SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બલકે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશેલી મહિનામાં શસ્ત્રધારી ઉશ્કેરાયેલા ટોળાં સામે છે. જેન ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ “આચારાંગ નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાંને આ સૂત્ર'માં કહેવાયું છે કે “કોઈ પણ પ્રાણી, જીવ અનુકંપાની અડગ શિલા સામે નમવું પડ્યું. આ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને સમયે લોર્ડ માઉન્ટબેટને કહ્યું : “જે કામ આપણે શાશ્વત ધર્મ છે.” આચારાંગ સૂત્રના પ્રથમ આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શક્યા હોતા અધ્યાયમાં હિંસાના કારણો અને સાધનોનો તે કામ આ માણસે એકલાએ કર્યું છે, અને વિવેક બતાવ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા- હિન્દુસ્તાનની પૂર્વ પાંખને ભડકે બળતી બચાવી. વિચારણાનો અર્ક એમની આ વાણીમાં મળે છે : જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને આવતી સદીના માનવીએ ઉતારવાનું રહેશે. તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને જૈનદર્શન એ અખંડિતતાનો, સમગ્રતા(totality)નો તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ આગ્રહ સેવે છે; ખંડિત નહીં પણ અખંડિત જાણી, સમજુ માણસ કોઈને હણતો નથી. કોઈના આચરણ અને ભાવનાનો ધર્મ છે અને તેથી પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ ઘરનો માનવી અને દુકાનનો માનવી બંને એક આપતો નથી.” હોવા જોઈએ. આજે દેરાસરનો માનવી અહિંસા એ જૈન ધર્મનો પાયો છે. જેન ધર્મે દુનિયાદારીમાં જતાં પલટાઈ જાય છે. એ બે વચ્ચે એને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેમ જ એને આજે ભેદ પડી ગયો છે ત્યારે અહિંસાની ભાવના અંગે સૂક્ષ્મ વિચારણા કરી છે. બધા જીવોની વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે સમાનતા સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર આવશ્યક છે. એ કીડી-મંકોડાને બચાવે, પણ થયો છે. સર્વ જીવ જીવવા ઇચ્છે છે. કોઈને મરવું માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં ગમતું નથી. સહુ સુખ ઇચ્છે છે; કોઈ દુ:ખ વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં ઇરછતું નથી. હિંસા કરવાના વિચારથી જ કઠોર હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્રા કર્મબંધ થાય છે, આથી જૈન ધર્મમાં હિંસા અને રસોડામાં, ભરૂચ-અભરૂચના વિચાર આગળ જ અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અસત્ય અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી વાણી અને વર્તન એ હિંસા છે. બીજાને આઘાત જોઈએ. આપવો કે ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. પરિગ્રહનો સીધો સંબંધ છે હિંસા સાથે, પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી અને તેથી શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ વાણી અને વર્તનમાં હિંસા આવે છે. મહાવીરની હિંસાનું જ એક રૂપ છે. ગરીબ નબળા, દલિત, અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, લાચાર કે શોષિતનો ખોટો લાભ લેવો તે માત્રા પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. સામાજિક અન્યાય જ નથી. બલકે એ હિંસા મહાવીરની અહિંસાની કૂંચી અઢી હજાર અને ઘાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે મત, ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચના એની તાકાત બતાવી આપી. ૧૯૪૬ના ઓગસ્ટ કરે છે. આથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, તીર્થ-સ્સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy