SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાંથી તેમની ચતુર દૃષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને કે અભ્યાસી વાચકોને – સૌને માટે તે ઘણો. ઓળખી કાઢ્યા અને તેમને વ્યાકરણ લખવાની ઉપયોગી ગ્રંથ બન્યો છે. વિનંતી કરી. આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ’, ‘હેમ સાહિત્ય-નિર્માણ અને અન્ય કૃતિત્ત્વ : અનેકાર્થ સંગ્રહ’, ‘દેશીનામ માલા' અને નિઘંટુ “સિદ્ધહેમ વ્યાકરણ'ની રચનાની ઉપર કોષ' એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનનો અમૂલ્ય કહી તે ભૂમિકા હતી. આ વ્યાકરણની રચનાથી ભંડાર આપણને બહ્યો છે. વળી પ્રમાણમીમાંસા, વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. યોગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અહંન્નીતિ વગેરે મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત બીજા ગ્રંથોથી પણ તેઓએ પોતાની સર્વતોમુખી. કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિકમ્મા પ્રતિભાનો ખ્યાલ આવ્યો છે. આમ કુલ સાડા કરાવી. ૩૦૦ વિદ્વાનોએ તેની નકલો કરી અને ત્રણ કરોડથી પણ વધુ શ્લોકવાળું તેમનું દેશમાં સર્વત્ર તેનો પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સાહિત્ય આપણો અમૂલ્ય સંસ્કાર વારસો છે. સર્વ પુસ્તકાલયોમાં “સિદ્ધહેમ વ્યાકરણ'ને અનેક સાહિત્યકારો તેમની આસપાસ વીંટળાયેલા ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતનાં રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં કલમો કામ કરતી હતી. આવ્યું અને તેના શિક્ષણ માટે વિદ્વાન અહિંસામય વીતરાગધર્મની પ્રભાવના : અધ્યાપકોની વરણી કરવામાં આવી. ૩૫૬૬ અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં શ્લોકોમાં અને આઠ અધ્યાયોમાં વિભાજિત આ તેમને ગુજરાતના બે મહાન રાજવીઓનો સહકાર વ્યાકરણની તુલના પાણિનીના તથા શાક્ટાયનના સાંપડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ મિત્ર ને પ્રશંસક બની ગયા હતા. આ અધ્યાયોમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે મહાનુભાવની સમદૃષ્ટિ કેવી હતી તેનો ખ્યાલ અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નનો તેમણે જે ઉત્તર તે સમયની લોકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે આવ્યો હતો તે પરથી મળે છે. સિદ્ધરાજે એક તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું. વખત પૂછ્યું, “કયો ધર્મ શ્રેષ્ઠ છે?' જવાબમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામથી તેમની કૃતિમાં હેમચન્દ્રાચાર્ય શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું ૬૩ મહાપુરુષોનાં વૃત્તાંત આલેખાયેલાં છે. તેમાં દ્રષ્ટાંત આપ્યું અને કહ્યું, “જેમ વૃષભને મરતાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯, મરતાં સંજીવની ઓષધિ મળી ગઈ તેમ સત્યશોધન પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રોનું કરવામાં કોઈ પણ પૂર્વગ્રહ વિના વિવેબુદ્ધિનો આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત યોગ્ય ઉપયોગ કરી સત્યનું સંશોધન કરશો તો તત્કાલિન સંસ્કૃતિ, ધર્મ, દર્શન, વિજ્ઞાન, કળા તમને તે અવશ્ય લાધશે. કેવી હતી આ વિશુદ્ધ અને તત્ત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું વિવેકબુદ્ધિ! છે કે સામાન્ય મનુષ્યને, ભક્તને, ઇતિહાસપ્રેમીને સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ૯૨ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy