SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ માનવસમાજને અહિંસક સંસ્કૃતિની અને જે રીતે જૈન ધર્મમાં શાકાહારનો મહિમા ખૂબ સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે.” વર્ણવવામાં આવ્યો છે. આજે વિદેશમાં કેટલાય આ ભાવનાનું અંજન આંખમાં આંજીને જ આપણે વિદેશી ચિત્રકારો, અદાકારો શાકાહાર અપનાવે ધર્મઝનૂન, ધર્માધતાને આંબીને “Religious છે અને એ જ શાકાહાર જૈન ધર્મની આહારfellowship’ સુધી પહોંચી શકીએ. આજે જગતમાં વિચારણાનો પાયો છે. આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલો છે ત્યારે ભગવાન મહાવીરે દર્શાવેલી ધ્યાનની પ્રણાલી આ અહિંસા દ્વારા માનવજાતને ઉગારી શકાય. આવતી કાલના માનવીના તન અને મનના આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને રોગોને દૂર કરી શકે તેવી છે. “પ્રેક્ષાધ્યાન'ના અપરિગ્રહ ફોરે છે. એનો મૂળ પાયો ભગવાન પ્રયોગો આનું જીવંત ઉદાહરણ છે. મનની શક્તિ મહાવીરે અપરિગ્રહમાં દર્શાવ્યો છે તે ભૂલવું ના માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે જોઈએ.' કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ, અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈન ધર્મની આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના આહાર સંબંધી ઊંડી વિચારણા પ્રગટે છે. માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાથી જ આહારનો સંબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું આપણે ધબકતો માનવી મેળવી શકીશું પ્રસિદ્ધ મન; એથી જ આહાર અંગેની જાગૃતિ રાખવાનું અમેરિકન ચિંતક હેનરી થોરોએ એક માણસનો કહ્યું છે. એણે ઉપવાસ અને મિતાહારનો મહિમાં હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સરવા કહ્યો છે. આજે ઉપવાસનું મહત્ત્વ સ્વાથ્ય અને લાગ્યાં! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા આરોગ્યના ક્ષેત્રમાં એટલું જ સ્વીકારાયું છે. જેવો જડ અને નિશ્વેતન લાગ્યો. માનવીને નિસર્ગોપચાર એના પહેલા પગથિયા તરીકે ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જેના ઉપવાસનું મહત્ત્વ દર્શાવે છે. આયુર્વેદના ગ્રંથોમાં ધર્મ દાન, શીલ, તપ અને ભાવની ચાર પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી ભાવનાઓનો પણ ઉદ્ઘોષ કરે છે. છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ અમેરિકાના રંગભેદવિરોધી નેતા માર્ટિના પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણ ૯૦-૯૦ લ્યુથર કિંગે એક સ્વપ્ન સેવ્યું. એમણે એક દિવસના ઉપવાસ કરાવીને દર્દીઓને રોગમુક્ત એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની કરાયાના દાખલા નોંધાયા છે. ડો. કેરિંગ્ટન કહે પહેચાન ચામડીના રંગથી નહિ, પણ ચારિત્ર્યના છે, “ઉપવાસથી હૃદયને ખૂબ જ શક્તિ મળે છે. મૂલ્યથી થતી હોય. “Not by the colour of હૃદયને મજબૂત અને સશક્ત બનાવવા માટે the skin, but by the content of his ઉપવાસ સૌથી સારો માર્ગ છે. કારણ કે એનાથી character.” જૈન ધર્મમાં પહેલેથી જ વર્ણભેદનો, એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને જાતિભેદનો નિષેધ છે. જન્મ નહીં, પણ કર્મથી ઝેરી દવા વગર લોહી વધુ શુદ્ધ થાય છે. આ માણસની ઓળખ મેળવવામાં આવે છે. કારના તો થઈ ઉપવાસની શારીરિક અસર; પરંતુ એની જાપથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ કે સાથે જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી શિરમુંડનથી શ્રમણ કહેવાય નહીં. જૈન ધર્મ કહ્યું અશુદ્ધિઓ દૂર થાય છે, એ જ રીતે હૃદયમાં કે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને જાગતી દુવૃત્તિઓ પણ ઓછી થાય છે. આવી સમતાથી શ્રમણ થવાય. એના નમસ્કારમંત્રમાં રજતજયંતી વર્ષ : ૨૫ ) તીર્થ-સૌરભ | ૧૦૦ ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy