SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિ સાધતા ગયા તેમ તેમ જગદંબાના દર્શનનું દૃષ્ટિ ગદાધર પર પડી. આ સીધાસાદા યુવકમાં સાતત્ય વધતું ગયું. અગાઉ જે કષ્ટસાધ્ય હતું મહાન શક્તિઓ રહેલી છે એનો એમને તરત તે હવે સહજસાધ્ય બન્યું. તેઓ દેવીની મૂર્તિને ખ્યાલ આવી ગયો. એમણે ગદાધરને વિધિપૂર્વક સ્થાને જીવંત સાક્ષાત જગદંબાને જોવા લાગ્યા. સંન્યાસ દીક્ષા આપી અને “રામકૃષ્ણ પરમહંસ'નું માતાના અતિ આગ્રહને કારણે ત્રેવીસ નામ પ્રદાન કર્યું. દીક્ષા આપ્યા પછી તોતાપુરીજીએ વર્ષના ગદાધરે ઈ.સ. ૧૮૫૯માં પાંચ વર્ષની રામકૃષ્ણને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવ્યો શારદા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી દોઢેક વર્ષ અને અદ્વૈત વેદાંતનો ઉપદેશ કર્યો. ૧૮૬૫ના કામારપુકુર રહી ગદાધર પુનઃ દક્ષિણેશ્વર ગયા. અંતે તોતાપુરીજી ક્યાંક ચાલ્યા ગયા. પુનઃ સાધના શરૂ થઈ. સને ૧૮૬૧માં તોતાપુરીજીની વિદાય પછી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે જગતની સર્વ ઘટનાઓથી પર રહીને કેવળ ભેરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી)ના અદ્વૈતભાવની સ્થિતિમાં રહેવાનો સંકલ્પ કર્યો. આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો છ માસ સુધી તેઓ એ અવસ્થામાં રહ્યા. હવે શરૂ થયો. એમને ખાતરી થઈ ગઈ કે જગતના બધા ધર્મો ભૈરવી વેષ્ણવીભક્તિની ઉચ્ચ ભૂમિકાએ ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા એક જ પરમાત્મા પહોંચેલી હતી. ગદાધર પ્રત્યે તેને વાત્સલ્યભાવ તરફ લઈ જાય છે. ભિન્ન ભિન્ન ધર્મોની પદ્ધતિ હતો. ગદાધરની વાતો સાંભળીને ભૈરવી એવા પ્રમાણે સાધના કરી પોતાને થયેલાં દર્શનોને અંતે અનુમાન પર આવી કે એમણે આધ્યાત્મિક રામકૃષ્ણને પ્રતીતિ થઈ હતી કે પોતે અવતારી ઉન્નતિનું આખરી સોપાન પણ સર કર્યું છે. તેને પુરુષ છે અને વિશ્વના કલ્યાણ અર્થે આવેલા મ પણ લાગ્યું કે ચૈતન્ય મહાપ્રભ રૂપે અવતાર છે. ૧૮૦૪ના અંત સુધીમાં તેમણે પોતાના લેનાર હવે ગદાધર રૂપે જન્મ્યા છે. તેણે તેમને સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને ઈશ્વરના અવતાર જાહેર કર્યા. ગદાધરે બ્રાહ્મણીને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ - કરુણા, ભક્તિ ગુરુ બનાવી તેના માર્ગદર્શન નીચે તાંત્રિક અને ત્યાગ પ્રાપ્ત થયાં. એ પછીનું એમનું જીવન સાધના કરી. એના પરિણામે તેમને અષ્ટ વિશ્વના કલ્યાણ માટે વ્યતીત થયું. ઈ.સ. મહાસિદ્ધિઓ સુલભ બની, પણ સાચા સાધકની ૧૮૮૬ની ૧૬મી ઓગસ્ટે તેમણે ઇહલોકની લીલા અનાસક્તિથી તેમણે એ સિદ્ધિઓને વેગળી જ સંકેલી લીધી. રાખી. રામકૃષ્ણ શું ખરેખર મૃત્યુ પામ્યા હતા? સને ૧૮૬૪નાં અંત ભાગમાં એક દિવસ એમના શબ્દોમાં તો તેઓ “એક ઓરડામાંથી દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગંબર બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા.” ગાંધીજીએ સંન્યાસી આવ્યા. એમનું નામ હતું સ્વામી કહ્યું છે તેમ “રામકૃષ્ણના જીવનની કથા એ તોતાપુરીજી. ચાળીસ વર્ષની કઠોર તપશ્વર્યાને આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું અંતે તોતાપુરીજીને નિર્વિકલ્પ સમાધિ સાંપડી 'ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત દર્શન કરવાને હતી અને બ્રહ્માનંદની અનુભૂતિ થઈ હતી. શક્તિમાન બનાવે છે.” કાલી મંદિરમાં પ્રવેશતાં જ તોતાપુરીજીની -૯૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy