SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ | દર્શન સાહિત્યમાં આત્મચિંતન | શ્રી ગુણવંત બરવાળિયા “ગુંજન’E ભારતીય સંસ્કૃતિને ઘડનારા પરિબળોમાં એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય પૂર્વનું તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા સંગીત અને લલિત-ક્લાઓથી માનવ જીવન આપે છે પશ્વિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમજ સભર બને છે, મધુર બને છે. સાહિત્ય અને બૌદ્ધિક બાબતોને વધુ મહત્ત્વ આપે છે, તેની કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વોના દર્શનનો દ્રષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની હોય તો જ તે સાર્થક ગણાય. શોધને બદલે જગતના વ્યાવહારિક પ્રશ્નોની | દર્શન એટલે જોવું તે - તત્ત્વજ્ઞાનની એક ચર્ચામાં તેને વિશેષ રસ છે. ડો. રાધાકૃષ્ણનના પદ્ધતિ સત્યને સમજવાનો પુરુષાર્થ – પ્રત્યેક મતે પૂર્વમાં ધર્મનો અર્થ મોટે ભાગે આત્મપરાયણ દર્શન પછી તે પૂર્વનું હોય કે પાશ્વાત્ય, સત્યને જીવન થાય છે. માટે અહીં ધર્મને નામે બહુ પોતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો ઝગડા થયા નથી કે લોહીની નદીઓ વહી નથી. પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ ઘણાં લોકો કરી શકે છે. આત્મા વિષે ચિંતન અને મનોમંથન દર્શન એ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો છે. પશ્ચિમની સંસ્કૃતિએ વિચારશૈલી પર ભાર અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ દેશની સભ્યતા આપ્યો. એમણે વિચારધારાને Philosophy એવું તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે નામ આપ્યું. પશ્ચિમનું વિચારશાસ્ત્ર જ્યાં પુરું તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું થાય છે ત્યાંથી પૂર્વનું દર્શન આગળ વધે છે. જરૂરી છે. પાશ્વાત્ય દર્શનમાં અનેક દેશોની ભારતીય ચિંતકોને અનુભવ થયો છે કે કેટલાંક વિચારધારાઓનો સંગમ થયો છે તેમાં મુખ્યતઃ સત્યો માત્ર વિચારવાથી પામી શકાતાં નથી; ગ્રીક, ખ્રિસ્તી, તેમજ આધુનિક વિચારધારાની પરંતુ કોઈ પણ સત્યને પામવા માટે તેના ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ વિચારનું દોહન, ચિંતન, મનન અને મંથન સર્વપ્રથમ જડ જગતનું વિવેચન કર્યું પછી અંતર્મુખી કરવું પડે છે, તો જ એ વિચાર આત્મસાત્ થાય. દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું આચરણ પછી જ સત્ય પામી શકાય છે. અને આ બન્નેનો સમન્વય “તત્ત્વ'માં કર્યો. આધ્યાત્મિક પરિભાષામાં તેને આપણે યુરોપને ધાર્મિક અંધવિશ્વાસમાંથી મુક્ત કરી આત્મસાક્ષાત્કાર પણ કહી શકીએ. આત્માનુભૂતિ દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં પછીના ચિંતનમાંથી જ સાચું દર્શન પ્રગટે અને વિશેષફાળો ગ્રીકદર્શને આપેલો છે. તે ચિંતન, ચિરંતન બનીને શાસ્ત્ર બની જાય યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટીસ, છે. પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર જે સાહિત્ય અને કલામાં ધર્મ, તત્ત્વજ્ઞાન ન , તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫) Jain Education International For Private & Personal Use Only www.jaineljbrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy