SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રભ-મરણ - પ્રભુ પ્રેમી [આપણા મનને શાંત અને નિર્મળ કરવું એ બધી સાધનાનું ફળ છે. આ માટેના અનેક ઉપાયોમાં સરળ, સુગમ અને બહુજનસુલભ ઉપાય તે પ્રભુ-સ્મરણ છે. આનો અભ્યાસ કરવા માટે કેટલાક ઉપયોગી મુદ્દાઓને જ્ઞાની પુરુષોએ આપણા માટે પરમ ઉપકારક માન્યા છે, જે અહીં સાધક-જિજ્ઞાસુઓ માટે રજુ કરેલ છે. - સંપાદકીય) ઈશ્વરસ્મરણથી નીચે મુજબ ફાયદા થાય છે : ગમતું નથી, તેમ એવા આગળ વધેલા. ઈશ્વરનું સ્મરણ કરવામાં જેને સાચો પ્રેમ ભક્તોને ઈશ્વરસ્મરણ છોડવું ગમતું નથી. લાગ્યો હોય, તે માણસો વગરફોગટની કેટલીક જાતના કીડાઓ જે જાતનાં પારકી પંચાતો કરતા નથી અને એવી. પાંદડાં ખાય તેવા રંગના બની જાય છે, પંચાતો કરવાની ટેવ હોય તોપણ તે ટેવ તેમ જ જે ભક્તનું ઈશ્વરસ્મરણ બહુ વધી છૂટી જાય છે. જાય તેનામાં ઈશ્વરીય ગુણો આવી જાય સ્મરણમાં જેનું ચિત્ત લાગી જાય તેને છે અને આગળ જતાં એ ગુણો સૌને નાટકચેટક, રમતગમત અને ખેલતમાશા પ્રત્યક્ષ રીતે દેખાયા કરે છે. તથા બીજા અજાયબીઓ જોવાનો શોખ સુંદર બગીચામાં ફરનારને જેમ મજાની રહેતો નથી; કારણકે એવી ચીજોમાંથી સુગંધ આવે છે, તેમ ઈશ્વરસ્મરણ જે આનંદ મળે તે કરતાં ઈશ્વરસ્મરણમાંથી કરનારને મહાઆનંદની લહેરીઓ આવે તેઓને વધારે આનંદ મળ્યા કરે છે. જેને ઈશ્વરભજનનો રંગ લાગે તે હરિજન પોતાની ઇન્દ્રિયોને જ્યાં ગમે ત્યાં ભટકવા દેતો નથી, પણ તે પોતાની ઇન્દ્રિયોને વશ રાખે છે. જેના અંતઃકરણમાં ઈશ્વરસ્મરણનો આનંદ જામી જાય, તેને સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ વગેરે ઉપરનો મોહ ઓછો થઈ જાય છે; તેથી તે એવા સંબંધોમાં આસક્તિ રાખતો. નથી, પણ એવા સંબંધોની વચ્ચે રહેવા છતાં પણ નિઃસ્પૃહીપણું રાખી શકે છે. માછલાંને જેમ પાણીમાંથી બહાર નીકળવું જેઓને પ્રભુભજનની પૂરેપૂરી તાળી લાગી જાય, તેને પછી ઈશ્વર વિના જગતની બધી ચીજો ફિક્કી લાગે છે, કારણકે એવા હરિજનોનો આનંદ કાંઈ જગતની ક્ષણભંગુર વસ્તુઓમાં હોતો નથી, પણ તેઓનો આનંદ તો અનંત બ્રહ્માંડના નાથમાં જ – શુદ્ધ આત્મામાં જ – હોય છે. માટે તેઓને જગતનું મિથ્યાપણું સમજાઈ જાય છે અને ઈશ્વરનું - - પરમાત્મપદનું - અમરપણું અનુભવમાં આવી જાય છે. - ૫૦ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy