SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ સ્પર્શી ગયાં હતાં. એમણે “fe Yoga વિશે એવો અભિપ્રાય આપ્યો કે ધર્મોની લોકસભા Philosophy', 'Jain Philosophy'dai yedis) અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્વાનો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, “Jain હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે Karma Philosophy' ગણાશે, જેમાં જૈન ધર્મની કિંઈ ને કંઈ નવી દ્રષ્ટિ રજૂ કરી; ધર્મોના આ કર્મ ભાવનાની છણાવટ કરતી વખતે એમની મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગૃત ધર્મભાવનાનો દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો માર્મિક પરિચય મળે છે. વીરચંદ ગાંધીના એક છે. એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત પ્રવચનોની એમના વિધાર્થી હેબર્ટ વોરેને લીધેલી એમની વાકછટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ આ અક્ષરશઃ નોંધ ગ્રંથરૂપે પ્રગટ કરવામાં પ્રકારના માલૂમ પડ્યાં. એમાંથી ભારોભાર આવી, આવા ગ્રંથ માટે પશ્ચિમના વિદ્વાના પાંડિત્ય અને ચિંતનમનન સાંપડ્યાં, તેમ છતાં સંશોધક વી. ગ્લાસનામે વીરચંદ ગાંધીના ત્રણી એ બધામાં અલગ તરી આવતા જૈન ધર્મના એક હોવાનું જણાવ્યું. યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક લિસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ નહોતા, બલ્ક દેશહિતની ચિંતા પણ એમના હૈયે તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજ્જન છે, કોઈ વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી છતાં આટલું સરસ માન્યતા હતી કે એ “વાઘ, સાપ અને રાજાઓનો પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ દેશ છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ વિદેશોમાં ' કેવા હશે? એમની સાદી પણ સચોટ જીવનધર્મ હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર રજૂ કર્યું હતું. ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે. વીરચંદ ગાંધીએ વિદેશીઓમાં ભારતની સાચી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના જૈન સમાજ જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ ધર્મવિષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ બતાવતાં છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો વિદેશીઓને કહ્યું, આશ્ચર્યની વાત તો એ છે નથી. એમની વિચારસરણી જીવનમાં અહિંસા કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનારા કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની સાચા જેનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત આગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત અને તટસ્થ છે. રહ્યો છે, જાગૃત રહ્યો છે. એનાં આચાર અને શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજુઆત અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણી સંગમ એમનાં તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં પ્રવચનોમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારની લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર ધગશ છે, પણ એ ધગશ આડંબરયુક્ત કે અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, અતિથિ-સત્કાર, છીછરી બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની નારીપૂજા, પ્રેમ અને આદર – બધું જ ભારતમાં સાથે અભ્યાસલતાનું સમીકરણ કરનારાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એમનાં વક્તવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી -રજs જયંતી વર્ષ : ૨૫ તીર્થ-સેરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy