SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે તેમને પારમાર્થિક આધાર આધેય સંબંધ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું આ દેહ અને આ જીવ’ એવું ભેદજ્ઞાન થાય પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે. તો ભાવભાસનની ભૂમિકા સધાય છે. દેહના અને ક્રોધ ક્રોધમાં જ છે આ રીતે ભેદજ્ઞાન સિદ્ધ થાય છે. જીવના લક્ષણો ભિન્ન છે, બંનેનો સ્વભાવ ભિન્ન ચારિત્ર પાહુડમાં તથા મોક્ષપાહુડ પ્રમાણે નો છે, બંનેના કાર્યો ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. पुरुष जीव और अजीवका भेद जानता है वह सम्यक्ज्ञानी શ્રીપ્રવચનસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં શ્રી होता है। रागादि दोषोसे रहित वह भेदज्ञान ही जिनशासन અમૃતચંદ્રાચાર્ય કહે છે. રાત્રિો fમનોડડ્યું મેં મોક્ષમ હૈ ૧.૨. स्वात्मोत्थ सुखस्वभावः परमात्मेति भेदविज्ञानम्। सुज શ્રદ્ધા સ્વપ્રકાશક છે – જ્ઞાન સ્વ-પર પ્રકાશક સ્વભાવી આત્મા અને રાગાદિ ભાવો ભિન્ન છે. એવું છે – ગુરુગમથી જિનપ્રવચનને યથાર્થ જાણવું પરમ ભેદવિજ્ઞાન છે. કૃપાળુદેવ કહે છે કે અધ્યાત્મશાસ્ત્રના આવશ્યક અને અનિવાર્ય છે. જિન પ્રવચન દુર્ગમ્ય પાંચમાં અંગમાં ભેદવિજ્ઞાનની ભાવના ભરી છે. છે.મતિમાન વ્યક્તિ સ્વબુદ્ધિના અભિમાનમાં જાણવા ભેદજ્ઞાન તે જ્ઞાન છે તેને હે ભવ્યાત્માઓ સાંભળો, જશે તો હાનિ પામશે. પણ ગુરુગમથી, સ્વાર્પણ સમજો, વિચારો અને અનુભવો. બુદ્ધિથી જાણશે તો ભેદજ્ઞાન-ભાવભાસન-નિર્ણયની “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” ભૂમિકાને વટાવી આત્મમહેલમાં પહોંચશે. તે કાવ્યમાં પ્રથમ બે પંક્તિ ભૂમિકાની છે. ત્રીજી નિ:સંશય છે. લેખિનીમાં કેવાડધારામાં ક્રમ આવે છે. પધાવલિમાં ભેદજ્ઞાનની સમાધિભાષા છે. ખરેખર માર્ગ અક્રમ છે. પહેલા અંધારું જાય અને “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે પછી પ્રકાશ આવે અથવા પ્રકાશ આવ્યા પછી અમુક દેહ ભિન્ન કેવળ ચેતન્યનું જ્ઞાન છે. સમયે અંધારું જાય એવો ક્રમ નથી. બન્ને પ્રક્રિયા તેથી પક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ એક સાથે થાય છે તેમ અધ્યાત્મ પ્રદેશમાં અસ્તિ- વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે.” નાસ્તિનો સમય એક છે. આ જૈન તત્ત્વધારાનું મોહનીય કર્મની બે જાત છે – દર્શનમોહ અને માહાસ્ય છે. ચારિત્રમોહ. જીવ શ્રદ્ધાથી વિપરીત જીવે છે, શ્રીમદ્જી ૨૪ વર્ષની વયે સર્વસંગપરિત્યાગની અભિપ્રાય વિપરીત ધરાવે છે, માન્યતા વિપરીત ભાવના ભાવે છે. રાળજ નિવૃત્તિક્ષેત્રમાં આત્માના પોષે છે તે દર્શનમોહમાં જીવતો હોય છે. “દેહ તે હું આશ્રયે ચેતન્ય નિજાલયમાં ચૈતન્યચન્દ્રિકાનું નર્તન પુદ્ગલ દ્રવ્ય મારા એવો મમત્વભાવ-બાહ્ય ક્રિયા ચાલતું હતું ત્યારે મંગલચતુષ્ટયરૂપ ચાર કાવ્યોનો કરતો હોય છતાં અભિપ્રાયમાં કતૃત્વભાવ અખંડ બોધ પ્રગટ્યો, મંગલ સોપાન રૂપ - ચાલતો હોય. છ દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારે અને જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. અન્ય દ્રવ્યોમાં પોતાપણાની માન્યતા ધરાવે તેને સાંભળો – તેમાં કહ્યું છે – દર્શનમોહાવૃત્ત જીવ કહેવાય છે-સગુરુ બોધથી આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહિ, દર્શનમોહવ્યતિતા પ્રાપ્ત થઈ - તેમા પાયામાં પચ્ચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહિ, ભેદજ્ઞાનધારા સમાયેલી છે - દેહાદિથી ભિન્ન એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, કેવળ ચેતન્ય જ્ઞાન અને અનુભવ. આત્માની (૧) ચારિત્ર પાદુડ ગાથા-૩૮ (૨) મોક્ષપાહુડ ગાથા-૪૧ (૩) ગાથા - પ-૬ - ટીકા, નરજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સરભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy