SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પંચનું નહીં કોઈ સન્માન કરવું નહીં. ફેટલાક લોકો કહેતા જૈન ધર્મ માનવગૌરવની વાત કરી છે. કે આવી ઉચ્ચ વાતો કંઈ જનપદની ભાષામાં ભગવાન મહાવીરે કહ્યું, ‘તું જ તારો ભાગ્યવિધાતા સારી લાગે? ઊંચી વાતો માટે ભાષા પણ ઊંચી છે.” પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને અને અઘરી, ભાર ખમે તેવી હોવી જોઈએ. માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જs ભાષા-વિષયક ક્રાંતિ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની હોય તો જ નિર્ગથ થવાય. વર્ધમાન એટલે ક્રાંતિ કરી. એમણે કહ્યું જ્ઞાન માત્ર જ્ઞાની માટે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય એવું ખુલ્લી કિતાબ જેવું જીવન એ જ નિગ્રંથનો લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું સાચો અનુયાયી. અને આથી જ તેમણે જીવનને જોઈએ. આથી એમણે એ કાળની મગધ દેશની ધર્મભાવનાની પ્રયોગભૂમિ બનાવવાનું કહ્યું. લોકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. આધુનિક વિજ્ઞાન મહાવીરનો ઉપદેશ સહુને સમજાયો અને બધાને કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં. શક્યા નથી. મહાવીર એક મહાન વૈજ્ઞાનિક નારીપ્રતિષ્ઠા હતા. ડો. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને નારીપ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્ઘોષ આ ધર્મમાં સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને પાનારો માળી આવતાં વૃક્ષ હસે છે, અને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને મહાવીર અને એથીય પહેલાં ભગવાન કહષભદેવે નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના બનાવી. શ્રેણિકરાજાની પત્ની ચલણાં ઠંડીમાં તપ માઈક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય કરતા મુનિને જોઈને “એનું શું થશે?' એવા જીવો વિશેનું જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર્ય વિશે જ લોકોત્તર વિજ્ઞાન છે. કારણ કે તેની પાસે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું અનુભૂતિનું સત્ય છે. સમાધાન કરીને કહ્યું કે, “તમને ચેલણા જેવી ભગવાન મહાવીરે શાસ્ત્રોને આમજનતા પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે. આથી ચેલણા. માટે ખુલ્લો મૂક્યાં. એ જમાનામાં આવી જ્ઞાનવાર્તા સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય દેવગિરા સંસ્કૃત ભાષામાં થતી હતી. સામાન્ય કર્યો. આવી નારીપ્રતિષ્ઠા જેન ધર્મમાં પહેલેથી લોકો એને સમજી શકતા નહીં અને એમાં જ જ છે. એની મહત્તા લેખાતી. સમજાય એ તો સામાન્ય તેમણે જાતિ અને વર્ણના મહત્ત્વને બદલે વિધા કહેવાય, ન સમજાય એ જ મહાન વિધા ચારિત્ર્યની મહત્તા સ્થાપી. માણસે આ માટે સત્ય લેખાય – એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. ધર્મ, અને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક કર્મ અને તત્ત્વની ચર્ચા લોકભાષામાં કરવી એ માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી અને હીનકર્મ લેખાતું. લોકભાષામાં બોલનારને કોઈ પોતાના પરિશ્રમથી મહાન થઈ શકે છે. સાંભળતું નહીં અને શિષ્ટ લેખતું નહીં. એનું આમ ભગવાન મહાવીરે ગુલામાં - રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-ઑરભ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy