SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Aજીક જી જીજીટલ એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, maintain peaceful relations with all the પણ એવું નથી બન્યું, નહિ બની શકે.” nations of the world.” છેક ઈ.સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી શ્રી વીરચંદભાઈનો એટલો પ્રભાવ પડ્યો ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની કે વિશ્વધર્મપરિષદના આવાહકો અને વિદ્વાનોએ વાત કરી. એકવાર એમણે અમેરિકન લોકોને એમને રીપ્યચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે. ૧૮૯૪ની ૮મી ઓગસ્ટે કાસાડોગા શહેરના કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રોમાં સ્વાતંત્ર્ય નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક એમણે આ શહેરમાં “Some Mistake માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે. Corrected' અંગે પ્રવચન આપ્યું હતું. એ ૧૮૮૩માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું કહેવામાં આવ્યું એમ બફેલો કેરિયર' નામનું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક અખબાર નોંધે છે. શ્રી વીરચંદ ગાંધી માત્ર સાબિત થઈ? શાસ્ત્રઆધારિત ધર્મ પ્રવચનો આપનાર જ નહોતા. આ ધર્મજ્ઞાતા અનોખા ક્રાન્તદ્રષ્ટા હતા. તેઓ ધાર્મિક વિચારક, સામાજિક સુધારક અને આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાગ્નદ્રષ્ટા, શિક્ષણમાં ઊંડા રસ લેનાર એક દૃષ્ટા હતા. વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે આથી પોતાના આદર્શો સિદ્ધ કરવા માટે ક્રાન્તષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની અમેરિકામાં એમણે જૈન ધર્મના પ્રસાર માટે ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે “The Gandhi Philosophical' અને “The વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિન્દુસ્તાન School of oriental philosophy' 0114011a આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સંસ્થાઓની સ્થાપના કરી. શિકાગોમાં “society સહઅસ્તિત્વથી જીવજે. દેશને આઝાદી મળી તે for the Education of wo અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી કરતા વીરચંદભાઈ, “The Jain Philosophy' હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી વિશેના એમના પ્રવચનમાં કહે છે : “You know શાકાહાર અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. my brothers and sisters, that we are not સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાની an independent nation. We are subjects જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈનાં શિષ્યા બની of Her Gracious Majesty Queen Victoria ગયાં. તેઓ જેનોની જેમ વિધિસર સામાયિક પણ the 'defender of the faith' but if we were sedi edi. a nation in all that, name impies with our પોતાના અમેરિકાના પ્રથમ પ્રવાસ દરમિયાન own government and our own rulers, with વીરચંદ ગાંધી ૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૮૯૫ના our laws and institutions controlled by us, માર્ચ મહિના સુધી અમેરિકામાં રહ્યા. આ free and independent. I affirm that we દરિમયાન અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં should seek to establish and forever પ્રવચનો આપ્યાં. ૧૮૯૪ના મે મહિનાથી જુલાઈ - ૯૮ | તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy