SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અને ત્રીજી ભવનું દુઃખ લાગે એવો અતુલ ઊંડાણમાં સમ્યગદર્શનના ટંકોત્કીર્ણ શિલ્પમાં ભેદજ્ઞાન ઉહાપોહ – આવી મંગલમયી યોગ્યતા ધારક ટાંકણારૂપ છે. જેમ શિલ્પી ટાંકણા વડે વધારાના જીવાત્મા બને છે તે જીવાત્મા અન્યદર્શન અને સંગમરમરને દૂર કરે છે પણ શિલ્પીની દ્રષ્ટિ તેના જૈનદર્શનમાં સારાસારનો વિવેક કરે છે, સર્વજ્ઞતાને “સ્થાપત્ય” ઉપર જ રહે છે તેમ અધ્યાત્મ શિલ્પી સમજે છે, મોક્ષદશાને વિચારે છે; રાજમાર્ગની ભેદજ્ઞાનના ટાંકણા વડે અન્ય વિભાવભાવને દૂર સત્યતાનો રણકાર જીવાત્માને સંભળાય છે. આ કરતો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ઉપર ટીકીટીકીને લગાવે. ભૂમિકા પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના છે. શિલ્પીનું જોર હૃદયને નિહાળવામાં છે. ક્રમશ: અનંતગુણોને જીવાત્મા સ્વીકારે છે. આ અનંત શુદ્ધિ દ્વારા રૂપી શિલ્પકૃતિ તૈયાર થાય છે. ગુણો એકપણે છે તથા અનેક હોવા છતાં મોક્ષદશા અનુભવાતી જાય છે. પ્રજ્ઞાછીણી કામે અવિરુદ્ધપણે છે, અલ્પાંશે પણ એકબીજાથી લાગે છે. શ્રીસમયસાર નોંધે છે : વિરુદ્ધપણે પરિણતી પરિણમતી હોય તો માર્ગની નીવ વંથો યતા છત્તિ સનેહિંયëિ પરમાર્થતાનો લોપ થાય છે. યોગ્યતા પ્રાપ્ત જીવ પણ છેવVIDU ૩ છvMI: IITમવિUTI વસ્તુસ્થિતિને અનુરૂપ વર્તે છે. સદ્ગુરુ પાસેથી “જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; વસ્તુસ્વરૂપ સમજે છે. આત્મા અને દેહ બંને ભિન્ન પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે.” છે. એક તત્ત્વ સદા સઉપયોગી, શાત, સુખમય ગુરુગમે, સ્વ-પુરુષાર્થે જીવી યોગ્ય સ્થાને પદાર્થ છે અને બીજું તત્ત્વ તેન વર્ણ, ગંધ, રસ અને પ્રજ્ઞાછીણીનો ઉપયોગ કરે તો ભેદજ્ઞાન,દિવ્યચક્ષુથી સ્પર્ધાદિ ગુણોનું ધાર છે. એમ જાણે છે તે જ્ઞાન છે. બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન દેખાય છે. દર્શનપ્રાભૃતમાં પરંતુ આ જ્ઞાન બાહ્ય-જ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન છે. કુંદકુંદ આચાર્ય કહે છે - સપુરુષો કહે છે. “જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જે જયમ મૂળ દ્વારા સ્કંધને, શાખાદિ બહુગુણ થાય છે, યથાર્થ જાણે છે તેનું શ્રદ્ધાન યથાર્થ થાય છે. જે ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને અયથાર્થ જાણે છે તેનું શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન છે. ભેદજ્ઞાનની સૂક્ષ્મ સમજણથી મોક્ષદશાનું ગુરુગમે જાણીને જીવાત્મા સમ્યગદર્શન પામે છે. અનુભવન થાય છે. સમ્યગદર્શન પામ્યા પછીનું જ્ઞાન સમ્યગજ્ઞાન નામા ભેદવિજ્ઞાનનની સમાધિભાષાના સંદર્ભમાં શ્રી પામે છે. આત્મામાં સ્થિરતા થતાં અણલિંગ અમૃતચંદ્રાચાર્ય ટીકામાં લખે છે કે - તતો જ્ઞાનમેવ સમ્યક્રચારિત્રદશા બને છે. ભેદજ્ઞાનની સમાધિભાષા જ્ઞાને, વ, થાવ વ #ોધરિ ધેતિ સાધુ સિદ્ધ છે કે... બે વિજ્ઞાન - ઉપયોગ તો ચેતન્યનું પરિણમન છે દેહાદિથી ભિન્ન આત્મા રે હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, ઉપયોગી સદા અવિનાશ...મૂળ મારગ... જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ - એ દેહ વગેરે- બદ્ધનો કર્મ, અબદ્ધ નોકર્મ, કર્મો બધાંય પુદ્ગલના પરિણામ હોવાથી જડ છે. તેમને અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે.માટે કર્મ, અને રાગ-દ્વેષ આદિ ભાવકર્મોથી આત્મા સદા ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી. અને ભિન્ન જાણી તેની પ્રતીતિ વર્તે છે તે સમ્યગદર્શન છે. ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. (૧) સમયસાર ગાથા-૨૯૪. (૨) દર્શન પ્રાભૃત ગાથા-૧૧ (૩) સમયસાર ગાથા ૧૮૧-ટીકા - ૬૮ તીર્થ-સૌરભ - રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy