Book Title: Tirth Saurabh
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001295/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તીર્થ સૌરભ બ્રહ્મચર્ય ક્ષમાં વિનય સરળતા આકિચન્ય થાગ સત્ય સંતોષ સંયમ તપ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨૦૦૯ ( જિ. ગાંધીનગર) Jain Education netional www.jauhely.org Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી: વ્યક્તિત્વ અને કૃતિત્વ તા. ૨-૧૨-૧૯૩૧નાં રોજ અમદાવાદ મુકામે વૈષ્ણવ કુટુંબમાં આ બાળકનો જન્મ થયો. બાળપણથી. જ આ બાળકમાં પૂર્વસંસ્કારયોગે નિત્ય પ્રભુદર્શન, ભજનકીર્તન તથા એકાન્તચિંતન આદિ પ્રવૃત્તિઓ દષ્ટિગોચર થતી હતી. ૧૯૪૨ ના સ્વાતંત્ર્યસંગ્રામની પ્રવૃત્તિઓની એક બાજુ અસર ચાલુ થઈ હતી તો બીજી બાજુ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની પરીક્ષાઓ આપવાની પ્રેરણા તેમના શિક્ષક આર્ય સાહેબ તરફથી મળતી. આ અરસામાં, ૧૯૪પના પ્રારંભમાં, લગભગ પંદર વર્ષની ઉંમરથી અમદાવાદના યોગસાધન આશ્રમમાં નિયમિત ભક્તિસત્સંગનો લાભ લેવાનું ચાલુ થયું અને સાથે સાથે ધનિષ્ટ સવાંચન તથા સત્સંગવૃદ્ધિ પણ ચાલુ રહ્યા. ઈ.સ. ૧૯૫૪ સુધીમાં, ભારતના તત્કાલીન પ્રસિદ્ધ સંતો સર્વ શ્રી રામદાસ સ્વામી, શ્રી શિવાનંદ સરસ્વતી, શ્રી આનંદમૈયા, શ્રી મનુવર્યજી મહારાજ આદિના પ્રત્યક્ષ સમાગમનો, તેમજ જૈન સોસાયટીના પયુષણના પ્રવચનો સાંભળવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો. વળી આ અરસામાં સગ્રંથોના વાંચન-મનનનું જાણે કે તેના જીવનમાં પૂર આવ્યું હોય તેમ શ્રી જ્ઞાનેશ્વરી ગીતા, એકનાથ ભાગવત, શ્રી રામકૃષ્ણ કથામૃત, મુખ્ય ઉપનિષદો અને મધ્યયુગીન સંતોના વિસ્તૃત ભક્તિ-જ્ઞાન-સાધના સભર પ્રેરક સાહિત્યના ડઝનબંધ ગ્રંથોના અવલોકન દ્વારા , અધ્યાત્મપ્રેરક પાથેય, પ્રચુર માત્રામાં અને ધનિષ્ટપણે તેમના જીવનમાં વણાઈ ગયું. એમ. બી. બી. એસના અભ્યાસના ચોથા વર્ષના દિવાળી વેકેશનમાં, એટલે કે ૧૯૫૪ના ઓકટોબરમાં, એમ. જે. લાયબ્રેરીમાંથી તેમના હાથમાં કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો એ પુસ્તક આવ્યું. આ પુસ્તકે જાણે કે તેમના ભવાંતરોના સુસંસ્કારોને ઝંકૃત કરી દીધા જેના ફળરૂપે તેમના જીવનની વિચારષ્ટિ પર એક અવિસ્મરણીય પ્રભાવ પડયો અને તેમની વિચારધારા એક જુદી જ દિશામાં વહેવા લાગી. આમાં વળી ૧૯૫૭માં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સુયોગ પ્રાપ્ત થતાં આધ્યાત્મિક જીવન જીવવા માટેની કેટલીક ઉત્તમ અને વ્યવહારૂ કૂંચીઓ તેમને ઉપલબ્ધ થઈ. ત્યાં સુધીમાં તો એમ.બી.બી.એસ.ની પરીક્ષા આવી અને પસાર થઈ ગઈ હતી. ૧૯૫૬ સપ્ટેમ્બરથી ૧૯૬૧ ઓગષ્ટ સુધીના સમય દરમ્યાન તેઓ ખોપોલી (મહારાષ્ટ્ર)માં, મુંબઈની જે.જે. હોસ્પીટલમાં તથા માણસા (જિ.ગાંધીનગર)ની ગોકળદાસ હોસ્પીટલમાં પોતાની ફરજ બજાવવાની સાથે સાથે સતત અનેક ગ્રંથોના ગહન અધ્યયન, આલેખન, મનનમાં પરોવાઈ જતાં. આ સમયગાળામાં તેઓએ અધ્યયન કરેલાં ગ્રંથોમાં મુખ્યમુખ્ય ગ્રંથો નીચે પ્રમાણે હતાં. (૧) શ્રી સમયસાર (૨) શ્રી પ્રવચનાર (૩) શ્રી પંચાસ્તિકાય. (૪) શ્રી નિયમસાર (૫) શ્રી યોગષ્ટિસમુચ્ચય (૬) શ્રીમદ્ રાજચંદ્ર (૧૧) શ્રી રત્નકરંડ શ્રાવકાચાર (૭) શ્રી શાંતસુધારસ (૧૨) શ્રી યોગબિન્દુ (૮) શ્રી ધર્મામૃત | (૧૩) શ્રી સમાધિશતક (૯) શ્રી સ્વામીકાર્તિકયાનું પ્રેક્ષા (૧૦) શ્રી જ્ઞાનાર્ણવ આદિ અનેક... ભારતભરના અનેક આધ્યાત્મિક સામાયિકો, જે મુંબઈના ગુલાલવાડી, કાલબાદેવી તથા ભૂલેશ્વરના મંદિરોમાં નિયમિતપણે આવતાં, તે સર્વેનું આઘોપાત્ત વાંચન સારી રીતે થતું. આ માધ્યમથી સમસ્ત ભારતમાં જૈનધર્મને લગતી વિવિધ પ્રવૃત્તિઓથી તેઓ સારી રીતે માહિતગાર બનતા રહેતા. ગૃહસ્થધર્મમાં પ્રવેશ અને વિશેષ અભ્યાસ અર્થે વિદેશગમના ઈ.સ. ૧૯૬૦માં પેથાપુર (જિ. ગાંધીનગર) ના શેઠશ્રી શંકરલાલ નાથાલાલ ખત્રીના સુપુત્રી (ડૉ.) શર્મિષ્ઠાબેન સાથે તેમના લગ્ન થયાં. શર્મિષ્ઠાબેન તે સમય દરમ્યાન સેકન્ડ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થિની હોઈ તેઓ તેમના અભ્યાસાર્થે ઘણું ખરું ઈન્દોર જ રહેતાં. મુંબઈના જે.જે. હોસ્પિટલના નિવાસ દરમ્યાન ઘણાં મિત્રો તેમને અનુસ્નાતક અભ્યાસ માટે વારંવાર આગ્રહ કરતાં. તેમાંનાં કેટલાકે ઈગ્લેન્ડ પહોંચીને તેમને તે અર્થે વિશેષ પ્રેરણા કરી, જેના ફળસ્વરૂપે સપ્ટેમ્બર ૧૯૬૧માં તેઓ લંડન જવા રવાના થયા. અહીં તેઓએ M.R.C.P. તથા D.T.M. & H. ની ડીગ્રીઓ પ્રાપ્ત કરી. આ દરમ્યાન ૧૯૬૩ના ડિસેમ્બરમાં ડૉ. શર્મિષ્ઠાબેન પણ વધુ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ આવ્યા. અને D. obst. R.C.O.G. ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૯૬૫ના અંતે આ દંપતિનો અનુસ્નાતક અભ્યાસ પુરો થતાં થોડા જ સમયમાં તેઓએ ભારત આવવાનો નિર્ણય લીધો અને જુન ૧૯૬ માં સ્વદેશ પાછા ફર્યા. grational Por carers use only aly.org Page #3 -------------------------------------------------------------------------- ________________ તીર્થ-સૌરભ (રજત જયંતી વર્ષ-૨૦૦૦] -ચંદ્ર આધ્યાત્મિક સા, (શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા- ૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૨૦૧૨) ૭૬૨૧૯ ફેક્સઃ (૦૨૦૧૨) ૦૬૧૪૨ હીમદ્ રાજચ. કેન્દ્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રેરક : શ્રદ્ધેય શ્રી આત્માનંદજી : પ્રકાશક : શ્રી જયંતભાઈ એમ. શાહ પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા ટાઈટલ પેજ : જય પંચોલી મુદ્રક દીલા પ્રીન્ટર્સ અમદાવાદ ફોનઃ ૨૧૨૦૧૨૩ ફેક્સ ૨૧૨૦૧૧૬ ટાઈપ સેટીંગ : પ્રિન્ટોગ્રાફ ૦૨ ‘ક્લીંગ' કોમ્પ્લેક્ષ, બાટા શો રૂમ પાછળ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ પાસે, આશ્રમ રોડ અમદાવાદ-૯ ફોન : ૬૫૪૯૬૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ (સંપાદકીય શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્રની રજત જયંતી નિમિત્તે આ ગ્રંથ “તીર્થ-સૌરભ' પ્રગટ કરતા અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. સંસ્થાના વિવિધ ઉદેશ્યોમાં, મુખ્ય બે ઉદ્દેશ્યો છે : (૧) ઉચ્ચ કક્ષાનું સાત્વિક અને આધ્યાત્મિક સાહિત્ય સરળ ભાષામાં સમાજની સેવામાં રજૂ કરવું તથા (૨) આધ્યાત્મિક વિકાસની ભાવનાવાળાં ભાઈબહેનોને સર્વ પ્રકારે ઉત્સાહિત કરી તેમને સામૂહિક અને વ્યક્તિગત સાધનામાં બાહ્ય અને આંતર સહયોગ આપવો તથા માર્ગદર્શન પૂરું પાડવું. આ ગ્રંથમાં સમાજના બધા વર્ગોને વાંચવામાં રસ પડે અને જીવન જીવવા માટેની પ્રેરણા સહિત જરૂરી પાથેય પણ મળી રહે તેવો નમ્ર પ્રયાસ અને કર્યો છે. ત્રણ ભાષાઓમાં હોવાથી, તેમજ વૈવિધ્યપૂર્ણ વાચન-સામગ્રી પીરસી હોવાથી ગુજરાતી ન જાણનાર ભારતીય સમાજ અને વિદેશ સ્થિત નવી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે, એવી સંભાવના છે. માનવજાતના સાંસ્કારિક, નૈતિક અને અધ્યાત્મવિષયક ઉત્કર્ષ માટે જે માહિતી અને માર્ગદર્શન આ ગ્રંથમાંથી ન ઉપલબ્ધ થઈ શકે તેવા ઘણાં બધાં વિષયો આ ગ્રંથ સાથે જ પ્રગટ થતા સંસ્થાના બીજા ગ્રંથ “સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ'માં વણી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે. આશા છે કે સંસ્થાના આ મંગળ-પ્રસંગે સર્વાચનપ્રેમી સૌ કોઈને પૂરતું પાથેય આ બે ગ્રંથમાંથી મળી રહેશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આમ, માત્ર સંસ્થાકીય માહિતીરૂપ ન બનતાં, સંસ્કાર, નીતિ, સદાચાર જીવનવિકાસ અને આધ્યાત્મિકતાને પોષતા આ ગ્રંથ દ્વારા આપણા જીવનમાં વાત્સલ્ય અને પ્રભાવના ગુણોની વૃદ્ધિ થાય અને આપણા સત્કાર્યોની અનુમોદના કરતા શીખીએ એ મુખ્ય પ્રયોજન છે. અંતમાં, આ ગ્રંથનું વાચન-મનન કરી, આપણે સૌ તેમાંથી પ્રેરણા લઈને દેવ-ગુરુ-ધર્મની સાચી ભક્તિની વૃદ્ધિ સહિત દિવ્ય-ષ્ટિનો વિકાસ કરીએ, દઢતાથી જીવન વિકાસની કેડીએ આગળ વધતાં માર્ગમાં આવતી કોઈ પણ મુસીબતોથી ન ડરીને જીવનનું સાચું સત્વ પ્રગટાવીએ એ જ પ્રભુ પાસે પ્રાર્થના. વિવિધ વાચનસામગ્રી પ્રસ્તુત કરવામાં વિગતદોષ ન આવે અને સંતુલિત પાથેય મળે તેવા પ્રયત્નમાં અને ક્યાંય ચૂકી ગયા હોઈએ તો પ્રબુદ્ધ વાચકવર્ગને તે તરફ અંગુલિનિર્દેશ કરવા વિનંતી કરીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવામાં લેખકો, કવિઓ, વિધાનિષ્ઠ મહાનુભાવો અને સાધકો ઉપરાંત શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી, શ્રી અશોકભાઈ શાહે જે પ્રેમપરિશ્રમ અને કોઠાસૂઝથી સુંદર યોગદાન આપ્યું છે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વળી તેના પ્રિન્ટિંગમાં જુદી જુદી રીતે સહયોગ આપનાર સૌ કોઈનો આભાર માની વિરમીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા Page #7 -------------------------------------------------------------------------- ________________ (१) णमो अरिहंताणं (२) णमो सिद्धाणं (३) णमो आयरियाणं પંચ મંગળપદને નમસ્કાર श्री परमात्मने नमः (४) णमो उवज्झायाणं (५) णमो लोए सव्वसाहूणं રજતજયંતી વર્ષ : ૨૫ = (૧) દેહસહિત પરમાત્માને નમસ્કાર હો. (૨) દેહરહિત પરમાત્માને નમસ્કાર હો. (૩) આચારપ્રધાન મુનિમહારાજોને નમસ્કાર હો. (૪) જ્ઞાનપ્રધાન મુનિમહારાજોને નમસ્કાર હો. (૫) વિશ્વના સમસ્ત આરાધક મુનિમહારાજોને નમસ્કાર હો. श्री सद्गुरवे नमः તીર્થ-સૌરભ ૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ wwwwwnwwews प्रार्थना 88888888888888888888 शास्त्रोंका हो पठन सुखदा, लाभ सत्संगतिका, सवृत्तोंका सुजस कहके, दोष ढाँर्फे सभीका, बोलूँ प्यारे वचन हितके, आपका रूप ध्याऊँ, तोलौ सेऊँ चरण जिनके, मोक्ष जोलौ न पाऊँ! 8888888888888888888888888888 सद्गुरु-संत महिमा (दोहे) (१) सो जन जगत-जहाज है, जाके राग न रोष; तुलसी तृष्णा त्यागी कै, गहेउ शील-संतोष। (२) मुख देखत पातक हरै, परसत कर्म बिलाहि वचन सुनत मन मोह गंत, पूरव भाग्य मिलांहि (३) तनकर मनकर वचनकर, देत न काहू दुःख; कर्मरोग पातिक झरे, निरखत सद्गुरु मुख। - तीर्थ-सौरम तशयंती वर्ष : २५ Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્માને જાણ્યો તો પછી બીજું કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી, અને જો આત્માને જાણ્યો નથી તો પછી બીજું સર્વ જ્ઞાન નિરર્થક છે. મંગલવચત ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम्॥ जरा यावत् न पीड्यति व्याधिः यावत् न वर्द्धते । यावदिन्द्रियाणि न हीयन्ते, तावत् धर्मं समाचरेत् ॥ જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી અને ઇન્દ્રિયો અશક્ત બની નથી ત્યાં સુધીમાં યથાશક્તિ ધર્માચરણ કરી લેવું (કારણ કે પછી અશક્ત તથા અસમર્થ દેહેન્દ્રિયો દ્વારા ધર્મ આચરી શકાતો નથી). જેનાથી તત્ત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તનો નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવે છે. येन तत्त्वं विबुध्यते येन चित्तं निरुध्यते । येन आत्मा विशुध्यते, तज्ज्ञानं जिनशासने ॥ જે વડે જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતો જાય છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. રજતજયંતી વર્ષ : ૨૫ येन रागाद्विरज्यते, येन श्रेयस्सु रज्यते । येन मैत्री प्रभाव्येत, तज् ज्ञानं जिनशासने ॥ यथा सलिलेन न लिप्यते, कमलिनीपत्रं स्वभावप्रकृत्या । तथा भावेन न लिप्यते, कषायविषयैः सत्पुरुषः ॥ જેમ કમળનું પાંદડું સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયોથી લેપાતા નથી. 1 તીર્થ-સૌરભ ७ Page #10 -------------------------------------------------------------------------- ________________ કર જws धर्मः मङ्गलमुत्कृष्टं, अहिंसा संयमः तपः। देवाः अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः॥ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે, તેને દેવો પણ નમે છે. यः च कान्तान् प्रियान् भोगान्, लब्धान् विपृष्ठीकरोति। स्वाधीनान् त्यजति भोगान्, स हि त्यागी इति उच्यते॥ કાન્તા અને પ્રિય ભોગો પોતાને ઉપલબ્ધ હોવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભોગોને છોડે છે, એ સાચો ત્યાગી કહેવાય. यः सहस्रं सहस्राणां, संग्रामे दुर्जये जयेत्। एकं जयेदात्मानम् एष तस्य परमो जयः॥ દુર્જય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો એ વિજય પરમ વિજય છે. अहमेकः खलु शुद्धः, निर्ममतः ज्ञानदर्शनसमग्रः। तस्मिन् स्थितस्तच्चित्तः, सर्वानेतान् क्षयं नयामि॥ હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું તથા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે. પોતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા (પરકીય ભાવો)નો ક્ષય કરું છું. आहारासन-निद्राजयं, च कृत्वा जिनवरमतेन। ध्यातव्यः निजात्मा, ज्ञात्वा गुरुप्रसादेन॥ જિનદેવની આજ્ઞા પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજાત્માનું ધ્યાન ધરવું જોઈએ. विरम विरम संगात् मुञ्च मुञ्च प्रपञ्चम् विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वम्। कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपम् कुरु कुरु पुरुषार्थं निवृत्तानन्दहेतोः॥ હે આત્મન્ ! સર્વ સંગ, પરિગ્રહથી વિરામ પામ, વિરામ પામ. જગતના પ્રપંચોનો ત્યાગ કર, ત્યાગ કર. મોહને તજી દે, તજી દે. આત્મતત્ત્વનો બોધ પામ, બોધ પામ. ચારિત્રનો અભ્યાસ કર, અભ્યાસ કર. પોતાના આત્મસ્વરૂપ તરફ દૃષ્ટિ કર, દૃષ્ટિ કર અને મોક્ષસુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ જી હજુ સુવાક્યો • જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! • પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વચૂંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” પવિત્રતાનું મૂળ સદાચાર છે. તું ગમે તે ધંધાથી હો, પરંતુ આજીવિકાળું અન્યાયસંપા દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. મમત્વ એ જ બંધ, બંધ એ જ દુઃખ. • કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. • ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. • દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત! શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે. અધ્યાત્મસાધનાપ્રેરક બોધવચનો ભ્રાંતિગણપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી. અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. - શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૧ -રજતજયંતી વર્ષ : ૨૫; તીર્થ-સૌરભ Page #12 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના આધસ્થાપકનો શુભસંદેશો ! ૨T લા છાત્મ નું જી વન ને દAL 5m 3 મુવંત્રિત ક૨ મે 2નો ક2િ 2 સ્તવમર 2 O ઓ છે. તાપ માં તને મણ સાઇબરની આ સેમ-૧ , ઈ ર ી સમજનું, 14 , લ તા, સેd, સપ, રૂમ યાન, Ricરભાલ, શિસ્ત, સમ્ઈ કે ૯૦ મી -14 , ન અતિત , વિશ્વ વાત્સમ 21દ ગુ ઈ-વ નાખે તેવો પૂરેપૂરો યત્ન ક2વે. રીતે જીવન તે કરી , દિવ્ય અને ળનું દx73 C ના વવ . ? જ બોજ ન જી વન માં 25 ક 25 તા - 11 ત ક૨વા શું મોર ક૨વા , કેવો 2725 , કઈ રીતે સતત જતિ તા જીવન ૫) વર્તન કરવું - એ અદ નવની 1ળ તે જ – 4 0. ડી જી લdધનાના છે કે અને જ કે, નાત જાતના કે મત થના મેદ- વ વતી સસ્થા નો લાભ લઈ શકે છે. અહી સત્સંગ . 24વ છે, ઝા ના છે, ત નના બો છે, ખ છે. ભકિત કે સ્તને પોતાની 21 22 MIA ने निb५45 211524131 નિયમપાલન છે. પી તીર્થે યાત્રાનો , દાનનો વાનર્જનનો અને સદ્વ મનનો ૯૯cલ મળી 3 કે છે. – ૧૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ भने प्रलुभूभनी सुविधा भरा है, सल्या रु भाटे ध्याननुरिरो भरण छे योगासना ज्ञान गोष्ठी સ્તન ईवा कई अहतिभैया साथ ताहात्म्य साधर रामय थे, रता जही वर्तमान गुरुवंदना ध्यानना हमको व्यायाम, जुस्ती त्यामा पेढीनी लात 215. लापि उत्थान संभाजननी ત माटे भेदीना शैभरिगङ भने सांसारिक आाहे गुरुतुजनी भने पुस्तालय सुविधाओ थे, या प्रवृति जोनी परंपरा उड़ी रीते क्जेदार भने बिडसी राडे खेळ गयमी विद्यार्थीी हनी व्यवस्था गोडवाय तेयो समुहाम हरशी हे नेशी सायनारी पेढीने सारोग्य, योग साधना, अनअंत वियो रजने सुसंस्मरोनी उपसंधि सरगनाथी धर्म राडे भेजो उस आध्यात्मिक विकास त्वराधी साथसांनी विज्ञा साधासा होय तेमने माटे शाश्रम - कुपन खेळ उत्तम कवनप्रशासि थे, ते संगीकार दरवाथी नियमितता, सतत भगृति द्वारा प्रभाहनो सान दशभ्य, सद्‌गुरु-संतोना सान्निध्य अजे हिप्य स्पधनानो लाल याने ते द्वारा घ्यानाल्या सना शांत भने सुंदर वातावर‌ानो सह-साल थाय थे. या उपरांत भी लायासु कपनती धांधलन्ध‌मासी जयी बधाय हो भने मुख्य संययतो सने ज्ञानलकितनो लाल सतत भजनो न रहे थे, या अनु लव सिद्ध समें गॅरंटी साथी से छीथे, कधनशुद्धि द्वारा भुवनसिद्धि मांटेनो बघता बघता हकीकतनी जाने या द्रढ જ सदस्य डरो, दिनो रहने लासभी आयंत रहो जने सतत जागेस करता रहो विनयश्री प्रभारी राह में भेाने तुला थे. ॐ शांति तो રજતજયંતી વર્ષ : ૨૫ ܘܘ ܘܬܬܙܩܐ તીર્થ-સૌરભ ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ : આભારદર્શન અને કૃતજ્ઞતા-જ્ઞાપન સંસ્થાના સ્થાપનાકાળથી જ અનેક મહાનુભાવોએ પોતાની શ્રદ્ધા, દાનશીલતા, સત્કાર્યનિષ્ઠા અને વહીવટી કુશળતાથી તેને સ્વૈચ્છિક સેવાઓ આપી છે અને હજુ પણ આપી રહ્યાં છે, જે સૌ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સંસ્થા તેવા સમસ્ત નામી-અનામી ભાઈ-બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનીને તેમના ગુણોની અનુમોદના કરે છે. વર્તમાન ટ્રસ્ટીમંડળમાં સેવાઓ આપનાર (૧) શ્રી જયંતભાઈ એમ. શાહ ......... [મેનેજીંગ ટ્રસ્ટી] ...મુંબઈ (૨) શ્રી મનહરભાઈ ટી. જશવાણી ........................... મુંબઈ (૩) ડો. શર્મિષ્ઠાબેન એમ. સોનેજી .............................. અમદાવાદ (૪) શ્રી હેમેન્દ્રભાઈ બી. શાહ .... અમદાવાદ (૫) શ્રી પ્રવિણભાઈ પી. દેસાઈ ....... ..અમદાવાદ (૬) શ્રી પ્રાણલાલભાઈ સી. શાહ ......................... અમદાવાદ (૦) શ્રી હર્ષદભાઈ એસ. શાહ .......... અમદાવાદ (૮) શ્રી નિકુંજભાઈ સી. મહેતા ....... .....અમદાવાદ (૯) શ્રી દિલીપભાઈ જે. સંઘવી ..................... અમદાવાદ (૧૦) શ્રી મુકેશભાઈ આર. શેઠ.................................. અમદાવાદ (૧૧) શ્રી શ્રીપાલભાઈ આર. શાહ ...................... ..... અમદાવાદ પૂર્વેનાં ટ્રસ્ટીમંડળમાં સેવાઓ આપનાર (૧) સ્વ. શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા [પ્રમુખશ્રી] ........ અમદાવાદ (૨) સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ [મંત્રીશ્રી] ............. અમદાવાદ (૩) સ્વ. શ્રી શશીકાંતભાઈ નાગરદાસ ધુવ ............... મુંબઈ (૪) સ્વ. શ્રી ભોગીલાલ શિવલાલ શાહ................. ... અમદાવાદ (૫) સ્વ. શ્રી પાનાચંદભાઈ ભાઈચંદભાઈ મહેતા ............. અમદાવાદ (૬) શ્રી જશવંતલાલ સાકળચંદ શાહ અમદાવાદ (૦) શ્રી શાંતિલાલ સી. મહેતા .................................. મુંબઈ (૮) શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ ....................... અમદાવાદ (૯) શ્રી રતિલાલ લાલભાઈ શાહ............................... અમદાવાદ (૧૦) શ્રી રસિકલાલ કેશવલાલ શાહ [વકીલ] .............. અમદાવાદ (૧૧) શ્રી જયંતિલાલ ત્રિકમલાલ સંઘવી [સહમંત્રી] .......... અમદાવાદ (૧૨) શ્રી ડોલરભાઈ હેમાણી ................ .....કલકત્તા (૧૩) શ્રી નવનીતભાઈ પી. શાહ ....................................મદ્રાસ ........... ૧૨ ; ત તોર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાને કાયમી અને અવારનવાર લાભ આપનાર પૂજ્ય સંતો, મહાત્માઓ, આદરણીય વિદ્વાનો, સ્વાધ્યાયકારો તથા યોગના માર્ગદર્શક મહાનુભાવો (૧) પૂજ્ય શ્રી ભાનુવિજયજી મહારાજ [સાગોડિયા તા. પાટણ] (૨) પૂજ્ય શ્રી બંધુત્રિપુટી મહારાજ [કીર્તિવિજયજી મ.સા. તથા જિનચંદ્રવિજયજી મ.સા. શાંતિનિકેતન, તીથલ] (૩) સ્વ. યોગાચાર્ય પૂ. શ્રી મનુવર્યજી મહારાજ (૪) પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી (૫) પૂજ્ય પરમાનંદ સરસ્વતી (૬) પૂજ્ય નિર્મદદાસજી (૭) આ. વિદ્ધદ્ધર્ય શ્રી મણિભાઈ ઝેડ. શાહ (૮) આ. વિદ્ધદ્ધર્ય શ્રી સકરચંદભાઈ વખારિયા (૯) આ. ડો. શ્રીકુમારપાળભાઈ દેસાઈ (૧૦) આદરણીય વિદ્ધદ્ધર્ય શ્રી હરિભાઈ કોઠારી (૧૧) યોગાચાર્યશ્રી દુષ્યંતભાઈ મોદી (૧૨) આ. બા. બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ (૧૩) આદરણીય શ્રી વસંતભાઈ ખોખાણી (૧૪) આ. શ્રી સુનંદાબેન વ્હોરા (૧૫) આ. શ્રી ઉત્તમચંદભાઈ શાહ [યોગ સાધન આશ્રમ, અમદાવાદ] [શિવાનંદ આશ્રમ, અમદાવાદ] [સેવાસી, તા. જિ. આણંદ] [કબીર આશ્રમ, સુઘડ] [અમદાવાદ] [કલોલ] [અમદાવાદ] [મુંબઈ] [વડોદરા] [અમદાવાદ] [રાજકોટ] [અમદાવાદ] [લીમડી-વડવા] (૧૬) આ. શ્રી ખુશમનભાઈ ભાવસાર (૧) આ. શ્રી અનુપમભાઈ આર. શાહ (૧૮) આ. પ્રા. ચંદ્રિકાબેન વી. પંચાલી (૧૯) આ. પં. શ્રી ધીરજલાલ મહેતા (૨૦) આ. ડૉ. શ્રી ચીનુભાઈ નાયક (૨૧) યોગશિક્ષકશ્રી રમેશભાઈ એચ. શાહ (૨૨) આદરણીય વિદ્ધદ્ધર્ય શ્રી રતનલાલજી (૨૩) આ. શ્રી જડે ગુરુજી (૨૪) આ. શ્રી ધન્યકુમાર ભોરે (૨૫) પં. શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીજી (૨૬) આ. બહેનશ્રી સુજાતાબહેન (૨૦) બા. બ્ર. વંદનાબેન ગોસ્વામી (૨૮) આ. પં. શ્રી ડો. શેખરચંદજી જૈન (૨૯) આ. શ્રી મગનભાઈ પટેલ આ ઉપરાંત પૂર્વકાળમાં જેમના સત્સંગ સ્વાધ્યાયાદિનો લાભ મળતો હતો તેવા સર્વશ્રી સ્વ. પૂ. મુનિશ્રી સમંતભદ્રજી મહારાજ (કુંભોજ), પૂજ્ય ક્ષુલ્લક સ્વ. શ્રી સહજાનંદજી મહારાજ, સ્વ. શ્રી વજુભાઈ રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ [કોબા] [મુંબઈ] [બોટાદ] [સુરત] [અમદાવાદ] [વડોદરા] [વ્રતી આશ્રમ, ઇન્દોર] [કુંભોજ, કોલ્હાપુર] [કારંજા] [વરધરીવાળા] [કુંભોજ, કોલ્હાપુર] [ગઢડા શામળાજી] [અમદાવાદ] [સુણાવ] 93 Page #16 -------------------------------------------------------------------------- ________________ ખોખાણી, સ્વ. શ્રી ભોગીલાલ સંઘવી, શ્રી ચંપકલાલ દોશી (મોડાસા), સ્વ. શ્રી દલસુખભાઈ માલવાણિયા. - તે સર્વેને અમો ભાવપૂર્વક યથાયોગ્ય વંદના સહિત યાદ કરીએ છીએ. વળી, ચાતુર્માસ સિવાય વિહાર કરતા અનેક સંત-સતીઓના દર્શન-સત્સંગાદિનો લાભ સંસ્થાના મુમુક્ષુઓને અવારનવાર મળતો જ રહે છે. ભક્તિ-સંગીત પીરસનાર સહયોગીઓ અને સંસ્થાના પૂજા-ભક્તિના નિત્યક્રમોના કેટલાક મુખ્ય સંયોજકો (૧) મુરબ્બી સાધક શ્રી મથુરભાઈ જે. બારાઈ ૧. શ્રી રમણીકભાઈ શેઠ (૨) શ્રી હર્ષદભાઈ પંચાલ ૨. શ્રી ઉમેશભાઈ રાવ (૩) શ્રી શેફાલીબેન શાહ ૩. શ્રી દીપ્તિબેન બાવીશી (૪) શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી ૪. શ્રી સુરેખાબેન શાહ (૫) શ્રી કાંતિભાઈ સી. દેસાઈ ૫. શ્રી કિશોરભાઈ/નિર્મળાબેન શાહ (૬) શ્રી પારેખ બહેનો ૬. શ્રી તરુબેન ગાંધી (૦) શ્રી ભદ્રાબેન સવાઈ છે. શ્રી ચંદ્રકાંત એસ. શાહ (૮) શ્રી રેખાબેન સુરેન્દ્રભાઈ શાહ ૮. શ્રી રાગિણીબેન શાહ (૯) શ્રી પિકોલાબેન શાહ ૯. શ્રી કંચનબેન દોશી (૧૦) શ્રી જયભાઈ તથા શ્રી અશોકભાઈ શાહ ૧૦. શ્રી પાનબેન શાહ (૧૧) શ્રી ભરતભાઈ મહેતા ૧૧. શ્રી છાયાબેન શેઠ (૧૨) શ્રી અમીબહેન ફોજદાર ૧૨. ડો. શર્મિષ્ઠાબેન સોનેજી (૧૩) શ્રી મનસુખભાઈ બારોટ ૧૩. શ્રી મનહરભાઈ જશવાણી (૧૪) શ્રી દેવરાજ મગનલાલ માર્તડ ૧૪. શ્રી રમણભાઈ/દિવ્યાબેન ઇત્યાદિ અનેક મુમુક્ષુ ભાઈબહેનો. સાહિત્ય વિભાગની સેવાઓ દિવ્યધ્વનિના તથા વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક પ્રકાશન પ્રવૃત્તિઓમાં જેમનો વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત થયો છે | થાય છે તે મહાનુભાવો. (૧) પ્રો. શ્રી સુરેશભાઈ રાવલ (૬) પ્રો. શ્રી જયંતભાઈ મોટ (૨) વિધાનિષ્ઠ શ્રી મિતેશભાઈ અરવિંદભાઈ શાહ (0) આ. શ્રી અશોકભાઈ પ્રાણલાલ શાહ (૩) સંસ્કાર-સેવાનિષ્ઠ શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી (૮) પં. શ્રી બાબુલાલ સિદ્ધસેન જેના (૪) પ્રો. શ્રી અરુણભાઈ ભાવસાર (૯) શ્રી જશવંતલાલ સાકળચંદ શાહ (૫) બા. બ્ર. શ્રી પ્રકાશભાઈ ડી. શાહ (૧૦) સ્વ. શ્રી જયંતિભાઈ પોપટલાલ શાહ (૧૧) સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ આ ઉપરાંત જે લેખક, મહાનુભાવો સ્વાધ્યાય-પ્રવૃત્તિરૂપે ઉત્તમ લેખો, કવિતાઓ આદિ વિવિધ સાહિત્ય માટે માનèવા આપે છે | આપતા હતા, તેવા સર્વશ્રી મણિભાઈ શાહ, જયંતભાઈ શાહ, ખુશમનભાઈ, નીનાબહેન ભાવસાર, પ્રો. સુશ્રી ચંદાબહેન પંચાલી, ગોવિંદભાઈ રાવળ, ડો. કુમારપાળા દેસાઈ, મલકચંદ રતિલાલ કામદાર, ડો. માંગુકિયા (રાજકોટ), બા.બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ, બહેનશ્રી સુનંદાબેન વ્હોરા તથા મનસુખભાઈ બારોટ આદિ અનેક નામી-અનામી સોના અમો આભારી છીએ. - ૧૪ આ તીર્થ-સૌરભ ) રજતજયંતી વર્ષ : ૨૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના કેટલાક ઘનિષ્ઠ સેવાભાવી યુવા કાર્યકરો ૧. શ્રી અરુણભાઈ બગડિયા ૨. સમસ્ત કારાણી પરિવાર ૩. શ્રી રામજીભાઈ મંડાલીવાળા ૪. શ્રી હિતેનભાઈ | હરિયા પરિવાર ૫. શ્રી શિરીષભાઈ | પદ્માબેન મહેતા શ્રી જયેશભાઈ શાંતિલાલ શાહ છે. શ્રી અમૃતભાઈ | જયાબેન શાહ ૮. શ્રી શૈલેષભાઈ | પ્રતાપભાઈ મહેતા પરિવાર ૯. શ્રી અશોકભાઈ | શર્મિષ્ઠાબેન શાહ ૧૦. શ્રી ચંદ્રકાંતભાઈ | ચંદ્રિકાબેન ગોસલિયા ૧૧. શ્રી રામજીભાઈ રખિયાલવાળા. ૧૨. શ્રી નીતિનભાઈ પારેખ પરિવાર ૧૩. ડો. રાજેશભાઈ સોનેજી પરિવાર ૧૪. શ્રી શરદભાઈ જશવાણી ૧૫. શ્રી શરદભાઈ ડેલીવાળા ૧૬. શ્રી હંસાબેન ભાવસાર પરિવાર ૧૦. શ્રી ચંપકબાઈ | રેખાબેન પરમાર્થી ૧૮. શ્રી કનુભાઈ એન. પટેલ સંત-કુટિર અંગેની સેવાઓ હાલના વર્ષોમાં, સંત-કુટિર અંગેની સ્વૈચ્છિક અને ભક્તિપૂર્ણ સેવાઓમાં સર્વશ્રી ચન્દ્રકાંતભાઈ શિવલાલ શાહ, કિશોરભાઈ, નિર્મળાબેન શાહ, મંગળાબેન પી. શેઠ, સુરેખાબેન શાહ, કંચનબેન દોશી, મુક્તાબેન મહેતા, ડો. શર્મિષ્ઠાબેન સોનેજી, ચીમનભાઈ કોઠારી, કરસનભાઈ પટેલ, બાદરભાઈ ઠાકોર, દીનાબેન પંચમિયા તથા અવારનવાર અનેક અવ્ય મુમુક્ષુ ભાઈબહેનો નિરંતર આપતા જ રહે છે અને સંત-સેવાનો અમુલ્ય લાભ લઈને પોતાનું આત્મહિત કરતા રહે છે. આ ઉપરાંત ભોજનાલય આદિ સેવાઓમાં બહેનશ્રી કંચનબેન જે. સંઘવી, હીરાબેન કોઠારી, ઇંદિરાબેન જે. શાહ, શર્મિષ્ઠાબેન ગોંડલવાળા આદિનો સહયોગ વિશિષ્ટ અને પ્રસંશનીય રહ્યો છે. બાંધકામ અને સુશોભન વિભાગની સેવાઓ છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગનું કામકાજ ખૂબ જ ભક્તિભાવથી, નિષ્ઠાપૂર્વક, અંગત રસ લઈને અને પોતાનું જ ગણીને જેઓ સતત સંભાળી રહ્યાં છે તેવા આ. એન્જિનિયર શ્રી બીપીનભાઈ મણિયારના અમે આભારી છીએ. રખિયાલના મુમુક્ષુ ભાઈશ્રી કનુભાઈ પટેલે તથા હાલીસાના શ્રી બકાભાઈ સુથાર પણ પ્રાસંગિક સેવાઓ આપેલ છે. નાણાકીય હિસાબ વિભાગની સેવાઓ સંસ્થાના હિસાબોને ચેરીટી કમીશનર પાસે સુવ્યવસ્થિત અને નિયમિતપણે રજુ કરનાર વર્તમાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અજયભાઈ શાહ અને પૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ચીનુભાઈ એન. શાહનો પણ અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી ચીનુભાઈ શાહે, સેવાભાવપૂર્વક સંસ્થાનું trust-deed પણ બનાવી આપ્યું હતું. રજતજયંતી વર્ષ : ૨૫} - તીર્થ-સૌરભ | ૧૫ / Page #18 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના સ્ટાફ મેમ્બર્સ અને અન્ય પ્રકીર્ણ સેવાઓ રોજ-બરોજનાં કાર્યમાં જે ભાઈ-બહેનો સેવા આપી રહ્યાં છે અને જેમની નિષ્ઠા અને સતત સહયોગ મળતાં રહ્યાં છે તેવા ઓફિસનાં, ભોજનશાળાનાં, ઓડિયો-વિડિયો વિભાગના, ગુરુકુળનાં, સુરક્ષા વિભાગનાં તથા સફાઈ વિભાગનાં સે ભાઈ-બહેનોને પણ આ અવસરે અમો વિશેષપણે યાદ કરીને અભિનંદન આપીએ છીએ. કાર્યકરો શ્રી વિનોદભાઈ ખરીદિયા (મેનેજરશ્રી) શ્રી કિરણભાઈ જાદવ(ઓડિયો-વિડિયો વિભાગ) શ્રી ચંદ્રકાંતભાઈ ડી. મહેતા. શ્રી હરીશભાઈ ચૌધરી શ્રી જયદેવભાઈ બારોટ શ્રી પ્રેમજીભાઈ મહારાજ શ્રી દશરથભાઈ પટેલ શ્રી ઉષાબેન ચૂડાસમા શ્રી બાબુભાઈ રાવળા શ્રી મધુબેન દરબાર શ્રી બાદરભાઈ ઠાકોર શ્રી ચંદ્રિકાબેન દરબાર શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ (ગૃહપતિશ્રી) શ્રી હસમુખભાઈ પંચાલ શ્રી વાસુદેવભાઈ વ્યાસ શ્રી જશવંતભાઈ દરબાર (માળી). શ્રી કનુભાઈ (સ્વચ્છતા વિભાગ) ભારત સ્થિત અને વિદેશસ્થિત વર્તમાન અને ભૂતકાળના અનેક જિજ્ઞાસુઓ, સાધકો, સંતસેવકો અને સેવાનિષ્ઠ કાર્યકરો સંસ્થા એટલે જ સોહાર્દપૂર્ણ સહયોગ આપનાર અને સેવા-સાધના-પરોપકારની ભાવનાથી પ્રેરાઈને, સંસ્થામાં રહીને કે સ્વ-સ્થાને રહીને તેના કાર્યમાં સહયોગ આપવાનું અને લાભ લેવાનું સુયોગ્ય સ્થાન. છેલ્લા પચીસ વર્ષના લાંબા ગાળામાં ભારતમાં તેમ જ વિદેશ-સ્થિત આવી વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ મોટી થાય તે સ્વાભાવિક છે. આમાંના કેટલાંક સાધક ભાઈ-બહેનોએ તો સંપૂર્ણપણે કે મહઅંશે અહીં જ રહીને સેવા-સમર્પણભાવથી અંતેવાસી જેવા થઈને રહેવાનું સ્વીકારેલ છે. ભવિષ્યમાં પણ બીજા અનેક જિજ્ઞાસુઓ તે પ્રકારે રહેશે એવી નિશ્વિત સંભાવનાઓ છે. તેઓના સર્વેના નામ આપવા શક્ય પણ નથી અને યોગ્ય પણ નથી; કારણ કે તેઓ તો બૃહદ્ કોબા પરિવારનું જ એક અભિન્ન અંગ છે. વળી તેવા મહાનુભાવોના નામ સંસ્થાની સામાન્ય સચિત્ર ઐતિહાસિક રૂપરેખામાં તથા દિવ્યધ્વનિના વિવિધ અંકોમાં આવી જાય છે, ત્યાંથી જોઈ લેવા વાચકવર્ગને નમ્ર વિનંતી કરીએ છીએ. ભારત અને વિદેશના જુદા જુદા વિભાગોમાં સક્રિય સહયોગીઓના નામ પ્રાદેશિક ધોરણે ઘણુંખરું દિવ્યધ્વનિમાં ટાઈટલ પેઈજમાં આપીએ છીએ, તેથી ત્યાંથી પણ મળી શકશે; જેમ કે મુંબઈ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર-લીંબડી, કલક્તા, મદ્રાસ તથા યુ.એસ.એ., યુ.કે., કેન્યા, ઇત્યાદિ. ન ૧૬ તીર્થ-સૌરભ (રજતજયંતી વર્ષ : ૨૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદનું પુષ્પવીલાનું જુનું માન જ્યાં તા. ૯-૫૧૯૭૫ના રોજ શ્રી સત્કૃત- સેવાસાધના કેન્દ્રની સ્થાપના થયેલ હાલ, અહીં શ્રી સદ્ગુરુપ્રાસાદ નામનો સ્વાધ્યાય હોલ આપણી સંસ્થાની પ્રેરણાથી થયેલ છે. / / - આ શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા અમદાવાદ જાણી આધ્યાત્મિક સાધના કેન્દ્ર, જેનું ભૂમિપૂજન તા. ૩-૫-૧૯૮૧ અને આ માનમાં. અમદાવાદના સુશ્રાવક શ્રી રસીક્લાલ અચરતલાલ શાહે જે જમીનમાંથી ૬૫૦૦ ચો. વાર જમીન આપણી સંસ્થાને દાનમાં આપી તેનું દેશ્ય. તા. ૫-૯-૧૯૮૪ના રોજ સંતકુટિરનું મંગળ ઉદ્ઘાટન. lain Education Interation Fon Private & P Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૫માં ઉજવવામાં આવેલ દશાબ્દિ મહોત્સવમાં પધારેલ મહાનુભવો મંચ પર. તા. ૫-૧૨-૧૯૮૨ના રોજ ભગવાન મહાવીર તથા કૃપાળુદેવના ચિત્રપટોની સ્થાપના ખૂબ ભક્તિભાવ પૂર્વક થઈ. નવી સાધના કુટિરોનું નિર્માણ. Education International ૉસન્માન એવા સાધના છેદ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર આત્મિક સાધના કેન્દ્ર THE સંસ્થાનું નુતન નામણ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર વર્ષ ૧૯૮૬. ( પવિત્રનાનું મૂળ સદાચાર છે સ્વાધ્યાય હોલના પ્રવેશ દ્વારની નજીક મહાનુભાવોની ઝલક. ભગવાન પાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓના દર્શન ww પાદ Page #21 -------------------------------------------------------------------------- ________________ International ડૉ. સોનેજીનું ૧૯૬૯નું નિવાસસ્થાન જ્યાં તેઓને આત્મસાક્ષાત્કાર થયો. સંસ્થાના સ્વાગતક્ક્સ તથા વેચાણ વિભાગ વિધા - ભક્તિ -આનંદધામનું ઉદ્ઘાટન. વર્ષ ૧૯૯૦માં તત્કાલીન ગર્વનરશ્રીનું વિધા - ભક્તિ - આનંદધામના શિલારોપણ નિમિત્તે - ઉદ્બોધન. સ્વાધ્યાય હોલમાંથી પાછા ફરતા પૂજ્યશ્રી Page #22 -------------------------------------------------------------------------- ________________ = થીમ પરવટિયમનો નાશ પરમ વસંત છે , નાનEE વિધા - ભક્તિ- આનંદધામની પ્રતિષ્ઠા નિમિત્તે લેવાયેલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક. Page #23 -------------------------------------------------------------------------- ________________ Bક પરમ ધર્મ છે I વિધા - ભક્તિ- આનંદધામની પ્રતિષ્ઠા નિમિત્તે લેવાયેલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક. Jain Education Internatione For Private & Personal use only Page #24 -------------------------------------------------------------------------- ________________ | મારાજચંદ્ર આધ્યાતિકશાધનાકૅ.કલા/ Ple 1 થી ૨હત હિતપિતા વિગડાણી શુદ્વિીતિળિર જૂથ સદગારવા યોગ-આરોગ્ય પદયાત્રાઓ શિક્ષક શિબિરો આદિ સંસ્થાએ યોજેલ વિવિધ કાર્યક્રમો. Jain Education Interational www.ainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુળના વિધાર્થીઓ અને સંસ્થાના મુમુક્ષોઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો. Ján Education International For Private Cersonal use only Page #26 -------------------------------------------------------------------------- ________________ તીમદ રાજચં, આદિ માનક આપનું હારિક સુસ્વાગતમ શ્રી જયંત શી કા ને કોમ. શ્રીમદ રાજચંદ આ ત્મક પ્રાર્થના. તા. હા તી | | oil/8ની યો? પશુ સારવાર કેમ્પ ગાસ ફૉરથા, તા જ ગાધીનગર, તા 80 ૯ ૨000 તવાર સવારે ૯ 00 કલાકે પ.પૂ. પંડિત ૨૦૭ થાવાર્ય કવીરાāgs મારા પ્રેરિત શીશHI વ્યા&થી જીવાદળી થય . સંસ્થાએ યોજેલ પશુનિદાન તથા જૂનાં વસ્ત્રોનું વિતરણ - આદિ પ્રવૃત્તિઓની ઝલક For Private & Personal use only www.ainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચં આધ્યાત્મિક સાધના કેન્દ્ર કાલા આયોજિત સ્ત્રી-તથા બાળકોનોરોગાન કેમ્પ • સમય આપવ સુસ્તાનમ સંસ્થાએ યોજેલ રક્તદાન - નેત્ર - સામાન્ય રોગ નિદાન સ્ત્રી-બાળકો રોગ નિદાન - આદિ પ્રવૃત્તિઓની ઝલક Page #28 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં વિવિધ તીર્થોની યાત્રા. 1677 Page #29 -------------------------------------------------------------------------- ________________ સંસ્કર/શી૫ળા તથા પ્રાકૃતિક સૌંદર્યના સમાગમરૂપ તીર્થો. For Prate & Personal use only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિદેશની વિવિધ ધર્મયાત્રાઓની બોલતી તસ્વીરો. For Private & Personal use only www.ainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ RAB - ઈ.સ. ૧૯૯૪થી ઈ.સ. ૨૦૦૦ સુધીની વિદેશની વિવિધ ધર્મયાત્રાઓની બોલતી તસ્વીરો. ainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ in *">AREG) ઈ.સ. ૧૯૯૪ થી ઈ.સ. ૨૦૦૦ સુધીની વિદેશની વિવિધ ધર્મયાત્રાઓની બોલતી તસ્વીરો. Page #33 -------------------------------------------------------------------------- ________________ CHANDRA ARIMAD R DEH VILA CENTENNIAL E CELEBRATIONS Jain Center at de New Y ભારતમાં અને વિદેશોમાં વિવિધ સંતો સાથે. tationeella Folie & Personal use only Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાવન સમ 11:3 30 AST 35 ૧૭-૧૨-૯-૦ ફળ- જીવનને ચિત્ર પ્રબુદ્ધ અને રિણામ આનંદમય બનાવવું પ લ, Ne Tension, Live & The/sh For One and All. કયા યર, ઈગ્ન માં રિક તું જાયદ તેમાં સર પર સંકલ્પ કરૂ કે ઘેર ગયા પણે પણ સત્સંગ-સ્વાધ્યાય સતત મન માંથી પ્રેમની કૃપાસના કરી. ચિત્તને દિલાવથ ભરેલું 1ખીરા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીરા અથવ તેના સેંટ મારો પગમાં તો લઈ જઈ પૂર્ણ ધર્માત્મા અને પરમાત્મા બની શકે DATE-10 • S નિર શિબિ૨ --શિલિ આત્મકલ્યાને આગળ રાખીને જીવનનો પી વિકાસ શહ કરેલા ૫૭ ૧ દિવસો- સા વન પર્વ સેલવાસાકી “ધનની વૃક્ષિ ભાષ્યની વૃષ્ટિ/વૈશાચી જાય અ Knowledge to Near-felt Detachment મનના પાત કા c** Service + 95th%8[ mnibhak Discipline + સો વીતી ધનો તો આ મિત્ર સાફ તો ગણિતનો સિં અને ઊ અંતરંગતાની સાથેનો જાતિ મોનો સતત પરંપણ અ ઈતે ગામના - કૃતજ્ઞા ન રહ્મતુ મતો _* નો あん તત્ત્વજ્ઞાનના વર્ગો લેતી વખતે બ્લેક બૉર્ડ પરનું આલેખન. VASANT DOSH ~ અર્વાચીન જૈન જ્યોર્તિધરો - પુસ્તકનું મુંબઈમાં વિમોચન - ઉપસ્થિત મહાનુભાવો અને સેવાભાવી કાર્યો. SETASARJ 000 200000 મ પ્રતિષ્ઠાઓ, નવનિર્મિત સંસ્થાઓ, આત્મસિદ્ધિ શતાબ્દિ વર્ષ આદિ પ્રકિર્ણ પ્રવૃત્તિઓની ઝલક. Page #35 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના વિકાસની સંક્ષિપ્ત તવારીખ અખૂટ શ્રદ્ધા, સતત સાધના, સમર્પણ ચોગ, સંઘર્ષમિશ્રિત સહયોગ અને સતત પ્રેમ-પરિશ્રમની પચીસ વર્ષની મંગળ યાત્રાની તવારીખ : સંસ્થાની ઉત્પતિની પૂર્વભૂમિકા : - ઈ.સ. ૧૯૦૫થી જેનો મંગળ પ્રારંભ થયેલ અને ૨૫ (પચીસ) વર્ષો સુધી સતત વિકાસશીલ રહેલી. આ સંસ્થાની વિવિધલક્ષી છતાં મુખ્યપણે આધ્યાત્મિલક્ષી પ્રવૃત્તિઓની સંસ્કારયાત્રાની ગતિવિધિ સારી રીતે સમજી શકાય તે માટે તેની સ્થાપનાના સંજોગો તરફ લઈ જનાર કેટલાક ખાસ બનાવોની પરંપરારૂપ પૂર્વભૂમિકાને પણ સમજવી જરૂરી લાગવાથી તે અત્રે વાચકવર્ગ સમક્ષ સાદર પ્રસ્તુત કરેલ છે. ઈ.સ. ૧૯૬૯ત્ની ૧૪ ફેબ્રુઆરીએ પોતાના જીવનનું આમૂલ અંતર-પરિવર્તન થતાં કોબાની આ સંસ્થાના પ્રેરક-આધસંસ્થાપકની (તે વખતના ડો. મુકુંદ સોનેજીની) જીવનદિશા ઝડપથી બદલાવા લાગી હતી. કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને ગૌણ કરીને, સત્સંગ-ભક્તિ-સાહિત્યસર્જનસ્વાધ્યાય-તીર્થયાત્રા અને નિવૃત્તિક્ષેત્રની સાધનાની દિશામાં સમય અને શક્તિનો ઉપયોગ હવે વધારે , ને વધારે થવા લાગ્યો હતો. - ઉપરોક્ત સર્વ પ્રકારની સત્રવૃત્તિઓ અને સાધનોનો પ્રારંભ, જે ઈ.સ. ૧૯૬૯થી વિશેષરૂપે અમલમાં આવ્યો તેની ઉત્તરોત્તર વૃદ્ધિના, સમયગાળાની અપેક્ષાએ, મુખ્ય ચાર વિભાગો કરી શકાય ? (૧) ઈ.સ. ૧૯૬થી ૧૯૦૪ : સ્વાધ્યાય, ભક્તિ અને આત્મચિંતનની મુખ્ય તારૂપ પ્રથમ તબક્કો. (૨) ઈ.સ. ૧૯૦૫થી ૧૯૮૪ઃ ઉત્સાહપૂર્ણ તીર્થયાત્રાઓ, સતત સાહિત્ય-સર્જન અને સ્વાધ્યાય-સત્રોનાં આયોજનો દ્વારા સત્ય, અહિંસા, અનેકાન્તવિદ્યા અને પર્યાવરણરક્ષાના પ્રચાર-પ્રસારરૂપ બીજો તબક્કો. (૩) ઈ.સ. ૧૯૮૫થી ૧૯૯૩ : ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશ-ચાત્રાઓ દ્વારા ધર્મપ્રભાવના; યુવાશિબિરો અને આધ્યાત્મિક શિબિરો દ્વારા ધર્મજાગૃતિ, તેમ જ કોબાની સંસ્થાના વૈવિધ્યપૂર્ણ વિકાસરૂપ ત્રીજો તબક્કો. (૪) ઈ.સ. ૧૯૯૪થી ૨૦૦૦: સંસ્કારપ્રેરક યોગશિબિરો, વિદ્વોષ્ઠિઓ, તત્ત્વજ્ઞાનસત્રો, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ, ગુરુકુળ સંચાલન અને સાધકોના જીવનવિકાસલક્ષી અને આધ્યાત્મિક પ્રશિક્ષણરૂપ ચોથો તબક્કો. (૧) સંસ્થાની સ્થાપના પૂર્વેનો પ્રથમ તબક્કોઃ (ઈ.સ. ૧૯૬૯થી ૧૭૪) આ કાળ દરમિયાન ડો. મુકુંદભાઈ સોનેજીની મુખ્ય પ્રવૃત્તિ સ્વાધ્યાય, ભક્તિ અને ચિંતનની રહી. અભ્યાસના મુખ્ય મથકો અમદાવાદમાં પંચભાઈની પોળની શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા અને હરિનગરનું નિવાસસ્થાન રહ્યાં. સર્વશ્રી જયંતિભાઈ પી. શાહ, ભોગીલાલ શાહ, ચંદુભાઈ મહેતા, હેમેન્દ્રભાઈ બી. શાહ, શકરાલાલ ગિરધરલાલ, રમણીકભાઈ શેઠ, રતિભાઈ લાલભાઈ શાહ, વિનોદભાઈ દલાલ, વિઠ્ઠલભાઈ ભાવસાર, મણિલાલ લહેરચંદ, ચીમનભાઈ નાયક, જાસૂદબેન, જ્યોતિબેન વગેરે તથા ઇડર, અમદાવાદ, મોરબી, રાજકોટ, નરોડા, ઉત્તરસંડા, અગાસ અને ચરોતર તથા સાબરકાંઠાના ગામોના રજા, યંક વર્ષ : રૂપ Page #36 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓના સમાગમનો ઠીકઠીક લાભ મળતો; પરંતુ મુખ્ય ઝોક વ્યક્તિગત સ્વાધ્યાય અને ભક્તિની વૃદ્ધિનો રહ્યો. આ સમયમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું ગહન અને સર્વાગી અધ્યયન થયું. તેની સાથે સર્વશ્રી સમયસાર, પ્રવચનસાર આદિ આધ્યાત્મિક અને યોગદૃષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર અને જ્ઞાનાર્ણવ આદિ યોગ-ધ્યાનના શાસ્ત્રોનું મુખ્ય વાંચન-મનન રહ્યું અને પ્રધાન ઝોક ચિત્તની શુદ્ધિ, જ્ઞાનની વૃદ્ધિ, અંતરંગ ભક્તિની સમૃદ્ધિ અને ધ્યાનાભ્યાસના સાતત્યનો રહ્યો. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ગુજરાતના વિવિધ આરાધનાધામો અને ભદ્રેશ્વર, શંખેશ્વર, મહેસાણાની તીર્થયાત્રાઓ ઉપરાંત એકાંત સાધના માટે ઇડર, ઉત્તરસંડા અને નરોડા (તે વખતે કુદરતી વાતાવરણવાળું)ના સાધના ક્ષેત્રોના નિવાસની મુખ્યતા રહી. (૨) સંસ્થાની સ્થાપના તથા સાંસ્કૃતિક, સાહિત્યિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો બીજો તબક્કોઃ (ઈ.સ. ૧૯૭૫થી ૧૯૮૪). (૧) પોતાની અંગત સાધનાની વૃદ્ધિ અર્થે તથા સહયોગીઓ અને મુમુક્ષુઓને પણ તેમાં સામેલા કરવાના આશયથી ડો. મુકુંદ સોનેજી (પૂ. આત્માનંદજી)ની નિશ્રામાં તા. ૯-૫-૦૫ના વૈશાખ સુદ-૧૦, વિક્રમ સંવત ૨૦૩૧ના ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પ્રાપ્તિના પવિત્રદિને, અમદાવાદના એલિસબ્રીજ ઉપનગરમાં મીઠાખળી છ રસ્તા પાસે “પુષ્પવિલા' નામના મકાનમાં, ડો. શર્મિષ્ઠાબેનના સેટલ (settle) કરેલા ટ્રસ્ટની રુએ, ૦૦ જેટલા મુમુક્ષુ ભાઈ-બહેનોની હાજરીમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા સાથે એક સંસ્થાનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - ઉપદેશ નોંધ - ૧૫માંથી પ્રેરણા લઈ આ સંસ્થાનું નામ “શ્રી સત્કૃત - સેવા - સાધના કેન્દ્ર' રાખવામાં આવ્યું. અમદાવાદમાં શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા ઉપરાંત મીઠાખળીમાં, પંચભાઈની પોળમાં તળિયાની પોળમાં તથા ઉસ્માનપુરામાં ડો. સોનેજી (પૂજ્યશ્રી)ના સ્વાધ્યાયનો લાભ જિજ્ઞાસુઓને મળતો રહેતો. વળી, ડો. સોનેજીને સાબરકાંઠાના સંતશ્રી જેસીંગ બાવજી તથા જીતા બાવજી ઉપરાંત મુરબ્બી સર્વશ્રી સ્વ. ભોગીભાઈ સંઘવી, સ્વ. વજુભાઈ ખોખાણી, મણીભાઈ શાહ, ડો. ચીનુભાઈ નાયક, શકરચદભાઈ વખારિયા, ડો. કુમારપાળભાઈ દેસાઈ, ડો. દલસુખભાઈ માલવણીયા જેવા અનેક વિદ્વાનોનો પણ સમાગમ થતો રહ્યો. ઉપરોક્ત સંસ્થાએ મુખ્યપણે શ્રુત-પ્રકાશનનું અને “દિવ્યધ્વનિ' સંચાલનનું કાર્ય આગળ ધપાવ્યું. આ કાર્યમાં સર્વશ્રી સ્વ. જયંતિભાઈ પોપટલાલ, વંતભાઈ સાકળચંદ, સ્વ હરિભાઈ મોહનલાલ અને બા. બ્ર. પ્રકાશભાઈ ડાહ્યાભાઈનું વિશિષ્ટ, પ્રશંસનીય અને બહુમુખી યોગદાન રહ્યું. વળી પરમકૃપાળુ દેવના અનુયાયીવર્ગનો (ખાસ કરીને ઘાટકોપર, અમદાવાદ, રાજકોટ, કલક્તા, મદ્રાસ, મોરબી અને કાવિઠા) સહયોગ પણ સાંપડ્યો. (૨) આ ગાળા દરમિયાન ઘનિષ્ઠ સાહિત્ય-સર્જન, સમસ્ત ભારતના અનેક તીર્થધામોના દર્શનસત્સંગ તેમ જ સામૂહિક સ્વાધ્યાય પ્રવૃત્તિની મુખ્યતા રહી. આ દરમ્યાન સર્વશ્રી હરિભાઈ મોહનલાલ શાહ, બા. બ્ર. ગોકુળભાઈ શાહ, જશવંતભાઈ સાકળચંદ, દલીચંદભાઈ દામાણી (રાજકોટ), વિનુભાઈ શાહ (લીંબડી), જયંતીભાઈ ભીમાણી, મનુભાઈ મોદી, સ્વ. પી. પી. દોશી, પારેખ બહેનો સૂર્યકાંતભાઈ શેઠ, દુર્લભજીભાઈ ખેતાણી, મનુભાઈ ખોખાણી, જયંતભાઈ શાહ, અરુણભાઈ બગડિયા, વસંતબેન, પ્રાણલાલભાઈ, ડોલરભાઈ હેમાણી અને કલકત્તાના મુમુક્ષુ ભાઈ-બહેનો વગેરે અનેક નવા મુમુક્ષુઓનો સમાગમ મુખ્ય રહ્યો. વળી, દિવ્યધ્વનિ' માસિકનો પ્રારંભ અને ત્વરિત વિકાસ થયો. આ ઉપરાંત ગુજરાતના અનેક ગ્રામ્યવિસ્તારો, ભારતના અનેક મહાનગરો તથા ખંભાત, કાવિઠા, વડવા, મોરબી, - ૧૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ - Page #37 -------------------------------------------------------------------------- ________________ વવાણિયા, રાજકોટ, ઇન્દોર આદિ શ્રીમદ્ રાજચંદ્રની અનેક સંસ્થાઓમાં તથા મંદિરોમાં વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાય - પ્રવચનમાળાઓનું વિશાળ પાયા પર આયોજન થયું; તેમ જ સંસ્થાના વાર્ષિકોત્સવો નિમિત્તે અનેક શિબિરોનું આયોજન થયું. આમ, એક બાજુ સંસ્થાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ, નવા નવા પ્રકાશનો, દૂર દૂરની દીર્ઘકાલીન તીર્થયાત્રાઓ અને ‘દિવ્યધ્વનિ'ની સભ્યસંખ્યાની વૃદ્ધિ દ્વારા વિસ્તરતો ગયો; તો બીજી બાજુ વ્યક્તિગત અને સામૂહિક સાધનાની વૃદ્ધિ થતી ગઇ. ઇ.સ. ૧૯૦૫માં, સંસ્થાની સ્થાપના બાદની પ્રથમ મોટી તીર્થયાત્રા ઉત્તર અને પૂર્વ ભારતના તીર્થોની થઈ. [જુઓ તસવીર] (૩) ઈ.સ. ૧૯૭૬ના ચાતુર્માસ દરમ્યાન શ્રી અજિતનાથ દિગંબર જૈન મંદિર, અમદાવાદમાં ડૉ. સોનેજી (પૂ. આત્માનંદજી) તથા આદરણીય શ્રી ગોકુળભાઈએ આજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. આ ઉપરાંત ડો. સોનેજીએ ઇ.સ. ૧૯૮૦માં પુન્નુર હીલ્સ (તામિલનાડુ)માં આદરણીય, બાલબ્રહ્મચારી વિદ્વદ્ધર્ય શ્રી માણિકચંદજી ચવરેજી (કારંજા ગુરુકુળ) તથા મદ્રાસ સંઘની ઉપસ્થિતિમાં ભારતીય પદ્ધતિનો પોશાક પહેરવાનો અને અણુવ્રતોનો પ્રારંભિક અભ્યાસ કરવાનો નિયમ લીધો હતો. તા. ૫-૭-૮૪ના રોજ તેઓએ પૂજ્ય મુનિશ્રી સમંતભદ્રજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ‘ આત્માનંદ’ નામ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી ગિરનારજીમાં ધારણ કર્યું. ઈ.સ. ૧૯૮૪થી વાર્ષિક દિવાળી પુસ્તિકાની પરંપરાના પ્રથમ મણકા તરીકે ‘જીવનઅમૃત'નો તથા ખાસ યુવાપેઢી માટેની શિબિરોનો પણ પ્રારંભ થયો. આ સમયગાળા દરમિયાન ભોજનશાળાનો શુભારંભ (તા. ૧-૯-૮૩) અમદાવાદના પ્રસિદ્ધ સુશ્રાવક શ્રી નવનીતભાઇ પટેલના વરદ હસ્તે (પાર્શ્વનાથ કોરપોરેશનવાળા) થયો; તથા મહિલાભુવનનું ઉદ્ઘાટન દાનવીર શેઠશ્રી રસિકભાઈ અ. શાહના વરદ હસ્તે તા. ૧૯-૮-૮૪ના રોજ થયું. (૪) આમ સંસ્થાની વૈવિધ્યપૂર્ણ અને સંસ્કારવર્ધક પ્રવૃત્તિઓમાં જિજ્ઞાસુઓનો ઉત્સાહ અને સંખ્યા વધતાં સંસ્થાને અમદાવાદમાં પોતાની પ્રવૃત્તિઓ માટે જગ્યા ઓછી પડવા લાગી. આ કારણથી કોઈ યોગ્ય એકાંત સ્થળે જગ્યા મળે તો નિવૃત્તિક્ષેત્રની સાધનાનું અને આશ્રમજીવન ગાળવાનું સરળ બને એ આશયથી યથાયોગ્ય સ્થાનની શોધ ચાલુ થઈ. પરંતુ આ કાર્ય સિદ્ધ થતા પહેલા ડોક્ટરશ્રીને કેટલીક ત્યાગી અને દૃષ્ટિસંપન્ન વિભૂતિઓનો ઘનિષ્ઠ અને કૃપાવંત સમાગમ થયો. મેરઠ-હસ્તિનાપુરના પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજ (છોટે વર્ણીજી) અને કુંભોજ - કોલ્હાપુરના પૂજ્ય મુનિશ્રી સમંભદ્ર મહારાજ, બંને મહાનુભાવોએ જ્ઞાન-ભક્તિની વૃદ્ધિ સાથે સાથે ત્વરિત આધ્યાત્મિક વિકાસ અર્થે સંયમમાર્ગનું ગ્રહણ અને એકાંતક્ષેત્રમાં રહી ગૃહ વિરક્તિ સહિત સાધના કરવાની પ્રેરણા અને આજ્ઞા કરી. આમાં પણ પૂજ્યશ્રી સમંતભદ્ર મહારાજના સમાગમનો વિશિષ્ટ લાભ તો લગભગ ૧૩ (તેર) વર્ષ સુધી વારંવાર મળતો જ રહ્યો. આ સત્સંગના માધ્યમથી નિવૃત્તિની સાધના સાથે, એકાંત ભૂમિકામાં રહીને પણ પોતાની સાધના સાથે, યોગ્ય સાધકો સાથે સામૂહિકસાધનાની પણ પ્રેરણા મળી, જ્ઞાનાર્જન વૃદ્ધિ પામ્યું અને શાસ્ત્રભક્તિમાં ઘણી વૃદ્ધિ થઈ. ડૉ. શ્રી સાથે રહેનારા અને તીર્થયાત્રા-સત્સંગમાં જોડાનારા ઘણાં બધાં સાધક-મુમુક્ષુઓને પણ મુનિશ્રીના સમાગમનો અને તીર્થયાત્રાઓનો વિશિષ્ટ લાભ મળતો રહ્યો. (૫) ધીમે ધીમે સંસ્થાની સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિની જુદી જુદી પ્રવૃત્તિઓમાં લોકો ઠીકઠીક સંખ્યામાં રસ લેતા થયા. આ કારણથી મોટી જગ્યાની આવશ્યકતા ઊભી થતા સંસ્થાનું મુખ્ય મથક અમદાવાદની બહાર લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ અને આગળ વિચાર કરી ગયા તે પ્રમાણે યોગ્ય સ્થળની શોધમાં સત્પુરુષોના યોગબળથી સફળતા સાંપડી; જેનો અહેવાલ નીચે પ્રમાણે છે : રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૧૯ . Page #38 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સાધના કેન્દ્રનું નિર્માણ : ઈ.સ. ૧૯૮૦થી ધીમેધીમે સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં, સાધના માટે એકાંતવાસની આવશ્યકતા જણાતાં અને શહેરના ધમાલિયા જીવનથી દૂર રહેવાનું બને તો મોટી સંખ્યામાં બહારગામના સાધકો પણ આવીને રહી શકે, સામૂહિક સાધના સારી રીતે થઈ શકે તથા મધ્યવર્તી કાર્યાલય હોય તો સંસ્થાની પ્રવૃત્તિ વધારે સક્ષમ, સગવડભરેલી અને કંઈક વિશાળ પાયા ઉપર થઇ શકે તેમ ટ્રસ્ટીઓને લાગ્યા કરતું. આ માટે ઈ.સ. ૧૯૮૧માં અમદાવાદના શેઠશ્રી રસિકલાલ અચરતલાલ શાહે તેમના મિત્રશ્રી હ. ના. શાહની પ્રેરણાથી દાનમાં આપેલી લગભગ ૬૫૦૦ ચો.વાર જમીન ઉપર, અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે ઉપર, નભોઈ ચોકડી પાસે, સાબરમતી નદીની નજીક શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આધ્યાત્મિક સાધના કેન્દ્રનું નિર્માણ થયું. તેમાં ક્રમશઃ લગભગ ૧૫૦ ભાઈ-બહેનોના આવાસની, સ્વાધ્યાય-પ્રાર્થનાખંડની, ધ્યાનકક્ષ સહિત સંતકુટિરની, શ્રી મંદિરજીની તથા કાયમી ભોજનશાળાની ક્રમે ક્રમે વ્યવસ્થા થઈ. . તા. ૩-૫-૮૧ના રોજ સંસ્થાનું ભૂમિપૂજન આદ. સર્વશ્રી સ્વ. ચીમનભાઈ ચકુભાઈ શાહ સ્વ. દુર્લભજીભાઈ ખેતાણી અને રમણભાઈ ચી. શાહના વરહસ્તે કરવામાં આવ્યું. સંસ્થાનું બાંધકામ અંગેનું કામકાજ ઈ.સ. ૧૯૮૨માં ધીમે ધીમે શરૂ થયું. આ માટે સંસ્થાના પ્રમુખ સ્વ. શ્રી ચંદુભાઈ છોટાલાલ મહેતા, સ્વ. શ્રી શશીકાંતભાઇ નાગરદાસભાઈ ધ્રુવ, લંડન નિવાસી શ્રી નેમુભાઈ સી. ચંદેરિયા અને ડો. સોનેજી પરિવાર - પ્રત્યેક તરફથી રૂ. ૩૧,૦૦૦/-નું યોગદાન મળતાં સંસ્થાના નિર્માણકાર્યમાં વેગ આવ્યો. તા. ૫-૧૨-૮૨ના રોજ મૂળ સ્વાધ્યાય હોલમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી તથા પરમકૃપાળુદેવના ચિત્રપટોની સ્થાપના કરવામાં આવી; જેમાં રાજકોટ તથા મુંબઈના અગ્રણી મુમુક્ષુ ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભગવાન શ્રી મહાવીરનું આ ચિત્રપટ બનાવવામાં માટુંગાના શ્રી ચીનુભાઈ ડેલીવાળાએ ખૂબ પ્રેમપરિશ્રમ લીધો હતો અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનું ચિત્રપટ ઘાટકોપર નિવાસી શ્રી પ્રવિણભાઈ પી. દોશીએ સપ્રેમ ભેટ આપ્યું હતું. ચિત્રપટોની પ્રતિષ્ઠા અને અનાવરણ વિધિ સ્થાનિક મુમુક્ષુઓ ઉપરાંત ઘાટકોપરથી ખાસ પધારેલ મુરબ્બી સર્વશ્રી મનુભાઈ મોદી, દુર્લભજીભાઇ ખેતાણી, મનુભાઈ ખોખાણી, રાજકોટના વસંતભાઈ ખોખાણી આદિ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધેય ડો. સોનેજીએ અને શ્રી પ્રવિણભાઇ દોશીએ મંત્રોચ્ચારના જયજયકાર સહિત કરી હતું. આ. બહેનશ્રી સુનંદાબેને ‘અનાવરણ' શબ્દ પર સુંદર, માર્મિક પ્રવચન આપ્યું હતું. પ્રારંભિક અવસ્થામાં સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર સાહિત્ય-પ્રકાશન, ભારતના વિવિધ ગામો, નગરો અને મહાનગરોમાં જાહેર સ્વાધ્યાયમાળાઓ તથા સામૂહિક તીર્થયાત્રાઓનું જ રાખેલ. સંસ્થાના બાંધકામ માટે ગુજરાતના રીટાયર્ડ સુપ્રીન્ટેન્ડન્ટ એન્જિનિયર સ્વ. મુ. શ્રી દલપતભાઈ પી. શાહે શ્રદ્ધાપૂર્વક અને સ્વેચ્છાએ માનદ્ સેવાઓ લગભગ ૭ (સાત) વર્ષ સુધી આપી. દરરોજ એસ.ટી. બસમાં આવીને, પોતાના નાસ્તાનો ડબ્બો લઈને, લીમડાના વૃક્ષ નીચે ભોજન કરતાં. આમ અંગત રસ લઈને સંસ્થાના મુખ્ય મકાનનું, મહિલાભુવનનું, ભોજનશાળાનું, સંતકુટિરનું અને પ્રાથમિક સ્ટાફ ક્વાર્ટસનું નિર્માણ તેઓએ ઉત્તમ ભક્તિભાવથી અને ચીવટપૂર્વક કર્યું તેમ જ પોતે પણ સ્વાધ્યાય-ભક્તિનો લાભ અવાર-નવાર લીધો. તેઓનું આ યોગદાન ખરેખર અવિસ્મરણીય છે. આ ગાળામાં સંસ્થાને અનેક અન્ય મહાનુભાવોએ પણ વિવિધ પ્રકારે યોગદાન આપ્યું, પરંતુ તેમાંના પાંચ પ્રૌઢ, સદ્ગત મહાનુભાવોનો રજતજયંતી વર્ષ : ૨૫ ૨૦ તીર્થ-સૌરભ - Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ રીતે જે સહયોગ સાંપડ્યો તેનાથી સંસ્થાનો પાયો મજબૂત બન્યો અને બીજા અનેક સાધકોને સાધના માટે આવવાની પ્રેરણા મળી. આ મહાનુભાવો તે – (૧) સ્વ. શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા (અમદાવાદ) : જેઓ સંસ્થાના સ્થાપનકાળથી જ તેના આજીવન પ્રમુખ રહ્યાં અને પ્રેરણા, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, ઉદારતા અને વર્ષમાં લગભગ દશ મહિના સંસ્થામાં રહીને બહુમુખી સેવાઓ આપતા. તેઓશ્રી સૌ કોઈ નાના-મોટાના પ્રીતિપાત્ર હતા. તેમના ધર્મપત્ની તારાબેન અને કુટુંબના સભ્યો સંસ્થાના કાર્યોમાં હજુ પણ તેવી જ અનુમોદના કરી રહ્યા છે. (૨) સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ જેઓએ પોતાની ઉધમશીલતા, સમર્પણભાવ, પત્રવ્યવહાર કુશળતા અને દિવ્યધ્વનિ' સંચાલન દ્વારા સંસ્થાને અનેક રીતે આગળ ધપાવી. તેમની ખાડિયા-અમદાવાદની ઓફિક્સ “દિવ્યધ્વનિ'ના. કાર્યાલય જેવી બની ગઈ. તેઓશ્રી વર્ષમાં નવ-દશ મહિના કોબામાં રહી ભક્તિ કરતાં, સ્વાધ્યાયો લખતાં અને તીર્થયાત્રાઓમાં ઉત્સાહથી ભાગ લેતા; જેમાં તેમના ધર્મપત્ની કાંતાબેનનો પણ પૂર્ણ સહયોગ રહેતો. પોતાના જીવનની ૦૫ વર્ષની ઉજવણી તેઓએ પૂ. શ્રી આત્માનંદજીના સ્વાધ્યાયાદિમાંથી સંપાદિત કરેલ ‘પરમાર્થ પ્રત્યે' નામના પુસ્તકનું પ્રકાશન કરીને કરી. હજુ પણ કાંતાબેન અને અન્ય કુટુંબીજનો સંસ્થા પ્રત્યે તેવો જ સદ્ભાવ રાખે છે. (૩) સ્વ. ડો. રસિકભાઈ કે. શાહ (બર્માવાળા) સુરેન્દ્રનગર તથા (૪) સ્વ. શ્રી બાબુભાઈ ટી. શાહ (લીંબડીવાળા) તેઓએ પોતાના જીવનના છેલ્લા ૧૦ વર્ષ પૂર્ણ સમર્પણતાથી સંસ્થામાં ગાળ્યા અને ડોક્ટર તરીકેની સેવાઓ ઉપરાંત પૂજ્યશ્રીની અને સંસ્થાની અનેકવિધ સેવાઓ કરી. જીવનના અંતિમ દિવસો સુધી આ બંને મહાનુભાવો તન-મન-ધનથી સંસ્થાને પોતાની જ જાણીને જીવ્યાં અને સર્વાગ સહયોગ આપ્યો. (૫) સ્વ. શ્રી પાનાચંદભાઈ મહેતા : તેઓએ પોતાની વહીવટી શક્તિઓ અને મોટા સરકારી અમલદાર સંસ્થાના બાંધકામની પરવાનગી આદિ વિવિધ કાર્યોમાં સહયોગ આપ્યો અને “દિવ્યધ્વનિ'માં પણ અનેક લેખો મોકલ્યાં. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂ. શ્રી જેસીંગ બાવજીના સાનિધ્યમાં દર વર્ષે ત્રણથી ચાર સત્સંગ મેળાવડા યોજાતા; જેમાં પૂજ્યશ્રી સક્રિયપણે રસ લેતા હતા. આ સમયગાળામાં પૂજ્યશ્રી સાન્નિધ્યમાં ઉત્તર ગુજરાત, ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ-ભારત, બુંદેલખંડ, શ્રી સમેતશિખરજી, રાજસ્થાન તથા પરમકૃપાળુદેવના આરાધનાધામોની અનેક તીર્થયાત્રાઓ મુખ્યપણે રહી; જેના અંતર્ગત સત્સંગ, સંતદર્શન તથા તીર્થોદ્ધારમાં અર્થસહયોગનો સમાવેશ થાય છે. આ સંસ્થા દ્વારા યોજાતી આ અનેક નાની-મોટી યાત્રાઓનું આયોજન, વ્યવસ્થા અને યાત્રિકોમાં ઉત્સાહ પ્રેરવાનું કામ પ્રશંસનીય રીતે સ્વ. શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ પાર પાડતા અને તેમાં તેમને બ્ર. શ્રી પ્રકાશભાઈ શાહનો સુંદર સહયોગ મળતો. અવારનવાર બા. બ્રશ્રી ગોકુળભાઈ પણ જોડાતા. રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને સાબરકાંઠાના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લેતા. નજc: જયંતી વર્ષ : ૨૫ તીર્થ-સેરમા - ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧. સાધના સોપાન ૩. ભક્તિમાર્ગની આરાધના ઈ.સ. ૧૯૮૪ સુધીમાં સંસ્થા દ્વારા નીચેના ગ્રંથો પ્રકાશિત થયા : ૨. સાધક સાથી ૪. ૫. તત્ત્વસાર (મૂળ સંસ્કૃત અને હિદી ટીકા સહિત) ૬. ૭. તેનો તું બોધ પામ ૮. [3] ત્રીજો તબક્કો (ઈ.સ. ૧૯૮૫ થી ૧૯૯૩) આ તબક્કા દરમિયાન સંસ્થાએ સ્થાનિક સ્તરે તેમ જ ભારતની બહાર પોતાની પ્રવૃત્તિઓનો વિશેષ વિસ્તાર કર્યો; જેની વિગત નીચે મુજબ છે : ભક્તામર સ્તોત્ર બારસ અણુવેખ્ખા (નાની આવૃત્તિ ૧૯૮૪) ધ્યાન-એક પરિશીલન. (૧) ઈ.સ. ૧૯૮૫માં સંસ્થાના દશાબ્દી વર્ષની વિશાળ પાયા પર ઊજવણી કરવામાં આવી. (૨) તા. ૨૮-૬-૮૬ના રોજ સંસ્થાના જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વેદી પ્રતિષ્ઠા સહિત સ્થાપના કરવામાં આવી, (૩) સંસ્થાની નૂતન નામકરણવિધિ (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર) નિમિત્તે તા. ૪-૧૨-૮૬ થી તા. ૫-૧૨-૮૬ કુલ બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનો પધાર્યા હતા. (૪) તા. ૨૮-૬-૮૦ના રોજ સંસ્થાના જિનમંદિરનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. આ જ વર્ષે ઉદેપુરમાં ડો. આર.સી. જૈનના સહયોગથી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રનો પ્રારંભ થયો. ૨૨ (૫) ઈ.સ. ૧૯૮૦માં જૈન સેન્ટર, યુરોપના અધ્યક્ષ, લીસ્ટર નિવાસી ડો. શ્રી નટુભાઈ શાહ, સહકાર્યકર્તાઓ સાથે જુલાઈ માસમાં આપણી સંસ્થાની મુલાકાતે પધાર્યા હતા. (૬) સને ૧૯૮૦, ૧૯૯૦ અને ૧૯૯૩ની પૂજ્યશ્રી આત્માનંદજીની વિદેશની ધર્મયાત્રાઓના આયોજન દ્વારા ભારતીય જીવનશૈલીના ઉચ્ચ સાંસ્કારિક મૂલ્યો, મહાવીર પ્રભુનો સંદેશ અને શ્રીમદ્ રાજચંદ્રજીના ઉત્તમ તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર યુ.કે., યુ.એસ.એ; કેન્યા, કેનેડા વગેરે અનેક દેશોમાં થયો. ધર્મપ્રભાવનાના આ કાર્યોમાં સ્થાનિક સેવાભાવી ભાઈ-બહેનો, વિદેશસ્થિત મુમુક્ષુઓ ઉપરાંત ખાસ કરીને યુ.કે.ના શ્રી નેમુભાઈ / મીનાબેન ચંદેરિયા, સ્વ. ચંચળબા મહેતા - બૃહદ્- પરિવારના સમસ્ત સભ્યો, શ્રી જયંતીભાઈ / પુષ્પાબેન શાહ, શ્રી વિનયભાઈ / શાંતાબેન શાહ, શ્રી કેશુભાઈ / નિર્મળાબેન સુમરિયા, શ્રી અભયભાઈ | મંગળાબેન મહેતા, શ્રી વિનુભાઈ / સુધાબહેન શાહ, શ્રી હર્ષદભાઈ સંઘરાજકા પરિવાર, રાજીવભાઈ | ભારતીબેન શાહ, વીશા ઓશવાલ, નવનાત વણિક એસોસીયેશનના અને મહાવીર ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા યુ.સ.એ.ના સર્વશ્રી પ્રફુલ્લભાઈ સુધાબેન લાખાણી, સ્નેહલભાઈ / પરેશાબેન, મહેન્દ્રભાઈ / વીણાબેન ખંધાર, પ્રવિણભાઈ / ભારતીબેન મહેતા, ડૉ. કિરીટભાઈ / ગિરીશભાઈ / સુશીલાબેન શાહ, રજનીકાંત / વર્ષાબેન મોદી, દિલીપભાઈ / સુષ્માબેન, વીરેન્દ્રભાઈ | ઉવર્શીબેન, સતીશભાઈ / વૈશાલિબેન, જશવંતભાઈ / સ્મિતાબેન, બચુભાઈ મહેતા પરિવાર, નરેનભાઈ | નીનાબેન પાટડિયા, કિશોરભાઈ ઘેલાણી પરિવાર, જ્યોતીન્દ્રભાઈ | જયશ્રીબેન સોનેજી, કનૈયાલાલ | જયશ્રીબેન બાફના પરિવાર, કિશોરભાઈ / ઉષાબેન શેઠ, ડો. મહેન્દ્ર નાણાવટી પરિવાર, પ્રશાંતભાઈ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ / વર્ષાબેન, પ્રવિણભાઈ / કલ્પનાબેન શાહ પરિવાર (Lansdale), કનુભાઈ / દિવ્યાબેન જાજલ, ફીનીક્સના, હર્ષદભાઈ / લતાબેન દેસાઈ, શિકાગો, હ્યુસ્ટન, ડેટ્રોઇટ અને રોચેસ્ટરના અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો, કેન્યાના સોમચંદભાઈ / જયાબેન શાહ, કેશુભાઈ / પુષ્પાબેન, ધીરૂભાઈ | સરલાબેન દોશી - સમસ્ત પરિવાર, સ્વ. રમણિકભાઈ | તારાબેન ચુડગર, મનુભાઈ / હેમીબેન ધણાણી, મનુભાઈ સોજપર - પરિવાર, વીશા ઓશવાળ સંઘના હોદ્દેદારો વગેરે અનેક નામી-અનામી મુમુક્ષુ ભાઇ-બહેનોએ વિશિષ્ટ યોગદાન આપ્યું. (૭) ઈ.સ. ૧૯૮૮માં આપણી સંસ્થામાં સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાકવામાં આવ્યો. (૮) તા. ૧૫-૫-૮૯ના રોજ સાધના કુટિરોના ખાતમુહૂર્તની વિધિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ શાહના હસ્તે કરવામાં આવી. (૯) તા. ૩-૨-૯૦ના દિવસે ‘વિધા-ભક્તિ-આનંદધામ'ની શિલાન્યાસવિધિ તે વખતના ગુજરાતના ગવર્નર શ્રી આર.કે. ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવી. (૧૦) તા. ૨૩-૧૦-૯૦ના રોજ લંડનના બકીંગહામ પેલેસમાં, આંતરરાષ્ટ્રીય જૈન સમાજ તરફથી WW.F. ના વડા પ્રીન્સ ફીલીપ્સને ‘જૈન ડેક્લેરેશન ઓન નેચર' સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારે તેના એક અગ્રણી તરીકે પૂજ્યશ્રી પણ હાજર હતા અને નવકારમંત્રના રટણથી કાર્યક્રમનો મંગળ પ્રારંભ પણ તેમણે કર્યો હતો. (૧૧) ડિસેમ્બર ૧૯૯૧માં ‘વિધા-ભક્તિ-આનંદધામ'નું ઉદ્ઘાટન પ.પૂ. ધર્મધુરંધર શ્રી પ્રમુખસ્વામીના હસ્તે થયું. આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવમાં શોભાયાત્રા, સ્વાધ્યાય, ધર્મ-ગોષ્ઠિની બેઠકો, ભક્તિસંધ્યાઓ, સ્વાધ્યાય હોલમાં ગુરુજનોનાં ચિત્રપટો, સૂત્રો, મંત્રો તથા સરસ્વતી માતાની મૂર્તિના અનાવરણવિધિના કાર્યક્રમો ઉપરાંત પૂજ્ય મોરારીબાપુ વગેરે સંતો, વિદ્વાનો, શ્રેષ્ઠીઓ વગેરેના સ્વાધ્યાય-પ્રવચનોનો લાભ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયીઓ અને આગંતુક ભક્તજનોએ વિશાળ સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે સંસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કરતી ‘તીર્થંજલિ'નું વિમોચન સ્વ. પૂજ્ય યોગાચાર્ય શ્રી મનુવર્યજી મહારાજે કર્યું હતું. (૧૨) વિશ્વધર્મ પરિષદના કાર્યકારી અધ્યક્ષના નિમંત્રણને માન આપીને ઈ.સ. ૧૯૯૩માં શિકાગો (અમેરિકા)માં યોજાયેલ ‘વિશ્વધર્મપરિષદ'માં પૂજ્યશ્રી આત્માનંદજીએ ભાગ લીધો હતો. આ પરિષદમાં પૂજ્યશ્રીએ ‘પ્રાર્થના’ તથા ‘આત્મસાક્ષાત્કાર' જેવા વિષયો પર મનનીય પ્રવચનો આપ્યા હતાં. : (૧૩) તા. ૩૦-૫-૯૩ના રોજ સંસ્થામાં રોગનિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો; જેનો ૨૨૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. (૧૪) આ તબક્કાની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ મુખ્યપણે રાજકોટ તથા ઘાટકોપરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરોમાં, મુંબઈના વિવિધ ઉપનગરોમાં, કચ્છ, પૂના, કલકત્તા, સાબરકાંઠા જિલ્લાના લક્ષ્મીપુરા, ગોધમજી, ઇડર, ચિત્રોડા વગેરે અનેક નાના-મોટા નગરોમાં સ્વાધ્યાયસત્રો અને પ્રવચનમાળાઓ રૂપે થઈ. વિશેષ વિગતે જોઈએ તો તા. ૨૫-૧૨-૮૮થી તા. ૩૦-૧૨-૮૮ સુધી સંસ્થામાં યોજાયેલ પંચદિવસીય જ્ઞાનસત્રમાં પંડિત શ્રી મધુકર ગડેકર ખાસ નાગપુરથી પધાર્યા હતા. તા. ૨૮-૧૨-૮૯ના દિવસે ગુજરાત રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૨૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિધાપીઠ, અમદાવાદ મુકામે વિશ્વશાંતિમાં જૈન દર્શનનું યોગદાન' - વિષય પર પૂજ્યશ્રી આત્માનંદજીએ મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત માણેકબાગ હોલ, અમદાવાદમાં તા. ૬-૯-૯૦ થી તા. ૧૨૯-૯૦ દરમિયાન “જ્ઞાન-ભક્તિ-પારાયણ યજ્ઞ’ અને ઓક્ટોબર-૧૯૯૩માં “અધ્યાત્મ પારાયણ સપ્તાહનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્યશ્રી આત્માનંદજી તથા અન્ય સંત-વિદ્વાનોના સ્વાધ્યાયોનો લાભ અમદાવાદની વિશાળ જનતાએ લીધો હતો. (૧૫) જીવનવિકાસલક્ષી યુવાશિબિરોનો પ્રારંભઃ આ તબક્કા દરમિયાન આદ, યોગાચાર્યશ્રી દુષ્યતભાઈ મોદીના સહયોગથી ઈ.સ. ૧૯૮૮ના મે મહિનાથી યુવાનો માટેની જીવનવિકાસલક્ષી શિબિરનો પ્રારંભ થયો; જે દર વર્ષે હજુ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત ઈ.સ. ૧૯૯૨માં સંસ્થાના વાર્ષિકોત્સવ નિમિત્તે ત્રિદિવસીય શિબિર તથા ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉપશમ - વૈરાગ્યની વૃદ્ધિ અર્થે સંસ્થામાં નવ દિવસની શિબિર યોજવામાં આવી હતી. તા. ૨૧૨-૯૩થી તા. ૮-૧૨-૯૩ સુધી સેવા - સાધના - સમર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂજ્યશ્રી જિનચંદ્રજી મહારાજ ખાસ પધાર્યા હતા. આ ઉપરાંત અનેક નાની-મોટી શિબિરોનું આયોજન આ તબક્કા દરમિયાન થયું. (૧૬) આ તબક્કાની તીર્થયાત્રાદિ પ્રવૃત્તિઓ જોઈએ તો પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં કુંભોજ, કુંથલગિરિ, પૂના, તારંગા, કલકત્તા, પૂર્વભારતના તીર્થો, બાવનગજાદિ મધ્યપ્રદેશના તીર્થો, શ્રી સમ્મદશિખર આદિ અનેક તીર્થયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ-વિદેશના અને સ્થાનિક ભાઈ-બહેનોએ ભાગ લઈ સ્વ-પર કલ્યાણ સાધ્યું હતું. (૧૦) આ તબક્કા દરમિયાન મુમુક્ષુઓની ૧૪ મોટી કુટિરો બંધાઈ તેમ જ લગભગ ૬૦ ફૂટ જેટલી ઊંચી અને ૫૦,૦૦૦ (પચાસ હજાર) લીટરની ક્ષમતાવાળી ટાંકી બંધાઈ, જેથી ભાવોમાં પણ ૨૪ કલાક પાણીની ઉપલબ્ધિ થઈ શકે. ' આ તબક્કા દરમિયાન વિવિધ સાહિત્યનું પ્રકાશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. જેની વિગત નીચે મુજબ છે. (૧) ઈ.સ. ૧૯૮૫ના સંસ્થાના દશાબ્દી મહોત્સવ’ દરમ્યાન “આત્મસ્મૃતિ ગ્રંથ'નું વિમોચન સાયલા આશ્રમના સંસ્થાપક સ્વ. પૂ. લાડકચંદજી બાપુના વરદ્યસ્ત થયું. આ ગ્રંથમાં સંસ્થાના ઇતિહાસ ઉપરાંત વિદ્વાનોના લેખો તથા વૈવિધ્યપૂર્ણ અને રસમય સામગ્રી આપવામાં આવેલી છે. ' (૨) ઈ.સ. ૧૯૮૫માં પૂ. શ્રી જિનેન્દ્રવર્ણીજી લિખિત તથા આદ. બહેનશ્રી સુનંદાબહેન વોરા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત “શાંતિપથદર્શન ભાગ-૧'નું વિમોચન આદરણીય શ્રી નવનીતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. (૩) ઈ.સ. ૧૯૮૬માં આદ. સુનંદાબેન વોરા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત “શાંતિપથદર્શન ભાગ૨'નું વિમોચન કરવામાં આવ્યું. (૪) ઈ.સ. ૧૯૮૦માં “દૈનિક-ભક્તિ સ્વાધ્યાય'ના નવા સંસ્કરણનું વિમોચન આદ. મુ. ગાંધીવાદી વિચારસરણીના પ્રખર હિમાયતી શ્રી નવલભાઈ શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. (તા. ૧૦-૫-૮૦) (૫) ઈ.સ. ૧૯૮૮માં “સાધક-ભાવના'નું પ્રકાશન કરવામાં આવ્યું. . (૬) પૂ. શ્રી આત્માનંદજી લિખિત “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' પુસ્તકનું વિમોચન તા. ૧૧૦-૮૮ના રોજ માનવસેવા સંઘ હોલ, માટુંગા, મુંબઈ મુકામે, મુંબઈ હાઈકોર્ટના જસ્ટીસ શ્રી કન્યાના - ૨૪ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ કફ અ . જ હતા શુભહસ્તે કરવામાં આવ્યું. (૦) ઈ.સ. ૧૯૯૧માં “શ્રીમદ્ રાજચંદ્ર વિશેષાંક'નું વિમોચન આદ. શ્રી વજુભાઈ ખોખાણીના વરáસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપાળુદેવના ૧૨૫માં જન્મદિન નિમિત્તે આંદ. શ્રી ન્યાલચંદભાઈ વોરા પધાર્યા હતા. (૮) ઈ.સ. ૧૯૯૧માં આચાર્ય વિદ્યાસાગર વિશેષાંક'નું વિમોચન કરવામાં આવ્યું હતું. (૯) ઈ.સ. ૧૯૯૧માં “અધ્યાત્મ-જ્ઞાન પ્રવેશિકા' (હિન્દી) અધ્યાત્મતત્ત્વ પ્રશ્નોત્તરી' પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. (૧૦) તા. ૧૯-૦-૯૨ના ગુરુપૂર્ણિમાના શુભ દિને આચાર્યશ્રી “સમંતભદ્ર વિશેષાંક'નું વિમોચન મહાવીર બ્રહ્મચર્યાશ્રમ કારંજા (મહારાષ્ટ્ર)નાં અધિષ્ઠાતા, બા. બ્ર. શ્રી માણિકચંદજી ચવરેના વરદ હસ્તે કરવામાં આવ્યું. (૧૧) તા. ૩-૦-૯૩ના દિવસે શ્રી ગણેશપ્રસાદ વર્મી' (બડે વર્ણજી) વિશેષાંકનું વિમોચન જેના સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન, સતના-નિવાસી આદરણીય શ્રી નીરજજી જેન દ્વારા કરવામાં આવ્યું. (૧૨) ઈ.સ. ૧૯૮૦માં સંસ્થા દ્વારા સુવાક્યોનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું. ઉપર જણાવેલા બધા બાંધકામોમાં અને વિશેષ કરીને નવા સ્વાધ્યાય-હોલના નિર્માણકાર્યમાં સિંહફાળો આપનાર, મૂળ ઘાટકોપરનિવાસી, આદ. મુ. શ્રી જયંતભાઈ એમ. શાહ છે, જેમણે પોતાની આગવી કોઠાસૂઝ, ગૃહનિર્માણકળાની નિષ્ણાતતા અને સતત પ્રેમપરિશ્રમથી આ કાર્ય સિદ્ધ કર્યું અને તેમાં તેમને સ્વ. શ્રી શશીકાંતભાઈ ધ્રુવ અને અન્ય અનેક મહાનુભાવોનો પણ સુંદર સહયોગ મળ્યો. મુ. ચંદુભાઈની ચિરવિદાય પછી આજદિન સુધી સંસ્થાનું વહીવટી સુકાન તેઓએ ખૂબ ખંત, પ્રેમ અને વહીવટી કૌશલ્યથી પાર પાડીને સૌનો પ્રેમ સંપાદિત કર્યો છે અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સફળતાપૂર્વકની સેવાઓ આપી રહ્યાં છે. આ બધાં કાર્યોમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ઇન્દિરાબેનનો તથા સમસ્ત પરિવારનો પણ તેમને સુંદર સહયોગ મળતો રહે છે. છેલ્લા લગભગ છ વર્ષથી તો તેઓ. વર્ષમાં નવથી દસ મહિના કોબા રહીને સાધના-સેવા, તત્ત્વજ્ઞાનના વર્ગો તથા “દિવ્યધ્વનિ'માં સુંદર લેખો આપી અનેક રીતે સંસ્થાકીય ઉન્નતિમાં વિશિષ્ટ સહયોગ આપી રહેલ છે. (૪) ચોથો તબક્કો : (ઈ.સ. ૧૯૯૪થી ૨૦૦૦). આ ગાળા દરમ્યાન સંસ્થાનો વિકાસ નિરંતર ચાલુ જ રહ્યો છે; જેમાં ભારતના વિવિધ તીર્થોની યાત્રાઓ, યુવા-શિબિરોનું આયોજન તથા યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીના પ્રેમ-પરિશ્રમથી યોગઆરોગ્ય અંગેની અનેક શિબિરો અમદાવાદ, સાબરકાંઠા જિલ્લાઓમાં થઈ. શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ નિમિત્તે સમસ્ત ગુજરાત તથા મુંબઈના વિવિધ ઉપનગરોમાં લગભગ સો જેટલાં શ્રી આત્મસિદ્ધિના પારાયણોનું આયોજન થયું અને ૨૪ નવી મુમુક્ષુ કુટિરોનું નિર્માણ થયું. સંસ્થાના નવા સ્વાગત કક્ષ અને વેચાણ-વિભાગનો મંગળ-પ્રારંભ, ન્યૂયોર્કના આપણા વિશિષ્ટ આત્મીયજન અને મુમુક્ષુ શ્રી પ્રફુલભાઈ સુધાબેન લાખાણીના સૌજન્યથી, તા. પ-૦-૯૫ના રોજ ખૂબ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં થયા. મુ. શ્રી વસનજીદાદા તથા શ્રી અનુપચંદદાદાએ સુગતિમરણની સંલેખનાપૂર્વક આરાધના કરીને સંસ્થામાં જ દેહ છોડ્યો. * આ તબક્કા દરમિયાન ઈ.સ. ૧૯૯૮ તથા ૨૦૦૦ની વિદેશની તીર્થયાત્રાઓ ઉલ્લાસભાવપૂર્વક સંપન્ન થઈ. વળી, તારંગા, ઇડર, રામટેક કારંજાદિ મહારાષ્ટ્રના તીર્થો, ઉત્તરભારતના તીર્થો, મહેસાણા, રજ:: ૪ યંતી વર્ષ : ૨૫ તી-સૌરભ Page #44 -------------------------------------------------------------------------- ________________ બાંધણી, અગાસ વગેરે તીર્થધામોની યાત્રાઓ સંપન્ન થઈ. તા. ૧૫-૨-૯૮થી તા. ૨૦-૨-૯૮ સુધી સાબરકંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની ધર્મયાત્રા તથા આંશિકા પદયાત્રા (હાંસલપુરથી ઇડર)નું આયોજન કરવામાં આવ્યું. અધ્યાત્મજ્ઞાનની શિબિરોની દૃષ્ટિએ જોઈએ તો આ તબક્કા દરમિયાન ઈ.સ. ૧૯૯૪માં ગુરુપૂર્ણિમા નિમિત્તે શિબિરનું આયોજન થયું; જેમાં આદરણીયશ્રી નીરજ જૈન (સતના મ.પ્ર.) તથા અન્ય વિદ્વાનો પધાર્યા હતા. તા. ૨૬-૨-૯૫ના દિવસે યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદીના સહયોગથી શ્રી બળવંતરાય નિસર્ગોપચાર કેન્દ્ર, વડોદરામાં શિબિરનું આયોજન થયું. આ તબક્કાની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ તરફ નજર કરીએ તો માણેકબાગ હોલ, અમદાવાદમાં તા. ૧૯-૯-૯૪થી તા. ૨૫-૯-૯૪ - પંચ દિવસીય સ્વાધ્યાય-ભક્તિસત્રનું આયોજન થયું હતું તથા તા. ૪૧૦-૯૬થી ૬-૧૦-૯૬ ‘સર્વમાન્ય પ્રાર્થના' વિષય પર પૂ. શ્રીએ મનનીય સ્વાધ્યાયો આપ્યાં હતાં. તા. ૨૪-૫-૯૭થી ૨૯-૯-૯૦ સુધી નવરંગપુરા અમદાવાદમાં ‘ભારતીય સંતોની પ્રેમ અમીરસધારા' વિષયને આધારે પૂજ્યશ્રીના સ્વાધ્યાયના કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત આ સમય દરમ્યાન સાયલા, રામકૃષ્ણમિશન (મણીનગર), રામદાસ આશ્રમ-ભાવનગર, ગુજરાત વિધાપીઠ-અમદાવાદ,‘રણછોડધામ' • નાંદોલ તથા રખિયાલના શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિરમાં, પૂજ્ય આત્માનંદજીના સ્વાધ્યાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. - તા. ૯-૧૧-૯૭ના દિવસે બ્રહ્મક્ષત્રિયવાડી, અમદાવાદમાં ડૉ. સોનેજી હોસ્પિટલને ૩૧ વર્ષ પૂરા થયા તે નિમિત્તે સ્વાધ્યાય તથા સાધર્મી રાજ્યનું આયોજન થયું. ઈ.સ. ૧૯૯૮ ફેબ્રુઆરીમાં ભોળાનાથ જેસીંગભાઈ સંશોધન રવાના ઉપક્રમે ત્રિદિવસીય વ્યાખ્યાનમાળામાં પૂજ્યશ્રીના સ્વાધ્યાયોનો કાર્યક્રમ સાનંદ સંપન્ન થયો. મે ૧૯૯૫માં તીનમૂર્તિ, બોરીવલી, મુંબઈમાં તથા ચિંચણીમાં જીવન-વિકાસલક્ષી શિબિરો રાખવામાં આવી. જેમાં આદરણીય સર્વશ્રી ડો. હરિભાઈ કોઠારી, અંબુભાઈ શાહ, રમણીકભાઈ ઘેલાણી, અનુપમભાઈ શાહ વગેરે મહાનુભાવોનો સાથ-સહકાર સાંપડ્યા હતા. તા. ૬-૦-૯૫થી ૧૨-૦-૯૫ સુધી સંસ્થાના જિનમંદિરમાં શ્રીૠષભદેવ તથા શ્રી મહાવીર ભગવાનની વેદીપ્રતિષ્ઠા નિમિત્તે ૭ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પૂ. શ્રી રાકેશભાઇ તેમની મુમુક્ષુ મંડળ સાથે મુંબઈથી ખાસ પધાર્યા હતાં. ડિસેમ્બર ૧૯૯૫ની શિબિરમાં ઇન્દોરના બા. બ્ર. વિદ્વવર્ય પંડિત રતનલાલજી તથા ડિસેમ્બર ૧૯૯૬ની શિબિરમાં પૂજ્ય વિદિતાત્માનંદજી મહારાજ ખાસ પધાર્યા હતાં. તા. ૩૦-૧૦-૯૬થી ૫-૧૧-૯૬ સુધી આપણી સંસ્થામાં ગુજરાત વિધાપીઠના અનુસ્નાતક વિદ્યાર્થીઓની શિબિર રાખવામાં આવી હતી; જેમાં યોગાસનો અને ગાંધી વિચારધારાને વણી લેવામાં આવ્યા હતા. તા. ૯-૨-૯૦ના રોજ કોબા પરિવારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. તેમાં સંસ્થાને વિશિષ્ટ સહયોગ આપનાર સ્વ. આદરણીય શ્રી ભોગીભાઈ શાહ, આ. શ્રી રમણીકભાઈ શેઠ, આ. શ્રી જયંતિભાઈ સંઘવી તથા આ. શ્રી હેમેન્દ્રભાઈ શાહ વગેરે મહાનુભાવોને પ્રશસ્તિપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૯૦ની ગુરુપૂર્ણિમાની શિબિર દરમ્યાન પૂ. શ્રી જિનચંદ્રવિજયજી મહારાજના સ્વાધ્યાયનો લાભ મળ્યો હતો. દહેગામ તાલુકાના રખિયાલ ગામે, તા. ૨૯-૫-૯૦ના રોજ લોકનાદ ટ્રસ્ટના પરિસરમાં, સંસ્થા દ્વારા, શ્રીકુમુદભાઈ / સુધાબેન મહેતાના સૌજન્યથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિર'નો મંગળ પ્રારંભ થયો; જેમાં તીર્થ-સૌરભ જતજયંતી વર્ષ : ૨૫ ૨૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામજીભાઈ ચૌધરી પરિવાર, શ્રી કનુભાઈ પટેલ તથા ગામના ભાઈબહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ. લીધો હતો. આ તબક્કા દરમિયાન થયેલ સમાજોપયોગી પ્રવૃત્તિઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો તા. ૧૧-૧૨૯૪ના રોજ લીંબડી જશવંતસિંહ હાઈસ્કૂલનાં નવા મકાનનું ઉદ્ઘાટન પૂજ્યશ્રીના વરદ્હસ્તે થયું. તા. ૨૮-૧-૯૬ના રોજ શ્રી સહયોગ કુષ્ઠરોગ સેવા ટ્રસ્ટ, રાજેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર - માનસિક - અપંગા મંદિરનું ઉદ્ઘાટન પૂજ્યશ્રીના હસ્તે થયું. આ કાર્યમાં શ્રી જયંતભાઈ શાહ પરિવારનો વિશિષ્ટ અર્થ સહયોગ સાંપડ્યો હતો. તા. ૯-૧૧-૯૦ના દિવસે આપણી સંસ્થામાં પંખીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તા. ૧૮-૧-૯૮ના દિવસે સંતકુટિરના વિસ્તૃતીકરણ નિમિત્તે ભક્તિભાવપૂર્વક પૂજા રાખવામાં આવી હતી. તા. ૧૪-૧૨-૯૮ના દિવસે નવા કોબા ગામ સ્થિત મધુરી મનસુખલાલ વસા પ્રાથમિક શાળાની નામકરણવિધિ નિમિત્તે પૂજ્યશ્રીએ આશીર્વચન આપ્યાં હતાં. આ તબક્કામાં સંસ્થા દ્વારા જે વિશિષ્ટ સાહિત્યનું પ્રકાશન થયું તેની વિગત નીચે મુજબ છે : ૧. તા. ૨૨-૭-૯૪ના દિવસે “વચનામૃત શતકનું વિમોચન કરવામાં આવ્યું. ૨. “યોગ-સ્વાચ્ય અને માનવમૂલ્યો' નામની શાળા ઉપયોગી અભ્યાસક્રમ પુસ્તિકા ૧૯૯૫માં પ્રકાશિત કરવામાં આવી. ૩. ઈ.સ. ૧૯૯૬માં “અધ્યાત્મપાથેય"નું વિમોચન આદ, ડો. ચીનુભાઈ નાયકને હસ્તે થયું. ૪. તા. ૨૫-૪-૯૮ના દિવસે “આપણો સંસ્કાર વારસો'નું વિમોચન યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીના હસ્તે વડોદરા નગરીમાં થયું. ૫. આ સમય દરમ્યાન પુસ્તિકા “our cultural Heritage' (અંગ્રેજી) પ્રકાશિત કરવામાં આવી. ૬. સંસ્થાના રજત જયંતી વર્ષના ઉપક્રમે ડિસેમ્બર ૨૦૦૦માં નીચેના પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે (૧) “સંસ્કાર-જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ' (૨) “તીર્થ-સૌરભ' આ બંનેનું વિમોચન તા. ૧૫-૧૨૨૦૦૦ના રોજ કરવામાં આવશે. (૩) શ્રીમદ્ રાજચંદ્રની જીવન-સાધના પુસ્તકનું વિમોચન તા. ૧૦૧૨-૨૦૦૦ના રોજ કરવામાં આવશે. તદુપરાંત એવોર્ડ વિજેતાઓનો સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા પ્રકાશિત થશે. સંસ્થાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ : તા. ૨૩-૧૧-૯૬ના દિવસે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ શાહના સૌજન્યથી અને રાધનપુર સર્વોદય આંખની હોસ્પિટલના શ્રી શ્યામ સુંદરભાઈ પરીખના સહકારથી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તા. ૨-૧૨-૯૬ના દિવસે સંસ્થામાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ૬૮ જેટલી વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. તા. ૧૯-૧-૯૭ના દિવસે પૂજ્યશ્રીએ વડોદરા નજીક આવેલી રક્તપિત્ત સંસ્થાની મુલાકાત લીધી હતી. - તા. ૧૨-૧૨-૯૯ના રોજ અમદાવાદમાં મીઠાખળી છ રસ્તા નજીક જ્યાં ૨૫ વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના થઈ હતી તે સ્થળે, સંસ્થા દ્વારા પ્રેરિત અને ડો. રાજેશાઈ સોનેજી તથા તેમના સહયોગીઓ દ્વારા નિર્મિત સદ્ગુરુ પ્રાસાદ'નો પ્રારંભ ખૂબ ભક્તિભાવ સહિત, ઉલ્લાસિત વાતાવરણમાં થયો; જેમાં ૧૦૦૦ ઉપરાંત મુમુક્ષુઓ જોડાયા હતા. અનેક સંતોના શુભાશિષ પ્રાપ્ત થયાં. હાલમાં દર બુધવારે રાત્રે ૮-૦૦થી ૯-૩૦ સુધી ત્યાં નિયમિત ભક્તિ-સ્વાધ્યાર થાય છે. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ Page #46 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાની રજત જયંતીને લક્ષમાં રાખીને ઈ.સ. ૧૯૯૯ તથા ૨૦૦૦ દરમિયાન સંસ્થાએ ઘનિષ્ટ, વૈવિધ્યપૂર્ણ, સંસ્કારપ્રેરક અને સમાજોપયોગી અનેક કાર્યક્રમોનું આયોજન કરેલ. તેની વિસ્તૃત વિગતો વાચકવર્ગને રસપ્રદ, પ્રેરક અને માહિતીપૂર્ણ થશે એમ જાણીને અત્રે તારીખવાર રજુ કરેલ છે. રજત જયંતી પૂર્વ-વર્ષ તથા રજત જયંતી વર્ષ દરમિયાન સંપન્ન થયેલાં વિવિધ કાર્યક્રમોતી રૂપરેખા : વિષય કાર્યક્રમનો પ્રકાર આધ્યાત્મિક વિકાસ આરોગ્ય વિષયક સાધકનો આધ્યાત્મિક વિકાસ સત્સંગ વિધા વિષયક સત્સંગ સ્વાધ્યાય સુગતિ-મરણનો અભ્યાસ મં તોંય-સૌરભ તારીખ ૧-૧૨-૯૮ થી ૮-૧૨-૯૮ ૬-૧૨-૯૮ ૨-૧૨-૯૮ ૨૦-૧૨-૯૮ ૧૩-૧૨-૯૮ ૨૭-૧૨-૯૮ ૨૮-૧૨-૯૮ સ્થળ કોબા કોબા કોબા ‘રણછોડધામ' મુ. નાંદોલ (જિ. સાબરકાંઠા) વિદેશના ભાઈ-બહેનોને અનુલક્ષીને આધ્યાત્મિક શિબિર કોબા ડો. રાજેશભાઈની આગેવાની હેઠળ રક્તદાન શિબિર (૭૫ જેટલા રક્તદાતા) પૂજ્યશ્રીના જન્મમંગળદિન નિમિત્તે ૨૦ જટેલા મુમુક્ષુ ભાઈ-બહેનોએ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં વિશિષ્ટ નિયમો-વ્રતો અંગીકાર કર્યા. પૂજ્યશ્રીના સત્સંગ-સ્વાધ્યાયનું આયોજન ગુજરાત વિધાપીઠ, જૈન વિધાના પરિચયલક્ષી અભ્યાસક્રમના પ્રારંભ નિમિત્તે પૂજ્યશ્રીના આશીર્વચન અમદાવાદ સાયલા પૂજ્ય લાડકચંદજી (પૂજ્ય બાપુજી)ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સભામાં પૂજ્યશ્રીનો સ્વાધ્યાય આદરણીય, મુમુક્ષુ સ્વ. અનુપંચદભાઈ શેઠનો પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં સલ્લેખના સહિત દેહોત્સર્ગ રજતજયંતી વર્ષ : ૨૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્થાનની લક્ષ્મીપુરા પ્રેરણા ૯-૨-૯૯ ઢસા આરોગ્ય સેવાઓ લક્ષ્મીપુરા દૂધ-મંડળીની રજતજયંતીની ઊજવણી પ્રસંગે પૂજ્યશ્રીના આશીર્વચન, આપણી સંસ્થા પ્રેરિત તથા ઢસા ગામના શ્રી વલ્લભભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેળવણી મંડળ, શ્રી મા.ના. વખારિયા આંખની હોસ્પિટલના સક્રિય સહયોગથી ઢસા ગામમાં નેત્રયજ્ઞનું આયોજન (૧૬) ઓપરેશન) મોરબી-વવાણિયા-રાજકોટનો ધર્મપ્રવાસ તથા પૂજ્યશ્રીના સ્વાધ્યાયોનું આયોજન. તીર્થયાત્રા અને ૧૬-૧-૯૯ થી ૧૮-૧-૯૯ મોરબી. વવાણિયા રાજકોટ સત્સંગ. પૂજા-પ્રતિષ્ઠા ૨૯-૧-૯૯ કોબા શ્રી શાંતિનાથ ભગવાનની ચલ પ્રતિમાની મંગલ વિધાન સહિત સ્થાપના પ્રવચનમાળાનું આયોજન ૩૦-૧-૯૯ પૂજ્યશ્રીના સ્વાધ્યાયનું આયોજન પ્રેમપુરી આશ્રમ, મુંબઈ મુંબઈ ૩૧-૧-૯૯ સંસ્કાર પ્રેરક શિક્ષણ જૈન કેળવણી મંડળ, (વડાલા સ્થિત) દ્વારા આયોજિત “આજનો યુગધર્મ' વિષય પર પૂજ્યશ્રીનો સ્વાધ્યાય. પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જીવનલક્ષી આધ્યાત્મિક સાધના શિબિર જીવનવિકાસલક્ષી યુવાશિબર, ૬-૨-૯૯ - થી ૦-૨-૯૯ બોટાદ રખિયાલા આધ્યાત્મિક પ્રેરણા ૧૨-૨-૯૯ થી ૧૩-૨-૯૯ કોબા યુવાપેઢીને જીવનલક્ષી માર્ગદર્શન ૨૦-૨-૦૦ થી ૨૬-૨-૯૯ શ્રીમદ્રાજચંદ્ર પ્રાર્થનામંદિરના વાર્ષિકોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીના સત્સંગ સ્વાધ્યાયનું આયોજન (શ્રી ધીરૂભાઈ વાટલિયા સાહેબની આગેવાની હેઠળ) ગાંધીનગર સેક્ટર-૧૨ની ઉચ્ચતર માધ્યમિક શાળાના ૪૦ જેટલા વિધાર્થીઓની વિધાર્થીઓની N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આપણી સંસ્થામાં આયોજના રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૈરભ ; ૨૯. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ.કૃ. શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટની સ્થાપના. ગ્રામ્યવિસ્તારમાં ધર્મજાગૃતિ મહાવીર જન્મકલ્યાણક સાધર્મીના સંસ્મરણો ૧૮-૩-૯૯ કોબા. સૂરત વરાછા જૈન મિત્રમંડળ, સૂરત સંચાલિત જ્ઞાનમંદિરમાં શ્રીમદ્ાજચંદ્રજીના ચિત્રપટની પૂજ્યશ્રીના શુભ હસ્તે સ્થાપનાવિધિ ૨૫-૩-૯૯ લક્ષ્મીપુરા રામનવમી નિમિત્તે પૂજ્યશ્રીના સત્સંગ ઇડર સ્વાધ્યાયનું આયોજન ૨૯-૩-૯૯ કોબા. શ્રી મહાવીર જન્મકલ્યાણક દિનની ઉલ્લાસભેર ઊજવણી ૨૧-૩-૯૯ કોબા મુરબ્બી સ્વ. ભોગીકાકાના દેહોત્સર્ગ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ૧૮-૪-૯૯ કોબા મુમુક્ષુ બહેન શ્રી જયશ્રીબહેનના વરસીતપના પારણાની ઊજવણી, પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં ૨૬-૪-૯૯ પ્રેમપુરી અધ્યાત્મ પૂજ્યશ્રીની સ્વાધ્યાય શ્રેણિ થી વિધાભવન, મુંબઈ ૨૮-૪-૯૯ ૧-૫-૯૯ આપણી સંસ્થા દ્વારા આધ્યાત્મિક થી. નેશનલ પાર્ક, શિબિરનું આયોજન ૩-૫-૯૯ બોરીવલી, તપની. અનુમોદના જાહેર પ્રવચનમાળા આધ્યાત્મિક શિબિર મુંબઈ ૨૯-૫-૯૯ રખિયાલ વિધાર્થીઓગ્રામ્યજનોને પ્રેરણા. યુવાશિબિર ૪-૬-૯૯ કોબા થી મોરબી ચિત્રપટોની પ્રતિષ્ઠા અને સ્વાધ્યાય ૬-૬-૯૯ ૧૪-૬-૯૯ થી ૧૬-૬-૯૯ શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિર, રખિયાલના દ્વિતીય સાપના દિનની ઉજવણી નિમિત્તે પૂજ્યશ્રીના સત્સંગ સ્વાધ્યાયનું આયોજન જીવનવિકાસલક્ષી યુવાશિબિરનું આયોજન (૧૦૫ જેટલા શિબિરાર્થીઓ એ ભાગલીધો) શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, મોરબી આયોજિત નવનિર્મિત સ્વાધ્યાય હોલમાં ભગવાન મહાવીર, પૂજ્ય પ્રભુશ્રીજી, પૂજ્ય સૌભાગ્યભાઈના ચિત્રપટો તથા પરમકૃપાળુ દેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્યશ્રીનું આગમન વિધાર્થીઓના લાભાર્થે/સંસ્થા દ્વારા વળતર કિમતે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ વિધાર્થીઓને સહયોગ કોબા- અમદાવાદ - ૩૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગ-આરોગ્યશિક્ષણ યોગના અભ્યાસ ક્રમની પુસ્તિકા આધ્યાત્મિક શિબિર ધર્મ-સમન્વય વિષે સ્વાધ્યાય સંસ્કારપ્રેરક શિક્ષણ શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ જૈન-દર્શન અધ્યયન પર્યુષણની આત્મલક્ષી આરાધના વકતૃત્વ શિક્ષણ જાહેર ધર્મ વ્યાખ્યાન સમાજના જરૂરતમંદોને સહયોગ રજતજયંતી વર્ષ : ૨૫ ૧૭--૯૯ ૨૮-૭-૯૯ થી ૩૧-૭-૯૯ ૪-૮-૯૯ થી ૫-૮-૯૯ ૧૧-૮-૯૯ ૨૨-૮-૯૯ -૯-૯૯ થી ૧૪-૯-૯૯ ૧૨-૯-૯૯ થી ૧૩-૯-૯૯ ૧૨-૯-૯૯ ૧૩-૯-૯૯ નવાકોબા કોબા કોબા ગુજરાત વિધાપીઠ અમદાવાદ સણોસરા જિ. ભાવનગર અમદાવાદ મુંબઈ કલકત્તા કોબા કોબા અમદાવાદ કોબા, રાયસણ સંદેસણ પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈની યોગ-સ્વાસ્થ્ય અને મૂલ્યલક્ષી શિક્ષણની શિબિરો ‘યોગ-સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો’પુસ્તિકાની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે અધ્યાત્મિક, સંસ્કારલક્ષી શિબિરનું આયોજન જૈનદર્શન અને બૌદ્ધદર્શનનું સાંસ્કૃતિક પ્રદાન' વિષય પર, યોજાયેલ પરિસંવાદમાં પૂજ્યશ્રીના આશીર્વચન સણોસરા મુકામે ‘લોકભારતી' સંસ્થામાં પૂજ્યશ્રીની વ્યાખ્યાનમાળાનું આયોજન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રોનાપારાયણોની પરંપરા પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જૈન એકેડેમીનો મંગળ પ્રારંભ પર્યુષણ મહાપર્વની ઊજવણી તથા તપસ્વીઓનું બહુમાન લઘુવક્તવ્યનું આયોજન પર્યુષણ પર્વ નિમિત્તે ગુજરાત યુવક કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહેદીનવાબ જંગ હોલ, પાલડીખાતે ભગવાન મહાવીરનો બોધ' વિષય પર પૂજ્યશ્રીનો સ્વાધ્યાય શ્રી કે.ટી. મહેતા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સૌજન્યથી જરૂરતમંદ ગ્રામ્ય જનતાને વસ્ત્ર, અનાજ આદિનું પૂજ્યશ્રીના હસ્તે નિ:શુલ્ક વિતરણ તીર્થ-સૌરભ ૩૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રભાવના o-૯થી ૧૪/૯ ઇંગ્લેન્ડ સંસ્થાના પ્રતિનિધિ તરીકે શ્રી અનુપમભાઈ શાહની ઇંગ્લેન્ડમાં સુંદર ધર્મ પ્રભાવના આધ્યાત્મિક વડોદરા ૨-૧૦-૯૯ થી. ૩-૧૦-૯૯ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં વડોદરામાં ભવ્યા સાંસ્કૃતિક - આધ્યાત્મિક કાર્યક્રમ પ્રવચન બોટાદ પ.કૃ. શ્રીમદ્ રાજચંદ્રજીના. ચિત્રપટની સ્થાપના ૩૦-૧૦-૯૯ થી ૩૧-૧૦-૯૯ સંસ્થાના ઉપક્રમે બોટાદ મહાજન પાંજરાપોળમાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટની પૂજ્યશ્રીના હસ્તે સ્થાપના ૫-૧૧-૯૯ કોબા સંસ્થાકીય વિકાસ મુમુક્ષુ અને કાર્યકરોની સાધના કુટિરમાં મંગળપ્રવેશ નિમિત્તે પૂજ્યશ્રીના મંગળ આશીર્વાદ ૬-૧૧-૯૯ કોબા દીપાવલી પર્વની ઉજવણી દિવાળીપર્વની. આરાધના. થી. ૮-૧૧-૯૯ તીર્થયાત્રા પ્રવાસ. ૧૦-૧૧-૯૯ થી ૧૨-૧૧-૯૯ કારતક સુદ પૂનમ. કૃપાળુદેવના સંસ્થાના ઉપક્રમે પૂજયશ્રીના સાન્નિધ્યમાં આરાધનાધામો પરમ કૃપાળુદેવના આરાધના ધામોની યાત્રા ના સ્થળો કોબા પરમકૃપાળુ દેવના જન્મદિનની ઊજવણી મહાપર્વની ઉજવણી આરોગ્ય સેવા ૨૦-૧૧-૯૯ કોબા. ૨૦-૧૧-૯૯ લીંબડી સમાજ સંગઠનની પ્રેરણા સંસ્થાના ઉપક્રમે નેત્રયજ્ઞનું આયોજન પૂજ્યશ્રીના હસ્તે શ્રી બ્રહ્મક્ષત્રિય વાડીનું ઉદ્ઘાટન સંસ્થા પ્રેરિત સંસ્થાના ટ્રસ્ટી, મુરબ્બીશ્રી હેમેન્દ્રભાઈના સૌજન્યથી નેત્રયજ્ઞ આરોગ્ય-સેવા સાંતલપુર મધ્યપ્રદેશ તીર્થયાત્રા દ્વારા જીવનજાગૃતિ ૧૮-૧૧-૯ થી. પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં મધ્યપ્રદેશના તીર્થોની યાત્રા ૨૨-૧૧-૯૯ આરોગ્ય-સેવા. ૫-૧૨-૯૯ કોબા રક્તદાન શિબિર (૯૦ રક્તદાતા) - ૨ | તીર્થ-સૌરભ ર૪૩યંતી વર્ષ : ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ થી. નવનિર્મિત ૧૨-૧૨-૯૯ મીઠાખળી, સંસ્થા પ્રેરિત “સદ્ગુરુપ્રાસાદ'નો મંગળ સંસ્કારધામ અમદાવાદ . પ્રારંભ સગુરુપ્રસાદનો મંગળપ્રારંભ સંસ્થાવિકાસ ૩૦-૧૨-૯૯ કોબા. સાધકોની સાધનાકુટિરમાં પૂજ્યશ્રીના હસ્તે ચિત્રપટોની સ્થાપના. ચિત્રપટોની સ્થાપના મહાનગરોમાં ૯-૧-૨૦૦૦ મદ્રાસ પૂજ્યશ્રીના ભક્તિ-સ્વાધ્યાય સત્સંગના પ્રવચનમાળા કાર્યક્રમો ૧૫-૧-૨૦૦૦ તીર્થયાત્રા ૧૮-૧-૨૦૦૦ કોબા જેના' (U.S.A.)ના તીર્થયાત્રીઓની અનુમોદના કોબા તીર્થની મુલાકાત ભક્ત-સહયોગી- ૬-૨-૨૦૦૦ અમદાવાદ મુરબ્બી શ્રી રમણિકભાઈ શેઠના અમૃત ઓને ધર્મપ્રેરણા મહોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીના સત્સંગ સ્વાધ્યાય ભક્તિનો કાર્યક્રમ સ્વાધ્યાય ૧૦-૧૨-૨૦૦૦ સદ્ગુરુ પ્રસાદ” પૂજ્યશ્રીના સ્વાધ્યાયનું આયોજન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૨-૨-૨૦૦૦ રખિયાલ શ્રીરામજીભાઈના માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ સત્સંગ થી નિમિત્તે “શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના મંદિરમાં ૧૩-૨-૨૦૦૦ પૂજ્યશ્રીના સત્સંગ-સ્વાધ્યાયનું આયોજન કેળવણીને ૨૧-૨-૨૦૦૦ નવા કોબા. ગાંધીનગર કેળવણી મંડળ, કોબા ઉત્તેજના હાઈસ્કૂલમાં નૂતન બાંધકામને પૂજ્યશ્રીના હસ્તે શિલાન્યાસ વિધિ સ્વાધ્યાય ૨૫-૨-૨૦૦૦ કોબા સ્વ. બળદેવભાઈ ભાવસારના આત્મ-શ્રેયાર્થે શ્રી આત્મસિદ્ધિ પારાયણ તથા પૂજ્યશ્રીનો સ્વાધ્યાય વિધાર્થીઓને ૨૮-૨-૨૦૦૦ કોબા સાદરા વિધાપીઠના વિદ્યાર્થીઓની સંસ્થાની ધર્મસંસ્કાર મુલાકાત પ્રસંગે “જૈન ધર્મના પાયારૂપ સિદ્ધાંતો' વિષય પર પૂજ્યશ્રીનો સ્વાધ્યાય સત્સાહિત્ય ૨૦-૨-૨૦૦૦ સાબરમતી “ગાંધીજીની ફૂલવાડી' પુસ્તકની વિમોચન આશ્રમ પૂજ્યશ્રીના હસ્તે લોકાર્પણ વિધિ અમદાવાદ, જાજ યંતી વર્ષ : ૨ - ઈ. 'E': 0 3 Page #52 -------------------------------------------------------------------------- ________________ કેળવણીની પ્રેરણા આરોગ્ય સેવાઓ સ્વાધ્યાય સમાજસંગઠનની પ્રેરણા ગ્રામ્ય વિસ્તારમાં સત્સંગ દ્વારા ધર્મપ્રભાવના સત્સાહિત્યનું પ્રકાશન તપની અનુમોદના સંસ્થાકીય-વિકાસ સ્વાધ્યાય-કૃ. દેવની સમાધિ-શતાબ્દી દયાધર્મ-અનુમોદના ૧૧-૪-૨૦૦૦ આધ્યાત્મિક ૧૭-૪-૨૦૦૦ પરિસંવાદ થી ૧૮-૪-૨૦૦૦ મહાનગરોમાં જાહેર પ્રવચનશ્રેણિ ૩૪ તીર્થ-સૌરભ ૨૬-૨-૨૦૦૦ ૫-૩-૨૦૦૦ ૨૬-૩-૨૦૦૦ થી 26-3-3000 ૨૬-૩-૨૦૦૦ ૧૧-૪-૨૦૦૦ થી ૧૨-૪-૨૦૦૦ ૨૧-૪-૨૦૦૦ ૧૮-૪-૨૦૦૦ ૨૦-૪-૨૦૦૦ ૬-૫-૨૦૦૦ ૧૧-૫-૨૦૦૦ થી ૧૬-૫-૨૦૦૦ વાડોઠ જિ. સાબરકાંઠા હાલીસા તા. દહેગામ સુરેન્દ્રનગર લીંબડી વડાલી, લક્ષ્મીપુરા, ગુંદેલ જિ. સાબરકાંઠા વડાલી ગુજરાત વિધાપીઠ, અમદાવાદ કોબા કોબા કોબા સન્મુખાનંદ હોલ, મુંબઈ મુંબઈ વાડોઠ પ્રાથમિક શાળાનું પૂજ્યશ્રીના હસ્તે ઉદ્ઘાટન આપણી સંસ્થાના સૌજન્યથી નિઃશુલ્ક આરોગ્ય-ચિક્તિસા કેમ્પ (૧૦૧૧ જેટલા દર્દીઓએ લાભ લીધો) પૂજ્યશ્રીના સ્વાધ્યાયનું આયોજન બ્રહ્મક્ષત્રિય વાડીના નવનિર્મિત મકાનનું પૂજ્યશ્રીના હસ્તે ઉદ્ઘાટન પૂજ્યશ્રીનાં સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમો પૂજ્યશ્રીના હસ્તે ‘કબૂતર ઘર'નું ઉદ્ઘાટન ‘શ્રીમદ્ રાજચંદ્ર' વિશે પરિસંવાદનું પૂજ્યશ્રી દ્વારા ઉદ્ઘાટન સંસ્થા દ્વારા પ્રકાશિત શ્રીમદ્ રાજચંદ્ર હસ્તલિખિત ‘શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર' તથા ‘રાજ-વંદના' પુસ્તિકાનું વિમોચન આયંબિલની ઓળીના તપસ્વીઓનું પૂજ્યશ્રીના હસ્તે પારણું બાળકો માટે સંસ્થામાં ક્રીડાંગણનું આયોજન પૂજ્યશ્રીનું ઉદ્બોધન પૂજ્યશ્રીના સત્સંગ-સ્વાધ્યાય તથા ભક્તિના કાર્યક્રમ રજતજયંતી વર્ષ : ૨૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ યુવાશિબિર કોબા જીવનવિકાસ યુવા શિબિર ૨૬-૫-૨૦૦૦ થી. ૨૮-૫-૨૦૦૦ ૪-૬-૨૦૦૦ શહેરમાં જાહેર સ્વાધ્યાય હાઉનહોલ, અમદાવાદ શ્રીમટ્સમાધિ શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્રની વિવિધ સંસ્થાઓની સહયોગથી યોજાયેલ ભક્તિ સંગીત સ્વાધ્યાયના કાર્યક્રમો પૂજ્યશ્રીની વિદેશ ધર્મયાત્રા યુ.એસ.એ. કેનેડા ગાંધીનગર કોબા. વિદેશસ્થિત ૧૩-૬-૨૦૦૦ ભારતીયોને થી ધર્મસંસ્કૃતિની ૭-૮-૨૦૦૦ પ્રેરણા/ધર્મપ્રભાવના સંસ્કાર-સિંચન ૧૦-૬-૨૦૦૦ મહાપર્વની ઉજવણી ૧૬-o-૨૦૦૦ વિધાર્થીઓને ૨૨-૭-૨૦૦૦ ઇતર-પ્રવૃત્તિમાં સહયોગ ૨૩-૦-૨૦૦૦ દિવાળી-પુસ્તિકા પ્રકાશન સંસ્કાર-સિંચન ૬-૮-૨૦૦૦ કોબા થી. કોબા અમદાવાદ વ્યસનમુક્તિ પ્રદર્શન નાની ઊજવણી અમદાવાદની શ્રીમતી એલ એન્ડ સી મહેતા વિનયન કોલેજ અને લાયન્સ ક્લબના ઉપક્રમે સંસ્થામાં યોજાયેલ N.S.S. શિબિર જીવન અંજલિ' દિવાળી પુસ્તિકાનું પ્રકાશન દિગંબર જૈન મંદિર, સોલારોડ, અમદાવાદમાં સંસ્થાના ઉપક્રમે શાકાહાર અને વ્યસનમુક્તિ ચિત્રપ્રદર્શન સફળ વિદેશ ધર્મયાત્રા કરીને પરત આવતા પૂજ્યશ્રીનું ઉત્સાહભેર સ્વાગત ઘાટકોપર નિવાસી, સંસ્કારનિષ્ઠ શ્રી ધીરેનભાઈ એચ. શાહ સાથે ૮૫ યુવા ભાઈ-બહેનો આપણી સંસ્થાની મુલાકાતે પધાર્યા તે નિમિત્તે સત્સંગ સ્વાધ્યાયના કાર્યક્રમો કોબા ધર્મયાત્રાની સફળ ૧૧-૮-૨૦oo પૂર્ણાહુતિનો ઉલ્લાસ યુવામિત્રો સાથે ૧૫-૮-૨૦૦૦ જ્ઞાનગોષ્ઠી અને પ્રશ્નોત્તરી કોબા કોબા પર્યુષણની આરાધના ૨૬-૮-૨૦૦૦ થી. ૨-૯-૨૦૦૦ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં ઉલ્લાસભેર પયુષણપર્વની ઊજવણી - રજતજયંતી વર્ષ : ૨૫, તીર્થ-સૌરભ ના ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ કરતા છે. વકતૃત્વની કેળવણી ૩૧-૮-૨૦૦૦ કોબા તપની અનુમોદના ૩-૯-૨૦૦૦ કોબા ૧૦-૯-૨૦૦૦ કોબા શ્રીઆત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ લઘુવક્તવ્યોનું આયોજન પૂજ્યશ્રીના હસ્તે તપસ્વીઓના પારણા મુરબ્બી મુમુક્ષુ કાંતાબહેનના જન્મદિન નિમિત્તે તેમના પરિવારજનો તરફથી સંસ્થામાં શ્રી આત્મસિદ્ધિ પારાયણ તથા સ્વામિવાત્સલ્યનું આયોજના પરમકૃપાળુદેવની ફિલ્મ “દિવ્ય જ્યોતિનો અમર પ્રકાશ'નું બોટાદમાં પ્રદર્શન ૧૦-૯-૨૦૦૦ બોટાદ પ.ફ. શ્રીમદ્ રાજચંદ્રજીની સમાધિ-શતાબ્દી ૩૦-૯-૨૦oo શેરથા અનુકમ્પાપશુઓનું આરોગ્ય સંસ્થા દ્વારા શેરથા ગામમાં “પશુ સારવાર કેમ્પનું આયોજન; જેમાં ડો. ગિરિશભાઈ પરમારનો વિશેષ સહયોગ સાંપડ્યો. કોબા પ્રસંગને અનુલક્ષીને ૧-૧૦-૨૦૦૦ શિબિર પરમકૃપાળુદેવના પરમ સમાધિ શતાબ્દી: મહોત્સવ નિમિત્તે આપણી સંસ્થામાં શિબિરનું આયોજન ૧-૧૦-૨૦૦૦ કોબા. ધર્મસંસ્કારના માધ્યમોની અનુમોદના આપણી સંસ્થા દ્વારા “શ્રી આત્મસિદ્ધિ' કેસેટ તથા “સાપ્તાહિક કેલેન્ડરનું વિમોચન ધાર્મિક-પરિસંવાદ [સમાધિ-શતાબ્દી વર્ષ નિમિત્તે ' ૨-૧૦-૨૦૦૦ ભાઈકાકા હોલ શ્રીમદ્ રાજચંદ્ર તથા મહાત્મા ગાંધીજી વિશે. અમદાવાદ વિશિષ્ટ પરિસંવાદ; જેમાં પૂજ્યશ્રી આત્માનંદજી તથા ડો. કુમારપાળભાઈ દેસાઈએ ભાગ લીધો હતો. ૧૪-૧૦-૨૦૦૦ કોબા શ્રી આત્મસિદ્ધિ રચનાદિનનો કાર્યક્રમો શ્રી આત્મસિદ્ધિ રચનાદિન નિમિત્તે સંસ્થામાં સત્સંગ-ભક્તિ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું આયોજન ૧૫-૧૦-૨૦૦૦ વિશિષ્ટ પ્રસંગે શહેરમાં જાહેર સ્વાધ્યાય ટાગોર શ્રીમદ્રાજચંદ્રની વિવિધ સંસ્થાઓના સંયુક્ત હોલ, પાલડી, ઉપક્રમે પૂજ્યશ્રી આત્માનંદજી, આદ. અમદાવાદ શ્રી વસંતભાઈ ખોખાણી તથા ડો. કુમારપાળભાઈના જાહેર વ્યાખ્યાનો ૬ ! તીર્થ- સૌરભ રજcવંતી વર્ષ : ૨૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ 2 છકકા થાય છે કે જીમ જી જીજી િ Miાજકીય ૧૬-૧૦-૨૦૦૦ પશુ-પંખી- અનુકંપા. લીંચ, વાઘજીપુર ઉત્કંઠેશ્વર મહાદેવ લીંચની પાંજરાપોળ, વાઘજીપુર ગામમાં પાણીના હવાડા માટે તથા ઉત્કટેશ્વર મહાદેવ ગામમાં પંખીધર બનાવવા માટે સંસ્થા દ્વારા આર્થિક સહાય ૨૫-૧૦-૨ooo કોબા. દીપાવલી પર્વની ઉત્સાહભેર ઊજવણી દિવાળીની આરાધના અને ઉજવણી. થી ૧-૧૧-૨૦૦૮ કોબા મહાપુરુષોના જન્મ ૧૧-૧૧-૨૦૦૦ મંગળની ઉજવણી પરમકૃપાળુદેવની જન્મજયંતી નિમિત્તે સંસ્થામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ધર્મપ્રભાવનામાં અનુમોદના ૨૫-૧૧-૨૦૦૦ શમુખાનંદ પટ્ટ. શ્રીમદ્ભાજચંદ્રજીના જીવનને આલેખતી હોલ, માટુંગા, ફીલ્મ-સ્લાઈડ, સર્વશ્રી ડો. અતુલભાઈ શાહ મુંબઈ વસંતભાઈ ખોંખારીનું ઉદ્ઘોધન અને જેસીંગભાઈની ભક્તિ ૨૬-૧૧-૨૦૦૦ ઇજનેરી સંસ્થા દ્વારા ભક્તિસંગીત તથા પૂજ્યશ્રી સ્ટાફ ટ્રેનિંગ આત્માનંદજીનો “સાત્વિક, સંયમિત આહાર કોલેજ, સે. ૧૬ સાથે સુખી અને ચિંતારહિત જીવન વિષય ગાંધીનગર પર સ્વાધ્યાયનું આયોજન. શહેરોમાં જાહેર સત્સંગ સ્વાધ્યાય સંસ્થાની રજતજંયતી આધ્યાત્મિક તથા પારમાર્થિક રીતે ઉજવવા માટે સમગ્ર કોબા પરિવાર અને વિદેશસ્થિત ભાઈ-બહેનોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. આ ૨૦૦૦નું વર્ષ ભગવાન મહાવીર સ્વામીનું ૨૬૦૦મું જન્મકલ્યાણક વર્ષ અને શ્રીમદ્ રાજચંદ્રજીનું સમાધિ-શતાબ્દી વર્ષ હોવાથી તેના સંદર્ભમાં સંસ્થા દ્વારા મુંબઈ, અમદાવાદ, કોબા, લંડન તથા ન્યૂયોર્કમાં અનેક કાર્યક્રમો થયાં અને થઈ રહ્યાં છે, જેમાં શ્રીમદ્ રાજચંદ્રની અનેક સંસ્થાઓ મૂલ્યવાન અને પ્રશંસનીય સહયોગ આપી રહી છે. સંસ્થાનું સુશોભીકરણ, પાકા રસ્તાઓનું નિર્માણ અને નવા સ્ટાફ ક્વાર્ટસનું બાંધકામ પણ આ ગાળામાં પૂરા થયાં છે અને સૌની નજર ડિસેમ્બરના સંસ્કૃતિ-સંવર્ધન એવોર્ડ, સંત-સંમેલન અને પંચદિવસીય શિબિર પર એકત્રિત થઈ છે. તે પુરુષોના યોગબળથી અને સી મુમુક્ષુ શુભેચ્છકોના સર્વાગી સહયોગથી સફળ. થશે તેવી ભાવના ભાવીએ છીએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' રજજ યંતી વર્ષ : ૨૫ તી-સૌરભ 30 Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા i અધ્યાત્મ અને સાધના પ્રાર્થના આત્મજ્ઞાનની પ્રાપ્તિ પૂજ્યશ્રી આત્માનંદજી --------- ચાર ભાવના બહેનશ્રી જ્યોત્ના પી. શાહ----- માનવજીવનની સાર્થકતા શ્રી મણિભાઈ ઝ. શાહ --- પ્રભુ-મરણ પ્રભુ પ્રેમી --- જિજ્ઞાસુ-સાધકની ભક્તિપ્રેરક વિચારણા શ્રી મિતેશ એ. શાહ---------- -------- ૫૨ કષાયની ઉપશાંતતા શ્રી મનસુખ એમ. બારોટ-------------------- ૫૫ સરસ્કાર અને શિક્ષણ સંત કેવા હોય? પૂજ્યશ્રી આત્માનંદજી ----- સંસ્કાર અને સંસ્કૃતિનો વાહક શ્રી હરિભાઈ કોઠારી ------- શિક્ષણ અને સંસ્કાર પ્રા. અનિલભાઈ સોનેજી ---- સંસ્કાર થકી સાધના પ્રા. જયન્તભાઈ મોઢ ------ ન અને ચિંતન શ્રીમદ્ રાજચંદ્રના પધસાહિત્યમાં ભેદજ્ઞાનની સમાધિભાષા બહેનશ્રી ચંદાબહેન વી. પંચાલ --- દર્શન સાહિત્યમાં આત્મચિંતન શ્રી ગુણવંત બરવાળિયા “ગુંજન’ ------- જીવના અસાધારણ ભાવો શ્રી જયંતભાઈ શાહ ------- શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનસિદ્ધિના કેટલાક પાસાઓ પૂજ્યશ્રી આત્માનંદજી -------- કદાગ્રહ ડો. રમણલાલ ચી. શાહ --- મૌન બહેનશ્રી વિભા એસ. મહેતા----- ચારિત્રલેબલ અને પ્રેરણા રામકૃષ્ણ પરમહંસનું જીવન શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ--- યુગપ્રધાન મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી ડો. શર્મિષ્ઠાબહેન સોનેજી --- --------- શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ડો. કુમારપાળ દેસાઈ ---- --------- ૯૪ પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજીની પુરુષાર્થપ્રેરક આત્મકથા ડો. પ્રીતિબહેન શાહ -- ------- ૧૦૧ સાંપ્રત સંદર્ભમાં સહચિંતd વર્તમાન સંદર્ભમાં ભગવાન મહાવીરનો સંદેશ ડો. કુમારપાળ દેસાઈ ------- આપણો ધર્મ - રાષ્ટ્રના સંદર્ભે પ્રા. જયન્તભાઈ મોઢ --- ----- ૧૧૧ બીજના સુખનો વિચાર એ જીવનની શરૂઆત છે. ધૂની માંડલિયા --------- અહિંસાનો આજનો સંદર્ભ શ્રી ગોવિંદભાઈ રાવલ-------- ------ ૧૦૫ ૧૧૬ ૧૧૯ ૩૮ | તીર્ય-- સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ લઘુ-પ્રાર્થના સાથે જમીએ, સાથે રમીએ, સાથે કરીએ રૂડાં કામ; એકબીજાથી પ્રેમ કરીને, કરીએ કુળનું ઉજળું નામ... ... ૧ સંત-પ્રભુના ભક્ત બનીને, નમ્ર બની વડિલોની પાસ; સોએ સોની ફરજ બજાવી, કરવું જીવનનું કલ્યાણ.. . ૨ જીવનમાં સગુણો કેળવી, કરવો રોજ તત્ત્વ અભ્યાસ; ચિત્તશુદ્ધિની વૃદ્ધિ કરીને, પામવું આત્માનંદ સ્વ-રાજ. .. ૩ લોસ એન્જલિસની શિબિર ૧૩ જૂન, ૧૯૮૭ રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સોરભ ૩૯ ; Page #58 -------------------------------------------------------------------------- ________________ | - આત્મજ્ઞાનની પ્રાપ્તિ પૂજ્યશ્રી આત્માનંદજી સર્વ કલેશથી અને સર્વ દુ:ખથી મુક્ત આત્મગુણો અંશે નિર્મળ બની જાય છે. આત્મગુણો થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના નિર્મળ અને સમ્યક્ બનતાં જીવ સર્વ દુઃખ અને આત્મજ્ઞાન થાય નહીં; અને અસત્સંગ તથા ક્લેશથી ક્રમશઃ મુક્તિ પામે છે. આત્મજ્ઞાન કોઈનું અસત્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, આપ્યું અપાય કે લીધું લેવાય એવી નિશ્વયથી કોઈ એમાં કિચિમાત્ર સંશય નથી.” વ્યવસ્થા જ નથી. પરંતુ પુરુષ પાસેથી તે પ્રાપ્ત શ્રીમદ્રાજચંદ્ર વચનામૃત પત્રાંક - ૫૬૯. કરવાના ઘણાં સંયોગ અને સગવડ છે. આપણે શાનાથી મુક્ત થવું છે? સર્વ ક્લેશ. કૃપાળુદેવશ્રીએ કહ્યું છે કે-“કોઈ એક પુરુષને અને દુ:ખથી. તો હવે એ વસ્તુ સમજવી જોઈએ કે શોધ; અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ દુઃખ અને ક્લેશ એટલે શું? દુ:ખ એ ઇન્દ્રિયો દ્વારા કરી દઈ વત્યે જા, પછી મોક્ષ ન મળે તો મારી અનુભવાય છે, અને ક્લેશ એ ચિત્ત દ્વારા પાસેથી લેજે.” - અનુભવાય છે. ઇન્દ્રિયોને અણગમતી વસ્તુ મળે. આત્મજ્ઞાન અભ્યાસરૂપે થાય તો મુમુક્ષુદશા તેને જગતના જીવો દુઃખ કહે છે. પરંતુ બહારમાં છે અને સહજરૂપે' થાય તો જ્ઞાનીદશા છે. કોઈ પણ દુઃખના સંયોગ ન હોવા છતાં ચિંતા- વિશેષરૂપે થાય તો મુનિદશા છે અને એક સેકન્ડનો આકુળવ્યાકુળપણું-માનસિક સંતાપ-સંકલ્પો પણ આંતરો પડ્યા વિના રહે તો તે કેવળજ્ઞાન છે. વિકલ્પો કર્યા કરવા અને પોતાના નહીં એવા અન્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વિચારદશા પદાર્થોની મૂછમાં મૂંઝાયેલા રહેવું-અભિલાષાઓ પ્રગટ કરવી જોઈએ. અહીં વિચારનો અર્થ છે - સેવ્યા કરવી એનું નામ છે ક્લેશ - આમ થઈ જશે તત્ત્વવિચાર - સદ્વિચાર - આત્મવિચાર, તો શું થશે? પેલું ચાલ્યુ જશે તો શું થશે? વગેરે ભાવો આત્મવિચારથી આત્મા નજીક જવાય છે. જેવી વસ્તુ થવા - આર્તધ્યાન થવું-એનું નામ જ ક્લેશ. લેવી હોય એવું મૂલ્ય ચૂકવવું પડે છે. તો આપણે તો આ દુઃખ અને ક્લેશથી મુક્ત થવાનો ઉપાય અનાદિકાળના અજ્ઞાન અંધકારને દૂર કરી એક જ છે કે આત્માને ઓળખો. ઓળખો એટલે ભવભ્રમણનો અંત લાવવાનો અપૂર્વ પુરુષાર્થ શ્રદ્ધો, શ્રદ્ધો એટલે પરિચય કરો; પરિચય કરો આદરવાનો છે. એ કંઈ એકદમ ના થઈ જાય. એનો. એટલે અભ્યાસ કરો, અભ્યાસ કરો એટલે કે લક્ષ રાખીને સતત પુરુષાર્થ કરતાં રહેવું અને દર પોતાના ઉપયોગને વારંવાર અંતર્મુખ બનાવો અને વરસે ગંભીરતાથી આપણી આત્મસાધનાનો વિચાર સ્વભાવમાં સ્થિરતા કરો; જેથી અનુભવદશા પ્રગટે. કરવો કે આટલા વરસો દરમિયાન મેં કેટલોઆત્મજ્ઞાન આપણે બહારથી મેળવવાનું નથી પરંતુ (Progress) પ્રગતિ કર્યો? નિરંતર એ જ લક્ષ, આપણો જ આત્મા શુદ્ધિકરણ દ્વારા નિર્મળ થઈને એ જ ભાવના, એ જ વિચાર, એનું જરટણ રહેતો પોતાના જ્ઞાન અને આનંદનો અનુભવ કરે તેને એ તત્ત્વવિચાર અવશ્ય આત્મજ્ઞાન પ્રગટવાનું આત્મજ્ઞાન કહે છે. જેવી રીતે “સર્વ ગુણાંશ તે નિમિત્તકારણ બની શકે છે. વિચારની એટલી બધી સમ્યકત્વ' એ જ રીતે આત્મજ્ઞાન પ્રગટતાં બધાં અગત્ય છે કે શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકવાર -- ૩૦ | તીર્ચ-૨૨ભા રજયંતી વર્ષ : ૨૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિચાર શબ્દ આવ્યો છે.વિચાર એટલે ભાવના. શ્રી છે. જગતના પદાર્થો શત્રુઘર જેવા છે કે જેના કુંદકુંદાચાર્યે લખેલાં મુખ્ય પાહુડોમાં “ભાવપાહુડ” પરિચયથી પાપાશ્રવ ઉપજે છે. પૂજા, પ્રાર્થના, સૌથી મોટું લખ્યું છે તેમાં ભાવ'નું મહત્ત્વ દર્શાવ્યું દર્શન-વંદન, ભક્તિ, સ્વાધ્યાય-સત્સંગ એ. ધર્મભાવના તે મિત્રઘર છે. તેનો પણ પરિચય કરીને ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ત્યાં રોકાઈ જવાનું નથી, પણ પાત્રતા વધારી ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” સબોધનો અભ્યાસ કરવાનો છે.મોક્ષમાર્ગમાં બહુ એમ બધાં બોલે છે તો ખરાં પરંતુ ભગવાન દોડવાની જરૂર નથી પણ સતત ચાલતાં રહેવાની સુધી ભાવને લઈ જઈ શકતાં નથી, તો પછી કામા જરૂર છે. આત્મા જાગે તો મોહનિદ્રા ભાગે. જાગે થાય નહીં. આપણો વટપડે એવું કાંઈ કરવાનું નથી અને સતત અભ્યાસ અને પુરુષાર્થ કરતો રહે તો પરંતુ આપણો આત્મા ઉજ્વળ બને એવો મોહગ્રંથિનો નાશ થઈ આત્મજ્ઞાનને પ્રગટાવે છે. ભાવપુરુષાર્થ કરવો જોઈએ.હવે એ વિચારદશા કેમ શ્રી ગુરુ સરળતાથી એક અન્ય ઉપાય પણ નથી પ્રગટ થતી? અથવા એનું અનુસંધાન કેમ નથી બતાવે છે કે ભાઈ! જો તું ત્રણ વસ્તુ સમજીને કર તો રહેતું? તો કહે છે કે અસત્સંગ અને અસત્રસંગથી તને આત્મજ્ઞાન થાય.(૧) નિરંતર અથવા વારંવાર જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.તો કુસંગનો ત્યાગ પુરુષનો સમાગમ કરવો; (૨) સશાસ્ત્રનું કરવો, સત્સંગનો વારંવાર પરિચય અને અભ્યાસ ચિંતવન કરવું અને (૩) સદ્ગણોની પ્રાપ્તિ કરવી. કરવો અને અસંગતાનો લક્ષ રાખવો. સત્સંગના વળી સત્સંગ કરી શકાય તે માટે જીવનચર્યા એવી આશ્રય વિના અસંગ એવા આત્મપદની પ્રાપ્તિ થતી રીતે ગોઠવવી જોઈએ કે સત્સંગ કરવાનો સમય નથી, તો જેનાથી કષાયભાવો સેવાય; જેનાથી મળે. વ્યાવહારિક કામો અને જવાબદારીઓ ઓછી વિષયવિકારો વૃદ્ધિ પામે; જ્યાં જવાથી ધર્મભાવના કરીએ તો સત્સંગ અને સદ્ઘાંચન માટે સમય મળે. નષ્ટ થઈ જાય એવા અસત્સંગ અને અસત્રસંગનો સર્વાંચન-સ્વાધ્યારુ વગેરે આત્માની ઉન્નતિ અર્થે સર્વથા ત્યાગ કરવો અને શ્રીદેવગુરુ-ધર્મનો કરવાના છે, તેથી સાધકે ગ્રંથોની પસંદગી કરતી સમાગમ વધારવો, જેથી આત્મબળ વધે અને ક્રમે વખતે વિશાળ અને સર્વતોમુખી દૃષ્ટિ સહિતના ક્રમે તે આત્મજ્ઞાન સુધી પહોંચી જવાય. એક બાજુ મુદ્દાઓ ખાસ લક્ષમાં રાખવાં; જે નીચે મુજબ છે : આરંભ-પરિગ્રહનું અપત્ય કરતાં જવું-એટલે કે (૧) વૈરાગ્ય અને ઉપશમને પોષક હોય, જીવન જરૂરીયાત પૂરતો જ જગતના પદાર્થોનો (૨) વીતરાગતાનું જેમાં માહાભ્ય વર્ણવ્યું હોય, ઉપયોગ કરવો. જો તે એકદમ ન બની શકે તો ધીરે (૩) મતમતાંતરનો આગ્રહ છોડાવે અને ધીરે નિયમપૂર્વક મર્યાદામાં આવવું. – કોઈપણ વાદવિવાદમાંથી મુક્ત કરાવે તેવા હોય, વસ્તુ અભ્યાસથી અવશ્ય સિદ્ધ થાય છે. (૪) આત્માર્થ-આરાધનાની દૃષ્ટિ દૃઢ કરાવે તેવા અનાદિકાળનો ખોટા સંસ્કારવાળો અભ્યાસ છે તેને હોય, છોડવા માટે વારંવાર પુરુષોનો સમાગમ- (૫) સંસારી જીવોને દીર્ઘકાળથી કોઠે પડી ગયેલા સત્સંગ-સદ્વાંચન અને આત્મચિંતન એક અનોખો એવા સ્વછંદ અને પ્રમાદનો નિષેધ કરી ઉપાય છે. વિકારી અને વિભાવી ભાવોને તોડવા નિરંતર આત્મજાગૃતિની પ્રેરણા કરનારા સ્વભાવનો-સ્વધર્મનો અભ્યાસ અતિ આવશ્યક છે. હોય, એક શત્રુઘર છે એક મિત્રઘર છે અને એક સ્વ ઘર (૬) સાધકને શાંતરસમાં રુચિ ઉત્પન્ન કરાવી, - ર૪ઃ જયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ તેમા દૃઢપણે બુદ્ધિને સ્થિર કરાવી, ચિત્તની ચંચળતાના કારણભૂત એવા આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવા માટેની આજ્ઞા આપવાવાળા હોય, (૭) સાધકમાં રહેલા અનેકવિધ દોષોનું નિરૂપણ કરી સાધકને દોષોનું સ્પષ્ટપણે દર્શન કરાવનારા હોય, (૮) વસ્તુસ્વરૂપને યથાર્થપણે દર્શાવી સંશયાદિ અનેક દોષોને ટાળી જ્ઞાનને નિર્મળ કરનારા અને મોક્ષમાર્ગમાં સાધકને સ્થિરતા ઉપજે તેવા સત્સાધનોનો સ્પષ્ટ નિર્દેશ કરનારા હોય. આવા ગુણોથી અલંકૃત ઉપદેશ જે શાસ્ત્રોમાં જીવનરદેવે જે ધર્મબીજનું વાવેતર કર્યું છે, તેને પરિણામે જે ફૂલીફાલીને વિશાળ વડોલ બન્યો છે તે ‘ધર્મવડ' કબીરવડની જેમ સુવિખ્યાત છે. સંસાર પરિભ્રમણમાં ક્લાંત થયેલો જીવ કોઈ એવા સ્થાનને ઇચ્છે છે કે જ્યાં તેની સઘળી ઉપાધિ અને અશાંતિ દૂર થાય. અનેક પ્રયત્નો કર્યા છતાં પણ હજી સુધી તેને શાંતિ મળી નથી. એક ધર્મવડ જ એવું સ્થાન છે કે જ્યાં તે શાંતિ મેળવી શકે અને વિશ્રાંતિ પામી શકે. આ ધર્મવડ કેવો છે? આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી જીવોને તે શાંતિ આપનાર છે. તેની શીતળ છાયામાં જ્ઞાનીઓ અને સંતો મૈત્રી, પ્રેમ, દયા કરૂણા અને જ્ઞાનની પરબ માંડીને બેઠા છે. ચોરાશીના ચક્કરમાં અટવાતો જીવ જ્યારે આ વડનો આશ્રય લે છે ત્યારે તેનો પરિભ્રમણનો થાક ઉતરી જાય છે. અને તે અપાર શાંતિ પામે છે. આ વડ વિનયરૂપી મૂળથી પોષાયેલો છે અને તીર્થ-સૌરભ દર ધર્મવડ બહેનશ્રી પૂર્ણિમા શાહ આપવામાં આવ્યો હોય તેવા શાસ્ત્રોની પસંદગી સ્વાધ્યાય માટે કરવી હિતાવહ છે. દયા, શાંતિ, સરળતા, સાદાઈ, સંતોષ, વિનય, વિવેક અને સમર્પણાદિ પાયારૂપ સદ્ગુણો છે; જેને જીવનમાં પ્રગટ કરવા માટે વારંવાર આત્મનિરીક્ષણ કરવું અને જાગૃતિ વધારતા જવું. આમ કરવાથી ધીમે ધીમે દુર્ગુણોની બાદબાકી અને સદ્ગુણોની આપણા જીવનમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. આવી દશા આવ્યે સદ્ગુરુનો બોધ પરિણામ પામે છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવો આત્મઉન્નતિનો પુરુષાર્થ કરવાની આપણને સૌને શક્તિ આપે. વૈરાગ્યરૂપી જળથી સિંચાયેલો છે. શ્રદ્ધારૂપી થડથી શોભતો આ વડ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. તેની અનિત્ય, એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓ રૂપી શાખાઓ, અને ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંતોષ, તપ, સંયમ, સત્ય, અકિચનત્વ અને બ્રહ્મચર્ય આદિ પ્રશાખાઓ કેવી લચી રહી છે! એના સેવનથી જીવ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરી પોતાના આત્માને ઉજ્વળ બનાવી શકે છે. આ વડ ઉપરના અધ્યાત્મરૂપી મધપૂડામાંથી ઝરતા મધુનું પાન કરીને જીવ તૃપ્તિનો અનુભવ કરે છે. અને મોક્ષરૂપી ફળ મેળવીને પરમતૃપ્તિ, પરમસુખ, પરમપદને પ્રાપ્ત કરે છે. હે જીવ! તું ધન્ય છે કે આવા પરમપવિત્ર ધર્મવડનું શરણ તને મળ્યું છે. પ્રમાદને વશ થઈ ક્યારેય તેનો આશ્રય છોડીશ નહીં. ૐ શાંતિ રજતજયંતી વર્ષ : ૨૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ આ ચાર ભાવની કે મેત્રી-પ્રમોદ-કાશ્ય-માધ્યસ્થ ભાવના | બહેનશ્રી જ્યોત્ના પી. શાહ सत्वेषु मैत्री गुणीषु प्रमोदं, સમભાવે - મિત્રભાવે જોવાથી મનમાં ઉચ્ચ क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । સંરકારો સ્થાપિત થતા જાય છે તથા નિમ્ન माध्यस्थ भावं विपरीत वृत्तौ, કક્ષાનાં વિચારો સદંતર નાશ પામે છે. આ सदा ममात्मा विदधातु देव॥ ભાવનાથી ઉત્પન્ન થતા સણો મનુષ્યને હે દેવ! મારો આત્મા સદાને માટે બધા ઉત્તમ-સંસ્કારી બનાવે છે. જીવો સાથે મૈત્રી, ગુણીજીવો પ્રત્યે પ્રમોદ, દુ:ખી આપણે સુખ ઇચ્છીએ છીએ તેમ બધા જીવો. જીવો પ્રત્યે કરુણા અને વિપરીત વર્તન કરનારા સુખી થવાની જ ઇચ્છા રાખે છે. આત્મદ્રષ્ટિએ જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરો. વિશુદ્ધ જોતાં દરેક જીવ એક સમાન જ આત્મસ્વરૂપ છે, એવી આ ભાવનાઓ ધ્યાનની પરંપરા-શ્રેણીઓને તેથી જેમાં જીવત્વ રહેલું છે તે બધાં પ્રત્યે મૈત્રી જોડનાર છે. ભાવના રાખવી. આ ચાર સુંદર ભાવનાઓ આત્મધર્મની જેમ આપણે મિત્રના હંમેશા શુભચિંતક જ સિદ્ધિ માટે મનુષ્ય દીર્ઘ કાલ પર્યંત ચિત્તમાં રહીએ છીએ. સંકટ સમયે તેને મદદ કરીએ ધારણ કરવી જોઈએ. આ ભાવનાઓ સ્વ-પરને છીએ તેમ સર્વ જીવોનું હિત ચિંતવવું જોઈએ, સુખદાયી છે અને હૃદયમાં ધારણ કરવાથી તેમને મદદ કરવી જોઈએ તેમ જ સર્વ જીવો સુખી ધર્મધ્યાનને સદાને માટે ટકાવી રાખે છે. થાઓ, સર્વ જીવો નિરોગી બનો, સર્વ જીવોનું (૧) મૈત્રી ભાવના : કલ્યાણ થાઓ, કોઈ દુ:ખી ન થાઓ, કોઈ જીવા સલ સત્ત્વવિષય સૈદ UિIો મૈત્રી પાપ ન કરો, સમગ્ર વિશ્વ દુઃખથી મુક્ત થાઓ - સર્વ જીવો પ્રત્યે સ્નેહના પરિણામ એ મૈત્રી - એમ મૈત્રી ભાવના ભાવવાથી ચિત્ત પ્રસન્નતા. અનુભવે છે, મનની પવિત્રતામાં વૃદ્ધિ થાય છે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના રાખવાથી. અને આત્મસ્વરૂપ પ્રાપ્ત થવાની યોગ્યતા વધે છે. નાત-જાત, ગરીબ-તવંગર, નાના-મોટા, ઊંચ- માટે પ્રત્યેક મનુષ્ય, જીવનની દરેક ક્ષણે જાગૃત નીચ, ધર્મ-વિધર્મ, રોગી-નિરોગી, નબળો- રહી નિરંતર સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના બળવાન, શત્રુ-મિત્ર કે સુખી-દુઃખી વગેરેના રાખવી. ભેદભાવ રહેતા નથી. તેથી કોઈ પણ જીવ પ્રત્યે (૨) પ્રમોદ ભાવના : " દ્વેષની-અણગમાની લાગણી કે વેર-વિરોધ રહેતા. गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीतितः। ગુણોનો પક્ષપાત કરવો અર્થાત્ બહુમાન સર્વ જીવોને આપણે આપણા આત્મા સમાન કરવું તે પ્રમોદ છે. એટલે કે માત્મવત્ સર્વભૂતેષ – માનવાથી આપણું દયા ધર્મમાં માનનારા, જ્ઞાનચક્ષુ ધરાવનારા, મન વધુ ને વધુ નિર્મળ બને છે. અન્ય જીવોને તપશ્ચર્યા કરનારા, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી, * રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ Page #62 -------------------------------------------------------------------------- ________________ કરનારા જીવહિંસાદિ સમગ્ર દોષોને દૂર કરનારા, ધનથી, અન્નથી, તનથી, વિયોગથી જે કષાયરહિત, યથાસ્થિત વસ્તુ-તત્ત્વને જોનારા દુ:ખી હોય તેને તે તે પ્રકારની મદદ કરવી તે મહાપુરુષોના શમ, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્ય દ્રવ્ય કરુણા છે, ભૂખ્યાને ભોજન આપવું, આદિ ગુણોથી આનંદ પામવો, તેની અનુમોદના તરસ્યાને પાણી પાવું, રોગીને દવા આપવી, કરવી કે તેવા ગુણોના ધારક ગુણીજનો પ્રત્યે વિયોગીને ધીરજ-દિલાસો આપવાં વગેરે. પ્રેમભાવ રાખવો, હૃદયમાં અનુરાગ પ્રગટાવવો, અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન તેઓની ભક્તિ કરવી - બહુમાન કરવું, અન્ય આપવું, ધાર્મિક સત્ય તત્ત્વનો બોધ આપવો, લોકો પાસે તેમના ગુણોની પ્રશંસા કરવી - એ આત્મસ્વરૂપપ્રાપ્તિનો માર્ગ બતાવવો તે ભાવ પ્રમોદ ભાવના છે. કરુણા છે. કોઈ પ્રાણી સંપૂર્ણપણે ગુણરહિત હોય તે જે પ્રકારની કરુણા કરવાની પોતાની અશક્ય છે, દરેકમાં કોઈ ને કોઈ ગુણ તો હોય શક્તિ હોય તે પ્રકારની કરુણા કરી અન્યને જ છે. આપણે ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી જોઈએ. મદદ આપી પોતે આનંદિત થવું તે કાર્ય ગુણગ્રાહી દૃષ્ટિ રાખનાર મનુષ્યોમાં ક્ષમા, ભાવના છે. નમ્રતા, સરલતા, સંતોષ, જિતેન્દ્રિયતા, આ કારુણ્ય ભાવના મનમાં વાસિત કરવાથી નિઃસ્પૃહતા, પરોપકારિતા. આત્મપરાયણતા વગેરે જીવો પર થતો દ્વેષ અટકે છે અને અંતઃકરણ ગુણોનો વિકાસ થાય છે. તેથી હૃદયમાંથી દ્વેષ પવિત્ર થાય છે. આ નિમિત્તે પોતાની આત્મશક્તિ નાશ પામે છે, મન શાંતિ પામે છે; માટે દુનિયાના ખીલે છે. કરુણાપાત્ર વ્યક્તિઓને આપણે જેટલા દરેક પ્રસંગમાં ગુણો જોવાની ટેવ પાડવી અને સુધારીએ છીએ તેટલા પ્રમાણમાં આપણે પણ ગુણગાન બનવાનો પ્રયત્ન કરવો. સુધરીએ છીએ. આમ કારુણ્ય ભાવનાથી સ્વ પ્રમોદ ભાવનાને આપણે સૌએ આપણા અને પર બંનેને લાભ થાય છે. હૃધ્યમાં વાસિત કરવી જોઈએ કે જેથી આપણે કરુણાપાત્ર વ્યક્તિઓનું દુઃખ દૂર કરવા આપણા કરતાં વધારે નિપુણ-ગુણવાન માટે આપણે તેને કંઈ આપી શકવાની સ્થિતિમાં વ્યક્તિઓને જોઈએ ત્યારે તેની ઈર્ષ્યા કરી ન હોઈએ તો પણ મધુર અને શાંત વચનોથી આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા કર્મબંધ કરી ભવભ્રમણ તેમનું દુઃખ દૂર કરવાના ઉચ્ચ કર્તવ્યથી ચૂકવું વધારવાને બદલે તેમના જીવનમાંથી પ્રેરણા નહિ. કેટલીક વાર મધુર વચનોથી પણ દુ:ખી મેળવી સન્માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતા રહેવાથી મનુષ્યને આશ્વાસન મળે છે અને તેને દુઃખ તેમના જેવી નિપુણતા કે ઉત્કૃષ્ટ પદ પામી સહન કરવાની શક્તિ મળી રહે છે. શકીએ. આમ માત્ર મનુષ્ય પ્રત્યે જ નહીં પરંતુ (૩) કારુણ્ય ભાવનીઃ અનાથ, નિરપરાધી, ગરીબ પ્રાણીવર્ગ તરફ પણ દીન, દુઃખી, અનાથ, અપંગ, અશરણ દયાની લાગણી રાખવી. ઉત્તરાધ્યયન સૂત્રમાં જીવો પ્રત્યે કરુણા કરવી તે કારુણ્ય અથવા લખ્યું છે કે, ભૂત-વર્તમાન અને ભવિષ્ય-ત્રણેય કાળના અહંતો અને ભગવંતો ઉપદેશ આપે છે કરુણા બે પ્રકારની છે – દ્રવ્યકરુણા અને કે સર્વ પ્રકારના જીવંત પ્રાણીઓનો વધ કરવો ભાવકરુણા. નહિ, તેમની તરફ ક્રૂરતા વાપરવી નહિ, તેમનો અનુકંપા છે. તીર્થ-સૌરભ -રજતજયંતી વર્ષ : ૨૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ દુરૂપયોગ કરવો નહિ અને તેમને હાંકી મૂકવા આત્મસ્વરૂપમાં આગળ વધેલા કે આગળ નહિ. સર્વ વસ્તુઓના રહસ્યને જાણનાર સુજ્ઞ - વધવા પ્રયત્ન કરનારે માધ્યસ્થ ભાવનાના પુરુષોએ આવો નિત્ય શાશ્વત, સનાતન નિયમ બળથી મલિન-સ્વાર્થી વાસનાઓનો એકદમ નાશ શીખવ્યો છે. માટે કારુણ્ય ભાવ રાખી સર્વ પ્રાણી કરવા સર્વ ઇચ્છાઓની ઉપેક્ષા કરવી અને પ્રત્યે દયા તથા અનુકંપાની લાગણી રાખવી. પ્રારdધયોગે જે પ્રાપ્ત થાય તેમાં માધ્યસ્થતા (૪) માધ્યસ્થ ભાવના : રાખી સમભાવથી તેનો ઉપભોગ કરવો. રાગ-દ્વેષના મધ્યભાગમાં રહેલો તે અર્થાત્ આ સર્વ પ્રકારની ઉપેક્ષાથી આત્મસ્વરૂપ રાગ-દ્વેષ વગરની વૃત્તિવાળો ભાવ તે માધ્યસ્થ કે પ્રગટ થાય છે. માટે આત્મસ્વરૂપમાં સ્થિરતા. ઉપેક્ષા. કરવા માધ્યસ્થ ભાવના ભાવવી. પરંતુ ઉપેક્ષાથી જે મનુષ્યો આપણાથી જુદા મતના હોય ગૃહસ્થાશ્રમનો, પોતાની ફરજોનો કે ધર્મનો નાશ અથવા જુદી રીતે વર્તતા હોય તેમના પ્રત્યે ન થાય તે માટે જાગૃત રહેવું. મનુષ્ય પોતાની માધ્યસ્થ ભાવના રાખવી અર્થાત્ તેમના પ્રત્યે ભૂમિકાને, સ્થાનને લક્ષમાં રાખી ઉપેક્ષા કરવી. રાગ કે દ્વેષ કરવા નહિ પણ ઉપેક્ષા ભાવ \ આ ચાર ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રાખવો. અને વૈરાગ્યરૂપ છે, તેથી જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય. કોઈ મનુષ્ય ગેરવર્તન કરે ત્યારે કોઈ છે. માટે આ ચારેય ભાવનાઓ મનુષ્ય પોતાના દયાળુ, સુજ્ઞ જન તેને સમજાવે, બોધ આપે, હૃદયમાં વાસિત કરી સમભાવથી વર્તવું. શિખામણ આપે કે ખરાબ વર્તનથી તેને થતા. સંબોધસિત્તરીમાં લખ્યા પ્રાણે સમભાવથી મનુષ્ય નુકસાન વિશે સમજાવે છતાં પણ તે મનુષ્ય વર્તના અવશ્ય મોક્ષ પામે છે. સુધારે નહિ તો તેના પર દ્વેષ કરવો નહિ. દ્વેષ. કરવાથી કર્મબંધ થાય છે અને ભવભ્રમણમાં સકળ ચાલ્યા. વૃદ્ધિ થાય છે. આથી સ્વપર નુકસાન થાય છે. માટે તેવા પ્રસંગે તેવા લોકોની ઉપેક્ષા કરવી – ડો. ઘનશ્યામ મિ. માંગુકિયા “અમ્રુત'– યોગ્ય છે. જેથી બંનેને દ્વેષ થતો અટકે છે. વળી સંસારની મલિન વાસનાઓને પોષણ આપે જાણવા જેવું જગતમાં ના કશું; તેવા રાગના કારણભૂત મનુષ્યોની પણ ઉપેક્ષા આત્મ જાણ્ય, જાણવાનું ના કશું! કરવી.. જે પદાર્થો આંખને દેખાય છે; આ ઉપેક્ષા કરવાનો પ્રસંગ ત્યારે જ તત્ત્વને જાણ્યા પછી ત્યાં ના કશું! અમલમાં મૂકવો કે જ્યારે તે મનુષ્યને સુધારી શકવાનું આપણામાં બળ ન હોય અને તેને જાણવાનું જીવ દ્વારા હોય છે; સુધારવા જતાં અભિમાન કે રાગ-દ્વેષની પરિણતિ ઇન્દ્રિયોમાં આખરે છે ના કશું! થવાનો સંભવ હોય તેમ જ ઉપરની ત્રણ અકળ કેવળ એક આત્મા આપણો; ભાવનાઓમાંથી એક પણ તેને લાગુ થતી ન જ્ઞાન, જ્ઞાતા, શેય-બાકી ના કશું! હોય તો જ આ માધ્યસ્થ ભાવના અમલમાં મૂકવી જાણવો, જાણ્યા પછી પરમાણવો; કે જેથી રાગ-દ્વેષના કારણો ઓછાં થઈ જાય. સફળ યાત્રા, વિફળ હર-ફર ના કશું! - રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સોરભ છે ! Page #64 -------------------------------------------------------------------------- ________________ 'कला बहत्तर पुरुषकी, तामें दो सरदार; एक जीवकी जीविका, एक जीव उद्धार. ' '' શ્રી ઋષભદેવ ભગવાને મનુષ્યની બોંતેર કળાઓ ગણાવી છે; તેમાં બે મુખ્ય કહી. એક જીવને મળેલા જીવન શરીરને નીભાવવા માટે જરૂરી ઉધમ કરવો તે. સારી રીતે જીવવું એ પણ એક કળા છે હોંશિયારી છે. બીજી કહી કે આ જીવન શરીર દ્વારા આ જીવનો પોતાનો ઉદ્ધાર કરવો અર્થાત્ જન્મ-મરણના ચક્રાવામાંથી છૂટીને પોતાના આત્માને પરમાત્મા બનાવવો - બનવા તરફ લઈ જવો. કમભાગ્યે આપણામાંના મોટા ભાગના લોકો પહેલી કળામાં જ અટવાઈ પડીએ છીએ. બીજી કળાનો તો ખ્યાલ જ આવતો નથી. અને કદાચ બીજી કળાની પ્રાપ્તિનું ભાન આવે તો તે પ્રાપ્ત કરવાનો સાચો રસ્તો જીવને મળતો નથી, મળે તો શ્રદ્ધા જાગતી નથી અને કદાચ શ્રદ્ધા જાગે તો તે માટે પ્રયત્ન કરાતો નથી. - માનવજીવનની સાર્થકતા શ્રી મણિભાઈ ઝ. શાહ - - - મહા મુશ્કેલથી મળેલા આ મનુષ્યભવ અને તેમાં પણ આત્મામાંથી પરમાત્મા બની શકાય એવા પરમાર્થને અનુકૂળ યોગ મળવા છતાં જો આ આત્મા આ દિશામાં થોડી પણ પ્રગતિ ન કરે તો તેને શું કહેવું? આ બાબતમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૯૩૫ ખૂબ સૂચક છે - એમાંના થોડા અંશો જોઈએ. · ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા ૪૬ તીર્થ-સોરભ યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.' આટલી વાતમાં એટલી બધી ગહન અને સૂચક વાતો શ્રીમદજીએ કહી દીધી કે ન પૂછો વાત. જરા તપાસીએ. એક સમય એટલે? આંખ મીચીને ઉઘાડીએ એટલી વેળામાં તો અનેક સમય થઈ જાય. સમય એટલે સમય (ટાઈમ) માપવાનું નાનામાં નાનું એકમ (યુનીટ). ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કેટલી? એનું વર્ણન કરીએ તો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે, છતાં જરાક જોઈએ. ‘ભરત ક્ષેત્રના છ ખંડ પર એકાધિકાર ધરાવતા સમ્રાટ. એમના અંતર્ગત ૩૨૦૦૦ મુકુટબદ્ધ રાજાઓ, ૯ નિધિ, ૧૪ રત્નો, ૯૬૦૦૦ રાણીઓ... એમની સેનામાં ૮૪ કરોડ યોદ્ધા, ૧૮ કરોડ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ...' વગેરે, વગેરે. વિચાર કરો કે આટલી બધી સંપત્તિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન મનુષ્યભવનો એક સમય! કેમ? જે પરમપદ – પરમાત્મપદ આ મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે છે તે ઉપર જણાવી તે બધી સંપત્તિ આપવા છતાં પણ ન મળી શકે. કેટલો બધો વખત તો નિગોદમાં (અતિ . સૂક્ષ્મ જીવો જે એક શ્વાસ લઈને મૂકીએ રજતજયંતી વર્ષ : ૨૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ તેટલા વખતમાં અઢાર વખત જન્મ અને અઢાર તેવી હોય, વ્યસનોથી મુક્તિ હોય, સત્સંગનો વખત મરે - કંદમૂળ વગેરેમાં આવા જીવો કેવળી યોગ હોય, સાચા ધર્મનું શ્રવણ મળ્યું હોય... ભગવાને જોયા છે.) આપણે વીતાવ્યો. તેમાંથી વગેરે, વગેરે પરમાર્થને અનુકૂળ એવા યોગ બહાર નીકળીને ઘણા ભવો વનસ્પતિકાય, મળ્યા હોય તોજ પરમપદની પ્રાપ્તિ માટેના પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયમાં વીતાવ્યા. તેમાંથી પ્રયત્નો થઈ શકે. આટલું બધું મળ્યું હોય છતાં અમુક ચોક્કસ સમય માટે બસ પર્યાય (હાલી એ ધર્મ પર શ્રદ્ધા ન કરે અને તે પ્રમાણે ચાલી શકે તેવા જીવો) મળી. આ દશામાં નાની આચરણ ન કરે તો એણે મળેલો મનુષ્યભવ જીવાતથી લઈને પશુપક્ષી અને મનુષ્યભવ તથા અને આ બધી અનુકૂળતા એળે ખોઈ - નર્ક અને સ્વર્ગ પણ મળ્યાં. મનુષ્યભવ તો મનુષ્યભવને સાર્થક ન કર્યો. આવો જીવ પોતે જ વધારેમાં વધારે ૪૮ ભવ જ મળે. આ ભવમાં પોતાને માટે ધિક્કારની લાગણી અનુભવે. આવા જ આત્મા પોતે પરમાત્મા બની શકે તેવી શક્તિ યોગો એક વખત હાથમાંથી ગયા તો આવતાં અને સંયોગો પ્રાપ્ત કરી શકે છે. આવી શક્તિ અબજો – અબજો – અબજો વર્ષો સુધી આવો અને અનુકૂળ સંયોગો તો ૪૮માંથી ૨-૩-૪ કે યોગ નહિ મળે અને ત્યારે એમ થશે કે હીરો પાંચ ભવમાં જ પ્રાપ્ત થઈ શકે કારણ કે ધોધે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો. ભોગભૂમિના મનુષ્યોને આ સંયોગો નથી મળતા. આવ્યો!' વળી કર્મભૂમિના મનુષ્યોમાં પણ અનાર્યખંડના તો હવે જોઈએ કે દુર્લભ એવો મનુષ્યદેહ મનુષ્યોને આવા સંયોગો મળતા નથી - ફક્ત મળ્યા પછી અને પરમાર્થને અનુકૂળ એવા યોગો આર્યખંડના મનુષ્યોને જ - તે પણ ૪ થા અને ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા પછી આ મનુષ્યભવને પાંચમા કાળમાંજ. આપણે ત્યાં હાલમાં પાંચમો સાર્થક શી રીતે કરી શકાય? આ વિચારતા કાળ ચાલે છે જે મહાવીર સ્વામીના નિર્વાણ બાદ પહેલાં એ જાણી લઈએ કે મનુષ્યભવમાં એવું ત્રણ વર્ષ, આઠ માસ અને ૧૫ દિવસે શરૂ થયો તે શું છે કે જે બીજા ભવોમાં નથી મળતું. મોક્ષે અને જે શરૂ થયાથી ૨૧૦૦૦ વર્ષ ચાલશે. જે કોઈ જીવ જાય અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરે ચોવીસ તીર્થકરો ચોથા કાળમાં થઈ ગયા. તે ફક્ત મનુષ્યભવમાંથી જ કરી શકાય એવો વાત આટલેથી અટકતી નથી. ઉપર કહ્યા વિશ્વનો નિયમ છે; અરે, મોક્ષની વાત જવા. તેવાં બે-ચાર ભવમાં પણ આત્મા-પરમાત્માની દઈએ - મોક્ષની સીડીનાં ચોદ પગથિયાં અર્થાત્ પરમપદની વાતો જાણી અમલમાં કોણ (ગુણસ્થાન) ભગવાને કહ્યાં છે તેમાંનાં સાત મૂકી શકે? – તો જેને જ્ઞાનનો ઠીક ઠીક પગથિયાં અત્યારે આ ભરતક્ષેત્રમાં (અત્યારની ઉઘાડ મળ્યો હોય, ઉત્તમ કુળમાં (ધર્મ કરવાની આખી દુનિયા) પંચમકાળમાં પણ મનુષ્યભવમાં અનુકૂળતા મળે તે ઉત્તમ કુળ) જન્મ થયો હોય, ચઢી શકાય છે, જ્યારે સંજ્ઞી (મનવાળાં) પશુદીર્ઘ આયુષ્ય હોય, નીરોગી શરીર હોય, પંખી, નારકીઓ અને સ્વર્ગના દેવો એ ચાર પરિવારની અનુકૂળતા હોય, આર્થિક અનુકૂળતા પગથિયાંથી વધારે ચડી શકતા નથી (અપવાદરૂપ હોય, અનુકૂળ દેશ હોય, આજીવિકા ધર્મને પોષે અમુક સમુદ્રમાંના જલચર જીવો પાંચમા પગથી આ, રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ Page #66 -------------------------------------------------------------------------- ________________ સુધી ચઢી શકે છે.) જરા વિચારીએ! આવો Chance જ્યાં મળી શકે છે તે મનુષ્યભવને દુર્લભ ન કહીએ તો બીજું શું કહીએ? હવે સમજાશે કે જે વસ્તુ બીજા ભવોમાં મળવી દુર્લભ છે એ વસ્તુ મેળવવાનો આ મનુષ્યભવ દ્વારા લાભ મળ્યો, અને એને માટે જરૂરી શક્તિ અને ઉપર ગણાવ્યા તેવા સંયોગો મળ્યા તો એ મેળવીએ તોજ આ મનુષ્યભવ સાર્થક થાય. કદાચ મોક્ષમાર્ગનાં સાત પગથિયાં આ ભવમાં ન ચઢી શકીએ તો પણ એ સીડી ચઢવા માટે પગ તો ઉપાડીએ. મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શન (સમકિત) પ્રાપ્તિથી થાય છે. કદાચ એ પ્રાપ્ત પણ ન થાય તોય એના તરફ રૂચિ તો કેળવીએ. આ મનુષ્ય દેહ છુટી જાય ત્યાર પહેલાં આટલું તો અવશ્ય કરી લઈએ. તો આ સમ્યગ્દર્શન શું છે? કોણ આપે? કોને આપે? એ ન મળે ત્યાં સુધી શું કરવું? એ જાણી એ પ્રમાણે શ્રદ્ધા કરીએ એ પ્રમાણે આચરણ કરવા પ્રયત્ન કરીએ તોય આ મનુષ્યભવ મહદ્ અંશે સાર્થક થાય. સાચા દેવ, શાસ્ત્ર (ધર્મ) અને ગુરુ ઉપર આત્મલક્ષે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ શ્રી રત્નકરેંડ શ્રાવકાચારમાં શ્રી સમંતભદ્ર આચાર્યે કહ્યું. જીવ, અજીવ, આશ્રવ, બંધ, (પુણ્ય, પાપ પણ આમાં આવી જાય). સંવર, નિર્જરા, મોક્ષ, વગેરે તત્ત્વોના યથાર્થ અર્થ જાણી તેની ઉપર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણીને તે પ્રમાણે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એમ અન્યત્ર કહ્યું. વાસ્તવિક જોઈએ તો બધાનો એક જ અર્થ × તીર્થ-સોરભ એક જ લક્ષ છે અને તે એ કે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું, મારાં કર્મોને કારણે મને સુખ-દુ:ખ મળે છે અને હું ધારું તો આ કર્મોને ખપાવીને પૂર્ણપણે મુક્ત થઇ અનંત કાળ માટે અનંત આનંદનો અનુભવ કરી શકું. મારી આ શક્તિ આજે પણ મારામાં છે અને સદ્ગુરુના અને શાસ્ત્રના યોગ્ય માર્ગદર્શન દ્વારા અરિહંત ભગવાન હું જાતે બની શકું તેમ છું. એક વખત આવી શ્રદ્ધા થાય, આવો નિર્ધાર થાય અને એ માટે પ્રયત્નો કરવાની શરૂઆત થાય, તો બસ, આ મનુષ્યભવ સાર્થક થવામાં યોગ્ય શરૂઆત થઈ ગઈ. ભગવાનતીર્થંકરો તો કહે છે કે એક વખત આવું સમ્યગ્દર્શન જીવ પ્રાપ્ત કરે, તે જીવ નિયમથી મોક્ષે જવાનો-ટાઈમ વત્તો ઓછો લાગે તે જુદી વાત. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે અને કર્યા પછી જીવે શું કરવું તે શાસ્ત્રોની જુદી જુદી ગાથાઓ દ્વારા જોઈએ. શ્રી શાંતિપાઠમાં કહે છે કે : ‘શાસ્ત્રોંકા હો પઠન સુખદા, લાભ સત્સંગતિકા; સવૃત્તોંકા સુજસ કહકે, દોષ ઢાંકું સભીકા; બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઉં, તોલોઁ સેઉં ચરન જિનકે, મોક્ષ જલ ન પાઉં.' અર્થ સમજાય તેવા છે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઉપર ગણાવી તેવી વસ્તુઓ મને મળે-મારું જીવન એવું થાઓ. શ્રીપદ્મનંદિપંચવિંશતિમાં ગૃહસ્થ જીવનમાં આટલી આઠ વસ્તુઓ મને મળતી રહો એમ માગ્યું. શ્લોક છે. ચ આરાધ્યન્તે જિનેન્દ્રા, ગુરુષુ ચ વિનતિર્ધાર્મિક પ્રીતિરુઐ:1 પાત્રેભ્યો દાનમાપન્નિહતજનકૃતે તચ્ચ કારુણ્યબુધ્યા તત્ત્વાભ્યાસ: સ્વકીયવ્રતરતિરમલં દર્શને યંત્ર પૂજ્યાં તદ્ગાર્હસ્થ્ય બુધાનામિતરદિહ પુનઃખદો મોહપાશ:// અર્થાત્ જે ગૃહસ્થ અવસ્થામાં જિનેન્દ્રોની રજતજયંતી વર્ષ : ૨૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ટકા જ છીએ કહ્યું છે છે ગરુદેવને છે ગુરુદેવ છે મારા મહાત્યાગી, જેના નામની ધૂન મને લાગી. સદાચારી જીવન ને વીતરાગી, એ તો અંતરતમના અનુરાગી. - ગુરુદેવ.. કદી વાદ-વિવાદમાં ના પડતાં, સદા ધ્યાન ધણીનું તે ધરતા. જેનું જીવન સત્ય પરાયણ છે, એ નર નથી નારાયણ છે. – ગુરુદેવ... આરાધના કરાય છે, નિર્ગથ ગુરુઓના વિષયમાં વિનયયુક્ત વ્યવહાર કરાય છે, ધર્માત્મા પુરુષો પ્રત્યે અતિશય વાત્સલ્યભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાભાવથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે પ્રેમ રાખવામાં આવે છે તથા નિર્મળ સમ્યગદર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવશ્ય વિદ્વાનોને પૂજ્ય છે અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળજ છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે : જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં તથા - “જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો સબ જાન્યો સો ફોક.” વળી સમ્યગદર્શનની પૂર્વભૂમિકા તરીકે તેઓ લખે છે“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” શ્રી આસિ.શા. ૩૮ તથા “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજગ્ય.” શ્રી આસિ.શા. ૧૩૮ આલોચના પાઠમાં શ્રી માણિકચંદ શું માગવાનું કહે છે? ઇન્દ્રિાદિક પદવી ન ચાહું, વિષયનિમેં નાહિં લુભાઊં, રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે.” અંતમાં આ બધું જાણવાનો હેતુ એ જ છે. કે આપણે પણ આ રસ્તે આગળ વધીને આપણા આ મનુષ્યભવને સાર્થક કરીએ. અસ્તુ. ના કટુતા કૂથલી વાણી મહીં, વળી કામને ક્રોધ જરાય નહીં એવી નિર્મળ જેમની વાણી છે, પ્રભુ પ્રેમની એ સરવાણી છે. - ગુરુદેવ... * જડે. જેને સુણતા આતમજ્ઞાન મળે, નવજીવન દિશા ગ્રહી નિશદિન સાધક ધ્યાન ધરે, તો જન્મ મરણના ફેરા ટળે. - ગુરુદેવ... જેનાં નયનો નેહથી નીતરતા, અધ્યાત્મની આભાથી ઝરતા. સદા પતિતને પાવન કરતા, પામી દર્શન ધન્ય સહુ બનતા. - ગુરુદેવ... સદ્-ગુરુની કરુણા જ્યાં વરસે, સદા શાંતિનો સાગર ત્યાં છલકે. નિજાનંદ અતિ ઊરમાં મલકે, કિરતાર પછી સન્મુખ દરશે. - ગુરુદેવ... - રાજેશ કાપડિયા ભાવનગર -રજ: iતી વર્ષ : ૨૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ - પ્રભ-મરણ - પ્રભુ પ્રેમી [આપણા મનને શાંત અને નિર્મળ કરવું એ બધી સાધનાનું ફળ છે. આ માટેના અનેક ઉપાયોમાં સરળ, સુગમ અને બહુજનસુલભ ઉપાય તે પ્રભુ-સ્મરણ છે. આનો અભ્યાસ કરવા માટે કેટલાક ઉપયોગી મુદ્દાઓને જ્ઞાની પુરુષોએ આપણા માટે પરમ ઉપકારક માન્યા છે, જે અહીં સાધક-જિજ્ઞાસુઓ માટે રજુ કરેલ છે. - સંપાદકીય) ઈશ્વરસ્મરણથી નીચે મુજબ ફાયદા થાય છે : ગમતું નથી, તેમ એવા આગળ વધેલા. ઈશ્વરનું સ્મરણ કરવામાં જેને સાચો પ્રેમ ભક્તોને ઈશ્વરસ્મરણ છોડવું ગમતું નથી. લાગ્યો હોય, તે માણસો વગરફોગટની કેટલીક જાતના કીડાઓ જે જાતનાં પારકી પંચાતો કરતા નથી અને એવી. પાંદડાં ખાય તેવા રંગના બની જાય છે, પંચાતો કરવાની ટેવ હોય તોપણ તે ટેવ તેમ જ જે ભક્તનું ઈશ્વરસ્મરણ બહુ વધી છૂટી જાય છે. જાય તેનામાં ઈશ્વરીય ગુણો આવી જાય સ્મરણમાં જેનું ચિત્ત લાગી જાય તેને છે અને આગળ જતાં એ ગુણો સૌને નાટકચેટક, રમતગમત અને ખેલતમાશા પ્રત્યક્ષ રીતે દેખાયા કરે છે. તથા બીજા અજાયબીઓ જોવાનો શોખ સુંદર બગીચામાં ફરનારને જેમ મજાની રહેતો નથી; કારણકે એવી ચીજોમાંથી સુગંધ આવે છે, તેમ ઈશ્વરસ્મરણ જે આનંદ મળે તે કરતાં ઈશ્વરસ્મરણમાંથી કરનારને મહાઆનંદની લહેરીઓ આવે તેઓને વધારે આનંદ મળ્યા કરે છે. જેને ઈશ્વરભજનનો રંગ લાગે તે હરિજન પોતાની ઇન્દ્રિયોને જ્યાં ગમે ત્યાં ભટકવા દેતો નથી, પણ તે પોતાની ઇન્દ્રિયોને વશ રાખે છે. જેના અંતઃકરણમાં ઈશ્વરસ્મરણનો આનંદ જામી જાય, તેને સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ વગેરે ઉપરનો મોહ ઓછો થઈ જાય છે; તેથી તે એવા સંબંધોમાં આસક્તિ રાખતો. નથી, પણ એવા સંબંધોની વચ્ચે રહેવા છતાં પણ નિઃસ્પૃહીપણું રાખી શકે છે. માછલાંને જેમ પાણીમાંથી બહાર નીકળવું જેઓને પ્રભુભજનની પૂરેપૂરી તાળી લાગી જાય, તેને પછી ઈશ્વર વિના જગતની બધી ચીજો ફિક્કી લાગે છે, કારણકે એવા હરિજનોનો આનંદ કાંઈ જગતની ક્ષણભંગુર વસ્તુઓમાં હોતો નથી, પણ તેઓનો આનંદ તો અનંત બ્રહ્માંડના નાથમાં જ – શુદ્ધ આત્મામાં જ – હોય છે. માટે તેઓને જગતનું મિથ્યાપણું સમજાઈ જાય છે અને ઈશ્વરનું - - પરમાત્મપદનું - અમરપણું અનુભવમાં આવી જાય છે. - ૫૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ અરીસામાં મોટું જોવાથી જેમ ડાઘ દેખાઈ શ્રી સરસ્ટેવાય નમઃ જાય છે, તેમ જે હરિજનો બહુ સ્મરણ ? શ્રી પરમકૃપાળુદેવાય નમઃ કરે તેઓને પોતાની ભૂલો દેખાઈ જાય છે, તેથી તેઓ એ ભૂલો છોડતા જાય છે અને દિનપ્રતિદિન વધારે પવિત્ર થતા જાય છે. સવાભ દ્રષ્ટિ જે માણસો બહુ સ્મરણ કરે તેઓનું (રાગ ઃ રઘુપતિ રાઘવ રાજારામ) અજ્ઞાન મટતું જાય છે અને તેઓમાં પોતાની મેળે કુદરતી રીતે જ જ્ઞાન જેવી દક્તિ આ આત્મા પ્રત્યે, આવતું જાય છે. વર્તા તેવી સર્વ પ્રત્યેક આપણા અંતરમાં કામ, ક્રોધ, લોભ, જેવો સ્કોહ આ આત્મા પ્રત્યે, મોહ, અહંકાર ને અદેખાઈ વગેરે ઘણી વર્તા તેવો રસવ પ્રત્યે.. જેવી દ્રષ્ટિ. જાતના મોટા દુર્ગુણો રહેલા છે. એ બધા દુર્ગુણોને સંસારી માણસો જીતી શકતા જે જે ઈચ્છું આ આત્મા માટે, નથી, પણ જે ભક્તો બહુ પ્રેમ રાખીને તે તે ઈચ્છું સર્વને માટે ઈશ્વરના નામનું ખૂબ સ્મરણ કરે છે, જેવો ભાવ આ આત્મા માટે, તેઓને પોતાના અંતરમાં રહેલા દુશ્મનોને રહેશે તેવો સર્વને માઢે.. જેવી દ્રષ્ટિ.. હરાવવાના ઉપાયો પ્રભુ બતાવે છે તથા જેવી કરૂણા આ આત્મા સત્ય, તેઓની સાથે લડવાનું બળ આપે છે. વ તેવી સર્વ પ્રત્યે, પ્રાણીઓને શ્વાસ લીધા વિના જેમ ચાલતું એક વાર વ વત નથી અને જો ઘડી વાર શ્વાસ બંધ રહે સર્વ જગતના જીવો પ્રત્યે... જેવી દ્રષ્ટિ તો જીવ ગભરાઈ જાય છે, તેમ પ્રભુના નામસ્મરણમાં આગળ વધી ગયેલા કાઢવાથી રહિત ઉદય હો, મહાત્માઓ એક ક્ષણ પણ સ્મરણ વિના રસમવિષમતા રહો ન મુજો, - રહી શકતા નથી અને જે કદી જરા વાર આવજે એવું બળ મને પ્રભુજી, પણ સ્મરણ છોડી દેવું પડે, તો તેઓને રાહoiદ સ્થિતી રહો મુજને.. જેવી દ્રષ્ટિ મરણતુલ્ય લાગે છે. - પૂર્ણિમા શાહ જે હરિજનોનું સ્મરણ બહુ વધી જાય તેઓ કોઈ પણ દુન્યવી ફળ મેળવવાની ઇચ્છા રાખતા નથી અને તેથી બહુ નિ:સ્પૃહી થઈ સાચા પ્રેમથી સ્મરણ કરે છે. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૫૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ “બૂરા જુ દેખન મેં ચલા, બૂરા ન મિલિયા કોઈ; જો દિલ ખોજા આપના, મુજ-સા બૂરા ન કોઈ’ ઉપર્યુક્ત પંક્તિમાં મહાત્મા કબીરદાસજીએ પરનિંદા, કુથલીમાં રાચતા જનોને અંતર્નિરીક્ષણ કરવાની સોનેરી સલાહ આપી છે. જિજ્ઞાસુ-સાઘકની ભક્તિપ્રેરક વિચારણા શ્રી મિતેશ એ. શાહ વિશ્વમાં બાવન લાખ જીવયોનિના જીવોને જિહ્વા ઇન્દ્રિય (જીભ) મળી નથી. આપણને મળેલી પાંચેય ઇન્દ્રિયોમાં આંખ અને જીભ આ બે ઇન્દ્રિયો દ્વારા વધારેમાં વધારે કર્મો બાંધીએ છીએ. આપણે આ બંને ઇન્દ્રિયોનો દુરુપયોગ ન કરવો હોય તો તેમ કરી શકીએ છીએ, જરૂર છે સાચા સંકલ્પની અને તદનુસાર પુરુષાર્થની. શ્રીમદ્ રાજચંદ્રજી ‘ભક્તિના વીસ દોહરા'મા જણાવે છે, વચન નયન યમ નાહીં.' જીભના બે કામ છે, (૧) બોલવાનું અને (૨) સ્વાદ લેવાનું. આપણે બોલવામાં ઘણી જ સજાગતા રાખવી જોઈએ. સત્યં બ્રૂયાત્ પ્રિયં બ્રૂયાત, ન ધ્રૂયાત્ સત્યમપ્રિયમ્' આપણે મધુર, થોડું, સત્ય, ધીમું અને જરૂર પડે ત્યારે જ બોલવું જોઈએ. આવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કરી શકે છે! વ્યક્તિ ગુણોથી પરિપક્વ થાય ત્યારે મધુર વાણી બોલી શકે. આપણને નિંદારસ અન્ય રસો કરતા આનંદદાયક લાગે છે. કોઈની નિંદા કરવામાં કેટલો સમય પસાર થઈ જાય તે ખબર પણ ન પડે! આપણા મુખમાંથી મુખવાસની સુગંધની સાથેસાથે પરનિંદાની દુર્ગંધ પણ આવતી હોય છે! ‘શ્રી રત્નાકર પચ્ચીસી'માં કહ્યું છે, “મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને’' ૫૨ તૌર્ય-સૌરભ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “પરનિંદા એ જ સબળ પાપ માનવું.' જૈનદર્શનમાં ૧૮ મોટા પાપ-સ્થાનોમાં પંદરમું ‘પરપરિવાદ’ નામનું પાપસ્થાનક કહ્યું છે. બીજાના અવગુણ ગાવાથી સામી વ્યક્તિને નુકસાન થાય કે ન થાય, પરંતુ આપણને અવશ્ય કર્મબંધન થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત પત્રાંક ૩૦૧મા જણાવે છે, “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.'' આપણે સ્વદોષદર્શનના સ્થાને પરદોષદર્શન કર્યા કરીએ છીએ અને પરગુણદર્શનને બદલે સ્વગુણદર્શન કર્યા કરીએ છીએ! દોષ-દૃષ્ટિવાળા જીવો બીજાના રાઈ જેવડા દુર્ગુણાને મેરુપર્વત જેવા મોટા કરીને બતાવે અને બીજાના મેરુ જેટલા ગુણોને અણુ જેવડા જ બતાવે. તે સામાના ૯૯ ગુણને ન જુએ, ૧ અવગુણ હોય તેને જ જુએ! કાગડો રોટલી નહિ, માંસ જ પસંદ કરે, ડુક્કર અનાજ નહિ, વિષ્ટાને જ પસંદ કરે. માખી ચંદનને નહિ, એંઠવાડને જ પસંદ કરે. દોષ દૃષ્ટિવાળા સામાના ગુણોને નહિ, દોષોને જ જોયા કરે. ‘હૃદયપ્રદીપ' નામના ગ્રંથના રચયિતા શ્રી ચિરંતન આચાર્ય જણાવે છે, રજત જ્યંતી વર્ષ : ૨૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ कार्यं च किं ते परदोषदृष्टया __ कार्यं च किं ते परचिन्तया च॥ वृथा कथं खिधसि बालबुद्धे। कुरु स्वकार्य, त्यज सर्वमन्यत्॥ ' અર્થાત્ હે બાલબુદ્ધિ જીવ! પરદોષદૃષ્ટિથી તને શું પ્રયોજન? પરની ચિંતા કરવાથી તને શું ફાયદો? નિરર્થક તું શા માટે ખેદ પામે છે? તું તારું કાર્ય કર. અન્ય સર્વ વાતને છોડ! આપણે કાગદૃષ્ટિવાળા છીએ કે હિંસદૃષ્ટિવાળા તેનું અંતર્નિરીક્ષણ કરવું જોઈએ. આપણે બીજાના દુર્ગુણોને જાહેર કરીએ છીએ અને આપણા દુર્ગુણોને છાવરવાનો પ્રયાસ કરીએ છીએ! સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, नागुणी गुणान् वेत्ति, गुणा गुणीषु मत्सरी। गुणी च गुणरागी च सरलो विरलो जनः॥ અર્થાત્ જે સ્વયં દુર્ગુણી હોય તે તો બીજાના ગુણોને જાણતો જ નથી, એક ગુણવાનને બીજા ગુણવાનની ઇર્ષ્યા થાય છે. સ્વયં ગુણવાના હોય અને અન્યના ગુણોનો અનુરાગી હોય તેવા મનુષ્યો આ જગતમાં જૂજ હોય છે. જો આપણી કોઈ નિંદા કરે તો આપણને ના ગમે, પરંતુ જેની નિંદા થાય છે તેના કર્મો ખપે છે અને નિંદકના કર્મો બંધાતા જાય છે. એટલે જ કબીરદાસજી જણાવે છે, “નિંદક નિયરે રાખીએ, આંગન કુટિ છવાય, બિન પાની, બિન સાબૂના, નિર્મલ કરે સુભાય.” ખરેખર તો આપણે અન્યના સદ્ગુણો જોઈ આનંદિત થવું જોઈએ. ગુણથી ભરેલા ગુણીજનદેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ્ય રહે શ્રીકૃષ્ણ ભગવાને એકવાર ધર્માત્મા યુધિષ્ઠિર અને દુર્યોધનને કહ્યું કે આપણાં નગરમાં સદ્ગણી અને દુર્ગણી માણસો કેટલાં છે તેની તપાસ કરીને આવો. નગર તો એક નરજતજયંતી વર્ષ : ૨૫) જ હતું પણ યુધિષ્ઠિર જ્યાં ગયા ત્યાં બધા તેમને સદ્ગણી જ દેખાયા અને દુર્યોધન જ્યાં ગયા ત્યાં બધા લોકો તેમને દુર્ગુણી જ દેખાયા! કહેવત છે ને કે, “કમળો હોય તેને બધું પીળું દેખાય.” દુર્યોધન દોષદૃષ્ટિવાળો હોવાથી. એમને કોઈનામાં ગુણ ન દેખાયો, જ્યારે યુધિષ્ઠિરમાં ગુણગ્રાહક દૃષ્ટિ હોવાથી બધામાં એમને ગુણ જ દેખાયા. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'. જો આપણી દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરેલી લાગે ! જેમનામાં આપણને દોષ દેખાય ત્યારે વિચારવું કે આખરે તો તે અનંતગુણોનો માલિક આત્મા છે. આમ, ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવાથી જરૂર આત્મકલ્યાણ થાય. આપણે બીજાના પર્વત સમાન દોષને રાઈ સમાન જોવા અને આપણા રાઈ સમાન દોષને પર્વત સમાન ગણવા. આપણી દૃષ્ટિ પરના દોષો પર પડે ત્યારે વિચારવું કે બીજાના દોષો જોવાનો મને શો અધિકાર છે? શું હું સર્વગુણસંપન્ન છું? શું મારામાં કોઈ દોષ જ નથી? પરના દોષ જોઈને હું કર્મબંધ જ વધારું છું. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળા અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંચ એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?” જો આપણે આપણા દોષોનું અંતર્નિરીક્ષણ ન કરીએ, તેનો સ્વીકાર જ ન કરીએ તો જીવનની સુધારણા કેવી રીતે થઈ શકે? માટે, આપણે અહંકાર અને માયાચાર છોડી નિષ્પક્ષપણે અંતરંગ દોષોનું અવલોકન કરી તેનો સ્વીકાર કરવો જોઈએ. મહાપુરુષો તો જાહેરમાં પોતાના દોષોનો એકરાર કરે છે, ભક્તકવિ સૂરદાસજી જણાવે છે : તીર્થ-ઓંરભ Page #72 -------------------------------------------------------------------------- ________________ “મો સમ કૌન કુટિલ ખલ કામી. જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમકહરામી. પાપી કૌન બડો હૈ મોતે, સબ પતિતન નામી.’’ શ્રી ‘રત્નાકર પચ્ચીસી'માં આવે છે, “ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું' આપણે કોઈના સામે આંગળી ચીંધીએ છીએ ત્યારે બીજી આંગળીઓ આપણી તરફ હોય છે. તે દર્શાવે છે કે બીજાના દોષદર્શન કરનાર હે મૂર્ખ! તું તારા તરફ તો દૃષ્ટિપાત કર. તારામાં કેટલી દોષરૂપી ગંદકી ભરી છે તે તો તું જો! પણ આ બાબત પરત્વે આપણે લક્ષ આપીએ છીએ ખરાં? હવે, નિજદોષ પ્રત્યે સાધકની દૃષ્ટિ જાય ત્યારે તેને અંતરમાં પારાવાર દુઃખ થાય છે. તે વિચારે છે કે હે પ્રભુ! અત્યાર સુધી તો હું અન્યના દોષ જોઈને તેની નિંદા કરતો હતો, પણ તારી કૃપાથી અંતર્ચક્ષુ દ્વારા નિજ અવલોકન કર્યું તો મને લાગ્યું કે અરે! હું તો અવગુણોનો ભંડાર છું! મારામાં તો રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, હિંસા, જૂઠ, ચોરી, નિંદા, ઈર્ષ્યા, ક્રોધ માન, લોભ આદિ દુર્ગુણોની કેટલી બધી ગંદકી ભરી છે! નિજદોષકથન એ આત્મસુધારણાનું મહત્ત્વનું અંગ છે, દિનપ્રતિદિનના જીવનથી સાધકને જે દોષ લાગ્યા હોય તેનું ગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરી પ્રાયશ્ચિત્ત કરે છે અને તેવાં દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પસ્તાવાના પુનિત ઝરણામાં સ્નાન કરી તે શુદ્ધ થાય છે. ૫૪ તીર્થ-સૌરભ “હા પસ્તાવો! વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યું છે; પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે'' બાર પ્રકારના તપમાં પ્રાયશ્ચિત્ત એ અંતરંગ તપ છે. સાચા હૃદયથી ગુરુ કે પ્રભુ સમક્ષ કરેલ પ્રાયશ્વિત્ત કર્મોને બાળી નાખે છે. સાચું પ્રાયશ્ચિત્ત કરવાથી ધીમે ધીમે દોષોની માત્રા ઘટતી જાય છે અને સાધક સાધનાના રાજપંથે દિન પ્રતિદિન આગળ વધી શકે છે. આમ, આપણે બીજાના દોષો જોયા વગર નિજદોષદર્શન કરીએ, તેની કબૂલાત ગુરુ કે પ્રભુ સમક્ષ કરીએ, તેનું પ્રાયશ્વિત્ત લઈ તેવા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈએ તો ક્રમે કરીને સાધનાના પંથે આગળ વધી શકીએ. મહાપુરુષોએ પોતાના દોષોને જાહેર કરી પરમાત્માનું શરણ સ્વીકાર્યું છે. યથા ૧. .. 3. ૪. - મહારાજ પતિતઉધારણ શરણાગતપાલ, દીનદયાલ; નિજ શીશ, કરહુ જગદીશ;'' શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર-૪૦ સુમિરન કરહું નાય મુજ દુઃખ દૂર તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે, ગિરુઆ રે ગુણ તુમ તણા” શ્રી યશોવિજયજી મહારાજ “કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.’’ શ્રીમદ્ રાજચંદ્ર ભૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આવું, હે પાવન પરમેશ્ર્વર મેરે મન હી મન શરમાઉં'' રજતજયંતી વર્ષ : ૨૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ આ કષાયની ઉપશાંતના | શ્રી મનસુખ એમ. બારોટ જ્ઞાની પુરુષોના બોધવચનો આપણને આત્મનિરીક્ષણની જબરી પ્રેરણા આપનારા અને પુરુષાર્થને પ્રેરનારા હોય છે. આપણી સઘળી બાહ્ય દોડ અટકાવી દઈ અતર્મુખતા પ્રત્યે દોરી જનારા હોય છે. પરંતુ આપણી ભૂલ કહો, દોષ કહો કે કચાશ જે કંઈ કહો - આપણે હંમેશાં ઉપલક ઉપલક વિચાર-વર્તનમાં જ સર્વસ્વ માની લઈ સંતોષાઈ જઈએ છીએ. ઊંડાણપૂર્વક અભ્યાસ કે આચરણ કર્યા વિના-અનુભવમાં ઉતાર્યા વિના આપણી જાતને આપણે સાધક-મુમુક્ષુ કે આત્માર્થી માનીએ છીએ અને મનાવીએ છીએ. પરંતુ હોઉં અને માનવું એમાં ઘણો ફરક છે. માનવું એ બૌદ્ધિક છે. હોઉં એ આત્મિક વાત છે. દરેક વસ્તુને તોલવાના, માપવાના, સમજવાના જુદા જુદા સાધનો હોય છે. એવી જ રીતે અહીંયા આપણી મુમુક્ષતા - આત્માર્થીપણું સમજવાની અને માપવાની એક ગાથા આપે છે, જે આપણે સહુએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા સમજીને આત્મસાત્ કરવા યોગ્ય છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અમિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” ચાલો, આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે આટઆટલો સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ અને અનેકવિધ ધર્માનુષ્ઠાનો કરવા છતાં પણ આપણા કષાયભાવો ઉપશમ થયા છે ખરાં? કષાયભાવોથી પાછા વળી શકાય એવી દશા થઈ છે ખરી? ક્રોધાદિના ઉદયમાં સમભાવ રાખી શકીએ છીએ ખરા? કોદો ક્રોડ વરસ તણું સંજમાં ફલ જાય – અને ક્રોધ કષાયથી મહાસાધુ પણ સર્પાદિ યોનીમાં ઊપજી દુ:ખો ભોગવે છે એ જાણવા છતાં ક્રોધ પ્રત્યેના વલણમાં કંઈ જતું કરીએ છીએ ખરા? ખરેખર જો સમજતા હોઈએ. તો અવશ્ય આપણે ક્રોધ સામે ક્ષમા રાખીએ. હશે, હોય, એમાં શું થયું? ચાલ્યા જ કરે! એવો ભાવ કેળવીને અવશ્ય આપણે ક્ષમાભાવ મંત્રીભાવ, અને ગુણગ્રાહકતા દ્વારા ક્રોધ કષાયનું ઉપશમ કરીને મોક્ષના માર્ગે પ્રગતિ કરવી જ જોઈએ. પરિસ્થિતિ સુખદ કે દુઃખદ ગમે તે હોય, તે કંઈ કાયમ રહેવાની નથી. માટે આપણા પૂર્વકૃત કર્મોદયે કષાયભાવ ઉદય થાય ત્યારે જો અંતરજાગૃતિ કેળવીએ તો ધીરે ધીરે અભ્યાસ દ્વારા ક્રોધને જીતી શકાય. ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ક્ષમા આપણો આદર્શ હોવો જોઈએ. વળી આજ વાતને ભગવદ્ કુંદકુંદાચાર્યદિવા સમજાવે છે કે“જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.” અહીં ક્રોધ આદિ કહેતાં સર્વ કષાય ભાવોથી - જીવને મહાબંધન લાગુ પડે છે અને અનંત દુઃખો ભોગવવા પડે છે. માટે આપણે એ બંધનો અને દુઃખોથી મુક્ત થવા કષાયભાવો ઉપશમાવીને ધીરે ધીરે સહુરુષાર્થ અને પરાક્રમથી તેનો પરાભવ કરવાની સાધનામાં સુસ્થિત થવું જોઈએ. પ્રથમ ઉપશમથી સાધનામાં સફળતા પછી ક્ષયથી ઉત્કૃષ્ટ સાધના ચરિતાર્થ થાય છે. હવે માન કષાયને ઉપશમાવવાની વાત કહે રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સેરભ પપ Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. કૃપાળુદેવશ્રીએ કહ્યું છે કે “જગતમાં માન રહેશે. આવા અમૃત વચનો આપણે છળકપટ ન હોત તો અહીં જ મોક્ષ હોત.” આહ! કેવું માયાચારને આધીન થઈને વીસરી જઈએ છીએ. મહાભયંકર છે માન કે જેના સેવનથી જીવન આપણી સઘળીયે વૃત્તિ-પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન ઘણું મોક્ષમાર્ગે જતો અટકી જાય! ખરેખર જોવા કરીને લોકસંજ્ઞાને આધીન જ હોય છે. હોય જઈએ તો માન એ માનસિક અને ક્ષણિક તથા કંઈ અને આપણે બતાવીએ છીએ કંઈ એનું આભાસિક આનંદ સિવાય કશું જ નથી. જ નામ છે માયા. એ માટે કૃપાળુદેવશ્રીએ કહ્યું પ્રશંસાના બે શબ્દો, ઘડીભરની વાહ વાહ આ છે, “હોય મોહ અને માને યા તો પરિણામ અજ્ઞાનીજીવને કેટલું બંધનરૂપ થઈ પડે છે તેનું ભૂલથાપ ખાતુ નથી.” જેવા આપણા પરિણામ તેને એ સમયે ભાન પણ રહેતું નથી. જ્યાં સુધી એવા જ આપણા ભવ થવાના છે એ વાત જો આ મિથ્યા “હું'' કારને માનરૂપી આહુતિ મળતી આત્મામાં બેસે તો હેજે સરળતાનો અભ્યાસ રહે છે ત્યાં સુધી જ એ ફલે ફાલે અને પાંગરે થાય અને પોતે પોતાના પરિણામો સુધારવા પ્રત્યે છે. પણ આશ્વર્યની વાત એ છે કે આ જાગૃત થાય. માયાચારી જીવ તિર્યંચ યોનીમાં માનકષાયમાં તો મોટા મોટા કહેવાતા વિદ્વાનો- ઉપજે છે. તો આવા માયાચારને દૂર કરી, મુમુક્ષુ પંડિતો-બુદ્ધિશાળીઓ અને અભ્યાસીઓ પણ બનીને સત્સંગ-ચિંતનના પુરુષાર્થથી સરળતાની અટવાઈ જાય છે. બહુ જ સમજદારીપૂર્વકનું ઊંડું સાધના સિદ્ધ કરી ઉજ્વળ ભાવો કરવા એ ચિંતન કરી જોવા જઈએ તો માન એટલે કેવળ જ જ્ઞાનીઓની આજ્ઞા છે. શબ્દોનો શણગાર છે, જે શણગાર સજી જીવા લોભઃ આ કાળમાં લોભ કષાયને આધીન આ ભવચક્રના રંગમંચ ઉપર કર્મોદયનો નચાવ્યો. થઈને આંતકવાદ, ચોરી, લૂંટફાટ-વેર-ઝેર-ખૂન અનંતકાળથી નાચતો આવ્યો છે. ભગવાન અને અપહરણના બનાવો વધ્યા છે. સત્સંગી બાહુબલિ જેવાનું છે આ માનકષાય કેવળજ્ઞાન સાધકોએ સંતોષનો સગુણ આત્મસાત્ કરવો અટકાવી શકતો હોય તો આપણે વળી કોણ ! જ રહ્યો. તૃષ્ણાનો કોઈ અંત નથી. લોભને થોભ માટે શ્રી સદ્ગુરુની આજ્ઞા ભક્તિમાં રહીને ન હોય. જુઓ! આ લોભકષાયની વિચિત્રતા! સત્સંગ, સ્વાધ્યાય અને આત્મજાગૃતિ દ્વારા બોધ છ ખંડનું રાજ્ય જીત્યા પછી પણ સુભૂમ પ્રાપ્ત કરીને આવા માન કષાયને ઉપશમ કરી ચક્રવર્તીને સંતોષ થયો નહીં એટલે એ અન્ય ક્ષય પ્રત્યેની સાધનામાં આગળ વધવા પરાક્રમ ખંડ જીતવા નીકળ્યો અને એ સેન્ચ સહિત અને પુરુષાર્થ ફોરવવા જોઈએ. સાગરમાં ડૂબી ગયો. ખરેખર કહો કે અનંત | માયાઃ ઘણું કરીને આ માયાચારથી જીવ સંસારના દુઃખ સાગરમાં ડૂબી મુવો. માટે સંતોષ પોતે પોતાને જ છેતરે છે. મોટામાં મોટું નુકસાન સર્વસુખનું મૂળ છે. અંતમાં ચારે કષાને જીતવાના પોતાને જ કરી રહ્યો છે. જગતને રૂડું દેખાડવા સાધનો બતાવે છે. અનંતવાર પ્રયત્ન કર્યું તેમ છતાં રૂડું થયું નહીં “જીતે ક્ષમાથી ક્રોધને, વળી માર્દવેથી માનને પરંતુ એકવાર જો આત્માનું રૂડું થાય એવો આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને.” પ્રયત્ન કરવામાં આવે તો અનંતભવનું સાટું વળી - શ્રી નિયમસાર/૧૧૫ પ૬ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ Se સંત કેવા હોય? સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. સંત સહજ છે, સરળ છે. સંત સુપ્રતીતવંત છે. સંત સ્વાનુભૂતિ સહિત છે. સંત સત્યનિષ્ઠ છે. સંત નિઃસ્પૃહી છે. સંત સમતાના ધારક છે. સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સંતમાં સજ્જનતા સ્વાભાવિક છે. સંતને સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે. સંતને સદ્બોધમાં સ્થિરતા છે. સંત શાંતસ્વભાવી છે, શાંતિપ્રિય છે. સંત સાચા સાધકોની ચરણરજ છે !! સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. સંત સજ્જનોના શિરોમણિ છે. સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે. સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા - સાતિશય સત્પુરુષાર્થ જોઈએ. રજતજયંતી વર્ષ : ૨૫ સમાં નિષ્ઠા, સજ્જનસંગતિ, સદ્બોધ, સત્પ્રદ્ધા, સદ્વિચાર અને સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામી એવા સંતનું સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ. ‘સાધકસાથી'માંથી સાભાર તીર્થ-સૌરભ ૫૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ''જીજી જાતિ જ કલાક પછી જ કરી સંસ્કાર અને સંસ્કૃતિનો વાહક શિક્ષક / | તત્ત્વચિંતક શ્રી હરિભાઈ કોઠારી માણસમાં રહેલા માનવ્યને પ્રોત્સાહિત કરે, વૈજ્ઞાનિકો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત કરે છે તો તેના ભાવજીવનને પુષ્ટિ આપે તેમજ અપૂર્ણ પ્રષિઓ, ગુરુમાં આવા ગુરુત્વાકર્ષણની અપેક્ષા માનવને પૂર્ણતાના પંથે દોરનારા વિકાસપ્રવાસમાં રાખે છે. શિક્ષક જો બાળકોને જીતી લે તો એનું તેનું સહયોગી બને તે જ સાચું શિક્ષણ. આવા શિક્ષણકાર્ય આનંદદાયક બની જાય. શિક્ષણને પોતાનું જીવનકાર્ય બનાવનાર શિક્ષક Preaching (ઉપદેશ) કરતાં Teaching સાચા અર્થમાં સંસ્કાર અને સંસ્કૃતિનો જ્યોતિર્ધર (શિક્ષણકાર્ય) વધારે અઘરું છે પણ Reaching ગણી શકાય. (આત્મીય સંબંધ બાંધવો) તો સૌથી અઘરું કામ છે. જેની નસેનસમાં શિક્ષણ વહેતું હોય, રક્તના ઉપદેશક ઉપદેશ આપીને છટો થઈ જાય છે. એના કણેકણમાં શિક્ષણના સિદ્ધાંતો સમરસ થયા હોય શ્રોતાઓમાંથી કોણે, કેટલું ગ્રહણ કર્યું એ જોવાની એવો હાડકાંનો શિક્ષક જ શ્રેષ્ઠ ચારિત્ર્યનું ઘડતર જવાબદારી એના પર નથી. એ દ્રષ્ટિએ વિચારતાં કરી શકે. બીજું કંઈ ફાવતું નથી કે મળતું નથી તેથી શિક્ષક વધારે જવાબદાર માણસ છે. શિક્ષકે ન છૂટકે થઈ બેઠેલો શિક્ષક, શિક્ષણના ઊંચા પોતાની વાત વિદ્યાર્થી સુધી પહોંચાડવી જ પડે આદર્શોને ક્યાંથી આંબી શકે? આજે શિક્ષણ કારણ કે વિદ્યાર્થીએ પાછા, શીખેલા વિષયોની કથળતું જાય છે, તેના ઘણાં કારણો પૈકીનું એક પરીક્ષા આપવાની હોય છે. કારણ, આવા પરાણે થઈ બેઠેલા શિક્ષકો પણ છે. Teachingમાં શિક્ષક પોતાના વિચારને તેઓ કેવળ પૈસા કમાવાની બજાવૃત્તિ તરીકે વિધાર્થીના મસ્તક સુધી પહોંચાડે છે પણ શિક્ષણના વ્યવસાયને સેવે છે, જેના પરિણામે Reachingમાં તો શિક્ષકે પોતે બાળકના હૃદય નિષ્ઠાશૂન્યતા, કામચોરી, આળસ, પ્રલોભન સુધી પહોંચવાનું હોય છે. માણસને માણસની પાસે પરવશતા જેવા દોષો એના આનુવંગિક પરિણામો કેમ લાવવો એ જ સૌથી મોટી સમસ્યા છે. આ બની રહે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની મહાન જવાબદારી શિક્ષકે પોતાના પર મૂકવામાં આવેલી સાચો શિક્ષક સ્વીકારે છે અને તેથી જ આપણી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. જેઓ સંસ્કૃતિએ ‘આચાર્ય દેવો ભવ' કહીને એનું ગૌરવ સ્વેચ્છાએ શિક્ષક બન્યા હોય તેમને માટે તો એ કર્યું છે. આનંદની વાત છે પરંતુ જેઓ પરાણે શિક્ષક બની આ કર્તવ્ય અદા કરવા માટે શિક્ષકે નિયત ગયા હોય તેમણે પણ પોતાની ફરજ વફાદારીપૂર્વક સમય કરતાં અતિરિક્ત થોડો સમય સંસ્કાર બજાવવી જોઈએ, એમાં જ એમનું તેમજ આપવા નિમિત્તે બાળકો જોડે બેસવું જોઈએ. શિક્ષક શિક્ષણકાર્યનું ગૌરવ સમાયેલું છે. અને વિધાર્થીની ભૂમિકા ભૂલી જઈને અઠવાડિયામાં શિક્ષકે પોતાનું ગુરુત્વ જાળવી રાખવું એકાદ વખત, અડધો કલાક પણ સૌએ મુક્ત રીતે જોઈએ. ગુરુત્વ ગુણોથી આવે અને ગુણોથી સાથે બેસવું જોઈએ. એક મોટા ભાઈ કે બહેન જે આવેલા આ ગુરુત્વનું આકર્ષણ, એ જ ગુરુત્વાકર્ષણ. રીતે પોતાનાં નાનાં ભાઈબહેનો પાસે બેસે એ રીતે --પ૮ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ જોડે બેસવું જોઈએ. સાક્ષી વિપરીતાત્ જક્ષણી વ વેવ7|| અને તેમને સંસ્કારપ્રેરક વાતો કહેવી જોઈએ. વિપત્તિોપ સર્વે ને અંતિ! આનાથી ધીરે ધીરે બાળકોનું ચારિત્ર્યઘડતર થશે. અર્થાત્ “સાક્ષર (વિદ્વાનો) જો શબ્દ અને એક સાચા શિક્ષક માટે તો આ પ્રવૃત્તિ ખરા અર્થમાં સ્વભાવે વિપરીત થાય તો તે “રાક્ષસ' જેવાં બની. માં સરસ્વતીનું પૂજન જ છે. પૂજાનો પગાર ન હોય. જાય (સાક્ષરા-રાક્ષસા) પરંતુ જે વસ્તુ કે વ્યક્તિ તેમ આ સંસ્કાર પ્રવૃત્તિ માટે પણ સારસ્વત એવો સરસ છે, તેને વિપરીત કરો (ઉલટાવો) તો પણ તે શિક્ષક કશા વળતરની અપેક્ષા રાખતો નથી. સરસ” જ રહે છે.' બાળકનો જીવનવિકાસ અને શિક્ષકનો આત્મસંતોષ સચ્ચરિત્રવાન શિક્ષકો તો કોઈ પણ રાષ્ટ્રની એ જ આ પ્રવૃત્તિનો પ્રસાદ ગણાય. આ પ્રસાદથી સંપત્તિ છે. વિધાર્થીના ઘડતર દ્વારા સાચો સમગ્ર વાતાવરણ પ્રાસાદિક એટલે કે પ્રસન્ન બની શિક્ષક રાષ્ટ્રનું જ ઘડતર કરતો હોય છે. વિચાર જાય છે. કરતાં સદ્વર્તનની અસર બાળકો પર બહુ મોટી ચારિત્ર્યશીલ માણસ જ અન્યના ચારિત્ર્યનું પડતી હોય છે. ધૂમ્રપાન કરનાર શિક્ષક પોતાના વિધાર્થીઓને તેમ કરતાં અટકાવવામાં કેટલો સુયોગ્ય ઘડતર કરી શકે છે. એ રીતે જોતાં સાચા કામયાબ નીવડશે એ એક પ્રસ્ન જ છે. નિયમિત શિક્ષકના જીવનમાં વિચાર અને આચારનો સુંદર રીતે અનિયમિત (Regularlyirregular) આવનાર સમન્વય જોવા મળવો જોઈએ. તે વિચારથી વિદ્વાનો શિક્ષક બાળકોને નિયમિતતાના પાઠ શી રીતે અને આચારથી સજ્જન હોવો જોઈએ.વિદ્વતા અને શીખવી શકે? એક કવિએ આ વાત બહુ સરસ રીતે સજ્જનતાનો સંયોગ જીવનમાં ચારિત્ર્યની સુગંધ કહી છે. નિર્માણ કરે છે. “આવે છે વાસ દારુની વક્તાના બોલમાં કેવળ વિદ્વાનની આપણે ત્યાં બહુ કિંમત એનો વિષય છે, ‘દારુ પીવો એ બુરાઈ છે!'' નથી. તેદોને જેણે સ્વર આપ્યા છે તે રાવણ કયાં મોટાંમોટાં પ્રવચનો કરી વ્યાસપીઠ ગજવનારા ઓછો વિદ્વાન હતો? છતાં આપણી સંસ્કૃતિએ તેને વેચારિક વાભાટોની આપણે ત્યાં અછત નથી, રાક્ષસ કહ્યો છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન તો સૌરભ અછત તો છે, સ્વલ્પ માત્રામાં પણ એનું આચરણ વગરના વિલાયતી ફૂલ જેવું છે. સંસ્કૃતમાં એક કરનાર સન્નિષ્ઠ માનવોની! ટનભર ઉપદેશ કે સુભાષિત છે. મણભર શ્રવણ કરતાં કણભરનું આચરણ શ્રેષ્ઠ છે दुर्जनः परिहर्तव्यो विद्ययाडलंकृतोडपि सन्!।। એ વાત જ્યારે આ દેશના માણસને સમજાઈ જશે. मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः?॥ ત્યારે એની પ્રગતિને દુનિયાની કોઈ તાકાત ' અર્થાત્ “વિધાથી અલંકૃત હોય તો પણ દુષ્ટ અવરોધી નહીં શકે. માણસનો ત્યાગ કરવો જોઈએ. મણિથી વિભૂષિત શિક્ષણકાર્ય કંઈ પાંડિત્ય-પ્રદર્શનની પ્રક્રિયા એવો સર્પ શું ભયંકર નથી હોતો?'' નથી. શિક્ષક કેટલું જાણે છે તેના કરતાં એ ચારિત્ર્યહીન વિદ્વાન માણસને જો સમાજમાં બાળકોને કેટલું આપી શકે છે, એ વધારે મહત્ત્વનું મોટાઈ મળી જાય તો એ પ્રતિષ્ઠાના જોરે એ બગાડ છે. અધુરો માણસ હંમેશાં સમજવો અઘરો હોય પણ બહુ મોટો કરી શકે. તેથી માણસ માત્ર સાક્ષર છે. પૂર્ણતામાંથી જ સરળતા પ્રગટે છે. Deeper જ નહીં પરંતુ સરસ પણ હોવો જોઈએ. તેથી જ કહ્યું the Thought, Simpler the language જેટલું છે કે, જ્ઞાનનું ઊંડાણ તેટલી જ ભાષાની સરળતા! રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | પ૯ } Page #78 -------------------------------------------------------------------------- ________________ નિષ્ણાત માણસ જ પોતાનો વિષય અનન્યને ઉત્સાહને મંદપાડી દઈને તેને નિરાશ બનાવે છે. આ. સરળતાથી સમજાવી શકે. પોતે ગૂંચવાયા વગર રીતે એક વિકસતાં જીવનપુષ્પને કચડી નાખવાનું માણસ બીજાને ગૂંચવી શકતો નથી. એ રીતે પાપ જાયે-અજાયે એક ગાફેલ શિક્ષકનાં હાથે વિચારીએ તો જે શિક્ષક બાળકોને ગૂંચવી નાખતો થઈ જાય છે. હશે તે સ્વયં પણ ગૂંચવાયેલો હોવો જોઈએ. તેને બદલે “તું તો હોશિયાર છે, તારા માટે પોતાના વિષયનો અસ્પષ્ટ ખ્યાલ ધરાવતો શિક્ષક શું અઘરું છે? તને નહીં આવડે તો કોને બાળકને એ વિષય સ્પષ્ટતાથી કેમ શીખવી શકે? આવડશે?'' જેવાં હકારાત્મક વાક્યો બાળકના શિક્ષકમાં રસ ન પડે તો પછી વિધાર્થીઓ ઉત્સાહને દ્વિગુણિત કરે છે અને તે હોંશે હોંશે નવું બીજો રસ કેળવી લે છે. તેઓ અરસપરસ વાતો જ્ઞાન મેળવતો જાય છે. કઠિનમાં કઠિન વિષય પણ કરવા લાગે, ઠઠ્ઠા મશ્કરી કરવા લાગે, પ્રસ્તુત તેને માટે સહેલો બની જાય છે. વિષય સિવાયનાં અન્ય મેગેઝિનો કે ચોપાનિયાં. નાના નાના ગુણોની થતી રહેલી કદર વાંચવા લાગે-આ બધી વાતોને આપણે અશિસ્ત માનવીને મહાન ગુણો તરફ દોરી જાય છે, એ. કહીને વગોવીએ છીએ પરંતુ એના કારણોમાં ઊંડા નાનકડું માનસશાસ્ત્રીય સત્ય પ્રત્યેક શિક્ષકને ઊતરતા નથી. સમજાય તો કેવું સારું! વિશ્વામિત્રે રામ અને ખરેખર તો શિક્ષક પોતાના વિધાર્થીઓમાં લક્ષ્મણને આવી જ રીતે ભણાવ્યા હતાં.બ્રાહ્મમુહૂર્તમાં એટલો તલ્લીન થવો જોઈએ કે બન્ને પક્ષે સમયનું રામલક્ષ્મણને ઉઠાડતી વખતે વિશ્વામિત્ર તેમના ભાન ભૂલાઈ જાય, “વર્ગ સ્વર્ગ બની રહે અને પૂરા માથા પર હાથ ફેરવતા અને કહેતા, થતા પિરિયડની સૂચના આપતો ઘંટ બન્નેને रामेति मधुरां वाणी विश्वामित्रो डभ्यभाषत!। યમરાજાના મૃત્યુઘંટ જેવો અકારો લાગે. શિક્ષક રિષ્ઠ નરશાર્દૂિત્ર પૂર્વ સંધ્યા પ્રવર્તતૈ! અને વિધાર્થીની આ જ્ઞાનસમાધિ જ તેમને વિધાનો સવારના ઊઠતાંની સાથે જ ગુરુના મુખે પ્રાપ્ત સાચો સાક્ષાત્કાર કરાવી શકે. બાળકના પક્ષે થયેલું નરકેસરીનું બિરુદ જીવનમાં કેવું પ્રેરક અને જિજ્ઞાસા અને શિક્ષકના પક્ષે પોતાના વિષયને પોષક બની રહ્યું તેનું રામાયણ સાક્ષી છે. રસમય બનાવવાની કળા-એ બે વાતો બાળકની આજે શિક્ષણમાંથી આ માનવસ્પર્શ, (Huએકાગ્રતાના આધારભૂત અંગો છે એ વાત કદી પણ man Touch) જતો રહ્યો છે એ દુ:ખદ ઘટના છે. ભુલાવી ન જોઈએ. શિક્ષણ એક જીવંત પ્રક્રિયા છે. તેમાં યાંત્રિકતાનો - આ ઉપરાંત એક સાચો શિક્ષકમાનસશાસ્ત્રનો પ્રવેશ ન થવો જોઈએ. જીવનદાયિની માં શારદાના પણ અભ્યાસી હોવો જોઈએ. શિક્ષણકાર્ય માટેનો મંદિરમાં જડત્વ જોવા મળે એ અસહ્ય અને અક્ષમ્ય તેનો અભિગમ વિધાયક(Positive) હોવો જોઈએ, ઘટના છે. પોતાના ભાવજીવનને પુષ્ટ કરવા માટે નહીં કે નિષેધાત્મક (Negative). તેણે હંમેશાં શિક્ષક અને વિધાર્થી બન્નેએ વિધાના સાચા વિધાર્થીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવો ઉપાસક બની, મા સરસ્વતીનું સ્તનપાન કરવું જોઈએ. જોઈએ. મા શારદા પાસેથી મળેલો એ ભાવ “તું સાવ ઠોઠ છે, તને કશું આવડવાનું નથી, વિધાર્થીને શિક્ષકપરાયણ અને શિક્ષકને તું શું ભણવાનો હતો, તારી સાત પેઢીમાં કોઈ ભર્યું વિધાર્થીપરાયણ બનાવશે.તેઓ બન્ને જ્ઞાનપરાયણ છે? એના કરતાં બાપાની પેઢીએ બેસી જા!” આવાં બનશે, તેમનું જ્ઞાન સેવાપરાયણ બનશે અને નકારાત્મક વાક્યો વિધાર્થીના નવું નવું જાણવાના તેમની સેવા પ્રભુ પરાયણ બનશે. . ૬૦ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ અને સંસ્કાર પ્રા. અનિલ સોનેજી આજના શિક્ષિત યુવાનવર્ગ ઉપર નજર કરીશું તો એક સામાન્ય છાપ એવી ઊભી થશે કે આ કહેવાતા શિક્ષિતોમાં સંસ્કારિતાની સુવાસ નથી. અલબત્ત, આમાં કેટલાક સન્માન્ય અપવાદો હશે; છતાં એક બાજુ શિક્ષણ લેનારાઓની સંખ્યા વધતી જાય છે અને બીજી બાજુ સંસ્કારની સૌરભ ઘટતી જાય છે એવું લાગ્યા વગર રહેશે નહીં. આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસો ધરાવનાર ભારત જેવા દેશમાં આવી પરિસ્થિતિ ઊભી થાય તે ખરેખર શોચનીય છે અને તેથી આવી સ્થિતિ કેમ ઊભી થઈ તેના કારણો અને ઉપાયો વિચારવા જરૂરી થઈ પડે છે. શિક્ષણ અને કેળવણી : સૌપ્રથમ તો આપણે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજી લેવાની જરૂર છે. શિક્ષણ એ માનવીને પૈસા રળી આપવાની આવડત આપે છે. ઇજનેર, ડોક્ટર, કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થનાર વ્યક્તિ જે શિક્ષણ મેળવે છે તેમાં તેના વ્યવસાયનું કૌશલ્ય તેને પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા તેની આજીવિકા ચલાવવાનું સરળ બને છે. પરંતુ આ શિક્ષણને આપણે કેળવણી ન કહી શકીએ. કેળવણી માનવીને જીવન જીવવાની એક આદર્શ પદ્ધતિ શીખવે છે. સાચી કેળવણીનો ધ્યેય વ્યક્તિત્વનો વિકાસ છે. જે. કાર્ડિનલ ન્યુપેને કહ્યું હતું કે કેળવણીનો ધ્યેય મનુષ્યને ‘જેન્ટલમેન’ બનાવવાનો છે. શિક્ષણનું ચિંતન એ બાબતને સ્વીકારે છે કે શિક્ષણનું ધ્યેય ફક્ત તકનીકી વિધાનું જ્ઞાન આપવાનું નથી, પરંતુ ‘ચારિત્ર્ય', ‘વિચારની કેળવણી ’, ‘ દૃઢ માન્યતાને ખીલવવી', ‘નવા ધ્યેયો અપનાવવા' ‘વિચારોની ક્ષિતિજો રજતજયંતી વર્ષ : ૨૫ વિકસાવવી’, ‘વિચાર અને આચાર વચ્ચે તાદાત્મ્ય કેળવવું', − આ બધા શિક્ષણના સાચા ધ્યેયો છે. પરંતુ તે ધ્યેયો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં અદૃશ્ય થતાં જાય છે. નીતિ, મૂલ્ય, ધર્મ, કે આધ્યાત્મિકતાને વિસારે પાડવામાં આવ્યા છે અને વિધાર્થીઓ, વડીલો, અધ્યાપકો, અને સમાજના અગ્રણી હિતચિંતકોએ ભૌતિક વિકાસની દોડમાં તેને એકબાજુ હડસેલી દીધાં છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં તો સા વિદ્યા યા વિમુક્તયે’’ એમ કહીને વિદ્યાનું અંતિમ ધ્યેય સંસારમુક્તિ જ બતાવેલો છે અને આવી મુક્તિ કે મોક્ષપદ અપાવે તે જ સાચી વિધા એમ પુરાતનકાળથી સ્વીકારવામાં આવ્યું છે. સાચા જ્ઞાન દ્વારા મુક્તિ એ તો બહુ મોટી વસ્તુ છે અને તેને પ્રાપ્ત કરનારા તો કોઈક વીરલા જ હોય, પરંતુ આપણું આજનું શિક્ષણ આવી મુક્તિ માટેની એક પૂર્વભૂમિકા ઊભી કરી આપે અને માનવીને આંતરિક રીતે સજ્જ બનાવે તેવી અપેક્ષા તો આપણે જરૂર રાખી શકીએ. શિક્ષણ અને સંસ્કાર એકબીજાથી વિખૂટા કેમ પડ્યા? પહેલાના સમયમાં લોકો વિધા પ્રાપ્ત કરવા માટે ગુરૂ પાસે જતાં અને ગુરુઆશ્રમમાં રહીને ભણતા. અહીં તેઓને સાદુ જીવન, સમૂહમાં રહેવાનું, શાસ્ત્રોનો અભ્યાસ, વ્યવહારુ જ્ઞાન વગેરેની તાલીમ ગુરૂના પ્રત્યક્ષ સંપર્કમાં પ્રાપ્ત થતી. ગુરુના જીવનને નજીકથી નિહાળવાની તક પ્રાપ્ત થતી અને આદર્શ જીવન કોને કહેવાય તેનો મર્મ વિધાર્થીને ગુરુના જીવનમાંથી પ્રાપ્ત થતો. નીતિ, અધ્યાત્મ, જીવનના મૂલ્યો વગેરેનું નક્કર તીર્થ-સૌરભ ૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રાપ્ત થતું. વિધાર્થીઓએ આશ્રમના વસવાટ દરમિયાન કડક ચર્ચાનું પાલન કરવાનું રહેતું. રાજાનો કુંવર હોય કે ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય-સૌને સમાન નિયમો પાળવાના રહેતા. બ્રાહ્મમુહૂર્તમાં ઉઠવાથી માંડીને રાત્રે સૂવાનો સમય થાય ત્યાં સુધીના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેતું. ગુરૂઓ પણ અભ્યાસનિષ્ઠ અને શાસ્ત્રોના સાચા જ્ઞાતા હતા. તેમના વિચાર, વાણી અને વર્તનમાં સમાનતા રહેતી. જેમનો આચાર અનુસરવા યોગ્ય હોય તેઓ આચાર્ય કહેવાતા. આવા આચાર્યોનો સમાજમાં પ્રભાવ પડતો. સમાજમાં ગુરુનું સ્થાન આદરણીય ગણાતું. રાજાઓ અને ધનિકો પણ ગુરુને સન્માનીય પદે પ્રતિષ્ઠિત કરતાં. આવા વાતાવરણમાં જે શિક્ષણ અપાતું તેમાં સંસ્કારિતાની મહેક મ્હોરી ઉઠતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઉપર દર્શાવેલી પરિસ્થિતિ અદૃશ્ય થવા લાગી. શિક્ષણ માટેની આશ્રમ-પ્રથા તૂટવા લાગી; અને તેની જગ્યાએ આધુનિક શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિધાલયો સ્થપાવા લાગ્યા. ગુરૂનો સતત સહવાસ અને પ્રેરણા મેળવવાની તક ઓછી થવા લાગી. શિક્ષણમાં અગાઉ નીતિ, અધ્યાત્મ, જીવનના મૂલ્યો વગેરે વિષયોને જે સ્થાન મળતું હતું તે ક્રમશઃ ઘટવા લાગ્યું અને વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ થયું. આવું શિક્ષણ આપનારા શિક્ષકો વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા હોય પરંતુ તેમની નૈતિક સજ્જતા ઓછી હોય તેવું બનવા લાગ્યું. શિક્ષકોમાંથી પણ ધીમે ધીમે અભ્યાસનિષ્ઠા અને વિધાર્થી-નિષ્ઠા ઘટવા લાગી અને તેઓ પણ સમાજના અન્ય વર્ગોની માફક ધન-દોલત અને દુન્યવી સંપત્તિ પાછળ દોડવા લાગ્યા. કેટલાક તો લાંચરૂશ્વત અને અન્ય ભ્રષ્ટાચારમાં પણ સામેલ થઈને શિક્ષકના નામને બટ્ટો લાગે તેવા કૃત્યોમાં સામેલ થવા લાગ્યા. ૬૨ તીર્થ-સૌરભ ટૂંકમાં સમગ્ર સમાજના અધઃપતનની સાથે સાથે શિક્ષક પણ તેમાં સામેલ થવા લાગ્યો. ખરેખર તો આવા સમયમાં શિક્ષકે સમાજને ઉંચા મૂલ્યો તરફ ગતિ કરાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને દોરવણી આપવા જોઈએ પરંતુ કમભાગ્યે તેમ થઈ શક્યું નહીં. ભ્રષ્ટાચારના કળણમાં ડૂબેલો નિર્બળ અને સત્વહીન શિક્ષક પાસેથી સંસ્કારિતાનો વારસો મેળવવાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? આવા બદલાતા જતા સંજોગોમાં સમાજમાં શિક્ષકનો આદર અને સ્થાન પણ ઘટવા લાગ્યા. અગાઉના સમયમાં ગુરૂજનોને સર્વોચ્ચ સ્થાન મળતું પરંતુ ધીમે ધીમે ગુરુઓ બિચારા અને બાપડા બનવા લાગ્યા. ધનવાનો અને રાજકારણીઓને સમાજમાં પ્રતિષ્ઠા મળવા લાગી અને શિક્ષકોએ આવા લોકોની ચરમપોશી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. આવા સંજોગોમાં ગુરુ કે શિક્ષક સ્થાનભ્રષ્ટ થયા અને એવા નિસ્તેજ ગુરુ પાસેથી સંસ્કારિતાનો વારસો શિષ્યોને મળે તેવી વ્યર્થ આશ! કોઈ રાખે નહીં. શિક્ષણ દ્વારા સંસ્કારિતાની જ્યોત પ્રગટાવીએ શિક્ષણના ક્ષેત્રે જ્ઞાન અને ચારિત્ર્યની જ્યોત ઝાંખી જરૂર થઈ છે પરંતુ સાવ ઓલવાઈ ગઈ નથી. દેશના કોઈને કોઈ ખૂણે સાચો શિક્ષક આજે પણ ધૂણી ધખાવીને બેઠો છે. આવા સંસ્કાર દીવડાઓની વાટને સંકોરીએ અને તેમાં થોડુંક તેલ પૂરીએ તો તેને પ્રજ્વલિત થતાં વાર નહીં લાગે. એકવાર આ પ્રક્રિયા શરૂ થશે તો તેનાથી આખી હવાનું રૂખ બદલાઈ જશે અને સમગ્ર વાતાવરણમાં સંસ્કારિતાનો પમરાટ ફેલાઈ જશે. આને માટે શું કરવું જોઈએ તેને વિચારવાનો અને આવા પરિપકવ વિચારોનો અમલ કરવાનો સમય પાકી ગયો છે. રજતજયંતી વર્ષ : ૨૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણમાંથી નૈતિક મૂલ્યોએ લગભગ વિદાય લીધી છે. આ મૂલ્યોની પુનઃપ્રતિષ્ઠા કરીએ. ★ શાળા કક્ષાએ તથા મહાશાળા કક્ષાએ અભ્યાસમાં પ્રાર્થના, ધ્યાન, યોગ વગેરેને યથાયોગ્ય સ્થાન આપીએ. ★ * બિચારા અને બાપડા બનેલા શિક્ષકને તેની ગૌરવપ્રદ દરજ્જો આપીએ. * શિક્ષકોને પોતાના અભ્યાસ માટે તથા સંશોધન માટે જરૂરી એવી સગવર્ગ પૂરી પાડીએ. * ★ પાનમસાલા, તમાકુ, બીડી-સીગારેટ, નશીલા દ્રવ્યો વગેરે વ્યસનોમાંથી વિધાર્થીઓ મુક્ત થાય તેના માટેનું અભિયાન ચલાવીએ. વિધાર્થીઓ શ્રમનું ગૌરવ (Dignity of આતમભાવના ભાવતા ભાવતા, દેહ, પુત્ર, સ્ત્રી કોઈ નથી મારા, દેહથી ભિન્ન હું શુદ્ધાત્મ છું, કેવળજ્ઞાન નિધાન રજતજયંતી વર્ષ : ૨૫ ★ વિવિધ ધાર્મિક આશ્રમોના અધિષ્ઠાતાઓ યુવા-શિબિરો યોજીને આપણા સંસ્કારવારસાનું ભાન વિધાર્થીઓને કરાવે. શિક્ષક અભ્યાસનિષ્ઠ બને તથા વધુ ચારિત્ર્યશીલ બને તે માટેના પ્રયાસો આદરીએ. છેવટે તો વિધાર્થી શિક્ષકના વ્યક્તિત્વમાંથી જ પ્રેરણા મેળવતો હોય છે. છેવટે, સમાજના સૌ હિતચિંતકો આ બાબતમાં સહચિંતન કરે અને ક્યા ઉપાયો યોજી શકાય તેનું નક્કર આયોજન કરે તો શિક્ષણ દ્વારા સંસ્કારનું સિંચન કરીને દેશની રવાધનરૂપી વેલને જરૂર નવપલ્લવિત કરી શકશે. મંત્રત્રયી કરું, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર સદા હું રટણ કરું, પાવન ચરણમાં ભાવથી અભિવંદન પામ્યા છે, તે સૌનું હું સ્મરણ આત્માનું, તે મેળવવાનો લક્ષ સર્વજ્ઞદેવને નિત્ય કરું, ધરું...૧ તથા પરમ ગુરુના પરમપદને જે સહજ સ્વરૂપ જે પરમગુરુ, નિગ્રંથ નિગ્રંથગુરુના શરણે જઈને રાગદ્વેષને હું તો સર્વજ્ઞદેવના નિર્મળજ્ઞાનને, અહોભાવથી હું તો આત્મા પરિણમે આતમભાવે, એવા મનોરથ હું તો અન્યભાવથી દૂર રહું, હું નથી કોઈનો એવું કહું, એવા ભાવનું રટણ કરું, ભવભવના સંતાપ હરું...૩ રત્નત્રયીના રત્ન લહું, મુજ આતમના દુઃખ હરું, ધરું...૨ લહીને, કરીને, મંત્રત્રયીનું રટણ અનંતકાળથી દુઃખમાં ડૂબતા, અનંત છે ઉપકાર આ જીવ પર, એક સિદ્ધનો એવું સ્મરું, કરી ઉપકાર હું અન્ય જીવ પર, એ મહત્ ૠણથી મુક્ત બનું....૪ Labour) સમજે તે માટે પ્રામાણિક અને નિષ્ઠાવાન પ્રયત્નો કરીએ. ★ સ્મરું, હણું, સ્મરું, તીર્થ-સૌરભ - પૂર્ણિમા શાહ ૬૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, તમે આમ ઉતાવળા ઉતાવળા ક્યાં ચાલ્યા? કોબા, કોબા શું છે? કોઈ સેમિનાર, કોઈ મેળાવડો કે પછી અમસ્થા પિકનિક માટે. ..... ના ભાઈ ના એવું કશું નથી. ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર ‘સાધના' કેન્દ્ર છે, આશ્રમ છે. મનને, હૃદયને ઠીક લાગે છે, ગમે છે એટલે જઉં છું. તે તમે ત્યાં સાધના કરવા જાવ છો? ના એવું નથી.‘ સાધના' તો મારા માટે મોટો શબ્દ છે. હા, ત્યાં સાધકો વચ્ચે રહેવાનું થવાથી આનંદ આવે છે. જંજાળ ભૂલી જવાય છે અને એક સાંસ્કારિક વાતાવરણમાં જીવનને નવી તાજગી મળે છે. સંસ્કાર થકી સાધના પ્રા. જયન્તભાઈ મોઢ આ સંવાદ પછી મારું મન ચગડોળે ચડ્યું. મારી નજર સમક્ષ સાબરમતી ગાંધી આશ્રમ' જેના નામ પરથી આશ્રમરોડ પડ્યું તે લંબાતો ચાલ્યો. સાબરમતી વટાવી આશારામ બાપુનો આશ્રમ, તપોવન,સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ,જૈન આરાધના કેન્દ્ર અને એની પશ્ચાત ભૂમિમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – સાચા અર્થમાં ગાંધીનગર સુધી આશ્રમરોડ થઈ ગયો. ક્યાં પચીસ વર્ષ પહેલાનો માત્ર બસોના અવરજવરવાળો રસ્તો અને ક્યાં આજે પ્રવૃત્તિઓથી ધમધમતો દીર્ઘ આશ્રમરોડ. અહીં પચીસ વર્ષ પહેલાં ડૉ. સોનેજીએ ‘ સાધના કેન્દ્ર'નું બીજ રોપ્યું, આજે વટવૃક્ષ બનીને માત્ર સાધનાનું નહિ પરંતુ ‘ સંસ્કાર સિંચન'નું કેન્દ્ર બન્યું છે. એટલે સહજ રીતે એના પ્રણેતા ડો. સોનેજી ઉર્ફે વર્તમાનમાં પૂ. શ્રી આત્માનંદજીના જીવન-કવન અને મનન તરફ મને વિચારતા કરી મૂક્યો. એમની આધ્યાત્મિક ૬૪ નીચ-સોરભ ઊંચાઈનો,એમના નજીકના પરિચયમાં આવનારને ખ્યાલ આવે છે. વાચન અને ચિંતન બંનેનો પરિચય ‘ સાધક સાથી' કે અન્ય પુસ્તકો દ્વારા મળે છે. એના વિશે ઘણુંબધું પ્રગટ થઈ ચૂક્યું છે એટલે પુનરાવર્તન ન કરતા એમની વર્તમાન દિશા વિશેનો વિચાર અત્યારના સંજોગોમાં અતિ આવશ્યક લાગે છે. આધ્યાત્મિક્તા-તત્ત્વજ્ઞાન વગેરે શ્રીમદ્ાજચંદ્રજીના સંદર્ભે અનેક વિદ્વાનોએ આ અંકમાં અને અવારનવાર વર્તમાનપત્રોમાં ઘણુંબધું લખ્યું છે. એમાં નવું કશું ઉમેરવાનું નથી.મારી એટલી ક્ષમતા પણ નથી. પરંતુ શ્રી આત્માનંદજીને વર્તમાન સંદર્ભે સમજવા જરૂરી સમજું છે. સાધના કેન્દ્રમાં અનેક પ્રકારના મુમુક્ષુઓસાધકો જોવા મળે છે. મોટા ભાગના વયસ્ક અને અલ્પમાત્રામાં યુવાનો છે. કેટલાક અહીં સ્થિર છેકેટલાક અવારનવાર અનુકૂળતા પ્રમાણે એકાદબે દિવસ કે પછી વર્ષમાં એકાદ-બે મહિના આવી શાંતિ અનુભવે છે. દરેકની ક્ષમતા અલગ અલગ પ્રકારની હોય છે. એટલે સ્વાભાવિક છે કે પ્રત્યેકનું મંથન-ચિંતન ક્ષમતા પ્રમાણેનું હોય પરંતુ આખરે લક્ષ્ય તો એક જ પ્રકારનું છે. હિન્દુ તરીકે જન્મ લીધો એટલે ગળથૂથીમાંથી જ મોક્ષ-વિચારની કલ્પના હોય. જન્મ સામાજિક તરીકે લીધો એટલે સંસારની અટપટી દુન્યવી દુનિયાની કર્મ-ફળ પ્રમાણે પરિપૂર્તિ કરી, સાથે સાથે સમાંતરે શાશ્વત-આનંદનો પ્રયાસ અંતિમ લક્ષ્ય તરીકે કર્યો. તેમ કરવાની પ્રેરણા આપણા સંતો-ૠષિઓ મુનિઓ વગેરે પાસેથી મળે છે અને એના માટે આપણે આશ્રમો આધ્યાત્મિક કેન્દ્રો સાધના કેન્દ્રોનો આશ્રય લઈએ છીએ. (અલબત્ત સાધના-વ્યક્તિગત રીતે કોઈ પણ જગ્યાએ મન સ્થિર હોય તો થઈ શકે એના રજતજયંતી વર્ષ : ૨૫ - Page #83 -------------------------------------------------------------------------- ________________ . માટે આશ્રમની જરૂર નથી. પણ વાતાવરણની વ્યક્તિ બાહ્ય આચરણમાં ગમે તેટલી મીઠાશ પૂર્તતા માટે એ એટલી જ જરૂરી છે.) આપણે રાખતો હોય, સૌને રાજી રાખી શકવાની કલા આપણી જાતને પ્રશ્ન કરીએ કે “અહીં શા માટે ધરાવતો હોય, સર્વ પ્રિય હોય તો પણ એ મિથ્યા છે, આવ્યો છું?'પ્રગ્નના પ્રત્યુત્તરમાં આશ્રમની આપણી દંભ છે; કારણ એને આપણે ઓળખી શકતા નથી. દૈનંદિનીને કસોટીએ ચડાવી તપાસીએ તો અંદરથી આ ક્ષેત્ર એવું છે કે ત્યાં મિથ્યાચરણને સ્થાન નથી. કદાચ એવો પડઘો તો નથી પડતોને કે હું મારી સાધકની અનેક માનવ-નબળાઈઓ માફ થઈ જાતને છેતરતો તો નથી ને? મોક્ષ-લક્ષ્ય સિદ્ધ શકે, કારણ એને દૂર કરવાનો પ્રયત્ન છે પણ એ કરવા ઘણી તપશ્વર્યા, અનેક તબક્કાઓમાંથી ક્રમે વ્યક્તિ તરીકે તો પારદર્શક હોવો જરૂરી છે. ક્રમે પસાર કરીને, ખરા ઉતરીને, છેવટે છેલ્લી કક્ષા. આમ સર્વસામાન્ય છેક તળિયાના મુમુક્ષુ કે પામવાની હોય છે. અશક્ય નથી પણ અત્યંત કપરું સાધકને ધ્યાનમાં રાખીને, પૂ. શ્રી આત્માનંદજીએ અને અઘરું છે. અનેક જન્મો પછી સંત-મહંતોને પોતાની સાધક-પ્રવૃત્તિને દિશા અને ગતિ આપી છે. પ્રાપ્ત થયું નથી તો સંસારમાં અટવાયેલા જીવને સાચા અર્થમાં પ્રેરણા આપી છે. એમની દ્રષ્ટિમાં ક્યાંથી પ્રાપ્ત થાય? તો શું એના માટેનો વિચાર કે સિદ્ધ-સાધક જેટલો જ પ્રેમ-તળિયાના જિજ્ઞાસુપ્રત્યે પ્રયત્ન છોડી દેવો? ના. પણ માત્ર વિચાર કરવાથી છે. આ પરિપ્રેક્ષ્યમાં એમની કાર્યશૈલીને જોવાનો કે તત્ત્વજ્ઞાન ડહોળવાથી પહોંચાય એવું નથી. એ તો પ્રયત્ન કરીએ તો આપણા મનમાં જે અનેક તર્ક કાચના કબાટમાં રાખેલા ખાંડનાહાથીને મમળાવાનો વિતર્કો-વિકલ્પો થાય છે એનું સમાધન મળી રહેશે. સ્વાદ લેવા બરાબર છે. સો (૧૦૦) એ લક્ષ્ય છે, પૂ.શ્રી આત્માનંદજી અનેક સ્થિતિ-તબક્કાઓમાંથી એકડો એ પહેલું પગથિયું છે. સો સુધી પહોંચવું છે. પસાર થયા છે. એમનો વિશાળ અનુભવ અને કૂદકો મારીને સો સુધી પહોંચીએ તો ગોટાળો થઈ સર્વમંગલમયી વ્યાપક દૃષ્ટિએ કાર્ય-શક્તિના જાય. દાખલા ખોટા પડે. સીધા પહોંચ્યા પછી સાથે અનેકવિધ બારણા ખોલી દીધાં છે. એમનો દૃઢ પતનને પણ નોંતરીએ છીએ એમાં આશ્વર્ય જેવું વિશ્વાસ છે કે જ્યાં સુધી વ્યક્તિમાં સંસ્કારનો દૃઢ કશું નથી. ક્યારેક લોકો કહે છે - અમુક સ્વામી, પાયો નહીં નંખાય ત્યાં સુધી એક ડગલું ય આગળ અમુક સંત કે અમુક મુનિએ ગોટાળા કર્યા, વધવું મુશ્કેલ છે. થોડુંક પણ સાચું આચરણ મિલકત માટે કોર્ટ ગયા, અમુકે લગ્ન કર્યા, ત્યારે ફળદાયી નીવડશે. ગુરુ પામવા-ઓળખવા એ જો આપણામાં પરિપક્વતા, સમભાવ અથવા મધ્યસ્થ અનિવાર્ય છે, જરૂરી છે પણ એ દૂરની વાત છે. ભાવ હશે તો આઘાત નહીં લાગે. કારણ આ સીધા પહેલી પાયાની વાત છે – વિનય-નમ્રતા. એમના સો'ના કૂદકાનું પરિણામ છે. ક્યારેક વચલા આપણો સંસ્કાર વારસો’ પુસ્તકમાં બધો ઝોક તબક્કામાં પણ આવી સ્થિતિ આવેય ખરી. આપણે સારા સંસ્કાર પર છે. ત્યાર પછી એની પાછળ અહીં એકથી સોમાં કયા આંક પર છીએ, એનો પાછળ ગાયની પાછળ વાછરડુ આવે તેમ બધું આવે. સ્પષ્ટ ખ્યાલ હોય અથવા વાસ્તવિકતાનો ખ્યાલ છે. એમણે યોજેલા અનેક યુવાશિબિરો, શિબિરોની હોય તો આગળ વધવાની પ્રેરણા થશે, ઇચ્છા થશે. ધરી આ જ છે. રાગદ્વેષ છૂટે તો બધું પ્રાપ્ત થાય પણ આવી કોઈ પણ કક્ષાએ ઇચ્છા થવી અને એ અંગે ખાટલે ખોડરાગ-દ્વેષ છુટે એની છે ને? એ કેવી રીતે ચદ્વિચિત તૈયારી સાથે એક ડગલું આગળ વધવું છૂટે? એના વિના કોઈ ઉચ્ચ-ગતિ પ્રાપ્ત થાય જ એનું નામ જ મુમુક્ષુ, સાધક કે સામાન્ય શબ્દ વાપરો નહીં. એ વાત તદ્દન નગ્ન સત્ય જેવી છે. એ શક્ય તો જિજ્ઞાસુ. આવી પ્રબળ ઇચ્છા વિનાની કોઈ પણ નથી પણ એનો અર્થ એવો નહીં કે આપણને એની રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઑરભ ૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ છૂટ મળી જાય છે રાગમાંથી છૂટવાનો પ્રયત્ન એ જ એની સાધના છે. આમ પૂ. આત્માનંદજી શિબિરોમાં અને પ્રત્યક્ષ સંપર્કમાં વારંવાર આજ વિચારને ઘટ્ટ સ્વરૂપ આપે છે. ક્યારેક કોઈ પ્રશ્ન કરે કે આજની પેઢી જે ટી.વી., ચેનલોના પ્રોગ્રામોમાં રચી-પચી રહે છે તેના ઉપર શું અસર થવાની? કળિયુગ છે આમ છે જ ચાલે. જેને માટે શિબિરો, સારા પુસ્તકો, સારું વાચન છે એ વાંચતા નથી. જે વાંચે છે એને વિશેષ જરૂર નથી. પુસ્તકાલયો સુના પડ્યા છે. ધૂળ ખંખેરનારા ક્યાં છે? પેઢી પર ચડે તો લેતી-દેતી થાય ને? આ વાત સત્યની નજીક હોવા છતાં શ્રદ્ધા ગુમાવવા જેવી નથી. આ વાત ભારપૂર્વક પૂ. આત્માનંદજી જણાવે છે. એટલે જ તેઓ પહેલાં ‘એકડો' ઘૂંટવાની વાત કરે છે. પછીની વાત ‘સમય’ પર છોડી દે છે. ક્યારેક કોઈ વિચાર-તણખો તરતો મૂકે છે કે સાહેબે તો માત્ર ‘ સાધના'માં લીન થઇ જવાનું હોય. બીજી પળોજણમાં પડવાનું ન હોય. આટલી બધી દોડધામ, ઘડીની નવરાશ નહીં, સતત કામ કરતા રહે અને બધાને કામ કરતા - ગતિશીલ રાખે, પણ આપણે વિચારીએ તો તરત ખ્યાલ આવશે કે ‘ સાધના કેન્દ્ર’નું જીવંત વાતાવરણ એમની જાગ્રતતા અને સજાગતાને કારણે છે. કલ્પના કરી જુઓ કે ‘સાહેબની ગેરહાજરીને કારણે' રૂટીન-નિત્યક્રમ તો ચાલે છે પણ વાતાવરણમાં ‘ હૂંફ’ જેવી જોઈએ એવી ક્યાં હોય છે? એ તો લગભગ બધાએ ܗ અનુભવ્યુંહશે.ક્યારેક આપણને તેમના પારિવારિક સંદર્ભોને કારણે વિચારતા કરી મૂકે પણ ખૂબ જ ઊંડે જતાં આપણને અહોભાવ ઉત્પન્ન થાય છે કે ‘જલકમલવત્' ખરા જલ ત્યાગી નહીં. આવી અવસ્થાએ પહોંચવું એ તો ભલભલા ત્યાગી કે સાધુ માટે અશક્ય છે. એમની દૃષ્ટિ કે આશય ‘વિનય’ વિશે હું શું કહું? એ તો ગુણ અમૂલ્ય. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની આ પંક્તિનો ( આ.સિ./ ૧૯) યોગ્ય સંદર્ભ પૂ.શ્રી આત્માનંદજીએ જીવનમાં રેડ્યો ૬ તીર્થ-સૌરભ છે. એમની આ સંસ્કાર યાત્રા અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધિ પામો. વ્યક્તિ તુચ્છ છે માટે એનો ત્યાગ કરો એમ નથી પણ એને પરિવવર્તિત કરો, સંસ્કારી કરો, આગળના તબક્કાની ભૂમિકા બાંધો, દૃઢ કરો. આ કામ નાનું નથી. ભગીરથ કાર્ય છે. એમાં શ્રદ્ધા જરૂરી છે. એ એમનું કહેવું છે. આ કામ માટે બાળક બનવું. પડે તો બનવું એ તો આપણે યુવાશિબિરો કે શાળાઓમાંના એમના સ્વાધ્યાયોમાં જોઈ શકીએ છીએ. આપણે મૂળ વાત પર આવીએ. પૂ. શ્રી આત્માનંદજીએ અગાઉ જણાવ્યું છે તેમ ‘વિનય’ અને ‘ ચારિત્ર' પર ભાર મૂક્યો છે. કોરો વિનય નહીં ‘ભાવ' સાથેનો વિનય, હૃદયમાં કોતરાયેલો વિનય. અહને ઓગાળવાનું આ પગથિયું છે. કોઈને પ્રણામ કરીએ કે પ્રણિપાત - સાષ્ટાંગ કરીએ એમાં આપણે સામી વ્યક્તિને માન આપીએ છીએ એ તો ખરું જ પણ એથીય વિશેષ તમે તમારા અહને ઓગાળી નાંખો છો. જરા વિચાર કરી જુઓ અહમ્ને ઓગાળ્યા વિનાના ગમે તેવા લચી લચીને પ્રણામ કર્યા હોય એનો કોઈ અર્થ ખરો? જાતને છેતરવા બરાબર છે.એટલે સંસ્કારનું આ પહેલું પગથિયું છે. ક્રમે ક્રમે પગથિયા ચડવાના છે. વચલી અવસ્થામાં અનેક તર્ક-વિતર્ક વિકલ્પો આવવાના સહજ છે; પરંતુ એને વશ કરી આગળ વધવાનો પ્રયત્ન કરવો એ જિજ્ઞાસુથી સાધક તરીકેની યાત્રા છે. સંસ્કાર થકી સાધના છે. આપણે મુમુક્ષુ છીએ અને સંસારી પણ છીએ. સમ્યજ્ઞાન મેળવવા કે મોક્ષ માર્ગ મેળવવા સંસાર છોડી દેવાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં સંયમપૂર્વક રહીને પણ એ પ્રાપ્ત કરી શકાય છે અને જેઓ ગૃહસ્થાશ્રમમાં હોય તેમણે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ નહિ તો ઉપદેશ વગેરેનો કશો અર્થ નથી, એની શરૂઆત ઉપર કહી તે પ્રમાણે વિનયથી થવી જોઈએ અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધિ પામો. આ યાત્રા - · અસ્તુ રજતજયંતી વર્ષ : ૨૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ -રાજક શ્રીમદ્ રાજચંદ્રના પધસાહિત્યમાં ભેદજ્ઞાનની સમાધિભાષા | બહેનશ્રી ચંદાબહેન વી. પંચાલી “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યકદર્શન! નિશ્વયષ્ટિ અને પર્યાયષ્ટિનું શાશ્વત દર્શન તેમાં તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.' આ અનાદિ સમાય છે. કાવ્યાવલીમાં શ્રીમદ્જીનું આંતરમંથના અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય અક્ષુણભાવે વહે છે. અસ્મિતાને ફેલાવતા આ વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા સાહિત્યની એક પંક્તિમાં જ જાણે જૈનદર્શનના પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ.પરમ વીતરાગ સિદ્ધાંતોને ભરી આપવાની અપૂર્વ ક્ષમતા છે. સ્વભાવ પ્રત્યે પરમ નિશ્વય આવ્યો. કૃતકૃત્ય “એ ત્યાગવા સિદ્ધાંત કેપશ્ચાત્ત દુખ તે સુખ થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ! તમને નહિઅહીં સુખની નિરાબાધ વ્યાખ્યા છે.પશ્ચાત્ત અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર દુ:ખની સંવેદના હોય તે સુખ કહી શકાય નહિ. સુખ પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ શાશ્વત, સનાતન, અવિનાશી, આનંદદાયક જ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંઘાનને હોય એવી અસ્તિનો એકરાર સુખમાં છે. વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે “પાયાકી એ બાત હૈ નિજ છંદન કો છોડે 3 હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે આ એક પંક્તિ રાજમાર્ગનું નિર્માણ કરે છે. “પામેલો. શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી પમાડશે” તથા “સ્વચ્છેદ'નિજ કલ્પનાથી અધ્યાત્મ આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર આરોહણ શક્ય જ નથી.અનંતકાળના પરિભ્રમણમાં હો. શ્રીમદ્જીના આ વચનો તેમનું જીવન દર્પણ છે. બીજ રૂપે સ્વછંદ છે તેવું આ પંક્તિ સિદ્ધ કરે છે. શ્રીમદ્જીના વચનામૃતોમાં પૂર્વજીવનનાં અધ્યાત્મ સ્વછંદ અને મતાગ્રહ વગેરેને છોડીને, સદગુરુનો સંસ્કારની દિવ્યતા દેખાય છે. બાલવયથી પ્રારંભીને જે લક્ષ છે તે લક્ષે જો વર્તે તો જ્ઞાની કહે છે કે અમે સમાધિ સુધી વૈરાગ્યની અસ્મિતા અનુભવાય છે. તેને સમકિતી કહીશું - નાની પંક્તિમાં અનામીને સત્સાહિત્યમાં અધ્યાત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. ભર્યો છે. જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહિ સાક્ષાત્ સરસ્વતી’ની કિવતાઓમાં અધ્યાત્મ કાંય આ પંક્તિમાં ગાગરમાં સાગર સમાવ્યો છે. શ્રદ્ધાની ભવ્યતા છે. વીતરાગ પ્રણિત ચારિત્રસૃષ્ટિનું જિનપદ નિજપદ કયાં ભેદ સ્થાપવો? સ્વચ્છ ચિત્રાંકન કરનાર શ્રીમદ્જીમાં અધ્યાત્મ ચરિત્રની આકાશમાં કયાં ભાગ પાડશું? આવી અનેક ગરિમા છે તથા અધ્યાત્મ ઋતની ગીતાનું ગુંજન પંક્તિઓમાં અધ્યાત્મની ગુપ્ત ગરિમા ગવાયેલી છે. સર્વાગે ગૂંજી રહે છે. ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' કાવ્યમાં. પરમકૃપાળુદેવના ગધસાહિત્યમાં જે વીતરાગ પ્રણિત મૂળમાર્ગનું યથાર્થ આલેખન થયું મુમુક્ષુઓએ તેઓશ્રીને પત્રો લખ્યા તેના પ્રત્યુત્તર છે. પ્રથમ ત્રણ ચોગ્યતા આત્માર્થી જીવને કેળવવી રૂપે પત્રાંકો છે. તેમાં મુમુક્ષુઓના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, આવશ્યક છે. એક, વૃત્તિને અખંડ પૂર્ણ સ્વરૂપ ભાવના પડઘા ઝીલાય છે. પધસાહિત્યમાં તો આત્મતત્ત્વ સમ્મુખ કરવી, બીજી, પૂજા આદિ શુભશ્રીમદ્જીનું આંતરદર્શન અંતિમચરણને પામ્યું છે. અશુભ ભાવની અંતરના ઊંડાણમાં ઇચ્છા ન હોવી (૧) હાથનોંધ-૨ આંક-૨૦ (૨) અમૂલ્ય તત્ત્વ વિચાર (૩) બિનાનયન પામે નહિ. (૪) ઇચ્છે છે જે જોગી જન. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-રભ ૬૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજી ભવનું દુઃખ લાગે એવો અતુલ ઊંડાણમાં સમ્યગદર્શનના ટંકોત્કીર્ણ શિલ્પમાં ભેદજ્ઞાન ઉહાપોહ – આવી મંગલમયી યોગ્યતા ધારક ટાંકણારૂપ છે. જેમ શિલ્પી ટાંકણા વડે વધારાના જીવાત્મા બને છે તે જીવાત્મા અન્યદર્શન અને સંગમરમરને દૂર કરે છે પણ શિલ્પીની દ્રષ્ટિ તેના જૈનદર્શનમાં સારાસારનો વિવેક કરે છે, સર્વજ્ઞતાને “સ્થાપત્ય” ઉપર જ રહે છે તેમ અધ્યાત્મ શિલ્પી સમજે છે, મોક્ષદશાને વિચારે છે; રાજમાર્ગની ભેદજ્ઞાનના ટાંકણા વડે અન્ય વિભાવભાવને દૂર સત્યતાનો રણકાર જીવાત્માને સંભળાય છે. આ કરતો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ઉપર ટીકીટીકીને લગાવે. ભૂમિકા પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના છે. શિલ્પીનું જોર હૃદયને નિહાળવામાં છે. ક્રમશ: અનંતગુણોને જીવાત્મા સ્વીકારે છે. આ અનંત શુદ્ધિ દ્વારા રૂપી શિલ્પકૃતિ તૈયાર થાય છે. ગુણો એકપણે છે તથા અનેક હોવા છતાં મોક્ષદશા અનુભવાતી જાય છે. પ્રજ્ઞાછીણી કામે અવિરુદ્ધપણે છે, અલ્પાંશે પણ એકબીજાથી લાગે છે. શ્રીસમયસાર નોંધે છે : વિરુદ્ધપણે પરિણતી પરિણમતી હોય તો માર્ગની નીવ વંથો યતા છત્તિ સનેહિંયëિ પરમાર્થતાનો લોપ થાય છે. યોગ્યતા પ્રાપ્ત જીવ પણ છેવVIDU ૩ છvMI: IITમવિUTI વસ્તુસ્થિતિને અનુરૂપ વર્તે છે. સદ્ગુરુ પાસેથી “જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; વસ્તુસ્વરૂપ સમજે છે. આત્મા અને દેહ બંને ભિન્ન પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે.” છે. એક તત્ત્વ સદા સઉપયોગી, શાત, સુખમય ગુરુગમે, સ્વ-પુરુષાર્થે જીવી યોગ્ય સ્થાને પદાર્થ છે અને બીજું તત્ત્વ તેન વર્ણ, ગંધ, રસ અને પ્રજ્ઞાછીણીનો ઉપયોગ કરે તો ભેદજ્ઞાન,દિવ્યચક્ષુથી સ્પર્ધાદિ ગુણોનું ધાર છે. એમ જાણે છે તે જ્ઞાન છે. બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન દેખાય છે. દર્શનપ્રાભૃતમાં પરંતુ આ જ્ઞાન બાહ્ય-જ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન છે. કુંદકુંદ આચાર્ય કહે છે - સપુરુષો કહે છે. “જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જે જયમ મૂળ દ્વારા સ્કંધને, શાખાદિ બહુગુણ થાય છે, યથાર્થ જાણે છે તેનું શ્રદ્ધાન યથાર્થ થાય છે. જે ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને અયથાર્થ જાણે છે તેનું શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન છે. ભેદજ્ઞાનની સૂક્ષ્મ સમજણથી મોક્ષદશાનું ગુરુગમે જાણીને જીવાત્મા સમ્યગદર્શન પામે છે. અનુભવન થાય છે. સમ્યગદર્શન પામ્યા પછીનું જ્ઞાન સમ્યગજ્ઞાન નામા ભેદવિજ્ઞાનનની સમાધિભાષાના સંદર્ભમાં શ્રી પામે છે. આત્મામાં સ્થિરતા થતાં અણલિંગ અમૃતચંદ્રાચાર્ય ટીકામાં લખે છે કે - તતો જ્ઞાનમેવ સમ્યક્રચારિત્રદશા બને છે. ભેદજ્ઞાનની સમાધિભાષા જ્ઞાને, વ, થાવ વ #ોધરિ ધેતિ સાધુ સિદ્ધ છે કે... બે વિજ્ઞાન - ઉપયોગ તો ચેતન્યનું પરિણમન છે દેહાદિથી ભિન્ન આત્મા રે હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, ઉપયોગી સદા અવિનાશ...મૂળ મારગ... જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ - એ દેહ વગેરે- બદ્ધનો કર્મ, અબદ્ધ નોકર્મ, કર્મો બધાંય પુદ્ગલના પરિણામ હોવાથી જડ છે. તેમને અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે.માટે કર્મ, અને રાગ-દ્વેષ આદિ ભાવકર્મોથી આત્મા સદા ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી. અને ભિન્ન જાણી તેની પ્રતીતિ વર્તે છે તે સમ્યગદર્શન છે. ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. (૧) સમયસાર ગાથા-૨૯૪. (૨) દર્શન પ્રાભૃત ગાથા-૧૧ (૩) સમયસાર ગાથા ૧૮૧-ટીકા - ૬૮ તીર્થ-સૌરભ - રજતજયંતી વર્ષ : ૨૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ આ રીતે તેમને પારમાર્થિક આધાર આધેય સંબંધ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું આ દેહ અને આ જીવ’ એવું ભેદજ્ઞાન થાય પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે. તો ભાવભાસનની ભૂમિકા સધાય છે. દેહના અને ક્રોધ ક્રોધમાં જ છે આ રીતે ભેદજ્ઞાન સિદ્ધ થાય છે. જીવના લક્ષણો ભિન્ન છે, બંનેનો સ્વભાવ ભિન્ન ચારિત્ર પાહુડમાં તથા મોક્ષપાહુડ પ્રમાણે નો છે, બંનેના કાર્યો ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. पुरुष जीव और अजीवका भेद जानता है वह सम्यक्ज्ञानी શ્રીપ્રવચનસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં શ્રી होता है। रागादि दोषोसे रहित वह भेदज्ञान ही जिनशासन અમૃતચંદ્રાચાર્ય કહે છે. રાત્રિો fમનોડડ્યું મેં મોક્ષમ હૈ ૧.૨. स्वात्मोत्थ सुखस्वभावः परमात्मेति भेदविज्ञानम्। सुज શ્રદ્ધા સ્વપ્રકાશક છે – જ્ઞાન સ્વ-પર પ્રકાશક સ્વભાવી આત્મા અને રાગાદિ ભાવો ભિન્ન છે. એવું છે – ગુરુગમથી જિનપ્રવચનને યથાર્થ જાણવું પરમ ભેદવિજ્ઞાન છે. કૃપાળુદેવ કહે છે કે અધ્યાત્મશાસ્ત્રના આવશ્યક અને અનિવાર્ય છે. જિન પ્રવચન દુર્ગમ્ય પાંચમાં અંગમાં ભેદવિજ્ઞાનની ભાવના ભરી છે. છે.મતિમાન વ્યક્તિ સ્વબુદ્ધિના અભિમાનમાં જાણવા ભેદજ્ઞાન તે જ્ઞાન છે તેને હે ભવ્યાત્માઓ સાંભળો, જશે તો હાનિ પામશે. પણ ગુરુગમથી, સ્વાર્પણ સમજો, વિચારો અને અનુભવો. બુદ્ધિથી જાણશે તો ભેદજ્ઞાન-ભાવભાસન-નિર્ણયની “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” ભૂમિકાને વટાવી આત્મમહેલમાં પહોંચશે. તે કાવ્યમાં પ્રથમ બે પંક્તિ ભૂમિકાની છે. ત્રીજી નિ:સંશય છે. લેખિનીમાં કેવાડધારામાં ક્રમ આવે છે. પધાવલિમાં ભેદજ્ઞાનની સમાધિભાષા છે. ખરેખર માર્ગ અક્રમ છે. પહેલા અંધારું જાય અને “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે પછી પ્રકાશ આવે અથવા પ્રકાશ આવ્યા પછી અમુક દેહ ભિન્ન કેવળ ચેતન્યનું જ્ઞાન છે. સમયે અંધારું જાય એવો ક્રમ નથી. બન્ને પ્રક્રિયા તેથી પક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ એક સાથે થાય છે તેમ અધ્યાત્મ પ્રદેશમાં અસ્તિ- વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે.” નાસ્તિનો સમય એક છે. આ જૈન તત્ત્વધારાનું મોહનીય કર્મની બે જાત છે – દર્શનમોહ અને માહાસ્ય છે. ચારિત્રમોહ. જીવ શ્રદ્ધાથી વિપરીત જીવે છે, શ્રીમદ્જી ૨૪ વર્ષની વયે સર્વસંગપરિત્યાગની અભિપ્રાય વિપરીત ધરાવે છે, માન્યતા વિપરીત ભાવના ભાવે છે. રાળજ નિવૃત્તિક્ષેત્રમાં આત્માના પોષે છે તે દર્શનમોહમાં જીવતો હોય છે. “દેહ તે હું આશ્રયે ચેતન્ય નિજાલયમાં ચૈતન્યચન્દ્રિકાનું નર્તન પુદ્ગલ દ્રવ્ય મારા એવો મમત્વભાવ-બાહ્ય ક્રિયા ચાલતું હતું ત્યારે મંગલચતુષ્ટયરૂપ ચાર કાવ્યોનો કરતો હોય છતાં અભિપ્રાયમાં કતૃત્વભાવ અખંડ બોધ પ્રગટ્યો, મંગલ સોપાન રૂપ - ચાલતો હોય. છ દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારે અને જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. અન્ય દ્રવ્યોમાં પોતાપણાની માન્યતા ધરાવે તેને સાંભળો – તેમાં કહ્યું છે – દર્શનમોહાવૃત્ત જીવ કહેવાય છે-સગુરુ બોધથી આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહિ, દર્શનમોહવ્યતિતા પ્રાપ્ત થઈ - તેમા પાયામાં પચ્ચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહિ, ભેદજ્ઞાનધારા સમાયેલી છે - દેહાદિથી ભિન્ન એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, કેવળ ચેતન્ય જ્ઞાન અને અનુભવ. આત્માની (૧) ચારિત્ર પાદુડ ગાથા-૩૮ (૨) મોક્ષપાહુડ ગાથા-૪૧ (૩) ગાથા - પ-૬ - ટીકા, નરજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સરભા Page #88 -------------------------------------------------------------------------- ________________ હયાતિનો આદર તથા દેહાત્મબુદ્ધિનો નાશ છે. મુંબઈમાં સં ૧૯૫૬ના કારતક વદ અગિયારસે પછી બીજા ક્રમમાં ચારિત્રમોહ નષ્ટની ભૂમિકા લખાયેલ કાવ્ય “જડને ચેતન્ય બંને દ્રવ્યનો પ્રારંભાય છે. અપૂર્વમુનિદશાનો માર્ગ, નિગ્રંથપણાનો સ્વભાવ ભિન્નરે નિગ્રંથના પંથથી ભવ-અંત માર્ગ!! ભેદજ્ઞાનમાં ઉપયોગ સૂક્ષ્મ થાય છે. પૂ. થાય છે એવું ભવાન્તકારી કાવ્યમાં ભેદજ્ઞાનનું બહેનશ્રી ચંપાબહેન કહે છે જે જીવને પોતાના સ્થૂલ ભવ્યત્વ સમાયેલું છે જડ-પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે છે અને ચૈતન્યપદાર્થ આત્માનો સ્વભાવ ભિન્ન છે. જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? ને સૂક્ષ્મ ચેતન નિજ તત્ત્વ છે – પુદ્ગલ દ્રવ્ય તો વ્યવહારથી પરિણામ પકડે નહિ તો સ્વભાવ ક્યાંથી પકડાય? સંબંધ માત્ર છે - શેય-જ્ઞાયક સંબંધ જીવનો જીવની જ્ઞાનને સૂક્ષ્મ તીક્ષ્ણ કરીને સ્વભાવને પડે તો સાથે જ હોય. પરદ્રવ્ય માત્ર મારા જ્ઞાનનું શેય ભેદવિજ્ઞાન થાય.” ૧ - જ્ઞાનદૃષ્ટિથી કહેવાય છે, ખરેખર આત્મા સિવાય “યમ નિયમ સંજમ આપ કીયો' કાવ્યમાં ગૂટ બધાં જ પરદ્રવ્ય છે એવો અનુભવ પ્રગટ થતાં પ્રયોગધારાને ગહન-ગંભીરતાથી ભરી દીધી છે ભેદજ્ઞાની ભવ્યાત્મા આત્માકારે પરિણમે છે. આ ભૂતકાળમાં શું કર્યું અને વર્તમાનમાં શું કરે છે અને માર્ગ નિગ્રંથકથિત છે. પણ વિપરીત માન્યતાને હવે શું આવશ્યક છે એમ સળંગ રાજપથને કંડાર્યો . કારણે “દેહ અને જીવ' એકરૂપે ભાસે છે. જેવું છે. સર્વાર્પણ ભાવસભર શિષ્ય સદ્ગુરુ છાયામાં જાણે છે તેવું શ્રદ્ધાન કરે છે - પરિણામે સમાઈ જાય અને ભેદજ્ઞાનના સાધનથી આગળ વધે જીવાત્માની બધી પ્રવૃત્તિ કતૃત્વભાવ પોષક બને છે. છે, એટલું જ નહિ પણ હર્ષ, શોક, દુઃખ, મૃત્યુ, પલમેંપ્રગટે મુખ આગલસે, જબસદ્દગુરુ ચરણ સુખેમ બસે.” રોગ વગેરે દેહભાવે છે તે ભેદજ્ઞાનના અભાવે અમૃત રસપાનથી તૃપ્ત થતો થતો શિષ્ય બધાં વિભાવભાવ જીવપદમાં ભાસે છે. આવો ભેદજ્ઞાનની પ્રજ્ઞાછીણીના પ્રયોગથી નિરંજનદેવમાં મિથ્યાત્વભાવ આજકાલનો નથી. અનાદિકાળથી લીનતા સાધે છે.બોધબીજ કેવળજ્ઞાન સુધી પહોંચાડે ઘુંટતો આવતો વિપરીત ભાવ ઘુટ્યા જ કરે છે. છે. શાંતિનો સ્વાદ ચાખ્યા પછી રાગરસનો સ્વાદ અપૂર્વ સ્વાતિ નક્ષત્રમાં સદ્ગુરુ-સપુરુષનો બોધ પોસાતો નથી. એક બાજુ બરફનો ઢગલો હોય અને મળે છે. બંને દ્રવ્યની ભિન્નતારૂપ ભેદજ્ઞાન કરે બીજી બાજુ અગ્નિનો ઢગલો હોય, પણ ગુરુગમ છે ત્યારે શ્રદ્ધાપૂર્વક ભવ્યાત્માનો મિથ્યાત્વભાવ પામેલો જીવાત્મા રાગરૂપ અગ્નિના ઢગલાથી દૂર દૂર થાય છે. જડ અને ચેતન્ય ભિન્નતો ભાસે છે. ભાગતો ભાગતો શીતળતારૂપ બરફના ઢગલા પરદ્રવ્યતો અચેતન છે તે તો તેનામાં સદા રહે જ તરફ ઢળે છે. વલણ-વૃત્તિ, રુચિ બદલાય છે. છે પણ આત્મતત્વના ભાનમાં ભવ્યાત્મા નિરંતર શીતળતાના પંથે જીવાત્મા ડગલા ભરે છે. નિજસ્વરૂપમાં રમમાણ કરે છે, “એનું સ્વપને જે દર્શન પામે રે, તેનું મન ન ચડે શ્રીસમયસાર કળશમાં શ્રી અમૃત ચંદ્રાચાર્ય બીજે ભામે રે.. કહે છે. થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે... भेदविज्ञानतः सिद्धाः सिद्धाः किल केचन। તેને ન ગમે સંસારીનો સંગ રે...” યમાવે તો વૈદ્ધા વક્તા: શિન વિના - -- (૧) બહેનશ્રીના વચનામૃત બોલ-૫૯ (૨) પત્રાંક ૯૦૨ વચનામૃત. (૩) સમયસાર કળશ-૩૧ ૦ તીર્થ- સરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષો સિદ્ધિને વર્યા છે તે ભેદજ્ઞાનનાં અપૂર્વ વીતરાગમાર્ગથી. “સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય સત્ સાધન સમજ્યો નહિ, ત્યાં બંધન શું જાય..૧ ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્ર ખ્યાલમાં આવે, ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે તેમ એક અંશમાં આખો આત્મા જણાય એ જ માર્ગ કૈવલ્યપૂર્ણતા છે. ‘આ અવનિના અમૃત સમી’ ‘ આત્મસિદ્ધિ’ - આત્મસિદ્ધિ પામવાનું શાસ્ત્ર છે. તેમાં ભેદજ્ઞાનની સમાધિભાષાનું અંકન છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.’ ૨ જીવને દેહના અધ્યાસને કારણે દેહ અને આત્મા સમાન લાગે છે. દેહમાં વિપરીતતા થતાં જીવમાં વિપરીતતા થઈ એવું મનાઈ જાય છે પણ તરવાર અને તરવાર જેમાં રખાય છે તે મ્યાન ભિન્ન છે એમ આત્મા આ શરીરમાં ક્ષેત્રાવગાહે રહ્યો છે પણ ભિન્ન છે તેથી બીજી પંક્તિ આપે છે. ‘ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન.'' બંને તત્ત્વો લક્ષણરૂપે ભિન્ન છે. આત્મા ચૈતન્યમય છે, દેહ પુદ્ગલમય છે. આત્મા જ્ઞાનાદિ અનંતગુણાત્મક છે. દેહ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણોથી વ્યાપી છે. આત્મા જાણનાર દ્રવ્ય છે. દેહમાં જાણવાની શક્તિ નથી હવે દૃષ્ટાંતથી અને સિદ્ધાંતથી ભેદજ્ઞાન દ્વારા સમજાવે છે - 3 “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભવ્યાત્મા! ઘર-પટ આદિ બાહ્ય પદાર્થને તું જાણે છે તો તારા જ્ઞાન-ગુણની સૂક્ષ્મતાને સથવારે ઊંડાણમાં ડોકીયું કરીશ તને તારો જ્ઞાયક દેખાશે અનુભવાશે. પ્રથમ જાણનારો જણાશે પછી બીજી ભૂમિકામાં જાણનાર જણાય છે એવું અનુભવાશે. “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.’' ભેદજ્ઞાનને કાયમી સાથી બનાવી લે તે તને ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ અપાવશે અને છેક તેરમા ગુણસ્થાનના અંતે પહોંચાડશે. સ્વયંભૂસ્તોત્રમાં કહ્યું છે, ‘નીવાવિ તત્ત્વે સુવામિòપ્રતીતિભૈવજ્ઞાનમ્।TM જીવાદિ સાત તત્ત્વોમાં સ્વતત્ત્વની સ્વસંવેદનગમ્ય ભિન્ન પ્રતીતિ થવી તે ભેદજ્ઞાન છે. જ્ઞાનદિવાકર શ્રીમદ્ભુએ સહજપણે અનંત આગમોનું આચમન કર્યું છે. બાહ્ય ગૃહસ્થવેષ છે પણ અંતરમાં અધ્યાત્મનિગ્રંથ દશાનો મહાસાગર ઘુંઘવે છે. આકાશની અસીમતા, સ્વચ્છતા, નિઃસ્પૃહતા અને નિરાડંબરતાનું અખિલપણું શ્રીમદ્ભુના પધપદોમાં ગૂંજે છે. તેઓશ્રી અંશમાં નિરંશને સ્થાપે છે. અક્ષરોમાં નિરક્ષરને આલેખે છે નામમાં અનામીનું અંકન કરે છે. જ્ઞાનમાં જ્ઞાયકને ગમાડે છે. ભુવનભૂષણ શ્રીમદ્ભુ ઉત્તમ પદ્યપંક્તિઓમાં આત્મભાવના ભાવતાં જાય છે. હાથનોંધ ૨૯-માં માર્ગદર્શન આપતાં આલેખે છે કે “ શરીરને વિષે આત્મભાવના થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી પછી સંકલ્પવિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવીં.'' (૧) પત્રાંક ૨૬૪ (૨) ગાથા-૪૯ (૩) ગાથા-૫૦ (૪) ગાથા - ૫૪ આત્મસિધિશાસ્ત્ર-૩ સ્વયંભૂસ્તોત્ર ગાથા-૨૨ટીકા. (૫) ગાથા-૧૧૫ આત્મસિદ્ધિ શાસ્ત્ર રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ | દર્શન સાહિત્યમાં આત્મચિંતન | શ્રી ગુણવંત બરવાળિયા “ગુંજન’E ભારતીય સંસ્કૃતિને ઘડનારા પરિબળોમાં એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય પૂર્વનું તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા સંગીત અને લલિત-ક્લાઓથી માનવ જીવન આપે છે પશ્વિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમજ સભર બને છે, મધુર બને છે. સાહિત્ય અને બૌદ્ધિક બાબતોને વધુ મહત્ત્વ આપે છે, તેની કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વોના દર્શનનો દ્રષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની હોય તો જ તે સાર્થક ગણાય. શોધને બદલે જગતના વ્યાવહારિક પ્રશ્નોની | દર્શન એટલે જોવું તે - તત્ત્વજ્ઞાનની એક ચર્ચામાં તેને વિશેષ રસ છે. ડો. રાધાકૃષ્ણનના પદ્ધતિ સત્યને સમજવાનો પુરુષાર્થ – પ્રત્યેક મતે પૂર્વમાં ધર્મનો અર્થ મોટે ભાગે આત્મપરાયણ દર્શન પછી તે પૂર્વનું હોય કે પાશ્વાત્ય, સત્યને જીવન થાય છે. માટે અહીં ધર્મને નામે બહુ પોતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો ઝગડા થયા નથી કે લોહીની નદીઓ વહી નથી. પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ ઘણાં લોકો કરી શકે છે. આત્મા વિષે ચિંતન અને મનોમંથન દર્શન એ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો છે. પશ્ચિમની સંસ્કૃતિએ વિચારશૈલી પર ભાર અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ દેશની સભ્યતા આપ્યો. એમણે વિચારધારાને Philosophy એવું તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે નામ આપ્યું. પશ્ચિમનું વિચારશાસ્ત્ર જ્યાં પુરું તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું થાય છે ત્યાંથી પૂર્વનું દર્શન આગળ વધે છે. જરૂરી છે. પાશ્વાત્ય દર્શનમાં અનેક દેશોની ભારતીય ચિંતકોને અનુભવ થયો છે કે કેટલાંક વિચારધારાઓનો સંગમ થયો છે તેમાં મુખ્યતઃ સત્યો માત્ર વિચારવાથી પામી શકાતાં નથી; ગ્રીક, ખ્રિસ્તી, તેમજ આધુનિક વિચારધારાની પરંતુ કોઈ પણ સત્યને પામવા માટે તેના ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ વિચારનું દોહન, ચિંતન, મનન અને મંથન સર્વપ્રથમ જડ જગતનું વિવેચન કર્યું પછી અંતર્મુખી કરવું પડે છે, તો જ એ વિચાર આત્મસાત્ થાય. દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું આચરણ પછી જ સત્ય પામી શકાય છે. અને આ બન્નેનો સમન્વય “તત્ત્વ'માં કર્યો. આધ્યાત્મિક પરિભાષામાં તેને આપણે યુરોપને ધાર્મિક અંધવિશ્વાસમાંથી મુક્ત કરી આત્મસાક્ષાત્કાર પણ કહી શકીએ. આત્માનુભૂતિ દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં પછીના ચિંતનમાંથી જ સાચું દર્શન પ્રગટે અને વિશેષફાળો ગ્રીકદર્શને આપેલો છે. તે ચિંતન, ચિરંતન બનીને શાસ્ત્ર બની જાય યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટીસ, છે. પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર જે સાહિત્ય અને કલામાં ધર્મ, તત્ત્વજ્ઞાન ન , તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫) www.jaineljbrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ અને દર્શન અભિપ્રેત છે તેવું સાહિત્ય કોઈ પણ સંસ્કૃતિને જીવનનું બળ પૂરું પાડનાર, એનું પોષણ સંવર્ધન કરનાર ઊંચુ પરિબળ બની જાય વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિયતા નહિ. ત્યાગનો સાચો અર્થ કર્મફળમાત્ર અને વૈરાગ્યનો સાચો અર્થ ઇન્દ્રિયોનો નિગ્રહ. યોગાત્મા શ્રીકૃષ્ણ આ. વાત ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા સમજાવી છે. વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો અને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં ઠેર ઠેર દાર્શનિક આત્મચિંતનનું નિરૂપણ થયું છે. ઉપનિષદ કહે છે કે વેદ ઋષિ પ્રણિત નથી; એ પરમાત્માના પોતાના ઉદ્ગાર છે. વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર દર્શનોએ વેદિકદર્શન, ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) આ છ દર્શનો ‘આસ્તિકદર્શનો' કે વૈદિક દર્શન કહેવાયા. જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હોઈ તેમને અવૈદિક દર્શનો કહે છે. વિવિધ વિચારધારાઓવાળા આ દર્શનો એકબીજાના વિરોધી નહિ પણ એકબીજાના પૂરક છે. ભારતીય દર્શનોનું સ્વરૂપ આધ્યાત્મિક છે અને તે જીવનની વધુ નજીક છે. દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષ/પ્રાપ્તિ હોવાથી “જ્ઞાન ખાતર જ્ઞાન” નહિ પણ મોક્ષ માટે જ્ઞાન પ્રાપ્તિની વાત છે - “વિધા એને જ કહેવાય જે મુક્તિ અપાવે' અવિધા અથવા અજ્ઞાન આપણાં સર્વ દુઃખનું મૂળ અને આત્મા માટે કર્મબંધનું કારણ છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ જગત પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. તે ખરો “વૈષ્ણવજન' કે શ્રાવક' બને છે. મોક્ષપ્રાપ્તિ માટેના સાધનામાર્ગમાં ત્યાગ અને વૈરાગ્ય તથા સંન્યાસની ભાવના પાયારૂપે રહેલા છે. ત્યાગ એટલે કર્મત્યાગ નહિ અને - ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. સત્યને જાણવા માટે જ્ઞાનના સાધનોની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરેલી છે. આત્મા દેહથી ભિન્ન છે, જગતનો કર્તા ઈશ્વર છે વગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દુઃખ, જ્ઞાન વગેરેને આત્માના લક્ષણો કહ્યાં છે. વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ મુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થોના ધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કર્યું હોઇ તેને વૈશેષિક દર્શન નામ આપેલ છે. સાંખ્ય દર્શન અનુસાર દુઃખનું મૂળ કારણ પુરુષ અને પ્રકૃતિ એ બે તત્ત્વો વચ્ચેના સંબંધમાં જ્ઞાનનો અભાવ છે, તે ગયું છે. પુરુષ પ્રકૃતિથી જુદો છે એમ સમજવું તેનું નામ વિવેકજ્ઞાન અને વિવેકાન એ જ મોક્ષનું સાધન કહ્યું છે. પ્રકૃતિ સ્વયં વિકાર પામી આ જગતરૂપે પરિણમે છે એમ આ દર્શન માનતું હોઈ પછી તેને ઈશ્વરના સ્વીકારની જરૂર રહેતી નથી. સાંખ્ય દર્શન દ્વારા કપિલ મુનિએ ઉપનિષદની માનસશાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. યોગ દર્શનમાં પાતંજલિ મુનિએ “યોગ એટલે ચિત્તવૃત્તિ-નિરોધ'' એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ “જીવાત્માને પરમાત્મા સાથે જોડવો” એમ પણ કરે છે. જૈમિનિ મુનિએ રચેલા પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાન માત્રા કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ Page #92 -------------------------------------------------------------------------- ________________ વેદોનો મધ્યવર્તી વિચાર ગણી અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે જ્યારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણે છે. કબીરજી અને ગંગાસતી જેવા અનેક દાર્શનિક સંતકવિઓએ ગીત રચ્યા તો વેદાંત દર્શનના સૂત્રો પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વતાપૂર્ણ ભાષ્યો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દૃષ્ટિથી આત્માની વાત કરી છે. વેદાંત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી. હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખ્યાલનો અભ્યાસ કરીએ. તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુના જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઈશ્વર જેવું કોઈ પારમાર્થિકન તત્ત્વ પણ અસ્તિત્વ ધરાવતું નથી. ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ ૪ તીર્થ-સૌરભ એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણ પરંપરામાં બૌદ્ધ દર્શન અને જૈનદર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે. બુદ્ધ પરિવર્તનશીલ દ્રશ્ય ધર્મો સિવાય કોઈ અદ્રશ્ય સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવની એકસૂત્રતાને કારણે જલતા દીપક સાથે સરખાવી છે. તેમણે સુખદુઃખ જેવા સંવેદનોને આત્માના ગુણ રૂપે સ્વીકાર્યા, ચેતનાની ભિન્ન-ભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો પરંતુ ચૈતન્ય તત્ત્વની નિત્યતાનો સ્વીકાર જોડાયેલા છે તે ભૌતિક ક્લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ જઈ શકાય છે. એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે વૈરાત્મવાદ એ બુદ્ધદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. જૈનદર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થૂલ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થદર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની રજતજયંતી વર્ષ : ૨૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમિક વિકાસના પદ દ્વારા સમજાવે છે. (૧) આત્મા છે, (૨) તબ્બકાને ગુણસ્થાનક (ગુણઠાણા)ના સંદર્ભે નિત્ય છે, (૩) કર્મનો કર્તા છે, (૪) કર્મફળનો સમજાવી છે. ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં ભોક્તા છે, (૫) આત્માનો મોક્ષ છે, (૬) અને આત્માની સમજણ આપી છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ મોક્ષનો ઉપાય સુધર્મ છે. અને આઠકર્મની ગહન અને સૂક્ષ્મ ચર્ચા દ્વારા ભારતના અન્ય દર્શનોએ કરેલી તાત્વિક આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું માર્ગદર્શન વિચારણા આ છ પદની અંદર સમાઈ જાય છે. આપેલ છે. ઉપરાંત આત્માને અનંત જ્ઞાન, દર્શન, અને જૈન આગમના આધારે અનેક ગ્રંથોની વીર્ય-શક્તિનો સ્વામી કહ્યો છે. તેજપુંજ સરચના થઈ. આચાર્ય ઉમાસ્વાતિ, કુંદકુંદ આચાર્ય, ચિત્ અને આનંદ સ્વરૂપ આત્માને અનંત સુખનો આચાર્ય હરિભદ્રસુરિ, સિદ્ધસેન દિવાકર, સ્વામી કહ્યો છે. આત્માનો મૂળગુણ જ્ઞાન છે. હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી જેવા અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન આત્માની જે મહામનીષીઓએ પોતાના સાહિત્યમાં જેનદર્શન દશામાં હોય તે આત્માની પ્રાથમિક અવસ્થા છે. પ્રમાણેના આત્મસ્વરૂપના વિચારોને સ્પષ્ટ કર્યા તેને નિગોદની સ્થિતિ પણ કહે છે. કર્મક્ષય છે. અવધુત આનંદઘનજી બનારસીદાસ કે પ્રમાણે આત્માનો શુદ્ધતાનો ક્રમિક વિકાસ થાય શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાન જૈન કવિઓએ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે આ વિકાસનો અંતિમ પોતાની દિવ્ય કાવ્યકૃતિમાં આત્માની અમરતાને તબક્કો છે. ગાઈ છે. જૈનદર્શન અનેકાંતવાદી છે. તેથી તે અનંત તીર્થકરો કહેતાં આવ્યા છે કે રાગ આત્માનું જુદા જુદા સ્વરૂપે દર્શન કરાવે છે. દ્વેષ છોડવાથી કર્મ આવરણ તૂટતાં, આત્મગુણોનું કર્મથી ઘેરાયેલો જીવાત્મા સર્વકર્મથી મુક્ત થાય પ્રગટીકરણ થતાં, આત્મા વીતરાગી બને છે અને ત્યારે શુદ્ધાત્મા બને છે. દ્રવ્યાત્મ દૃષ્ટિએ આત્મા તે મુક્તાત્મા બને છે. જેનદર્શને સર્વ ભવ્ય નિત્ય છે એટલે મૂળ દ્રવ્યતત્વરૂપે આત્માનો આત્મામાં પરમાત્મા થવાની યોગ્યતા બતાવી છે. ક્યારેય નાશ થતો નથી. પરંતુ પર્યાયાત્મક આ દર્શનો તે સનાતન સત્યોની ખોજમાં દૃષ્ટિએ આત્મા અનિત્ય છે. એટલે કર્મોને કારણે ઘૂમતી સમસ્ત માનવજાતિની બુદ્ધિ પ્રતિભાનું તે એક જ પર્યાયમાં નિત્ય રહી શકતો નથી, અત્યંત કિમતી ફળ છે. ભારતીય દર્શનટકી શકતો નથી દાખલા તરીકે એક ગતિમાં સાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષ પ્રાપ્તિના તેનું આયુષ્ય પૂર્ણ થતાં કર્મ અનુસાર બીજી સાધનો અને માર્ગ બતાવ્યા છે. મનોવૈજ્ઞાનિક ગતિમાં અથવા બીજી યોનિમાં જવું જ પડે છે. અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં આમ અનેકાંત દૃષ્ટિકોણથી પ્રચલિત દૃષ્ટિબિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ અને સત્ય કે યથાર્થ દૃષ્ટિબિંદુથી આત્માની સાથે શ્રદ્ધા પર ભાર મૂકીશું, વિવેક સાથે પુરુષાર્થી સ્થિતિને સ્પષ્ટ કરી છે. અને નીતિમત્તા પર લક્ષ રાખીશું તો આ પરંપરા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી આત્માને છ સ્વ-પરના કલ્યાણનું કારણ બનશે. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | કપ ; Page #94 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વમાં અનંત ચેતન તથા અનંતાનંત અચેતન દ્રવ્યોથી બનેલું છે. ચેતન એ જીવદ્રવ્ય છે અને જૈન દર્શનાનુસાર, અચેતન એ (૧) પુદ્ગલ, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશ અને (૫) કાળ એવા પાંચ દ્રવ્યો છે. આ સર્વ દ્રવ્યોને અનંત પ્રકારના સ્વભાવ હોય છે, જેને ગુણ અથવા ધર્મ પણ કહે છે. તેમાં મુખ્ય સ્વભાવ તે પોતે દ્રવ્યથી નિત્ય ટકીને પોતાની અવસ્થાઓમાં નિરંતર ફેરફાર થવો તે છે. આ નિરંતર ફેરફારો થવાની ક્રિયાને પરિણમનક્રિયા કહે છે. આમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે નિરંતર પરિણમ્યા કરે છે. આ પરિણમનેજ ભાવ કહે છે. એટલે કે ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે. આપણે અહીં જીવ દ્રવ્યના ભાવ વિશે વિચારણા કરવી છે. જીવના અસાધારણ ભાવો શ્રી જયંતભાઈ શાહ જીવદ્રવ્યની અપેક્ષાએ તેને પોતાના પાંચ પ્રકારના ભાવ હોય છે. જે અન્ય અચેતન દ્રવ્યોમાં કદી જોવામાં આવતા નથી. તેથી જ જીવદ્રવ્ય આ પાંચ ભાવોને લીધે અજીવદ્રવ્યોથી જુદાં પડે છે. માટે આ પાંચ ભાવો જીવના અસાધારણ ભાવો કહેવાય છે. અસાધારણ એટલે વિશેષ અર્થાત્ જે અન્ય કોઈ દ્રવ્યોમાં ન હોય તે. જીવના પાંચ અસાધારણ ભાવો આ પ્રમાણે છે. (૧) ઔપશમિકભાવ, (૨) ક્ષાયિક ભાવ, (૩) ક્ષાયોપશમિક ભાવ, (૪) ઔદયિકભાવ અને (૫) પારિણામિક ભાવ. જોકે ભેદની અપેક્ષાએ તો જીવના ભાવો અસંખ્યાત લોકપ્રમાણ એટલે કે અનંત હોય છે પરંતુ સ્થૂળપણે આ પાંચ મુખ્ય ભાવોમાં તે સર્વ ભાવોનો સમાવેશ તીર્થ-સૌરભ ૦૬ કરી દેવામાં આવ્યો છે. આ પાંચેય ભાવો ઉપર જણાવ્યા પ્રમાણે ક્રમપૂર્વક જ હોય છે. શાસ્ત્રોમાં, આત્માનું જે ત્રિકાળી સ્વરૂપ અને નિગોદથી સિદ્ધદશા સુધીની સર્વ અવસ્થાઓનું વર્ણન કર્યું છે એટલે કે જીવના ચૌદ ગુણસ્થાન આરોહણાદિની વ્યવસ્થા જે બતાવી છે તે સર્વ, આ પાંચ ભાવોમાં સમાવી દીધા છે. જીવના અનંત ગુણોમાં જે પ્રયોજનભૂત મુખ્ય ગુણ છે તે સમ્યગ્દર્શન છે. જેના દર્શનમોહનીયની અપેક્ષાએ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે (૧) ઔપશમિક, (૨) ક્ષાયોપશમિક અને (૩) ક્ષાયિક. આ ત્રણ ગુણ જ એટલે કે ભાવો જ જીવના મોક્ષનું કારણ બને છે. ચોથા નંબરનો ઔદયિકભાવ તે કર્મબંધ કરાવે છે, જે સંસારનું કારણ બને છે અને પાંચમો પારિણામિકભાવ તે બંધમોક્ષની સર્વ ક્રિયા રહિત છે. ખરેખર તો જીવનો ક્ષાયિકભાવજ મોક્ષનું કારણ છે કેમકે આ ભાવનું નિમિત્ત પામીને જ દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અભાવ થાય છે. મોક્ષ તો ક્ષાયિક પર્યાય છે. આ ક્ષાયિકભાવ થયા પહેલા મોહના ઔપશમિકભાવ તથા ક્ષાયોપશમિકભાવ ક્રમથી થતા હોય છે. ત્યારપછી જ જીવને ક્ષાયિકભાવ પ્રગટે છે ત્યારે દ્રવ્યકર્મોનો નિશ્ચયથી સ્વયં અભાવ થાય છે. હવે આ પાંચેય ભાવોને સંક્ષેપમાં સમજીએ : (૧) ઔપશમિકભાવઃ સાધક જીવ, જ્યારે પોતાના સત્ય પુરુષાર્થથી યથાર્થપણે જ્ઞાયકનો આશ્રય લે છે ત્યારે તેને જે સમ્યગ્દર્શન પ્રગટે છે તે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે. તેથી ઔપશમિકભાવનો પ્રથમ ક્રમ આપ્યો છે. અહીં રજતજયંતી વર્ષ : ૨૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ મોહનીયકર્મોની સત્તા તો હોય છે પણ તેના ઉદયનો અભાવ વર્તે છે. જેમ કોઈ કાદવવાળા પાણીમાં ફટકડી નાખવાથી કાદવ નીચે બેસી જાય છે અને નિર્મળ પાણી ઉપર રહે છે તેમ જે કર્મોનો ઉપશમ થાય છે તે કર્મો તે વખતે ઉદયમાં આવતા નથી. આત્મા તે કાળમાં તો ક્ષાયિકવત્ નિર્મળ જ હોય છે. એટલે કે જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય કર્મ પ્રકૃતિ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વની ત્રણ કે એક અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની ચાર કર્મ પ્રકૃતિ મળી સાત કે પાંચ કર્મપ્રકૃતિઓનો ઉપશમ થાય છે. આ ભાવને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. મોહનીય કર્મો સત્તામાં હોવાને કારણે આ સમ્યક્ત્વ અંતર્મુહૂર્તકાળ માત્ર રહે છે. પછી ક્યાંતો દર્શનમોહનો ઉદય થતા તે વમી જાય છે અથવા ઉદય ન પામે તો ક્ષાયોપશમિક પામી ક્ષાયિક સમ્યક્ત્વમાં રૂપાંતર પામે છે. આમ આ ભાવવાળા જીવો કોઈ એક સમયે થોડા હોય છે. તેની અપેક્ષાએ ક્ષાયિક ભાવવાળાઓની સંખ્યા અસંખ્યાતગુણી હોય છે. તેથી ઔપશમિકભાવ પછી ક્ષાયિકનો ક્રમ આવે છે. આ ઔપશમિક ભાવ માત્ર મોહનીય કર્મોનો જ હોય છે. એટલે કે જ્ઞાન, દર્શન કે વીર્યગુણની અવસ્થાઓમાં કદી હોતો નથી. કારણ કે જો જ્ઞાન, દર્શન અને વીર્યગુણમાં ઔપશમિકભાવ થઈ જાય તો તેજ સમયે જીવને કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે પ્રગટી જાય. પરંતુ આમ કદી બનતું નથી. એટલે જ માત્ર મોહનીય કર્મોનોજ ઉપશમ થાય છે તેમ સિદ્ધાંત હોય છે. ધર્મનો પ્રારંભ સમ્યગ્દર્શનથી જ થાય છે અને તેનો પ્રારંભ ઔપશમિક ભાવથી જ થાય છે. ઔપશમિકભાવના બે ભેદ છે. (૧) રજતજયંતી વર્ષ : ૨૫ ઔપશમિક સમ્યક્ત્વભાવ, ने જીવના શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય છે, જે ચોથા ગુણસ્થાનથી સાતમા સુધી હોય છે અને (૨) ઔપશમિચારિત્રભાવ, જે અગિયારમાં ગુણસ્થાનમાં હોય છે. અહીંથી જીવ નિયમથી નીચેના ગુણસ્થાનમાં તેની સમુચ્ચય યોગ્યતા પ્રમાણે પડે છે. (૨) ક્ષાયિકભાવ : સાધકજીવના યથાર્થ પુરુષાર્થથી કર્મોનો સર્વથા નાશ થવો અને તે સાથે જ તેને અત્યંત શુદ્ધભાવ પ્રગટવો તેને ક્ષાયિકભાવ કહે છે. જેમ મલિન પાણીમાં ફટકડી નાખવાથી તેની સર્વ મલિનતા નીચે બેસી જાય છે અને નિર્મળ પાણી ઉપર રહે છે. આ નિર્મળ પાણીને બીજા વાસણમાં લઈ લેતા તે પછી સદાય શુદ્ધ રહે છે અને તેને પછી મલિન થવાની સંભાવના રહેતી નથી, તેમ આત્મામાં લાગેલા સર્વ કર્મોનો સર્વથા અભાવ થવાથી જે સ્વાભાવિક શુદ્ધભાવ પ્રગટ થાય છે તે ભાવને ક્ષાયિકભાવ કહે છે. આ ભાવ પછી કદી અશુદ્ધ થતો નથી. આ કાળે આ ભારત ક્ષેત્રે તેનો અભાવ વર્તતો હોવાથી તેનો વધુ વિસ્તાર કરવો અસ્થાને લાગે છે. (૩) ક્ષાયોપશમિક ભાવ : આ ભાવમાં કર્મોનો ક્ષય અને ઉપશમની મિશ્ર અવસ્થા રહેતી હોવાથી તેને મિશ્રભાવ પણ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને સર્વઘાતી સ્પર્ધકોનો એટલે કે જે કર્મ સર્વથા ગુણનો ઘાત કરવાવાળો છે તેનો તો ઉદય ક્ષય (અનુદય) અને તેજ સર્વઘાતી સ્પર્ધકોનો સત્તામાં ઉપશમ થતાં તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય થતા જે ભાવ પ્રગટ થાય છે તેને ક્ષાયોપશમિકભાવ કહે છે. ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે. ચાર જ્ઞાન (સમ્યક્-મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય) - આ ચોથાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. તીર્થ-સૌરભ ७७ Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્રણ અજ્ઞાન (કુજાતિ, કુશ્રુત અને કુઅવધિ) અસિદ્ધત્વ (સંસારદશા). તે પહેલો, બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં હોય. અહીં ખાસ એ સમજવાનું છે કે કર્મોદય છે, ત્રણ દર્શન (ચક્ષુ, અચલ્સ અને અવધિદર્શન) વખતે જીવ જો વિકારીભાવ કરે તોજ દ્રવ્યકર્મનો તે પહેલાથી બારમાં ગુણસ્થાનમાં હોય છે, પાંચ બંધ થાય છે અને જો તે સમતાભાવમાં રહે તો લબ્ધિ (દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) કર્મબંધ થતો નથી. એટલે કે કર્મોનો ઉદય તે તે પહેલાથી બારમાં ગુણસ્થાનમાં હોય છે બંધનું કારણ નથી પરંતુ જીવની નબળાઈને ક્ષિાયોપથમિક સમ્યકત્વ તે ચોથેથી સાતમાં કારણે થતું પોતાનું વિકારી ભાવરૂપ પરિણમના ગુણસ્થાન સુધી હોય છે. ક્ષાયોપશમિક ચારિત્ર જ બંધનું કારણ બને છે. તે છથી દશમાં ગુણસ્થાન અને સંયમસંયમ (૫) પરિણામિક ભાવઃ દ્રવ્યકર્મોનો ઉદય, તે પાંચમાં ગુણસ્થાનમાં હોય છે. આ ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમની અપેક્ષા રાખ્યા. ક્ષાયોપથમિકભાવની સમાપ્તિ અરિહંતદશા, વિના આત્માનો જે સ્વાભાવિકભાવ છે તેને અર્થાત્ તેરમા ગુણસ્થાનમાં થાય છે. આમ આ પારિણામિકભાવ કહે છે. આ ભાવમાં કર્મોની ભાવ પહેલાથી બારમાં ગુણસ્થાન સુધી હોય છે. અપેક્ષાનો સર્વથા અભાવ હોય છે. કારણ આત્મા. એટલે કે ચારેય ગતિમાં આ ભાવનો સભાવ દ્રવ્ય માત્ર છે તેમ અહીં ગણવામાં આવ્યું છે. હોય છે. પારિણામિકભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ (૪) દચિક ભાવ ઃ કર્મોદયનું નિમિત્ત સહજચેતન્ય છે. તેનો સહજ સ્વભાવ ઉત્પાદ પામીને આત્મા પોતે જે વિભાવભાવ કરે છે તેને અને વ્યય રહિત જે ધવરૂપ-સ્થિર રહેવાવાળો. દયિકભાવ કહે છે. આ જ ભાવ આત્માના ભાવ તે પરિણામિક ભાવ છે જીવત, ભવ્યત્વ ગુણોનો ઘાતક બને છે, અને સર્વ કર્મબંધનું અને અભવ્યત્વ એમ તેના ત્રણ ભેદ છે. જીવત કારણ બને છે. આ જ ભાવથી જીવ ચાર ગતિ એટલે ચૈતન્યત્વ, ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અને ચોર્યાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરે યોગ્યતા અને અભિવ્યત્વ એટલે મોક્ષ પામવાની છે. આમ વ્યવહારથી એમ કહેવાય કે પૂર્વ કર્મના અયોગ્યતા. ઉદયના નિમિત્તથી વિભાવભાવ થાય છે અને આમ જીવના આ અસાધારણ પાંચભાવો વિભાવભાવના નિમિત્તથી નવીન કર્મનો બંધ નીચેની બાબતો સિદ્ધ કરે છે : થાય છે. પણ નિશ્વયથી તો આ ચોદયિકભાવોનો (૧) જીવ જે યથાર્થ પારમાર્થિક પુરુષાર્થમાં કર્તા સ્વતંત્રપણે જીવ પોતે જ છે અને આગળ વધે તો મોહ સ્વયં દબાઈ જાય કર્મપરિણામોનો કર્તા સ્વતંત્રપણે પુદ્ગલ કર્મ છે એટલે કે ઉપશમ પામે છે એમ પોતે જ છે. પથમિક ભાવ સાબિત કરે છે. આ ઔદયિકભાવના એકવીસ ભેદ છે : (૨) યથાર્થ પારમાર્થિક પુરુષાર્થ વડે પારિણામિક ચાર ગતિ (તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકી), ભાવનો આશ્રય વધતા સર્વ વિકારનો નાશ ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લોભ), થઈ શકે છે. એમ ક્ષાયિકભાવ સાબિત કરે ત્રણ લિંગ (પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંકવેદ), છ લેશ્યા (કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને (૩) જીવ અનાદિકાળથી વિભાવભાવ કરતો. શુક્લ), મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને હોવા છતાં, તે કદી જડ થઈ જતો નથી. ૦૮ | તીર્થ-સૌરભ નરજતજયંતી વર્ષ : ૨૫ - Page #97 -------------------------------------------------------------------------- ________________ અને તેના જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણોનો પારિણામિક ભાવ કહે છે. તેથી આ અંશે ઉઘાડ સદાય રહે છે એમાં ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે. ક્ષાયોપથમિકભાવ સાબિત કરે છે. બાકી ચારેય ભાવો ક્ષણિક છે. વળી તેમાં (૪) સત્તામાં રહેલા દ્રવ્યકર્મોની સાથે જીવને પણ ક્ષાયિકભાવ આ કાળે આ ક્ષેત્રે છે અનાદિનો સંબંધ છે અને જીવ તેના ઉદય નહીં. ઉપશમભાવ અંતર્મુહર્ત માત્ર ટકે છે વખતે વશ થાય છે પણ આ કર્મોના કારણે. અને ક્ષાયોપશમિક અને ઔદયિકભાવો વિકારભાવ થતો નથી પણ પોતાની સમયે સમયે પલટાયા કરે છે. માટે ત્રિકાળ નબળાઈને લીધે સ્વતંત્રપણે તેને તેની સ્વભાવની પરિણામિકભાવના અવલંબનથી અવસ્થામાં વિકાર થાય છે એમ જ ધર્મ પ્રગટે છે અને તે ભાવની દયિકભાવ સાબિત કરે છે. એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય (૫) નિશ્વયથી કોઈ નિમિત્ત વિકાર કરાવતું છે. એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. નથી પણ જીવ પોતેજ નિમિત્તાઘીન થઈને (0) ક્ષાયિકભાવથી જીવો સાદિ-અનંત છે (અનંત વિકાર કરે છે. જીવ જ્યારે એટલે વિનાશ રહિત) અને ઔપશમિક, પરિણામિકભાવરૂપ પોતાના ચેતન્ય સ્વભાવ ક્ષાયોશિમિક અને ઔદયિક ભાવોથી જીવો તરફ લક્ષ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું સાદિ-સાંત છે. ટળી, શુદ્ધતા પ્રગટે છે એમ આ ત્રણેય (૮) પારિણામિકભાવ સર્વ કર્મ ઉપાધિથી નિરપેક્ષ ભાવો-ઓપશમિક, ક્ષાયિક અને હોવાને કારણે નિરૂપાધિરૂપ છે. જ્યારે ક્ષાયોપથમિક સાબિત કરે છે. અન્ય ચારેય ભાવો કર્મ વિના હોતા નથી (૬) જે ભાવનો નિરંતર જીવની સર્વ અને તેથી તે ચારેય ભાવો કર્મકૃત કહેવાય. અવસ્થાઓમાં સદ્ભાવ રહે છે તેને આ સમસ્યાઓ આમ ઉકેલાશે ૧. મનમાં દઢ કરી લ્યો કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે જ. સમસ્યા ગમે એટલી જલદ હોય તોય શાંતિ જાળવવાનો પ્રયાસ કરો. ટેન્શન વધારી દેવાથી દિમાગની શક્તિ ક્ષીણ થાય છે ને વિચારોમાં અવરોધ જાગે છે. ૩. કોઈ પણ રીતે જવાબ મળવો જ જોઈએ, એવી હઠ સાથે ભારપૂર્વક વિચાર ના કરશો. મનને બને એટલું હળવું રાખો. ' ૪. સમસ્યાના સ્વરૂપ અને મૂળ વિષે પાયાની હકીકતોની નોંધ કરો. એનાથી તમારા મનમાં સ્પષ્ટતા આવશે. ને તમને વિચારોની દિશા સૂઝશે. ૫. પ્રાર્થનાનો ઉપયોગ કરો. ‘પરમાત્મા માટે કશું અશક્ય નથી.” એ વિધાનને વારંવાર રટીને પ્રભુની સામે તમારી સમસ્યાનું નિવેદન કરો. તમારા મનમાં અજબગજબની શક્તિઓ છે. ઈશ્વરને એ મન દ્વારા કામ કરવા દો. માનો કે ના માનો, તમારા આંતર્મનમાં અસીમ શક્તિભંડાર છે. એ મનને પોતાની, કામગીરી કરવાની તક આપો. ટૂંકમાં શાંતિ, ધીરજ, આશાવાદી વિચાર અને પ્રાર્થનાનો ભરપૂર ઉપયોગ કરવાથી તમારી ગમે એવી ગંભીર સમસ્યાનો ઉકેલ પણ તમને મળશે જ. અન 6 છે. નરજતજયંતી વર્ષ : ૨૫} તીર્થ-સોરભ ૭૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનસિદ્ધિના કેટલાક પાસાઓ પૂજ્યશ્રી આત્માનંદજી આ દુનિયામાં ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે અધ્યાત્મવિધાના પારંગત પરમ પુરુષો અને જીવન, જગત અને ઈશ્વર વિષે ગહન ચિંતન-અનુભૂતિ કરનારા ચિંતકોની પરંપરા અહીં અતિ પ્રાચીન કાળથી થતી જ આવી છે અને આજ સુધી ચાલુ જ રહી છે. આ અદ્ભુત પરંપરામાં આજથી લગભગ ૧૩૫ વર્ષ પૂર્વે, સૌરાષ્ટ્રના મોરબી તાલુકાના વવાણિયા ગામે એક એવા મહાપુરુષનું અવતરણ થયું. તે દિવસ દેવદિવાળીનો હતો અને તારીખ હતી ૧૧-૧૧-૧૮૬૭ . અદ્ભુત સ્મરણશક્તિ અને વિશિષ્ટ જ્ઞાન પ્રકાશ: તેઓશ્રીમાં નાનપણથી જ વિશિષ્ટ સમજણ શક્તિ અને અસાધારણ સ્મરણશક્તિ હતાં; જેના ફળરૂપે વિ.સં. ૧૯૩૧માં તેમના મુરબ્બી શ્રી અમીચંદકાકાના અંતિમ અગ્નિસંસ્કાર દરમિયાન મૃત્યુ અને જીવન વિષેની ગહન વિચારશ્રેણીએ ચડી જતાં, તેમના જ્ઞાનના આવરણો ખસી ગયાં અને તેમને આગલા ભવોનું જ્ઞાન (જાતિસ્મરણજ્ઞાન) થયું. આમ આત્માના નિત્યત્વનું પ્રત્યક્ષીકરણ થતાં તેમની જ્ઞાન વૈરાગ્યની સાધનાને ખૂબ જ સારો વેગ મળ્યો. અસાધારણ ગ્રહણશક્તિ (Mnenunic Power) આ શક્તિના ફળરૂપે શાળાનો સાત વર્ષોનો અભ્યાસ તેઓએ માત્ર બે વર્ષોમાં જ પૂરો કર્યો હતો. શ્રી મહાત્મા ગાંધીજીએ જુદી જુદી ભાષાઓના કેટલાક શબ્દો તેઓશ્રીને કહ્યાં, અને નોંધી લીધા હતાં પછીથી તે બધા શબ્દો ८० તીર્થ-સૌરભ તેમણે શ્રીમદ્ભુને પૂછતાં તે જ અનુક્રમમાં જ્યારે શ્રીમદ્ભુએ કહી બતાવ્યા, ત્યારે મહાત્મા ગાંધીજી ઊંડા વિચારમાં પડી ગયા હતા. · કેટલાક ખાસ અતીન્દ્રિય વિશિષ્ટ પ્રકારના જ્ઞાન-અતિશયો : આવા કેટલાક જ્ઞાન પણ તેઓને પ્રાપ્ત હતાં; જેના ફ્ળરૂપે નવીન આગંતુકોના નામ જાણી લેવા, તેમના પ્રશ્નોનું જ્ઞાન કરી લેવું, આંખ બંધ છતાં પુસ્તકોની ઓળખાણ કરી લેવી અને જીભથી ચાખ્યા વિના ભોજનની વાનગીના સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું. ઇત્યાદિ અનેક પ્રકાર. સાતિશય અને ઉચ્ચકોટિની અવધાનશક્તિ એક સાથે થતાં અનેક કાર્યોને સ્મરણ શક્તિમાં રાખી લેવા અને પછી તેમને ક્રમે કે અક્રમે પ્રશ્નકર્તાને કહી બતાવવા તે અવધાનશક્તિ કહેવાય છે. ૧૬ વર્ષની ઉંમરે મોરબીથી ચાલુ કરેલા ૮ અને ૧૨, જામનગરમાં કરેલાં ૧૬ અને બોટાદમાં કરેલાં ૫૨ (બાવન) અવધાન પછી, ૧૯ વર્ષની વયે મુંબઈના ફરામજી કાવસજી હોલમાં વિશાળ સંખ્યામાં હાજર રહેલ બુદ્ધિજીવીઓ, ન્યાયાધીશો તથા સરકારી અમલદારોની હાજરીમાં તેઓશ્રીએ શતાવધાન કરી પોતાની વિશિષ્ટ અને સાતિશય અવધાનશક્તિનો પરિચય આપ્યો. આ પ્રસંગની તે સમયના અગ્રણી સમાચાર પત્રોએ પણ સારી રીતે નોંધ લીધી અને તેઓનો સુયશ દૂર દૂરના ક્ષેત્રો સુધી વિસ્તર્યો. આ ઉપરાંત તેઓનું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન પણ અદ્ભુત હતું. પરંતુ તે પરમાર્થમાં બાધક લાગતાં, તદ્વિષયક રજતજયંતી વર્ષ : ૨૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓ તેઓએ ૨૦ વર્ષની ઉંમરે છોડી દીધી હતી. જન્મજાત કવિત્વ અને કાવ્યરચનાઓ : નાનપણથી જ તેઓમાં કાવ્યરચનાની અદ્ભુત શક્તિ હતી. (He was a born poet) તેઓએ નાનપણમાં રચેલા કાવ્યોમાં ‘સ્ત્રી નીતિ બોધક' મુખ્ય છે. તે કૃતિમાં મુખ્ય વિષય સ્ત્રીઓમાં સદાચાર, નીતિ, નમ્રતા, સ્ત્રી કેળવણી વગેરે વિષયો વિષે કાવ્યરચનાઓ કરેલી છે. અન્ય પ્રકીર્ણ વિષયો વિષે તેમજ અવધાનકાવ્યો પણ લખેલ છે. તેઓની કાવ્યરચનાઓનો મુખ્ય વિષય અધ્યાત્મ છે. ભાવનાબોધ, મોક્ષમાળાના કાવ્યો, પ્રકીર્ણ કાવ્યો અને ત્યાર પછી રાળજ ખાતે રચાયેલાં ચાર વિશિષ્ટ કાવ્યો (પત્રાંક ૨૬૪થી ૨૬૦) સાધકોને ખૂબ ઉપયોગી છે. ત્યાર પછીની તેમની મુખ્ય કાવ્યરચનાઓમાં મૂળ મારગ, શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, પંથ પરમપદ બોધ્યો, અપૂર્વઅવસર, અંતિમ સંદેશ અને ધન્ય રે દિવસ આ અહો છે. એક બાજુ આ કાવ્યોમાં તેમના અંતરંગ અને ત્વરિત અધ્યાત્મવિકાસનું પ્રતિબિંબ પડે છે તો બીજી બાજુ. આ કાળના સાધકોને પોતાની સાધના માટેનું ઉત્તમ પાથેય પણ સરળ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થઈ રહે છે. આ બધી રચનાઓને તેમની સ્વાનુભૂતિમાંથી સહજપણે પ્રહવેલી ઉત્તમ જ્ઞાનગંગારૂ ગણી શકાય. ♦ગૃહસ્થદશામાં ઉચ્ચ કોટીની અધ્યાત્મસિદ્ધિ નાનપણથી જ તેમનામાં ધર્મસંસ્કારોનો ઉદય સ્પષ્ટપણે દેખાય છે; જેથી ૧૦ વર્ષની ઉંમર પહેલાં તેઓ પુષ્પમાળા, ભાવનાબોધ અને મોક્ષમાળા જેવી ઉચ્ચકોટીની અને શાસ્ત્રીય પદ્ધતિથી લખાયેલી છતાં દેશકાળને અનુકૂળ રચનાઓ લખી શકે છે. વિ.સં. ૧૯૪૦ પછીથી તેમનો આધ્યાત્મિક વિકાસ વિશેષ ત્વરાથી થતો રજયંતી વર્ષ : ૨૫ જોવામાં આવે છે અને વિ.સં. ૧૯૫૪થી તેઓ વ્યાપાર-કુટુંબ વિષયક પ્રવૃત્તિઓનો દ્રઢતાથી સંક્ષેપ કરે છે. આમ કૌટુંબિક અને વ્યાપાર વિષયક પ્રવૃત્તિમાં રહીને પણ તેઓ સતત આત્મસાધનાની વૃદ્ધિની દિશામાં આગળ વધ્યે જ જાય છે; જે તેમના ઉચ્ચકોટીના શુદ્ધાત્મજ્ઞાનની દેન છે. અને જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિના સતત પુરુષાર્થનું ધોતક છે. મતમતાંતરોમાં મધ્યસ્થપણું : તેઓની દૃષ્ટિ એક સાચા, નિષ્પક્ષ ધર્મઅન્વેષકની હતી; છતાં સર્વધર્મમાં રહેલા સત્ય અંશોનો સ્વીકાર કરવાની ઉદારતા પણ હતી. આ હકીક્ત તેમના સાહિત્યમાં અનેક જગ્યાએ દ્રષ્ટિગોચર થાય છે. “ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દ્રષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.'' (પત્રાંક toe) તેઓ મહાત્મા ગાંધીજીને ગીતા વાંચવાનું જણાવે છે તો અન્યત્ર યોગવશિષ્ઠનું અવગાહન પણ વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે સૂચન કરે છે. નરસિંહ મહેતા અને કબીરજીની ભક્તિને પણ તેઓ ભાવપૂર્વક બિરદાવે છે. (પત્રાંક ૨૩૧) આમ જૈનધર્મની તેમને દ્રઢ શ્રદ્ધા હોવા છતાં કોઈ પણ અન્ય સંપ્રદાય વિષેની દ્વેષમૂલક આલોચના તેમના લખાણોમાં જોવા મળતી નથી. સતત આત્મજાગૃતિ : કોઈ પણ શુભાશુભ કાર્યો કરતી વખતે અંતરની આત્મજાગૃતિ બનાવી રાખવી તે જ્ઞાની ધર્માત્માની એક વિશેષ લાક્ષણિકતા છે. આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં, તેઓશ્રીને એવી વિશિષ્ટ જાગૃત દશા નિરંતર વર્તતી હતી; જેનો પ્રભાવ મહાત્મા ગાંધીજીએ પણ તેઓની મુલાકાત કી-મરણ Page #100 -------------------------------------------------------------------------- ________________ વખતે નોંધ્યો છે. પત્રાંક ૯૧, ૧૬૦, ૧૮૦, ૨૩૪, ૨૫૫, ૩૨૨, ૪૩૧, પ૬૦, ૫૮૩ તથા વ્યાખ્યાનસાર ૨૦/૨/o ઇત્યાદિમાં તેનો નિર્દેશ કરેલો છે તે અભ્યાસીએ ત્યાંથી જોવા વિનંતી છે. સત્પાત્રતા, નિષ્પક્ષતા અને ગુરુગામની પ્રાપ્તિ થાય તો જ આ વાત વિશેષ પ્રકારે જાણી શકાય એમ જાણવું. ઉપસંહાર : આમ છતાં ગુણગ્રાહકતા કેળવી તેમની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ. તેઓના મહાન અને અલૌકિક વ્યક્તિત્વને એક નાના નિબંધમાં આલેખિત કરી શકાય નહી. તે માટે ઉત્તમ પાત્રતા, અભ્યાસ, સગુણ સંપન્નતા ગુરુગમ અને વિસ્તૃત આલેખનની આવશ્યકતા રહે. આપણે માત્ર તેમના પ્રશંસક બનીને જ અટકી ન જઈએ પણ તેમની આજ્ઞાના. આરાધક બનીને તેમના સાચા અનુયાયી પણ બનીએ. “સંધ: શf: નૌ યુ' એ ઉક્તિને ખ્યાલમાં રાખીને, આપણા સૌના સર્વાંગ ઉત્થાન માટે “શ્રીમદ્ રાજચંદ્ર'ના તત્ત્વજ્ઞાનને અનુસરતી સૌ સંસ્થાના અગ્રણીઓ અને મુમુક્ષુઓ પરસ્પર પોતાની સ્વાયત્તતા સાચવીને પણ સાચું સૌહાર્દ અને સૌમનસ્ય કેળવી, સમયે સમયે એક બીજાને મળે ને આ રીતે પરસ્પર વાત્સલ્ય. કેળવી રૂડી ધર્મપ્રવૃત્તિઓમાં એકબીજા સાથે સહકાર અને સદ્ભાવથી વર્તે તો આ પુનિત મિલેનિયમ વર્ષમાં એક મહાન કાર્ય થયું ગણાશે. એ હકીકત છે. તે માટે કોબાની સંસ્થા બહુઆયામી સહયોગ આપશે તેવી અમે ખાતરી આપીએ છીએ. તેમના ટૂંકા જીવનમાં પણ તેઓએ કરેલી અધ્યાત્મસાધના તથા મુમુક્ષુઓને તેઓશ્રીએ આપેલી ઉત્તમ અધ્યાત્મ સાહિત્યની ભેટબો, સત્સંગના યોગે અને સત્પાત્રતાની પ્રાપ્તિ કરીને, મર્મ સમજીએ અને આપણા જીવનને ઊર્ધ્વગામી, દિવ્ય અને સ્વપર-કલ્યાણમય બનાવીએ તે જ તેમના સમાધિ-શતાબ્દી વર્ષની સાચી ઉજવણી ગણાશે. – ૮ – 1 સુખની સપ્તપદી બીજાનો જેવો વ્યવહાર તમને ગમતો હોય એવો વ્યવહાર તમે બીજાના પ્રતિ કરવાનું રાખો. તમને જે કંઈ મળ્યું છે એને કુદરતના આશીર્વાદરૂપ સમજી એની ગણતરી કરો; રોજેરોજ બીજાને બદલવાનો પ્રયાસ કરવાને બદલે તમે પોતે જ એક ઉમદા ઉદાહરણ બની રહો. સામો માણસ ગમે એવો દેખાતો હોય તો પણ એ કુદરતનું સર્જન છે એ યાદ રાખી એનામાં રહેલા આત્મતત્વને ઓળખવાનો પ્રયાસ કરો. પૂર્વગ્રહ સેવશો નહીં. ક્ષમાશીલ બનો. અપૂર્ણતા સહુમાં હોય છે - આપણી જેમ જ! - એ યાદ છે રાખો. શાંતિ જાળવો. કોઈ પરિસ્થિતિને તમારા ઉપર સવાર થવા દેશો નહીં. નાનું મોટું કોઈ જીવનકાર્ય શોધી કાઢો. -૮૨ | તીર્થ-સૌરભ ? રજતજયંતી વર્ષ : ૨૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ - કદીગ્રહ ડૉ. રમણલાલ ચી. શાહ જીવનનાં વિવિધ ક્ષેત્રના વિવિધ વિષયો પરત્વે માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘અધ્યાત્મસાર' માણસને પોતાનો સાચો સ્વતંત્ર મત હોઈ શકે. આ ગ્રંથમાં કહ્યું છે.' ક્યારેક બધાના મત એકસરખા ન પણ હોય, હો યશ તો નાનસીયમાન શ્રતમસ્થ શ0I કારણ કે અપેક્ષાભેદે ભિન્ન ભિન્ન મત સંભવી [જેનો અસદ્ગહ નાશ પામ્યો ન હોય તેને શકે. માણસ પોતાના મતનો આગ્રહ રાખે તો તેમાં શ્રુતજ્ઞાન આપવું પ્રશસ્થ નથી] કશું ખોટું નથી. ક્યારેક તો આગ્રહ રાખવો જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એ માટેદૃષ્ટાન્ત જોઈએ. એવા મત ધરાવનારા પણ હોય છે. જ્યાં આપતાં કહ્યું છે કે મંદબુદ્ધિના રાજકુમારને જેમા સુધી પોતાને પ્રામાણિકપણે જે મત સાચો લાગ્યો રાજગાદી આપી ન શકાય, કાચા ઘડામાં જેમ પાણી હોય તે મતને માણસ વળગી રહેવા ઇચ્છે તો તેની ન ભરી શકાય તેવી રીતે કદાગ્રહીને શ્રુતજ્ઞાનનો સામે વાંધો ન હોઈ શકે. પરંતુ જ્યારે માણસ પોતાનો અભ્યાસ ન કરાવી શકાય.કદાગ્રહ-રહિત, નિર્મળ, મત ખોટો છે, એમ મનમાં સમજવા છતાં સ્વાર્થ, નિર્દભ માણસ હોય અને એને શ્રુતજ્ઞાન આપવામાં પ્રતિષ્ઠા, અભિમાન, લજ્જા, ઈર્ષ્યા, સ્વચ્છંદ આવે તો એ એની ભવભ્રમણની પરંપરાને ઘટાડે છે; ઇત્યાદિને કારણે હેતુપૂર્વક પોતાના મતનો જ પરંતુ જે કદાગ્રહી હોય એને શ્રુતાભ્યાસ કરાવવાથી આગ્રહ રાખે ત્યારે આપણે એને કદાગ્રહ, હઠાગ્રહ, તો ઊલટાનું એને નુકસાન પહોંચાડવા બરાબર છે. અસદ્ગહ ઇત્યાદિતરીકે ઓળખીએ છીએ.ક્યારેક પાકો ઘડો હોય અને એમાં નિર્મળ નીર ભરવામાં એવો મત ૮ટ પૂર્વગ્રહ પણ બની જાય છે. પછી આવ્યું હોય તો એ જળ ટકી રહે છે, અને બીજાની એમાંથી નીકળવાનું સહેલું નથી. ધર્મના ક્ષેત્રે તરસ સંતોષાય છે. પરંતુ જો કાચા ઘડામાં પાણી અસદ્ગહ જીવને સ્વચ્છંદી બનાવી દે છે. ગુરુનો ભર્યું હોય તો તે ઘડો થોડા વખતમાં ફસકી જાય છે. અને ધર્મનો જ્યારે એ ઇરાદાપૂર્વક દ્રોહ કરે છે ત્યારે એથી ઘડો નષ્ટ પામે છે અને એમાં ભરેલું નિર્મળ તે નિદ્ભવ બની જાય છે. નીર પણ ટોળાઈ જાય છે. એવી રીતે કદાગ્રહીને માણસ જ્યારે સાચી વાત સમજાવવા છતાં ન ઋતજ્ઞાન આપવાથી એની અવળી મતિ પોષાય છે સમજવા ઇચ્છતો હોય તો એ વાતની ગંધ એની અને એની ભવપરંપરા વધી જાય છે. તમાં કે ચર્ચા-વિચારણામાં આવી. ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસારમાં કહ્યું છે. જાય છે. ગુરુના સમજાવ્યા છતાં શિષ્ય જ્યારે મને ઘરે વાર ધૃતં યથા સત્વ-વિનાશવંચવટે સદા અકારણ દલીલ, કુતર્ક ઇત્યાદિ કર્યા કરે ત્યારે असद्ग्रह ग्रस्तमते स्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ ગુરુને શિષ્યના કદાગ્રહની વાત સમજાઈ જાય છે. [જેમ કાચા ઘડામાં ભરેલું પાણી પોતાનો તથા આવું જ્યારે બનવા લાગે ત્યારે ગુરુએ એવા ઘડાનો તત્કાળ નાશ કરે છે, તેમ જેની બુદ્ધિ શિષ્યને વિશેષ કૃતાભ્યાસ ન કરાવવો જોઈએ એવી અસગ્રહથી ગ્રસ્ત છે તેને શ્રુતજ્ઞાન આપવાથી તે શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. કારણ કે એમ બંનેનો વિનાશ થાય છે.] કરવાથી તો તે શિષ્ય શ્રુતાભ્યાસનો ક્યારેક એટલા માટે ગુરુ ભગવંતે શિષ્યની પાત્રતા દુરુપયોગ કરશે એવો સંભવ કે ભય રહે છે. એટલા જોઈને જ એને કૃતાભ્યાસ કરાવવો જોઈએ. . રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ( ૮૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ કાન કરી ; છે મીન - બહેનશ્રી વિભા એસ. મહેતા ! આત્મકલ્યાણના પ્રયોજન અર્થે સાચી યોગ્ય છે. અન્ય મનુષ્યોની નિંદા કરવી, સમજણપૂર્વક વચન, આલાપ આદિનો ત્યાગ અપશબ્દો બોલવા, પોળના નાકે બેસીને, પાંચ કરવો તેને મૌન કહેવામાં આવે છે. શિસ્તબદ્ધ દસ માણસોને એકઠા કરીને ગપ્પા માર્યા કરવા, વચનો બોલી શકવાનું સામર્થ્ય માત્ર મનુષ્યજન્મમાં કોઈ માણસને કર્કશ-કટુ-હૃદયવેધક-ક્રોધાદિ જ આત્માને પ્રાપ્ત થઈ શકે છે. અન્ય પ્રાણી કે ઉપજાવવાળા અથવા પોતાની મહત્તા બતાવનારા જીવજંતુમાં વચનશક્તિ આટલી વિકાસ પામેલી અયોગ્ય વચનો બોલવા એ સર્વે આપણી હોતી નથી. આમ, મહાન પુણ્યના યોગથી પ્રાપ્ત વચનશક્તિનો દુરુપયોગ સૂચવે છે. વચનશક્તિના થયેલી શક્તિને વેડફી ન નાંખતા જેમ બને તેમા દુર્બયનો લક્ષ સામાન્ય માણસને રહેતો નથી. પોતાનું અને અન્યનું કલ્યાણ થાય તેવી રીતે મહાત્માઓ કહે છે કે સાધકને હાનિ વચનપાતથી વચનશક્તિનો ઉપયોગ કરવો યોગ્ય છે. થાય છે માટે ખૂબ જ કાળજીપૂર્વક વચનવ્યય દુ:ખીને, રોગીને, પીડાથી વ્યાકુળ થયેલાને, થતો અટકાવવો જોઈએ. સ્વજનવિયોગવાળાને ઉપાધિમાં આવી પડેલા ઘણાં પ્રાચીનકાળથી મનની આરાધના જીવોને જે આપણાથી બીજી રીતે મદદ ન થઈ આત્મવિકાસના એક અગત્યના અંગ તરીકે શકે તો હિતકારી, કોમળ, પ્રિય, સાંત્વના થતી આવી છે. મનન દ્વારા અને મનની સાધના આપનારા વચનો વડે તેમની સેવા કરવી તે પણ દ્વારા સાચા મુનિ બની શકાય છે. વાણીનો વચનશક્તિનો ઉપયોગ હોવાથી તેને એક સમ્યગ નિરોધ કરીને અને સંકલ્પ-વિકલ્પોની પ્રકારનું મૌન કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. જાળને છેદીને જ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાં વાણીનો વિલાસ નથી, માત્ર સંયમ જ છે. માટે મહાન સાધકો મૌન સહિત આત્મ સ્થિરતાનો મૌન એ માણસને ઈશ્વર તરફથી મળેલું નિરંતર અભ્યાસ કરે છે. ભગવાન મહાવીરે એક અદ્ભુત નજરાણું છે. મન એ વાસ્તવમાં ગૃહત્યાગ કર્યા પછી સાડાબાર વર્ષ સુધી મોના સાચું જીવનામૃત પણ છે. આપણી આંતરિક પાળ્યું હતું. મહાત્મા ગાંધીજી દર સોમવારે ઘણું જિંદગીમાં મન એ અભુત સંજીવની તરીકે પણ ખરું મૌન પાળતા. મહર્ષિ અરવિંદ ઘોષે સત્તર કામગીરી બજાવી શકે છે. મીન આપણી વર્ષ મૌનની આરાધના કરી હતી. રમણ મહર્ષિ માનસિક શક્તિના દુર્બયને રોકે છે. મીન વડે મનાવસ્થામાં “હું કોણ'ની શોધ કરવા માણસ કેટલાય સંઘર્ષો-આકસ્મિક મુશ્કેલીઓમાંથી જિજ્ઞાસુઓને વારંવાર પ્રેરણા કરતા અને પોતે બચી શકે છે. પણ મનમાં જ ઘણો સમય ગાળતા. તત્ત્વવિદ્ સમાજમાં ઘણાં માણસો એવા જોવામાં આવે રજનીશજી કહે છે કે વિચારોનો સંગ્રહ મન છે. છે કે જેઓ બિનજરૂરી બોલ્યા જ કરે છે. જે વિચાર જ ધૂળકણ છે. બસ, આ ધૂળકણને વચનોથી કોઈ ઉત્તમ પ્રયોજન સિદ્ધ ન થાય તે રોકો. – ચેતન્ય દર્શન થશે. મીન એ એવું ઘટક વચનોમાં પ્રવૃત્ત થવાનું પહેલેથી જ નિષેધવા છે કે જેના સંગ સાન્નિધ્યથી માણસને માત્ર લાભ ૧૮૪ તીર્થ-સૌરભ ) રજત જયંતી વર્ષ : ૨૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ જ થાય છે. તેની મૈત્રી અત્યંત શ્રેયકારી છે. જીવનના ઉન્નત શિખરો સર કરવા મૌન જેવો બીજો સાથી એકેય નથી. આમ, અનેક સંતમહાત્માઓ એ મૌનની મહત્તા સમજાવી છે. વચનશક્તિની દુર્લભતા, ઉપયોગિતા અને મહત્તા જેને સમજાય છે તે વિશિષ્ટ સાધક ખરેખરી મૌનની સાધનામાં લાગવાને સમર્થ થાય છે. વચનશક્તિનો સમ્યનિરોધ કરવાથી આત્માની જે શક્તિ બહાર વપરાઈ જતી હતી તે હવે ઇન્દ્રિય અને મનનો સંયમ સાધવામાં ઉપયોગી થઈ આત્મસ્થિરતામાં ધ્યાન કરવામાં સહાયક થાય છે. ચિત્તની જે વૃત્તિ બહાર દોડતી હતી તે હવે અંતરમાં રહેલા પરમાત્મા પદ તરફ વળે છે. મૌન એ એક યૌગીક અંગ છે. માણસ નિર્વિચાર બની જાય એટલે એ મૌનના સાન્નિધ્યમાં પહોંચી જાય છે. ટૂંકમાં મૌન એ બહારના ભાગમાં વાત બંધ કરી અંતરમાં પોતાના આત્માની સાથે વાત કરવાનો અનન્ય પ્રયોગ છે. મૌન એ વાતચીત કરવાની સૌથી મોટી અને આગવી કળા છે. મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. મૌનની અવસ્થામાં ‘હું’નો લોપ થઈ જાય છે. તો પછી કોણ વિચારે અને કોણ બોલે? મૌન એક મહાન સાધન છે. પરંતુ આપણામાંથી બહુ જ થોડાને તેનો સદુપયોગ કરતા આવડે છે. મૌનને કારણે બુદ્ધિને વિશેષ આરામ મળે છે. આપણો આત્મવિશ્વારા વધે છે. મૌનના વિશેષ સંપર્ક, નિયમિત પ્રયત્ને વ્યક્તિને આત્મિક ગુણશક્તિનો પરચો થાય છે. એની પ્રભુનિષ્ઠા પાકી થાય છે. અને સાચો જ્ઞાનોદય થાય છે. સ્વયંશિલ્પ અબ્રાહમ લિંકન પાસે એના એક મિત્રે એક માણસ વિષે વાત કાઢી. લિંકન કહે : ‘એના વિષે બોલશો જ નહીં. મારે એના સંદર્ભમાં કાંઈ સાંભળવું નથી.' ‘તમે તો ઉદારમતવાદી ગણાઓ છો. આટલો બધો પૂર્વગ્રહ રાખવાનું કાંઈ કારણ?' ‘મને એ માણસનો ચહેરો નથી ગમતો.' ‘આ તો નિતાંત પૂર્વગ્રહ જ કહેવાય. ચહેરો તો કુદરતની દેન છે. એમાં એ બિચારો શું કરે?' ‘ના. સત્ય જુદું છે. બાળકનો ચહેરો કુદરતની દેન ગણાય એ બરાબર છે. પણ કિશોરવય વટાવ્યા પછી માણસ પોતે જ પોતાના ચહેરાને આકાર આપવા લાગે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે તો એનો એકએક વિચાર એના ચહેરા ઉપર અંકાવા લાગે છે. પિસ્તાલીસ પછી એનું આખું જીવન એના ચહેરા ઉપર તરવરે છે.’ રજતજયંતી વર્ષ : ૨૫ અંતમાં વકતૃત્વ મહાન છે પણ મૌન તેથી પણ મહાન છે. મૌન આપણા દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. જો વાણી ચાંદી છે તો મૌન સોનું છે અને જો વાણી માનવીય છે તૌ મૌન એક દિવ્યતાપ્રેરક શક્તિ છે. લિંકન કાંઈ મનોવૈજ્ઞાનિક નહોતો. પણ એણે જે કહ્યું એ સો ટકા સાચું છે એમાં શંકા નથી. આજના મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે માણસ પોતાના મનમાં જેવા વિચાર સતત રાખે છે એવાં અંકન એના ચહેરા ઉપર સતત થયા કરે છે. તીર્થ-સૌરભ ૮૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ રામકૃષ્ણ પરમહંસનું જીવન ન શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ ભારતવર્ષના ઇતિહાસમાં વિભૂતિઓનો તોટો આ ખુદીરામ એ જ રામકૃષ્ણના પિતા. નથી. જેમને આજે ભગવાન તરીકે પૂજવામાં પ્રેમાળ, પ્રામાણિક, ન્યાયપ્રિય અને આવે છે એવા શ્રેષ્ઠ નરરત્નો રામ, કૃષ્ણ, બુદ્ધ, ભક્તિપરાયણ ખુદીરામ પરિવારનો ભાર સુપેરે મહાવીર સ્વામી, શંકરાચાર્ય વગેરે આ પવિત્રી વહન કરતા હતા. ખુદીરામની પત્નીનું નામ હતું ભૂમિમાં જન્મ્યા હતાં. બહુ દૂર ન જોઈએ તોયે ચંદ્રમણિ. તે પતિપરાયણ, સરળ, મધુર સ્વભાવની છેલ્લાં બસો વર્ષમાં અનેક વિભૂતિઓની ભેટ તથા ઈશ્વરનિષ્ઠ હતી. તેમનાં લગ્નનાં છ વર્ષ ભારતવર્ષે માનવજાતને આપી છે. આ પવિત્ર બાદ પ્રથમ પુત્ર રામકુમારનો જન્મ થયો. વિભૂતિમાળાનો એક અણમોલ મણકો છે. ઈ.સ. ૧૮૨૪માં ખુદીરામ રામેશ્વરની શ્રીરામકૃષ્ણ પરમહંસ. પદયાત્રાએ નીકળ્યા. પાછા ફર્યા પછી ૧૮૨૬માં - રામકૃષ્ણ પરમહંસનું જીવન ખુલ્લી કિતાબ ચન્દ્રમણિએ બીજા પુત્રને જન્મ આપ્યો. એનું જેવું છે. એનો અભ્યાસ કરનારને એ પ્રતીતિ નામ “રામેશ્વર' રાખ્યું. એ પછી અગિયાર વર્ષ થયા વિના રહેતી નથી કે આધ્યાત્મિક અનુભૂતિ બાદ ખુદીરામ શિયાળામાં પુનઃ તીર્થયાત્રાએ મનુષ્ય માટે કોઈ સુદૂરની અને હાથમાં આવી નીકળ્યા. કાશી થઈ તેઓ ગયાજી પહોંચ્યા. ચિત્રા ન શકે એવી ચીજ નથી. પ્રત્યેક મનુષ્ય પ્રયાસ માસમાં ગદાધર વિષ્ણુના ચરણમાં તેમણે પિંડ કરે તો તેને પામી શકે. એક નાનકડા ગામડાનો અર્પણ કર્યા. રાત્રે સ્વપ્નમાં ગદાધર સામે આવી અભણ અને ગરીબ છોકરો, જે પ્રાથમિક ઊભા. કહેવા લાગ્યા, “ખુદીરામ, હું તારી શાળાનો શિક્ષક થવાની લાયકાત પણ ધરાવતો ભક્તિથી પ્રસન્ન થયો છું. હું તારે ત્યાં પુત્રરૂપે ન હતો તે કેવી રીતે સમગ્ર માનવજાતનો મહાન જન્મીશ અને તારી વા સ્વીકારીશ.' માર્ગદર્શક બન્યો એ કથા જેટલી પ્રેરક છે એટલી ઈ.સ. ૧૮૩૬ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે જ રોમહર્ષક પણ છે. ચંદ્રમણિએ પુત્રને જન્મ આપ્યો. રાશિ પ્રમાણે તો અઢારમી સદીના મધ્યભાગમાં બંગાળના બાળકનું નામ “શંભુચંદ્ર' પડ્યું, પણ ગયામાં હુગલી જિલ્લાના દેરે નામના ગામમાં એક થયેલા અભુત સ્વપ્નદર્શનને આધારે ખુદીરામે બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. પરિવારના મુખ્ય તેનું નામ રાખ્યું “ગદાધર.” આ ગદાધર આગળ પુરુષનું નામ હતું માણિકરામ ચટ્ટોપાધ્યાય. ઉપર રામકૃષ્ણ પરમહંસ બન્યા. તેમનો સમગ્ર પરિવાર પ્રભુપરાયણ હતો. બાળક ગદાધર સુંદર, ચંચળ અને હસમુખો માણિકરામના કુળદેવતા ભગવાન રામ હતો. તેનામાં સ્ત્રીસહજ કોમળતા અને માધુર્ય હતા તેથી એ પરિવારમાં પુરુષોનાં નામ મોટે હતાં. ભાગે “રામ' શબ્દવાળાં રાખવામાં આવતાં. સને ગદાધર પાંચેક માસનો હતો ત્યારની વાતો ૧૦૦૫ના અરસામાં માણિકરામને ત્યાં એક છે. તે પથારીમાં સૂતો હતો. મચ્છરદાની ટાંકેલી. પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું ખુદીરામ. હતી. માતા ચંદ્રમણિ કંઈક કામે કોઈને ત્યાં ન ૮૬ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગયેલી. ઘરે આવીને તેણે જોયું તો દીકરો ન છ વર્ષની વયે જે ઘટના બની તેનાથી તેનાં મળે! એને બદલે મચ્છરદાનીના માપનો કોઈ માતાપિતા ચિંતિત થઈ ગયાં. દીર્ઘકાય માણસ સૂતો હતો! સને ૧૮૪૨નો જૂન કે જુલાઈ મહિનો હતો. ચંદ્રમણિ ચીસ પાડી ઊઠી, “અરે જુઓ તો, બાળક ગદાધર ધોતિયાને છેડે બાંધેલા મમરા પથારીમાં પુત્ર નથી !' ખાતો ખાતો ડાંગરના હરિયાળા ખેતરમાં પાળે. “શું કહે છે?' ગભરાઈને ખુદીરામ દોડી પાળે જઈ રહ્યો હતો. સવારના સૂરજનો સોનેરી આવ્યા. તડકો હૂંફાળો લાગતો હતો. તેની નજર બંને જણ મચ્છરદાની ઊંચી કરી જોયું, આકાશમાં ગઈ. કાળાં ભમ્મર વાદળાં ઉપર ચડી અરે, એમનું બાળક તો શાંતિથી હાથપગ હલાવી રહ્યાં હતાં. એટલામાં ધોળા દૂધ જેવા બગલાંઓની રમે છે! એક લાંબી હાર વાદળને ઘસાઈને પસાર થઈ દિવસે દિવસે ગદાધર મોટો થવા લાગ્યો. ગઈ. આ અપૂર્વ સૌંદર્ય જોઈ ગદાધર સ્તબ્ધ થઈ ધીમે ધીમે તેની અસામાન્ય બુદ્ધિ અને પ્રતિભાનો ગયો. થોડી ક્ષણોમાં તેણે બાહ્ય ભાન ગુમાવ્યું. પરિચય ખુદીરામને થવા લાગ્યો. ગદાધર ચાર તે બેહોશ થઈ જમીન પર પડ્યો. ખાસ્સીવાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યો. ત્યાર પછી તે ભાનમાં આવ્યો. ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ ગદાધરના આ પ્રથમ ઉલ્લેખનીય કર્યો તથા તેને નિશાળે મૂક્યો. ભાવાવેશથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. નિશાળમાં દાખલ થયા પછી ગદાધર થોડા મૂળ ફ્રેન્ચ ભાષામાં રામકૃષ્ણનું જીવનચરિત્ર સમયમાં જ સાધારણ વાંચતાં લખતાં તો શીખી લખનાર વિશ્વવિખ્યાત સર્જક અને ચિંતક રોમાં ગયો પણ આંકના પાળા ગોખવા તે સહેજ રોલાં લખે છે : “કલાત્મક અનુભૂતિ દ્વારા, પણ ગમતાં નહીં. તેને જ્યારે તક મળતી ત્યારે સૌન્દર્ય માટે આંતરિક સહજ પ્રેરણાના માર્ગ તે ગામના કુંભારો અને મૂર્તિકારોને ત્યાં પહોંચી દ્વારા જ શ્રીરામકૃષ્ણનું ભગવાન સાથે પ્રથમ જતો તથા તેમને મૂર્તિ બનાવતા તેમ જ વાસણો મિલન થયું. બધા પદાર્થોમાં રામકૃષ્ણ ભગવાનના પર ચિત્રકામ કરતા જોયા કરતો; પછી ઘરે જઈ સુંદર રૂપને જ જોતા હતા. તેઓ જન્મસિદ્ધ એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરતો. કલાકાર હતા.' નિશાળ છૂટે પછી ગદાધર મધુ જોગીના ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું ઘરે જઈ પ્રહલાદચરિત્રનો પાઠ કરતો. ગામમાં અવસાન થયું. તેના હૃદયના ઊંડાણમાં ગમગીની ક્યાંય પણ કથા, રામલીલા કે કીર્તન થતાં હોય છવાઈ ગઈ. તો ગદાધર તેના ગોઠિયાઓ સાથે ત્યાં પહોંચી ગદાધર દસ વર્ષનો થયો ત્યારે તેને જનોઈ જતો. સંગીત, ગીત, પાત્રોનો અભિનય વગેરે આપવાનો, ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. તે ધ્યાનપૂર્વક લક્ષમાં રાખતો અને પછી સને ૧૮૪૫માં આ સમારંભ થયો તથા તેને મિત્રમંડળીમાં તેનું પ્રદર્શન કરતો. ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવી. ઉપનયના ગદાધરનું સ્વાથ્ય સારું હતું. બાળપણમાં સંસ્કાર પછી ગદાધરને ઘરના ગૃહદેવતા રઘુવીર, તેને કોઈ મોટી બિમારી થયેલી નહીં. પણ તેની રામેશ્વરનું બાણલિંગ વગેરેને સ્પર્શવાનો તથા રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૮૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ તેમની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. આ દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ તેને ગમતી વાત હતી તેથી તેને ખુશી થઈ. સાથે મસલત કરી કલકત્તાથી ઉત્તરે છ કિલોમીટર રામકુમારની પત્ની સને ૧૮૫૧માં પુત્રને દૂર ગંગા કિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં જન્મ આપી સુવાવડમાં જ મૃત્યુ પામી. પોતાના સાઠ વિઘા જમીન સને ૧૮૪૧માં ૬oooo પરિવારમાં થયેલા પરિવર્તનોની ગદાધર પર રૂપિયામાં ખરીદી તેના પર નવચૂડાથી શોભતું ઊંડી અસર થઈ. પહેલાં પિતાનું અને પછી વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાનાનું ભાભીનું અવસાન, પરિવારની ઘટતી જતી મંદિર, સભામંડપ, નોબતખાનાં વગેરે કરાવ્યાં. આવક-એ બધાએ તેને સાંસારિક સુખોપભોગોની સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની ક્ષણભંગુરતાની પ્રતીતિ કરાવી. શાળામાં પ્રાપ્ત પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. થતા, પૈસા કમાવામાં ઉપકારક એવા શિક્ષણ ગદાધર ત્યાં ઉપસ્થિત હતો. રામકુમારને ત્યાં પ્રત્યે પણ તેનો અણગમો વધ્યો. પૂજારીની નોકરી મળી. રામકુમારે આયુષ્યના ગદાધર યુવાવસ્થામાં પ્રવેશી રહ્યો હતો તે અંત સુધી પૂજારીપદ નિભાવ્યું. વખતે તેને આવું લાગવા માંડ્યું હતું કે પોતાનું મોટા ભાઈએ પૂજારીપદનો સ્વીકાર કર્યો આગમન કોઈ મહાન કાર્ય પરિપૂર્ણ કરવા માટે એ જાણી ગદાધરને આઘાત લાગેલો, પરંતુ થયું છે. એ મહાન કાર્ય કર્યું છે એ હજુ તેને બીજી બધી રીતે તેને આ સુંદર સ્થળ અનુકૂળ સ્પષ્ટ થયું ન હતું પણ પરમેશ્વરનાં દર્શન એ લાગ્યું. પવિત્ર એકાંત સ્થળ, રાણી તથા જ જીવનનું એક મુખ્ય કર્તવ્ય છે એવું તે માનવા મથુરબાબુનું ભાવભર્યું વર્તન, મા જગદંબા અહીં લાગ્યો હતો. હાજરાહજુર છે એવી અચળ શ્રદ્ધા અને બાજુમાં રામકુમાર કલકત્તામાં પાઠશાળા ખોલી જ કલકલનાદે વહેતી પતિતપાવની ભાગીરથી વિધાર્થીઓને ભણાવતા હતા. અને ધનવાન : આ બધાને કારણે ગદાધરની એ સ્થળ પ્રત્યેની લોકોના ઘરે જઈ દેવસેવા પણ કરતા. તેમને પ્રીતિ વધતી ગઈ. મદદનીશની જરૂર લાગી. તેમની નજર ગદાધર આ સમયગાળામાં રામકુમારની ફોઈની પર ગઈ. ગામમાં તે કશું ઉપયોગી કામ કરતો દીકરી હેમાંગિનીનો પુત્ર હૃદયરામ દક્ષિણેશ્વર ન હતો; તેથી માતાની અનુમતિ મેળવી તેઓ આવ્યો. એ વખતે તે સોળ વર્ષનો હતો. ગદાધર ગદાધરને સને ૧૮૫રમાં કલકત્તા લઈ ગયા. તથા તેની વચ્ચે ઉંમરનો મોટો તફાવત ન હતો. ગામનો અને ગોઠિયાઓનો સોળ વર્ષનો બંને બાળપણથી એકબીજાના મિત્ર હતા. સહવાસ છોડતાં ગદાધરનું હૃદય ભારે થઈ ગયું. મથુરબાબુએ ગદાધરને કાલીમંદિરમાં દેવીને પણ પિતાતુલ્ય મોટાભાઈના આદેશને તેણે માથે અલંકાર પહેરાવનાર તરીકે અને હૃદયરામને ચડાવ્યો. ગદાધરના માથે દેવપૂજાનો ભાર નાખી ગદાધર તથા રામકુમારના મદદનીશ તરીકે રામકુમારે પાઠશાળાની પ્રવૃત્તિમાં મન પરોવ્યું. નીમ્યા. નાનો ભાઈ નોકરીમાં ગોઠવાયો એ એ અરસામાં કલકત્તાના જાનબજાર નામક જાણી રામકુમાર નચિંતિત થયા. લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢ્ય જમીનદારની હવે ગદાધરના જીવનનો નવો તબક્કો શરૂ વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં થયો. એ કષ્ટમય સાધનાકાળ હતો. ઈશ્વરદર્શન - ૮૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ માટેના તીવ્રતમ તલસાટના એ બાર વર્ષોમાં છ વર્ષો સુધી તો ગદાધર ઊંઘી પણ શક્યો ન હતો. ઈશ્વરી આવેશમય એ અવસ્થામાં એને નહોતું રહ્યું ભૂખ-તરસનું ભાન કે નહોતું રહ્યું પોતાના દેહનું ભાન. ગદાધર સરખી રીતે નોકરી કરી શકે એ માટે રામકુમારે તેને ચંડીપાઠ શીખવવા માંડ્યો, પૂજાના વિધિવિધાનો અને રીતિનીતિ શીખવવા માંડી. પછી પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે તેને શક્તિમંત્રની દીક્ષા લેવડાવી. તેના કાનમાં મંત્ર પઢતાની સાથે જ તે ચિત્કાર કરી ઊઠ્યો અને સમાધિમાં લીન થઈ ગયો. ગુરુ તો હેબતાઈ ગયા. મંત્રમાં આવી શક્તિ હશે એની તો એમને પણ ખબર ન હતી. બીજી બાજુ રામકુમારનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે ઘરે જવાનું વિચાર્યું. પણ ઘરે ગયા પૂર્વે તેઓ કશાક કામે કલકત્તાથી ઉત્તરમાં થોડે દૂર મૂલાજોડમાં ગયા.ત્યાં જ તેમનું અવસાન થયું. મોટા ભાઈના મૃત્યુથી ગદાધર વિહ્વળ થઈ ગયો. મૃત્યુનું રહસ્ય ભેદવાની અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની વ્યાકુળતા એના મનનો કબજો લઈ બેઠી. પ્રભુદર્શન માટેનો તલસાટ હવે તીવ્ર થયો. તે વખતે ન તેની પાસે ગુરુ હતા, ન કોઈ શાસ્ત્રોની પણ સહાય હતી. માત્ર શ્રદ્ધારૂપી પારસમણિએ જ એનો એ આકરી કસોટીનો કપરો કાળ સહ્ય બનાવ્યો. ગદાધરની વિચિત્ર વર્તણૂક અને ચેષ્ટાઓ જોઈ મંદિરના કાર્યકર્તાઓ તેની મશ્કરી કરતા અને તેમનું મગજ ખસી ગયું છે એમ માનતા. અલબત્ત મથુરબાબુ અને અન્ય એકાદ-બે કાર્યકર્તાઓને તેમના સાચા ભક્તિભાવ માટે રજતજયંતી વર્ષ : ૨૫ આદર હતો. ગદાધર તો લોકો પોતાના વિશે શું માને છે કે ધારે છે એની પરવા કર્યા વિના પૂરેપૂરા સમર્પણભાવથી માના દર્શન માટે અથાક પુરુષાર્થ કરી રહ્યા. એ અરસામાં એમનો આહાર અલ્પ થઈ ગયો અને ઊંઘ તો લગભગ ઊડી જ ગઈ. લાંબો સમય આશાનિરાશા વચ્ચે ઝોલાં ખાધા પછી ગદાધરની માતૃદર્શનની ઝંખના તીવ્રતમ બની ગઈ. પહેલાં તો તેમણે માને કાલાવાલા કર્યા પણ પછી તેમની ધીરજનો અંત આવવાથી મંદિરમાં ઝૂલતી તલવાર તેમણે હાથમાં લીધી અને જીવનનો અંત આણવાનો નિશ્વય કરી તેમણે તલવાર ગળા પર વીંઝી, પણ એટલામાં, એમના જ શબ્દો જોઈએ. ‘ત્યાં તો એકાએક જગદંબા મારી સમક્ષ પ્રગટ થયાં અને મારો હાથ પકડી લીધો. હું બેભાન થઈ જમીન પર પટકાઈ પડ્યો. એ પછી શું થયું તેની તથા તે દિવસ અને બીજો દિવસ કેવી રીતે પસાર થયા એની મને કાંઈ ખબર નથી. પરંતુ મારું અંતર એક અપૂર્વ અને અણીશુદ્ધ આનંદના ઓઘમાં ઊછળી રહ્યું, નાહી રહ્યું.' ભાનમાં આવ્યા પછી ગદાધરે ઇશ્વરદર્શનની પોતાની આ પ્રથમ અનુભૂતિ પર પ્રકાશ પાડતાં કહેલું, ‘હું મૂર્છિત થઈને ઢળી પડ્યો ત્યારે મેં જોયું કે ઘરબાર, દિવાલ, છાપરું, બારીબારણાં, બધું મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયેલું. એને સ્થાને ચૈતન્યનો અફાટ, અનંત, ઉજ્જ્વળ મહાસાગર વિસ્તરી રહ્યો... મારી ચારે તરફ અક્ષય આનંદનો સાગર ઉછાળા મારી રહ્યો હતો. મારા આત્મામાં હું અનુભવવા લાગ્યો કે દેવી મા ત્યાં હાજરાહજૂર છે.' જેમજેમ ગદાધર આધ્યાત્મિક સાધનામાં તીર્થ-સૌરભ ૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિ સાધતા ગયા તેમ તેમ જગદંબાના દર્શનનું દૃષ્ટિ ગદાધર પર પડી. આ સીધાસાદા યુવકમાં સાતત્ય વધતું ગયું. અગાઉ જે કષ્ટસાધ્ય હતું મહાન શક્તિઓ રહેલી છે એનો એમને તરત તે હવે સહજસાધ્ય બન્યું. તેઓ દેવીની મૂર્તિને ખ્યાલ આવી ગયો. એમણે ગદાધરને વિધિપૂર્વક સ્થાને જીવંત સાક્ષાત જગદંબાને જોવા લાગ્યા. સંન્યાસ દીક્ષા આપી અને “રામકૃષ્ણ પરમહંસ'નું માતાના અતિ આગ્રહને કારણે ત્રેવીસ નામ પ્રદાન કર્યું. દીક્ષા આપ્યા પછી તોતાપુરીજીએ વર્ષના ગદાધરે ઈ.સ. ૧૮૫૯માં પાંચ વર્ષની રામકૃષ્ણને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવ્યો શારદા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી દોઢેક વર્ષ અને અદ્વૈત વેદાંતનો ઉપદેશ કર્યો. ૧૮૬૫ના કામારપુકુર રહી ગદાધર પુનઃ દક્ષિણેશ્વર ગયા. અંતે તોતાપુરીજી ક્યાંક ચાલ્યા ગયા. પુનઃ સાધના શરૂ થઈ. સને ૧૮૬૧માં તોતાપુરીજીની વિદાય પછી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે જગતની સર્વ ઘટનાઓથી પર રહીને કેવળ ભેરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી)ના અદ્વૈતભાવની સ્થિતિમાં રહેવાનો સંકલ્પ કર્યો. આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો છ માસ સુધી તેઓ એ અવસ્થામાં રહ્યા. હવે શરૂ થયો. એમને ખાતરી થઈ ગઈ કે જગતના બધા ધર્મો ભૈરવી વેષ્ણવીભક્તિની ઉચ્ચ ભૂમિકાએ ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા એક જ પરમાત્મા પહોંચેલી હતી. ગદાધર પ્રત્યે તેને વાત્સલ્યભાવ તરફ લઈ જાય છે. ભિન્ન ભિન્ન ધર્મોની પદ્ધતિ હતો. ગદાધરની વાતો સાંભળીને ભૈરવી એવા પ્રમાણે સાધના કરી પોતાને થયેલાં દર્શનોને અંતે અનુમાન પર આવી કે એમણે આધ્યાત્મિક રામકૃષ્ણને પ્રતીતિ થઈ હતી કે પોતે અવતારી ઉન્નતિનું આખરી સોપાન પણ સર કર્યું છે. તેને પુરુષ છે અને વિશ્વના કલ્યાણ અર્થે આવેલા મ પણ લાગ્યું કે ચૈતન્ય મહાપ્રભ રૂપે અવતાર છે. ૧૮૦૪ના અંત સુધીમાં તેમણે પોતાના લેનાર હવે ગદાધર રૂપે જન્મ્યા છે. તેણે તેમને સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને ઈશ્વરના અવતાર જાહેર કર્યા. ગદાધરે બ્રાહ્મણીને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ - કરુણા, ભક્તિ ગુરુ બનાવી તેના માર્ગદર્શન નીચે તાંત્રિક અને ત્યાગ પ્રાપ્ત થયાં. એ પછીનું એમનું જીવન સાધના કરી. એના પરિણામે તેમને અષ્ટ વિશ્વના કલ્યાણ માટે વ્યતીત થયું. ઈ.સ. મહાસિદ્ધિઓ સુલભ બની, પણ સાચા સાધકની ૧૮૮૬ની ૧૬મી ઓગસ્ટે તેમણે ઇહલોકની લીલા અનાસક્તિથી તેમણે એ સિદ્ધિઓને વેગળી જ સંકેલી લીધી. રાખી. રામકૃષ્ણ શું ખરેખર મૃત્યુ પામ્યા હતા? સને ૧૮૬૪નાં અંત ભાગમાં એક દિવસ એમના શબ્દોમાં તો તેઓ “એક ઓરડામાંથી દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગંબર બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા.” ગાંધીજીએ સંન્યાસી આવ્યા. એમનું નામ હતું સ્વામી કહ્યું છે તેમ “રામકૃષ્ણના જીવનની કથા એ તોતાપુરીજી. ચાળીસ વર્ષની કઠોર તપશ્વર્યાને આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું અંતે તોતાપુરીજીને નિર્વિકલ્પ સમાધિ સાંપડી 'ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત દર્શન કરવાને હતી અને બ્રહ્માનંદની અનુભૂતિ થઈ હતી. શક્તિમાન બનાવે છે.” કાલી મંદિરમાં પ્રવેશતાં જ તોતાપુરીજીની -૯૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ - યુગપ્રધાન મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી : | ડૉ. શર્મિષ્ઠાબહેન સોનેજી ભૂમિકા : બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની પોતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ આધુનિક ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે તે પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પોતાનો એકનો એક કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની પુત્ર અર્પણ કર્યો. સામાન્યપણે લઘુવયમાં દીક્ષા અને જૈનધર્મની જે અપ્રતિમ સેવાઓ કરી છે. આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહીં. બુદ્ધિમત્તા અને તેના લક્ષણોને દૃષ્ટિમાં રાખી નવસો વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં, તેમણે નવ વર્ષની વયે, ઈ.સ. ૧૦૯૦ની સાલમાં ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતાય અને વિવિધ ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું વિષયોને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને નામ મુનિ શ્રી સોમચન્દ્ર રાખવામાં આવ્યું. ભેટ આપ્યું છે તેનો જોટો મળવો દુર્લભ છે. આચાર્યપદ, અસાધારણ બુદ્ધિમત્તા અને જીવન પરિચય : પ્રભાવનાશક્તિ : શ્રમણ સંસ્કૃતિના આ ઉજ્વળ રત્નનો પોતાની પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ જન્મ ઈ.સ. ૧૦૮૮માં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર સોમચંદ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય દિવસે ધંધુકામાં માતા પાહિણીને કૂખે થયો હતો. ઇત્યાદિ અનેકવિધ વિધાઓનું અધ્યયન કર્યું. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું દીક્ષા પછી થોડા જ કાળમાં તેઓએ સહનશીલતા, સ્વપ્ન લાધ્યું કે પોતે પુત્રરત્નને ગુરુચરણે સાદાઈ, શિસ્ત, પવિત્રતા આદિ અનેક ગુણો ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ વિશિષ્ટપણે કેળવ્યા તેમ જ કાર્યદક્ષતા અને શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ વહીવટી કુશળતા પણ પ્રાપ્ત કરી લીધા. તેમની કહ્યું, “પાહિણી, તારી કૂખે જેનશાસનની અગાધ શક્તિઓ જોઈને ગુરુએ તેમને ૨૧ વર્ષની અદ્વિતીય સેવા કરનાર પુત્રરત્નનો જન્મ થશે.” ઉંમરે નૈગીર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર ગુરુની કથાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા રાખવામાં આવ્યું. અંગીકાર કરી. દીક્ષા, અભ્યાસકાળ : માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુનાં પાટણ પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ દર્શન કરવા ગયાં. દેવચન્દ્રસૂરિજી બાળકના મોં સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંઘને માટે ઇચ્છા થઈ. વિદ્વાનો તેમને આંગણે આવ્યા. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૯૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી તેમની ચતુર દૃષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને કે અભ્યાસી વાચકોને – સૌને માટે તે ઘણો. ઓળખી કાઢ્યા અને તેમને વ્યાકરણ લખવાની ઉપયોગી ગ્રંથ બન્યો છે. વિનંતી કરી. આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ’, ‘હેમ સાહિત્ય-નિર્માણ અને અન્ય કૃતિત્ત્વ : અનેકાર્થ સંગ્રહ’, ‘દેશીનામ માલા' અને નિઘંટુ “સિદ્ધહેમ વ્યાકરણ'ની રચનાની ઉપર કોષ' એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનનો અમૂલ્ય કહી તે ભૂમિકા હતી. આ વ્યાકરણની રચનાથી ભંડાર આપણને બહ્યો છે. વળી પ્રમાણમીમાંસા, વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. યોગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અહંન્નીતિ વગેરે મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત બીજા ગ્રંથોથી પણ તેઓએ પોતાની સર્વતોમુખી. કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિકમ્મા પ્રતિભાનો ખ્યાલ આવ્યો છે. આમ કુલ સાડા કરાવી. ૩૦૦ વિદ્વાનોએ તેની નકલો કરી અને ત્રણ કરોડથી પણ વધુ શ્લોકવાળું તેમનું દેશમાં સર્વત્ર તેનો પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સાહિત્ય આપણો અમૂલ્ય સંસ્કાર વારસો છે. સર્વ પુસ્તકાલયોમાં “સિદ્ધહેમ વ્યાકરણ'ને અનેક સાહિત્યકારો તેમની આસપાસ વીંટળાયેલા ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતનાં રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં કલમો કામ કરતી હતી. આવ્યું અને તેના શિક્ષણ માટે વિદ્વાન અહિંસામય વીતરાગધર્મની પ્રભાવના : અધ્યાપકોની વરણી કરવામાં આવી. ૩૫૬૬ અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં શ્લોકોમાં અને આઠ અધ્યાયોમાં વિભાજિત આ તેમને ગુજરાતના બે મહાન રાજવીઓનો સહકાર વ્યાકરણની તુલના પાણિનીના તથા શાક્ટાયનના સાંપડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ મિત્ર ને પ્રશંસક બની ગયા હતા. આ અધ્યાયોમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે મહાનુભાવની સમદૃષ્ટિ કેવી હતી તેનો ખ્યાલ અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નનો તેમણે જે ઉત્તર તે સમયની લોકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે આવ્યો હતો તે પરથી મળે છે. સિદ્ધરાજે એક તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું. વખત પૂછ્યું, “કયો ધર્મ શ્રેષ્ઠ છે?' જવાબમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામથી તેમની કૃતિમાં હેમચન્દ્રાચાર્ય શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું ૬૩ મહાપુરુષોનાં વૃત્તાંત આલેખાયેલાં છે. તેમાં દ્રષ્ટાંત આપ્યું અને કહ્યું, “જેમ વૃષભને મરતાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯, મરતાં સંજીવની ઓષધિ મળી ગઈ તેમ સત્યશોધન પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રોનું કરવામાં કોઈ પણ પૂર્વગ્રહ વિના વિવેબુદ્ધિનો આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત યોગ્ય ઉપયોગ કરી સત્યનું સંશોધન કરશો તો તત્કાલિન સંસ્કૃતિ, ધર્મ, દર્શન, વિજ્ઞાન, કળા તમને તે અવશ્ય લાધશે. કેવી હતી આ વિશુદ્ધ અને તત્ત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું વિવેકબુદ્ધિ! છે કે સામાન્ય મનુષ્યને, ભક્તને, ઇતિહાસપ્રેમીને સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ૯૨ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની ગાદી પર આવ્યા. કુમારપાળ પર તેમણે નીચેનો શ્લોક ગાયો. આચાર્યશ્રીએ અનેક ઉપકાર કર્યા હતા. આથી વિવી નાંરગનના વાદ: ક્ષેમુપાતિ. ઉપકારવશ કુમારપાળે રાજસિંહાસન પર આરૂઢ વ્ર વા વિષ્ણુવા નો નિનો વા નમતિર્મો થતાં રાજ્યને આચાર્યશ્રીના ચરણોમાં સમર્પિત - “ભવબીજને અંકુરિત કરવાવાળા રાગદ્વેષ કર્યું. આચાર્યશ્રીએ તેનો અસ્વીકાર કરી પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા ભલે બ્રહ્મા, કુમારપાળને સૂચના કરી કે તેણે રાજ્યમાં વિષ્ણુ, હરિ કે જિનેશ્વર ઇત્યાદિ ગમે તે નામથી. “અમારિ ડકો' વગડાવવો. આ રીતે રાજ્યમાં સંબોધિત હો, તેને મારા નમસ્કાર છે.” અમારિ ઘોષણા કરવામાં આવી, આ પ્રમાણે વળી, તેમના પ્રભાવથી અહિંસા એ માત્ર કોઈ નાતજાત महारागो महाद्वेषो महा मोह स्तथैव च। કે ધર્મનો સિદ્ધાંત ન રહેતાં મહારાજા कषायस्य हता येन महादेवः स उच्चते॥ કુમારપાળના વિસ્તૃત સામ્રાજ્યનો જાણે કે “જેણે મહારાગ, મહાદ્વેષ મહામોહ અને જીવનમંત્ર બની ગયો. તેનાથી ઇર્ષ્યાન્વિત થયેલા કષાયનો નાશ કર્યો છે તે મહાદેવ છે.” “એમાં કેટલાક રાજપુરુષોએ રાજાના કાન ભંભેર્યા, કહ્યું. આવી હતી તેમની સર્વધર્મ સમન્વયાત્મક દેવીને બલિદાન નહિ મળે તો કોપ કરશે અને દૃષ્ટિ અને નીતિ. રાજ્યનો વિનાશ થશે.' રાજાએ આચાર્યશ્રી સાથે ઉપસંહાર : તેની ચર્ચા કરી. તેના ફળસ્વરૂપે રાત્રે દેવીની ઉદાર ધર્મનીતિજ્ઞ રાજાઓ પરનો વિશિષ્ટ સામે એક પશુને રાખવામાં આવ્યું અને કહેવામાં પ્રભાવ અને વિશાળ શ્રુતજ્ઞાન-વૈભવથી તેઓશ્રીએ આવ્યું, જો દેવી ખરેખર બલિદાન ઇરછતાં હશે જેનશાસનનું ગૌરવ ખૂબ જ વધાર્યું છે. આચાર્ય તો પશુનું ભક્ષણ કરશે.' પણ આમ થયું નહિ. હેમચન્દ્રજીનો યુગ ગુજરાતમાં જૈનધર્મના ઉત્કર્ષનો પ્રતિસ્પર્ધીઓ નિરુત્તર બની ગયા અને સુવર્ણયુગ હતો. કુમારપાળની અહિંસા પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બની. સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, હેમચન્દ્રાચાર્યજીની સર્વધર્મસમભાવની દૃષ્ટિ : મંત્રી બાહડ વગેરે ઉપરના આચાર્યશ્રીના વિશિષ્ટ હેમચન્દ્રાચાર્યજીની સર્વધર્મ સમભાવની ઉદાર પ્રભાવથી અનેક નવાં જિન-મંદિરો નિર્માણ થયાં દૃષ્ટિનું એક ઉદાહરણ ઉપર આવ્યું છે. પણ કે તેમનો પુનરુદ્ધાર થયો. રામચન્દ્ર, ગુણચન્દ્ર, આચરણ દ્વારા તે તેમણે પ્રત્યક્ષ રજૂ કર્યું તેથી ઉદયચન્દ્ર, બાલચન્દ્ર વગેરે અનેક શિષ્યોએ તેમની ખ્યાતિ વધુ પ્રસરી. તેમનું લોકોપકારનું અને ધાર્મિક શિક્ષણનું કાર્ય એક વખત વિહાર કરતાં તેઓ સોમનાથ ચાલુ રાખ્યું. વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી, પાટણ પધાર્યા. મહારાજા કુમારપાળ પણ તે શ્રી આનંદશંકર ધ્રુવ તથા શ્રી કનૈયાલાલા સમયે ત્યાં આવેલા હતા. કેટલાક વિજ્ઞસંતોષી માણેકલાલ મુનશીએ વિવિધ પ્રકારે તેમના માણસોએ કહ્યું કે આચાર્ય, ભગવાન શિવને યથાયોગ્ય ગુણાનુવાદ કરેલ છે. એકંદરે ૮૪ નમશે નહિ, પણ હેમચંદ્રાચાર્ય તેમની ધારણા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઈ.સ. ૧૨૨૯માં પાટણ ખોટી પાડી. શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી મુકામે તેઓએ સ્વર્ગારોહણ કર્યું. . નરજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ i 63 Page #112 -------------------------------------------------------------------------- ________________ pocow આ વર્ષ જેમના દેહવિલયની શતાબ્દિનું વર્ષ છે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી | ડૉ. કુમારપાળ દેસાઈ આ વર્ષ એ વિદેશની ધરતી પર જૈન ચાલે? આથી એમની નજર મહુવાના યુવાન ધર્મનો સર્વપ્રથમ અને ગૌરવપૂર્ણ પ્રસાર કરનાર વિરચંદ ગાંધી પર પડી. છટાદાર અંગ્રેજી ભાષામાં શ્રી વીરચંદ ગાંધીની દેહવિલય શતાબ્દિનું વર્ષ વક્તવ્ય આપી શકતા વીરચંદ ગાંધીને હજી છે, ત્યારે એમ લાગે છે કે કાળનું સતત ફરતું વકીલાતની સનદ પણ નહોતી મળી. આચાર્યશ્રીએ ચક્ર પણ કેટલીક ઘટના અને આવી વિભૂતિઓને પોતાની પાસે બોલાવીને છ મહિના સુધી વીરચંદ લોપી શકતું નથી. કેટલાય વંટોળ પસાર થઈ જાય ગાંધીને સર્વદર્શનોનો અભ્યાસ કરાવ્યો અને તેમ છતાં સમયની રેતી પર પડેલાં તે પગલાં કેટલાય વર્ષોમાં ન મળે તેટલું જ્ઞાન એમને ભૂંસાઈ શકતા નથી. આપ્યું. આત્મારામજી મહારાજે એમને સ્વદેશી આજથી એક સોને ત્રણ વર્ષ પૂર્વે અમેરિકાના પહેરવેશ રાખવાનો અને જીવનમાં કોઈ પ્રકારે શિકાગો શહેરની આર્ટ ઇન્સ્ટિટયૂટના કોલમ્બસના શિથિલતા ન આવે તેનું ધ્યાન રાખવાનું કહ્યું. હોલમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં, પહેલીવાર ૧૮૯૩ના ઓગસ્ટ મહિનામાં ‘આસામ” અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને નામની સ્ટિમર દ્વારા વીરચંદ ગાંધી અમેરિકા ભારતીય સંસ્કૃતિનો દૃઢ અને તેજરવી ટંકાર જવા નીકળ્યા. અમેરિકાના શિકાગો શહેરમાં અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા મળેલી વિશ્વ ધર્મપરિષદમાં જુદા જુદા દેશના અને ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશનાં જુદા જુદા ધર્મના ચાર હજાર પ્રતિનિધિઓ એકત્ર આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગૃત કર્યું. થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું આમાં એક હતા સ્વામી વિવેકાનંદ કે જેમની વાચન થયું. ચાર હજાર શ્રોતાજનોએ ભાગ શિકાગો વિશવધર્મપરિષદની સિદ્ધિ આજેય સહુની લીધો હતો. ઈ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું જીભે રમે છે, પરંતુ એવી જ સિદ્ધિ મેળવનારા ઉદ્ઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાધવજી પી. સી. મજમુદાર, નરસિમ્હાચારી લક્ષ્મણ નરેન ગાંધી હતા. અને એચ. ધર્મપાલ જેવા વિદ્વાનો ભારતમાંથી આચાર્ય આત્મારામજીને નામે વધુ જાણીતા આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ એવા આચાર્ય વિજયાનંદસૂરિજી (૧૮૩૦થી ઐતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને ૧૮૯૦)ને શિકાગોની વિશ્વધર્મ પરિષદ માટે જુદા જુદા ધર્મોનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જૈન સાધુની અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો અને આચારમર્યાદાને કારણે તેઓ વિદેશ જઈ શકે એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી. તેમ નહોતા, તેમણે વિચાર કર્યો કે આવી વિશ્વ ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની પરિષદમાં જૈન ધર્મની બાદબાકી હોય તે કેમ વિદ્વતા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી ૧૯૪ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી જેનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શના દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વતા, જ્યારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનોમાં અભ્યાસશીલતા, તાટધ્યવૃત્તિ અને વાક્ચાતુર્યથી હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને વિશ્વધર્મપરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમાં અખબારે લખ્યું, ‘પૂર્વના વિદ્વાનોમાં રોચક છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક સાથેનું જૈન યુવકનું જૈનદર્શન અને ચારેત્ર બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું સ્થાપી છે. એટલા રસથી તેઓએ બીજા કોઈ પરસ્ય વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યનો વિદ્વાનનું સાંભળ્યું ન હતું.' વીરચંદભાઈએ જેન પક્ષ લીધો. એમની નિખાલસતા, પ્રામાણિકતા ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વતાથી વાત કરી અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને સ્પર્શી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન જતાં હતાં. અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા ૧૮૯૪ના નવેમ્બરમાં સ્વામી વિવેકાનંદે શ્રી સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની દિવાનજીને લખેલા પત્રમાં જણાવ્યું કે કડકડતી પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી ઠંડી બતમાં પણ વીરચંદ ગાંધી ભોજનમાં માત્ર સ્પષ્ટ કરવાની એમનામાં અનોખી ક્ષમતા હતી. શાકભાજી જ લે છે અને સ્વદેશ અને સ્વધર્મને એક બાજુ પોતાની વાતને સમજાવતા જાય અને કાજે વિદ્વતસભામાં બરાબર ઝઝૂમે છે. શાકાહારી બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન ભોજન માટે પોતાની સાથે મહુવાના પ્રસિદ્ધ આપતા જાય. ભારતીય દર્શન સમજાવવા માટે જાદુગર પ્રો. નથુભાઈ મંછાચંદને લઈ ગયા હતા. સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી વળી એ સમયે સ્ટીમરમાં રસોઈ માટે જુદો ચૂલો. પરંતુ ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને રાખવા માટે ખાસ પરવાનગી લેવી પડતી હતી. આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ કપ્તાન પાસેથી જુદા ચૂલા દ્વારા જુદી રસોઈ આ આત્મસાત્ કર્યું હતું. આથી જ ક્યાંક એ ' બનાવવાનું પ્રમાણપત્ર લાંબી પ્રક્રિયા બાદ જેન લાગે છે, ક્યાંક જૈનેતર સંપ્રદાયોની મેળવવાનું રહેતું. શિકાગોમાં જૈન ધર્મ મુજબ તરફદારી કરે છે, પણ બધે જ એ ભારતીય ભોજનની વ્યવસ્થા કરી આપવાની વિશ્વધર્મ લાગે છે. પરિષદના આયોજકોએ તૈયારી બતાવી, પણ એમની વાણીમાં પોથી પંડિતનું શુદ્ધ પાંડિત્ય અમેરિકાના લોકોને પોતાને માટે ખર્ચ કરવો પડે નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી તે વીરચંદ ગાંધીને પસંદ નહોતું. વળી જેના લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ કોમની ગરિમા પણ ખંડિત થાય. આથી સ્વખર્ચે અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં રહેવાનું જ નક્કી કર્યું. અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી આ ધર્મપરિષદમાં રેવરડ જ્યોર્જ એફ. દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર પેટેકોસ્ટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની 'રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ( ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડ્યો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનારા એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું, ‘આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી.' આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે છે, ‘Even in the present day, where is the chaster woman or milder man than in India?' નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓની નિર્ભીકતાથી ટીકા પણ કરી. ‘India's Message to America' અને ‘Impressions of America' જેવા લેખોમાં એમણે અમેરિકાના લોકો પ્રત્યે પોતાનો હૂંફાળો પ્રતિભાવ આપ્યો છે, પણ બીજી બાજુ ‘Have Christian Missions to India been successful' જેવા લેખોમાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલોચના પણ કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્રહીન અને લુચ્ચા છે. પણ તમે ક્યારેય એ મિશનરીઓ પાસેથી જેઓ માનવજાતને પ્રેમનો સંદેશો આપનારા કહેવાય છે એમની Εξ તીર્થ-સૌરભ પાસેથી-ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માન્ચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જ્યારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી? એ પછી શ્રીવીરચંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છે - 'If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their clock of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country?' શિકાગોની આ વિશ્વધર્મપરિષદમાં વીરચંદભાઈએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના જીવો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની બાબતો રજૂ કરીને સૌને મુગ્ધ કર્યાં. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય સાથે તુલનાત્મક ગવેષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાધ્યું. વીરચંદ રાઘવજી ગાંધીએ ૧૧મી સપ્ટેમ્બરથી ૧૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩ સુધી યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં છ પ્રવચનો આપ્યા. આ નવીન સમજ અંગેનો રજતજયંતી વર્ષ : ૨૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ સ્પર્શી ગયાં હતાં. એમણે “fe Yoga વિશે એવો અભિપ્રાય આપ્યો કે ધર્મોની લોકસભા Philosophy', 'Jain Philosophy'dai yedis) અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્વાનો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, “Jain હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે Karma Philosophy' ગણાશે, જેમાં જૈન ધર્મની કિંઈ ને કંઈ નવી દ્રષ્ટિ રજૂ કરી; ધર્મોના આ કર્મ ભાવનાની છણાવટ કરતી વખતે એમની મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગૃત ધર્મભાવનાનો દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો માર્મિક પરિચય મળે છે. વીરચંદ ગાંધીના એક છે. એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત પ્રવચનોની એમના વિધાર્થી હેબર્ટ વોરેને લીધેલી એમની વાકછટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ આ અક્ષરશઃ નોંધ ગ્રંથરૂપે પ્રગટ કરવામાં પ્રકારના માલૂમ પડ્યાં. એમાંથી ભારોભાર આવી, આવા ગ્રંથ માટે પશ્ચિમના વિદ્વાના પાંડિત્ય અને ચિંતનમનન સાંપડ્યાં, તેમ છતાં સંશોધક વી. ગ્લાસનામે વીરચંદ ગાંધીના ત્રણી એ બધામાં અલગ તરી આવતા જૈન ધર્મના એક હોવાનું જણાવ્યું. યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક લિસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ નહોતા, બલ્ક દેશહિતની ચિંતા પણ એમના હૈયે તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજ્જન છે, કોઈ વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી છતાં આટલું સરસ માન્યતા હતી કે એ “વાઘ, સાપ અને રાજાઓનો પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ દેશ છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ વિદેશોમાં ' કેવા હશે? એમની સાદી પણ સચોટ જીવનધર્મ હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર રજૂ કર્યું હતું. ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે. વીરચંદ ગાંધીએ વિદેશીઓમાં ભારતની સાચી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના જૈન સમાજ જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ ધર્મવિષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ બતાવતાં છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો વિદેશીઓને કહ્યું, આશ્ચર્યની વાત તો એ છે નથી. એમની વિચારસરણી જીવનમાં અહિંસા કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનારા કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની સાચા જેનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત આગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત અને તટસ્થ છે. રહ્યો છે, જાગૃત રહ્યો છે. એનાં આચાર અને શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજુઆત અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણી સંગમ એમનાં તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં પ્રવચનોમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારની લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર ધગશ છે, પણ એ ધગશ આડંબરયુક્ત કે અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, અતિથિ-સત્કાર, છીછરી બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની નારીપૂજા, પ્રેમ અને આદર – બધું જ ભારતમાં સાથે અભ્યાસલતાનું સમીકરણ કરનારાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એમનાં વક્તવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી -રજs જયંતી વર્ષ : ૨૫ તીર્થ-સેરભ Page #116 -------------------------------------------------------------------------- ________________ Aજીક જી જીજીટલ એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, maintain peaceful relations with all the પણ એવું નથી બન્યું, નહિ બની શકે.” nations of the world.” છેક ઈ.સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી શ્રી વીરચંદભાઈનો એટલો પ્રભાવ પડ્યો ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની કે વિશ્વધર્મપરિષદના આવાહકો અને વિદ્વાનોએ વાત કરી. એકવાર એમણે અમેરિકન લોકોને એમને રીપ્યચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે. ૧૮૯૪ની ૮મી ઓગસ્ટે કાસાડોગા શહેરના કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રોમાં સ્વાતંત્ર્ય નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક એમણે આ શહેરમાં “Some Mistake માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે. Corrected' અંગે પ્રવચન આપ્યું હતું. એ ૧૮૮૩માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું કહેવામાં આવ્યું એમ બફેલો કેરિયર' નામનું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક અખબાર નોંધે છે. શ્રી વીરચંદ ગાંધી માત્ર સાબિત થઈ? શાસ્ત્રઆધારિત ધર્મ પ્રવચનો આપનાર જ નહોતા. આ ધર્મજ્ઞાતા અનોખા ક્રાન્તદ્રષ્ટા હતા. તેઓ ધાર્મિક વિચારક, સામાજિક સુધારક અને આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાગ્નદ્રષ્ટા, શિક્ષણમાં ઊંડા રસ લેનાર એક દૃષ્ટા હતા. વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે આથી પોતાના આદર્શો સિદ્ધ કરવા માટે ક્રાન્તષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની અમેરિકામાં એમણે જૈન ધર્મના પ્રસાર માટે ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે “The Gandhi Philosophical' અને “The વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિન્દુસ્તાન School of oriental philosophy' 0114011a આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સંસ્થાઓની સ્થાપના કરી. શિકાગોમાં “society સહઅસ્તિત્વથી જીવજે. દેશને આઝાદી મળી તે for the Education of wo અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી કરતા વીરચંદભાઈ, “The Jain Philosophy' હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી વિશેના એમના પ્રવચનમાં કહે છે : “You know શાકાહાર અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. my brothers and sisters, that we are not સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાની an independent nation. We are subjects જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈનાં શિષ્યા બની of Her Gracious Majesty Queen Victoria ગયાં. તેઓ જેનોની જેમ વિધિસર સામાયિક પણ the 'defender of the faith' but if we were sedi edi. a nation in all that, name impies with our પોતાના અમેરિકાના પ્રથમ પ્રવાસ દરમિયાન own government and our own rulers, with વીરચંદ ગાંધી ૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૮૯૫ના our laws and institutions controlled by us, માર્ચ મહિના સુધી અમેરિકામાં રહ્યા. આ free and independent. I affirm that we દરિમયાન અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં should seek to establish and forever પ્રવચનો આપ્યાં. ૧૮૯૪ના મે મહિનાથી જુલાઈ - ૯૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ મહિનાના ગાળામાં “અનનોન લાઈફ ઓફ ધર્મપ્રચાર કરે અને એક વાર નહિ પણ ત્રણજિસસ ક્રાઈસ્ટ' નામના પુસ્તકનો અંગ્રેજીમાં ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શનનો અનુવાદ કર્યો. આ પુસ્તક શિકાગોમાં પ્રગટ થયું જ નહિ પણ ભારતીય દર્શનનો પ્રચાર કરે તે અને એની વીરચંદ ગાંધીએ લખેલી વિસ્તૃત વિરલ ઘટના જ કહેવાય. લંડનમાં વીરચંદ પ્રસ્તાવના ઘણી પ્રશંસા પામી. ૧૮૯૪ના ચોથી ગાંધીએ બે સંસ્થાની સ્થાપના કરી (૧) સ્ટડી ઓગસ્ટના શિકાગો હેરલ્ડ’ વર્તમાનપત્રએ નોંધ ક્લાસિસ ફોર જેનિઝમ (૨) જૈન લિટરરી કરી કે આ વિદ્વત્તાપૂર્ણ લખાણની નકલ પ્રત્યેક સોસાયટી, વ્યક્તિ પાસે હોવી જોઈએ. આ પુસ્તકમાં વીરચંદ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અલ્પ આયુષ્ય. ગાંધીએ સુંદર ચિત્રો પણ દોર્યા છે. પણ અનેકવિધ યશસ્વી સિદ્ધથી ભરેલું છે. ઈ.સ. આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લેન્ડ ૧૮૬૪ની પચીસમી ઓગસ્ટે મહુવામાં જન્મેલા આવ્યા. અહીં એમણે બેરિસ્ટર થવાની ઇચ્છા વીરચંદ ગાંધીએ મહુવામાં પ્રાથમિક શાળાનો પૂરી કરી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ એમણે અભ્યાસ પૂરો કર્યા બાદ ભાવનગરમાં માધ્યમિક અર્થો પાર્જન માટે ભાગ્યે જ કર્યો. ઇગ્લેન્ડમાં શાળાના અભ્યાસ માટે આવ્યા. ૧૮૮૦માં સોળ જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણવર્ગ. વર્ષની ઉંમરે મેટ્રિક્યુલેશન પરીક્ષામાં રાજ્યમાં ખોલ્યો. આગળ જતાં લંડનમાં “જૈન લિટરેચર પ્રથમ આવ્યા અને સ્કોલરશીપ મેળવી. ૧૮૮૧માં સોસાયટી'ની સ્થાપના કરી. એક ધર્મ જિજ્ઞાસુ મુંબઈ યુનિવર્સિટીની એલ્ફિન્સ્ટન્ટ કોલેજમાં પ્રવેશ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરીને જેન મેળવ્યો અને ૧૮૮૪માં ઓનર્સ સાથે બી.એ. ધર્મનો સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઈનાં થનારા જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ભાષણોની નોંધ રાખી તેમ જ અંગ્રેજીમાં જૈન ગ્રેજ્યુએટ થયા પછી લિટલ એન્ડ કંપની નામની ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. વિશ્વધર્મ પરિષદના સોલિસીટરની કંપનીમાં આર્ટિક્લ ક્લાર્ક તરીકે પ્રમુખ ચાર્જ સી. બોની પણ એમનાથી પ્રભાવિત થોડો સમય કામ કર્યું, એ પછી નિકોલસન થયા હતા. વીરચંદભાઈ ભારતમાં ૧૮૯૬-૯૦માં નામની કંપની સાથે જોડાયા. ૧૮૯૦માં પિતાનું દુષ્કાળ પડ્યો ત્યારે બોની અમેરિકામાં સ્થપાયેલી અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને દુષ્કાળરાહત સમિતિના પ્રમુખ હતા. આ સમિતિએ એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે તત્કાળ ચાળીસ હજાર રૂપિયા અને અનાજ જેવી તેવી વાત ન કહેવાય. પોતાનો વિચાર ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી પ્રગટ કરવા માટે શ્રી વીરચંદ ગાંધીએ રડવા વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ ફૂટવાની હાનિકારક ચાલ' નામનો નિબંધ જેટલાં વ્યાખ્યાનો આપ્યાં. તેઓ ગુજરાતી, લખીને પુસ્તિકા રૂપે પ્રકાશિત કર્યો. એકવીસ હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, ફ્રેન્ચ વગેરે વર્ષની ઉંમરે “શ્રી જૈન એસોસિયેશન ઓફ ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. ઇન્ડિયા'ના મંત્રી તરીકે પાલિતાણા આવતા આમ ઓગણત્રીસ વર્ષનો એક યુવાન યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. પરદેશગમનની ખફગી વહોરીને વિદેશમાં મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ - સૌરભ ૯૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સૂરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લોર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. ૧૮૮૦માં મક્ષીજી તીર્થનો વિવાદ ઉકેલ્યો. બોડમ (Boddam) નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી ઓછી કિંમતે શ્રી સમેત શિખરનો એક ભાગ મેળવ્યો અને તેના પર ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે ‘ સમેતશિખર જૈનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાનો અધિકાર નથી' એવો ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરાવીને જ જંપ્યા. આ કેસ લડવા માટે વીરચંદ ગાંધી કલકત્તા ગયા. અદાલતી કાર્યવાહી છ મહિના સુધી ચાલી તે સમયે કલકત્તા જ રહ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદનો સુંદર ઉકેલ લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમ જ મહાત્મા ગાંધી સાથે ૧૦૦ તીર્થ-સૌરભ એમણે ખોરાકના અખતરા કર્યા હતા. બંને સૌરાષ્ટ્રના અને બંને બેરિસ્ટર થયા હતા. મહાત્મા ગાંધીજી વિદેશ ગયા, ત્યારે જૈન સાધુની હાજરીમાં ત્રણ નિયમો લીધા હતા, જ્યારે વીરચંદ ગાંધી જૈન સાધુની પ્રેરણાને પરિણામે વિદેશ ગયા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, ‘પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?' ઈ.સ. ૧૮૯૮માં શ્રી શત્રુંજય તીર્થ અંગેની અપીલ માટે ઇંગ્લેન્ડ ગયા. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને આ અપીલ કરવામાં આવી હતી. આમાં વીરચંદ ગાંધીની જીત થઈ. ૧૯૦૧ના જુલાઈમાં સ્વાસ્થ્ય કથળતા ઇંગ્લેન્ડ ગયેલા વીરચંદ ગાંધી ભારત પાછા આવ્યા અને થોડા અઠવાડિયા બાદ ૧૯૦૧ની સાતમી ઓગસ્ટે મુંબઈમાં દેહવિલય થયો. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઇકબાલનો એક શેર છે હજારો સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પેદા. [સુંદર આંખોને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતા-બેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીરચંદ રાઘવજી ગાંધી, એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીદાવર હતા! રજતજયંતી વર્ષ : ૨૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની પુરુષાર્થપ્રેરક આત્મકથા ડૉ. પ્રીતિબહેન શાહ પંડિત સુખલાલજી માત્ર જૈન સમાજના કે ગુજરાતના જ નહીં, પરંતુ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરાના જ્યોતિર્ધર હતા. તેઓ આચાર્ય હેમચંદ્ર, યોગી આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની માફક સાંપ્રદાયિકતાથી પર બનીને ધર્મના મર્મને શાસ્ત્ર અને બુદ્ધિવિવેકની સહાયથી શુદ્ધ સ્વરૂપમાં પામ્યા હતા. માત્ર જૈનદર્શન અને વેદાંતદર્શનથી જ નહીં, બલ્લે દુનિયાના અન્ય ધર્મોના ચિંતનમનનથી એમની ચેતના સભર હતી. એક અંધ વ્યક્તિ પોતાના નિશ્વયથી, એકાગ્ર તપથી, વિધાસાધનાની કઈ ચરમસીમાએ પહોંચી શકે તેનું જીવંત દૃષ્ટાંત પં. સુખલાલજીના જીવનમાં જોવા મળે છે. પં. સુખલાલજીની “મારું જીવનવૃત્ત' આત્મકથા પ્રતિકૂળતાઓ સામે પુરુષાર્થ મેળવેલા વિજયની, રૂઢિચુસ્તતા સામે સત્યદર્શિતાની, પરંપરાબદ્ધતા સામે વ્યક્તિત્વવિકાસની અપ્રતિમ ગૌરવગાથા છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કારજીવનની એ વિરલ આત્મકથાની વિશેષતા જોઈએ. માત્ર જીવનકથા કે સ્મૃતિકથા આપવાથી આત્મકથા રચાતી નથી. આત્મકથા એ તો જીવનશોધનની પ્રક્રિયા બતાવતી આત્મખોજની કથા છે. આ અર્થમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની આત્મકથા “મારું જીવનવૃત્ત'માં જીવનની પ્રત્યેક ઘટનાનું નિરૂપણ મળે છે. તે વિશેનું તટસ્થ નિરીક્ષણ મળે છે અને એને પરિણામે એ ઘટનાએ એમના વિચારશીલ અને સંવેદનશીલ માનસ પર કયો ભાવ જગાડ્યો, તેનું આલેખન મળે છે. પરંતુ આ આત્મકથાની એક તરી આવે છે એવી લાક્ષણિકતા તો એ છે કે જીવનની આ ઘટનાઓમાંથી પં. સુખલાલજી એનો મર્મ તારવે છે અને એને આધારે પોતાનું જીવનઘડતર કરે છે. આત્મકથા જીવનની પ્રયોગભૂમિમાંથી મેળવેલા નવનીત અને સાંપડેલા જીવનમર્મને આલેખે છે અને તે ઘટનાઓની પ્રયોગભૂમિ, પંડિતજીની પારગામી બુદ્ધિ અને તત્ત્વગામી દૃષ્ટિનું પરિચાયક બને છે. પોતાની “ખરી જીવતી માતા” જેવા મમતાળુ - - ભઈજીના વ્યક્તિત્વને આલેખીને તેઓ કહે છે : અનુભવે જે સિદ્ધાંત મેં તારવ્યો છે તે નવી પેઢીને કહી દેવો. તે સિદ્ધાંત એ કે જો કોઈ ખરા અને જીવનમાં સાક્ષાત્કાર કરવા યોગ્ય દેવદેવીઓ હોય તો તે જન્મ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર નાખનાર માતા-પિતા તેમ જ એવા બીજા જે હોય તે જ છે. દેવદેવીઓની કલ્પિત સૃષ્ટિ અને ઉપાસના ઉપર એટલો બધો ભાર અપાયો છે કે માણસજાત જીવિત દેવતાઓને ગુમાવ્યા પછી જ તેમને યાદ કરે છે અને પૂજે છે.” આવી જ રીતે પાંત્રીસેક વર્ષ બાદ પોતાના શિક્ષકનો મેળાપ થયો ત્યારે પંડિતજીએ એમની ઓળખાણ પૂછી એમના હાથ નીચે ભસ્યાને પાંત્રીસ વર્ષ થઈ ગયા હોવાથી અને પંડિતજી અંધ હોવાથી એમણે મોટપથી જવાબ આપ્યો. પરંતુ જ્યારે એમણે જાણ્યું કે પંડિતજી ગૂજરાત વિધાપીઠમાં અધ્યાપક છે અને ખાસ શાસ્ત્રીય કામે જામનગર જાય છે ત્યારે શિક્ષકનું વલણ સાવ બદલાઈ ગયું. પંડિતજી આ ઘટના પરથી તારણ કાઢે છે, “જેઓ અતડા અને મોટપમાની નરજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૦૧ ; Page #120 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેઓ પણ પોતાના કરતાં બીજાની ચડિયાતી અને માનમરતબાવાળી સ્થિતિ જુએ છે ત્યારે સ્વભાવ બદલી નાખે છે.' સતત લીંબલી અને કોલડીયાદના કુટુંબકલહ પરથી લેખકને હિંદુ અને મુસલમાન રાજ્યોના વિનિપાતનો ઇતિહાસ સમજવામાં કે કુરુપંચાલના યુદ્ધની કથા સમજવામાં મદદ મળે છે. આ બધા પ્રસંગોમાં પંડિતજીની જીવનજાગૃતિનો અનુભવ થાય છે. જીવનની કેટલીક સામાન્ય ઘટનાઓમાંથી મળતું તારણ વ્યાપક જાગતિક સંદર્ભને સમજવામાં તેમને ઉપયોગી બને છે. એક પ્રગતિશીલ વ્યક્તિના વ્યક્તિત્વને પહેલ પાડવા માટે એમ જુદાં જુદાં પાસાં પાડવામાં આવે તે રીતે પંડિતજીના આગવા વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે થયું, તેનો હૂબહૂ નકશો અહીં મળે છે. ખુદવફાઈ એ આત્મકથાલેખક માટે અનિવાર્ય શરત છે. પંડિતજીએ પોતાની સહજ વૃત્તિઓ અને ટેવોનું નિખાલસ આલેખન કરે છે. એમના જીવનમાં પહેલથી જ જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત, સાહસપ્રિયતા, જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજ વૃત્તિઓ હતી. પોતાની આ વૃત્તિઓ વિશે તેઓ વિગતે વાત કરે છે. તરવાનું અને ઘોડેસવારી એમના મુખ્ય શોખ હતા. એક વાર કાશીમાં માંડ માંડ ડૂબી જતા બચ્યા. આમ પોતાની વૃત્તિનાં બંને પાસાં તેઓ જોઈ શકે છે. આ જ રીતે ધાર્મિક સંસ્કારોની અને એને અનુષંગે ધર્મવિચારણાની ઝાંખી આપે છે. સામાજિક નબળાઈઓને તરત પારખી શકે છે. એક વાર એને જાણ્યા પછી કોઈ પણ ભોગે એ કુરૂઢિનો સામનો કરવા તત્પર રહે છે. લગ્ન, મરણ કે બીજા એવા વરા અંગે એમણે જે નિર્ણય બાંધ્યા એનું જીવનભર પાલન કર્યું. પિતાજીના મૃત્યુ પ્રસંગે એમણે કારજનો ૧૦૨ તીર્થ-સૌરભ હિંમતભેર વિરોધ કર્યો. મોટાભાઈ લોકનિંદાથી ડરતા હતા અને બંને નાના ભાઈઓ કારજ કરવાનું વલણ રાખતા હતા તેમ છતાં એમણે પોતાની વાત સ્પષ્ટપણે કહી. શીતળાસાતમ વખતે છાનામાના દૂધ ઉકાળીને સાકર સાથે પીધું હતું અને આવી રીતે શીતળાદેવીની આમન્યા લોપ્યાથી અંધાપો આવ્યો એમ બધા કહેતા હતા. પછી તેમણે સ્વયં આવી માન્યતાને સત્યના પ્રકાશથી નાણીને, નક્કી કર્યું છે કે શીતળા માતાની કોઈ નારાજગીથી પોતાને અંધાપો આવ્યો નથી. બાળપણમાં સુખલાલજી ખોરડા ઉપર નળિયાં ચડાવવાનાં હોય તો ત્યાં દોડી જાય, માટીની ભીંત કે વંડી ચણાતી હોય તો પિતાજીને કે ઓડને ગારાના પિંડ આપે, ખેડૂતોને ત્યાંથી આવતી ગાંસડીઓને વખારમાં ઠલવાવવી હોય કે ખૂંદી ખૂંદીને બધું થપ્પીબંધ કરવું ખૂબ ગમે. ગેડીદડો, હુતુતુતુ કે દોડકૂદ જેવી રમતો ગમે. તરવામાં કે ઘોડેસવારીમાં પણ એટલા જ આગળ. જેનું બાળપણ આવી પ્રવૃત્તિ, સાહસ અને જાતમહેનતથી પસાર થયું હોય એ માત્ર સોળ વર્ષની વયે આંખો ગુમાવી ત્યારે કેવો અનુભવ કરે! કેવું આંતરમંથન થાય! કેટલી બધી હતાશા અનુભવે! આનું માર્મિક આલેખન આ આત્મકથામાં કરવામાં આવ્યું છે.‘અંધાપાનો કલિયુગ' કઈ રીતે બેઠો અને ‘અચક્ષુયુગનો આરંભ' કઈ રીતે થયો એની માર્મિક આપવીતી તેઓ આલેખે છે. ‘અંધાપાનો કલિયુગ' બેઠા પછીના જીવનને તેઓ ‘નવો જન્મ' કહે છે. કદાચ શીતળાએ અંધાપો ન આણ્યો હોત તો લગ્ન અને દુકાનની સંભાળ એમના જીવનનું પૂર્ણવિરામ બની ગયાં હોત. પરંતુ આ અંધાપાના કલિયુગમાં એમની રજતજયંતી વર્ષ : ૨૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ જન્મજાત વિધાપ્રીતિએ માથું ઊંચકી ભૌતિક અંધાપો આવતાં લગ્નવિચ્છેદ થયો, પણ પ્રકાશના સ્થાને વિધાપ્રકાશથી શેષજીવનને ભરી તેની પંડિતજીના ચિત્ત પર કશી અસર ન થઈ. દેવાનો દૃઢ સંકલ્પ કરાવ્યો. પોતાના અંધાપાથી અસાધારણ પુરુષાર્થથી વિદ્યાસાધનાનું એક નવું જીવનમાં આવેલા પરિવર્તનને આલેખતાં તેઓ પર્વ આરંભાયું. ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કહે છે : સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની શાસ્ત્રીય વાચનાઓ તૈયાર “હવે બીજો જન્મ શરૂ થયો હતો. તે કરી, ભાષ્યો રચ્યાં. મહાત્મા ગાંધીજી અને દર્શનકાળના પ્રથમ જન્મ કરતાં તદ્દન જુદી જ મુનિશ્રી જિનવિજયજી સાથે મેળાપ થતાં નવી જાતનો હતો છતાં પરાધીનતાની બાબતમાં એનું દૃષ્ટિ લાધી. ચર્મચક્ષુ ગુમાવનાર પંડિતજી પ્રજ્ઞાચક્ષુ પ્રથમ જન્મ સાથે કેટલેક અંશે સામ્ય હતું. પ્રથમ બન્યા. અભ્યાસ માટેની પંડિતજીની તાલાવેલીના જન્મ વખતે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો ઘણા પ્રસંગો આ આત્મચરિત્રમાં આલેખાયા છે. આવશ્યક વિકાસ ન હોવાને લીધે શવાસ્થાની કાશી પાઠશાળામાં જઈને એમણે કરેલો અભ્યાસ. સેવા સિવાયની સમગ્ર ક્રિયાઓ માતૃપરતંત્ર હોય વ્રજલાલજી સાથેનો મેળાપ, વામાચરણજી પાસે છે. જ્યારે મારા આ બીજા જન્મ વખતે તો અધ્યયન, મિથિલામાં અભ્યાસ માટે વેઠેલાં કષ્ટ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો પુષ્ટ વિકાસ વગેરે પ્રસંગો એમણે વિધાયાત્રામાં અનુભવેલી થયેલો હોવા છતાં પરતંત્રતા આવી હતી. પગમાં મુશ્કેલીઓનો હૂબહૂ ચિતાર આપે છે. ચાલવા અને દોડવાની શક્તિ હતી. હાથમાં વ્યક્તિ અને વાતાવરણનું શબ્દચિત્ર લેવા-મૂકવા-ઉઠાવવાની શક્તિ હતી પણ એને આલેખતી વખતે પંડિતનું ધાર્યું નિશાન પાડનારી એ ક્રિયાઓ યોગ્ય રીતે કરવામાં એના સદાના રસસંતર્પક શૈલી પ્રગટ થાય છે. ગિરનારી સાથી પ્રકાશ વિના કોણ મદદ આપે? દાંત અને હનુમાનદાસ, સ્નેહાળ ભઈજી, મહાત્મા ગાંધીજી જીભમાં પોતાનું કામ કરવાની પૂર્ણ શક્તિ હતી. જેવી વ્યક્તિઓનાં સુંદર વ્યક્તિચિત્રો મળે છે. પણ એને પોતાના જીવનસમો સાથી ખાધ અને એમની સાથેના મેળાપના પ્રસંગોનું આલેખન આ પેય સાથે સીધો સમાગમ કરાવનાર પ્રકાશ રહ્યો વ્યક્તિચિત્રોમાં પ્રાણ પૂરે છે. પંડિતજીની શેલી ન હતો. એટલે જે કાંઈ સ્વતંત્રતા બચી હતી એ વ્યક્તિના વ્યક્તિત્વના એકેએક રંગને તે વાણી, નાસિકા અને કન્દ્રિય પૂરતી જ ઉપસાવી આપે છે. ગિરનારી બાવાનું આ હતી. કેમ કે એમણે સૃષ્ટિની આદિથી જ વ્યક્તિચિત્ર કેવું હૂબહૂ છે! પ્રકાશની મદદ વિના પોતપોતાનાં કામ કરવાનું તેમણે લાંબી કફની પહેરેલી, ઊંચો ટોપ ડહાપણ કેળવેલું એટલે પ્રકાશનો વિયોગ એમની માથે નાખેલો, હાથમાં નાની માળા, શરીર કાર્યશક્તિમાં ખલેલ પહોંચાડી શકે તેમ નહોતું. ભરાવદાર અને પડછંદ, ચહેરો કાંઈક લાંબો તેમ હવેના નવા જન્મમાં કેવળ તમો-અદ્વૈતનું જ શામળો છતાં તેજસ્વી અને મૌન છતાં કાંઈક નવું જ વેદાંત પ્રગટયું હતું. એમાં પ્રકાશગમ્ય ઓષ્ઠસાંધી ચાલે. હનુમાનદાસજીની ગામના ઘણાં બધા જ ભેદો વિલય પામ્યા હતા. આ નવા ઘરોમાં ગાજતેવાજતે પધરામણી થયેલી. તેઓ વેદાન્તની વિશેષતા એ હતી કે તેમાં ચાલીને જતા. આ દૃશ્યની મન ઉપર છાપ તે આનંદાનુભવના બદલે દુઃખાનુભવ જ થતો.” વખતે પડેલી તે કરતાં ઊંડી છાપ તો એ બાબત રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૦૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભણી પડેલી કે હનુમાનદાસજી ટેટવાડામાં પણ સમાન ભાવે જાય છે અને ત્યાંથી પાછા ફરી નથી નહાતા કે નથી છાંટ લેતા. તે વખતે આ તત્ત્વ સમજવું મારે માટે તો શું પણ ભલભલા માટેય અઘરું હતું. પરંતુ એના ઉપર પાછળથી જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે નાતજાતના અને ઊંચનીચના ભેદ વિના સમગ્ર માનવતામાં માનનાર સંતોમાંના એ એક હોવા જોઈએ. નહિ તો એ જમાનામાં અને એ રૂટ સમાજમાં એવી નિર્ભય હિંમત બીજો કોણ કરે?' ગિરનારી હનુમાનદાસજીનું દર્શન એ લેખકનું પ્રભાવશાળી અવધૂતનું પહેલું અને છેલ્લું દર્શન હતું. આ પછી ભવિષ્યમાં ઘણા સાધુઓનો મેળાપ થયો, પરંતુ એમના સાક્ષાત્ ચક્ષુદર્શન થયા નહીં. એમની વર્ણનકલાની પેઠે શબ્દ પસંદગી પણ નોંધપાત્ર છે. આમાં એમનું શાસ્ત્રીય જ્ઞાન કે પાંડિત્ય કૃત્રિમ રીતે કે આયાસપૂર્વક નહીં, બલ્લે ખૂબ જ સાહજિકતાથી પ્રગટ થાય છે. એમના આવા પાંડિત્યપૂર્ણ લાલિત્યનાં દૃષ્ટાંતો જોઈએ. “વાણિયાશાહી વાટાઘાટ વખતે શ્રી જિનવિજયજીની ક્ષત્રિય પ્રકૃતિ બહાર આવી.. એમની રુઆબી ધમકી સાંભળતાં જ બધા વાણિયા ઠંડાગાર.” “લીંબલી અને ખોલડીયાદનાં કુટુંબોના કૌરવ-પાંડવીય કલહે તેમની પ્રતિષ્ઠા અને જાહોજલાલી ઘણા અંશે છિન્નભિન્ન કરી.” શકુંતલા જેવી નિર્દોષ ભોજાઈ ઉપર મારું દુર્વાસન અકારણ કોપ કરી બેસે.” આવી જ રીતે “શેખવાપીર'ના સાચને પારખવાના પ્રસંગમાં પણ કાકતાલીય ન્યાય જુએ છે. તમાકુના વ્યસનનો અને એ પછી છીંકણીની મોહિનીનો પ્રસંગ પંડિતજીની સૂક્ષ્મ નર્મ-મર્મવૃત્તિનો પરિચય કરાવે છે. “મારું જીવનવૃત્ત' એ એમના જન્મથી ૧૯૨૧ સુધીની આપવીતીનું આલેખન છે. હકીકત તો એ છે કે “મારું જીવનવૃત્ત' છેક ૧૯૪૬માં લખાયું. પરંતુ ડો. રાજેન્દ્રપ્રસાદની આત્મકથા વાંચ્યા પછી પંડિતજીને પોતાની આત્મકથા જુદી રીતે લખવાનો વિચાર હતો. એ શક્ય બન્યું નહિ. અંતે ૧૯૦૮ના જાન્યુઆરીમાં પંડિતજીએ શ્રી દલસુખભાઈ માલણિયાને આ આત્મકથા પ્રકાશિત કરવાની મંજૂરી આપી અને પરિણામે ગુજરાતી આત્મકથા-સાહિત્ય એક ચિંતકની આત્મકથાથી ન્યાલ થયું. પુસ્તકની બીજી આવૃત્તિમાં આપવામાં આવેલી પૂર્તિ એમના જીવનની વિગતો પૂરી પાડે છે. પરંતુ ૧૯૪૬ પછીના પંડિતજીના જીવનકાળની આત્મકથા મળી હોત તો એમની પાસેથી ભારતીય દર્શનો વિશેની ઘણી ચિંતનસામગ્રી પ્રાપ્ત થઈ હોત. “મારું જીવનવૃત્ત' અનેક દૃષ્ટિએ હૃદયસંતર્પક બની રહે છે. જીવનના પ્રત્યેક પ્રસંગમાં પ્રગટતી પં. સુખલાલજીની સત્યશોધક વૃત્તિનો ડગલે ને પગલે આલેખ મળે છે. વિષમ પ્રતિકૂળતાના સામા પૂરે તરીને પુરુષાર્થથી જીવતાજાગતા જ્ઞાનકોશ અને જંગમ વિદ્યાપીઠ બનેલા પંડિતજીની માનવ-પ્રયત્નગાથા છે. એમની શૈલીમાંથી એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ સત્યની પ્રયોગશાળામાં પોતાના હૃદયની ગડમથલ કઈ રીતે કસોટીએ ચડાવી તેની વાત કરી છે તો. મારું જીવનવૃત્ત'માં અપ્રમાદ ધરાવતી ચેતનામાં ચાલતી સત્યખોજની સાહસયાત્રા રજૂ થઈ છે અને એ દૃષ્ટિએ આ કૃતિ આપણા સાહિત્ય અને સંસ્કારજગતની એક વિરલ ઘટના ગણાય. - ૧૦૪ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સંદર્ભમાં ભગવાન મહાવીરનો સંદેશ ડૉ. કુમારપાળ દેસાઈ પૂર્વભૂમિકા એમર્સને કહ્યું કે વસ્તુઓ માનવમનની પીઠ પર, એ વિચાર કરીએ કે ભગવાન મહાવીર સવાર થઈને બેસી ગઈ છે. આવે વખતે સ્વામીએ પ્રબોધેલા કયા તત્ત્વોએ ભૂલી-ભટકી, જૈનદર્શન કહે છે કે જેટલો પરિગ્રહ ઓછો, મૂંઝાયેલી, અકળાયેલી, હિજરાયેલી અને એટલું ઓછું પાપ થાય. યાતનાગ્રસ્ત માનવજાતને માટે દિશાસૂચક બની ભગવાન મહાવીરે કહ્યું, “જેમ ભમરો રહે તેમ છે? આને માટે સર્વપ્રથમ વિચાર કરીએ. પુષ્પમાંથી રસ ચૂસશે, પરંતુ પુષ્પનો નાશ કરતો જૈન ધર્મના મૂળ સિદ્ધાંત જેવા અપરિગ્રહનો. નથી એ જ રીતે શ્રેયાર્થી મનુષ્ય પોતાની સૂત્રકૃતાંગ' નામના જૈન આગમના પ્રથમ વ્યાવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછો અધ્યયનમાં અપરિગ્રહની વાત કરવામાં આવી ક્લેશ કે પીડા આપશે.' આજના દુઃખી માનવી છે. પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા કે સંતપ્ત જગતને અપરિગ્રહનો દ્રષ્ટિકોણ નવો થાય છે, ભય અને અસત્યનો આશરો લેવાય અભિગમ આપે છે. આ જ અપરિગ્રહના વિચારનો છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવી ગાંધીએ નવા સંદર્ભમાં ઉપયોગ કર્યો. બનાવ્યો છે. એનામાં નિરંતર ભોગવૈભવની અહિંસા લાલસાનું તાંડવ રચ્યું છે. આ પરિગ્રહ એ હિંસા, જૈન ધર્મનાં પાંચ વ્રતોમાં સહુથી પહેલું છે અસત્ય, ચોરી, મૈથુન અને આસક્તિ એ પાંચેય અહિંસા. આજે જગત હિંસાના શિખરે બેઠું છે, પાપોની જs છે. વર્તમાન સમયના ચિંતકો ત્યારે ભગવાન મહાવીરના ૨૬૦૦માં ભારપૂર્વક એટલું જ કહે છે કે “The less | જન્મકલ્યાણકના વર્ષે એમના અહિંસાના have, the more I am.' sie zgol mira સિદ્ધાંતની, અગાઉ કદી નહોતી, તેથી વધુ કે સંગ્રહ એ જ પરિગ્રહ નથી. કોઈ પણ વસ્તુ આવશ્યકતા છે. વ્યક્તિના અંગત જીવનથી માટેની મૂછ અને આસક્તિ એ પણ પરિગ્રહ માંડી વિશ્વના વ્યાપક ફલક પર એક યા બીજા છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની રૂપે હિંસા વધતી જાય છે. કારમાં ભૂખમરાથી આસક્તિએ માનવીને કેવો બોદો અને મૂલ્યહીન ઘેરાયેલી માનવજાતના કરમાંથી દર છ રૂપિયે બનાવી દીધો છે. સત્તાની આસક્તિ આંધળી - એક રૂપિયો ખર્ચાય છે લશ્કર પાછળ અને તેના સંહારક દોડમાં પરિણમી છે. વર્તમાન જગતની બદલામાં મળે છે ભય, આતંક અને અસલામતી. અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની પ્રજાના કરવેરામાંથી જંગી શાસ્ત્રસામગ્રી ઊભી વકરેલી, બહેકેલી અને વણસેલી પરિગ્રહવૃત્તિ કરનારી સત્તાઓને હવે એ શસ્ત્રસામગ્રીના નાશા છે; પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું માટે કરારો કરવા પડે છે. આજે રાષ્ટ્રો વાતો અને બંધનનું કારણ બને છે, એ માનવીને બાહ્ય કરે છે શાંતિની ઝંખનાની અને તૈયારી કરે છે વસ્તુઓનો ગુલામ બનાવે છે. પ્રસિદ્ધિ ચિંતક યુદ્ધની. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, નરજતજયંતી વર્ષ : ૨૫ આ તીર્થ-સૌરભ ૧૦૫ - Page #124 -------------------------------------------------------------------------- ________________ બલકે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશેલી મહિનામાં શસ્ત્રધારી ઉશ્કેરાયેલા ટોળાં સામે છે. જેન ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ “આચારાંગ નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાંને આ સૂત્ર'માં કહેવાયું છે કે “કોઈ પણ પ્રાણી, જીવ અનુકંપાની અડગ શિલા સામે નમવું પડ્યું. આ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને સમયે લોર્ડ માઉન્ટબેટને કહ્યું : “જે કામ આપણે શાશ્વત ધર્મ છે.” આચારાંગ સૂત્રના પ્રથમ આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શક્યા હોતા અધ્યાયમાં હિંસાના કારણો અને સાધનોનો તે કામ આ માણસે એકલાએ કર્યું છે, અને વિવેક બતાવ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા- હિન્દુસ્તાનની પૂર્વ પાંખને ભડકે બળતી બચાવી. વિચારણાનો અર્ક એમની આ વાણીમાં મળે છે : જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને આવતી સદીના માનવીએ ઉતારવાનું રહેશે. તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને જૈનદર્શન એ અખંડિતતાનો, સમગ્રતા(totality)નો તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ આગ્રહ સેવે છે; ખંડિત નહીં પણ અખંડિત જાણી, સમજુ માણસ કોઈને હણતો નથી. કોઈના આચરણ અને ભાવનાનો ધર્મ છે અને તેથી પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ ઘરનો માનવી અને દુકાનનો માનવી બંને એક આપતો નથી.” હોવા જોઈએ. આજે દેરાસરનો માનવી અહિંસા એ જૈન ધર્મનો પાયો છે. જેન ધર્મે દુનિયાદારીમાં જતાં પલટાઈ જાય છે. એ બે વચ્ચે એને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેમ જ એને આજે ભેદ પડી ગયો છે ત્યારે અહિંસાની ભાવના અંગે સૂક્ષ્મ વિચારણા કરી છે. બધા જીવોની વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે સમાનતા સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર આવશ્યક છે. એ કીડી-મંકોડાને બચાવે, પણ થયો છે. સર્વ જીવ જીવવા ઇચ્છે છે. કોઈને મરવું માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં ગમતું નથી. સહુ સુખ ઇચ્છે છે; કોઈ દુ:ખ વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં ઇરછતું નથી. હિંસા કરવાના વિચારથી જ કઠોર હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્રા કર્મબંધ થાય છે, આથી જૈન ધર્મમાં હિંસા અને રસોડામાં, ભરૂચ-અભરૂચના વિચાર આગળ જ અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અસત્ય અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી વાણી અને વર્તન એ હિંસા છે. બીજાને આઘાત જોઈએ. આપવો કે ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. પરિગ્રહનો સીધો સંબંધ છે હિંસા સાથે, પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી અને તેથી શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ વાણી અને વર્તનમાં હિંસા આવે છે. મહાવીરની હિંસાનું જ એક રૂપ છે. ગરીબ નબળા, દલિત, અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, લાચાર કે શોષિતનો ખોટો લાભ લેવો તે માત્રા પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. સામાજિક અન્યાય જ નથી. બલકે એ હિંસા મહાવીરની અહિંસાની કૂંચી અઢી હજાર અને ઘાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે મત, ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચના એની તાકાત બતાવી આપી. ૧૯૪૬ના ઓગસ્ટ કરે છે. આથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, તીર્થ-સ્સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ માનવસમાજને અહિંસક સંસ્કૃતિની અને જે રીતે જૈન ધર્મમાં શાકાહારનો મહિમા ખૂબ સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે.” વર્ણવવામાં આવ્યો છે. આજે વિદેશમાં કેટલાય આ ભાવનાનું અંજન આંખમાં આંજીને જ આપણે વિદેશી ચિત્રકારો, અદાકારો શાકાહાર અપનાવે ધર્મઝનૂન, ધર્માધતાને આંબીને “Religious છે અને એ જ શાકાહાર જૈન ધર્મની આહારfellowship’ સુધી પહોંચી શકીએ. આજે જગતમાં વિચારણાનો પાયો છે. આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલો છે ત્યારે ભગવાન મહાવીરે દર્શાવેલી ધ્યાનની પ્રણાલી આ અહિંસા દ્વારા માનવજાતને ઉગારી શકાય. આવતી કાલના માનવીના તન અને મનના આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને રોગોને દૂર કરી શકે તેવી છે. “પ્રેક્ષાધ્યાન'ના અપરિગ્રહ ફોરે છે. એનો મૂળ પાયો ભગવાન પ્રયોગો આનું જીવંત ઉદાહરણ છે. મનની શક્તિ મહાવીરે અપરિગ્રહમાં દર્શાવ્યો છે તે ભૂલવું ના માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે જોઈએ.' કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ, અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈન ધર્મની આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના આહાર સંબંધી ઊંડી વિચારણા પ્રગટે છે. માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાથી જ આહારનો સંબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું આપણે ધબકતો માનવી મેળવી શકીશું પ્રસિદ્ધ મન; એથી જ આહાર અંગેની જાગૃતિ રાખવાનું અમેરિકન ચિંતક હેનરી થોરોએ એક માણસનો કહ્યું છે. એણે ઉપવાસ અને મિતાહારનો મહિમાં હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સરવા કહ્યો છે. આજે ઉપવાસનું મહત્ત્વ સ્વાથ્ય અને લાગ્યાં! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા આરોગ્યના ક્ષેત્રમાં એટલું જ સ્વીકારાયું છે. જેવો જડ અને નિશ્વેતન લાગ્યો. માનવીને નિસર્ગોપચાર એના પહેલા પગથિયા તરીકે ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જેના ઉપવાસનું મહત્ત્વ દર્શાવે છે. આયુર્વેદના ગ્રંથોમાં ધર્મ દાન, શીલ, તપ અને ભાવની ચાર પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી ભાવનાઓનો પણ ઉદ્ઘોષ કરે છે. છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ અમેરિકાના રંગભેદવિરોધી નેતા માર્ટિના પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણ ૯૦-૯૦ લ્યુથર કિંગે એક સ્વપ્ન સેવ્યું. એમણે એક દિવસના ઉપવાસ કરાવીને દર્દીઓને રોગમુક્ત એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની કરાયાના દાખલા નોંધાયા છે. ડો. કેરિંગ્ટન કહે પહેચાન ચામડીના રંગથી નહિ, પણ ચારિત્ર્યના છે, “ઉપવાસથી હૃદયને ખૂબ જ શક્તિ મળે છે. મૂલ્યથી થતી હોય. “Not by the colour of હૃદયને મજબૂત અને સશક્ત બનાવવા માટે the skin, but by the content of his ઉપવાસ સૌથી સારો માર્ગ છે. કારણ કે એનાથી character.” જૈન ધર્મમાં પહેલેથી જ વર્ણભેદનો, એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને જાતિભેદનો નિષેધ છે. જન્મ નહીં, પણ કર્મથી ઝેરી દવા વગર લોહી વધુ શુદ્ધ થાય છે. આ માણસની ઓળખ મેળવવામાં આવે છે. કારના તો થઈ ઉપવાસની શારીરિક અસર; પરંતુ એની જાપથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ કે સાથે જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી શિરમુંડનથી શ્રમણ કહેવાય નહીં. જૈન ધર્મ કહ્યું અશુદ્ધિઓ દૂર થાય છે, એ જ રીતે હૃદયમાં કે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને જાગતી દુવૃત્તિઓ પણ ઓછી થાય છે. આવી સમતાથી શ્રમણ થવાય. એના નમસ્કારમંત્રમાં રજતજયંતી વર્ષ : ૨૫ ) તીર્થ-સૌરભ | ૧૦૦ ; Page #126 -------------------------------------------------------------------------- ________________ કોઈ વ્યક્તિને પ્રણામ નથી, પરંતુ તીર્થકર, અર્ચર્ય સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ ભગવાન મહાવીરે અસ્તેય મહાવ્રત દ્વારા દર્શાવ્યું કે માણસે સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ. સત્ય કરવો જોઈએ. અણહકનું, વણઆપ્યું કોઈનું જૈનદર્શનમાં સત્યની અનોખી પ્રતિષ્ઠા છે. કશું લેવું જોઈએ નહીં, કોઈની પાસે લેવડાવવું એના બીજા મહાવ્રતરૂપે સત્યનું સ્થાન છે. પ્રશ્ન જોઈએ પણ નહીં અને એવા કામમાં સહાય કે વ્યાકરણ'માં “સત્ય એ જ ભગવાન છે' એમ ટેકો પણ આપવાં જોઈએ નહીં. આજે ધનની કહેવામાં આવ્યું છે, જ્યારે “આચારાંગ સૂત્ર'માં આંધળી દોટને પરિણામે ચોતરફ પ્રપંચો અને કહ્યું છે : “સત્યની આજ્ઞા પર ઊભેલો બુદ્ધિશાળી કૌભાંડો વધી રહ્યા છે, ત્યારે આ વ્રત માનવીને મૃત્યુને તરી જાય છે.” આ સત્યનો અનુભવ સાચા માર્ગે દોરી જશે. એમણે તો એમ પણ માનવીના અંતરમાં થતો હોય છે. મહાવીરનું કહ્યું કે દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પણ એના માલિકને પૂછ્યા વિના સંયમવાળા. પર આધારિત છે. આથી જ તેઓ કહે છે કે મનુષ્યો લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી હું પૂર્ણ જ્ઞાની છું અને તે તમે સ્વીકારો તેમ કે તેની સંમતિ આપતા નથી. આવે વખતે મોટી નહીં પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ મોટી વસ્તુઓની તો વાત જ શી? પદને પ્રાપ્ત કરી શકે છે એવો એમનો ઉપદેશ બહાચર્ય વ્રત છે. આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય સંબંધી કહ્યું હોય તેની શું વાત કરવી? સત્ય બોલનારને કે સ્વર્ગમાં અને આ લોકમાં જે કાંઈ શારીરિક અગ્નિ સળગાવી શકતો નથી કે પાણી ડૂબાડી કે માનસિક દુ:ખ છે તે બધાં કામભોગોની શકતું નથી. જેનદર્શને સત્યની વ્યાપક વિચારણા લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ભોગોપભોગ કરી છે. “હું કહું છું તે જ સત્ય' એવા આગ્રહ, અંતે તો દુ:ખદાયી છે. નદી વહેતી હોય પણ દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી એને બે કાંઠા જોઈએ તે રીતે જીવનપ્રવાહને છે. જ્યારે બીજાના કથનમાં પણ સત્યનો અંશ વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ હોઈ શકે તેવી ઉદાર દૃષ્ટિ તે અનેકાંત, કારણ સ્વીકારવામાં આવે તો સ્વસ્થતા અને પ્રસન્નતા કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને અર્પે છે. આથી જ ભગવાન મહાવીરે કહ્યું કે, તેના પરની તમારી શ્રદ્ધા તેમ જ બીજાની ‘તું પોતે જ પોતાની જાતનો નિગ્રહ કર, નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણા. આત્માનું દમન કર.” વાસના, તૃષ્ણા અને આમ અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે, કામભોગોમાં જીવનાર અંતે તો દીર્ઘકાળ સુધી સમન્વય છે અને સહઅસ્તિત્વની ભાવના છે. દુ:ખ પામે છે. એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત સત્યશોધ માટેના અવિરત પ્રયાસની આ એક આત્મા જેટલું પોતાનું અનિષ્ટ કરે છે તેટલું તો સાચી પદ્ધતિ છે. આવા અનેકાંત દ્વારા ભગવાન ગળું કાપવાવાળો દુશ્મન પણ કરતો નથી. આથી મહાવીરે મતવાદ, વિચારસરણી અને સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિક માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલો સંયમ છે.” વિવાદયુદ્ધને ખાળવાનો પ્રયાસ કર્યો. માનવીયતાનું ગૌરવ : જન્મજાત નાત-જાત મત -૧૦૮ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫) Page #127 -------------------------------------------------------------------------- ________________ પંચનું નહીં કોઈ સન્માન કરવું નહીં. ફેટલાક લોકો કહેતા જૈન ધર્મ માનવગૌરવની વાત કરી છે. કે આવી ઉચ્ચ વાતો કંઈ જનપદની ભાષામાં ભગવાન મહાવીરે કહ્યું, ‘તું જ તારો ભાગ્યવિધાતા સારી લાગે? ઊંચી વાતો માટે ભાષા પણ ઊંચી છે.” પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને અને અઘરી, ભાર ખમે તેવી હોવી જોઈએ. માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જs ભાષા-વિષયક ક્રાંતિ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની હોય તો જ નિર્ગથ થવાય. વર્ધમાન એટલે ક્રાંતિ કરી. એમણે કહ્યું જ્ઞાન માત્ર જ્ઞાની માટે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય એવું ખુલ્લી કિતાબ જેવું જીવન એ જ નિગ્રંથનો લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું સાચો અનુયાયી. અને આથી જ તેમણે જીવનને જોઈએ. આથી એમણે એ કાળની મગધ દેશની ધર્મભાવનાની પ્રયોગભૂમિ બનાવવાનું કહ્યું. લોકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. આધુનિક વિજ્ઞાન મહાવીરનો ઉપદેશ સહુને સમજાયો અને બધાને કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં. શક્યા નથી. મહાવીર એક મહાન વૈજ્ઞાનિક નારીપ્રતિષ્ઠા હતા. ડો. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને નારીપ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્ઘોષ આ ધર્મમાં સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને પાનારો માળી આવતાં વૃક્ષ હસે છે, અને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને મહાવીર અને એથીય પહેલાં ભગવાન કહષભદેવે નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના બનાવી. શ્રેણિકરાજાની પત્ની ચલણાં ઠંડીમાં તપ માઈક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય કરતા મુનિને જોઈને “એનું શું થશે?' એવા જીવો વિશેનું જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર્ય વિશે જ લોકોત્તર વિજ્ઞાન છે. કારણ કે તેની પાસે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું અનુભૂતિનું સત્ય છે. સમાધાન કરીને કહ્યું કે, “તમને ચેલણા જેવી ભગવાન મહાવીરે શાસ્ત્રોને આમજનતા પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે. આથી ચેલણા. માટે ખુલ્લો મૂક્યાં. એ જમાનામાં આવી જ્ઞાનવાર્તા સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય દેવગિરા સંસ્કૃત ભાષામાં થતી હતી. સામાન્ય કર્યો. આવી નારીપ્રતિષ્ઠા જેન ધર્મમાં પહેલેથી લોકો એને સમજી શકતા નહીં અને એમાં જ જ છે. એની મહત્તા લેખાતી. સમજાય એ તો સામાન્ય તેમણે જાતિ અને વર્ણના મહત્ત્વને બદલે વિધા કહેવાય, ન સમજાય એ જ મહાન વિધા ચારિત્ર્યની મહત્તા સ્થાપી. માણસે આ માટે સત્ય લેખાય – એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. ધર્મ, અને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક કર્મ અને તત્ત્વની ચર્ચા લોકભાષામાં કરવી એ માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી અને હીનકર્મ લેખાતું. લોકભાષામાં બોલનારને કોઈ પોતાના પરિશ્રમથી મહાન થઈ શકે છે. સાંભળતું નહીં અને શિષ્ટ લેખતું નહીં. એનું આમ ભગવાન મહાવીરે ગુલામાં - રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઑરભ ૧૦૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ મનોદશામાંથી માનવીને મુક્તિ અપાવી. પ્રારબ્ધને જ્ઞાતિ અને વર્ણના વાડા ભેદીને માનવનું ગૌરવ બદલે પુરુષાર્થથી એને ગૌરવ અપાવ્યું. શુદ્ધ કરીએ. નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુણાની પાંડિત્ય સામે સક્રિય પ્રયત્નનું પ્રતિપાદન કર્યું. ભાવના જગાડીએ. ધર્મ, રાજ્ય કે રાષ્ટ્રથી વર્ષોથી ચાલી આવતી રૂઢ માન્યતા અને વહેંચાયેલા જગતમાં ભગવાન મહાવીરની અનેકાંત અંધવિશ્વાસને દૂર કરીને મહાવીરે વિચાર- દૃષ્ટિથી સહઅસ્તિત્વની, વિશ્વસરકારની અને સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા કરી. પોતાને સારું લાગે વિશ્વમાનવની ભાવના સાકાર કરીએ. તેનો સ્વીકાર કરવાની નીડરતા બતાવી. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, ઉપસંહાર વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહની આપણે સૌ એકવીસમી સદીમાં ભગવાન ભગવાન મહાવીરની ભાવનાની સ્થાપના કરીએ મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાના અને ભૌતિકતામાં ડૂબી રહેલા જગતને ભગવાન આહલેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરીએ. મહાવીરે દર્શાવેલા સમન્વયમૂલક ચિંતન, અપરિગ્રહના આચાર-પાલન દ્વારા શોષિત અને સમતામૂલક વ્યવહાર, સહઅસ્તિત્વના સંસ્કાર વ્યથિત માનવીઓને સહાયરૂપ થઈ વિશ્વની અને અધ્યાત્મના પ્રકાશ તરફ દોરી જઈએ એ ગરીબી દૂર કરવા પ્રયત્નશીલ થઈએ. જાતિ, જ આજનું આપણું યુગકર્તવ્ય. | નવસંકલ્પ, આજે મારા નવા જીવનનો પ્રારંભ થાય છે. સંકલ્પના એક નવા સોપાનથી મારા નવા જીવનનો હું પ્રારંભ કરું છું. આજે નક્કી કરું છું કે મારા પાડોશીની લોભવૃત્તિ વિષે હું બહાર વાત નહીં કરું ને મનમાં વિચાર નહીં કરું. આજ સુધીમાં જે કાંઈ વીતી ગયું છે તેનો પસ્તાવો કરવામાં હું આજે મારો સમય નહીં બગાડું. આજ વ્યક્તિઓ અને સંજોગોથી ડર્યા વગર હૃદયમાં પૂર્ણ નિર્ભયતા ધારણ કરીને હું મારાં કાર્યો ઉત્સાહથી પતાવતો જઈશ. આજે મારી આજુબાજુ શું શું પ્રશંસા યોગ્ય છે તે હું ખાસ શોધી કાઢીશ અને તેની મનભર પ્રશંસા કરીશ. આજ હું દેખીતી અભદ્રતામાંપણ સૌંદર્ય શોધવાનો પ્રયત્ન કરીશ. કશાય વિષે ફરિયાદ તો હું, નહીં જ કરું. આજ મારે જે રસ્તે ચાલવાનું આવશે ત્યાં જરાય કચકચ કર્યા વિના પૂરા સંતોષથી ચાલીશ. મારે જે કામ કરવાનાં હશે તે કરીશ જ. આજ હું શાંતિ જાળવીશ. ગુસ્સો નહીં જ કરું. મને ખબર છે કે ક્રોધથી કશું જ વળતું નથી , ને એ અંદરના તેમ જ બહારના વાતાવરણને ખરાબ કરી નાખે છે. | આજે હું જાગૃતિપૂર્વક જીવીશ. ૧૧૦ તીર્થ-સ્સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ જી આપણો ધર્મ - રાષ્ટ્રના સંદર્ભે | | પ્રા. જયન્તભાઈ મોઢ | એક ટુકડી બોધ-વાર્તા છે. એક પાંચ- “અહિંસા'ની સૂક્ષ્મ વિચારણા આપણે શા માટે સાત વર્ષનો બાળક, ભારતના નકશાના જુદા કરી? શું સંઘર્ષ એ જ આપણું જીવનલક્ષ્ય છે? જુદા પ્રદેશોના ટુકડાને ગોઠવવાની ગડમથલ તો “ભારતીય સંસ્કૃતિ' એનો સ્પષ્ટ ઉત્તર આપે કરતો હતો. કેમેય કરી ગોઠવાતા નહોતા. છે “ના'. સમાજ સંઘર્ષ ઉપર નહીં “સહયોગ’ થાક્યો હતો. અચાનક કેટલાક ટુડા હાથમાંથી ઉપર ચાલે છે એટલા માટે તો “સમાજ વ્યવસ્થા' પડી જવાથી આડા અવળા થઈ ગયા. પાછળ આવી, કાનૂન આવ્યા. મનુષ્ય, પ્રાણી વનસ્પતિ માનવ આકૃતિના અંગો હતા. બાળકે તરત જ યા પ્રકૃતિ એકબીજાના પૂરક છે; આંધળા-લંગડા જુદા જુદા અંગોને ગોઠવવા પ્રયત્ન કર્યો. અખંડ વ્યાયે એકબીજાની પૂર્તિ કરી આગળ વધવાનો માનવ” સહજ ગોઠવાઈ ગયો અને એને સંકેત છે. આજના આ ભૌતિકવાદમાં ભોગવાદી ઉલટાવવાથી ભારતનો નકશો ગોઠવાઈ ગયો. પશ્ચિમી સંસ્કૃતિની એટલી બોલબાલા છે કે માનવ” જડ્યો. ભારત દર્શન થયું. સંયમની વાત કરનાર જુનવાણી લાગે છે, લોકો માનવને જોડો, ઓળખો. આપોઆપ એમને તુચ્છ ગણે છે. જરૂરિયાતને ઓછી કરો ભારતીય સંસ્કૃતિ સમજાઈ જશે. એવું કહેનાર કંજૂસ લાગે કે વેદિયો લાગે છે. લોકોને વગર મહેનતે ધનના ઢગલામાં હજારો વર્ષ પહેલાં ભારતીય સંસ્કૃતિ' એ આળોટવાનું મન થાય છે. મનુષ્યની આંધળી માનવ'ને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. વ્યક્તિથી દોટ - પાગલપણાની કક્ષાએ પહોંચે એટલી હદે સમષ્ટિ તરફની ગતિ, સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફનું પૈસા પાછળ છે. ભલે, પછી એ શોષણથી આવે, પ્રયાણ એનું નામ આધ્યાત્મિકતાની પ્રક્રિયા, કે પછી અનૈતિક રીતે આવે, દુર્ભાગ્ય એ છે એનું નામ ધર્મ, એનું તમે ગમે તે નામ આપો કે આવા ધનિક લોકોની બોલબાલા છે, એમનું પણ કેન્દ્રવર્તી વિચાર આત્માઓળખ જ રહેવાની. વજન પડે છે. એમના અભિપ્રાયનું વજન પડે પહેલાં આપણે માનવ યા વ્યક્તિનો વિચાર છે. મારા એક મિત્ર કહે છે આવી જગ્યાએ કરીએ. આપણે ડીસ્કવરી ચેનલ જયોગ્રોફી ક્યારેય આપણે અભિપ્રાય આપવો નહીં. હું ચેનલ કે એનીમલ પ્લેનેટ ચેનલ જોઈએ છીએ સંમત ન હોવા છતાં એની પાછળનો સંકેત તો દરેક પ્રાણી યા જીવજંતુ પોતાનું અસ્તિત્વ સમજવા જેવો છે. દાતાઓનું દાન જોવાય છે Sludi Struggle for life 21 Existence for દાનની ગંગોત્રી શું છે એ જોવાતું નથી? life જોવા મળે છે - અરેરાટી ઉત્પન્ન કરે એ ભલભલી સંસ્થાઓ આના પર નભે છે. આંખ રીતે શિકાર કરતાં જોવા મળે છે. નીવો નીવર્સ - આડા કાન કરવા પડે છે. આપણે સમજી લેવું નીવનમું મોટું માછલું નાના માછલાને ખાય એ જોઈએ કે “પાયો જ ખોટો છે.” સમજણ સાથે એનું જીવન બને છે. “મસ્ય ન્યાય' સર્વત્ર જોવા ચાલીએ તો આપણા પર પ્રભાવી અસર નહીં મળે છે. આ જ સત્ય હોય તો વ્યાપક અર્થમાં પડે ક્ષમતા કે સજ્જનતા આવશે તો દૂષણ દૂર - રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૧૧ - '' Page #130 -------------------------------------------------------------------------- ________________ થતાં વાર નહીં લાગે. આનંદ સાત્ત્વિક છે. આમ બુદ્ધિના આનંદ પછી ધારો કે વ્યક્તિને અઢળક ધન પ્રાપ્ત થયું. શું? શું આથી પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય છે ખરા? પાપી પેટ માટે બધું કરે છે. એ ભરાઈ ગયું માણસ – શરીર મન અને બુદ્ધિનો બનેલો પછી શું? એને સંપૂર્ણ સુખ મળે છે ખરું? છે. પહેલું સુખ તે જાતે નર્યા. પછી શું? તો ઇરછાઓનો કોઈ અંત નથી. પેટના ચા શરીરના બુદ્ધિ અને મનનું સમાધાન, સંતોષ છે. પછી કહેવાતા સુખથી તૃપ્તિ થાય છે ખરી? “ના.” શું? કંઈક ખૂટતું હોય એમ લાગે છે અને તે તૂઝ ન ની વયમેવ ની: (શરીર જીર્ણ થાય છે “આત્મા'. આ બધાથી પર એવો “આત્માનો પણ તૃષ્ણા જીર્ણ થતી નથી.) મનનું સુખ પણ આનંદ’ ‘આત્માનું સુખ’ છે. આ નરી આંખે જોઈએ. મન બેચેન હોય તો ‘લાડુ' પણ અસહ્ય જોઈ શકાતું નથી. ભૌતિક રીતે પકડી શકાતું લાગે. નિશાળે ગયેલા બાળકને ઘેર આવતાં નથી અને છતાં આપણા બધા જ ઋષિ-મુનિઓમોડું થાય તો “મા” કેટલી બેચેન બની જાય સંતોએ એની ખોજ કરવા પ્રયત્ન કર્યો છે. છે! અપહરણ કરાયેલું સંતાન ચા ખોવાયેલું ભારતીય સંસ્કૃતિની વિશ્વને જો કોઈ મોટામાં સંતાન પરત આવે ત્યારે “મા-સંતાન'ના મિલનનું મોટી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેન હોય તો તે આ દૃશ્ય ભલભલાથી આંખમાં પાણી લાવી દે છે. આધ્યાત્મિક પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી “આત્મમન અસ્વસ્થ હોય તો કશું નથી. મન સ્વસ્થ ખોજ' છે. આત્માને ઓળખો. માનવને ઓળખો. હોય બધું જ સુખ છે. સુખ મન અને બુદ્ધિથી એટલે આત્માને ઓળખો. તું સ્વયં આત્મા છે. અનુભવાય છે. ચાણક્ય પોતાની બુદ્ધિ-શક્તિના અન્યમાં પણ એ જ આત્મા છે. પૂ. આત્માનંદજીએ આધારે રાજકારણના પાસાઓને પલટાવી શકતો એક સૂત્ર આપ્યું છે “હું આત્મા છું, આપનો હતો એટલે તો “કહેતી' પડી છે “ચાણક્ય સેવક છું, સૌનો મિત્ર છું'. અન્ય સાથેનું બુદ્ધિ.” કરોડપતિ કે દસ કરોડપતિ - ટી.વી. “અપનત્વ', આત્મીયતા, પોતાપણું - અર્થાત સિરિયલ જોતી વખતે નાના મોટા બધા જોનારને સંબંધને જોડવાની પ્રવૃત્તિમાં - વ્યક્તિમાંથી ઉત્તર ખરો પડે અથવા ભાગ લેનારને સામાન્ય સમષ્ટિ તરફની ગતિમાં મનુષ્યની સંકલ્પશક્તિ પ્રશ્નનો જવાબ ન આવડે અને આપણો જવાબ કે ઇચ્છાશક્તિને જોઈ શકીએ છીએ. પ્રાણીમાત્રમાં ખરો હોય તો સ્મરણ-શક્તિ, બુદ્ધિશક્તિને ‘ભાવ' જોવો એ મનુષ્યની વ્યાપક કરુણા કારણે કેટલો બધો આનંદ થાય છે ખુશ થઈ દૃષ્ટિની ચરમ સીમા છે. આ છે ભારતીય ઉઠીએ છીએ. “ચેસ' રમનારને પોતાની ચાલ'નો સંસ્કૃતિ. આને પંડિત દીનદયાળજી “એકાત્મ આનંદ બુદ્ધિ-શક્તિનો આનંદ છે. કોઈ સારું માનવ દર્શન' તરીકે ઓળખાવે છે. કામ કર્યાની શાબાશી આપે કે પીઠ થાબડે તો. હમણાં બે દિવસ બહારગામ જઈ આવ્યો. કેટલા પ્રોત્સાહિત થઈ આનંદ આપીએ છીએ. અને જમવા બેઠો, ત્યારે ધર્મપત્નીએ સમાચાર - મનનો આનંદ લાગણી (emotion) સાથે આપ્યા કે આપણા ઘરના પાછળના ભાગમાં ગાયા જોડાયેલો છે. બુદ્ધિનો આનંદ તર્ક યા સફળતા વિયાણી છે. કંઈક ખાવા ફાંફાં મારે છે. મને કે સિદ્ધિ સાથે જોડાયેલો છે. બદલાની ભાવનાથી થયું રબારીઓ ગાયોને ગમે ત્યાં છોડી દે છે, કોઈને મહાત કરીએ ત્યારે બુદ્ધિ-આનંદ પિશાચી નધણીયાતી રસ્તામાં છોડી દીધેલી ગાયો ગમે આનંદ છે. તંદુરસ્ત હરિફાઈની વિજેતાનો ત્યાં વિયાય અને માલિક પોતાની જવાબદારી -૧૧૨ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉતારી સમાજ પર નાંખી દે એ તે કેવું? ઘડીભર ગુસ્સો પણ આવી ગયો પણ અંતે અંદર રહેલો સંસ્કાર પોકારી ઉઠ્યો. પત્નીને કહ્યું, ‘જા કંઈક ખવડાવી આવ. આ છે આપણા જન્મજાત ભારતીય સંસ્કાર. ભારતીય સંસ્કાર કે સંસ્કૃતિ કદી કોઈનું ય ખરાબ કરી શકે જ નહીં. એનામાં જેટલી સહિષ્ણુતા, સમભાવ છે તેવી સહિષ્ણુતા, પ્રેમ કે સમભાવ બીજે ક્યાંય નહીં મળે, ગાંધીજીની સત્ય-અહિંસાની ભાવના કે સંત વિનોબાજીનો વિશ્વ-પ્રેમ તેમજ ભૂ-દાનની ચળવળની પાછળ આ સંસ્કાર જ રહેલા છે. આ સંસ્કાર જ ‘આત્મ સુખ' આપે છે. પં. દિનદયાળજી આત્મચિંતનના સંદર્ભે કહે છે ‘હું શરીર, મન અને બુદ્ધિ નથી બલ્કે આ બધાથી પર રહેનાર આત્મા જ મારું વાસ્તવિક સ્વરૂપ છે' - આ અનુભૂતિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ સાચું સુખ છે. ‘આત્મજ્ઞાન' એ વૈયક્તિક અનુભૂતિ હોવા છતાં અહમાંથી વયમ્ તરફ, સમષ્ટિ તરફ આગળ વધવું એ વ્યાપક વિકાસ પ્રક્રિયા છે. વ્યક્તિમાં પરમાત્માનું દર્શન કરવું. વ્યક્તિ દ્વારા, એના પુરુષાર્થથી વિકસેલ સમાજમાં પરમાત્માનું દર્શન કરવું, એની સેવા - સર્વાંગીણ ઉન્નત્તિમાં પરમાત્માની પૂજાનું દર્શન કરવું એ આધ્યાત્મિક ઉન્નતિ છે. જડથી ચેતન તરફની યાત્રા છે. સમષ્ટિ · સમાજનું સૌથી મોટું એકમ છે ‘રાષ્ટ્ર'. કોઈ પણ રાષ્ટ્ર માટે ચાર વસ્તુ આવશ્યક છે. પ્રથમ અનિવાર્ય આવશ્યકતા છે દેશ. ભૂમિ અને ત્યાં વસતા લોકોને ભૂમિ સાથે જોડવાથી બને છે દેશ. વસતા લોકો એ ભૂમિને ‘મા'ની જેમ પૂજ્ય ગણતા હોય, ભૂ-ભાગમાં આવેલ પ્રાકૃતિક નદી, પર્વત, જમીનને પવિત્ર ગણી પૂજતા હોય, કણ કણમાં ભગવાન, કંકર - રજતજયંતી વર્ષ : ૨૫ કંકરમાં શંકરને નિહાળતાં હોય તેવા ભૂ-ભાગને દેશ કહેવાય છે. એને આપણે માતૃભૂમિ ગણીએ છીએ. આપણો એ રીતે ‘ભારત' દેશ છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહીમા સુધીના ભૂભાગને આપણે ભારત-દેશ. ગણીએ છીએ; જેને આપણે ભારતમાતા તરીકે ઓળખીએ છીએ. આ ભૂ-ભાગમાં વસતા બધા લોકોની સામૂહિક જીવનની ઇચ્છાશક્તિ એ બીજી જરૂરિયાત અને ત્રીજી જરૂરિયાત સામુહિક રીતે જીવવા માટે નિયમ કે આંતરિક જીવન-ધર્મ. બીજા શબ્દોમાં જીવન આદર્શ' એ ચોથી જરૂરિયાત. આ ચારે ય જરૂરિયાતના સમુચ્ચયથી બને છે ‘રાષ્ટ્ર.' આમ ‘રાષ્ટ્ર'ની એક ‘ચિતિ' હોય છે. હજારો વર્ષોના મંથન-ચ્યવન પછી જે રાષ્ટ્રનો પ્રાણ કહી શકીએ, જેને આપણા ઋષિ-મુનિઓએ જીવન-આદર્શો આચરણ દ્વારા સ્થાપ્યા એને સમજવા કોશીશ કરીએ તો આપણે જે સાંપ્રત સમસ્યાઓમાં અટવાયા છીએ એમાંથી બહાર નીકળી શકીએ. • વિવિધતામાં એકતા' એ ભારતની વિશિષ્ટતા છે. ભાષા, પ્રાંત, પહેરવેશ, ખાનપાન આ બધાથી ઉપર ઉઠીને ‘એકતા', અપનત્વનો અનુભવ કરવો, આ દેશના માનબિંદુઓ, પછી એ નદીઓ હોય, તળાવો હોય, તીર્થસ્થાનો હોય, બધામાં પૂજ્યભાવ જોવો, અહીંની પરંપરાનો, અહીંના વિજિગિપુ - ઇતિહાસનો આદર કરવો, અહીંના સંતો, મહંતો, ભક્તો, મહાન પુરુષોના ચરિત્રમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો એ રાષ્ટ્રીયતાની નિશાની છે. એનાથી વિરુદ્ધ કોઈપણ પ્રકારનું આચરણ અરાષ્ટ્રીય છે. આ દેશના હવાપાણી-પ્રકૃતિમાંથી લાલન પાલન કરવું અને વફાદારી બીજે બતાવવી અથવા લગાવ બીજે રાખવો એ એક પ્રકારનો દેશદ્રોહ જ છે. આજના તીર્થ-સૌરભ ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ આતંકવાદનું પોષણ આ ભૂમિમાંથી મળે છે એ પેટની ચિંતા ન હોવાને કારણે અન્ય કમનસીબી છે. રાષ્ટ્રભક્તિથી છલોછલ આ કલ્યાણકારક-પ્રવૃત્તિઓ, ચિંતન, મનન, શ્રવણ દેશનો પ્રત્યેક નાગરિક હોય તો (ભલે પછી તે અને છેલ્લે આત્મકલ્યાણની સાધક પ્રવૃત્તિ ગમે તે ધર્મનો હોય-) તાકાત છે કે એક પણ નિરંતર થયા કરતી. કારણ કોઈ કોઈનું શોષણ આતંકવાદી આ દેશમાં ઘૂસી શકે? કરતું નહીં. ધૂમકેતુએ એક સરસ રૂપક-કથા ભારત રાષ્ટ્ર કદી “અર્થ” પ્રધાન હતું નહીં. નવલિકા “પૃથ્વી અને સ્વર્ગ' લખી છે. ઇર્ષામાંથી ભોગપ્રધાન હતું નહીં. અહીં તો વહેંચીને પૃથ્વી પરનું સ્વર્ગ નરક બની જાય છે. ભૌતિક ખાવાની કલ્પના છે; બીજાનું પડાવીને કે બીજા સમૃદ્ધિમાં પ્રેમની ઇતિ સમજનાર ખરીદનારના શબ્દોમાં શોષણ કરીને નહીં. અહીં માનવ શું હાથમાં શું આવે છે? કશું જ નહિ. ઉલટું કે પ્રકૃતિ શું? કોઈનું પણ શોષણ નહીં દોહન ધૂમકેતુએ વાર્તાન્ત પાત્રના મુખે કહેવડાવ્યું કરીને જીવવાનું છે. ખપ પૂરતું કે જરૂરિયાત “ફેલાયેલા ખોટા વિચારોનો ડાઘ પૃથ્વી પરથી પૂરતું લઈ બાકીનું અન્ય માટે ત્યજવાની છોડી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઊનાં ઊનાં લોહીનું દેવાની કલ્પના છે. ખમીર જોઈએ”. જ્યાં સુધી ભારતમાં “સ્વાર્પણ'નું તેન ચનેનન ધૂનિથા: મા પૃથ: કવિધ ધનમ્ II બીજ પ્રજ્વલિત રહેશે ત્યાં સુધી શ્રદ્ધા ગુમાવવા ‘ત્યાગીને ભોગવી જાણ. ક્યારે ય પણ જેવું નથી. બીજાના ધન પ્રત્યે લાલચભરી દ્રષ્ટિથી જોઈશા નહીં. ત્યાગીને એટલે બધું છોડીને નહીં પણ ભારતની અર્થ વિચારધારામાં સર્વની બીજાનો ખ્યાલ કરીને ભોગવ જેથી તારા થકી ઉન્નતિનો ખ્યાલ છે. ન તો મૂડીવાદ કે ન તો બીજો કોઈ તકલીફ કે નુકસાનીમાં ન પડે. આ સામ્યવાદના આપણે પોષક છીએ. આપણો કોઈ અહિંસક દૃષ્ટિ જેટલી માત્રામાં આવે એટલી વાદ હોય તો સર્વોદય છે. સર્વ સુખ-વાદ છે. ભૌતિક સુખ-શાંતિ વધે. સમાજનું બંધારણ સવૅત્ર વિન: સત્ સર્વે સન્તુ નિરામય ! અહીંથી જ બંધાય છે. એટલે તો વેદવ્યાસે કહ્યું, સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા શત્રુ રામનુયા. . यादव भ्रियते जठरं तावस्वत्वं हि देहिनाम સર્વ સુખી થાવ. આ શ્લોક માત્ર રટન માટે अधिकं योऽभिमन्येत सस्तेनो दण्डमहंति। નથી.. આપણા ભારતીય જીવનનો એક ભાગ જેટલાથી પેટ ભરાય તેટલા માત્ર પર જ છે. બધાના સુખની કલ્પના અનેક તાણાપ્રાણીઓનો અધિકાર છે; તેથી અધિકને પોતાનું વાણાથી બંધાયેલી છે. એમાં સહેજ પણ સમજે છે તે દંડને પાત્ર છે અર્થાત્ બાકીનું સમાજ આચરણની અપ્રમાણિકતા આવે તો તાણાવાણા - ધર્મની સેવા કે ઉત્થાન માટે વાપરવાનું સૂચન એટલા ખેંચાય કે જીવન દોહ્યલું બની જાય. છે. ઈશ્વરે આપ્યું છે, ઈશ્વર માટે વાપરવાનું છે. આમાંથી જ ગાંધીજીની સ્વદેશીની અને પ્રતીકરૂપે મારું કશું નથી. હું તો ઘડામાં રહેલા પાણી માટે ખાદીની કલ્પના આવી. અંગ્રેજોને હાંકી કાઢવા. ઘડાનું નિમિત્ત છું. આ વ્યવસ્થા ધર્મમૂલક માટે એક સૂત્રમાં બાંધવા “ખાદી'એ મોટો ભાગ વ્યવસ્થા કહેવાય. આ વ્યવસ્થા જળવાઈ ત્યાં ભજવ્યો છે. માત્ર એટલી જ ઉપયોગિતા નહોતી. સુધી “યોગક્ષેમ'ની કોઈ સમસ્યા નહોતી. એક પરંતુ ઘર ઘરમાં સ્વાવલંબનનો પહેલો પાઠ હતો. આત્મવિશ્વાસ હતો કે “હું” નિરાધાર નથી. રેંટિયો એ તો આધાર હતો. આજે આ બધી ૧૧૪ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ વાત જૂનવાણી લાગે પણ એક બાબત સમજવી સભ્યનું સ્વભાવભેદે આચરણ જેવું હોય તેવું પણ જોઈએ કે “ઉછીનું લે લે કરવુ એ કષ્ટદાયક કુટુમ્બના હિત માટે હોય છે, કુટુમ્બના ભોગે છે એટલું જ નહિ દેશ માટે ઘાતક પણ છે. કશું નહીં એમ દેશના કે રાષ્ટ્રના ભોગે કશું જે પશ્વિમને અનુકૂળ હોય તે પૂર્વને ન પણ નહિ. સમતોલ આદાન-પ્રદાન (Export-Import) હોય, આપણી યોજના અહીંની પરંપરા, સંસ્કૃતિ, થવું જોઈએ. વિશ્વદોડમાં આપણે ય ઊભા રહેવું ધર્મ, ભૌગોલિક સૃષ્ટિ, આર્થિક સ્થિતિ અને છે. પણ આપણો બધો જ ઝોક દેશ-હિત પ્રત્યે છેલ્લે જનસંખ્યાને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. હોવો જોઈએ; બાકી નાની નાની ગૌણ સમસ્યાઓ મલ્ટીનેશનલ કંપનીઓ અને ડંકનની દરખાસ્તોને તો આ દેશ-દાઝ હશે તો આપોઆપ હલ થઈ દેશના વ્યાપક હિતમાં પછી એ ધન હોય કે ન શકશે. ટેકનોલોજી! આપણે સર્વ ક્ષેત્રમાં સ્વાવલંબી દેશ સલામત તો બધુંય સલામત. ધર્મનું બનવું જ જોઈએ. સ્વીકારવા જેવું છે કે નહિ? રક્ષણ-પાલન પણ આ હિતમાં સમાઈ જાય છે. તે વિચારવું જોઈએ. બહુજન હિતાય હોય તેને દેશ સામે આફત આવે તો અત્યંત ધાર્મિક જ સ્વીકારાય. અલ્પમાત્રામાં કે અમુક વ્યકિતઓને ભામાશાહ જેવા પણ આગળ આવ્યા હતા. ફાયદો થતો હોય પણ બહુજન હિતાય ન હોય શિવાજી મહારાજ અત્યંત ધાર્મિક હતા. દેશકાળા તો, શોષણ હોય તો એવી કંપનીઓની અનુસાર રાજધર્મને પ્રાધાન્ય આપી ધર્મની રક્ષા પ્રોડક્ટ્સનો સાત વાર વિચાર કરવો જોઈએ. કાજે ઝઝૂમ્યા હતા. એમને કોઈ સત્તાનો મોહ વ્યકિત તરીકે આપણે એટલું તો કરી શકીએ નહોતો; એ તો તેમણે ગુરુ રામદાસની ઝોળીમાં કે વાપરવું બંધ કરીએ, પરદેશના મોહમાંથી સમર્પિત કરી દીધું હતું. આજે સીમાવર્તી આપણા વહેલા મોડા મુક્ત થવું ઘટે. આજના સંદર્ભમાં જવાનો આ દેશદાઝ ને બલિદાનો આપી ઉત્કટ સ્વદેશીનો માપદંડ' એટલે જેના ઉત્પાદનનો રીતે પ્રગટ કરે છે. આ સિવાય પણ રોજબરોજના નફો પરદેશ ધસડાઈ ન જાય, જેનો controling જીવનમાં દેશ પ્રીતિ અનેક રીતે પ્રગટ થઈ શકે power અંકુશ સ્વદેશીજનના હાથમાં હોય છે. આપણા પ્રત્યેક વ્યવહારમાં એને કેન્દ્રમાં ટેક્નોલોજીના નામે મશીનરી, ફીટીંગ વગેરેના રાખી ઉતારીએ. બીજા અર્થમાં કહીએ તો આપણું નામે ઉત્પાદન ખર્ચ કરતાં અનેક ગણો ખર્ચ “રાષ્ટ્રીય ચારીત્ર્ય' મજબૂત અને શંકાથી પર હશે. પરદેશીઓ ચડાવતા હોય અને પાંચ-સાત રૂપિયા તો આપણને કોઈ નમાવી નહીં શકે કે ફસાવી પડતર વસ્તુ પચ્ચીસ-ત્રીસમાં વેચીને કે જેનો નહીં શકે. એટલું જ નહિ પણ આપણી સર્વ નફો કરોડોમાં થાય તેને ધર્મ-પ્રચાર કે પરિવર્તન પ્રકારની સામાજિક, આર્થિક કે ધાર્મિક ઉન્નતિ બાજુ વાળવામાં આવતો હોય તો તે ત્યાજ્ય છે. નિર્વિષ્ણે કરી શકીશું. આપણી આજની સળગતી આજે માધ્યમોને કારણે દુનિયા નાની બની છે. સમસ્યા ભ્રષ્ટાચાર'ના મૂળમાં રાષ્ટ્રીય ચારીત્ર્યનો આપણે સમૃદ્ધ નહીં પણ વિકસિત દેશ છીએ. અભાવ છે. રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પણ એને દુનિયામાંથી આવતી વસ્તુઓને રોકી શકીએ કારણે જ છે. આ અટકવું જ જોઈએ. અર્થાત્ નહીં; શક્ય પણ નથી. પણ મૂળભૂત રીતે “સ્વ” ભારતનો નકશો બરાબર ગોઠવાશે તો ઉન્નતા તરફનો આગ્રહ તો રાખી શકીએ ને? વાદ રાષ્ટ્ર રહેશે અને પછી “માનવ” ઓળખાશે તો વિવાદમાં પડ્યા વિના, જેમ કુટુમ્બના પ્રત્યેક કશું બાકી રહેશે નહીં. રજતજયંતી વર્ષ : ૫ | તીર્થ-સૌરભ | ૧૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ બીજાના સુખનો વિચાર એ જીવનની શરૂઆત છે ધૂની માંડલિયા (શાયર-પત્રકાર) જિંદગી એ જીવન નથી. આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધીનો સમય ખંડ જિંદગીનો છે, તેમાં જીવન તો વર્ષબે વર્ષનું હોય તો હોય- તમે કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. જીવનનો કેટલાં સાથે નહીં, કેવા સાથે સંબંધ છે. આપણે આપણાં રોજિંદા સ્વાર્થમાં એટલા બધાં સ્વકેન્દ્રિત છીએ કે આપણો પાડોશી છે કે આપણે પણ કોઈના પાડોશી છીએ એ વાત જ વિસરી જઈએ છીએ. આપણે જબરજસ્ત મતલબ-પરસ્ત છીએ. આપણા પાઈના સુખ ખાતર સામેનાના રૂપિયાનું નુકસાન કરવા સુધી આપણી મનોમન તૈયારી હોય છે-આવા આપણે સ્વાર્થી છીએ. જ્યાં સુધી પારકા માટે આપણી ભીતર પ્રેમ, કરુણા, સ્નેહભાવ કે પીડાની લાગણી ઉદ્ભવતી નથી ત્યાં સુધી આપણા અને પશુ વચ્ચે કોઈ અંતર નથી, ત્યાં સુધી આપણે બે પગા પશુઓ છીએ, માણસ ના કહેવાઈએ. આપણે માણસ તરીકે જન્મ્યા, બસ એટલું જ, માણસ તરીકે જીવ્યા નથી. માણસ તરીકે જીવવું એટલે પ્રભુએ આપણામાં મૂકેલા વિશ્વાસનો દ્રોહ ના કરવો તે. ભગવાને મૂકેલા વિશ્વાસને વફાદાર રહી જીવવું તે. તમામ વૈશ્વિક વ્યવહારોના કેન્દ્રમાં માણસને બદલે બીજું તત્ત્વ ગોઠવાય છે ત્યારે આપત્તિનો જન્મ થાય છે. તમામ પ્રવૃત્તિના કેન્દ્રે જીવનના તીર્થ-સૌરભ ૧૧૬ બદલે પૈસા, પ્રતિષ્ઠા, સત્તા-લોલુપતા, પદેચ્છા, ઇત્યાદિ ગોઠવાય તો અશાંતિ આવી જ સમજજો. બ્રહ્માંડ મોટું કે માણસ? એવો પ્રશ્ન કોઈ પૂછે તો કહું કે માણસ મોટો. માણસ એ કુદરતની સૌથી મોટી બક્ષિસ અને સૌથી મોટું અચરજ છે. તમે પુષ્કળ પૈસો કમાવા-મેળવવા જીવનને ગીરવે મૂકો છો, તમે પાછાં એવું માનો છો કે તમે લાભના માર્ગે છો-તો આ તમારો ભ્રમ છે, સમગ્રને વેચીને કે ગીરવે મૂકીને અંશને મેળવવું એ બુદ્ધિનું દેવાળુ છે. આ અર્થમાં આપણે સહુ દેવાળિયા છીએ. તમે પારકા માટે જ્યારે ઘસાઈ છૂટવા તૈયાર થશો ત્યારે તમારા સ્વત્વમાં નફાનું ઉમેરણ થશે. જ્યાં સુધી તમે તમારા જ સુખના છોડલાં દોડાવતાં રહેશો ત્યાં સુધી ફીણ સિવાય કશુંય પ્રાપ્ત થવું અસંભવ છે. દરેક માણસ પોતાનો સ્વાર્થ શોધશે જ એમ કહેવામાં આવે છે પણ તે પ્રકૃતિ નથી, વિકૃતિ છે. સ્વાર્થ અને અનાચાર એ જ જો માણસની પ્રકૃતિ હોત તો સમાજનો ક્યારનોય નાશ થઈ ગયો હોત. જીવન એ પરોપકારની પ્રયોગશાળા છે, પરોપકારથી અધિકાંશે પોતાને જ લાભ થાય છે, સામેનાને જે લાભ થાય છે એ તો ટેકારૂપ જ હોય છે. જિંદગીમાં ફક્ત કાંઈ મેળવવું છે કે સામું કંઈ આપવું પણ છે? કોઈ વખાણ ન કરે તો વાંધો નથી. સારું કામ કરો તો જાતને જ કહેજો ‘શાબ્બાસ, આગળ વધ. બીજાને હજી વધુ મદદ કર' તમારી જાત માટેનો તમારો મત રજતજયંતી વર્ષ : ૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ સુધરશે, વિચાર, વાણી અને વર્તન વધુ હકારાત્મક બનશે. સામાજિક શાંતિમાં તમારું યોગદાન લેખાશે. ભગવાનની તો તમે રોજ ભક્તિ કરો છો, ધૂપ-દીપ કરો છો, પાંચ-પચ્ચીસ પલાંઠી વાળી સ્તુતિ-વંદના પણ કરો છો પણ જીવન વ્યવહારમાં એ ધૂપ કે ભક્તિની સુવાસ જોવા નથી મળતી, વ્યવહારમાં તમારી પ્રત્યેક હિલચાલ પોતાના સ્વાર્થ પૂર્તિ માટે જ થતી જોવા મળે છે. ગ્રાહક એ તમારે મન ભગવાને મોકલેલ દૂત નથી, બેઈમાની કરી રૂપિયા રળી લેવાનું માધ્યમ છે. તમે રોજે રોજ જીવનને આ રીતે અભડાવીગબડાવી રહ્યા છો-તમને જીવનનો આનંદ મળવાને બદલે થાક મળે છે-આ થાક તમારી જીવનશૈલીની નીપજ છે. એક પતંગિયું જેટલી હળવાશથી ઉડાઉડ કરે છે એટલી હળવાસ જિંદગીમાં ખોઈ બેસવાને કારણે તમને જીવન એક ઢસરડો લાગે છે. જીવનમાં હળવાશ જોઈતી હોય તો પોતાના સ્વાર્થની પૂર્તિ દ્વારા નહીં આવે, બીજાને માટે ઘસાઈ છૂટી ઊજળા થવાથી આવશે. તમારો પ્રત્યેક વ્યવહાર અપેક્ષાથી જોડાયેલો છે. તમે જ્યારે કોઈને પણ કશું આપો છો ત્યારે તેની પાસેથી ભવિષ્યમાં કશુંક પણ પામવાનું ગણિત તમે માંડો છો. આવું ગણિત તમને વસ્તુસામગ્રી કદાચ અપાવવામાં સફળ પણ થશે પણ તમારા જીવનનો, તમારા આનંદ અને પ્રેમનો એક ટુકડો તે ગળી જશે. જીવન આવા અનેક ટુકડામાં વહેરાઈ ગયા પછી તમે જીવનની સમગ્રતાનાં આનંદને માણવા માટેનું કૌવત લગભગ બધું જ ખોઈ બેઠા હોવ છો. એકેક બિંદુથી સાગર બને છે અને એક એક ક્ષણ જ જીવન. જે બિંદુને પિછાની લે છે તે સાગરને રજતજયંતી વર્ષ : ૨૫ જાણી લે છે અને જે ક્ષણને પ્રાપ્ત કરી લે છે તે જીવનને પ્રાપ્ત કરી લે છે. તમે ક્ષણને વેડફો છો અને જીવનને માણવું છે-એ શક્ય નથી. આપણે કોઈના ઉપર પ્રેમ કરીએ અને સામે એની પાસેથી પ્રેમ મળે નહીં તો અકળાવું નહીં. ' જેવા સાથે તેવા'ની કહવેત પ્રમાણે આપણે પણ પછી ધિક્કારને માર્ગે ચાલવાનું પસંદ કરીએ છીએ. પણ આ માર્ગ જીવનનો નથી, મૃત્યુનો છે. સામો માણસ શુષ્ક હોય, કોરો ને કોરો હોય, પ્રેમનો જવાબ ના આપે તેવો હોય, એ અનુભવથી કે અટકળથી આપણે પ્રેમ કે સ્નેહના વ્યવહારો કરવાનું માંડી વાળીએ એ બરાબર નથી. સામો માણસ શુષ્કધર્મી હોય તો ભલે એ તેના સ્વભાવને અનુસરે, આપણે તેના જેવા બનીને તેના સ્વભાવને આપણો સ્વભાવ શા માટે બનાવીએ? આપણે આપણી ભીતર વહેતા સ્નેહકરૂણાના ઝરણાંને શા માટે સૂકવી નાખવું? એને કારણે બીજો પણ નિષ્લેમ થાય તો દુનિયામાં કોરાપણું બેવડાયું. એ પાપ આપણે શા માટે આચરવું? સામો માણસ કપટી હોય, લુચ્ચો હોય તો એને ઓળખીએ પણ એને માત કરવા આપણે સવાયા કપટી ના બનાય. આવું સવાયુપણું આપણા જીવનનાં મધુર સંગીતને કાળક્રમે બેસૂરું બનાવે છે. જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાનો સંગમ છે - કોઈ એક નદી પણ સૂકાય તો સરવાળે જીવનને જ નુકસાન છે. યાદ રાખવા જેવી વાત એ છે કે તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી, પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્ત્વની નથી, પણ મહત્ત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે. આપણે એવી રીતે જીવન જીવવાનો તીર્થ-સૌરભ ૧૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ i પ્રયત્ન કરીએ કે વધુ નહીં તો આપણને અવલ મંઝિલ પર પહોંચાડનાર આપણી ચિતા પર બે આંસુ સારે. આપણામાંથી સ્વર્ગ અને નર્ક કોઈએ જોયાં નથી. જે જોવાય છે તે જીવન. તમે કેવી રીતે જીવ્યા છો એ જ મહત્ત્વનું છે. સ્વર્ગ-નર્ક એ આપણા જીવનરૂપી સિક્કાની જ બે બાજુ છે. મસ્તરામ, એકાંતસેવી અવધૂત પાસે જઈને રાજાએ માગણી કરી કે “આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.'' અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચુપચાપ બેસી રહ્યા. આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે “તમે ખરેખરા સંત હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.'' અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું : ‘તું કોણ છે અને શા માટે આવ્યો છે?' રાજાએ માંડ માંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો : હું પ્રદેશનો રાજા છું'' અવધૂતે હાંસી ઉડાવી : ‘તું રાજા છે?' તારાં દેદાર તો કોઈ ભિખારા જેવા જણાય છે. તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી હોઈ શકે?'' આ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તેણે તલવારની મૂક પર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા. “તારી પાસે તલવાર પણ છે? આવા કટાયેલા હાથાથી લોકોને ડરાવતો ફરે છે? પણ તારી બુટ્ટી તલવાર મારું માથું વાઢી શકશે ખરી?'' રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ ધડકાર અનુભવ્યા સિવાય અવધૂતે કહ્યું : ‘રાજા, જુઓ આ નર્કના દ્વાર ખૂલવા લાગ્યા.' તીર્થ-સૌરભ ૧૧૮ સંતના ઉપદેશથી અને તેમનો આશય સમજાઈ ગયાથી ગળગળા થઈ ગયેલા રાજાએ તલવાર ફેંકી દીધી. સંતના ચરણ પકડી લીધાં. “જુઓ રાજા, હવે આ સ્વર્ગના દરવાજા ઉઘડી રહ્યા છે અને નર્કનું દ્વાર બંધ થઈ ગયું.'' રાજાને સાંત્વન આપતા અવધૂતે કહ્યું : સ્વર્ગ અને નર્ક બને આપણી કરણી અને મનોવૃત્તિનાં સ્વરૂપ છે. જેવી મનોવૃત્તિ તેવી અનુભૂતિ. દરેકની સાથે સ્નેહ અને સદ્ભાવથી વર્તવાથી શાંતિનો અનુભવ થાય છે-આ શાંતિ એ જ સ્વર્ગ. આપણે કોઈના પર ક્રોધે ભરાઈએ, કોઈને ખોટી સજા ફટકારીએ, બેઈમાની કરીએ તે બધાથી મનમાં અજંપો થશે. આ અજંપો એ જ નર્ક.'' સંતના આ ઉપદેશથી રાજાનો માંāાલો જાગી ગયો. જીવનનું રસાયણ પ્રેમ. ત્યાગ, નીતિ, સદ્ભાવ જેવાં તત્ત્વોથી બનેલું છે. આ રસાયણમાં જ્યારે ભેળસેળ થાય છે ત્યારે જીવન તેની ગુણવત્તા ગુમાવવા માંડે છે. જીવન એ તલવાર નથી, ઢાલ છે. જીવન એ તમાચો નથી, હસ્ત ધૂનન છે, જીવન એ ક્રોધ નથી, મધુર કલશોર છે, જીવન એ આવતી કાલ નથી, આજ જ છે. રોજ રાત્રે ઊંઘી જતાં પહેલાં તમારી જાતને પૂછો : ભગવાને મનુષ્યભવ આપ્યો છે તો એની કરૂણા અને ઉદારતાને તમે આજે કેવી દીપાવી? જે ઘરમાં પ્રેમનું વાતાવરણ છે એ ઘરમાં કરંડિયાની છેલ્લી કેરી સડી જાય છે-દરેક વ્યક્તિ એ બીજા માટે રાખે છે માટે. બીજાના સુખનો વિચાર એ જીવનની શરૂઆત છે, પોતાના જ સ્વાર્થનો વિચાર એ મૃત્યુનો પ્રારંભ છે. રજતજયંતી વર્ષ : ૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ હું જન્મે જૈન નથી પણ મારો અહિંસામાં વિશ્વાસ છે તેથી તમે મને તમારી વચ્ચે બોલાવ્યો છે. અહિંસાની ચર્ચા હું જૈનધર્મની પરિભાષામાં નહીં કરું એ તો તમે જાણો છો પણ એક Outsider અહિંસાપ્રેમી અહિંસાને કેવી રીતે સમજે છે તેની વાત હું તમને કરીશ. આપણે તાત્ત્વિક દૃષ્ટિએ અહિંસાની ચર્ચા કર્યા કરીએ છીએ પણ પ્રશ્ન એ પૂછાય છે કે જો અહિંસા એ પરમ ધર્મ હોય તો પછી આપણી ચારેકોર આટલી બધી હિંસા ચાલી રહી છે તેનું શું? અહિંસાનો આજનો સંદર્ભ શ્રી ગોવિંદભાઈ રાવલ શું અહિંસા એ દેરાસર કે ઉપાશ્રય પૂરતી સીમિત છે? હકીકત તો સાચી છે કે દેશ અને દુનિયામાં હિંસા જ હિંસા પ્રવર્તે છે. આપણને ખબર નથી કે અહીંથી ઊઠીને ઘેર સલામત પહોંચીશું કે કેમ? માત્ર ટ્રાફિકના અકસ્માતથી થતી હિંસાની વાત નથી એ પણ ભયંકર છે. પણ રસ્તે જતા નિર્દોષ નાગરિકને કોઈક ચપ્પુ હુલાવી દે કે કોઈક આતંકવાદી બોમ્બ ફોડે અને એક નહીં અનેકના રામ રમી જાય. કોઈ બહેન દીકરીનું ગમે ત્યારે અપહરણ થાય છે અને પછી બળાત્કાર પણ થાય છે. એટલું જ નહીં એને મારી નાખવામાં પણ આવે છે. બહેનો ઉપર જે હિંસા થાય છે તેનો કોઈ સુમાર નથી. સગો ધણી અને એની મા વહુને જીવતી જલાવી દે છે. આ અમદાવાદમાં ઢોરોનાં કતલખાનામાં કસાઈઓ જીવહિંસા કરે છે તે તો ઠીક પણ ભણેલા મોટી ડીગ્રીઓ ધરાવનાર, ડૉક્ટરની માનવંતી પદવી શોભાવતા, સુધરેલા રજતજયંતી વર્ષ : ૨૫ - કસાઈઓ રોજ રોજ હજારો કન્યા-ભૃણની કતલ કરે છે, તેનું શું? શું આ હિંસા નથી? આ હિંસા કોઈ આતંકવાદી કરે છે? આ એકવીસમી સદી, ઇન્ફો-ટેકનોલોજીની સદી કહી આપણે પોરસાઈએ છીએ તેમાં સ્ત્રીનો આ ધરતી પર જન્મવાનો અધિકાર પણ આપણે ઝૂંટવી લઈએ છીએ. હિંસા, યુદ્ધો કે લડાઈઓમાં થાય એ તો સમજાય પણ એક જ ધર્મના બે પંથ એકબીજાની હિંસા કરે અને તે પણ ધર્મને નામે! આ કેવું? શિયા-સુન્નીને મારે કે સુન્ની શિયાને, પ્રોટેસ્ટંટ કેથોલિક વચ્ચે પણ લોહિયાળ જંગ ખેલાતા હોય છે. પશ્વિમના સુધરેલા કહેવાતા જગતમાં કાળા-ગોરાનો રંગભેદ પણ હિંસાને બહેકાવે છે. હિંદુઓ પોતાના જ ધર્મબંધુ હરિજનો દલિતોની આખી ને આખી વસ્તીને જલાવી દે છે. = હા, સારું છે. જૈનો આવી ખુલ્લી હિંસા નથી કરતા પણ ધર્મને નામે કોર્ટબાજીમાં તો એ પણ ક્યાં ઊણા ઊતરે છે? અપવાદ છે પારસીકોમ. ભલે એ માંસાહારી હશે પણ એ માનવીના ગળાં ટુંપતા નથી. આ માટે આપણે એમને સલામ ભરવી જોઈએ. હિંદુઓએ ગાયને ‘અધન્યા’ ગણી છે. પણ માણસ જાતે, સંસ્કૃતિનાં ૧૦,૦૦૦ વર્ષ પછી પણ હજુ માણસને ‘અધન્ય' - જેનો વધ ન કરાય એવી ઘોષણા કરી નથી. ક્ષુબ્ધ થઈ જવાય એવું આ ચિત્ર શું ખોટું છે? આ તો માણસ માણસની હિંસા કરે છે એની વાત થઈ. પણ સમાજમાં જે શોષણ, જુલમ અને અન્યાય ચાલે છે તે બધાં જૈન પરિભાષા - : તીર્થ-સૌરભ ૧૧૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે હિંસા નથી? સ્થૂળઘાત એ જ માત્ર હિંસા નથી. સૂક્ષ્મ હિંસા એ સ્થૂળહિંસા કરતાં પણ મોટી છે. સ્થૂળ હિંસાનું બી સૂક્ષ્મ હિંસામાં છૂપાયેલું છે. ઇશારાથી તો હિંસા થાય પણ મૌન રહીને પણ હિંસાને પાણી પાઈ શકાય છે. અસલમાં હિંસા કે અહિંસા એ આપણી અંતરની ભાવદશા છે. જેવો ભાવ તેવો પ્રત્યાઘાત. તો શું હિંસાનું આવું સામ્રાજ્ય પથરાયેલું જોઈને આપણે હિંસાને જ જીવનના નિયમ તરીકે સ્થાપિત કરીશું? હરગીજ નહીં. અહિંસાનો સંદેશ ભગવાન મહાવીરના જમાના કરતાં આજના યુગ માટે ઘણો વધારે પ્રસ્તુત છે. મહાત્મા ગાંધીજીએ એક અદ્ભુત વાત કરી છે. ‘આટ-આટલી હિંસા વચ્ચે હજુ ‘જીવન' ઊભું છે. એ જ બતાવે છે કે હિંસા કરતાં અહિંસા બળવાન છે.' મિત્રો! રાત્રિનું અંધારું ગાઢ થાય છે ત્યારે આપણે ગભરાઈ જતા નથી. આપણો વિશ્વાસ છે કે હવે હોં ફાટવાની તૈયારી છે. અરુણોદય તો થશે જ અને સૂર્યોદય પણ થશે. આ છે અહિંસા માટેની પ્રતીતિકર એવી શ્રદ્ધા. વીસમી સદી, હિંસાની સદી હતી પણ એકવીસમી સદીએ, બાવીસમી સદીનો સૂર્યોદય જોવો હશે તો હિંસાનો ત્યાગ કર્યા વિના જીવવાનો કોઈ ઉગારો નથી. અણુશક્તિએ સર્જેલો એટમબોમ્બ પડકાર આપતો ઊભો છે કે શું જોઈએ છે? મોત કે જીવન? જો જીવનને વરવું હશે તો હિંસાને રામ-રામ કર્યા વિના માનવજાતનો ઉગારો નથી. કુદરતમાં તો ‘મત્સ્યન્યાય' ચાલે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. માણસની મહાનતા એ છે કે આ જે ૧૨૦ તીર્થ-સોરભ ‘પ્રાકૃતિક' છે તેને તેણે ‘સાંસ્કૃતિક' સ્વરૂપ આપ્યું. હું બળિયો છું તો મારા બે ભાગ. એ તો પશુસૃષ્ટિનો નિયમ થયો. હું જો બળિયો છું તો મારે જે દુર્બળ છે તેનું રક્ષણ કરવું એ મારો ધર્મ. આ અહિંસાની દિશાનું કદમ છે. મારી પાસે ખાવાનું છે તો હું જેની પાસે નથી તેને ખવડાવીને ખાઉં એમાં મારી માનવતા. બીજા પાસેથી ઝૂંટવીને ખાઈ જવું એ પશુતા છે, હિંસા છે. વહેંચીને ખાવું એ અહિંસા છે. ગાંધીજી કહેતા કે હું નીકળ્યો હતો તો સત્યની શોધમાં પણ એ રસ્તે જતાં મને અહિંસા જડી. આ વાત સમજવા જેવી છે. અહિંસાના સાથ વિનાનું સત્ય ભારે જોખમી છે. આપણે મનુષ્યો અપૂર્ણ છીએ તેથી આપણું સત્યદર્શન પણ અપૂર્ણ જ હોય. જેમ આપણે વિકસતા જઈએ તેમ આપણું સત્યનું દર્શન પણ વિકસતું જાય છે. તેથી ગાંધીજી કહેતા કે મેં જે છેલ્લું કહ્યું હોય તે માનજો. સત્યની શોધનો અંત નથી. એ વિકસતી ચેતના છે. આપણી ભૂમિકા પ્રમાણેનું આપણને સત્ય દર્શન થતું હોય છે. હવે આપણે ‘મમ સત્યમ્' માટે મમત્વ રાખીએ તો એમાં બીજાનું સત્ય દર્શન આપણા કરતાં જુદુ હોય તો ઝઘડા જ થાય, અરે ઝઘડા જ નહીં, લડાઈઓ પણ થાય છે. પોતાના સત્યની સ્વીકૃતિ માટે હજાર-હજાર વર્ષો, ધર્મયુદ્ધ ચાલ્યાં છે. ધર્મને નામે કેટલું લોહી રેડાયું છે. ત્યારે અહિંસાની શોધ કરી. માણસજાતે તેનું સત્ય સાથે અનુસંધાન કરતાં, જીવનનો એક નવો માર્ગ વિકસ્યો. હું અહિંસાને માર્ગે મારા સત્યનું પાલન રજતજયંતી વર્ષ : ૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ કરીશ અને એમ કરવા બીજાઓને પણ પ્રેરીશ. આજના યુગમાં પણ જે લડાઈઓ ચાલે છે પોતાનું સત્ય પ્રસ્થાપિત તે બધી પોતાનો મત કરવા માટેનું ઝનૂન જ છે કે બીજું કાંઈ? સત્ય એ ઔષધ છે. અહિંસા એનું અનુપાન છે. અનુપાન વિનાનું ઔષધ પરિણામદાયી બનતું નથી. - ગાંધીજીએ સમાજ વિજ્ઞાનના ક્ષેત્રમાં કરેલી આ એક મહાન શોધ છે અને તેમણે તે સત્ય સાથે અહિંસાનાં લગ્ન કર્યાં. જોકે એમની નમ્રતા તો એવી હતી કે એ તો કહેતા ‘મેં દુનિયાને નવું કશું આપ્યું નથી. હું તો કહું છું - સત્ય-અહિંસા, સત્ય-અહિંસા.' અને એ તો પહાડ કરતાં પણ પુરાણાં છે. હવે ‘સત્ય-અહિંસા' એ એક સામાસિક શબ્દ બની ગયો છે. સત્યના સાથ વિનાની અહિંસા નિવીર્ય છે, તો અહિંસાના સાથ વિનાનું સત્ય જાલીમ છે. બંને પરસ્પરને પૂરક છે, પોષક છે. આ બંને એકત્ર થાય ત્યારે કેવી ચમત્કૃતિ થાય તેનો અનુભવ, મહાત્મા ગાંધીજીએ દુનિયાને કરાવી આપ્યો છે. માટે તો ગાંધીજી ‘મેન ઓફ ધી મિલેનિયમ' કહેવાયા, યુગપુરુષ કહેવાયા. ગાંધીજીએ સ્વાતંત્ર્યના સત્યને પ્રાપ્ત કરવા હિંસાને બદલે અહિંસાનો પ્રયોગ કંરી, સત્યાગ્રહ કરી આપણને સ્વરાજ્ય અપાવ્યું. અને પ્રતિપાદિત કર્યું કે અહિંસા એ કેવળ વ્યક્તિગત ધર્મ જ નથી, એ સામૂહિક ધર્મ પણ છે. અહિંસાનું સામાજિકરણ એ મહાત્મા ગાંધીજીની માનવજાતને અનોખી દેણ છે. અમેરિકામાં કાળા લોકોને થતા અન્યાય સામે માર્ટિન લ્યૂથર કિંગે અહિંસાનો પ્રયોગ કરી ન્યાય મેળવ્યો હતો. અને તેણે કહ્યું કે અહિંસાને માર્ગે લડવાની પ્રેરણા મને મહાત્મા ગાંધીજીમાંથી રજતજયંતી વર્ષ : ૨૫ મળી છે. આ છે અહિંસાનું સામર્થ્ય. માથાં વાઢવાની હિંસા કરતાં પણ એક ભયંકર હિંસાની શોધ વીસમી સદીના વિજ્ઞાને કરી છે અને તે છે પ્રદૂષણ. રાવણ રાક્ષસનાં તો માત્ર ૧૦ માથાંને વીસ ભૂજા હતી. આ પ્રદૂષણના અસુરનાં તો ગણ્યાં-ગણાય નહીં એટલાં માથાં ને હાથ છે. હથિયારોની હિંસામાં તો માણસ મરે, પણ પ્રદૂષણની હિંસા એવી ભયાનક છે કે એ જીવ માત્રને અરે! ‘જીવન' માત્રને નેસ્તનાબૂદ કરી શકવા સમર્થ છે. પ્રદૂષણ તો જળકાય, સ્થળકાય, વનસ્પતિકાય અને વાયુકાય તમામે જીવનને સફાચટ કરવા મેદાને પડ્યું છે. તમામ આપણાં કારખાનામાં આપણે જે માલ પેદા કરીએ છીએ તે કેટલું પ્રદૂષણ ફેલાવે છે તે વિષે આપણે અહિંસાધર્મી તરીકે વિચાર કર્યો છે ખરો? દેખીતી હિંસા ન કરવી એટલો સ્થૂળ અહિંસાધર્મ નથી. કાયા, વાચા, મનસા હિંસા ન થાય એનું નામ છે અહિંસા. આવી અહિંસા બેફામ ઔધોગિકરણ, શહેરીકરણ, કેન્દ્રીકરણને રસ્તે ચાલતા રહીને નહીં પાળી શકાય. અહિંસાને જો આપણે જીવનધર્મ માનતા હોઈએ તો એ છે - આચારધર્મ અને આચારધર્મનો આધાર છે આપણી જીવનશૈલી. અસ્તેય અને અપરિગ્રહ વ્રતના પાલન વિના અહિંસક જીવનશૈલી હરગીજ ન વિકસી શકે. એક જીવનશૈલી પશ્ચિમે આપી છે, ભોગવાદી જીવનશૈલી. એનો પરિપાક આપણી નજર આગળ ખડો છે. આપણે હું અને તમે બધા જ તીર્થ-સૌરભ - ૧૨૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ એ જીવનશૈલીના ભોગી છીએ. વારસાગત સંસ્કારોને લઈ આપણો વિશ્વાસ અહિંસામાં છે પણ આપણે વિચારીએ છીએ ખરા કે જે જીવનશૈલી આપણે અપનાવી છે તે હિંસક જીવનશૈલી છે કે અહિંસક? આપણા ઋષિમુનિઓએ, તીર્થંકરોએ માત્ર અહિંસાનું તત્ત્વજ્ઞાન નથી ભણાવ્યું પણ અહિંસક જીવન કેમ જીવવું તેનું શાસ્ત્ર પણ સજર્યું છે. એ માત્ર શાસ્ત્ર નથી, કળા છે અને વિજ્ઞાન પણ છે. જેને આપણે ‘અહિંસક જીવનશૈલી' કહી શકીએ. અશાંતિ, અસંતોષ, અસત્ય... જેવા શબ્દોનો જે ભાવાર્થ નીકળે છે તેવો ભાવાર્થ ‘અહિંસા' શબ્દનો નથી. ઉપરના શબ્દોમાં નિષેધાત્મક ભાવ છે. હા ‘અહિંસા'નો સ્થૂળઅર્થ હિંસા ન કરવી એવો જરૂર નીકળે પણ અહિંસા એ વિધેયક ભાવ છે. જેનો અર્થ થાય છે પ્રેમ. સર્વને માટે પ્રેમ. જીવ માત્રને માટે પ્રેમ. ચેતન માત્ર સાથેની આત્મોપમ્ય દશા એનું નામ છે અહિંસા. આ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત ત્રણ માનવજાતને જૈનદર્શનની દેણ છે. - પરિગ્રહ વધારીને અહિંસક રહી શકાય નહીં. અમર્યાદ પરિગ્રહ એટલે જ હિંસા. તેથી આપણે ત્યાં અપરિગ્રહ વ્રતના પાલન માટે સાદાઈ અને સંયમને પ્રાધાન્ય આપ્યું છે. જેમ વધુ વાપરો તેમ વધુ હિંસા. એટલે અંશે કુદરતનાં તત્ત્વોનું શોષણ થાય છે. સંસારીને પરિગ્રહ વિના તો નહીં ચાલે પણ એ પરિગ્રહ, સમ્યક્ પરિગ્રહ હશે. - આપણી સંસ્કૃતિનો આદર્શ છે Simple living and High thinking જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનો આદર્શ છે ઊંચુ જીવન ધોરણ. ૧૨૨ તીર્થ-સૌરભ - જેનો અર્થ થાય છે વધુમાં વધુ ચીજ-વસ્તુઓનો વપરાશ. જેમ વપરાશ વધુ તેમ બગાડ વધુ. આ હિંસક-શોષક જીવનરીતિ છે, જે કુદરતને દોહીને નહીં શોષીને જીવવામાં માને છે. એથી કુદરતી સમતુલા જોખમાય છે. *વધુ પેદા કરો, વધુ વાપરો' આ એક જીવનરીતિ છે. જેના ભરડામાં આપણે બધાં જ છીએ. તો આપણી ભારતીય જીવનરીતિ છે; ‘લૂંટો નહીં, ચૂસો નહીં, ખપજોગું વાપરો.' ભાવિ પેઢીઓ માટેની અસ્કયામતને વેડફી મારવાનો આપણને અધિકાર નથી. જેમ આપણા વડવાઓએ ભાર ભરી-ભરી સૃષ્ટિની સંપદા આપણને આપી છે તેની વૃદ્ધિ કરીને આપણે આપણી નવી પેઢીને આપવાની હોય, નહીં કે દેવાળું કાઢવાનું હોય. એટલે આ સદીમાં બે વિચારધારાઓની લડાઈ છે, બે જીવનશૈલીની લડાઈ છે. એક છે હિંસક જીવનશૈલી - બીજી છે અહિંસક જીવનશૈલી. આપણે પસંદ કરવાનું છે. શ્રેય અને પ્રેય, બેય સામે આવી ખડાં છે. આપણી પસંદગી ઉપર માનવજાતના ભવિષ્યનો આધાર છે. આપણને મૂંઝવણ થાય કે - શ્વાસ લઈએ, બોલીએ તેમાં પણ હિંસા તો છે પણ જીવનનો વિવેક એમ જરૂર શીખવે છે કે - નિવારી શકાય એવી હિંસાથી તો બચવું જોઈએને? મુનિ કે સાધુનો ધર્મ આપણે ન પાળી શકીએ પણ શ્રાવકનો ધર્મ તો પાળવો જોઈએને? કાંદા-બટાટા ન ખાવા, લીલોતરી ન ખાવી, રાત્રિભોજન ન કરવું, અઠ્ઠાઈ-એકટાણાં કરવાં, દેરાસર જવું, પૂજા ભણવી, સ્વાધ્યાયમાં જવું, શું આટલામાં આખો શ્રાવક ધર્મ આવી ગયો? રજતજયંતી વર્ષ : ૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ આપણો વેપાર, આપણો ધંધો, આપણી સાથે અપવ્યવહાર કેમ કરી બેસીએ છીએ? રહેણી-કરણી, પોશાક આ બધાને આપણે અહિંસા એનો જવાબ ભગવાન મહાવીરે આપ્યો છે. ધર્મના પાલનની દૃષ્ટિએ તપાસીએ છીએ ખરા? એનું કારણ છે - મૂચ્છભાવ. આપણાથી જીવહિંસા ન થાય તેની જેટલી પ્રતિપળ અપ્રમાદ રહેવું એમ ભગવાન કહે સભાનતા સેવીએ છીએ એટલી જાગરૂકતા છે. અપ્રમાદનો અર્થ છે સતત જાગરૂકતા. આપણા વેપાર-વણજમાં કોઈનું શોષણ કે અસાવધાનના અભાવે જ મૂચ્છભાવ - બેહોશી પર્યાવરણનું પ્રદૂષણ તો નથી થતુંને એ દૃષ્ટિથી ઘેરી વળે છે અને હિંસાકર્મ કરી બેસીએ છીએ. આપણે વર્તીએ છીએ ખરા? અહિંસા એ આજના યુગના મહાન વિચારક શ્રી જે. આચારધર્મ છે માટે એને પરમધર્મ કહ્યો છે. કૃષ્ણમૂર્તિ કહેતા કે સ્વજ્ઞાનની ચાવી છે - ભગવાન વ્યાસમુનિએ “ધર્મસર્વસ્વ' શું એ Constant awareness. સતત જાગૃતતા. સુંદર રીતે સમજાવ્યું છે. તે કહે છે. આપણા વડે પ્રતિ પળ થતાં કર્મ, વિચાર એ શ્રયતામ્ થઈ સર્વસ્વ શ્રયતામ્ ૨ કવથાર્થતામ્ પણ કર્મ છે, ભાવ એ પણ કર્મ છે. – એ બધાં માત્મ: પ્રતિજ્ઞાનિ પામ્ કમાતા જાગરૂકતાપૂર્વક થાય તો અહિંસાધર્મનું પાલન ભગવાન કહે છે - હું ધર્મસર્વસ્વ કહું છું થઈ શકે. તે સાંભળીને અપનાવો. માત્ર સાંભળો એમ નહીં, અહિંસા વાણી વિલાસ નથી, જીવનનું સત્ય અપનાવો - આચરો. છે. એ સત્યની લબ્ધિ અખંડ જાગૃત રહીને જ શું છે ધર્મ સર્વસ્વ? પામી શકાય. અહિંસા. – અહિંસા ધર્મસર્વસ્વ છે. માટે તો ભગવાને ડંશ દેનાર ચંડકૌશિકને અહિંસા એટલે શું? હું જીવું છું. – (જ્ઞાન કહેલું - થઈ જાય તો આત્મા છું) મને જે પ્રતિકૂળ હોય बुझियो - बुझियो चंडकौशिक। તે મારે બીજા જીવો સાથેના સંબંધમાં પણ ન સમજ-સમજ ચંડકૌશિક. આપણે પણ. કરવું જોઈએ. કેમ? કારણ બીજો પણ મારા સમજીએ તો જીવભાવ ટળી જાય અને આત્મભાવા જેવો જીવ છે. જેમ મને પીડા થાય તેમ એને જાગી જાય. પણ થાયને? આત્મભાવમાં હિંસા તિરોહિત થઈ જાય છે કોઈ આપણને મારે તો શું, પણ ઊંચે સાદે અને અહિંસા પ્રતિષ્ઠિત થાય છે. બોલે તો પણ આપણે દુભાઈએ છીએ. તો જેવો. अहिंसा प्रतिष्ठायाम् तत् संनिधौ वैरत्यागः। મારો જીવ એવો સૌનો જીવ. એ જીવને ક્લેશ વેરભાવથી વિક્ષુબ્ધ વિશ્વની એક જ થાય એવો વ્યવહાર મારાથી કેમ કરાય? સંજીવની છે - અહિંસાને પ્રતિષ્ઠિત કરવી તે. આ છે અહિંસાનું વ્યાકરણ. બધાં માટે નમો રિહંતાનું આત્મોપમ્યભાવ. આ બોધ આપણા સૌના અંતરમાં જાગો તો પછી જેવો વ્યવહાર આપણી સાથે ન એવી અરહંતોને પ્રાર્થના. થાય તેવું આપણે ઈચ્છતા હોવા છતાં બીજાની (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલ વ્યાખ્યાન) રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઑરભ | ૧૨૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ 36168918218868688888 56087021600/6600000000188800: 0 RNA अनुक्रमणिका १३३ (१) अध्यात्म और विज्ञान (२) पर्यावरण का आधार : अहिंसा-भावना (३) अणुव्रतोंका पालन : आदर्श और सम्भावनाएं (४) राष्ट्रीय और स्वदेशी चेतना (५) “अहिंसा का महत्त्व वर्तमान विज्ञान में" । (६) शाकाहार आवश्यक क्यों ? (७) नारी जागरण का प्रेरक पुंज (८) क्रोध का परिवार (९) आत्मानुभूति (१०) १. पर्यावरण संरक्षण व नारी २. श्रीमद् राजचन्द्र अष्टक ३. मेरी अभिलाषा (११) यूरोप के संग्रहालयों में हस्तलिखित जैन ग्रंथ (१२) पण्डित जयचन्द छावड़ा (१३) शिक्षा डॉ. देवेन्द्रकुमार शास्त्री --------- १२६ डॉ. कपूरचंद जैन १२९ पं. श्री नीरजजी जैन ----------- महेन्द्रसागर प्रचण्डिया -- डो. सी. जैन ---------------- प्रा. यशवंत कु. गोयल --------- प्रो. डॉ. राजाराम जैन --..------- डॉ. आदित्य प्रचण्डिया --- १४८ प्रा. सुभागा सु. बोयड ---------- श्रीमती उषा पाटनी ------ डॉ. महेन्द्रसागर प्रचंडिया, ------- रचयिता : उत्सव जैन ---------- डॉ. उर्मिला जैन------------- १५६ -१४७ १५३ १५४ १५५ डॉ. नेमिचन्द्र शास्त्री ---- १६० अब्राहम लिंकन ------. ----१६३ -१२४ तीथ-सौरन तशयंती वर्ष : २५ Page #143 -------------------------------------------------------------------------- ________________ जीवन जीने का हौसला बढाओ - जीवन सेज नहीं सुमनों की सो जाओ खराँटे मार, जीवन है संग्राम निरंतर प्रतिपद कष्टों की भरभार । दृढ साहस के धनी कर्मरत जो रहते हरक्षण बेदार, वही पहुँचते हँसते हँसते विजयश्री के स्वर्णिम द्वार । રજતજયંતી વર્ષ : ૨૫ - उपाध्याय अमर मुनि તીર્થ-સૌરભ ૧૨૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ NRNAMusionNews widowmmunowing अध्यात्म और विज्ञान डॉ. देवेन्द्रकुमार शास्त्री वर्तमान में किए गए शोध व अनुसन्धान- . (Quantum behaviour) शीर्षक के अन्तर्गत कार्यों से यह स्पष्ट हो जाता है कि अध्यात्म और सूक्ष्म कणों के विषय में प्रत्यक्ष तथा परोक्ष रूप से विज्ञान दोनों अत्यंत महत्त्वपूर्ण हैं । यद्यपि दोनों का स्याद्वाद के सातों भंगों (कथनों) को स्वीकार किया प्रयोजन प्राणी मात्र को सुखी करना है, किन्तु दोनों गया है। के विषय एवं क्षेत्र भिन्न-भिन्न हैं। परन्तु प्राणी- नव भूकम्प-विज्ञान (बिसोलॉजी) के जनक जगत और उसके जीवन का विश्लेषण तथा व्याख्या डा. मदनमोहन बजाज ने तथ्यों के साथ यह करने में दोनों की भूमिकाएं अपना-अपना महत्व प्रकाशित किया है कि विश्व में घटित होनेवाली सभी रखती हैं। प्राकृतिक आपदाओं का मुख्य कारण पशु-हिंसा है। अध्यात्म का विषय और अधिकार-क्षेत्र आत्मा इस प्रकार विज्ञान की यह मान्यता है कि दुनिया की है। आत्मा नित्य, त्रैकालिक, ध्रुव, सत्तामय, ज्ञान- ऐसी कोई घटना नहीं है, जिसका कोई कारण न हो। आनन्दनिर्भर चेतन पदार्थ है । विज्ञान में आत्मा और अध्यात्म भी कार्य-कारण को मानता है, लेकिन उसके कार्यों की मीमांसा नहीं होती; किन्तु प्रकृति जैनधर्म की सैद्धान्तिक मान्यता यह है कि किसी भी और उसके जीवन की प्रत्येक जानकारी भौतिक कार्य के सम्पन्न होने में अन्तरंग और बहिरंग दोनों विज्ञान में निहित होती है। इसलिये प्राय: यह कहा तरह के कारण होते हैं । किन्तु बहिरंग कारण निमित्त जाता है कि अध्यात्म और विज्ञान एक-दूसरे के मात्र है। वास्तव में प्रत्येक द्रव्य में होनेवाला कार्य पूरक हैं । यद्यपि विभिन्न वैज्ञानिकों ने समय-समय उसकी अपनी स्वाभाविक योग्यता से होता है। पर तर्क व अनुमान से एवं संवेदना व मस्तिष्क चेतना क्योंकि द्रव्य में परिणमन सहज स्वाभाविक है। के रूप में आत्मा को समझने-समझाने का प्रयत्न परिणाम द्रव्य का धर्म है। वस्तु स्वयं परिणामी है। किया है; किन्तु कुल मिलाकर उनकी पहुँच भौतिक । एक अवस्था से अन्य अवस्था रूप होना वस्तु का है। विज्ञान मुख्य रूप से अन्तरिक्ष, काल, जड़ पदार्थ, पर्याय स्वभाव है। जिस समय जो परिणाम होता है गति और द्रव्य के विश्राम का प्रतिपादन करता है। उसके होने में यथार्थ में कोई कारण नहीं होता है, क्योंकि विश्व या लोक में इन पाँचों की प्रधानता है। वह निरपेक्ष होता है, लेकिन उपचार से काल को जैनधर्म स्पष्टरूप से छह द्रव्यों (जीव, पुद्गल, धर्म, । निमित्त कारण कहा जाता है। ऐसा कहे बिना अधर्म, आकाश और काल) के समूह को लोक व्यवहार नहीं चल सकता है। भेद करने के लिए, (Universe) कहता है। समय-समय की इकाई की संगणना करने के लिए प्रसिद्ध वैज्ञानिक नोबल पुरस्कार विजेता यह आवश्यक है। जैनधर्म का सम्पूर्ण सिद्धान्त फाइनमैन (Feynman)ने अपनी पुस्तक में क्वाण्टम । (आगम) शास्त्र कारण के अनुसार कार्य की व्याख्या सिद्धान्त की अवक्तव्यता को 'क्वाण्टम व्यवहार' करता है : जो जीव जैसा भाव करता है वह उसका H तीर्थ-सौरभ wariता वर्ष : २५ ૧૨૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ वैसा फल अवश्य प्राप्त करता है ।आचार्य अमृतचन्द्र आत्मा अनेकान्तमयी, अनन्तधर्मा है। फिर कहते हैं - भी, उसे ज्ञान मात्र कहा है। ज्ञान प्रसिद्ध है, __ "यद्यपि इस जगत में अनादि का अज्ञानी जीव स्वसंवेदनगम्य है, उससे आवनाभावी अनन्त धर्म के कहता है कि कर्म मेरे हैं, मैं उनका कर्ता हूँ। इस समुदाय से अभिन्न प्रदेश रूप आत्मा है। ज्ञान मात्र प्रकार वह क्रिया का पक्षपाती है, कर्तृत्व के अहंकार कहने में टंकोत्कीर्ण, निश्चल दृष्टि से युगपद्रूप - कम में डूबा हुआ है। लेकिन जब उसके अन्तरंग में और अक्रम रूप प्रवर्तते ज्ञान से अविनाभूत अनन्त सुमति जाग्रत हो जाती है, तब सम्यग्ज्ञान का उदय धर्म का समूह आत्मा है। आत्मा के ज्ञान मात्र भाव हो जाता है और वह योगों की क्रिया से उदास हो में अनन्त शक्ति उदित होती है, उघड़ती है। कर, ममता को मिटा कर, पर्यायबुद्धि को छोड़कर, जो आत्मा कर्मफल का वेदन आप ही करता निजस्वभाव को ग्रहण कर आत्मानुभव के रस में है वह पुनः दुःख के बीज द्रव्यकर्म को बाँधता है भीग जाता है।" और पुनः कर्मफल को वेदता हुआ सुखी-दुःखी ___यह सिद्धान्त है कि प्रत्येक द्रव्य अपने-अपने । होता है तथा फिर दुःख के बीज द्रव्यकर्म बाँधता है। स्वभाव से उत्पन्न होता है। एक द्रव्य दूसरे द्रव्य के ज्ञान से अन्य या परभाव को 'मैं' रूप अनुभव करना गुण को उत्पन्न नहीं कर सकता। जीव में राग-द्वेष अज्ञान चेतना है। के उत्पन्न होने में अज्ञान निमित्त है जो उस जीव के अज्ञानचेतना दो प्रकार की है - कर्मचेतना और ही अशुद्ध परिणाम हैं । किन्तु निमित्त कभी कर्त्ता नहीं कर्मफळचेतना । ज्ञान के सिवाय अन्य जीवों का कर्ता होता। क्यों कि यह प्रश्न है कि यदि एक द्रव्य अन्य रूप अनुभव कर्मचेतना है और भोक्ता रूप अनुभव के परिणमन में निमित्त हो, तो वह स्वयं अन्य द्रव्य . कर्मफलचेतना है। यो दोनों ही अज्ञानचेतना हैं जो के स्वभाव से उत्पन्न होता है या अपने स्वभाव से? संसार की बीज है। यदि वह स्वभावजन्य परिणाम से उत्पन्न होता है तो वर्तमान में कर्म का उदय आने पर ज्ञानी फिर कर्तृत्व कहां है? और यदि निमित्तभूत अन्य विचारता है कि यह पूर्व में बँधे हुए कर्मों का कार्य द्रव्य के स्वभाव से उत्पन्न होता है तो उसका आकार है, मेरा कार्य नहीं है और न मैं उसका कर्ता हूँ। मैं भी वैसा होना चाहिए जो नहीं होता है। वास्तव में तो शुद्ध चैतन्य मात्र इनसे अत्यन्त भिन्न, निराला, कोई भी द्रव्य अन्य द्रव्य में अपना गुण-स्वभाव नहीं अखण्ड आत्मा परमतत्त्व हूँ। सम्पूर्ण कर्मफल की डाल सकता है। संन्यास-भावनावाला ज्ञानी चिंतन करता है कि मैं __ ज्ञान चेतना कैसी है? उत्तर है - चमकती, कर्म के उदय का मात्र ज्ञाता-द्रष्टा हूँ। जागती, चैतन्य रूपी ज्योति है। ज्ञान पूर्ण, अच्युत वस्तुतः जैनधर्म वीतराग-विज्ञान है। दो और शुद्ध स्वरूप है। ज्ञानी ज्ञेय पदार्थ से कुछ भी सहस्राब्दियों के पूर्व ही आचार्य कुन्दकुन्द के पाहुड विक्रिया को प्राप्त नहीं होता, जैसे दीपक प्रकाशने (सुत्तागमो) ग्रन्थों में आत्मा के कर्तृत्व और भोक्तृत्व योग्य घट-पटादि पदार्थों से विक्रिया को नहीं प्राप्त का अभाव सिद्ध कर शुद्धात्मा को दर्शाया था। यद्यपि होता। विश्व के अनेक दर्शनों ने परमाणु आत्मा और योग 'રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૨૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ की व्याख्या की है । किन्तु यह जैनधर्म की प्रमुख उक्त विवेचन से स्पष्ट है कि जैन धर्म वैज्ञानिक विशेषता है कि वह शुद्ध अध्यात्म का निर्वचन करता पद्धति पर आधारित सूक्ष्म अध्यात्म से समन्वित है। है। शुद्ध अध्यात्म' से हमारा अभिप्राय शुद्ध आत्मा परमाणु के एक प्रदेश से ले कर अनन्त सूक्ष्म तथा के स्वरूप से है। जिसमें पर-दुःख तथा परभावों की स्थूल स्कन्धों की विवेचना के साथ तीन लोक की मिलावट है वह शुद्ध अध्यात्म कैसे हो सकता है? वैज्ञानिक व्याख्या करनेवाला पर्यावरण, शाकाहार शरीरादिक की क्रिया अध्यात्म नहीं है। (शाकाहार में भी काल तथा क्रिया-भेद से भक्ष्यसमस्त योगविद्या सामान्यतः हठयोग पर तथा अभक्ष्य की व्याख्या) आदि का विवेचन विस्तार से मन, वचन, शरीर पर आधारित है, लेकिन जैन । करने वाला जैनधर्म ही है। अत्यन्त प्राचीन काल में अध्यात्म शुद्धात्मा पर आश्रित है। आचार्य कुन्दकुन्द तीर्थंकरों ने संपूर्ण लोक को यह बताया था कि पेड़कहते है कि निश्चय दृष्टि से एक द्रव्य का दूसरे द्रव्य पौधे, जल, अग्नि, वायु आदि में जीव तथा जीवन से कुछ भी सम्बन्ध नहीं है, क्योंकि उनके प्रदेश पाया जाता है। अत: उनकी रक्षा करना स्वाभाविक भिन्न-भिन्न हैं। अतः दोनों की एक सत्ता नहीं है। कर्तव्य एवं प्राकृतिक नियम है। यदि इसका पालन वस्तुतः प्रत्येकद्रव्य की स्वतन्त्र सत्ता है। कारण स्पष्ट नहीं किया गया तो प्रकृति (नेचर) और उसके है कि एक द्रव्य का दूसरे द्रव्य के साथ आधार- जीवन में प्रदूषण तथा विषमता फैल जायेगी और आधेय सम्बन्ध भी नहीं है। प्रत्येक द्रव्य अपने उसके घातक दुष्परिणाम होंगे। वर्तमान का भौतिक आधार से है। इसलिये ज्ञान आधेय जाननपने रूप विज्ञान भी समय-समय पर यही चेतावनी देता रहता अपने स्वरूपाधार में प्रतिष्ठित है। ज्ञान और क्रिया है। इस प्रकार अध्यात्म विज्ञान का विरोधी न होकर रूप ज्ञान ज्ञान में ही है और क्रोध, अहंकार, माया, उसका पूरक है। आत्मा परमात्मा के जिस क्षेत्र में लोभ आदि जीव अपने स्वरूप में प्रतिष्ठित हैं । जैसे। विज्ञान का प्रवेश नहीं है, वह उसे पूर्ण रूप से अपनी बुद्धि में आकाश द्रव्य के आधार-आधेय प्रकाशित करता है। नोबल पुरस्कार विजेता रिचर्ड जीव की कल्पना की तो यह निश्चित हुआ कि ज्ञान फिनमन भी अपने एक व्याख्यान में यह स्वीकार कर ज्ञान में ही प्रतिष्ठित है। इसलिये ज्ञान क्रोधादि जीवों चूके हैं कि वास्तव में हम परमाणु को तब तक पूर्ण में नहीं है। क्षण भर पहले जो प्राणी क्रोध का भाव रूप से नहीं जान सकते हैं, जब तक जैनधर्म कर रहा था, वही अल्प समय बाद यह विचार करता निरूपित 'प्रदेश' तक विज्ञान की पहुँच नहीं हो जाती है कि मुझे इस छोटी-सी बात पर इतना उग्र क्रोध है। जिस क्षेत्र को परमाणु घेरता है उसे 'प्रदेश' कहते नहीं करना चाहिए था। यह किसने जाना? वास्तव हैं। इस प्रकार अध्यात्म और विज्ञान दोनों ही जगत में जाननहारा ज्ञान है जो क्रोधादि जीवों को अपने . और जीवन को समझाने में महत्त्वपूर्ण भूमिका से भिन्न जानता है। क्रोधादिक जीव-ज्ञान को नहीं निभाते हैं। यथार्थ में जैनधर्म आध्यात्मिक है और जानते, क्योंकि वे जड़ किंवा अचेतन है। चेतन में विज्ञान भी। इसका निर्णय भविष्य ही कर सकेगा। ही जानने, देखने की शक्ति होती है। इसलिये - भारतीय ज्ञानपीठ आध्यात्मिक पुरुष ज्ञाता-द्रष्टा होता है। १८, इन्स्टिट्यूशनल एरिया, लोदी रोड, नई दिल्ली-3 ૧૨૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ SRIMINAYADAM - पर्यावरण का आधार : अहिंसा-भावना __ डॉ. कपूरचंद जैन रीडर एवं अध्यक्ष संस्कृत विभाग, श्री कुन्द कुन्द जैन (पी.जी.) कॉलेज, खटौली वैज्ञानिक विकास ने हमें जो दिया है उनमें कि इस गतिमयता के पीछे किसी ईश्वर का एक प्रदूषण भी है। आज पर्यावरण की सुरक्षा हाथ है, पर जैन-दर्शन ऐसी किसी सत्ता में जैनधर्म के सिद्धांतो को अपनाने से सरलता सिद्ध विश्वास नहीं करता, सृष्टि अनादि और अनन्त होगी। अतः जैनधर्म के सभी सिद्धान्त पूर्णतः है। सृष्टि का प्रत्येक कण अपनी स्वतन्त्र सत्ता वैज्ञानिक हैं, प्रकृति का संतुलन बनाये रखने लिये है, और स्व-स्वरूप में स्थित है। के लिए उनका सम्यक् पालन विशेष उपकारी पर्यावरण शब्द 'परि-समन्तात् आवरणम् पर्यावरण' दो शब्दों से मिलकर बना है अर्थात् ____नगरीकरण, औद्योगीकरण यातायात के जो सब औरसे सृष्टि को व्याप्त किये है, दूसरे आधुनिक यान्त्रिक साधन, उनकी तेज ध्वनि, शब्दों में वातावरण को ही पर्यावरण कह सकते अणुशक्ति का प्रयोग, दूषित वायु, दूषित जल, हैं। पृथ्वी, जल, अग्नि, वायु, ध्वनि (आकाश) दूषित खाद्य पदार्थ, पृथ्वी की निरन्तर खुदाई, ये पाँच महाभूत पर्यावरण के मूल आधार हैं। वनों का काटा जाना, रेडियोधर्मी, जैविक और ये अपने निश्चित अनुपात में अनादि से स्थित रासायनिक कचरा, मांसाहार की बढती प्रवृत्ति, हैं। मनुष्य कभी धर्म के नाम पर, कभी विज्ञान पारस्परिक वैमनस्य, अर्थलोलुपता आदिने मनुष्य के नाम पर तो कभी प्रगति के नाम पर इनसे को उस चौराहे पर लाकर खडा कर दिया है छेडछाड़ करता है आजकल यह छेडछाड कुछ जहाँ से सभी रास्ते विनाश की ओर ही जाते ज्यादा ही बढ़ गई है फलतः ये महाभूत प्रदूषित हैं। क्या आप जानते हैं कि आज ओजोन-परत हो रहे हैं। . टूट रही है, जिससे पृथ्वी पर सभी जीवधारियों प्रदूषण की कोई सर्वसामान्य परिभाषा देना का जीवन खतरे में पड गया है। पृथ्वी पर सम्भव नहीं है। अमेरिकी राष्ट्रीय विज्ञान आक्सीजन का स्रोत यही ओजोन हैं। यही सूर्य अकादमी (1966) के अनुसार - 'मिट्टी, पानी, की पराबैंगनी विषैली किरणो को रोकने का वायु, पौधे, पेड और जानवर मिलकर पर्यावरण काम करती है। यदि सूर्य की किरणें सीधे पृथ्वी या वातावरण का निर्माण करते हैं-जब एक पर आयें तो त्वचा का कैंसर, आंखो के अनेक सीमा से अधिक विकास के लिए प्रकृति का रोग आदि हो सकते हैं। उपयोग किया जाता है, तो इस पर्यावरण में जैन-दर्शन और विज्ञान के अनुसार सृष्टि कुछ परिवर्तन होता है, यदि इन परिवर्तनों की का एक निश्चित संतुलन है। सारी प्रकृति तालबद्ध प्रक्रिया का प्रकृति के साथ सामंजस्य नहीं किया तरीके से चल रही है। कुछ लोग मानते हैं जाता तो उससे ऐसा असंतुलन पैदा हो सकता રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ १२८ Page #148 -------------------------------------------------------------------------- ________________ है, जिससे पृथ्वी पर मनुष्यजीवन खतरे में पड . विशेषतः कोयला एवं तेल के लिये जिस तीव्रता सकता है।' यही प्रदूषण है। आज मिट्टी, जल, से पृथ्वी का खनन किया जा रहा है वह चिंता अग्नि, वायु, ध्वनि, वनस्पति आदि के प्रदूषण का विषय है। औद्योगीकरण के कारण बडे भयावह हैं। शहरों और कारखानों के आसपास की जमीन __जैन शास्त्रों में प्रतिपादित मात्र अहिंसा व्रत अत्यन्त प्रदूषित होती जा रही है। खनन से का ही यदि भली भाँति पालन किया जाये तो उठनेवाली धूलि ने फेफडों एवं गले के रोगो इस प्रदूषण रूपी दैत्य से बचा जा सकता है। को जन्म दिया है। इससे पृथिवीकायिक जीवों कितने आश्चर्य की बात है कि प्रदूषण के मुख्य के साथ सेंकडों त्रसकायिक जीवों का भी घात आधार पृथ्वी, जल, अग्नि, वायु (ध्वनि, होता है। यदि हम पृथिवीकायिक जीवों की आकाश), वनस्पति व वन्य प्राणी हैं और स्थूल हिंसा से विरत हो जायें तो ऐसे प्रदूषण जैनाचार छह प्रकारकी स्थूल हिंसा का निषेध से बचा जा सकता है। साथ ही वायु प्रदूषण गृहस्थों को करता हैं। वे छह प्रकार भी से भी हमारी रक्षा हो सकेगी। पृथ्वीकायिक, जलकायिक, अग्निकायिक, जल प्रदूषण वायुकायिक, वनस्पतिकायिक और त्रसकायिक मानव जीवन के लिए वायु के बाद सबसे अर्थात् दो, तीन, चार व पांच इन्द्रिय जन्तु व आवश्यक तत्त्व जल है। पर आज वायु के बाद वन्यप्राणी, मनुष्य आदि हैं। इस प्रकार यह जल ही सबसे अधिक प्रदूषित हो रहा है। जल बिल्कुल स्पष्ट है कि यदि षट्काय के जीवों के प्रदूषण से केवल जलकाय के ही जीवों की स्थूल हिंसा का त्याग कर दिया जाये तो की हिंसा नहीं होती अपितु उसमें रहनेवाले उक्त छह प्रकार के प्रदूषणों से बचा जा सकता मछली आदि जीव भी मर जाते हैं और प्रदूषित है। अहिंसा का केवल पारलौकिक ही नहीं पानी पीने से मनुष्य तक मर जाते हैं। कारखानों अपितु प्रत्यक्ष जीवन से भी गहरा सम्बन्ध आज का विषैला जल नदी व तालाबों में छोडा जाता समझ में आने लगा है। यद्यपि अहिंसा प्राण है। गंगा, यमुना जैसी पवित्र नदियों के उदाहरण विनाश की दृष्टि से विचार करती है और विज्ञान सामने हैं, जिन्हें आज शुद्ध करने की योजनायें उस पर प्रदूषण की दृष्टि से विचार करता है। बनाई जा रही है। नालियों में घरों का तेजाब जैनधर्म प्राणी-मात्र की दृष्टि से अहिंसा पर युक्त व समुद्र तक में परमाणु रियेक्टर का कचरा विचार करता है और विज्ञान केवल मनुष्य की डाला जा रहा है। वैज्ञानिकों का कथन है कि दृष्टि से विचार करता है, किन्तु परिणाम की यदि जल-प्रदूषण न रोका गया तो समुद्र भी दृष्टि से दोनों एक ही केन्द्र बिन्दु पर आकार प्रदूषित होकर भयावह स्थिति उत्पन्न कर देगा। मिल जाते हैं। जलकायिक जीवों की स्थूल हिंसा से विरत मिट्टी का प्रदूषण _ होकर इस प्रदूषण को रोका जा सकता है। आज अधिक से अधिक खनिज पदार्थों, स्वकल्याण की दृष्टि से हम पानी छानकर प्रयोग - १30 तीर्थ-सौरभ २४तशयंती वर्ष : २५ Page #149 -------------------------------------------------------------------------- ________________ में लायें। जल उबालकर पीयें। परकल्याण की यहाँ तक कि मृत्यु भी हो जाती है। पेड-पौधों दृष्टि से जल में किसी प्रकार की विषैली तेजाब, व भावनादि को भी नुकसान पहुँचता है। मलादि न डालें। कहा ग या है - 'जलमल इसका एक मन्दकारण धूम्रपान भी है। मोरिन गिरवायो। इससे फेफडे खराब हो जाते हैं। तम्बाकू में अग्नि, ईंधन या तेल का प्रदूषण मिले निकोटिन, कोल्टा आर्सेनिक तथा कार्बन ईंधन का प्रदूषण भी कम भयावह नहीं मोनाऑक्साइड विष का काम करते हैं। है। कोयला, मिट्टी का तेल, डीजल, पैट्रोल, ध्वनि प्रदूषण भी भयावह है। ट्रेन, बस, उपले लकडी आदि के अमर्यादित जलाने से जहाज व लाउडस्पीकर, जुलूस, वाद्ययन्त्र आदि जो धुआं उठता है, वह पूरे वायुमण्डल को से उठनेवाली तरंगे अनिद्रा, चिडचिडापन, नैराश्य दूषित कर देता है। आज औद्योगीकरण के कारण . आदि मानसिक रोगों की जननी है। कर्ण के ओजोन परत तक में छिद्र हो गया है जो भयावह विभिन्न रोग, श्वसन प्रणाली, जनन क्षमता-हास है। किसी व्यस्त चौराहे पर आप शाम को खडें व मस्तिष्क के विभिन्न रोग इससे पैदा होते हो जायें तो सांस लेना भी भारी हो जायेगा। हैं। इसका कारण धुएं से ऑक्सीजन (जीवनदायक जैनधर्म में वाणी को तीन रूपो में नियन्त्रित तत्त्व) का नष्टहोना है। एक तथ्य के अनसार- किया गया है प्रथम मौन रहो (वचन गुप्ति) 'एक व्यक्ति पूरे साल में जितनी ऑक्सीजन का द्वितीय आवश्यकता से अधिक मत बोलो। उपयोग करता है, उतनी ऑक्सीजन एकटन (भाषा समिति) और तृतीय हित मिष्ट और कोयला जलने में, एक मोटर के एक हजार परिमित बोलो (सत्य व्रत)। वाहनादि के कम कि.मी.चलने में, एकहवाई जहाज के दो हजार उपयोग से भी वायु प्रदूषण से बचा जा सकता कि.मी. की यात्रा में खत्म हो जाती है। . है। साथ ही वायुकायिक जीवों की हिंसा से अग्निकायिक-हिंसा से विरत हुआ जाये तो इस विरत हुआ जा सकता है। प्रदूषण से बचा जा सकता है। हम आवश्यकतायें वनस्पति प्रदूषण या वनस्पति का अभाव कम करें। आवश्यकता से अधिक अग्नि न पेड पौधे हमारे जीवन दाता है। वे विष जलायें तो इस प्रदूषण से हमारी रक्षा हो सकती पीकर अमृत देते हैं। सांसारिक प्राणवायु का बहुभाग वनस्पति से पैदा होता है। बाढ व वायु प्रदूषण भूस्खलन का रुकना वनस्पति पर निर्भर है। बिना वायु के जीवन की कल्पना असम्भव अनेक जीवों की रक्षा वनों से होती है। वर्षा है। वायु का प्रदूषण ईंधन जलाने, औद्योगिक का नियन्त्रण भी वनस्पति पर है, पर आज क्रियाओं में विभिन्न गैसों के छोडे जाने तथा वनस्पति की हिंसा को कोई हिंसा मानता ही कभी-कभी दुर्घटनावश भी ऐसा हो जाता है। नहीं। असीमित लकडी का प्रयोग कर वनों को वायु प्रदूषण से विभिन्न शारीरिक, मानसिक रोग काटा जा रहा है जिससे रेगिस्तान बढ रहा है, है। રજતજયંતી વર્ષ. ૨૫ तीर्थ-सौरभ १३१ - Page #150 -------------------------------------------------------------------------- ________________ पानी का स्तर नीचे जा रहा है। समुद्र बढ रहे हैं। यदि आवश्यकतायें कम करें, वनस्पतिकाय के जीवों की हिंसा से विरत हों तो इस असन्तुलन से बचा जा सकता है। प्राणवायु शुद्ध - हो सकती । वनों के विनाश से हमारे हृदय क्रूर होते जा रहे हैं। आयरलैन्ड के अलस्टर क्षेत्र के निवासियों की आपराधिक प्रवृत्ति के कारणों की खोज करने पर पाया गया कि'उनकी हिंसात्मक प्रवृत्तियों का कारण वहाँ की धरती का लगातार वन-विहीन हो जाना है ।' वन हमारी प्राणवायु के भंडार है । एक आदमी को प्रतिदिन कम से कम 16 किलो आक्सीजन चाहिए। इतनी ऑक्सिजन के लिए 50 वर्ष की आयु और 50 टन वजन वाले 5-6 वृक्ष चाहिए। दूसरे शब्दों में 5-6 वृक्षों ૧૩૨ को काटना एक आदमी को प्राणवायु से वंचित कर देना है। वास्तव में दम घोटकर उसकी हत्या कर देना है। कर्तव्य उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ इस प्रकार स्थावर हिंसा से विरत होने के अभ्यास से पर्यावरण का संरक्षण भली प्रकार से हो सकता है। त्रस हिंसा का त्याग करने पर शराब, मांसाहार का निषेध होगा जिससे पशु- सम्पदा नष्ट नहीं होगी और प्रकृति का सन्तुलन बना रहेगा । व्यक्ति के इस हिंसा से विरत होने पर उसका मन पवित्र होगा, पवित्र मन के होने पर झूठ, चोरी, कुशील आदि पापों से बचा जा सकेगा तब सच्चे अर्थो में मनुष्यमनुष्य होगा और पर्यावरण का संरक्षण भी । आइये हम संकल्प करें कि हम हिंसा से विरत होगें और पर्यावरण का संरक्षण करेंगे। इस लोक में एसी कोई वस्तु नहीं है, जिसे मनुष्य अपने उद्यम से प्राप्त न कर सके। 'असम्भव' शब्द केवल मूर्खों के कोष में ही मिलता है । नेपोलियन की डायरी में 'असम्भव' जैसा कोई शब्द ही नहीं था । તીર્થ-સૌરભ जिन खोजा तिन पाइया, गहरे पानी पैठ । यदि गहरा गोता लगाकार भी समुद्र में से मोती नहीं निकाल सकते तो समझना चाहिए कि सफलता के लिए पूरे मन से उद्यम नहीं किया गया। भाग्य पर विश्वास रखकर पुरुषार्थ न करने से आदमी हतोत्साहित होता हैं । રજતજયંતી વર્ષ : ૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ A nsweweWiawwwsANA PROI00000000016sha Nouamikamuk.comOoomHOORNOONGARVAS N A अणुव्रतोंका पालन : आदर्श और सम्भावनाएं पं. श्री नीरजजी जैन भगवान महावीर के शासन में धर्म की साधना को सागार धर्म और अनगार धर्म के रूप में दो प्रकार का कहा गया है। जिस गृहस्थ को संसार-शरीर और परिग्रह आदि विषयों से विरक्ति होने लगती है वह उदासीन श्रावक, जब देशकाल की परिस्थितियों के कारण, शारीरिक सीमाओं के कारण, अभ्यास की अपूर्णता के कारण और राग-द्वेष की तदनुकूल कृशता के अभाव के कारण, अपने आपको महाव्रतों के निर्दोष पालन में पूरी तरह समर्थ नहीं पाता तब । तक वह मुमुक्षु अणुव्रतों की भूमिका में ही अपनी साधना यात्रा प्रारंभ करता है और क्रमशः उसके सोपानों पर आरूढ़ होता चला जाता है। ___ आगे जाकर जब साधक को अपनी अनासक्ति पर भरोसा होने लगता है तथा संसारशरीर और भोगों के प्रति उसके मन में तीव्र अरुचि उत्पन्न होती है, तब यदि मुनिपद का निर्वाह करने की अन्य अनुकूलताएं प्राप्त हो तो ऐसा निष्ठावान साधक मानव-जीवन का महानतम संकल्प धारण करके, महाव्रती का गौरवशाली, त्रिकाल वन्दनीय पद ग्रहण करने की ओर बढ़ता है। दीक्षा गुरु उसकी निष्ठा, पात्रता, क्षमता और समर्पणभाव का आकलन करके उसे दैगम्बरी दीक्षा प्रदान करते हैं। दीक्षा के उपरांत गुरु ही अपने संरक्षण तथा अनुशासन में साधक का मार्ग-दर्शन करते हुए उसे साधना की ऊंचाइयों तक जाने का अवसर देते हैं। इस प्रकार श्रावक धर्म और मुनिधर्म में साध्य-साधक संबंध सिद्ध होता है, परंतु श्रावक धर्म मात्र साधक नहीं, वह उपने आप में साध्यभी है क्योंकि उससे वर्तमान पर्याय में शुभ्रता आती है, पापों का नाश होता है और वह मोक्ष का परंपरा कारण भी बनता है। कुछ लोग व्रतादिक की साधना को एकांत से आस्रव-बंध का ही हेतु मानकर अविरति और व्रताचरण को, अथवा पाप और पुण्य को समान माननेकी भूल करते हैं, परंतु आगम का मंतव्य ऐसा नहीं है। यह ठीक है कि तत्त्वार्थ सूत्र के सातवें अध्याय में व्रतादिक को शुभास्रव का हेतु बताया है, परंतु आगे नवमें अध्याय में निर्जरा के कारणों में भी उन्हीं व्रतादिक की गणना करके आचार्य उमास्वामी महाराज ने आगम का अभिप्राय स्पष्ट कर दिया है। वास्तव में व्रत के दो पक्ष होते हैं। पहला उसका प्रवृत्तिमूलक पक्ष है और दूसरा उसमें अनिवार्यतः निहित निवृत्ति को सूचित करता है। जैसे किसीने एकासन का नियम लिया तो उसकी प्रतिज्ञा तो यही मानी जायेगी कि 'आज मुझे एक बार ही भोजन करना है,' परंतु इस नियम का निवृत्ति परक अभिप्राय यह है कि मैं जो रोज तीन बार भोजन ग्रहण करता हूं उसमें से आज मेरे दो बार के भोजन का त्याग है, केवल एक बार ही लेना है। इसमें भोजन लेने की जो प्रवृत्ति मैं करूंगा उससे तो आस्रव होगा, परंतु दो बार का भोजन त्यागने रूप जो निवृत्ति हुई है, वह રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ 33 Page #152 -------------------------------------------------------------------------- ________________ आस्रव का कारण नहीं बन सकती । वह यथानुकूल संवर और निर्जरा का ही कारण बनेगी। आचार्य पूज्यपाद स्वामीने अपने मौलिक ग्रंथ 'इष्टोपदेश' में श्रावक धर्म की सार्थकता बताने के लिये कहा कि 'अव्रती जीवन बिताकर नरक आदि की अशुभ पर्याय बांधने के स्थान पर, व्रती जीवन अपनाकर देवादि शुभ पर्यायों की भूमिका बनाना अच्छा है। किसी की प्रतीक्षा के लिए धूप में खड़े होकर क्लेश पाने की अपेक्षा छाया में खड़े होकर आराम पा लेना निश्चिंत ही श्रेष्ठ है वरं व्रतैः परं दैवं नाव्रतैर्वत नारकं, छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान । इष्टोपदेश/३ एक हिन्दी कविने तो गृहस्थाश्रम को मुनिधर्म की प्रारंभिक पाठशाला ही कह दिया । उन्होंने लिखा कि गृहस्थी का उलझनभरा वातावरण, जहां पग-पग पर स्वार्थों की टकराहट होती है, साधना की पाठशाला ही है। उस निरंतर संघर्षशील वातावरण में जिसने निरुद्विग्न बने रहने और अपनी समता को सुरक्षित रख पाने का अभ्यास नहीं किया, वह तपस्या के लिये वन में जाकर भी कुछ नहीं कर पायेगा। जिन सों घर मांहिं कछू न बनी तिनसों वन मांहिं कहा बहन है । श्रावक साधना के प्रतीक पुरुष गणेश वर्णी -- बीसवीं सदी में अपने आचरण के माध्यम से अणुव्रतों की महनीयता को प्रकाशित करनेवाले साधकों के नाम लिये जायें तो निश्चिंत १३४ તીર્થ-સૌરભ ही उनमें पूज्य १०५ श्री क्षुल्लक गणेशप्रसादजी वर्णी महाराज का नाम बहुत ऊपर होगा । युवावस्था में ही ज्ञान प्रचार के लिये अपना जीवन न्यौछावर कर देने का संकल्प लेने वाले गणेशप्रसादजीने अपनी ३३ वर्ष की अधेड़ आयु तक ब्रह्मचर्य प्रतिमा ग्रहण नहीं की । १९०७ में जब उन्होने सातवीं प्रतिमा के व्रत अंगीकार किये तब उसके पूर्व ही उनका ज्ञानदान यज्ञ प्रारंभ हो चुका था और उसके दो वर्ष पूर्व १९०५ में बनारस में उनके द्वारा स्याद्वाद महाविद्यालय की स्थापना भी हो चुकी थी । १९०७ में सातवी प्रतिमा ग्रहण करने के उपरांत चालीस वर्षों तक पूज्य वर्णीजीने गांवगांव अलख जगाकर विद्या प्रचार के अपने संकल्प को साकार किया। इस बीच उनके द्वारा समाज को नई दिशा मिली और समाज सुधार के अनेक उल्लेखनीय कार्य हुए। वर्णीजीकी विशेषता यह रही कि यह सब करते हुए भी वे एकदम निर्लेप बने रहे. उन्होने संस्थाओं की स्थापना की परंतु संस्थाए उन्हें कभी बांध नहीं पाईं. चालीस वर्षो की इस साधना - यात्रा के बाद, ७३ वर्ष की वृद्धावस्था में ब्र. गणेश वर्णी ने अपने आपको आत्म-कल्याण की साधना में नियोजित करने के लिये क्षुल्लक का पद ग्रहण किया। अपनी संस्थाओं से और अपनी कर्मभूमि से सारे नाते तोड़कर वर्णीजी क्षुल्लक पद पर ही अपने अंत समय सन् १९६१ तक साधना करते रहे. वर्णीजीने कभी मुनिदीक्षा का विचार नहीं किया । उनकी मान्यताथी कि वर्तमान में महाव्रतों का निरतिचार निर्वाह करने के लिये देशकाल बहुत अनुकूल नहीं है । इस दूषित वातावरण में રજતજયંતી વર્ષ : ૨૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ महाव्रतों की मर्यादा को सुरक्षित रख पाना बहुत द्वारा संस्थापित स्याद्वाद विद्यालय बनारस से कठिन है। आज वर्णीजी महाराज द्वारा लिखा अध्ययन करके निकलने के बाद उन्होने पचास गया दो हजार पृष्ठों से भी अधिक का प्रेरक वर्षों तक निरंतर लोकोपकारी साहित्य की रचना साहित्य उपलब्ध है जो हमारे लिये उनका अमर करके सार्वजनिक कल्याणकारी मार्ग की यात्रा अवदान है। समयसार पर उनके प्रवचनों के की। जब . तक उन्हें लौकिक प्रवृत्तियों से पूरी कैसेट आज एक अनमोल धरोहर हैं। अंत में संतुष्टि और अनासक्ति नहीं हो गई तब तक पं. ईसरी के उदासीन आश्रम में सात वर्ष की एकांत भूरामलजीने चारित्र के पथ पर कदम बढ़ाना साधना और चौंतीस दिनों की सल्लेखना पूर्वक, उचित नहीं समझा।। १९६१ में वर्णीजीने उत्तम सल्लेखना मरण प्राप्त वृद्धावस्था में इन महापुरुषने अपनी व्रत किया। सम्पदा को बढ़ाने का साहस किया। सन् १८९१ गणेशप्रसाद वर्णी के द्वारा दीक्षित क्षुल्लक में जन्मे भूरामलजीने १९४७ में, छप्पन वर्ष की शिष्यों में श्री जिनेन्द्र वर्णीजीने नेन्द्र सिद्धांत आयु में सातवीं प्रतिमा के व्रत धारण किये। कोश' की रचना करके, अणुव्रती होते हुए, . इसके बाद भी वे आठ वर्ष तक व्रती श्रावक आचार्य कोटि की श्रुतसेवा की है। उनका विपुल रहकर ही साधना करते रहे। फिर चार साल साहित्य और सैकड़ों आडियो कैसेट उनकी । क्षुल्लक-एलक पद पर अभ्यास करने के बाद, श्रुत-साधना के ज्वलंत प्रमाण हैं। श्री जब लौकिक कार्यों के प्रति उपेक्षा भाव और मनोहरलालजी वर्णीने सिद्धांत और अध्यात्म संसार तथा शरीर के प्रति उत्कट वैराग्य मन में दोनों विषयों पर लेखनी चलाकर जिनवाणी के उदित हुआ तभी वे आगे बढ़े। चारित्र-चक्रवर्ती भण्डार को समृद्ध किया है। इन दो साधकों ने पूज्य आचार्य शांतिसागरजी के द्वितीय पट्टाधीश, अपने कालजयी कृतित्व से अणुव्रती साधकों की । महान दिगम्बर आचार्य पूज्य श्री शिवसागरजी सूची में गौरवपूर्ण स्थान प्राप्त किया है। और महाराज से दिगम्बरी दीक्षा प्राप्त करके ब्र. अपने दीक्षा गुरु गणेश वर्णी का यश-वर्द्धन किया। भूरामलजी उनके प्रथम दीक्षित शिष्य 'मुनि है। क्षुल्लकश्री चिदानंद बाबाजी और क्षुल्लकश्री ज्ञानसागर' बने। उन्होंने आचार्य पद भी धारण पूर्णसागरजी आदि उनके अन्य शिष्यों ने भी ज्ञान किया और पूज्य विरागसागरजी तथा पूज्य प्रसार के क्षेत्र में पर्याप्त कार्य किया है। विद्यासागरजी को मुनि दीक्षा देकर कृतार्थ किया. अनवरत ज्ञानाराधक ब्र. भूरामलजी आयु के अंत में स्वयं आचार्य पद त्यागकर अणुव्रतों की प्रभावना करनेवाले दूसरे उन्होंने उत्कृष्ट सल्लेखना मरण प्राप्त किया। . महापुरुष स्वनामधन्य ब्रह्मचारी पं. भूरामलजी ये उदाहरण मात्र दो ही नहीं है। अणुव्रतों हुए। भूरामलजीने युवावस्था में ही आजीवन के अनुशासन में बंधकर धर्म और समाज की अविवाहित रहकर माता सरस्वती तथा जिनवाणी सेवा करने वाले साधकोंकी सूची बहुत लम्बी की सेवा का संकल्प कर लिया था। गणेश वर्णी है। तीन तीन सरस्वती भवन स्थापित करनेवाले -२४तयंती वर्ष : २५ तीर्थ-सौरभ १3५/ Page #154 -------------------------------------------------------------------------- ________________ ऐलक पन्नालालजी, आत्मलीन साधक श्रीमद् साधना केन्द्र के संस्थापक सोने श्रीगुरुजी का राजचन्द्रजी, मौन साधकश्री दीपचन्दजी वर्णी, सत्कार्य भी सहज भुलाया नहीं जा सकता. जैन संस्कृति संघ सोलापुर के संस्थापक ब्र. अपनों के बीच 'साहबजी' के नाम से ख्यात जीवराज गौतमचन्द दोशी, क्रान्तिकारी सोने श्रीगुरुजी की स्वामी आत्मानंद बनने तक समाजसुधारक ब्रह्मचारी शीतलप्रसादजी जिनवाणी की यात्रा सुगम नहीं थी. सात समंदर पार तक को प्रकाश में लाने के लिये जूझने वाले जिन धर्म की महती प्रभावना करने के पहले बुद्धिलाल श्रावक, आगम की रक्षा के लिये अंत अपने संकल्प की पूर्ति के लिये उन्होंने कितना तक तत्पर रहे ब्रह्मचारी कपिलजी कोटड़िया, जो घोर परिश्रम किया है और कितने कष्ट सहे हैं बाद में क्षुल्लक चैतन्यसागरजी हुए, सिद्धांत इसका लेखा किसने रखा है? एक अकेला व्यक्ति वारिधि ब्र. रतनचन्द्र मुख्तार आदि आदि अनेक यदि ठान ले तो अपने पुरुषार्थ से, स्व-पर त्यागी व्रती अभी हमारे सामने ही तो हुए है। कल्याण की दिशा में कितना काम करत सकता माताएं भी उदाहरण बनीं - है, कोबा का यह संस्थान इसका ज्वलंत महिला व्रतियों में गिना जाये तो वर्णीजी के उदाहरण है। इस साधना स्थली को देखकर यह व्यक्तित्व को संवारने वाली धर्ममाता ब्र. चिरोंजा आश्वस्ति मिलती है कि अणुव्रत पालन करनेवाले बाई, आरा के बाला-विश्राम की प्रेरणास्रोत साधकों में भी अडिग संकल्प शक्ति हो सकती ब्रह्मचारिणी मा चन्दाबाई, बम्बई की ब्र. है और वे अपने देशकाल को दूर दूर तक मगनबाई, सोलापुर श्राविका संस्था की संस्थापिका प्रभावित कर सकते हैं। श्राविका संस्था सोलापुरकी पद्मश्री ब्र. पण्डिता सुमतिबाई शाह, आदि संचालिका ब्र. बिद्युल्लता शाह, श्रीमहावीरजी में महिलाओं के उपकारों से क्या समाज कभी शिक्षा-मंदिर की सर्जनहार ब्र. कमलाबाई तथा उऋण हो सकता है? इन सभी माताओं ने भोज में ज्ञान साधना में रत ब्र. विमलाताई मुरावटे अणुव्रतों के ही अनुशासन में बांधकर अपने आदि अनेक ऐसे ही नाम हैं। जीवन का उत्कर्ष और समाज का महान उपकार सम्भावनाएं अनन्त हैंकिया है। अणुव्रतों का पालन करते हुए स्व-पर ___ इस प्रकार बीसवीं सदी के इतिहास में ज्ञान कल्याण का जो प्रशस्त मार्ग आचार्योने प्रस्तुत प्रसार के क्षेत्र में, साहित्य रचना में और समाज किया है, उसके अंतर्गत साधना करते हुए जीवन सुधार के क्षेत्र में अणुव्रतों का पालन करनेवाले का उत्कर्ष करनेकी अनंत सम्भावनाएं आज के साधकों का योगदान इतना पुष्कल है कि उसका । सामाजिक वातावरण में भी बनी हुई हैं। यदि प्रकाश पूरी इक्कीसवीं सदी को आलोकित करने व्रताचरण व्यक्तित्व के विकास की सीढ़ी है तो में सक्षम सिद्ध होगा। वह आज भी उस अभिप्राय की पूर्ति में उतना ही उदाहरण वर्तमान में भी हैं सहायक है जितना पहले कभी था। लेकिन यह वर्तमान में श्रीमद् राजचन्द्र आध्यात्मिक तभी सम्भव है जब अणुव्रतों की महत्ता और -૧૩૬ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ मर्यादा को उनके सही परिप्रेक्ष्य में ग्रहण किया तरह पराश्रित अनुभव करने लगता है। अपने व्रतों जाये और उनके माध्यम से सही अभिप्राय की को अतिचार आदि दोषों से बचाना भी उसके पूर्ति का लक्ष्य बनाया जाये। हाथ में नहीं रह जाता, दूसरों की कृपा पर निर्भर ब्रह्मचर्य-व्रत नामक सातवीं प्रतिभा व्रती । हो जाता है। दूसरी और श्रम का अवसर ही जीवन का मध्यवर्ती पड़ाव मानी जाती है। सागर उसके हाथ से निकल जाता है। श्रम मनुष्य के धर्म की सीमा के रूप में भी इसकी व्याख्या की जीवन को सरस बनाता है और उसमें वात्सल्य गई है। इसके बाद ही अनगार धर्म के अभ्यास । तथा विनय जैसे गुणोंकी वृद्धि करता है। का क्रम प्रारंभ होता है। सातवीं प्रतिमा तक। स्वावलंबन और श्रम के बिना 'श्रमणत्व की श्रावक को गृहत्याग करनेकी अनिवार्यता नहीं परिकल्पना भी नहीं हो सकती। होती। संकल्पी हिंसा और हिंसक आरंफ- जब तक व्यक्ति समाज का अंग बनकर जी परिग्रह की प्रक्रिया का त्याग करके वह घर में रहा है तब तक उसे यह दृष्टि रखनी चाहिए कि रह कर अपने लिये तथा अपने आश्रितों के लिये वह समाज से जो भी प्राप्त करता है, उससे कुछ आजीविका उपार्जन के साथ यथाशक्य समाज अधिक ही समाज को देता चले। अणुव्रतों की सेवा करते हुए भी आदर्श अणुव्रती का जीवन निर्दोष पालना के साथ यह समीकरण सहज व्यतीत कर सकता है। यद्यपि आज धर्म के हर सम्भव है. उसमें कोई दोष नहीं आता. अणव्रती क्षेत्र की तरह इस क्षेत्रमें भी कुछ विसंगतियों का . साधना में सफलता, सम्मान और प्रसिद्धि प्रवेश हो गयाहै। उसकी चिंता करके त्यागी व्रती पानेवाले जिन व्रतियों का ऊपर गुणगान किया महानुभावों को अपने कर्तव्य और दायित्व गया है, वह इसीलिये तो हुआ कि उन्होंने समाज समन्वय बिठाकर अपनी साधना को पवित्र और । से जितना पाया उससे अधिक, या उससे बहुत मार्ग को निर्दोष बनाये रखने का निरंतर प्रयास । अधिक वे समाज को देते रहे। ऐसी उदात्त करना चाहिए. भावना लेकर, आत्म-गौरव की अनुभूति के साथ स्वावलंबन और श्रम अणुव्रत-साधना के अणुव्रतों का निरतिचार पालन किया जा सके तो आवश्यक तत्त्व हैं। सातवी प्रतिमा तक इनका आज भी अणुव्रती श्रावक की प्रतिष्ठा एक अच्छे अच्छा अभ्यास साधक को आगे भी काम देता और सम्मानित साधक के रूप में हो सकती है। है। वैसे भी व्रती को कोई अधिकार नहीं है कि जो त्यागी ऐसी सावधानी के साथ व्रत पालन कर वह सातवीं प्रतिमा लेते ही आठवीं और नवमी रहे हैं उन्हें आत्म तुष्टि के साथ साथ व्रती होने प्रतिमा के अभ्यास की ओट में आरंभ-परिग्रह का गौरव भी प्राप्त होता है। त्याग का दिखावा करता हुआ अपना सारा भार शांति सदन, कम्पनी बाग, समाज पर डाल दे. ऐसा करने पर वह अपना सतना. मप्र. ४८५ ००१ स्वावलंबन खो बैठता है। उसका आत्म-गौरव खण्डित हो जाता है और वह अपने आपको पूरी રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ १३७ Page #156 -------------------------------------------------------------------------- ________________ राष्ट्रीय और स्वदेशी चेतना विद्यावारिधि डॉ. महेन्द्रसागर प्रचण्डिया (एम.ए., पीएच.डी., डी.लिट्.) राष्ट्रीय शब्द का पूर्व और अपूर्व रूप है राष्ट्र जिसके अर्थ हैं वह निश्चित भू-भाग जहाँ अपना शासन, अपनी भाषा, अपने सारे रीति-रिवाज, अपना खान-पान तथा अपनी सभ्यता, अपनी संस्कृति प्रचलित है । राष्ट्रीय शब्द का सामान्य अर्थ है राष्ट्र का तथा राष्ट्र सम्बन्धी । 'स्वदेशी' शब्द का सामान्य अर्थ है- अपने देश का । 'स्वदेशी' शब्द के आजादी से पूर्व के विशिष्ट प्रयोक्ता थे महात्मा गाँधी । गाँधीजी की मान्यता रही है - 'स्वदेशीकी भावना संसार के सभी स्वतंत्र देशों में है। भारत स्वदेशी भावना के द्वारा स्वतंत्र हुआ और अब उसका आर्थिक और आत्मिक विकास भी इसी भावना के द्वारा हो सकता है। प्रत्येक देश की प्रगति के नियमों का तकाजा है कि वहाँ के रहनेवाले वहाँ की ही पैदाश और माल को ज्यादा अपनायें ।' स्व और पर विषयक भावना का जन्म अर्वाचीन नहीं है । प्रज्ञा और पर्याय मिल कर प्राणी के रूप को स्वरूप प्रदान करते हैं। प्रज्ञा वस्तुतः 'स्व' तत्त्व है जबकि पर्याय है 'पर' तत्त्व। इसी से स्वदेशी और परदेशी जैसी अवधारणायें उत्पन्न हुई हैं। स्वदेशी के प्रति निजता और आत्मीयता होना प्राकृत है, परदेशी के प्रति सौहार्द और सहानुभूति हो सकती है, पर निजता नहीं । गाँधीजी प्रत्येक देशवासी में इसी निजता को जगाना चाहते थे । स्वदेशी में अपने देश के प्रति निजता की अनुभूति उत्पन्न होते ही उसमें राष्ट्रीय चेतना का તીર્થ-સૌરભ १३८ संचार होने लगता है । अपने राष्ट्र में सुख दुःख भोगना सभी राष्ट्रवासियों को स्वीकार होता है । पराये सुख के लिये अपने देश को छोड़ना स्वदेशी मान्यता के प्रति द्रोह है, विद्रोह है । प्रत्येक राष्ट्र प्रेमी को अपने राष्ट्र की धूप और छाँव, अभाव और प्रभाव तथा सुख और दुःख समान रूप से प्रिय और पवित्र प्रतीत होते हैं, उसे परदेशी आकर्षण कभी अभिभूत नहीं कर पाते। दरअसल यही भावना राष्ट्र-प्रेम का पोषण करती है । महात्मा गाँधी 'स्वदेशी' को व्रत मानते थे । व्रत में पर पदार्थ के प्रति लगान पूर्णतः विरत हो जाता है । स्वदेशी के प्रति पूर्ण निष्ठा और संकल्प में दृढ़ता का परिपालन आवश्यक होता है । गांधीजी का मानना था, स्वदेशी व्रत का निर्वाह तभी हो सकता है जब विदेशी का इस्तेमाल न किया जाए। किसी भी भारतवासी को अपने देश की बनी वस्तु का व्यवहार करने केलिये उपदेश करना पड़े तो यह उसके लिये शर्म की बात है । गुलाम भारत में इसी भावना के द्वारा गांधीजी देशवासियों में स्वदेशी के प्रति निजता के संस्कार जगाने में सफल हुये थे । इसी भव्य भावना में अनुप्राणित होकर कितने ही राष्ट्र प्रेमियों ने स्वतंत्रता के लिये उल्लेखनीय उत्सर्ग किए? हँसतेहँसते अपने देश की स्वतंत्रता हेतु अपने प्राण न्योछावर कर दिये। बातों ही बातों में सहर्ष शहीद हो गए। उत्सर्ग और बलिदान की कहानी लम्बी है. રજતજયંતી વર્ષ : ૨૫ . Page #157 -------------------------------------------------------------------------- ________________ पर इतना तय है कि गांधीजी के नेतृत्व में स्वदेशी मानस में 'स्वदेशी' की भावना निष्प्रभ होने की भव्य भावना के द्वारा अंग्रेजी शासन और लगी है। सिंहासन हिलाकर रख दिया गया। आज का आदमी विदेशी आँख से जीवन स्वदेशी ने अपनी आवश्यकता की पूर्ति के जीने की सार्थकता आँकने लगा है। हमें जीवंत लिये उत्पादन के संस्कार दिये। कपास का उत्पादन सुख और सुविधा के लिये विदेशी भाने लगा है। किया गया। सूत कांता गया। अपने देशी सीमित यही परिणाम है कि हमारी स्वदेशी प्रतिमाएँ आज साधनों से अपने ही हाथों सूत कातना प्रारम्भ किया विदेशी परिधि पर दस्तक देने लगी हैं। गया और खादी बुनी गई। खादी की गरिमा थी। हमारे विचार और व्यवहार में गजब की खादी के आगे विदेशी वस्त्र और वेशभूषा निरर्थक गिरावट आ गई है। इस अनाहूत गिरावट का हेतु अनुभूत हो उठे। खादी धारण कर प्रत्येक । वैयक्तिक नहीं, सामूहिक है। जब शासन संविधान भारतवासी सुख और सन्तोष का श्वास लेने लगा। पर हावी हो जाता है, तब जीवन-विकास और अपने श्रम और साधन-शक्ति पर उसका गर्वित उल्लास के दरवाजे प्राय: बंद हो जाते हैं। आपाधापी होना स्वाभाविक है। से आदमी की प्रामाणिकता हाथ से छूट जाती है खादी में कितने शहीदों की सुगंध आती है। . और उसका प्रभाव नीचे तक होता है। आज गांधी कितनी वीराङ्गनाओं और नो निहालों का देश- के देश में अप्रमाणिक जीवन जीने का मानों प्रेम अनुभूत हो उठता है। खादी के तार-तार में अभ्यास सा हो गया है। ऐसी स्थितिमें स्वदेशी स्वदेशी की झंकार सुनाई पड़ती है और इसी की भव्यभावना का मूल्याङ्कन कौन और कैसे कर भावना से अनुप्राणित हो कर देशवासियों को अपने सकता है। देश की माटी से, पानी से जीवंत आशा और इस अधम अवस्था से उबरने की शक्ति और विश्वास पेदा होना स्वाभाविक है। करोड़ो-कण्ठों सामर्थ्य आज भी 'स्वदेशी' में विद्यमान है। से एक ही स्वर फूट उठता है। यथा - स्वदेशीवाद वस्तुतः द्वेष का रास्ता नहीं है, वह _ 'सारे जहाँ से अच्छा हिन्दोस्तां हमारा।' मूलतः नि:स्वार्थ सेवा का सिद्धांत है और उसकी स्वदेशी ने हमारे अंदर दायित्व निर्वाह की जड़ विशुद्ध अहिंसा अर्थात् प्रेम में है। गांधीजी भावना जाग्रत की थी। दायित्व निर्वाह की कहते हैं, अहिंसक मार्ग यह है कि जितनी उचित सम्भावना श्रम-साधना पर निर्भर करती है। श्रम मानी जा सके, अपनी उतनी आवश्यकताएँ पूरी से व्यक्ति में स्वावलंबन के संस्कार उत्पन्न होते करने के बाद जो पैसा बाकी बचे, उसका वह हैं। 'स्वदेशी' का उत्तम व्यवहार एक सच्चा प्रजा की ओर से ट्रस्टी बन जाए। स्वावलम्बी ही कर सकता है। आज हमारे जीवन अगर वह प्रामाणिकता से संरक्षक बनेगा तो से श्रम के संस्कार प्रायः समाप्त होने लगे हैं। जो पैदा करेगा, उसका सद्व्यय भी करेगा। जब फलस्वरूप हमारे विचार और व्यवहार में मनुष्य अपने आपको समाज का सेवक मानेगा, इकसारता निस्तेज हो उठी है। इससे हमारे मन- समाज की खातिर धन कमाएगा और समाज के રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઓંરભ | ૧૩૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ कल्याण के लिये उसे खर्च करेगा, तब उसकी सुधारना दूसरे के सुधार का प्रोत्साहन होता है और कमाई में शुद्धता आयेगी। संरक्षक वह है जो अपने । इस प्रकार सुधार का विस्तार स्वयमेव वर्द्धमान ट्रस्ट के कर्तव्यों को ईमानदारी से और श्रेष्ठतम होता जाता है। कहा भी है 'सुधरे व्यक्ति, समाज हितों में पूरा करता है। व्यक्ति से, उसका असर राष्ट्र पर हो।' संसार में अनंत प्राणी हैं। मनुष्य इन सभी स्वदेशी' के संदर्भ में गांधीजी का एक प्राणियों में श्रेष्ठ हैं। उसके पास बुद्धि-बल है, संस्मरण याद आया है-'गाँवों में विलायती दवायें देहबल है, उपयोग करने की अमोघ शक्ति और क्यों?' सामर्थ्य है। प्रकृति ने उसे श्रम करने के लिये एक बार एक अमरीकी बहन सेवाग्रामदो हाथ दिये हैं और खाने के लिये केवल एक आश्रम में रहने के लिये आई। एक दिन काम मुख दिया है। दोनों हाथों से किया गया अर्जन करते हुए अचानक वह किसी तरह जल गई। निश्चित रूप से अधिक है, तब उसे शेष का सोचा, यहाँ किसी के पास कोई न कोई मरहम यथोचित विसर्जन करना चाहिये। यह वस्तुतः तो होगा ही, इसलिये उन्होंने मरहम मांगा। उसका धर्म बन जाता है। गाँधीजी ने कहा, 'इस पर मिट्टी लगाओ।' उसने धर्म से समुदाय और समाज में संतोष और ऐसा ही किया और उसे आराम भी मालूम हुआ। सौहार्द का वातावरण पैदा होता है। इसी भावना वह किसी पत्र की प्रतिनिधि थी और भारतीय से प्रेरित होकर गांधीजी प्राय: कहा करते थे, 'जो संस्कृति का अध्ययन करने के लिये इस देश में ईमानदारी से धंधा करते हैं, वे भी देश की सेवा आई थी। इसलिये उसे समझाते हये गाँधीजी बोले. करते हैं। सेवा का दावा करनेवाले लोग भारी 'गाँवों में विलायती दवाओं का उपयोग क्यों किया कुरूप हो सकते हैं और धंधा करके कमाने वाले जाएं? अगर ऐसा हुआ तो हमारे लोग कंगाल बन लोग शुद्ध सेवक हो सकते हैं।' जायेंगे। मामूली घाव का क्या इलाज हो सकता _ 'स्वदेशी' की ढाल सत्याग्रह होती है, एक है, यह हमें जान लेना चाहिये। उनके स्थान पर तो वह कि जिस चीज के लिये लड़ते हैं, वह झट से तैयार मरहम लगाना मेरे विचार में एक सचमुच सत्य है, और दूसरा यह कि उसका आग्रह प्रकार से आलस्य को ही बढ़ावा देना है। पुराने रखने में अहिंसा का उपयोग होता है। गांधीजी जमाने में हमारे देश की बूढ़ी बहनें 'देशी' दवायें का मानना है कि, 'सत्याग्रही सदा बुराई को भलाई जानती थीं। आज भी ऐसी दवाओं का ज्ञान रखती से, क्रोध को प्रेम से, झूठ को सत्य से और हिंसा हैं, लेकिन अब उसमें कुछ सुधार होना चाहिये। को अहिंसा से जीतने की कोशिश करता है। अगर उन्हें वैज्ञानिक रीति से समझाया जाए तो दुनिया को बुराई से पार करने का और कोई उपाय वे गांवों में लेडी डॉक्टर जरूर बन सकती हैं। नहीं है।' स्वदेशी में आस्था रखनेवाला व्यक्ति यह आप एक शिक्षित महिला हैं। हमारे देश की स्थिति काम दूसरे से नहीं अपितु स्वयं अपने से प्रारम्भ का अध्ययन करने आई हैं, इसलिये आप इन बातों करता है। वह मानता है स्वयं का सुधार अथवा की ओर खास तौर से ध्यान दीजिएगा।' . -૧૪૦ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ nonymwwwnonwwwwwwwwwwwwwwnony “अहिंसा का महत्व वर्तमान विज्ञान में" | डो. सी. जैन, दिल्ली | "अहिंसा' शब्द का अर्थ है प्राणियों की हिंसा न करना। इस परिभाषा के अनुसार किसी भी जीव की हिंसा न करना अहिंसा कही जाएगी। यद्यपि यह परिभाषा नकारात्मक ज्ञात होती है, परंतु वास्तव में इस परिभाषा से यह स्पष्ट हो जाता है कि प्राणीमात्र पर करुणा की भावना ही अहिंसा है। अतएव अहिंसा की व्यापकता को समजने के लिए प्राणीजगत का विस्तार जानना आवश्यक है। संसार के प्राणियों का विभाजन अनेक प्रकार से किया गया है - परंतु जैन धर्म के अनुसार प्राणियों को पांच भागों में बांटा गया है - एक इन्द्रिय, द्वि इन्द्रिय, त्रि इन्द्रिय, चऊ इन्द्रिय, पंच इन्द्रिय। "एक" इन्द्रिय जीव जिनमें केवल स्पर्शन इन्द्रिय है जैसे वनस्पतियां, "द्वि" इन्द्रिय जीव जिनमें स्पर्शन एवं स्वाद इन्द्रिय होती है, जैसे "लट", त्रि इन्द्रिय जीव जिनमें स्पर्शन, स्वाद एवं घ्राण इन्द्रिय होती है, जैसे चींटी आदि। चऊ इन्द्रिय जीव जैसे मच्छर, मक्खी, पंच इन्द्रिय जीव जैसे पशु, मनुष्य आदि। वर्तमान विज्ञान के आधार पर जीव-शास्त्रियों एवं वनस्पति शास्त्रियोंने उपर्युक्त सभी प्रकार के जीवों को जीव मान लिया है। अतएव इनमें किसी भी जीव की हिंसा, हिंसा ही कही जाएगी। ___ अब हम विज्ञान के विविध पहलुओं से विचार करके देखेंगे कि अहिंसा का उन विभिन्न विषयों में क्या महत्त्व है। आधुनिक आयुविज्ञान एवं अहिंसा पिछले बीस वर्षों में आयुविज्ञान के सम्मुख कुछ विशेष बातें देखने को मिली हैं। मांसाहारी व्यक्तियों को आतों के कैंसर, हृदय रोग, लकवा, गठिया रोग, गुर्दे के रोग अधिक होते हैं। इन व्यक्तियों पर कीटाणुओं के आक्रमण भी अधिक होते हैं। बहुत सी उपर्युक्त बीमारियों की कोई स्थाई चिकित्सा नहीं होती है, जैसे हृदय रोग, कैंसर, गुर्दे के रोग एक बार हो जाये, तो विश्व के किसी भी भाग में पूर्ण चिकित्सा संभव नहीं है। इसके विपरीत शाकाहारी व्यक्तियों को इन रोगों की संभावना कम रहती है। "शाकाहार" भोजन अहिंसा या करुणा की भावना का ही प्रतीक है। अहिंसक व्यक्ति किसी प्राणी को मारकर उसे अपना भोजन नहीं बनाता। यह अहिंसा की भावना ही उस व्यक्ति की इन रोगों से सुरक्षा करती है। अब प्रश्न आता है कि शाकाहारी व्यक्ति फल फूल वनस्पतियां खाता है, तो क्या वह हिंसा नहीं करता। पेड़ पौधों पर लगने वाले फल, फूल, वनस्पतियां आदि मनुष्य या पशु खाते हैं, तो उनमें बीजों का विस्तरण होता है। यह क्रिया पेड़-पौधों की संतति के संरक्षण में सहायक होती है और प्राकृतिक संतुलन बनाए रखती है। इसलिए पेडों के हित में है। हां, पेडपौधों को काट देने में हिंसा अवश्य होती है। इसलिए युकेलिप्टस अशोक, इमली, आम, રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૪૧ ; Page #160 -------------------------------------------------------------------------- ________________ अमरुद, बरगद पीपल आदि के पेडों को नहीं अमेरिका जैसे देशों में रॉयल सोसाइटी फॉर काटना चाहिए। बर्ड प्रोटेक्शन, सोसाइटी फॉर प्रिवेंशन ऑफ __ शारीरिक स्वास्थ्य की दृष्टि से अहिंसा की क्रुआलिटी एंड वाइल्ड लाइफ प्रिजर्वेशन सोसाइटी भावना मनुष्यों को स्वस्थ रखने में सहायक होती . आदि की स्थापना का प्रमुख उद्देश्य पर्यावरण है। इसके साथ-साथ मानसिक संतुलन बनाये और इकोलोजिकल संतुलन को न बिगड़ने देना रखने में भी सहायक होती है। मानसिक ही है। अहिंसा के सिद्धांत का ही इस बात असंतुलन के कारण बहुत से व्यक्ति आत्महत्या से प्रतिपादन होता है। बॉम्बे नैचुरल हिस्ट्री तक कर लेते हैं। इसलिए मानसिक शांति बनाये सोसाइटी के द्वारा मेंढकों के वध को रखने के लिये अहिंसा की भावना महत्त्वपूर्ण इकोलोजिकल डिस्टरबैंस ही बतलाया गया है। योगदान देती है। कृषि विज्ञान और अहिंसा पर्यावरण और अहिंसा कृषि विज्ञान की खोजों से यह प्रयत्न किया पिछले कुछ वर्षों में पर्यावरण विज्ञान जा रहा है कि कृषि को हानि पहुंचाने वाले विशेष रुप से विकसित हुआ है। इस क्षेत्र के कीटाणुओं को कैसे नष्ट किया जाए, अनेकों वैज्ञानिकों ने अपनी रिपोर्ट में विशेष रूप से औषधियों का प्रयोग इन कीटाणुओं को मारने उल्लेख किया है कि पेड़ पौधों को काट देने के लिए किया जाने लगा था। डी.टी.टी. और से उन स्थानों पर रेगिस्तान जैसी स्थिति उत्पन्न गैमेक्सिन जैसे कीटनाशक के द्वारा इन कीटाणुओं हो जाती है। इसलिये भूमि बंजर हो जाती है। को नष्ट किया गया है। जब इन औषधियों के अतः वैज्ञानिकों ने भारत सरकार से विशेष रूप प्रयोग होने के पश्चात् होने वाले लाभ, हानियों से निवेदन किया है कि जंगलों के पेड पौधै पर विचार किया गया तो आश्चर्यजनक परिणाम न काटे जाए एवं नये पेड रेगिस्तान में लगाये सामने आए। डी.डी.टी. एवं गैमेक्सिन मनुष्य जायें, तो देश को सूखे से बचाया जा सकता के स्वास्थ्य पर बुरा प्रभाव डालते हैं। इन पदार्थो है। पेड़-पौधों के काटने पर हिंसा होती है। से मनुष्यों की नसों में विशेष हानिकारक प्रभाव हिंसा से जगत में पाप फैलता है. जो सूखा, देखे गए जिनकी वर्तमान समय में कोई वर्षा न होने, के रूप में प्रस्फुटित होता है। चिकित्सा संभव नहीं हो सकती है। फसल के इसी प्रकार यह भी देखने में आया है कि समुद्री उत्पादन में कोई विशेष प्रभाव नहीं पड़ता। किनारों पर एवं मांसाहारी प्रदेशों में भूकंप उत्पादन जितना अन्न कीड़े - मकोड़े खा लेते अधिक आते हैं। यह भी हिंसा का दुष्प्रभाव थे, उस अन्न की कीमत इन दवाओं की कीमत है। यह बात भी इकोलोजिस्ट को समझ में से कम ही होती है। सारांश में यह बात स्पष्ट आने लगी है पर्यावरण और इकोलोजी का होती है कि इन कीड़ों की हिंसा निरर्थक ही संतुलन अथवा प्रकृति का संतुलन समाप्त होना रही एवं मानव स्वास्थ्य पर इनकी हिंसा का अहिंसा से संबंधित ही बात है। इंग्लैंड एवं परिणाम से बुरा प्रभाव पड़ा। इस दृष्टिकोण से -१४२ तीर्थ-सौरम २४तYयंती वर्ष : २५ Page #161 -------------------------------------------------------------------------- ________________ कृषि विकास कुछ हानिकारक ही सिद्ध हुई है। उद्यान और अहिंसा उद्यानों के विशेषज्ञों की एक समस्या है कि सार्वजनिक उद्यानों को लोग खेलकूद एवं सैर-सपाटी के रूप में लेने लगे हैं। इस कारण अनेक पेड-पौधे क्रिकेट की बॉल हाकी की चोटों से, फुटबालों की मार से नष्ट हो जाते हैं, एक छोटे पेड, घास, पैर के नीचे आते- जाते प्रायः नष्ट हो जाते हैं। बार बार घास लगाई जाती है, परंतु वहां भूमि ही नजर आती है। उद्यान में काम करनेवाले माली, चौकीदार, इस समस्या का सामना कैसे करें। यह एक विकट समस्या है। खेल विभाग के विशेष प्रभाव के कारण खेल बन्द नहीं किये जा सकते हैं। इस समस्या का प्रमुख कारण यही है कि मनुष्य वनस्पतियों को जीवित नहीं समझते। वनस्पतियों को कुचलने में हिंसा को हिंसा नहीं मानते। यदि वनस्पतियों के प्रति अहिंसा का भाव रखें, तो संभवतया यह समस्या समाप्त हो सकती है। अहिंसा वनस्पतियों की रक्षा में पूर्ण योगदान दे सकती है। आनुवांशिकी और अहिंसा - जेनेटिक्स विश्व संमेलन १९८३ दिसम्बर १२ से २१ दिल्ली प्रदेश में हुईथी। इस संमेलन में विश्व प्रसिद्ध एम.आइ.टी. मासाचुलेट, अमेरिका के प्रोफेसर आर. वेनबर्गने यह बात विशेष रूप में कही, कि मांसाहार करनेवाले व्यक्तियों को कैंसर अधिक होता है। उन्होंने कहा कि अमेरिका में मृत्यु का दूसरा कारण “कैंसर रोग" है और यह रोग मांसाहार से संबंध रखता है। जापान में यह रोग पिछले कुछ वर्षों से लोगों को होने लगा है अन्यथा यह रोग वहां के निवासियों को नहीं होता था। इस रोग का जापान निवासियों को न होनेका कारण, वहां के निवासियों का मांसाहार न करना प्रमुख था। अब जापान के लोगोंने भी मांसाहार करना प्रारंभ कर दिया है जिसके कारण यह रोग वहां पर व्यापक स्तर पर फैल रहा है। भारतवर्ष में कैंसर रोग का एक कारण यह भी हो सकता है। मांसाहार से "जीन्स" परिवर्तन या कारसिनोजन की उपस्थिति प्रमुख कारण हो सकते है। इस बात से यह सिद्ध होता है कि अहिंसा का पालन करनेवाले व्यक्तियों को इस भयानक रोग की सम्भावना कम रहती है और उत्पन्न होने वाली संतान भी स्वस्थ रहती है। मनोवैज्ञानिक विश्लेषण और अहिंसा मनोवैज्ञानिकों ने अहिंसा और हिंसा के विशेष प्रभावों का विश्लेषण करना प्रारंभ किया। मनोवैज्ञानिकों के सम्मुख एक विशेष प्रश्न सदैव उलझन में डालता रहा कि मनुष्य अपराधी दृष्टिकोण क्यों अपनाता है। इसमें क्या परिवर्तन किया जा सकता है अपराधी दृष्टिकोण का प्रमुख कारण हिंसा की भावना ही है। अनेको अपराधियों से प्रश्न करने पर ज्ञात हुआ कि उन्हें अपराध करने के बाद कोई ज्ञान नहीं था कि अपराध क्यों किया। उन्हें अहिंसा का पाठ नहीं पढाया गया। यदि हिंसा, अहिंसा का भेद कराया होता, तो सम्भवतया वे अपराधी नहीं होते। वैज्ञानिकों का कहना है कि यदि अपराधों की संख्या कम करना है तो, अहिंसा की शिक्षा बचपन से ही प्रारंभ करनी चाहिए। यह शिक्षा -२४तायंती वर्ष : २५ તીર્થ-સ્સૌરભ ૧૪૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ उन्हें अहिंसक बनाने में सहायक होगी और है। जापान और भारतवर्ष में व्याप्त अहिंसा की स्वस्थ राष्ट्र निर्माण में महत्त्वपूर्ण होगी। भावना बर्ड प्रोटेक्शन स्पष्ट रूप से ज्ञात होती पक्षी विज्ञान एवं अहिंसा __ है। यह बात विश्व के ऑरनिथोलोजिस्ट ने भी ____ पक्षियों के विशेषज्ञोंने संपूर्ण विश्व में यह स्वीकार की है। आव्हान किया है कि पक्षियों को मारा न जाए। सारांश में यह बात कही जा सकती है उन्हें अपना भोजन न बनाएं। रॉयल सोसाइटी कि अहिंसा का महत्त्व वर्तमान विज्ञान में शनैः फॉर बर्ड प्रोटैक्शन के तत्त्वावधान में डाक्टर शनैः समझा जाने लगा है। आवश्यकता इस बात प्रेस्ट का कहना है कि यदि पक्षियों की सुरक्षा की है कि विज्ञान के उन सभी क्षेत्रों में जहां नहीं की गयी, तो आगामी कुछ वर्षों में पक्षी "जीवों की व्याख्या की जाती है, अथवा संसार से समाप्त हो जाएंगे। पक्षियों को समाप्त “जीवों के विज्ञान के संदर्भ में कोई योजना होने से बचाने के लिए कुछ शिकारियों का बनाई जाती है, तो अहिंसा व “हिंसा''का विचार ध्यान उन्होंने आकर्षित किया और इस समस्या अवश्य करना चाहिए। इस विचार से असंख्यात से उन्हें समजाया। राज्य स्तर पर वे कानून की जीवों को मृत्यु से बचाया जा सकता है एवं सहायता लेने के लिए भी वे अग्रसर हैं। डाक्टर स्वयं उन जीवों की हिंसा से होनेवाले पाप से सलीम अली भारतवर्ष में पक्षी रक्षा में महत्त्वपूर्ण बच सकता है। जैसे-जैसे विज्ञान में प्रगति होगी, योगदान दे रहे हैं। यह कार्य अहिंसा की भावना अहिंसा का महत्त्व और स्पष्ट होता आएगा। का प्रसार करने से आसानी से संभव हो सकता नम्रता • नम्रता के तीन लक्षण हैं - कड़वी बात का मीठा जवाब देना, क्रोध के समय चुप रहना और अपराधी को सजा देते समय हृदय में कोमलता रखना। नरमाई स्वार्थ की सिद्धि के लिए तोले की कुञ्जी के समान है, परंतु व्यक्ति को धनुष की तरह उतना ही झुकना चाहिए, जितने से उसकी मजबूती में कमी न आए। अधिक नमने से हानि होने की सम्भावना रहती है। नम्रता आध्यात्मिक संस्कृति का शिला लेख है। • शिक्षित मनुष्य का मुख्य लक्षण उसकी नम्रता और सेवा-भावना है। -१४४ ती4-2, રજતજયંતી વર્ષ : ૨૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ Anwww | शाकाहार आवश्यक क्यों ? प्रा. यशवंत कु. गोयल अकोल अहिंसा हमारे जैन धर्म का प्राण है। लेकिन शास्त्री विदेश जाते थे तो शाकाहार ही लेते थे। हम और हमारा सामाजिक जीवन कैसा है यह महात्मा गाँधी विदेश में शिक्षा के लिये गए देखना मैं आवश्यक समझता हूँ। जैन धर्म कहता । तब उनसे उनकी माता ने तीन वचन लिये थे है कि आप तीन मकारों से दूर रहो - मद्य, - मांस, मदिरा और पर स्त्री त्याग जिसका पालन मांस और मधु इसका पालन करना है। जिस उन्होंने आजीवन किया। मांसाहार से अनेक रोग से हमारा आहार शुद्ध हो। कहा है कि - होते हैं। नीति भ्रष्ट होती है। आजकल जो जैसा खावे अन्न, वैसा होवे मन।। भ्रष्टाचार, लूटमार, व्यभिचार दिखाई देता है, वह जैसा पीवे पानी, वैसी होवे वाणी। खान-पान भ्रष्ट होने का ही फल है। आचार्य हमारा खान-पान यदि शुद्ध हो तो हमारी विद्यासागरजी ने अमरकंटक में अहिंसा रैली भाषा, विचारधारा सृजनशील रहेगी। दुःख की की। उसका उद्देश्य शाकाहार का प्रचार करना बात है कि हमारा युवा समाज विदेशियों के और मांसाहार त्याग तथा मांस उत्पादन करके खान पान की नकल कर रहा है यह एक फैशन जो विदेश में भेजा जाता है उसका विरोध करना हो गया है। यह था। आजकल हमारे व्यापारी मित्र भी शाकाहार की जगह मांसाहार और मदिरापान मिलावट करके कभी मांसयुक्त दवाइयों का हो रहा है। भारत में अनेक धर्म हैं। कोई धर्म व्यापार करते हैं तो हमें कलंकित होना पड़ता में दूसरों के दिल दुःखाकर व्यवहार करना है। फैशन के नाम पर आजकल कई देशीबताया नहीं है। मानसिक हिंसा को वहाँ स्थान विदेशी वस्तु हमारे शरीर की सुंदरता बढाती नहीं है। फिर प्रत्यक्ष पशुओं की हिंसा करके तो नहीं परन्तु कई रोग पैदा करती है। इसलिये मांस खाने में क्या मतलब? नैसर्गिक जीवन जीना हमारे लिये उपकारी है। हमारा अज्ञानी समाज अभी भी देवी आजकल भ्रष्टाचार की नदियाँ उत्तर से देवताओं को बलि दिये बगैर प्रसन्न नहीं होता दक्षिण तक बह रही है। बड़े-बड़े नेता इसमें उनका जीवन सफल नहीं होता। शाकाहार क्यों? फँसे हुए है। फिर हमारे युवा पीढी पर, राजनीति इस बारे में जैन धर्म और शाकाहार इस विषय पर क्या प्रभाव पड़ रहा है। जैन शाकाहारी है, में कहा जाता है कि यह समझाने की जरूरत नहीं फिर भी हमारे थोड़ा सा खून कपडे को लगा लो वह नवयुवक सत्संग न होने से बिगड़ जाते हैं। अपवित्र माना जाता है। फिर मांस का भोजन एक जैन युवक जब विदेश जाता है और वहाँ करने से चित्त निर्मल कैसे होगा। लाल बहादुर होटल में मांसाहारी थाली की मांग करता है ર૧૪૮: : યંતી વર્ષ : ૨૫ તીર્થ-ઍરભ | ૧૪૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ तब हमें अचरज होता है। लेकिन उसी समय सामने एक भारतीय नारी शाकाहारी डिश की Order देती है और भारतीय युवक को जब समझाती है तब वह पछताता है और शाकाहार करने का निश्चय करता है। वैसे तो आजकल विदेश में भी शाकाहार का प्रचार हो रहा है और बहुत सारे शाकाहार ही पसंद करते हैं । मनुस्मृति में आर्य और म्लेच्छ खंड के बारे में कहा गया है कि जहाँ कस्तुरी मृगों की शिकार होती है ૧૪૬ संकल्प-बल मानवीय - संकल्प का चुम्बकत्व इतना प्रबल होता है कि वह किसी को भी अपनी ओर खींचते चले आने के लिए विवश कर सकता है। वह म्लेच्छ खंड है। और जहाँ वे निर्भय विचरते हैं, वह आर्यखंड है। महाभारत में कहा है कि - मृत जानवर के शरीर पर जितने भी बाल या छेद होते हैं उतने हजार साल तक नरक की यातना भोगनी पड़ती है। यावन्ते पशुरोमाणि, पशुमानेषु भारत । तावदवर्ष - सहस्राणि, पच्यते पशुधानकर्म ॥ विष्णुपुराण में कहा गया है कि मांसाहारी व्यक्ति अगले जन्म में नीच कुल में जन्म लेती है । अल्पायु तथा दारिद्री बनती है । अपने आप को निर्बल मत मानो। अपनी शक्ति का मूल्य बराबर समझो। क्षमता मानवीय संकल्प को असम्भव को सम्भव बनाने की कुँजी है । यह बात मत भूलों कि सफलताएँ दृढ़ संकल्प भरे प्रयासों के चरण चूमती हैं। साथन कितने भी अच्छे हों, यदि मनुष्य में हिम्मत नहीं होती, साहस नहीं होता तो वे साधन बेकार हो जाते हैं। यदि मनुष्य में वीरता, साहसिक क्षमता, दृढसंकल्प और आत्म-विश्वास होता है तो वह अल्प साधनों से भी कार्य सिद्धि कर लेता है। वीरता के साथ तत्परता, सहिष्णुता और समर्पण की भावना जुड़ी हुई रहती है। यद्यपि साहस करने में भी गणित होना चाहिए। ऐसा साहस नहीं करना चाहिए कि जो पागलपन गिना जाए। अपनी शक्ति - क्षमता का विचार करना भी आवश्यक होता है। साहस सबसे बड़ा शस्त्र है। તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ नारी जागरण का प्रेरक पुंज प्रो. डॉ. राजाराम जैन [आरा (बिहार ) ] श्रद्धेया मातुश्री सुमतिबेन शाह जी युग निर्मात्री महिलारत्न थी। उन्हों ने नारी जगत की अन्धकार पूर्ण घड़ियों में नारी जागरण के संकल्प का दुन्दुभिनाद किया, साधनाभावों में भी उन्होंने असीम धैर्यपूर्वक साहसभरा कदम आगे बढ़ाया और विविध विरोधों के बीच भी उन्होंने अपने लक्ष्य को प्राप्त करने में, जो सफलता प्राप्त की, वह आश्चर्यजनक है, चमत्कारी और ऐतिहासिक है। नयी पीढ़ी के लिए उनका फौलादी व्यक्तित्व आगमी पीढ़ी के लिए निश्चय ही एक प्रेरणाजनकं स्रोत का कार्य करता रहेगा। पूज्या सुमतिबाईजी नारी जागरण के मंच की अधिष्ठात्री दिव्य देवी थे। उनके संरचनात्मक कार्यों ने न केवल जैन एवं जैनेतर समाज को प्रभावित किया, अपितु प्रान्तीय एवं केन्द्रीय सरकारों को भी प्रभावित किया। उसका एक साक्षात् प्रमाण यही है कि 'पद्मश्री' जैसी महिमापूर्ण राष्ट्रीय सम्मानोपाधि शहनाई वादन के साथ मांगलिक स्तुति गान करती हुई स्वयं ही उनके दरवाजे पर दस्तक देती हुई आ पहुँची थी। सन् १९९८ के अ. भा. दि. जैन विद्वत्परिषद के अध्यक्ष पद के चुनाव में भाग लेने के लिए मुझे मेरे हितैषी गुरुजनों ने अनुरोध- आदेश किया • था और जब पूज्या सुमतिबाईजी से मैंने आशीर्वाद माँगा, तो उन्होंने एवं विदुषीरत्न पं. विद्युल्लताजीने मुझे सफलता के लिए केवल आशीर्वाद ही नहीं दिया था, बल्कि यह भी आदेश दिया था कि રજતજયંતી વર્ષ : ૨૫ निर्वाचन के बाद विद्वत्परिषद का एक अधिवेशन शोलापुर में भी आयोजित किया जाना हैं । पूज्या मातुश्री नारी जागरण एवं नारी शिक्षाप्रसार की पर्यायवाची ही बन गई थीं । उन्होंने अपनी श्राविका शिक्षा संस्था प्रारम्भ में एक साधन विहीन सामान्य भवन में स्थापित की थी और देखते ही देखते वह एक ऐसी विशाल संस्था बन गई तथा सभी के सहयोग से उसके लिए साधनसम्पन्न एक ऐसा विशाल भवन बन गया कि उसने एक महिला विश्वविद्यालय का स्वरूप ही धारण कर लिया। क्या ही अच्छा हो कि संस्था के पदाधिकारीगण उसे पद्मश्री सुमतिबाई शाह महिला विश्वविद्यालय के रूप में घोषित करने ले लिए प्रदेश सरकार, केन्द्र सरकार या युनिवर्सिटी ग्राण्ट कमीशन से अनुमति प्राप्त करने का प्रयत्न करे तथा महामति विदुषीरत्न ब्रह्म पं. विद्युल्लता शाह को उसका प्रथम संस्थापक - कुलपति घोषित करावे । पूज्य मातुश्री के समाज एवं राष्ट्र के लिए दिये गये निर्माणकारी अवदानों की एक दीर्घश्रृंखला है । अत: उनके प्रति श्रद्धाभाव व्यक्त करने के लिए सुयोग्य एवं सक्षम शब्दों का अभाव हो रहा है। इसी विवशता के कारण अधिक लिख पाना शक्य नहीं रहा है। अतः मौनपूर्वक उनके पावन श्री चरणों में अपनी सात्विक श्रद्धांजलि समर्पित करता हूँ । महाजन टोली नं. २, आरा ( बिहार ) ४०२ ३०१ તીર્થ-સૌરભ १४७ Page #166 -------------------------------------------------------------------------- ________________ क्रोध का परिवार विद्यावाचस्पति डॉ. आदित्य प्रचण्डिया, डी.लिट्. ऋण, व्रण, अग्नि और कषाय इनका यदि हो जाती है, आंखे लाल हो जाती है और नसों थोड़ा सा अंश भी अवशिष्ट रह जाए तो उसकी में रक्त का प्रवाह तीव्र गति पकड़ जाता है। कभी उपेक्षा नहीं करनी चाहिए। इनका अल्प क्रोधी व्यक्ति सामने आने वाले प्रतिपक्षी को अस्तित्व भी बढ़ता-बढ़ता विशाल रूप धारण चुनौती देने लगता है। यह क्रोध का जाग्रत कर लेता है। क्रोध, मान, माया और लोभ ये रूप है। क्रोध मन में आया तो मन को विकृत चारों कषाय पाप की वृद्धि करने वाले हैं अतः किया, वाणी में अभिव्यक्त हुआ तो अपशब्द अपनी आत्मा का हित चाहनेवाले साधक को निकलने लगे और शरीर में संचरित हुआ तो इनका परित्याग करना श्रेयस्कर है। जीव जब शरीर की सारी चेष्टाएं ही विकृत रूप में सामने सांसारिक सुखों से ऊब जाता है तब वह धर्म ___ आई। इसी को क्रोध की उदय स्थिति कहते की शरण लेता है। धर्म इन मोही बन्धनों से हैं। अपने उदय की स्थिति में क्रोध ने मन, छुटकारा दिलाता है। बंधन के अनेक अन्य हेतु वचन और काया इन तीनों की स्वच्छता, पवित्रता हैं जिनमें कषाय की भूमिका सर्वोपरि है। आत्मा और निर्दोषता नष्ट कर दी और उनको गन्दा को कसे उसे कषाय कहते हैं। कषायों का और अपवित्र बना दिया। क्रोध की यह उदय मेरुदण्ड मोह है। मोह का द्वेषजन्य परिणाम स्थिति अच्छी नहीं होती क्यों कि इसमें वह क्रोध विवेक शून्य और हिंसक बन जाता है। क्रोध के आने की स्थिति को उदय कहते क्रोध नाम का कषाय अपनी उदयावस्था हैं और क्रोध के शान्त होने की अवस्था को में और अस्त अवस्था (उपशम) में विद्यमान अस्त (उपशम) कहते हैं। मिट्टी से घुले-मिले तो रहता ही है। उदयावस्था में तो वह अपने पानी को गन्दा पानी कहते हैं। मिट्टी के मिश्रण मध्याह्न काल में स्थित होता है। अस्त (उपशम) के कारण वह पानी मिट्टी के रंग का दिखाई ___ अवस्था में वह मात्र दब जाता है किन्तु उसकी देता है। गंदीले पानी के गन्देपन की स्थिति सत्ता ज्यों की त्यों बनी रहती है। केवल क्षायिक को उदय स्थिति कह सकते हैं। इसी प्रकार अवस्था में ही उसका पूर्ण अभाव हो पाता है। क्रोध नामका विकार मानसिक स्थिति से गुजरता अस्त अवस्था का विशेष महत्त्व इसलिए नहीं हुआ मन और वचन में घुलता-मिलता, काया है कि दबा हुआ विकार या कषाय किसी समय में अभिव्यक्त होता है। व्यक्ति को जब क्रोध भी अनुकूल वातावरण पाकर पुनः जाग्रत हो आता है तो उसके शरीर में क्रोध के सारे चिह्न सकता है। मनोवैज्ञानिक सत्य है कि विकारों प्रकट हो जाते हैं। ओंठों में फड़फडाहट आरंभ को दबाने से या कुचलने से कभी मन शांत તીર્થ-સ્સૌરભ तशयंती वर्ष : २५ Page #167 -------------------------------------------------------------------------- ________________ नहीं हो सकता, मन की शान्ति तो विकारों को निकालने या नष्ट करने से ही प्राप्त हो सकती है। पानी में जमी हुई मिट्टी थोडी सी हलचल से ही सारे पानी को गन्दा कर देती है। मन में दबाकर रखे हुए भाव अनुकूल परिस्थिति पाकर सारे शरीर में तूफान पैदा कर देते हैं। रसोइया रसोई बनाने के पश्चात यदि जलते हुए कोयलों पर राख डाल दें जिसको मारवाड़ी भाषा में 'चूलो ओटा दियो' कहते हैं तो इसका आशय यही समझना चाहिए कि चूला ठंडा पड़ गया। कोई उस ढेर का स्पर्श करेगा तो उसका जलना स्वाभाविक है। ठीक यही दशा क्रोध की भी है। अन्त अवस्था में उसके भड़कने की सम्भावना बनी रहती है। उसकी तो क्षायिक स्थिति में ही भड़कने की सम्भावना का अभाव होता है। क्रोध के चार प्रकार हैं-एक वह जो उत्पत्ति से अन्त तक ज्यों का त्यों बना रहे। ऐसे क्रोधाविष्ट व्यक्ति को दीर्घरोषी भी कहते हैं। क्रोध की दूसरी अवस्था एक वर्ष तक ऐसी रहती है। वर्ष की समाप्ति के पश्चात यदि कोई व्यक्ति बीते प्रसंग की चर्चा भी करे तो भी उसका मन विकृत नहीं होता। तीसरे प्रकार का क्रोध चार मास पर्यन्त एक सरीखा रहता है। चार महीने के पश्चात् उसकी क्रोध की प्रकृति समाप्त हो जाती है। उसके मन में महान परिवर्तन आ जाता है। चौथे प्रकार के क्रोध की स्थिति केवल पन्द्रह दिन तक ही रहती है। पन्द्रह दिन के पश्चात् यदि क्रोध उत्पन्न हो जाए तो वह तुरन्त इसी प्रकार नष्ट हो जाता है जैसे पानी में खींची गई लकीर। यह पानी की लकीर का सा क्रोध प्रायः उत्तम व्यक्तियों में ही दीखने को मिलता है। उत्तमोत्तम व्यक्तियों में तो क्रोध उत्पन्न ही नहीं होता। इसका कारण है कि क्रोध को उत्पन्न करनेवाला उनका मोहनीय कर्म निस्तेज हो चुका होता है। मोहनीय कर्म के क्षय होने के बाद अन्तर्मुहूर्त में ज्ञानावरणीय, दर्शनावरणीय और अन्तराय कर्म भी क्षय हो जाते हैं। ऐसे सुधी साधकों में कभी क्रोध उत्पन्न होता ही नहीं। ऐसे ही साधकों को सर्वज्ञ, वीतरागी, केवलज्ञानी आदि नामों से पुकारा जाता है। कषाय की एक विशालवृक्ष से तुलना की जा सकती है जिसका केवल तना ही नहीं होता किन्तु शाखाएँ व प्रशाखाएँ भी होती हैं, जिनके फैल जाने से कषाय विस्तार रुप धारण कर लेता है। कषायों का संकुचित रूप 'नोकषाय' है। यहाँ 'नो' का अर्थ निषेध नहीं है किन्तु थोड़ा या अल्प। दूसरे शब्दों में इसे थोड़ाथोड़ा कषाय कह सकते हैं। क्रोध, मान, माया और लोभ ये कुटिल कषाय हैं। इनके उदय में आते ही व्यक्ति क्रोधी, मानी, मायावी और लोभी के रूप में सामने आता है। शरीरजन्य क्रियाओं में नौ बातें प्रकट हो उठती हैं। नौकषाय शारीरिक परिणमन है। आंशिक रूप में जो कषाय हैं, उनमें से प्रथम नोकषाय हास्य है। कषायों के फैलाव की 'हास्य' आधारशिला है, कषायों का बीज है। जैसे बीज से वृक्ष उत्पन्न होता है, वैसे ही हास्य से कषाय उत्पन्न होते हैं। हास्य से क्रोध की उत्पत्ति भी होती है। किसी की हँसी करें, मजाक उड़ायें तो हँसी के लक्ष्य को क्रोध आ जाता है। मारवाड़ी में રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઑરભા ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ womenwomen कहावत है-'एक मसखरी री सौ गाल' अर्थात् अभिमान स्पष्ट झलक रहा है। माया भी हास्य एक मसखरी करने वाले को सौ गालियाँ खानी से उत्पन्न होती है। मायावी मनुष्य ऊपर से पड़ती है। सदा प्रसन्नचित्त रहता है। उसके मन में चाहे कई बार क्रोध बिना कारण भी आ जाता कितना ही कपट भरा हो किन्तु ऊपर से वह है। जब वह उदयावस्था में होता है तो बाहरी हँसमुख रहता है, उसका मुख कमल की पंखुडी निमित चाहे मिले, चाहे न मिले, क्रोध की के समान खिला हुआ रहता है और वाणी चन्दन अभिव्यक्ति हुए बिना नहीं रहती। क्रोध अपने जैसी शीतलता प्रदान किया करती है लेकिन लिए भी उत्पन्न होता है, दूसरे के लिये भी . उसके हृदय में कतरनी छिपी रहती है। मौका उत्पन्न हो सकता है, अपने और पराए दोनों पाते ही वह सर्वनाश तक कर देता है। यह के लिए भी उत्पन्न हो जाता है और बिना तीसरा लक्षण हृदय में गुप्त रहता है, बाहर प्रकट कारण भी उसकी उत्पत्ति सम्भाव्य है। इस प्रकार नहीं होता। ऐसा मायावी व्यक्ति मुखौं या भोले क्रोध के चार भेद होते हैं। सोलह में चार लोगों को ही ठगने में समर्थ होता है, मतिमानो का गुणा करने पर चौंसठ भेद हो जाते हैं। को नहीं। विचक्षण लोग तो अपनी प्रतिभा के प्रत्यक्ष और परोक्ष की अपेक्षा से भेद करते बल से उसके अन्तर में छिपी माया को पहचान करते शास्त्रकारों ने तेरह सौ भेद कर दिए हैं लेते है। वे कदापि माया जाल में फंसकर अपना और सभी कषायों के मिलकर बावन सौ भेद नाश नहीं करते। मायावी लोगों के चक्कर में होते हैं। हास्य नामक नोकषाय में यद्यपि क्रोध, प्रायः ऐसे लोग फँस जाते हैं जिनको तृष्णा मान, माया और लोभ ये कषाय प्रत्यक्ष रूप या लालच होती है। जो परिग्रह-परिमाण-व्रत में प्रतीत नहीं होते किन्तु तो भी हास्य इन को लेकर चलते हैं और अनेक प्रकार के व्रत सभी कषायों का प्रमुख हेतु है। हास्य से क्रोध का परिपालन करते हैं, वे ही वस्तुतः चतुर ही नहीं मान की उत्पत्ति भी होती है। किसी या विचक्षण कहलाने के योग्य हैं। को देखकर हँसने का अर्थ होता है कि उसको 'मंगलकलश', 394, सर्वोदयनगर, आग्रारोड, तुच्छ समझते हैं और अपने आपको उससे बड़ा अलीगढ़ 202 001 (उ.प्र.) समझते हैं। इस भावना में छिपा हुआ मान या १५० तीर्थ-सौरभ Exariती वर्ष : २५ Page #169 -------------------------------------------------------------------------- ________________ आत्मानुभूति प्रा. सुभागा सु. बोयड संसार के सभी जीवो में सामान्यतः में नहीं गंवायेगा। वीतरागता ही ऐसी दवा रागानुभूति होती है परंतु मोक्षमार्ग में होनेवाली है जिससे जन्म जरा मृत्यु का रोग नष्ट हो जाता वीतराग अनुभूति नहीं होती है। आत्मा के है। आत्मा की अनुभूति कर सकेगें । देवशास्त्र विकास के लिए वीतराग स्वसंवेदनकी आवश्यकता मंदिर गुरु सभी है परंतु हमारी गति उस ओर है । जिन पदार्थो से हमारे मन में रागद्वेष उत्पन्न नहीं हो रही है : राग द्वेष, विषयकषाय जो होते हैं उन पदार्थों से अपनी दृष्टि को धीरे अनादिकाल से चला आ रहा है उसी ओर हमारे धीरे हटाते जाय और दृष्टि को 'स्व' की ओर पैर बढ रहे हैं । हम समयसार पढ़ तो रहे हैं मोडते जाय तो वीतरागता आने में देर नहीं लगेगी फिर हमारे में परिवर्तन क्यों नहीं आ रहा राग की सामग्री से मन हटाकर वीतरागता की है । क्योंकि समयसार प्रमाद को छोड़कर अप्रमत ओर आना है । 'स्व' की ओर आना ही श्रेयस्कर की ओर आने की चीज है। एक ही गाथा जीवन है । सच्च देव शास्त्र और गुरु से ही 'स्वं की को आत्मानुभूति की और ले जा सकता है : ओर आनेका रास्ता मिल सकता है।' इनका जीवन को उसके अनुरूप बनाना होगा. समयसार सहारा तब तक लेना जब तक हम 'स्व' में जीवन का नाम है, चेतन का नाम है, हृदयकी लीन नहीं हो जाते. देवशास्त्रगुरु के माध्यम से शुद्ध परिणति का नाम है, - यह पर की बात वीतरागता आयेगी और आत्मोपलब्धि प्राप्त हो नही स्व की बात है । आत्मा की बात अनोखी सकेगी। आत्मानुभूति ही समयसार है। जो होती है। जिसे विषयों में रुचि हो गयी है समीचीन रुप से शुद्ध गुण पर्यायों की अनुभूति उसे आत्माकी बात रुचिकर नहीं लगती. अतः करता है, उनको जानता है, पहिचानता है और विषयों को कम करना होगा। आत्मा का स्वाद उसी प्रकारका जीवन बना लेता हे यही या स्वानुभूति का स्वाद स्वर्ग में रहनेवाले देवों समयसार है। “एकः अहं खलु शूद्धात्मा" एक के लिए दुर्लभ है। आत्मानुभव केवल उन्हें होता मैं शुद्धात्मा ऐसा कुन्दकुन्दाचार्य ने लिखा है। है जिन्होंने अपने संस्कारो को परिमार्जित कर सच्चे देव से शुद्धात्मा का ज्ञान होता है, लिया है। जिनकी अनुभूति में वीतरागता आ गुरु से वीतरागता की ओर दृष्टि जाती है। गई है। शास्त्र के प्रसाद से जिनवाणी का ज्ञान होता है । जिससे राग द्वेष नष्ट होकर वीतरागता का बोध होता है । जिसे एक बार समयकी अनुभूति हो जाएगी तो वह अपने समय को दुनियादारी ४तश्यंती वर्ष : २५ - - आत्मा को स्वयं देखना होगा। केवली भगवान जानते देखते हैं परंतु किसी को दिखा नहीं सकते। अनंत शक्तिधारी केवली भगवान आत्मा को दिखा नहीं सकते। आत्मा तो देखने - तीर्थ- सोरल 49 Page #170 -------------------------------------------------------------------------- ________________ की अनुभव करने की वस्तु है । अतः जीवन की धारा को वीतरागता की ओर मोड़ने में प्रयासकी आवश्यकता है। वीतरागता से राग की ओर आनें में प्रयास नहीं करना पड़ता है। वह तो अनादिकाल से हम उस ओर जाने के अभ्यस्त है। वीतरागताकी और बढने के लिए वाचनिक मानसिक और शारीरिक सभी प्रयास करना पड़ता है। शुरू में कोई भी दवा कड़वी होती है परंतु उसका परिणाम मीठा होता है। जो हमारे रोग को नष्ट कर देती है । उसी प्रकार शुद्ध चैतन्य को जानकर हमारे जीवन में आनंद ही आनंद होता है । राग द्वेष अपने आप खत्म हो ૧૫૨ जाता है। हमें अध्यात्म को पढकर जीवन को उसी ओर ढालने का प्रयत्न करना चाहिये यही स्वाध्याय व देवशास्त्र और गुरुकी उपासनाका फल है। यदि हमने मोक्षमार्ग पर चलने का प्रयत्न नहीं किया तो अनादिकाल से भटक रहे हैं और भटकते जायेगे। जीवन में दुःख के सिवाय कुछ मिलेगा नहीं। आत्मा को न कोई सुखी बना सकता है न कोई दुःखी । वह स्वयं अपने परिणामों द्वारा सुखी या दुःखी बनता है । भवसागर पार होने के लिए स्वानुभूति प्राप्त करना आत्मा को पहिचानना अत्यंत आवश्यक है । दान परिग्रह से मुक्ति का साधन है। सब दानों में अभय-दान ( जीवन दान) उत्तम माना गया है। दान-धर्म दान एक वशीकरण मंत्र है जो सभी प्राणियों को मोह लेता है। दान से शत्रुता भी नष्ट हो जाती है और दान देने से पराये भी अपने हो जाते हैं। इतना ही नहीं, अपितु दान देने से समग्रलोक में चारों तरफ कीर्ति फैलती है। दान देने से अर्थ, काम व मोक्ष की प्राप्ति होती है । इसलिए सभी धर्मों में दान-धर्म सर्वोत्तम कहा गया है। दान देने वाला ऊँचा पद पाता है, संचय करनेवाला नहीं । बादल, जो पानी बरसाते हैं, हमेशा ऊँचे रहते हैं और समुद्र, जो संचय करता है, नीचा रहता है। • सत्कार्य द्वारा कमाए गए धन में से एक पैसे का दान, दुष्कर्म अथवा अन्याय द्वारा कमाए गए धन से एक रूपये के दान की अपेक्षा अधिक फलदायी होता है। તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ का नाम नन्दलाल था, जो बहुत ही सुयोग्यविद्वान था और पण्डितजी के पठन-पाठनादि कार्यों में सहयोग देता था। मन्नालाल, उदयचन्द और माणिकचन्द इनके प्रमुख शिष्य थे। एकदिन जयपुर में एक विदेशी विद्वान शास्त्रार्थ करने के लिए आया। नगर के अधिकांश विद्वान उससे पराजित हो चुके थे। अतः राज्य कर्मचारियों और विद्वान पंचोंने पण्डित जयचन्दजीसे, उक्त विद्वानसे शास्त्रार्थ करने की प्रार्थना की। पर उन्होंने कहा कि आप मेरे स्थान पर मेरे पुत्र नन्दलाल को ले जाइये। यही उस विद्वान को शास्त्रार्थ में परास्त कर देगा। हुआ भी यही। नन्दलालने अपनी युक्तियों से उस विद्वान को परास्त कर दिया। इससे नन्दलाल का बड़ा यश व्याप्त हुआ और उसे नगर की ओर से उपाधि दी गई। नन्दलालने जयचन्दजी को सभी टीकाग्रन्थो में सहायता दी है। सवार्थसिद्धि की प्रशस्ति में लिखा है - लिखी यहै जयचन्दनै सोधी सुत नन्दलाल। बुधलखि भूलि जु शुद्ध करी बांचौ सिखै वो बाल॥ नन्दलाल मेरा सुत गुनी बालपने तैं विद्यासुनी। पण्डित भयौ बड़ी परवीन ताहूने यह प्रेरणकीन॥ पण्डित जयचन्दजी का समय वि. सं. की. १९वीं शती है। इन्होंने निम्नलिखित ग्रंथों की भाषा वचनिकाएं लिखी हैं - १. सर्वार्थसिद्धि वचनिका (वि.सं. १८६१ चैत्र शुक्ला पञ्चमी) २. तत्त्वार्थसूत्र भाषा ३. प्रमेयरत्नमाला टीका (वि.सं. १८६३ आषाढ़ शुक्ला चतुर्थी बुधवार) ४. स्वामिकार्तिकेयानुप्रेक्षा (वि.सं. १८६३ श्रावण कृष्णा तृतीया) ५. द्रव्यसंग्रह टीका (वि. सं. १८६३ श्रावण कृष्णा चतुर्दशी और दोहामय पद्यानुवाद) ६. समयसार टीका (वि. सं. १८६४ कार्तिक कृष्णा दशमी) ७. देवागमस्तोत्र टीका (वि. सं. १८६६) ८. अष्टपाहुड भाषा (वि. सं. १८६७ भाद्र शुक्ला त्रयोदशी) ९. ज्ञानार्णव भाषा (वि.सं. १८६९) १०. भक्तामर स्तोत्र (वि.सं. १८७०) ११. पदसंग्रह १२. चन्द्रप्रभचरित्र (न्यायविषयिक) १३. धन्यकुमारचरित्र पण्डित जयचन्द की वचनिकाओं की भाषा ढुंढारी है। क्रियापदों के परिवर्तित करने पर उनकी भाषा आधुनिक खड़ी बोली का रूप ले सकती है। उदाहरणार्थ यहाँ दो एक उद्धरण प्रस्तुत किये जाते हैं - 'बहुरि वचन दोय प्रकार हैं, द्रव्यवचन, भाववचन। तहाँ वीर्यान्तराय मतिश्रुतज्ञानावरण कर्म के क्षयोपशम होते अंगोपांगनामा नामकर्मके उदयते आत्माके बोलनेकी सामर्थ्य हो, सो तौ भाववचन है। सो पुद्गलकर्मके निमित्ततें भया तातें पुद्गलका कहिये बहुरि तिस बोलने का सामर्थ्य सहित आत्माकरि कंठ तालुवा जीभ आदि स्थाननिकरि प्रेरे जे पुद्गल, ते वचनरूप परिणये ते पुद्गल ही है। ते श्रोत्र इन्द्रिय के विषय है, और इन्द्रियके ग्रहण योग्य नाहीं हैं। जैसे घ्राणइन्द्रियका विषय गधव्य है, तिस घ्राण कै रसादिक ग्रहण योग्य नहीं हैं तैसें।"सर्वार्थसिद्धि ५-१९।। રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૬૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ www ROMANTRA VEMBOV6003076630000000006800Yd अंतमंगल मंगल श्री अरहंत घातिया कर्म निवारे, मंगल सिद्ध महंत कर्म आठों परजारे; आचारज उवजझाय मुनी मंगलमय सारे, दीक्षा शिक्षा देय भव्यजीवनिकू तारे; अठवीस मूलगुण धार जे सर्वसाधु अणगार हैं, मैं नमुं पंचगुरुचरणकू मंगलहेतु करार हैं। १ जैपुर नगरमांहि तेरापंथ शैली बडी बडे बडे गुनी जहां पढे ग्रंथ सार है, जयचंद्र नाम मैं हूं तिनिमें अभ्यास किछू । कियो बुद्धिसारु धर्मरागतें विचार हैं; समयसार ग्रंथ ताकी देशके वचनरूप भाषा करि पढो सूनुं करो निरधार है, आपापर भेद जानि हेय त्यागि उपादेय गहो शुद्ध आतमकू, यहै बात सार है। २ । संवत्सर विक्रम तणूं, अष्टादश शत और; .. चौसठि कातिक वदि दशै, पूरण ग्रंथ सुठौर। ३ [समयसारकी देशभाषामय वचनिका] १६२ तीर्थ-सौरभ तरयंती वर्ष : २५ Page #173 -------------------------------------------------------------------------- ________________ NUARNAWANINownsunWwwNSANSARNIN 68180000000016a 1960000000000000000000000000000 शिक्षा ___ अब्राहम लिंकन । अब्राहम लिंकन का हेडमास्तर को पत्र प्रिय गुरुजी, सारे मनुष्य न्यायप्रिय नहीं होते है नहीं होते हैं सारे सत्यनिष्ठ यह समझेगा मेरा बेटा... कभी...ना...कभी मगरउसको यह भी सिखाना.... संसार में प्रत्येक बदमाष गणिक होता है एक साधु चरित्र पुरषोत्तम भी स्वार्थी, राजकारणी रहते हैं संसार में वैसे होता है पूर्ण जीवन समर्पित करनेवाले नेता भी होतें है दाव लगाये वैरी वैसे ही प्रेम करनेवाले मित्र भी मैं जानता हूँ ये सारी बातें जल्दी नहीं सिखा सकोगे... तो भी बन सके तो उसके मन पर यह प्रतिबिम्बित करना, पसीना निकाल कर कमाया हुआ एक ही छदाम बिना महेनत से प्राप्त किए कीमती धन की अपेक्षा मूल्यवान होता है। हार कैसे स्वीकार करनी यह उसको सिखाना। और यह भी सिखाना कि विजय का आनन्द संयम से ग्रहण करें। आप में शक्ति हो तो उसको द्वेषमत्सर से दूर रहने को सिखाना उसे यह समजाना कि अपना हर्ष संयम से व्यक्त करें गुंडों से डरें नहीं यह समझाना कि उनको झुकाना सबसे सरल है। संभव हो तो उसे दिखाना, ग्रंथभंडार का अद्भुत वैभव पर उसके साथ प्राप्त करने दो उसे मन का आराम सृष्टि का शाश्वत सौंदर्य अनुभव करने देखने दो उसे पक्षीयों की ऊंछी उडान औरसोनेरी धूप में गुंजन करनेवाले भ्रमर हरेभरे पर्वत के उतारों पर डोलनेवाले छोटे छोटे पुष्प पाठशाला में उसको यह पाठ सिखाना झूठ के सहारे मिले हुए यश की अपेक्षा सच्चाई से आया हुआ अपयश भी श्रेयस्कर है। अपनी कल्पना, अपने विचारों पर दृढ विश्वास रखना चाहिए उसे गलत हो तो भी उसको यह बताना कि अच्छे लोगों से अच्छाई से व्यवहार करें और ठगों को ठगी से उत्तर दें। मेरे पुत्र को यह समझा के तो देखें जिधर आकर्षण, उधर दौड़नेवालों में सामिल न होने की शक्ति उसे प्राप्त करनी होगी। -२४४यंती वर्ष : २५ तीर्थ-सौरभ १६३ - Page #174 -------------------------------------------------------------------------- ________________ आगे यह भी बताना उसे सुने जग का... बिल्कुल सब का पर छान लें वह सब सत्य की चालनी से और व्यर्थ की वस्तु का त्याग करके सिर्फ सत्य उतना ही स्वीकार करें यदि संभव हो तो उसके मन पर यह बिम्बित करें कि हंसते रहें, हृदय का दुःख दबाकर और कहें उसे . . आंसू गिराते वक्त लज्जित नहीं होना। उसको यह भी शिक्षा देना कि तुच्छतावादियों को तुच्छ मानने और चाटुगिरि से सावधान रहने के लिए उसको पूरी रीत से समझाना कि खूब कमाई करें वह ताकद और अक्कल बेचकर - - पर कभी विक्रय करना नहीं। हृदय और आत्मा का धिक्कार करनेवाला का झुंड आया तो अनदेखा करना सिखाओ उसे और बिम्बित करें उसके मन पटल पर जो सत्य और न्याय जागता है उसके लिए पैर जमा कर लड़ते रहें . उसको ममता से रखें पर अधिक लाड़प्यार न करें। .. अग्नि में तपाये व सुलाखे बिना लोहे का मजबूत पोलाद नहीं होता, उसके मनमें यह बिम्बित करें कि अधीर होने का धैर्य और धारण करना चाहिए धीर उसे यदि शौर्य दिखाना हो तो और एक बात कहते रहें उसे कि अपना दृढ़ विश्वास चाहिए अपने आप पर। मुझे क्षमा करें, गुरुजी मैं ज्यादा बोल गया हूँ। बहुत कुछ मांग रहा हूँ. परन्तु देखें जो भी संभव हो, आप अवश्य करें, मेरा बेटा बहुत ही प्यारा बालक है। - अब्राहम लिंकन ૧૬૪ તીર્થ-સૌરભ २४तशयंती वर्ष : २५ Page #175 -------------------------------------------------------------------------- ________________ श्रद्धा : सम्यक्त्व का पर्याय डॉ. प्रियदर्शनाश्री • डॉ. सुदर्शनाश्री श्रद्धा को धर्म का मूल माना गया है। श्री अभिधान राजेन्द्र कोष में कहा है श्रद्धा परम दुलहा । अर्थात् श्रद्धा परम दुर्लभ है। श्रद्धा के अभाव में आत्मबल का कुछ भी उपयोग नहीं होता । महात्मा गाँधी का कथन है " "To Trust is a virtu. अर्थात् विश्वास करना एक गुण है, अविश्वास दुर्बलता की जननी है। श्रद्धा या विश्वास के अभाव में आदमी जो भी कार्य करता है उसमें कभी सफलता प्राप्त नहीं कर सकता। सन्देह का अन्धकार उसे पथभ्रष्ट कर देता है । कहा है- संशयात्मा विनश्यति । श्रद्धा ही जीवन की रीढ़ है। रीढ़ के बिना जैसे शरीर गति नहीं करता। श्रद्धा ही मानव में मानवता का सृजन करती है और वही उसे कल्याण के पथ पर अग्रसर करती है। जिसके हृदय में श्रद्धा नहीं होती, उसका मन पारे के समान चंचल बना रहता है । श्रद्धाहीन व्यक्ति के विचारों तथा क्रियाओं में कभी स्थिरता और दृढ़ता नहीं आती। इस कारण वह किसी भी साधना में एकनिष्ठ होकर नहीं लग पाता । कभी वह एक राह पर चलता है तो कभी दूसरी राह पर । परन्तु जो श्रद्धा રજતજયંતી વર્ષ : ૨૫ निष्ठ होता है वह अपने अटल विश्वास (श्रद्धा) के द्वारा अभीष्ट लक्ष्य को प्राप्त कर लेता है । गीता में कहा हैश्रद्धावान् लभते ज्ञानं तत्परं संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वापरां शान्ति मचिरेणाधिगच्छति ॥ श्रद्धा के अभाव में मनुष्य चाहे कितनी भी विद्वता प्राप्त कर ले, उसका कोई लाभ नहीं होता। किसी ने कहा है अश्रद्धा परमं पापं श्रद्धा पाप प्रमोचिनी । यह आत्मा, श्रद्धामय ही है। जिसकी जैसी श्रद्धा है वह वैसा बन जाता है। सिक्खधर्म ग्रन्थ में कहा हैनिश्चय निश्चय नित नित जिनके, वाहि गुरु सुखदायक तिनके । अर्थात् वे ही मनुष्य सुख पा सकते हैं जिनका हृदय श्रद्धा से परिपूर्ण है । एक श्रद्धाहीन मनुष्य अपने सभी कार्यों में विचलित रहता है। उसके दिल या दिमाग में कभी स्थिरता नहीं होती । "Confidence makes a man Strong, There love have confidence in your self and your works. अर्थात् श्रद्धा (विश्वास) मनुष्य को शक्तिशाली बनाती है । अतः अपने आप में और अपने कार्य में श्रद्धा रखो। 21 તીર્થ-સૌરભ ૧૬૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ INDEX 1. Spiritual March of Shrimad Rajachandra 2. Addiction 3. The Story of Bhagwaan Ram 4. Places Of Pilgrimage 5. Jain Temple (Our Cultural Heritage) 6. Charity A Jain Scriptural View 7. Embrace Truth (poem) ૧૬૬ તીર્થ-સૌરભ 168 170 172 174 175 178 182 રજતજયંતી વર્ષ : ૨૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ • • · · • · Innumerable Salutations at the lotus feet of the Lord and the enlightened Preceptor Never forget the glory of human nature. We are the greatest Gods. Christs and Buddhas are but waves on the boundless ocean, which I am. (Swami Vivekananda) Aim at harmony, not victory over people. Goodwill is a better asset than resentment. Never give advice unless asked. Politeness costs nothing. When you make a mistake, admit it freely. In love, the one who is willing to lose the most is the one who invariably gets the best. Just be yourself-natural and honest. No friendship can be long sustained if it is at the cost of your own integrity. Finding faults with people or conditions will invariably prove a costly pastime. The person of few words is valued and believed more than one prone to gab. It is good to forgive but even better to forget. No man can be prudent in the choice of his time, who is not prudent in the choice of his company. Seek power over your own self, not over others. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૧૬૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ SHRIN - HRIMAD was born on Sunday, Kartik Sud Purnima at Vavania Bandar a village in Saurashtra & left mortal cage as a self-realized soul on 19th April, 1901 at Rajkot. His great grand father was aVaishnava-a staunch devotee of Lord Krishna. He used to tell him many mysterious stories of Lord Krishna & of the world. But his mother was bred in Jain religious traditions. Moreover, on going through sacred books of Jains such as Pratikramana Sutra lured him towards Jainism. Spiritual March of Shrimad Rajachandra Prof. M. G. Bhasin (Solapur) Shrimad was a precocious child; started composing poems at the age of 7. He aspired to be a great man of resigned nature. He wanted to excel in whatever he undertook. Three events that were a turning point in his life are as under : 1. 2. He obtained Jatismarnajnan - the knowledge of his past lives at the age of eight. In 1886 he reached the state of complete detachment & resignation to the mortal body. He possessed the unique mystic powers of clairvoyance, telepathy, mind reading, etc. But became a prodigy with exceptional powers by attending more than 12 activities at a time. These memory facts made him a celebrity. તીર્થ-સૌરભ ૧૬૮ 3. To Gandhiji; he was a friend, a philosopher & a guide. Gandhiji says that most of his lessons on truth & non-violence he learnt from Shrimad from 1891 to 1901. "I have drunk to my hearts' content, the nectar of religion that was offered to me by Shri Raichandbhai." ETHICAL WRITINGS He opened the treasures of his mind & hearts by writing poems at the age of eight & he wrote 5000 lines in the first year. In his ninth year he composed Ramayana & Mahabharata in verse form. At the age of 11, he started contributing articles to newspapers & received many prizes for writing competitive essays. At the teader age of 12, his poem "A watch" comprising 300 lines won laurels. Language, the queen of mind & noble thoughts, has a free flow when curiosity is high, mind is mature with experience & heart itching to communicate ethical principles & practices. Shri Niti Bodhaka is a book of 50 pages written at the age of 15. The contents of the book has relevance for women in particular. Shrimad wrote a rosary of 108 golden virtues for the benefits of seekers of રજતજયંતી વર્ષ : ૨૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ पर्यावरण संरक्षण व नारी आज देश का परिवेश लगता है कुछ बदला-बदला. क्योंकि विकास के नाम विश्व में हुआ है सृष्टि पर हमला । शस्य श्यामला धरती की हरियाली नष्ट हुई है, स्वर्ग समान थी वसुन्धरा, अब बंजर दिखने लगी है। सुजला धरती का जल सूखा, नदियों का पानी है दूषित, सुफला धरती फल से खाली और वायु है प्रदूषित । पशुओं को काटा जाता है, बूचड़खाने पनप रहे हैं, हिंसा का तांडव फैल रहा, औद्योगीकरण के नाम विश्व में आज प्रदूषण फैल रहा, भौतिकता के इस चक्रव्यूह में आज का मानव फंसता गया । नारी प्रकृति का मूल रूप है दया, क्षमा, करुणा से भरी, प्रकृति संरक्षण की जिम्मेदारी, उसके कंधों पर आन पड़ी। ओजोन परत में छिद्र हुआ, रोगों का जाल बिछा भारी, वृक्षों पर भी चलती आरी । गौशालायें अब नहीं रहीं, मानव में मानवता नहीं रही। રજતજયંતી વર્ષ : ૨૫ आलस्य तुम्हें तजना होगा, हाथों से काम करना होगा, तज भौतिकता की चमक-दमक, अध्यात्म - शिखर चढ़ना होगा । 'उषा' की है यही चाह, प्रकृति प्रेमी हो हर इक जन, जगमग प्रकाश फैले जग में, हो पर्यावरण संरक्षण ॥ का जागो बहनों ! सोचो, समझो, अपने कर्तव्य को पहचानो, कृत्रिमता से ना नेह करो, जो प्राकृतिक है उसे अपनाओ । वृक्षारोपण के द्वारा, तुम धरती को हरा-भरा कर दो, पशुओं का पालन करके, तुम पशुधन विनाश को भी रोको । श्रीमती उषा पाटनी ३६५, कालानी नगर, इन्दौर તીર્થ-સૌરભ 943 Page #180 -------------------------------------------------------------------------- ________________ किया धन्य गुजरात को, लेकर जन्म अनूप । 'राजचन्द्र' संज्ञा हुई, भव्य रूप अनुरूप ॥ १ ॥ कार्तिक शुक्ला पूर्णिमा, धरे धरणि पर पांव । लक्ष्मीनंदन नाम से, धन्य ववाणिया गाँव ॥ २ ॥ जातिज्ञान जागा त्वरित, चढ़ते विटप बबूल । शिक्षार्जन करते हुये, रचा काव्य अनुकूल ॥ ३ ॥ बिता, वैवाहिक जीवन संयम ૧૫૪ श्रीमद् राजचन्द्र विद्यावारिधि डॉ. महेन्द्रसागर प्रचंडिया, डी. लिट्. जगा आत्मिक ज्ञान । तप-तेजसे, औ किये योग- अवधान ॥४॥ તીર્ય-સૌરભ नीति और नैतिक क्रिया, करती जीवन सत्य-अहिंसा से बने, जीवन नित्य अनन्य ॥५॥ ज्ञान और श्रद्धान से, किया सफल संधान | मोक्षमार्ग में रमा तब, पूरा रूप से ध्यान ॥ ६ ॥ गांधी जैसे आपके, हुये शिष्य उगबाद। लेकर शिक्षा आपकी, किया देश - आजाद ॥ ७ ॥ सम्यक्त्वसे, समता और सधता किया धन्य । जीवन- धर्म | आपने, उजागर जैन धर्म का मर्म ॥ ८ ॥ मंगल कलश ३९४, सर्वोदय नगर, आश्रमरोड, अलीगढ - २०२ ००१ રજતજયંતી વર્ષ : ૨૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ मेरी अभिलाषा हरी भरी धरती को कभी दुषित मत होने दो। दो ॥ अब सुख 'की चैन से सबको जीने दो ॥ प्रदुषण को दूर कर, शुद्ध हवा में रहने दो। मंत काटो वृक्ष अब, नये वृक्ष लगाने समय की मांग अब पशु पक्षियों को गले लगाने दो। बेकसुर पशु पक्षियों को अब मत मारने दो ॥ बढती जनसंख्या पर काबू पाना ये नारे अब लिखने दो । साक्षरता का बीडा उठाकर, उसको पार लगाने दो ॥ पशु-पक्षियों की संख्या बढे तो उसको मत रोकने दो । उनका मिलता रहे गोबर उसे अब खेतों में डालने दो ॥ फिर अन्न के भण्डार भर कर सुख चैन से जीने दो । फिर इस हरी-भरी धरती को दुषित मत होने दो ॥ अब मछलियों को मत मारों, पानी में रहने दो। स्वच्छ, उसे अब पीने दो ॥ तो जल रह जायेगा - और गायों की सेवा करने में अपना मन लगाने दो। अब तो इस धरती पर पुनः घी दुध की नदियां बहाने दो ॥ बुचडखाने नहीं गौशालाएं खोलने दो । शुद्ध हवा शुद्ध जल और शुद्ध प्रकाश में रहने दो ॥ दम घुटता दूषित वायु एवं ध्वनी प्रदुषणसे अब उससे दूर रहने दो। मिले ज्ञान का प्रकाश, प्रेम की गंगा बहने दो ॥ मिले चारों ओर शुद्ध वातावरण यही प्रार्थना करने दो। इस धरती का है शृंगार अब पर्यावरण को पुनः आने दो ॥ और इस पावन धरती को स्वर्ग में बदलने दो अब - રજતજયંતી વર્ષ : ૨૫ रचयिता : उत्सव जैन मु. पो. नौगामा ता. बागोदरा, जि. बांसवाडा (राज) ३२७६०१ તીર્થ-સૌરભ ૧૫૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ यूरोप के संग्रहालयों में हस्तलिखित जैन ग्रंथ डॉ. उर्मिला जैन 322, HANWORTH RD. HOUNSLOWM MIDDLESEX, TW3 35H U.K. विश्व को जैन धर्म और जैन परम्परा की देन विविध रूपों में रही है। उनमें से एक है, उनका वैविध्यपूर्ण और प्रचुर हस्तलिखित साहित्य, जो दुनिया भर में यत्र-तत्र बिखरा हुआ है। जैन परम्पराएं कम से कम 2600 वर्ष पुरानी हैं। ये श्रुत परम्परा थी, जो साधु-संतो, मुनियों द्वारा एक से दूसरे को सुनाकर बढ़ाई जाती रहीं। इसके बावजूद लिखने-पढ़ने की परम्परा भी शास्त्रीय सिद्धआन्तवादियों द्वारा हमेशा से प्रशंसित रही हैं। उदाहरणार्थ, सभी जैनियों को पर्युषण पर्व का ज्ञान होता है, जो उनका एक सबसे महत्वपूर्ण धार्मिक पर्व है। इस अवसर पर कल्पसूत्र की पूजा की जाती है । इसी प्रकार ज्ञान पर्व, जो सरस्वती के साथ ही सभी धार्मिक ग्रंथों को समर्पित है। जैन पुस्तकालय (जिन्हें भंडार या ज्ञानभंडार भी कहा जाता है ) ऐसे खजाने हैं, जहां हर प्रकार के, हर मत के तथा हर काल के हस्तलिखित ग्रंथ सुरक्षित हैं। ऐसा ही एक सबसे महत्वपूर्ण पुस्तकालय है, जैसलमेर मंदिर पुस्तकालय, जहां ११वीं शताब्दी के प्राचीनतम ग्रंथ संग्रहीत हैं। इसके अतिरिक्त पश्चिम भारत में अहमदाबाद, सूरत, जयपुर, आरा, पाटण, बीकानेर आदि और कर्नाटक में मूडबिद्री भी इस संदर्भ में उल्लेखनीय हैं। इसके अलावा भारत के बाहर अन्य देशों में भी विशेषतः यूरोपीय તીર્થ-સોરભ १५६ देशों में जैसे इटली, आस्ट्रिया, जर्मनी, फ्रांस तथा ब्रिटेन के पुस्तकालयों में भी हस्तलिखित जैन ग्रंथ संग्रहीत हैं। इन सभी संग्रहों का अपना वैशिष्ट्य और इतिहास है । जैसे फ्रांस में स्ट्रासबोर्ग स्थित संग्रहालय इसलिए महत्वपूर्ण है कि वहां बड़ी संख्या में दिगंबर मूलपाठों का संग्रह है। ब्रिटेन में कई स्थानों पर जैन ग्रंथो का संग्रह है। ऑक्सफोर्ड के साथ ही लंडन में रोयल एशियाकि सोसाइटी में प्रचुर हस्तलिखित ग्रंथ हैं। ये ग्रंथ कर्नल जेम्स टॉड ने 19वीं शताब्दी के पूर्वार्ध में पश्चिमी भारत की यात्रा के दौरान प्राप्त किये थे । लंडन के वेलकम इंस्टीट्यूट में भी ऐसे ग्रंथों की बड़ी संख्या है। जैन धर्मावलम्बियों के साथ ही विद्वानों द्वारा इनका उपयोग हो सके, इसके लिए आवश्यक है कि इनका विधिवत सूचिकरण हो तथा इन सूचियों में विस्तार से उनका वर्णन हो । वर्तमान में ब्रिटिश लाइब्रेरी, ब्रिटिश म्युजियम तथा विक्टोरिया एंड अलबर्ट म्युजियम के संग्रहों के सूचिकरण का कार्य प्रोफेसर नलिनी बलबोर अपने कुछ सहयोगियों के साथ कर रही हैं । इनका यह प्रोजेक्ट ब्रिटिश लाइब्रेरी तथा इंस्टीट्यूट ऑफ जैनालॉजी द्वारा प्रायोजित है । वैसे यह परियोजना एक गुजराती विद्वान, प्रो. चन्द्रभाई त्रिपाठी द्वारा शूरू की गई थी। ये बाद में बर्लिन (जर्मनी) में इंडोलॉजी के प्रोफेसर और जैन ग्रंथों के विशेषज्ञ भी हुए । રજતજયંતી વર્ષ : ૨૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ YOORAMMAMM उनकी योग्यता का परिचय स्ट्रॉस्बोर्ग के जैन में गुजरात में प्रतिलिपि की गई प्रतियां हैं, जिनसे ग्रंथो के सूचिपत्र से मिलता है। यह सूचिपत्र यह पता चलता है कि तकनीकि प्रगति तथा छपी लीड़ेन में 1975 में प्रकाशित हुआ था। पुस्तकों के बावजूद प्रतिलिपि की परम्परा किस दुर्भाग्यवश 1996 में प्रोफेसर त्रिपाठी के निधन प्रकार जीवित रही। वे आधुनिक आयताकार के बाद उनका कार्य अधूरा रह गया। प्रोफेसर कागजों पर लिखि गई हैं। बलबीर काफी समय प्रो. त्रिपाठी के साथ इस ब्रिटिश लाइब्रेरी में कुल मिलाकर 850 कार्य में लगी रही तथा उनके दो अन्य सहयोगी हस्तलिखित ग्रंथ या स्वतंत्र पाठ है, जिनमें डॉ. कानुभाई शेठ तथा डॉ. कल्पना शेठ को । अधिकतर श्वेताम्बर परम्परा से सम्बद्ध हैं। भी हस्तलिखित ग्रंथो के सूचिकरण का वर्षों दिगम्बर ग्रंथ गिनती में 10 से ज्यादा नहीं है। का अनभव है। ये तीनों मिलकर वर्तमान में श्वेताम्बर ग्रंथ मख्यत: इन विषयों के हैं - सूचिकरण का जो कार्य कर रहे हैं, वह प्रो. (1) श्वेताम्बर आगम और उसके अनेक पारम्परिक त्रिपाठी के सूचिपत्र के आधार पर ही है। घटक। ब्रिटिश लाइब्रेरी का संग्रह (2) दार्शनिक तथा सैद्धान्तिक ग्रंथ, जिनमें ब्रिटिश लाइब्रेरी में जैन हस्तलिखित ग्रंथों तत्वार्थसूत्र, कर्म साहित्य तथा ब्रह्माण्ड के संग्रह का कार्य दो शताब्दी से भी अधिक मीमांसा प्रमुख है। समय से नियमित रूप से हो रहा है। इस संग्रह (3) तकनीकी दार्शनिक साहित्य (तर्कशास्त्र में वे हस्तलिखित ग्रंथ भी हैं, जिन्हें 18वीं तथा आदि)। 19वीं शताब्दी में भारत यात्रा पर गए ब्रिटिश (4) साधुओं, मुनियों तथा श्रावकों का और जर्मन विद्वानों ने खरीदा था। भारत यात्रा आचारशास्त्री, जैसे उपदेशमाला, योगशास्त्र, के दौरान ये विद्वान गुजरात और राजस्थान में मौनव्रत तथा दान आदि विषयक ग्रंथ । काफी समय तक रहे। वहां विविध स्रोतों से (5) कथा-साहित्य, जैसे-तीर्थंकरों तथा अन्य जो हस्तलिखित ग्रंथ विक्रय के लिए उपलब्ध ___ महान लोगों (कालका आदि) से संबंधित थे, वे उन्होंने प्राप्त किए और उन्हें यूरोप ले दंत कथाएं और प्रसिद्ध नायकों यथा आए। यशोधरा, शालिभद्र आदि के साहसिक ब्रिटिश लाइब्रेरी के संग्रह में प्राचीनतम कार्यों की कहानियां। हस्तलिखित ग्रंथ 13वीं सदी का है, जो यूरोपीय (6) स्तोत्र साहित्य पुस्तकालयों में इस कारण बेजोड़ है कि यह ताड़ (7) धार्मिक साहित्य, यथा पूजा-विधान उपवास पत्र पर लिखा हुआ हैं। यह जौकल्प की प्रति है, विधि आदि। जो एक महत्वपूर्ण तकनीकी कार्य है। इसमें मठ ___(8) पट्टावली जैसे ऐतिहासिक ग्रंथ। विषयक सिद्धांतो का विस्तार से प्रतिपादन किया इन ग्रंथों का सूक्ष्म अवलोकन करने पर गया है। अद्यतन ग्रंथों में 20 वीं सदी के प्रारंभ पता चलता है कि इनमें सर्वाधिक महत्वपूर्ण રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૧૫o. Page #184 -------------------------------------------------------------------------- ________________ ग्रंथ प्रारंभिक धर्म विधान, विशेषतः हस्तलिखित रखने के विविध उपाय किए गए, तब से अब कल्पसूत्र, कर्मसाहित्य, ब्रह्माण्ड मीमांसा और तक जैन परम्परा अक्षुण्ण रही है। इसलिये भाषा जैन सिद्धांत संबंधी हैं और यदि हम केवल के आधार पर ग्रंथो को पृथक या श्रेष्ठ माने संस्कृत और प्राकृत ग्रंथों की बात करें तो ऐसे का, वर्तमान संदर्भ में, कोई आग्रह नहीं है। ग्रंथों की संख्या बहुत ही कम हैं जो भारत इस लेख का तात्पर्य तो केवल यह बतलाना और भारत से बाहर पूर्णतः अज्ञात हैं। है कि ये ग्रंथ कितने पुराने हैं और पुनर्लेखन महत्वपूर्ण गुजराती हस्तलिखित ग्रंथ · द्वारा विभिन्न भाषाओं तथा भिन्न प्रकारों से ये ब्रिटिश लाइब्रेरी के संग्रह में गुजराती जैन किस प्रकार जीवित रखे गए हैं। साहित्य प्रचुर मात्रा में उपलब्ध है। यह 14वीं सुनिश्चित जैन ग्रंथों के अतिरिक्त यह भी - 15वीं शताब्दी से लेकर अबतक का यानी भलीभांति विदित है कि भारत में भी प्रायः सभी मध्यकालीन समय का है और सभी प्रकार का __ जैन पुस्तकालय या भंडार, ऐसी सामग्रियों का है। जैसे, टीका-टिप्पणी, भजनावली, कथाएं भी संग्रह करते हैं जो अन्य मतों (यथा हिन्दू आदि। यह इस कारण महत्वपूर्ण है कि भारत धर्म, बौद्ध धर्म) से संबंधित हैं। जब हम के बाहर जैन परम्परा के इन पक्षों का अभी हस्तलिखित ग्रंथों की बात करते हैं तो पता तक उतना अध्ययन नहीं हुआ है, जितना होना । चलता है कि जैनियों ने धर्म-निरपेक्ष दृष्टिकोण चाहिए। अपनाया है अर्थात् जैन-समाज, विशेषतः मुनियों ___ जिन्हें इस क्षेत्र में रुचि है उन्हें ब्रिटिश या साधुओं की दृष्टि में ज्ञान का कोई भी पक्ष लाइब्रेरी की इस सामग्री को मद्देनज़र रखना पराया या उपेक्षणीय नहीं रहा है। पड़ेगा क्यों कि किसी भी यूरोपीय संग्रहालय यह बात तकनीकी साहित्य के संबंध में में इतनी बड़ी संख्या में गुजराती जैन पांडुलिपियों विशेष रूप से दृष्टव्य है। ब्रिटिश लाइब्रेरी के का संग्रह नहीं है। इससे भी अधिक महत्वपूर्ण संग्रह में इन क्षेत्रों का प्रतिनिधित्व व्याकरण, बात यह है कि अब तक जैन-परम्परा प्रायः कोशकला, इन्दोविधान, काव्यरचना, गणित या अक्षुण्ण रही है। ब्रिटेन में रहनेवाले और गुजराती ज्योतिष विद्या में देखा जा सकता है और जाननेवाले जैनों को इन ग्रंथों में अधिक रुचि सूचिपत्र के 11वें खण्ड में इनकी विवेचना की होगी। कारण, आखिरकर यह उनकी पैतृक गई है। यही विधि अत्यन्त ख्यात तथा मूल परम्परा के मूल पक्ष के साथ ही साथ उनकी कविताओं के लिए भी अपनाई गई हैं। जैसे, वर्तमान धर्मपरायणता भी है। कालिदास काव्य। ये सर्वमान्य भारतीय परम्परा सूचीपत्र के प्रत्येक खण्ड में यह बतलाया की हैं, जिन्हें जैनियों द्वारा भी अपना बताया गया है कि जबसे ये धर्म सिद्धांत अर्धमागधी गया है तथा जिन पर विभिन्न तरीकों से में लिखे गए और जिन्होंने इन ग्रंथों की रचना टिप्पणियां की गई हैं और ये टिप्पणियां किसी की थी, उनके द्वारा इन सिद्धांतों को जीवित भी तरह से कमतर नहीं हैं। बल्कि ये बहुधा ' ૧૫૮ | તીર્થ-સૌરભ २४तनयंती वर्ष: २५ Page #185 -------------------------------------------------------------------------- ________________ Monomenonwoman अपने उच्चस्तरीय पाण्डित्य के कारण द्रष्टव्य हैं। द्वारा किया गया है। जैसे, नर्क जाने पर किस ब्रिटिश लाइब्रेरी के संग्रह में सर्वाधिक प्रकार उत्पीड़न सहना पड़ता है। अन्य तकनीकि महत्वपूर्ण और जिन पर उसे गर्व भी होगा, विषयों को भी चार्ट और रेखाचित्रों द्वारा सरल वे 40 ग्रंथ हैं, जो सचित्र हैं। इनमें से कुछ बना दिया गया है। इसके अतिरिक्त बहुत विस्तार में एकाधिक लघु चित्र ही हैं तो औरों में पूरा से चित्रित शालिभद्र चौपाल का भी उल्लेख किया का पूरा (एक पांडुलिपि में 40 से 60 तक जा सकता है, जिसे मतिसार द्वारा लिखित बताया का) समूह ही है। विक्टोरिया एंड अलबर्ट जाता है। इसके अतिरिक्त कथाओं की कुछ म्युजियम के संग्रह के अधिकांश ग्रंथो में सभी पांडुलिपियां भी हैं, जो वस्तुतः जैन नहीं हैं पत्र चित्रमय हैं। ये ग्रंथ और विषय ज्यादातर, पर अनेक जैन लेखकों द्वारा अधिगृहित कर मानक मापदंडो के हैं, जिन्होंने चित्रमय परम्परा ली गई थीं, जैसे शुकसप्रति। को प्रवर्ति करने में महत्वपूर्ण योगदान दिया और आशा की जानी चाहिए कि दो खंडों तथा जिसका चरमोत्कर्ष हम लगभग 14वीं शताब्दी 100 से भी अधिक पृष्ठों में प्रकाशित होनेवाले में देखते हैं। इस सूचिपत्र द्वारा जैन विषयों के अध्ययन की इस प्रकार यहां हमें कल्पसूत्र तथा ओर जैनियों की उत्सुकता बढ़ेगी, उन्हें प्रोत्साहन उत्तराध्ययनसूत्र की पांडुलिपियां मिलती हैं। मिलेगा, विशेषतः उन जैनों की, जो अब भारत हस्तलिखित ग्रंथों का दूसरा महत्वपूर्ण वर्ग है से बाहर रह रहे हैं। उन चित्रमय पांडुलिपियों का, जो ब्रह्मांण्डिकी डॉ. उर्मिला जैन से सम्बद्ध हैं। इनमें जैनियों द्वारा मान्य विश्व 8/ए, बंद रोड, एलेनगंज, के विभिन्न पक्षों का प्रतिनिधित्व विविध प्रकारों इलाहबाद - 11 002 (उत्तरप्रदेश) રજ13યંતી વર્ષ : - તીર્થ-સૌરભ ૧૫૯ . Page #186 -------------------------------------------------------------------------- ________________ पण्डित जयचन्दजी छावड़ा | डॉ. नेमिचन्द्र शास्त्री विद्वद्वर्य श्रुतप्रभावक श्री जयचंदजी छावडा [पूर्वभूमिका : जैन-अध्यात्म-परंपरा में आचार्यप्रवर श्री कुंदकुंद स्वामी का व्यक्तित्व एवं कृतित्व सर्वोपरी है। उनकी विश्वविख्यात रचना समयसार (समय प्राभृत) उतनी ही लोकप्रिय है; एवं उस पर उतनी ही सर्वांसुंदर, अधिकृत और अध्यात्मसाधकों को आत्मा के अतीन्द्रिय आनंद का स्व-रस चखाने में निमित्तभूत श्री अमृतचन्द्राचार्यकी आत्मख्याति आदि संस्कृत टीकाएं भी है। ___ जैन अध्यात्मको ढुंढारी (प्राचीन हिन्दीका एक रुप) भाषामें गद्यरूप में निबद्ध करके, श्री जयचन्दजीने हिन्दीभाषी जगत पर बडा उपकार किया है। श्री आचार्य शांतिसागरजीने, उसे फलटणसे शास्त्राकार छपवाकर उसका समुचित सन्मान किया। इस महान् विद्वानके बारे में संक्षिप्त माहिती इस छोटे निबंधमें संपादीत की गई है। जिसमें से वर्तमान विद्वानों की परंपरा प्रेरणा प्राप्त करेगी, ऐसी भावना करता हूं। - सम्पादकीय] हिन्दी जैन साहित्य के गद्य-पद्य लेखक में अपने हित को निहित समझकर आपने अपनी विद्वानों में पण्डित जयचन्दजी छावड़ा का नाम श्रद्धा को सुदृढ़ बनाने का प्रयत्न किया। फलतः उल्लेखनीय है। इन्होंने पूज्यपाद की सर्वार्थसिद्धि जयचन्दजीने जैनदर्शन और तत्त्वज्ञान के अध्ययन की हिन्दी टीका समाप्त करते हुए अन्तिम का प्रयास किया। वि. सं. १८२१ में जयपुर में प्रशस्ति में अपना परिचय अंकित किया है - इन्द्रध्वज पूजा महोत्सव का विशाल आयोजन काल अनादि भ्रमत संसार, पायो नरभव मैं सुखकार।। किया गया था। इस उत्सव में आचार्यकल्प पंडित जन्म फागई लयौ सुथानि, मोतीराम पिताकै आनि॥ टोडरमलजी के आध्यात्मिक प्रवचन होते थे। इन पायो नाम तहां जयचन्द, यह परजाल तणूं मकरंद। प्रवचनों का लाभ उठाने के लिए दूर-दूर के व्यक्ति द्रव्य दृष्टि मैं देखू जबै, मेरा नाम आतमा कबै ॥ वहाँ आये थे। पण्डित जयचन्द भी यहां पधारे और गोत छावड़ा श्रावक धर्म, जामें भली क्रिया शुभकर्म। ग्यारह वर्ष अवस्था भई, तब जिन मारगकी सुधि लही॥ जैनधर्म की ओर इनका पूर्ण झुकाव हुआ। फलतः इस विद्वान लेखक - कविका जन्म फागी ३-४ वर्ष के पश्चात् ये जयपुर में ही आकर रहने नामक ग्राम में हआ था। यह ग्राम जयपुर से लगे। जयचन्दजीने जयपुर में सैद्धान्तिक ग्रन्थों का डिग्गीमालपुरा रोड पर ३० मील की दूरी पर गम्भीर अध्ययन किया। बसा हुआ है। यहाँ आपके पिता मोतीरामजी जयचन्दजी का स्वभाव सरल और उदार था। पटवारी का काम करते थे। इसी से आपका उनका रहन-सहन और वेशभूषा सीधी-सादी थी। वंश पटवारी नाम से प्रसिद्ध रहा है। ये श्रावकोचित क्रियाओं का पालन करते थे और ११ वर्ष की अवस्था व्यतीत हो जाने पर बड़े अच्छे विद्याव्यसनी थे। अध्ययनार्थियों की कवि का ध्यान जैनधर्म की ओर गया और उसी , भीड़ इनके पास सदा लगी रहती थी। इनके पुत्र ૧૬૦ તીર્થ-ઓંરભ २४ तनयंती वर्ष: २५ Page #187 -------------------------------------------------------------------------- ________________ self-realisation at the age of 17. He did the abridged version of the book in 50 pages Bhavanabodh. It is popularly known for 12 sentiments that require cultivation in minds aspiring liberation. Although his translations & commentaries are innumerable to narrate, yet, it will be in fitness to highlight - - 1. He prepared a complete translation of the Panchastikaya a work of the celebrated Sri. Kundkundacharya, and - 2. His composition of Atmasiddhi Shastra in the form of a poetic dialogue in 142 verses at Nadiad. This undoubtedly, is a masterpiece and genius in philosophical literature. RELIGIOUS INSIGHT Shrimad studied many religious books in Sanskrit & Magadhi languages but almost all his writings were in Gujrati. He had a retentive memory & exceptionally sharp in grasping. Thus Vedas & Upanishad, Bible, Zend Avesta & Quran etc. were digested by him completely. All these removed doubts and delusions from his mind & confirmed his faith in the fundamentals of Jainism & its relevance in making conviction or tenets, thoughts & conduct. According to Shrimad, Religion is the spiritual quality of life. It does not mean religious differences & setbeliefs. It does not mean cramming or reading of religious texts or believing રજતજયંતી વર્ષ : ૨૫ in all what is said as gospel truth. He emphasized Jina is one who conquers himself. He is the Mahavira who has battled with the inner nature & triumphed over it. His three major tenets are: 1. 2. 3. Self liberates self. The enlightened personages have achieved self-realisation. They have laid down six spiritual steps for a soul whose emancipation are either nearby or is desired. They are shown in the diagram given below to make it easy to understand in a lucid manner & adopt. 1. 2. 3. Reality is one. Sadguru is advised & advocated & 4. Six Spiritual steps to Soul Liberation Soul Exists. Soul is Eternal. Soul is the doer of its activities. Soul is the sufferer of its activities. 5. There is liberation. 6. There is a path to liberation. Moksha is the ideal goal of life. It is realised through moral discipline under the enlightened guidance of Sadguru. This, in fact, is the way to true spiritual progress. તીર્થ-સૌરભ ૧૬૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ ADDICTION ome substances after entering affect and the nervous system. One gets habituated to the feeling of numbness and lightness often referred to as a 'kick'. The habit of getting kick from these substances, known as toxicants, is called as addiction. Mankind has developed several addictions which can be broadly classified into three categories. (1) Taking tobacco in different forms. (2) Drinking alcoholic beverages. (3) Consuming opium, LSD, hemp, "brown suger" etc. branded as drug addiction. In most of the contries the third category is legally banned and possession of "drugs", their transport, sale and consumption is considered as a serious offence. Society also condemns this category. However, enough efforts have not been made to scrupulously destroy the drugs, probably due to corruption at administrative, political, religious and law enforcement levels. The high costs and tremendous profitability in the drug business make the people extremely rich "respectable" and influencial people in the society. The individual, group of individuals, society, administration, judiciary and police, social, political and religious leaders should join hands to unveil such bad elements, and strip them of their १७० તીર્થ-સૌરભ wealth and status, and punish them severely, so that no one would ever dare to enter such an illegal, immoral business, harmful to society. Fortunately these drugs are not openly and prestigeously consumed. The situation is unfortunate and lamentable about the first two categories. The elite and the famous, the living legends and idols depict alcohol consumption and smoking as a status symbol. We would briefly review the status of these addictions. To chew tabacco or to inhale smoke of tobacco through cigarrette or pipe or cigars, to apply roasted tobacco powder to teeth, inhale flavoured tobacco powder as snuff are the various ways to take tobacco inside the body to give a 'kick'. The World Health Organisation (WHO) has declared 31st May as a tobacco free day. This is only a beginning. Tobacco free day should follow tobacco free week and then tobcco free month and tabacco free year. Ultimately we have to achieve tobacco free life. Finally cultivation of tobacco as a crop should be stopped. This should be done by educating the people about the bad effects of tobacco. Once this is understood, then one will get convinced and change one's mind and consequently cultivation of tobacco can be stopped. રજતજયંતી વર્ષ : ૨૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ there. You will never smoke again if you see this tar which normally enters your body with each cigarette smoked. Today thousands of people world over are earning their livelihood on tobacco farming, trading, cigarette manufacture, advertisement and sale. Within a specified period alternative means to earn livelihood should be offered and established. If people unite the world over and make a serious effort to develop suitable profession/ trade as substitute to those who depend on tobacco based products for their livelihood, this planet can be 90% free from tobacco in just 10 years ! Taking tobacco in any form is harmful to body. Let us resolve not to chew tobacco. Letus resolve not to smoke tobacco. Smoking in all offices, industries, public gardens, roads, railways and aeroplanes should be prohibited to begin the drive with ultimate aim to stop tobacco consumption totally. !. With growing industrialisation drinking alcohol is becoming a status symbol. A party without alcohol is not considered a 'party' at all ! Alcoholic addiction is a mental disorder (Dipsomania). It causes physical, psychological, family, social and national damage. Let us resolve not to inhale tobacco. Smoking affects brain and nervous system, respiratory and circulatory system. Alcohol affects all these systems and additionally damages liver and digestive system. The drinking habit begins as a company to disillusioned friends, to have fun, to enjoy life, to get rid of disgust, sadness, humiliation, worries, anxieties, troubles etc. It is ignorance and lack of knowledge. Unfortunately if any of these habits has been developed, one should slowly reduce and finally stop the habit. The idea that tobacco refreshes and freshens the brain and the nervous system is merely an illusion. In fact tobacco causes interference in the working of the brain and the nervous system, adversely affecting its functioning. Tobacco contains poisonous nicotine and tar. The tar enters the bronchii and gets deposited there. Slowly the deposits increase reducing the amount of air inhaled and amount of oxygen supplied to the body. Take a filtered cigarette, wet it's filter in water. Open the filtter after smoking and observe the tar trapped "Alcoholic Anon'ymus" Organisation is working the world over to eliminate alcoholic addiction and everyone should contribute financially or otherwise to such organisations working for betterment of mankind. Let us resolve to make the mankind free from addiction, starting from ourselves. - Yayzid uu : RU તીર્થ- સૌરભ 10 Page #190 -------------------------------------------------------------------------- ________________ The Story of Bhagwaan Ram This story is from the Jain religious mother, Queen Kaikeyi, had saved book, PADMAPURAAN. A similar. King Dasharath's life. So he had story appears in the religious books promised her three wishes. When of Hindus as well. Kaikeyi found out that Ram was going to get the throne, she reminded King A long time ago, King Dasharath Dasharath of his promise. She asked was the ruler of Ayodhya. He had four him to give the throne to her son sons, Ram, Lakshman, Bharat and Bharat and to exile Ram from the Shatrughna. Ram's mother was Queen kingdom for fourteen years. King Kaushalya. Bharat was Queen Dasharath agreed to fulfill his promise Kaikeyi's son. and renounced all his worldly At the same time, King Janak possessions. ruled over Mithila. He had a daughter named Sita. Princess Sita was very Ram was patient and beautiful. Just as Ram was wise and understanding. He religiously followed brave, Sita was intelligent and good the wishes of his father and left natured. King Janak arranged a Ayodhya. His wife Sita and his brother SWAYAMVAR for Sita's marriage. Lakshman accompanied him. Prince SWAYAMVAR was a ceremony in Bharat was not in Ayodhya at that which the bride would choose her time. Upon his return, he found that own groom. King Janak invited princes his elder brother Ram had gone to from far and near. Ram and Lakshman live in the forest. Bharat felt very sad. were among those invited. The He and his mother, Queen Kaikeyi, condition of SWAYAMVAR was that went to visit Ram. They tried to Sita would marry the prince who could persuade Ram to return to Ayodhya. handle the VAJRAVALI Bow. Of all the Ram would not go against the wishes princes, only Ram could handle the of his father and politely refused. heavy bow. Ram and Sita's marriage Ram, Sita and Lakshman were was celebrated with great pomp and show. content living in the forest. They helped several weak and needy people. One One day, King Dasharath decided day, Sita was alone in the cottage. to give up his throne and to spend Raavan, the King of Lanka (Ceylon), his remaining life working towards saw her and was struck by her beauty. spiritual enlightenment. He wanted to He took her to his kingdom against give the kingdom to Ram, his eldest her wishes. When Ram and Lakshman son. However, some time ago, Bharat's returned to the cottage and did not ૧૦૨ | તીર્થ-સૌરભ Ryarzial ud : 24 Page #191 -------------------------------------------------------------------------- ________________ find Sita there, they were extremely worried about her welfare. They set out to search for her. In the course of their search, they met Hanuman who joined them. Hanuman discovered that Sita was being held captive by Raavan in Lanka. Raavan was a proud and powerful king. He wanted to marry Sita but not against her wishes. He had kept her captive in the hope that someday she would change her mind and agree to marry him. Raavan's brother, Vibheeshan, and his queen, Mandodari tried to persuade him to release Sita but to no avail. Ultimately, Ram raised an army with the help of Hanuman. Ram invaded Lanka and Raavan was killed in the battle. Sita was freed. After spending fourteen years in exile, Ram returned to Ayodhya. Bharat, who was taking care of the kingdom in his absence, returned the throne to Ram. Ram was a benevolent king. He treated all people in his kingdom fairly. Everybody was happy. Later, Ram renounced his throne and became a monk. He performed penance, and finally attained salvation (NIRVANA).. The life of Ram is a glorious example for all, young and old. It teaches that we should respect our parents and be good to them. It tells us to love our brothers and sisters as Lakshman and Bharat did. The downfall of Raavan teaches us to be sensible. It teaches us that we should not be proud of our wealth and power. Turn enemies into friends by doing something nice for them. રજતજયંતી વર્ષ : ૨૫ Ram's life was as exemplary and perfect as can be. He was mindful of his duties. He was truthful and kind. He was brave and firm, free from anger and envy but he would not yield to injustice. Therefore, in Indian tradition, Ram is called MARYAADAPURUSHOTTAM, the most ideal personality. Don't believe all you hear, don't spend all you have, or don't sleep all you want. Give people more than they expect and do it cheerfully. તીર્થ-સોરભ १७३ Page #192 -------------------------------------------------------------------------- ________________ There are many places of pilgrimage Shatrunjaya (Palitana), Mount Abu and Shravanbelgola are some of the most important ones. Places Of Pilgrimage Twenty-two TEERTHANKARS of the present cycle of time attained salvation (NIRVANA) at Sammed Shikhar. There are beautiful temples and CHARANS (representing the footprints of TEERTHANKARS). Sammed Shikhar is one of the most sacred places of pilgrimage for Jains. There are thousands of beautiful temples on the hills at Shatrunjaya (Palitana). Therefore it is called the City of Temples. Most temples at Shatrunjaya have beautiful carvings in marble and stone. Shatrunjaya attracts visitors from all over the world. १७४ તીર્થ-સૌરભ in marble and so they are called the hymns in marble. Mount Abu is world-renowned for its Delwara Temples. These temples are located on high hills covered with palm trees. There are five temples at Mount Abu: Vimal Vasahi, Luna Vasahi, Pitalhar Temple, Khartar Vasahi and Temple of Mahaveer Swami.1 These temples have been carved beautifully 1. In this context, Swami means virtuous and respectable. (Courtesy: "Studies in Jainism", New York) Shravanbelgola is near Mysore in South India. It is famous for the beautiful statue of Bahubali Swami, which is carved out of a mountain. The statue is about 60 feet tall. It reflects the supreme virtues of a VEETARAAG, one who does not have any likes and dislikes. Its message is that we should be humble and free from desires. In Sanskrit, a place of pilgrimage is called TEERTH. It function as a bridge whereby one can cross a river. Great souls perform penance and meditation at solitary and peaceful places such as forests and mountain tops. They cross the ocean of worldly suffering and attain salvation. Therefore places like Sammed Shikhar and Shatrunjaya are called TEERTHS. When we visit places of pilgrimage, we are reminded of the virtues of great souls who have become SIDDHAS. We tend to forget our everyday problems. We learn to have peace and happiness in life.. રજતજયંતી વર્ષ : ૨૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ Jain Temples (Our Cultural Heritage) Mrs. Sujata Subhash Shastri M.A. (Ancient History & Archaelogy Diploma in Jainology) n our country, apart from literature In olden days the temple acted I most of the ethical concepts are as a centre of the activities of the reflected in art and architecture. Jain society. For our elders, the temple art not only reflects the fine taste of was not only a centre of worship, but beauty but also heightens the spirit in a place of security and shelter, a man and makes him more worthy as place for education, a centre for a member of society. Justice, a meeting hall and a centre for cultural activities. A temple become . According to Jaina philosophy a media through which one could there is no creator. The Idol of Jain express his devotion to Lord, his is worshipped which stands as an talent and richness. ideal for one who wants to attain the supreme spirit, which is found in each The ancient temples are the and every soul. This is very well reflection of the devotion of the people described in the Mangalacharana of of that time. The main morality among Tattvarta-Sutraas "Moksha Margasya the people was to earn honestly and netaram bhettaram karma bhubhrtam utilize the money either for donation Jnataram Visva-tattvanam Vande tad or construction of temples. The very guna-labdhaye." moral belief among the people gave birth to the construction of many The Jaina temples are found in temples in our country. plenty all over our country. Their Construction of Temple in the pattern of construction may differ from name of the Person : area to area but the main aim of construction is the same. It is true that There was more spirit among the there are temples, but culturally they people in the construction of temples. have lost their values. One cannot say For some, temple became a media for exactly when the Jain temple the expression of their wealth. Unlike construction began. But the ancient today, the position of a person in the most civilization of Harappa and society was valued by his contributions Mohenjodaro have proved that idol to his religion, either by the worship existed in Jaina religion. The construction or donation rendered to worship of Lord "Rishaba" was very it. In Karnataka, Moodbidri known as much popular. the Dakshina Kashi is having 18 Jaina Ryavaid uu : 24 તીર્થ-સૌરભ 1904 Page #194 -------------------------------------------------------------------------- ________________ VAWOWAVAVAVAVAVAVAVAWAWANA Basadis named after their donors (in greatness melts away when one Karnataka Jain temples are called comes to the temple. The Basadis. "Basadi" word has arised Manastambha reminds one about the fom Vasathe means shelter in arrogant Gautama Rishi before Kannada, which later on became entering the Samavasarana and his Basadi). A devotee who was unable arrogance vanishing at the very sight to construct a temple made grants of Mana-Stambha Darshana (Mana - and donated idols of Jina. The date means Ahamkar; Stambha - means and name of the person carved on the stop). Politely and humbly he entered pedestal of the Jina Idols act as an the Samavasarana and became the important historical document. first Ganadhara of Lord Mahavir. Temple - A Centre for Education : Jain Temple - A Mirror of the Social Life : Temple was the main Shelter for the Munis to stay during chaturmaas and preach their disciples and conduct penance. The temples at Sravanabelagola, Bahubali Ashram in Kumbhoj act as a Vidya Kendra, where they teach Vyakarana, Purana, Nyaya and Darshana. Apart from aiming at AtmaKalyana, the sculptural works carved around the temples depicting the stories of Thirthankaras, stories from puranas have a lesson for the devotee. It elevates his spirits and evoke him to cultivate the qualities of the Jina. Manastambha - A Guiding Light : The peculiarity of the Jain temple is the free standing pillar mostly found in front of the temples especially in South India. This pillar called ManaStambha is the prototype of such pillar which are said to have stood within the entrance to the Samavasarana of the Thirthankara. This artistic pillar is having image of Jinas facing towards the 4 directions on the top square Mandap. Jain Temple - A place of Justice : Unlike today, in olden days justice was given to the people in the temple. This very moral fear forced the people to lead a truthful life. The "Nyaya Basadi" in Moodbidri at Karnataka acted as the Centre of Justice for the people of that area. Jain Temple - A Centre for Precaution : 'Manastambha' is very much symbolic. It says how small one is by its side and how one's vanity of -૧૦૬ તીર્થ-સૌરભ Among the evil habits which are prevailing in society since the ancient period "offence" is one. The artistic works in and around the temple warn the visitor from them. રજતજયંતી વર્ષ : ૨૫) Page #195 -------------------------------------------------------------------------- ________________ A very good example of this can be quoted from the Shri Matt Temple at Sravanabelagola. The painting belonging to 18th C.A.D. depicts the "Punishment for Kamatha" in which his head is beshaved, hands tied to the back and 2 small children are made to urinate on his head and he is made seated on a donkey taken in procession. This painting clearly shows that more than physical torturing it is the mental torturing that hurts the conscious of a person. where an artist gets a little scope to display his talent. According to Mr. Havell " A temple is a place where Lord Brahma Resides'. But for Jains the temple itself represents the Samavasaran. The temples are helpful in achieving peace of mind for house-holders and Munis to some extent. But today, unfortunately the temples are loosing their moral values. They are just considered as art galleries. Jaina temples aim at elevating our spirit, inspire religious values and present philosophical concepts and rules of conduct laid down in Jainism. The value of the Jinalaya is very well expressed by A charyas as the stepping stone for Moksha, Mukti. Jain Images : The Jina idols installed in the 'Garbha-Greha' of the temple look more or less the same (exept Lord Parswanath). But they are the super pieces of art known for their simplicity Talk slow but think quick. Judge your success by what you had to give up in order to get it. Pray. There is immeasurable power in it. Be gentle with the Earth. Rydric 4 : 24 તીર્થ-સોરભ 966 Page #196 -------------------------------------------------------------------------- ________________ WAWAWAWWA NA Charity: A Jain Scriptural View by Dr. Trilok Chandra Jain Shastri All religions extol the virtue of charity or donation. Everybody agrees that helping others by donating money and material is admirable. Many individuals, from the venerable monks and scholars to the poor and sick, depend on the generosity of society. Religious institutions run on donations. What Is Charity? The Sanskrit word for charity or donation is DAAN, which literally means giving. In TATTVAARTH SUTRA, Acharya Umaswati has defined-. STEUETA Fairfarauf 21+4 (7-3) ANUGRAHAARTHAM SWASYAATISARGO DAANAM The prime recipients of charity are monks and religious institutions. The monks follow the path to spiritual advancement. They have no passions for enhancing their position. They have equanimity and peace of mind. Thus they exemplify the path to achieving true happiness and harmony in life. In return, the householders provide means of subsistence for them. Religious institutions, including temples, places of pilgrimage and educational institutions, provide us with an opportunity to learn the teachings of our religion. They epitomize virtues such as nonviolence, truth and nonpossessiveness. So we support them. Some people, in spite of their sincere efforts to be self-sufficient, do not have the necessary means of subsistence because of circumstances beyond their control. So they deserve our help. Four Kinds of Charity According to Jainism, charity is of four kinds: donation of medicine (AUSHADHI), donation of books (SHAASTRA), donation of food (AHAAR) and delivering freedom from fear (ABHAYA). These four kinds of donations are meant to fulfill the needs of the body, mind and soul of Charity entails giving one's wealth for mutual benefits. In this aphorism, the phrase 'mutual benefit' is important. The donor does not give only for the benefit of the recipient. He/she performs charity for the benefit of the self. This implies that the donor does not have any feelings of superiority or ego or desire for recognition. The donor does not think that he/she is doing a favour. - ૧૦૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ the recipient. Food and medicines are essential for the growth and maintenance of body. They are needed for sustenance of life. Jain monks do not indulge in worldly activities such as earning livelihood, cooking and shopping. The householders provide them with food and shelter. The monks accept these materials from the householders according to the rules set in the scriptures. Providing books and other means for enhancing their knowledge of the scriptures to monks as well as to householders constitutes the gift of knowledge. Householders need to have a proper education for earning their livelihood and become productive members of society. Thus supporting schools, colleges and universities is also a gift of knowledge. Delivering protection and freedom from fear is essential for the wellbeing, of men and women. This concept is extended to all living beings. It not only implies ensuring that we do not deliberately hurt or kill any form of life, but it also entails conservation of natural resources and protection of the environment. Further, to effect freedom from fear and suspicion, it is essential to establish an atmosphere of understanding and trust among men and women. As mentioned earlier, charity is for the mutual welfare of all. Therefore, this kind of charity is most august. Describing the unique features of charity, Acharya Umaswati says: विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः (7-39) VIDHIDRAVYADAATRIPAATRAVISHESHAATTADVISHESHAH Charity is distinguished by procedure, material, donor and recipient. Qualities of a Donor In PURUSHAARTH SIDDHYUPAAYA, Acharya Amrit Chandra Suri has described the qualities of a donor as follows :1 1. A donor has no desire for reward or compensation of any kind such as fame and fortune, profit and prosperity. A donor maintains composure if things do not go as planned. 2. 3. 4. 5. 6. A donor is sincere. He does not indulge in complicity to circumvent the rules established by society and government. A donor refrains from envy and competition. A donor has no feelings of remorse or guilt. Once the donation is made, he/she is totally unconcerned about its quality and value. A donor does not have the feelings of exhilaration. A donor is modest. He/she understands that the material being donated does not belong exclusively to him/her. 1. ऐहिकफलानुपेक्षा क्षान्तिर्निष्कपटतानसूयत्वम् । अविषादत्विमुदित्वे निरहङ्कारित्वमिति हि दातृगुणाः ।169 । રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ १७८ Page #198 -------------------------------------------------------------------------- ________________ 7. Thus he/she considers himself/ herself as merely an instrument (NIMITTA) in the process of giving. A donor is free from ego. Acharya Siddhasen, in his commentary on TATTVAARTH SUTRA, recounts the following qualities of a donor:2 a. Absence of ill-will towards the recipient (ANUSOOYATVA) b. Absence of dejection in giving (AVISHAADITVA) C. condescension recipient (NIRAHANKAARITVA). This means that the donor does not consider himself/herself to be superior to the recipient. d. Joy in giving (MUDITVA). This implies absence of remorse or guilt. e. Absence of towards f. g. h. Auspicious frame of mind (forbearance, KSHAMA) Absence of desire for material gains (AIHIKPHALANAPEKSHA) Absence of complicity (NISHKAPATA) Absence of craving for rebirth in a desirable form (ANIDAANATVA) It should be noted that the qualities of a donor enumerated by Acharya Amrit Chandra Suri are 2. Jaina Yoga by R. Williams, published page 153. the essentially the same as those described by Acharya Siddhasen. Evidently, we Jains and our system have a lot to learn from our scriptures. Material Appropriate for Donation Describing the materials suitable for donation, Acharya Amrit Chandra Suri has written, in PURUSHAARTH SIDDHYUPAAYA:3 Things that generate attachment, aversion, incontinence (lack of selfcontrol), vanity, pain and fright should not be donated. Only such things that promote self-study and observance of austerities should be donated, In other words, one should not donate means of material comforts, unhealthy foods, and dangerous items such as knives, guns and poison. One should donate Items that promote good physical and mental health such as nourishing foods, medicine and books. Qualities of a Recipient Jain scriptures emphasize that donation should be given to the four segments of the Jain order (SANGH): monks, nuns, laymen and laywomen. Qualities of a recipient have also been defined by Acharya Amrit Chandra Suri, in PURUSHAARTH SIDDHYUPAAYA, in the following words:4 The recipients by Motilal Banarsidass, Delhi, 1983, 3. रागद्वेषासंयममददुःखभयादिकं न यत्कुरुते । द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम्। 170 । 4. पात्रं त्रिभेदमुक्तं संयोगो मोक्षकारण गुणानाम् । अविरतसम्यग्दृष्टिः विरताविरतश्च सकलविरतश्च ।171 । ૧૮૦ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ belong to three classes depending upon Procedure of Donation the level of their rationalism, which The procedure of donation has eventually leads to salvation: those who been described in considerable detail in possess rational perception but do not the Jain scriptures. Most of the practice any vows, householders who discussion centers on the ways food is practice the minor vows, and monks offered to the monks and nuns. who practice the major vows. Commenting on the procedure of Does this mean that we should donation, Pandit Phool Chandra Jain help only those who belong to the Jain Siddhantacharya writes:5 The donor community? Well, Jainism can not accords reception, seat, washing the condone discrimination on the basis of feet, worship (praise) and respectful religion or creed. We should help all gestures (bowing) appropriate to the regardless of their religious beliefs. By recipient. The donor makes the donation saying that the recipient should have with purity of mind, speech and body. rational perception, Acharya Amrit He/she offers food and other materials Chandra Suri implies that we should not beneficial to the recipient. The support individuals who spread appropriate reception, seating, irrationalism, delusions and superstition, respectful gestures and materials such and who mislead their unsuspecting as food, water and books are determined followers to fulfill their ulterior designs. according to time and place, and We should not help unscrupulous and considering the nature and capability of antisocial elements includinginstitutions the recipient. that indulge in circumventing the teachings of religion and government Concluding Remarks regulations. We should help individuals The Jain religion teaches that our who are spiritually advanced. Individuals thoughts, speech and actions should be who have rational perception refrain rational. However, many times some from spreading irrationalism and individuals and institutions exploit the delusion. They do not exploit the masses sentiments of credulous people and for achieving name and fame, procure donations to fulfill their own recognition and titles. They have no interests and ambitions. Sometimes, material goals and lead a virtuous life. donations are used improperly. A variety They enjoy contentmentand equanimity. of schemes are employed in collecting Thus they epitomize the path to real donations. All this goes on in the name happiness. Ordinary people who lead a of religion. In the light of the teachings of clean and virtuous life also deserve our our scriptures, we Jains should not support. indulge in such practices. 5. TATTVAARTH SUTRA, Hindi exposition by Pandit Phool Chandra Jain Siddhantacharya, published by Varni Granthmala, Varanasi, 1950, page 365. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ દે ૧૮૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ Embrace Truth Do What is good Avoid what is bad. Spread the message of love. And if you cannot Just see to it that your Action do not hurt another's Heart. I often go to the temple for Pooja, The pujaris keep reciting the prayer. You stand when you Are asked to stand You sit when you Are asked to sit. And you keep hearing him Without even making An attempt to understand. A word of it There are thousands like me who go through this ritual regularly in fact I am absolutely amazed by one fact today we notice a great spurt in religious sentiments with every passing year we notice more and more Ganesh Utsav's More and more Navratris More and more Pandals for Mohurram it is said that man is today rediscovering his religious roots and correspondingly the Standards of morality of that very man Most Surprisingly is going down at even a greater pace What was considered wrong a decade ago is only normal today we keep going to the temple. Day after day Month after Month Year after Year We keep worshiping without ever making an attempt at understanding God. At understanding His teachings the internal awakening just never dawns upon us. God has given his definition of religion just in one line he has made it so simple for us Emrace Truth Do what is God Avoid what is bad spread the message of love and if you cannot just see to it what your actions are, do not hurt another's heart but sadly we have complicated our religions to such an extent that we spend all our lives in pursuit without understanding a word of it today a temple at best considered A wash basin Where you can apply the soap of Prayer & wash your sins away can God give us the authority to sin and then the facility to undo it! By just taking his name God's logics are very simple If only we made an attempt to understand them The emphasis has to be on taking your soul to such heights that sins cannot touch you What you need is internal awakening and that day for sure the great individual in you would arise. Shri Dharmesh Jain Bombay 902 611-zilze Pyareidl u : 24 · Page #201 -------------------------------------------------------------------------- ________________ પુનઃ જાગૃતિનું નિમિત્ત અને આત્મસાક્ષાત્કારનો સુયોગ ૧૯૬૮ના ઓક્ટોબરમાં દવાની આડઅસર થવાથી તેઓને મોઢામાં છાલાની ગંભીર બિમારી આવી પડી. ફરજિયાત નિવૃત્તિના આ પ્રસંગે, તેઓએ પુનઃ પોતાનો શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો અને લગભગ પાંચ માસના આ ધનિષ્ઠ અને ગહન ચિંતન-મનનના ફળરૂપે તા. ૧૪-૨-૧૯૬૯ના રોજ વિશેષ એકાગ્રતા થતાં, તેઓના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન નો પ્રકાશ ઉદય પામ્યો. • ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન અમદાવાદ, વડવા, ખંભાત, ઈડર, નરોડા , રાજકોટ, મુંબઈ આદિ અનેક સ્થળોએ તેમના સ્વાધ્યાયોનું આયોજન થયું તથા ભદ્રેશ્વર, શંખેશ્વર પાથૅનાથ, વવાણિયા, પાલીતાણા, સોનગઢ, આદિ અનેક ધર્મતીર્થોની યાત્રાઓ તેમના સાન્નિધ્યમાં યોજવામાં આવી અને આજદિન પર્યત સ્વાધ્યાય તથા તીર્થયાત્રાઓ અવારનવાર ગોઠવાય છે. ઈ.સ. ૧૯૭૫માં અમદાવાદ મુકામે સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિની વૃદ્ધિના આશયથી સત્કૃત-સેવા- સાધના કેન્દ્રની સ્થાપના કરી. • ઈ.સ. ૧૯૭૬માં પ.પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજ ની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ઈ.સ. ૧૯૮૨માં, શાંતિમય વાતાવરણમાં સાધક જીવનના સર્વતોમુખી વિકાસ અર્થે શહેરના કોલાહલથી દૂર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ની કોબા મુકામે સ્થાપના કરી. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પ.પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. ઈ.સ. ૧૯૮૪માં આફ્રિકા-યુ.કે. ની ધર્મયાત્રા અને ઈ.સ. ૧૯૮૭માં અમેરિકા, કેનેડા, યુ.કે. ની ધર્મયાત્રા દ્વારા વિદેશસ્થિત સાધક મુમુક્ષુઓને પ્રબુદ્ધ જીવન જીવવાનું ઉત્તમ માર્ગદર્શન પુરું પાડયું અને વિદેશમાં સારી એવી ધર્મપ્રભાવના થઈ. ઈ.સ. ૧૯૮૬માં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનું નામ સંસ્થા સાથે જોડવામાં આવ્યું . ઈ.સ. ૧૯૯૦ના ઓક્ટોબર મહિનામાં, લંડનનાં બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપ્સને આંતરરાષ્ટ્રીય જૈન સમાજ તરફથી જૈન ડેકલેરેશન ઓન નેચર અર્પણ કરવામાં આવ્યું તેમાં અગ્રગણ્ય સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા લંડન-આફ્રિકામાં વિવિધ સ્થળોએ સત્સંગ-ભક્તિ પ્રવચનો દ્વારા ધર્મપ્રભાવના કરી હતી. • ઈ.સ. ૧૯૯૧માં ડીસેમ્બરમાં વિદ્યા-ભક્તિ-આનંદધામ" એ નામના વિશાળ અને સુવિધાપૂર્ણ સ્વાધ્યાય હોલનો મંગળ પ્રારંભ કર્યો, જેમાં ભારતના અનેક અગ્રણી સંતો પણ પધાર્યા હતાં. ઈ.સ. ૧૯૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદ ની શતાબ્દી નિમિત્તે ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને શ્રીમદ્ રાજચંદ્ર તત્વજ્ઞાનની સચોટ રજૂ આત કરીને ધર્મભાવનાનાં ક્ષેત્રે તેઓશ્રીએ વિશિષ્ટ યોગદાન આપ્યું . ઈ.સ. ૧૯૯૬માં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે, કોબા, અમદાવાદ, મુંબઈ તથા ગુજરાતના અનેક શહેરો તથા ગામડાઓમાં લગભગ સોએક જેટલા પારાયણોનું આયોજન કરીને વિશાળ સંખ્યામાં લોકોને તે સુશાસ્ત્રથી સુપરિચિત કર્યા. ઈ.સ. ૧૯૯૭નાં ડિસેમ્બરમાં વિદેશથી શિબિર-તીર્થયાત્રા માટે આવેલા મુમુક્ષુ ભાઈ-બહેનોને વિશેષ પ્રેરણા આપવા તેઓશ્રીએ જુ લાઈ - ૧૯૯૮ અને ૨૦૦૦ માં ઈંગ્લેન્ડ અને અમેરિકાની ધર્મયાત્રા કરી હતી જેમાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આમ છેલ્લા ત્રીસેક વર્ષોથી આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાધ્યાય-પ્રવચનો, તીર્થયાત્રાઓ, યુવા-શિબિરો, સાહિત્યપ્રકાશનો, ગુરુકુળ - સંચાલન તથા આરોગ્ય સેવાઓનાં ક્ષેત્રે તેઓશ્રીએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે. તેઓશ્રીની કાર્યશૈલીની વિશેષતા એ છે કે નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના જૈન ધર્મ ઉપરાંત સ્વામીનારાયણ તથા હિન્દુ ધર્મની અનેક વિચારધારાઓને અનુસરતી સંસ્થાઓમાં પણ તેઓશ્રી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપે છે. સંસ્થાના મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. •શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન- અનુશીલન કરવું . ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું . દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કાર સિંચક આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરૂચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. • રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવાર-નવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી. Jain Ee Page #202 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યની સેવા-ઉપાસના અનેક ગ્રંથોના લેખક-સંપાદક શ્રી આત્માનંદજીએ પોતાના સાધક જીવનના વિવિધ અનુભવોની સાથે સાથે સત્સાહિત્યની ગૂંથણી કરીને, સતત સરસ્વતીની સાધનાના ફળરૂપે સમાજને નીચેના ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પુરું પાડયું છે. 1. સાધક-સાથી (ગુજ. હિન્દી, અંગ્રેજી) 2. ચારિત્ર-સુવાસ (ગુજ. હિન્દી, અંગ્રેજી) 3. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (ગુજ. હિન્દી, અંગ્રેજી) 4. આપણો સંસ્કાર વારસો (ગુજ. અંગ્રેજી) 5. યોગ સ્વાચ્ય અને માનવ મૂલ્યો 6. ભક્તિમાર્ગની આરાધના 7. અધ્યાત્મ-તત્ત્વ-પ્રશ્નોત્તરી 8. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સાધના સોપાન 10. અધ્યાત્મને પંથે 11. સાધક ભાવના 12. અધ્યાત્મ પાથેય 13. આત્મસ્મૃતિ ગ્રંથ 14. દૈનિક ભક્તિક્રમ 15. શ્રી રાજવંદના 16. શ્રી આત્મસિદ્ધિ (હસ્તલિખિત) આ સત્સાહિત્ય ઉપરાંત ‘દિવ્યધ્વનિ' નામનું માસિક પણ ઈ.સ. ૧૯૭૭થી નિયમિત પણે તેમના માર્ગદર્શન હેઠળ પ્રગટ થાય છે. જીજ્ઞાસુઓ માટે અગત્યનું કેસેટ સાહિત્ય | 1. સપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ 2. ઉત્તમ શિષ્ય 3. રાગ દ્વેષ કેમ જીતાય ? 4. મનને કેમ જીતવું? (શિક્ષાપાઠ-૧૦૦) 5. ગુરુ આજ્ઞા (ગુરુ અને સાધનામાર્ગ) 6. મૈત્રી - ભાવ 7. શ્રીમદ્ રાજચંદ્ર અને જૈનધર્મ 8. વર્તમાન સંદર્ભમાં મહાવીરદર્શન : અધ્યાત્મના પરિપ્રેક્ષ્યમાં 9. મુમુક્ષુ દશાનાં બાધક કારણો અને ઉપાયો 10. કુંદકુંદસ્વામીનું વ્યક્તિત્વ અને કૃતિત્ત્વ 11. મુમુક્ષુ ના લક્ષણો 12. સત્સંગની આરાધના 13. મુમુક્ષુ કેવા હોય ? 14. ગુણગ્રાહક દ્રષ્ટિ અને સમ્યજ્ઞાન (પત્રાંક-૩૦૫) 15. જીવન કેવી રીતે જીવવું? (ઉપદેશ છાયા-૧૦) 16. માનવભવનો મોઘો અવસર 17. શ્રાવકના મૂળભૂત ગુણો 18. આપણી પાત્રતા કેવી રીતે વધે ? 19. પરમાર્થપ્રાપ્તિનો માર્ગ (સવૈયા આધારિત) 20. અધ્યાત્મમાર્ગની સાધના 21. આત્મા- આત્મત્વ અને તેની સાધનાની સિદ્ધિ 22. સત્સંગ (પત્રાંક-૬૦૯). 23. સમ્યગ્દર્શન (વ્યાખ્યાનસાર મુદ્દો-૫૭,૬૧) 24. વચનામૃત પત્રાંક-૨૫૭ (મુમુક્ષુતા) 25. સમ્યગ્દર્શન : એક વિચારણા 26. વચનામૃત પત્રાંક-૪૭ 27. ધ્યાનનો અભ્યાસ 28. વચનામૃત પત્રાંક-૫ 69 (ધર્મવાત) આ ઉપરાંત, અનેક સશાસ્ત્રો ઉપરના તેમના પ્રવચનો તથા હિન્દી અને અંગ્રેજી ઓડિયો-વીડિયો કેસેટો પણ ઉપલબ્ધ છે. , સાધના Design by: JAY COMMUNICATION PH: 6614678 , આધ્યાત્મિક લીમદ્ રાજ. - 38 2009 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - 382009 ( જિ. ગાંધીનગર) ફોન : (02712) 76219, 76484, ફેકસ : (02712)76 142 in Education Interational For Private a Fersonal use