SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ જોડે બેસવું જોઈએ. સાક્ષી વિપરીતાત્ જક્ષણી વ વેવ7|| અને તેમને સંસ્કારપ્રેરક વાતો કહેવી જોઈએ. વિપત્તિોપ સર્વે ને અંતિ! આનાથી ધીરે ધીરે બાળકોનું ચારિત્ર્યઘડતર થશે. અર્થાત્ “સાક્ષર (વિદ્વાનો) જો શબ્દ અને એક સાચા શિક્ષક માટે તો આ પ્રવૃત્તિ ખરા અર્થમાં સ્વભાવે વિપરીત થાય તો તે “રાક્ષસ' જેવાં બની. માં સરસ્વતીનું પૂજન જ છે. પૂજાનો પગાર ન હોય. જાય (સાક્ષરા-રાક્ષસા) પરંતુ જે વસ્તુ કે વ્યક્તિ તેમ આ સંસ્કાર પ્રવૃત્તિ માટે પણ સારસ્વત એવો સરસ છે, તેને વિપરીત કરો (ઉલટાવો) તો પણ તે શિક્ષક કશા વળતરની અપેક્ષા રાખતો નથી. સરસ” જ રહે છે.' બાળકનો જીવનવિકાસ અને શિક્ષકનો આત્મસંતોષ સચ્ચરિત્રવાન શિક્ષકો તો કોઈ પણ રાષ્ટ્રની એ જ આ પ્રવૃત્તિનો પ્રસાદ ગણાય. આ પ્રસાદથી સંપત્તિ છે. વિધાર્થીના ઘડતર દ્વારા સાચો સમગ્ર વાતાવરણ પ્રાસાદિક એટલે કે પ્રસન્ન બની શિક્ષક રાષ્ટ્રનું જ ઘડતર કરતો હોય છે. વિચાર જાય છે. કરતાં સદ્વર્તનની અસર બાળકો પર બહુ મોટી ચારિત્ર્યશીલ માણસ જ અન્યના ચારિત્ર્યનું પડતી હોય છે. ધૂમ્રપાન કરનાર શિક્ષક પોતાના વિધાર્થીઓને તેમ કરતાં અટકાવવામાં કેટલો સુયોગ્ય ઘડતર કરી શકે છે. એ રીતે જોતાં સાચા કામયાબ નીવડશે એ એક પ્રસ્ન જ છે. નિયમિત શિક્ષકના જીવનમાં વિચાર અને આચારનો સુંદર રીતે અનિયમિત (Regularlyirregular) આવનાર સમન્વય જોવા મળવો જોઈએ. તે વિચારથી વિદ્વાનો શિક્ષક બાળકોને નિયમિતતાના પાઠ શી રીતે અને આચારથી સજ્જન હોવો જોઈએ.વિદ્વતા અને શીખવી શકે? એક કવિએ આ વાત બહુ સરસ રીતે સજ્જનતાનો સંયોગ જીવનમાં ચારિત્ર્યની સુગંધ કહી છે. નિર્માણ કરે છે. “આવે છે વાસ દારુની વક્તાના બોલમાં કેવળ વિદ્વાનની આપણે ત્યાં બહુ કિંમત એનો વિષય છે, ‘દારુ પીવો એ બુરાઈ છે!'' નથી. તેદોને જેણે સ્વર આપ્યા છે તે રાવણ કયાં મોટાંમોટાં પ્રવચનો કરી વ્યાસપીઠ ગજવનારા ઓછો વિદ્વાન હતો? છતાં આપણી સંસ્કૃતિએ તેને વેચારિક વાભાટોની આપણે ત્યાં અછત નથી, રાક્ષસ કહ્યો છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન તો સૌરભ અછત તો છે, સ્વલ્પ માત્રામાં પણ એનું આચરણ વગરના વિલાયતી ફૂલ જેવું છે. સંસ્કૃતમાં એક કરનાર સન્નિષ્ઠ માનવોની! ટનભર ઉપદેશ કે સુભાષિત છે. મણભર શ્રવણ કરતાં કણભરનું આચરણ શ્રેષ્ઠ છે दुर्जनः परिहर्तव्यो विद्ययाडलंकृतोडपि सन्!।। એ વાત જ્યારે આ દેશના માણસને સમજાઈ જશે. मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः?॥ ત્યારે એની પ્રગતિને દુનિયાની કોઈ તાકાત ' અર્થાત્ “વિધાથી અલંકૃત હોય તો પણ દુષ્ટ અવરોધી નહીં શકે. માણસનો ત્યાગ કરવો જોઈએ. મણિથી વિભૂષિત શિક્ષણકાર્ય કંઈ પાંડિત્ય-પ્રદર્શનની પ્રક્રિયા એવો સર્પ શું ભયંકર નથી હોતો?'' નથી. શિક્ષક કેટલું જાણે છે તેના કરતાં એ ચારિત્ર્યહીન વિદ્વાન માણસને જો સમાજમાં બાળકોને કેટલું આપી શકે છે, એ વધારે મહત્ત્વનું મોટાઈ મળી જાય તો એ પ્રતિષ્ઠાના જોરે એ બગાડ છે. અધુરો માણસ હંમેશાં સમજવો અઘરો હોય પણ બહુ મોટો કરી શકે. તેથી માણસ માત્ર સાક્ષર છે. પૂર્ણતામાંથી જ સરળતા પ્રગટે છે. Deeper જ નહીં પરંતુ સરસ પણ હોવો જોઈએ. તેથી જ કહ્યું the Thought, Simpler the language જેટલું છે કે, જ્ઞાનનું ઊંડાણ તેટલી જ ભાષાની સરળતા! રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | પ૯ } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy