SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રામકૃષ્ણ પરમહંસનું જીવન ન શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ ભારતવર્ષના ઇતિહાસમાં વિભૂતિઓનો તોટો આ ખુદીરામ એ જ રામકૃષ્ણના પિતા. નથી. જેમને આજે ભગવાન તરીકે પૂજવામાં પ્રેમાળ, પ્રામાણિક, ન્યાયપ્રિય અને આવે છે એવા શ્રેષ્ઠ નરરત્નો રામ, કૃષ્ણ, બુદ્ધ, ભક્તિપરાયણ ખુદીરામ પરિવારનો ભાર સુપેરે મહાવીર સ્વામી, શંકરાચાર્ય વગેરે આ પવિત્રી વહન કરતા હતા. ખુદીરામની પત્નીનું નામ હતું ભૂમિમાં જન્મ્યા હતાં. બહુ દૂર ન જોઈએ તોયે ચંદ્રમણિ. તે પતિપરાયણ, સરળ, મધુર સ્વભાવની છેલ્લાં બસો વર્ષમાં અનેક વિભૂતિઓની ભેટ તથા ઈશ્વરનિષ્ઠ હતી. તેમનાં લગ્નનાં છ વર્ષ ભારતવર્ષે માનવજાતને આપી છે. આ પવિત્ર બાદ પ્રથમ પુત્ર રામકુમારનો જન્મ થયો. વિભૂતિમાળાનો એક અણમોલ મણકો છે. ઈ.સ. ૧૮૨૪માં ખુદીરામ રામેશ્વરની શ્રીરામકૃષ્ણ પરમહંસ. પદયાત્રાએ નીકળ્યા. પાછા ફર્યા પછી ૧૮૨૬માં - રામકૃષ્ણ પરમહંસનું જીવન ખુલ્લી કિતાબ ચન્દ્રમણિએ બીજા પુત્રને જન્મ આપ્યો. એનું જેવું છે. એનો અભ્યાસ કરનારને એ પ્રતીતિ નામ “રામેશ્વર' રાખ્યું. એ પછી અગિયાર વર્ષ થયા વિના રહેતી નથી કે આધ્યાત્મિક અનુભૂતિ બાદ ખુદીરામ શિયાળામાં પુનઃ તીર્થયાત્રાએ મનુષ્ય માટે કોઈ સુદૂરની અને હાથમાં આવી નીકળ્યા. કાશી થઈ તેઓ ગયાજી પહોંચ્યા. ચિત્રા ન શકે એવી ચીજ નથી. પ્રત્યેક મનુષ્ય પ્રયાસ માસમાં ગદાધર વિષ્ણુના ચરણમાં તેમણે પિંડ કરે તો તેને પામી શકે. એક નાનકડા ગામડાનો અર્પણ કર્યા. રાત્રે સ્વપ્નમાં ગદાધર સામે આવી અભણ અને ગરીબ છોકરો, જે પ્રાથમિક ઊભા. કહેવા લાગ્યા, “ખુદીરામ, હું તારી શાળાનો શિક્ષક થવાની લાયકાત પણ ધરાવતો ભક્તિથી પ્રસન્ન થયો છું. હું તારે ત્યાં પુત્રરૂપે ન હતો તે કેવી રીતે સમગ્ર માનવજાતનો મહાન જન્મીશ અને તારી વા સ્વીકારીશ.' માર્ગદર્શક બન્યો એ કથા જેટલી પ્રેરક છે એટલી ઈ.સ. ૧૮૩૬ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે જ રોમહર્ષક પણ છે. ચંદ્રમણિએ પુત્રને જન્મ આપ્યો. રાશિ પ્રમાણે તો અઢારમી સદીના મધ્યભાગમાં બંગાળના બાળકનું નામ “શંભુચંદ્ર' પડ્યું, પણ ગયામાં હુગલી જિલ્લાના દેરે નામના ગામમાં એક થયેલા અભુત સ્વપ્નદર્શનને આધારે ખુદીરામે બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. પરિવારના મુખ્ય તેનું નામ રાખ્યું “ગદાધર.” આ ગદાધર આગળ પુરુષનું નામ હતું માણિકરામ ચટ્ટોપાધ્યાય. ઉપર રામકૃષ્ણ પરમહંસ બન્યા. તેમનો સમગ્ર પરિવાર પ્રભુપરાયણ હતો. બાળક ગદાધર સુંદર, ચંચળ અને હસમુખો માણિકરામના કુળદેવતા ભગવાન રામ હતો. તેનામાં સ્ત્રીસહજ કોમળતા અને માધુર્ય હતા તેથી એ પરિવારમાં પુરુષોનાં નામ મોટે હતાં. ભાગે “રામ' શબ્દવાળાં રાખવામાં આવતાં. સને ગદાધર પાંચેક માસનો હતો ત્યારની વાતો ૧૦૦૫ના અરસામાં માણિકરામને ત્યાં એક છે. તે પથારીમાં સૂતો હતો. મચ્છરદાની ટાંકેલી. પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું ખુદીરામ. હતી. માતા ચંદ્રમણિ કંઈક કામે કોઈને ત્યાં ન ૮૬ તીર્થ-સૌરભ રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy