SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હયાતિનો આદર તથા દેહાત્મબુદ્ધિનો નાશ છે. મુંબઈમાં સં ૧૯૫૬ના કારતક વદ અગિયારસે પછી બીજા ક્રમમાં ચારિત્રમોહ નષ્ટની ભૂમિકા લખાયેલ કાવ્ય “જડને ચેતન્ય બંને દ્રવ્યનો પ્રારંભાય છે. અપૂર્વમુનિદશાનો માર્ગ, નિગ્રંથપણાનો સ્વભાવ ભિન્નરે નિગ્રંથના પંથથી ભવ-અંત માર્ગ!! ભેદજ્ઞાનમાં ઉપયોગ સૂક્ષ્મ થાય છે. પૂ. થાય છે એવું ભવાન્તકારી કાવ્યમાં ભેદજ્ઞાનનું બહેનશ્રી ચંપાબહેન કહે છે જે જીવને પોતાના સ્થૂલ ભવ્યત્વ સમાયેલું છે જડ-પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે છે અને ચૈતન્યપદાર્થ આત્માનો સ્વભાવ ભિન્ન છે. જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? ને સૂક્ષ્મ ચેતન નિજ તત્ત્વ છે – પુદ્ગલ દ્રવ્ય તો વ્યવહારથી પરિણામ પકડે નહિ તો સ્વભાવ ક્યાંથી પકડાય? સંબંધ માત્ર છે - શેય-જ્ઞાયક સંબંધ જીવનો જીવની જ્ઞાનને સૂક્ષ્મ તીક્ષ્ણ કરીને સ્વભાવને પડે તો સાથે જ હોય. પરદ્રવ્ય માત્ર મારા જ્ઞાનનું શેય ભેદવિજ્ઞાન થાય.” ૧ - જ્ઞાનદૃષ્ટિથી કહેવાય છે, ખરેખર આત્મા સિવાય “યમ નિયમ સંજમ આપ કીયો' કાવ્યમાં ગૂટ બધાં જ પરદ્રવ્ય છે એવો અનુભવ પ્રગટ થતાં પ્રયોગધારાને ગહન-ગંભીરતાથી ભરી દીધી છે ભેદજ્ઞાની ભવ્યાત્મા આત્માકારે પરિણમે છે. આ ભૂતકાળમાં શું કર્યું અને વર્તમાનમાં શું કરે છે અને માર્ગ નિગ્રંથકથિત છે. પણ વિપરીત માન્યતાને હવે શું આવશ્યક છે એમ સળંગ રાજપથને કંડાર્યો . કારણે “દેહ અને જીવ' એકરૂપે ભાસે છે. જેવું છે. સર્વાર્પણ ભાવસભર શિષ્ય સદ્ગુરુ છાયામાં જાણે છે તેવું શ્રદ્ધાન કરે છે - પરિણામે સમાઈ જાય અને ભેદજ્ઞાનના સાધનથી આગળ વધે જીવાત્માની બધી પ્રવૃત્તિ કતૃત્વભાવ પોષક બને છે. છે, એટલું જ નહિ પણ હર્ષ, શોક, દુઃખ, મૃત્યુ, પલમેંપ્રગટે મુખ આગલસે, જબસદ્દગુરુ ચરણ સુખેમ બસે.” રોગ વગેરે દેહભાવે છે તે ભેદજ્ઞાનના અભાવે અમૃત રસપાનથી તૃપ્ત થતો થતો શિષ્ય બધાં વિભાવભાવ જીવપદમાં ભાસે છે. આવો ભેદજ્ઞાનની પ્રજ્ઞાછીણીના પ્રયોગથી નિરંજનદેવમાં મિથ્યાત્વભાવ આજકાલનો નથી. અનાદિકાળથી લીનતા સાધે છે.બોધબીજ કેવળજ્ઞાન સુધી પહોંચાડે ઘુંટતો આવતો વિપરીત ભાવ ઘુટ્યા જ કરે છે. છે. શાંતિનો સ્વાદ ચાખ્યા પછી રાગરસનો સ્વાદ અપૂર્વ સ્વાતિ નક્ષત્રમાં સદ્ગુરુ-સપુરુષનો બોધ પોસાતો નથી. એક બાજુ બરફનો ઢગલો હોય અને મળે છે. બંને દ્રવ્યની ભિન્નતારૂપ ભેદજ્ઞાન કરે બીજી બાજુ અગ્નિનો ઢગલો હોય, પણ ગુરુગમ છે ત્યારે શ્રદ્ધાપૂર્વક ભવ્યાત્માનો મિથ્યાત્વભાવ પામેલો જીવાત્મા રાગરૂપ અગ્નિના ઢગલાથી દૂર દૂર થાય છે. જડ અને ચેતન્ય ભિન્નતો ભાસે છે. ભાગતો ભાગતો શીતળતારૂપ બરફના ઢગલા પરદ્રવ્યતો અચેતન છે તે તો તેનામાં સદા રહે જ તરફ ઢળે છે. વલણ-વૃત્તિ, રુચિ બદલાય છે. છે પણ આત્મતત્વના ભાનમાં ભવ્યાત્મા નિરંતર શીતળતાના પંથે જીવાત્મા ડગલા ભરે છે. નિજસ્વરૂપમાં રમમાણ કરે છે, “એનું સ્વપને જે દર્શન પામે રે, તેનું મન ન ચડે શ્રીસમયસાર કળશમાં શ્રી અમૃત ચંદ્રાચાર્ય બીજે ભામે રે.. કહે છે. થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે... भेदविज्ञानतः सिद्धाः सिद्धाः किल केचन। તેને ન ગમે સંસારીનો સંગ રે...” યમાવે તો વૈદ્ધા વક્તા: શિન વિના - -- (૧) બહેનશ્રીના વચનામૃત બોલ-૫૯ (૨) પત્રાંક ૯૦૨ વચનામૃત. (૩) સમયસાર કળશ-૩૧ ૦ તીર્થ- સરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy