SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેના જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણોનો પારિણામિક ભાવ કહે છે. તેથી આ અંશે ઉઘાડ સદાય રહે છે એમાં ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે. ક્ષાયોપથમિકભાવ સાબિત કરે છે. બાકી ચારેય ભાવો ક્ષણિક છે. વળી તેમાં (૪) સત્તામાં રહેલા દ્રવ્યકર્મોની સાથે જીવને પણ ક્ષાયિકભાવ આ કાળે આ ક્ષેત્રે છે અનાદિનો સંબંધ છે અને જીવ તેના ઉદય નહીં. ઉપશમભાવ અંતર્મુહર્ત માત્ર ટકે છે વખતે વશ થાય છે પણ આ કર્મોના કારણે. અને ક્ષાયોપશમિક અને ઔદયિકભાવો વિકારભાવ થતો નથી પણ પોતાની સમયે સમયે પલટાયા કરે છે. માટે ત્રિકાળ નબળાઈને લીધે સ્વતંત્રપણે તેને તેની સ્વભાવની પરિણામિકભાવના અવલંબનથી અવસ્થામાં વિકાર થાય છે એમ જ ધર્મ પ્રગટે છે અને તે ભાવની દયિકભાવ સાબિત કરે છે. એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય (૫) નિશ્વયથી કોઈ નિમિત્ત વિકાર કરાવતું છે. એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. નથી પણ જીવ પોતેજ નિમિત્તાઘીન થઈને (0) ક્ષાયિકભાવથી જીવો સાદિ-અનંત છે (અનંત વિકાર કરે છે. જીવ જ્યારે એટલે વિનાશ રહિત) અને ઔપશમિક, પરિણામિકભાવરૂપ પોતાના ચેતન્ય સ્વભાવ ક્ષાયોશિમિક અને ઔદયિક ભાવોથી જીવો તરફ લક્ષ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું સાદિ-સાંત છે. ટળી, શુદ્ધતા પ્રગટે છે એમ આ ત્રણેય (૮) પારિણામિકભાવ સર્વ કર્મ ઉપાધિથી નિરપેક્ષ ભાવો-ઓપશમિક, ક્ષાયિક અને હોવાને કારણે નિરૂપાધિરૂપ છે. જ્યારે ક્ષાયોપથમિક સાબિત કરે છે. અન્ય ચારેય ભાવો કર્મ વિના હોતા નથી (૬) જે ભાવનો નિરંતર જીવની સર્વ અને તેથી તે ચારેય ભાવો કર્મકૃત કહેવાય. અવસ્થાઓમાં સદ્ભાવ રહે છે તેને આ સમસ્યાઓ આમ ઉકેલાશે ૧. મનમાં દઢ કરી લ્યો કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે જ. સમસ્યા ગમે એટલી જલદ હોય તોય શાંતિ જાળવવાનો પ્રયાસ કરો. ટેન્શન વધારી દેવાથી દિમાગની શક્તિ ક્ષીણ થાય છે ને વિચારોમાં અવરોધ જાગે છે. ૩. કોઈ પણ રીતે જવાબ મળવો જ જોઈએ, એવી હઠ સાથે ભારપૂર્વક વિચાર ના કરશો. મનને બને એટલું હળવું રાખો. ' ૪. સમસ્યાના સ્વરૂપ અને મૂળ વિષે પાયાની હકીકતોની નોંધ કરો. એનાથી તમારા મનમાં સ્પષ્ટતા આવશે. ને તમને વિચારોની દિશા સૂઝશે. ૫. પ્રાર્થનાનો ઉપયોગ કરો. ‘પરમાત્મા માટે કશું અશક્ય નથી.” એ વિધાનને વારંવાર રટીને પ્રભુની સામે તમારી સમસ્યાનું નિવેદન કરો. તમારા મનમાં અજબગજબની શક્તિઓ છે. ઈશ્વરને એ મન દ્વારા કામ કરવા દો. માનો કે ના માનો, તમારા આંતર્મનમાં અસીમ શક્તિભંડાર છે. એ મનને પોતાની, કામગીરી કરવાની તક આપો. ટૂંકમાં શાંતિ, ધીરજ, આશાવાદી વિચાર અને પ્રાર્થનાનો ભરપૂર ઉપયોગ કરવાથી તમારી ગમે એવી ગંભીર સમસ્યાનો ઉકેલ પણ તમને મળશે જ. અન 6 છે. નરજતજયંતી વર્ષ : ૨૫} તીર્થ-સોરભ ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy