SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ - યુગપ્રધાન મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી : | ડૉ. શર્મિષ્ઠાબહેન સોનેજી ભૂમિકા : બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની પોતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ આધુનિક ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે તે પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પોતાનો એકનો એક કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની પુત્ર અર્પણ કર્યો. સામાન્યપણે લઘુવયમાં દીક્ષા અને જૈનધર્મની જે અપ્રતિમ સેવાઓ કરી છે. આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહીં. બુદ્ધિમત્તા અને તેના લક્ષણોને દૃષ્ટિમાં રાખી નવસો વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં, તેમણે નવ વર્ષની વયે, ઈ.સ. ૧૦૯૦ની સાલમાં ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતાય અને વિવિધ ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું વિષયોને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને નામ મુનિ શ્રી સોમચન્દ્ર રાખવામાં આવ્યું. ભેટ આપ્યું છે તેનો જોટો મળવો દુર્લભ છે. આચાર્યપદ, અસાધારણ બુદ્ધિમત્તા અને જીવન પરિચય : પ્રભાવનાશક્તિ : શ્રમણ સંસ્કૃતિના આ ઉજ્વળ રત્નનો પોતાની પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ જન્મ ઈ.સ. ૧૦૮૮માં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર સોમચંદ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય દિવસે ધંધુકામાં માતા પાહિણીને કૂખે થયો હતો. ઇત્યાદિ અનેકવિધ વિધાઓનું અધ્યયન કર્યું. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું દીક્ષા પછી થોડા જ કાળમાં તેઓએ સહનશીલતા, સ્વપ્ન લાધ્યું કે પોતે પુત્રરત્નને ગુરુચરણે સાદાઈ, શિસ્ત, પવિત્રતા આદિ અનેક ગુણો ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ વિશિષ્ટપણે કેળવ્યા તેમ જ કાર્યદક્ષતા અને શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ વહીવટી કુશળતા પણ પ્રાપ્ત કરી લીધા. તેમની કહ્યું, “પાહિણી, તારી કૂખે જેનશાસનની અગાધ શક્તિઓ જોઈને ગુરુએ તેમને ૨૧ વર્ષની અદ્વિતીય સેવા કરનાર પુત્રરત્નનો જન્મ થશે.” ઉંમરે નૈગીર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર ગુરુની કથાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા રાખવામાં આવ્યું. અંગીકાર કરી. દીક્ષા, અભ્યાસકાળ : માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુનાં પાટણ પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ દર્શન કરવા ગયાં. દેવચન્દ્રસૂરિજી બાળકના મોં સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંઘને માટે ઇચ્છા થઈ. વિદ્વાનો તેમને આંગણે આવ્યા. રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy