Book Title: Shakt Sampraday
Author(s): Narmada Devshankar Mehta
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/035253/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'I DRIIS૭. Illlebic hef દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ગુજરાતી સભા – ગ્રંથમાળા નં. ૧૩ કિત સંપ્રદ્યાય તેના સિદ્ધાન્તા, ગુજરાતમાં તેને પ્રચાર, અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર લેખક, શ્રી. દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા, બી. એ. દિવાન સાહેબ - ખંભાત રાજસ્થાન ખંભાત પ્રકાશક, શ્રી ફાર્બસ ગુજરાતી સભા - મુંબઈ સં. ૧૯૮૮ ઈ. સ. ૧૯૩૨ આવૃત્તિ ૧ લી પ્રત ૭૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ થો ફાર્બસ ગુજરાતી સભા-ગ્રંથમાળા નં. ૧૩ શાકત સંપ્રદાય તેના સિદ્ધાન્તો, ગુજરાતમાં તેને પ્રચાર, અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર લેખક, શ્રી. દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા, બી. એ. દિવાન સાહેબ - ખંભાત રાજસ્થાન ખંભાત પ્રકાશક, શ્રી ફાર્બસ ગુજરાતી સેક્સ - મુંબઈ સં. ૧૯૮૮ પ્રત ૭૫૦ ઈ. સ. ૧૯૩૨ આવૃત્તિ ૧ લી મૂલ્ય રૂા. ૧-૬-૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ 9 .66 પ્રકાશક, રા, રા, હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા, એમ. એ., એલએલ. બી, એડવોકેટ, હાઈકોર્ટ, મુંબઈ. માનાર્થ મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા – મુંબઈ મહારાજ મેન્શન્સ, સેન્ડર્ટ રોડ, મુંબઈ નં. ૪. """"" © S " ooooooooooooooooooooooooooooo oooooooooooooooooooooooooooooo મુદ્રકઃ શંકરરાય અમૃતરાય જ્ઞાનમન્દિર પ્રીન્ટીંગ પ્રેસ, રાયપુર, અમદાવાદ. oooooooooooooooooooooooooooooooo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ધર્મો અને સંપ્રદાય સંબંધી ગ્રંથાવલિ ૪ શ્રી ફાર્બસ ગુજરાતી સભા – મુંબઈએ ગુજરાતના મુખ્ય મુખ્ય “ધર્મવા સંપ્રદાયના સિદ્ધાન્ત, ગુજરાતમાં તેને પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર ” એ નામની ગ્રંથાવલિ પ્રકટ કરવાને ઉપક્રમ ઈ. સ. ૧૯૧૩ થી આદરેલો છે. તેને અનુસરીને પ્રસ્તુત ગ્રંથાવલિના પહેલા ગ્રંથ તરીકે “જૈન અને બૌદ્ધ ધર્મ – તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને તેની ગુજરાતી સાહિત્ય ઉપર અસર” એ નામનો નિબંધ હરિફાઈથી લખાવવા વિદ્વાનેને નિમંત્ર્યા હતા. તેમાંથી રા. ર. મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ., એલ એલ. બી, વકીલને નિબંધ પસંદ થયો હતે; અને તેમને એ ગ્રંથ યોજના પ્રમાણે ઠરાવેલું છાપવાનું પારિતોષિક લેઈ પિતાને ખર્ચે પિતાના માલીકી હકકથી છપાવવા જણાવ્યું હતું. પરંતુ અનેક ઘટતી તાકીદ કર્યા છતાં હજુ સુધી તેમણે એ નિબંધ છાપવા વ્યવસ્થા કરી નથી. તે પછી “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ” –એના ભિન્ન ભિન્ન મતના મુખ્ય મુખ્ય સિદ્ધાના તેમ જ ગુજરાતમાં તેના પ્રચારના નિરૂપણ સાથે એક નિબંધ હરિફાઈથી લખાવરાવ્યું હતું. તેમાંથી ર. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને નિબંધ પસંદ થયો અને તે સને ૧૯૧૭ માં છપાયો છે. તે પછી એ જ ધોરણે “શીવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ”એના ભિન્ન ભિન્ન મતના મુખ્ય મુખ્ય સિદ્ધાન્તના તથા એના ગુજરાતમાં નિરૂપણ સાથે હરિફથી લખાવરાવેલા નિબંધમાંથી રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને નિબંધ પસંદ છે અને તે સને-૧૯૨૧ માં છપાયે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત “અહુનવર, એ નામને સર્જનજૂન મંત્રપારસી ધર્મતત્ત્વનું વૈદિક દષ્ટિએ અવલોકન” એ નિબંધ ૨. રા. માનશંકર પીતાંબરદાસ મહેતાન સભાએ પ્રકટ કરેલ છે. તે પછી પ્રસ્તુત ગ્રંથાવલિને આ બે નિબંધ “ શાતસંપ્રદાય – તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં તેને પ્રચાર, અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર” શ્રી. દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ., દિવાન સાહેબ, ખંભાત સંસ્થાન, એમને પ્રકટ થાય છે. અહિં એક એ નેંધ કરવાની છે કે, પ્રસ્તુત નિબંધ સાથે અલગ કેથળીમાં શિલાછાપ ઉપર છાપેલાં બે શ્રી ચ શાક્ત સંપ્રદાયના બે ભિન્ન મતોનાં ડેલાં છે. એમાંનું એક ચક્ર શ્રીયુત દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ અમદાવાદના એક જોષી શ્રી. ગિરજાશંકર પાસે તયાર કરાવેલું છે. બીજું શ્રીચક્ર મુંબઈની શ્રી મમ્માદેવી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય, વિદ્યાવારિધિ, શ્રીયુત મોતીરામ કલ્યાણજી શાસ્ત્રીએ સભાની વિનતિ ઉપરથી તૈયાર કરેલું છે. તે ઉપરાંત પરિશિષ્ટ ૧ લામાં “હાદિ વિદ્યા” ના શ્રી ચક્રનાં પદ્ધતિ અને પટેલ વિદ્વાન શાસ્ત્રીજી મોતીરામ કલ્યાણજીએ તૈયાર કરેલ છે. ઉપરાંત તેમણે જ આ બ શ્રી ચ ભારે પરિશ્રમ લઈને જાતિદેખરેખથી મુંબઈના શ્રી જગદીશ્વર પ્રેસમાં છપાવી આપ્યાં છે, તે માટે તેમને સભા તરફથી ખાસ આભાર માનવાને છે. મુંબાઈ, તા. ૨૮-ર-૨) હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા. માનાર્થ મંત્રી શ્રી કે. ગુ. સભા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા–મુંબઈ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયોના સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈએ, સને ૧૯૭૧થી મુંબાઈ ઈલાકાનાં સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનીસીપાલીટીઓ અને લોકલ બોડૅનાં કેળવણુ ખાતાઓમાં અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમજ તેમના હસ્તકની નિશાળેની તથા સાર્વજનિક લાઈબ્રેરીએ અને પુસ્તકાલયોમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી, ઓછા ખર્ચે થઈ શકે તે માટે પોતાની માલિકીનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મત અને રાસમાળા (ભાગ ૧-૨) સાડા બાર ટકાના કમીશનથી ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુલતા કરી આપવા ઠરાવ્યું છે. સૂચના: ઉપલી સંસ્થાઓમાંની જેમને આ પુસ્તક અર્ધ કિસ્મતે વેચાતાં લેવાં હેય, તેમણે નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા. રા. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા, એમ, એ., એલએલ.બી., એડવોકેટ, હાઈકોર્ટ, મુંબઈ. માનાર્થ મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મહારાજ મેન્શન્સ, સેવ રોડ, મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલિકીનાં પુસ્તક ૧-૨ રાસમાળા (સચિત્ર ) તૃતીય આવૃત્તિ, ભાગ ૧ લા, તથા જોઃ સ્વ. શ્રી. અલેકઝાન્ડર કિન્લાક ફાસે રચેલી, અને દિ. ખ, રણછે।ડભાઈ ઉદયરામ દવેએ ભાષાન્તર કરેલી, દરેકનું મૂલ્ય રૂા. ૫-૮-૦ ૪ માર્કસ આરેલીઅસ એન્ટોનીનસના સુવિચાર –ભાષાન્તરકાર, ઇડરનરેશ સ્વર્ગસ્થ શ્રી. મહારાન્ત સર કેસરીસિ’ર૭; રા. રા. નગીનદાસ પુ. સંઘવીએ સ’ગ્રહેલાં સંસ્કૃત સુભાષિત અને તત્ત્વજ્ઞાનનાં વચને સાથે માય રૂા. ર-૦-૦ ૫-૬ શ્રી ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેાની સવિસ્તર નામાવલિ, ભાગ ૧ લા, તથા ભાગ ૨ જોઃ તૈયાર કરનાર રા. રા. અ་બાલાલ બુલાખીરામ જાની, ખી. એ., દરેકનું મૂલ્ય રૂા. ૨-૦-૦ ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધના ભાગ ૧-૨ (સાથે ભેગા) તૈયાર કરનાર ન દાશકર વલ્લભજી દ્વિવેદી; મૂલ્ય રૂા. ૧-૦-૦ ૮ રસકલેલ : બાળાઓએ ગાવાનાં સ્રીજીવનનાં ગીતા ; સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ, મહેતાજી. મૂલ્ય રૂા. ૦-૧૦-૦ હું પ્રધબત્રીસી ( કવિશ્રી માંડણુકૃત ) અને રાવણમ દેદરી સવાદ ( કવિ શ્રીધરષ્કૃત ); સંપાદક અને સશેાધક સ્વ. રા. મણિલાલ અકારભાઇ વ્યાસ; ટીકા અને ઉપેાધાત લખનાર, રા. રા. શકરપ્રસાદ છગનલાલ રાવળ, મૂલ્ય રૂા. ૭-૧૨-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧ લા-પ્રાચીન વિએનાં આખ્યાના અને પા; સપાદક શ. શ. છગનલાલ વિદ્યારામ રાવળ, મૂલ્ય રૂા. ૧-૦-૦ ૧૧ અહુનવર એ નામના સર્જનસ્તુને મંત્ર, પારસી ધર્માંતત્ત્વનું વૈદ્રિક દૃષ્ટિએ અવલેાન; લેખક રા. શ. માનશકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય રૂા. ૭-૯-૦ ૧૨ ચતુવિ શક્તિ પ્રખ ધ−(સસ્કૃત) જૈન ઐતિહાસિક ગ્રંથ-પાઠાંતરાની નોંધ, અનેક અનુક્રમણિકાઆ સાથે, સશાધક-પ્રા. હીરાલાલ રસિકલાલ કાપડીયા. મૂલ્ય રૂા. ૨-૮૦ મળવાનું ઠેકાણું, મેસસ એન, એમ ત્રિપાઠી એન્ડ કુાં. બુકસેલ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નં. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત “હિન્દતત્વજ્ઞાનના ઈતિહાસ”ને લગતું સાહિત્ય એકત્ર કરી, અભ્યાસ કરવાના સમયમાં મારે સાથે સાથે તે તે દર્શનશાસ્ત્રને સંબંધ કરતા ધર્મશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો હતું. ત્યારપછી બૌદ્ધધર્મને અને તંત્રશાસ્ત્રને વિશેષ અભ્યાસ અને ૧૯૨૫-૧૯૩૦ સુધીમાં મેં કર્યો, અને તે અભ્યાસથી મને સમજાયું કે આપણું આચારમાં ઉતરેલા સાંપ્રદાયિક ધર્મોના ઘણા મર્મો આપણને ઉઘડેલા નથી, અને જેઓ માત્ર જૂની પદ્ધતિને વળગી રહી ધર્માચરણ કરે છે તેમનામાં વિદ્યા એટલે રહસ્યજ્ઞાન નથી, અને જેઓ વેદાન્તને જ આપણું ધર્મસર્વસ્વ માને છે, તેમ કર્મ અને ઉપાસનાકાણ૩ મિથ્યા અથવા સગવડીઆ આચાર રૂપે માને છે તેમનામાં પણ આચારની પીઠમાં શે વિચાર અથવા સિદ્ધાન્ત ગોઠવાય છે તેનું સાચું જ્ઞાન નથી. આથી સંપ્રદાય પ્રમાણે ધર્મનું આચરણ કરનારા, કેવલ વેદાન્તવાદી વિચારકેને, નાસ્તિક ગણે છે, અને વેદાન્તવાદી વિચારક આચારવાદીને કર્મચંડ અથવા શ્રદ્ધાજ માની ઉપહાસ કરે છે. બંને પક્ષમાં સમન્વય કરવાની અશક્તિ હેવાથી આપણા ધર્મનું સર્વાંગસુંદર સ્વરૂપ તે તે પક્ષવાળા સમજી શકતા નથી. વળી વેદવાદીઓ અને તંત્રવાદીઓ પરસ્પરના સિદ્ધાંતોને સારી રીતે સમજતા નહિ હોવાથી પોતપોતાના સિદ્ધાન્તને પૂર્ણ માની મતાંધતામાં પડે છે અને સત્યનિર્ણય કરી શકતા નથી. આ વેદવાદીઓની અને તાંત્રિકની એકદેશી મતાંધતાને લીધે શાક્ત સંપ્રદાયને વેદવાદીઓ વામમાર્ગ ગણું નિંદે છે, અને તાંત્રિકે વેદવાદીઓને આ અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી બે વિભાગમાં અને ૧૯૨૪ માં પ્રસિદ્ધ થયો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રચ્છન્નૌદ્ધ' અથવા મિયા માયાવાદી ગણું ઉપહાસ કરે છે. દિવાદીઓ અને તાંત્રિક વચ્ચેની અણસમજ દૂર થાય, અને .શાક્તસંપ્રદાયમાં કેટલું ધર્મતત્ત્વનું વ્યાપકપણું અને ઉડાપણું રહેલું છે તે સરલતાથી સમજાય એવા હેતુથી આ નિબંધ લખવાનું શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફનું નિમંત્રણ મેં સ્વીકાર્યું હતું. દરેક પદાર્થ ત્રણ ભૂમિકામાં જાવ કરે છે. મૂલ પ્રકૃતિદશામાં, પછીથી પ્રકૃતિ-વિકૃતિદશામાં, અને છેવટે વિકૃતિદશામાં આવી ઠરે છે. ગાયનું દૂધ આરંભમાં શુદ્ધ પ્રકૃતિદશામાં, પછી દહીંની અવસ્થામાં પ્રકૃતિ-વિકૃતિ દશામાં, અને છાશ, પાણી, માખણ, અને ઘીના રૂપમાં છેવટની વિકૃતિદશામાં આવી રહે છે. આ ત્રણે અવસ્થા સામાન્ય રીતે પોતપોતાની અર્થWિા સાધવામાં સમર્થ હોવાથી શુદ્ધ જ હોય છે, પરંતુ તે તે અવસ્થામાં જ્યારે વિરોધી દ્રવ્ય પેસવા પામે છે ત્યારે અશુદ્ધ પરિણામો પ્રકટ થાય છે. આ દ્રવ્યને લગતા શુદ્ધ પરિણામો અને અશુદ્ધ પરિણામોના નિયમો ધર્મતત્વને પણ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે વેદશાસ્ત્ર ઉપર બંધાયેલા હિન્દુ ધર્મની બે મુખ્ય શાખાઓ થાય છેઃ (૧) સાધારણ ધર્મ જેવા કે - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, દાન, દમ, દયા, શાન્તિઃ (૨) અસાધારણ ધર્મ જેવા કે બ્રાહ્મણદિ વર્ણ ધર્મો, બ્રહ્મચર્યાદિ આશ્રમધર્મો, વર્ણ અને આશ્રમના મિશ્રધર્મો, ગૌણધર્મો, અને શ્રાદ્ધાદિ નૈમિત્તિક ધર્મો. આ પાંચ પ્રકારના અસાધારણ અથવા વિશેષ ધર્મો મૌલિક સાધારણ અથવા સામાન્યધર્મના દંશ, કાલ અને નિમિત્તના ભેદને લઈ ઘડાયેલા ખાસ પરિણામે છે અને તે તે દેશ, કાલ અને નિમિત્તને બંધબેસતા પળાય ત્યાં સુધી તે શુદ્ધ વિકૃતિઓ છે. પરંતુ સાધારણ ધર્મને મૂલમાંથી ઉચછેદ કરે એવી રીતે જે વિશેષધર્મ સાધવામાં આવે તો ધર્મ અશુદ્ધ પરિણામ ઉપર જાય છે; અને ધર્મની છાયામાં અધર્મનાં રૂપો ઉભાં થાય છે. ઉદાહરણ તરીકે મહાભારતના શાન્તિવ માં કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ अहिंसार्थाय भूतानां धर्मप्रवचनं कृतम् यः स्यादहिसायुक्तः स धर्म इति निश्चयः ।। ધારણ કરવાથી ધર્મ-એ લક્ષણ વાળ ધર્મ પ્રાણુઓની અહિંસા સધાય તેવા હેતુથી પ્રતિપાદન કરવામાં આવ્યો છે. આથી અહિંસાયુક્ત જે કર્મ હોય તે ધર્મ એ નિર્ણય થઈ શકે છે. આમ છતાં દેશ, કાલ અને નિમિત્તોના ભેદોને લક્ષ્યમાં લઈ જેમને હિંસા જીવનસહભાવી થઈ ગઈ છે તેમને ક્રમપૂર્વક અહિંસાધર્મ ઉપર લાવવા વેદવાદમાં યજ્ઞાદિ-હિંસાનો સ્વીકાર છે. પરંતુ અમુક વસ્તુ સ્વીકૃત છે તેથી સર્વ મનુષ્યએ તેવું કરવું જ એવું તાત્પર્ય નથી. હિંસા જેમને નિત્યપ્રાપ્ત છે તેમને છોડાવવા સારૂ આવા નિયમવિધિઓ અથવા પરિસંખ્યાવિધિઓ હોય છે. પરંતુ જેઓ નિયમ અને પરિસંખ્યાને અપૂર્વ વિધિ માની હિંસા કરે તે વેદવાદી ધાર્મિક નથી, પરંતુ અધર્મી છે. કે અન્ય પ્રમાણુ વડે ન જણાયેલા ધર્મનું અનુષ્ઠાન કરવાનું પ્રબોધે તેવા શ્રુતિવાક્યને અથવા સ્મૃતિવાક્યને પૂર્વવિધિ કહે છે. જેમકે દુનઃ સંધ્યામુપરત-આ વાક્ય અપૂર્વાવિધિ છે, કારણ કે સંપાસન નિત્ય કરવાનું પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે આપણને કદી સમજાતું નથી. બંને રીતે આચરણ થઈ શકે તેવા સંજોગોમાં એક જ પ્રકારે પ્રવૃત્તિ કરવી એવું સૂચન કરનારું વાકય તે નિચનવિધિ. જેમકેત્ર માગુચત્તિ-ઋતુકાલે સ્ત્રીસંગ કરવો, તેમાં ઉત્તમ પ્રજાની વાસનાવાળાએ ઋતુકાલે સ્ત્રીગમન કરવું એવો નિયમ બાંધવામાં આવે છે. બંને રીતે આચરણ થઈ શકે તેવા સંજોગોમાં એક પક્ષ ત્યાગ કરવાનું જેમાં તાત્પર્ય છે તેવા વાક્યને પસંથાવિધિ કહે છે. જેમકે પંચરંવાલા મય:- અમુક પાંચનખવાળાં પ્રાણીઓ ભક્ષ્ય છે એ વાક્યનું તાત્પર્ય તેવાં પ્રાણુઓના ભક્ષણમાં નથી, પરંતુ અન્ય જાતિનાં પ્રાણુના ભક્ષણના ત્યાગમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મના આવા અશુદ્ધ પરિણામે કંઈ એકલા વેદધર્મમાં છે એમ નથી, પરંતુ સર્વ એતિહાસિક ધર્મોમાં તેવી અશુદિ ઉત્પન્ન થાય છે, અને તેથી ધર્મરક્ષણના બહાના નીચે મતાંધતા, અત્યાચારે, અને દુરાચારે થયા છે અને થશે. ખ્રીસ્ત ધર્મ અને મુસ્લિમ ધર્મના ઐતિહાસિક ઝઘડાઓ આ વિચારનું સમર્થન કરે છે; બૌદ્ધધર્મ અને વેદધર્મ વચ્ચે પરસ્પર વિગ્રહ અને બૌદ્ધધર્મને હિન્દુસ્થાનમાં લય પણ મતાંધતાનું પરિણામ છે. તેવી રીતે વૈદિક ધર્મસંપ્રદાય અને તાંત્રિક સંપ્રદાય વચ્ચેનો વિરોધ, અને શક્તિની અણઘટતી નિંદા એ પણ મતાંધતાનું પરિણામ છે. આ દોષવાળા ધર્મની એટલે અધર્મની પાંચ શાખાએ થાય છે – (૧) વિધર્મ એટલે વિરોધી ધર્મનું પાલન કરવાનો આગ્રહ. ઉદાહરણ તરીકે બ્રાહ્મણવર્ણને મનુષ્ય સમાદિ વિરોધી જીવનવૃત્તિ સેવે તો તે વિધર્મવાળો કહેવાય. (૨) પરધર્મ એટલે બ્રાહ્મણ હાઈ ક્ષત્રિયના ધર્મનું સેવન કરે; ક્ષત્રિય હાઈ બ્રાહ્મણધર્મમાં મોહ રાખે. (૩) આભાસધર્મ એટલે બીજાને દેખાડવા સારૂ કર્મ કરે અને શ્રદ્ધા બીલકુલ હેય નહિ. ઉદાહરણ તરીકે દેખાદેખી માબાપને ખુશ રાખવા સંધ્યાકર્મ કરે. (૪) ઉપમાધર્મ એટલે માત્ર અનુકરણ સેવી, બહારનું ધર્માચરણ સેવે. ઉદાહરણ તરીકે સેવ્ય પુરૂ પ્રતિ સાચી પ્રીતિ વિના મિયા સલામ કરે, ગુમાં ગુરુત્વનો ભાવ બાંધ્યા વિના મિથ્યા વિવેક દેખાડે. (પ) છલધર્મ એટલે કે બીજાને માત્ર છેતરવાને ટીલાટપકાં કરી પવિત્રતાને ડોળ કરે. :' આ પાંચ પ્રકારની અધર્મની શાખાઓ જનાધિક અંશે પ્રત્યેક એતિહાસિક ધર્મનાં હોય છે, અને તે સાથે તે તે ધર્મના સંપ્રદાય અને પંથમાં પણ હેય છે . ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જે ધર્મ ગુરુશિષ્યની પરંપરામાં ઓઘ રૂપે અથવા પ્રવાહ રૂપે એકવીસ પેઢીથી અવિછિન ચાલ્યો આવે તેને સંપ્રદાય એવું નામ આપવામાં આવે છે. આ પ્રવાહ પ્રસંગે દેશ, કાળ, નિમિત્ત બદલાતાં વિછિન પણ થઈ જાય છે, અને તેને પુનરુદ્ધાર પણ કર્યું પ્રતાપી ધાર્મિક કરી શકે છે, જેમકે અત દર્શનને પુનરુદ્ધાર શંકરાચાર્યો કર્યો, ભક્તિદર્શનને પુનરુદ્ધાર શ્રી રામાનુજાચાર્યો તથા શ્રી વલ્લભાચાર્યો કર્યો. ઘણે ભાગે મૌલિક પ્રવાહ શુદ્ધ જાતિને હેય છે, તે તે જેમ સરસ્વતી નદી ભૂમિમાં શમી જઈ પુનઃ નવા સ્થાનમાં પ્રકટ થઈ સમુદ્રમાં મળે છે, તેમ ધર્મપ્રવાહ પણ ઈતિહાસના કઈ કઈ ગાળામાં લોપ પામે અથવા સૂકાઈ જાય, તોપણ અનુકૂલ સામગ્રી મળતાં પિતાના શુદ્ધરૂપમાં પુનઃ પ્રકટ થાય છે. જેઓ વર્તમાનપત્રો વાંચવાના શોખીન હશે તેમને જણાયું હશે કે બેહધર્મનું પુનર્જીવન હિન્દુસ્થાનમાં કેવા રૂપમાં થતું ચાલ્યું છે. કેટલાં ખંડેરોના અવશેષો બહાર પડે છે, કેટલાં વિહારે અને સ્તૂપનો પુનરુદ્ધાર બહારની બેઠપ્રજાથી થતા જાય છે; બોદ્ધ સાહિત્ય પ્રતિને અણગમે હવે કેટલો ઘટી ગયો છે. શાક્તસંપ્રદાય આપણી ભારતવર્ષની ભૂમિમાં ઘણે પ્રાચીન છે, અને તેની વ્યાપ્તિ પ્રત્યેક સંપ્રદાય અને પંથમાં એટલી બધી થયેલી છે કે શક્તિના સ્પર્શ વિનાનો કોઈ વાસ્તવ ધર્મ નથી. ધારણ કરવાની શક્તિ જેમાં ન હોય તે ધર્મજ ન કહેવાય. આ શક્તિનું મૂલસ્વરૂપ કેવા પ્રકારનું છે, તેને બ્રહ્મવસ્તુ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, તેના વ્યહે અને પ્રકારે કેવા અને કેટલા પ્રકારના છે, તેને લગતું સાહિત્ય ક્યાં કયાં રહેલું છે, વિગેરે શોધકવૃત્તિથી મેં તપાસી જોયું છે; અને આ સંશોધનના ફલ રૂપે આ સોળ પ્રકરણની કલાવાળે નિબંધ રચાયો છે. આ નિબંધના અભ્યાસ વડે શાક્તસંપ્રદાયના સારા અંશો સમજાયાથી તે સંપ્રદાયના અશુદ્ધ પરિણામો સત્વર સમજી શકાશે, અને ગ્રાહ્ય અને ત્યાજ્યને વિવેક સ્પષ્ટ થશે, એવી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૐ શાક્તસંપ્રદાયનું વિપુલ સાહિત્ય વેદની મ`ત્રસંહિતામાં, બ્રાહ્મ ામાં, આરણ્યકામાં, ઉપનિષદોમાં, વ્યાકરણાદિ વેદાંગામાં, સૂત્રેામાં, આગમામાં, તત્રામાં, નિબધામાં, અને પુરાણામાં કયાં કયાં છે તેનું પ્રથમ ચિતન ૧-૬ સુધીનાં પ્રકરણેામાં કરવામાં આવ્યું છે. અને તે વડે વિશેષ અભ્યાસકેાને તે તે સ્થાનાનું સાહિત્ય વિચારવાનું સાધન મળશે. આ સાહિત્ય ઉપર શાક્તોના તાત્વિક સિદ્ધાન્ત કેવા પ્રકારને છે તેનું ચિન્તન સાતમા પ્રકરણમાં કર્યું છે. ત્યારપછી શાક્તસંપ્રદાયન ધર્મનું આચરણ કેવી રીતે થાય છે; શાકતાના અધિકારીઓના ભેદ, તેમનાં પૂજનદ્રવ્યો, તેમની મંત્રવિદ્યા, તેમના યંત્રભેદ, પૂજનીય઼ શક્તિઓના પ્રકારેા વિગેરે અનુવ્હેય શાક્તધનું વર્ણન આઠથી દશમા પ્રકરણ સુધીમાં કર્યું છે. વિચાર અને આચાર-સિદ્ધાન્ત અને અનુષ્ટાનના નિણૅય થયા પછી ગુજરાતની ભૂમિમાં શાક્તસંપ્રદાયને પ્રચાર, અને ગુજરાતી ભાષામાં શાક્ત ધર્મનું સાહિત્ય કેટલું છે તેનું વર્ણન પ્રકરણ અગીઆર તથા બારમામાં કર્યું છે. શક્તિપૂજનમાં પ્રવતા ત્રણ ભાવ, અને તે ભાવાના સેવન વડે કેવી રીતે સ્ત્રીજાતિનું ગૌરવ શાતાએ સ્વીકાર્યું છે. તેનું પ્રતિ• પાદન તેરમા પ્રકરણમાં કર્યું છે. હિન્દુસ્થાનમાં પ્રકટ થયેલા ખીજા એ મુખ્ય ધર્મો-બૌદ્ધ અને જૈન છે. તે ધર્મોમાં શક્તિવાદ કેવી રીતે પેઠે છે અને બૌદ્ધો અને જૈનામાં શાક્ત વિચાર અને આચાર કેવા પ્રવેશ પામ્યા છે તેનું સશાધન ચૌદમા અને પદમા પ્રકરણમાં કર્યું છે. છેલ્લા પ્રકરણમાં સંપ્રદાયનું પરમ પ્રયોજન શિવશક્તિસામ– રસ એટલે પ્રકાશ અને વિમશન-ચૈતન્ય અને આનને!–સમરસીભાવ સિદ્ધ કરવાનુ છે તે પ્રતિ લક્ષણા કરાવી છે. શાક્તધમ કેવળ વિચારણીય વતા નથી, પરંતુ આચરણીય વના છે. અનુષ્ઠાન અથવા સાધના વિના તે પેાતાનું કુલ પ્રકટાવી શકે તેવા નથી. તે ધનું સર્વોત્તમ ચિન્તન અને અનુષ્ઠાન શ્રીવિષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ હવાથી રોવરનું પટલ યથામતિ તારવી, પરિશિષ્ટમાં આપ્યું છે. મતભેદથી થવાનું યજનપૂજન ભિન્ન ભિન્ન દેશ અને અધિકારીમાં કંઈક જૂદા જૂદા રૂપે હોય છે. તેથી અન્ય મતની રીતિએ પણ પટેલપદ્ધતિ પરિશિષ્ટમાં વર્ણવી છે. આ અન્ય મતની રીતિનું પ્રતિપાદન શ્રી મુમ્બાદેવી સંસ્કૃત પાઠશાળાના નિવૃત્ત આચાર્ય, “વિદ્યાવારિધિ” વે. શા સં. શ્રીયુત મોતીરામ કલ્યાણજી શાસ્ત્રીએ કરી, તેમજ બે શીવ સાવધાનતાથી શિલાછાપમાં છપાવી આપી, મને તથા શ્રી ફાર્બસ ગુજરાતી સભાને ઉપકારમાં મૂક્યાં છે તેની નેંધ લેવી અને ઉચિત ગણું છું. શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી શ્રીયુત અંબાલાલ બુ. જાની, બી. એ. એ મને ગ્રંથ પ્રસિદ્ધિના કાર્યમાં ઘણી સુગમતા આપી છે, તે બદલ તેમને ઘણે આભારી છું. ગ્રંથના આરંભમાં અંગ્રેજી પુસ્તકોની પેઠે અભ્યાસકને સત્વર વસ્તુને બંધ થાય તેવા હેતુથી સૂચી આપી છે. આ સૂચીના આધારે શાક્તસંપ્રદાયના અમુક ગ્રંથકાર અથવા વિષયના મુદ્દા આ નિબંધમાંથી સરલતાથી જડી શકશે, અને વિશેષ અભ્યાસ કરવાની ઇચ્છાવાળાને અનેક દ્વાર ઉઘડશે. રાજ્યપ્રકરણના અનેક વ્યવસાયને લીધે અને અવકાશ છેડો. રહેવાથી વિષયને સંક્ષેપ કરવામાં અથવા સ્થાનનિર્દેશમાં કઈ કઈ જગ્યાએ સ્કૂલન થયું હોય તો તે સુજ્ઞ વાંચનાર સુધારી લેશે; અને કોઈ મુદ્દામાં દોષ હોય તો મને જણાવશે એટલે હું વિચારી જોઈ બીજી આવૃત્તિમાં સુધારણ કરવાની નોંધ રાખીશ. ખંભાત તા. ૨૪-૧-૩૨ | ઈ નર્મદાશંકર દેવશંકર મહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુમણું પૃષ્ઠ ઉઘાત. ૧-૭ વિષયાનુક્રમણી (વિગતવાર) • ••• . ૧૦-૨૦ પુસ્તકોની સૂચી • ૨૧-૩૨ મૂલ ગ્રંથ પ્રકરણ પહેલું વૈદિક ધર્મમાં વ્યાપેલે શક્તિવાદ •• ••• પૃ. ૧-૧૦ પ્રકરણ બીજું બ્રાહ્મણ અને આરણ્યકમાં વ્યક્ત થતો શક્તિવાદ ૧૧-૧૭ પ્રિકરણ ત્રીજું શક્તિવાદનું ઉપનિઘસાહિત્ય અને વેદાંગસાહિત્ય ૧૮-૨૧ પ્રકરણ ચોથું : શક્તિવાદનું સૂત્રસાહિત્ય ... ૨૨-૨૩ પ્રકરણ પાંચમું શક્તિવાદનું આગમ સાહિત્ય અથવા તંત્ર સાહિત્ય ૨૪–૩૩ પ્રિકરણ છઠ્ઠ શક્તિવાદનું નિબંધ સાહિત્ય તથા પૌરાણિક સાહિત્ય ૩૪-૩૭ પ્રકરણ સાતમું શાક્તસિદ્ધાન્તવિચાર • • • • ૩૮-૬૧ પ્રકરણ આઠમું શાક્તઅધિકારી ભેદ અને પંચ મકાર.... ... દરર પ્રકરણ નવમું શાક્તોની વિદ્યા અને યંત્રના ભેદ • • ૭૩–૯૨ પ્રકરણ દશમું શક્તિપૂજનના પ્રકારો - ૮૩-૧૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગીઆરમું શાક્તસંપ્રદાયને લગત ગુજરાતને ઇતિહાસ , ૧૦૨-૧૧૦ પ્રકરણ બારમું શાક્તસંપ્રદાયને લગતું ગુજરાતી સાહિત્ય ૧૧૧-૧૪૪ પ્રકરણ તેરમું શક્તિની ઉપાસનામાં પ્રવર્તતા ત્રણ ભાવે ૧૪૫-૧૫૫ પ્રકરણ ચૌદમું શાક્તસંપ્રદાય અને બાદ્ધ ધર્મ • ૧૫૬-૧૬૫ પ્રકરણ પંદરમું શાક્તસંપ્રદાય અને જૈનધર્મ •. ૧૬૬-૧૭૧ પ્રકરણ સેળયું શિવ-શક્તિ સામરણ્યનું ફલ - ૧૭૨–૧૭૮ પરિશિષ્ટ ૧ શ્રીચક્રની સમજુતીનાં બે પટલ • ૧૭૯-૨૦૦ ૧ કાદિ મતનું , - ૧૭૨ હાદિગતનું . પરિશિષ્ટ ૨ ( અલગ ૧ હાદિ મતનું શ્રીચક્ર કોથળીમાં ૨ કાદિ મતનું શ્રીચક્ર ....) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિષયાનુક્રમણી પ્રકરણ પહેલું': શક્તિવાદનુ વેદની મંત્રસંહિતામાં ખીજ–કમ અને નાનકાણને સાંધનારી ઉપાસનામાં સમાયેલા શક્તિવાદ—ત્તિ શબ્દની વ્યુત્પત્તિ —તેના ત્રણ ભેદે (૧) અધિભૂત, (૨) અધિદેવ અને (૩) અધ્યાત્મઅધ્યાત્મશક્તિ તે ચિન્મયી છે, અધિદૈવશક્તિ અહંકાર સાથે સંયુક્ત હાવાથી જડાજડ છે, અને અધિભૂતશક્તિ જડ છે—અધ્યાત્મશક્તિનાં આવરણા એ હાય છે–જ્ઞાનાવરણ અને કલેશાવરણ–આવરણભંગ થયા પછીની ચિ૰ક્તિ આનંદમયીનું સ્વરૂપ પકડે છે-આનંદથી • છલકાતી ચિન્મયીક્તિને “ દેવતામયી અદિતિ ” એવું મંત્રસંહિતામાં નામ આપવામાં આવ્યું છે-શક્તિને માતૃભાવ અવિત્તિમાં, કુમારિકાભાવ ૩ષામાં, અને પત્નીભાવ સૂર્તમાં ઋગ્વેદમાં ગૂંથવામાં આવ્યા છે યજુવેદના યજ્ઞકાંડમાં શક્તિવાદના સૂચક મંત્ર!–સામવેદના શક્તિવાદના સૂચક મંત્રેશ્વેતાશ્વતર અને કાઢક શાખાના ક્ષત્તિ વાદના મેધક મત્રે. પૃ. ૧–૧૦ પ્રકરણ બીજી: શક્તિવાદનું બ્રાહ્મણગ્રંથામાં અને આરણ્યકત્ર થામાં રહેલું સાહિત્ય-ગાયત્રી, સાવિત્રી, સરસ્વત↑ પ્રત્યાગ્નિ નામથી નિર્દિષ્ટ શક્તિએ—તે દેવતાના સ્વરૂપમાં અંતગત ભાવેા-આ શક્તિ બ્રહ્મની સ્વભાવરૂપા છે, ગુણરૂપા નથી-બ્રહ્મવસ્તુનુ સ્વભાવખલ તે ક્ષત્તિ; વિભ્રમ ઉત્પન્ન કરનારૂં ગુણબલ તે મળ્યા-સ્વાભાવિક શક્તિ, જ્ઞાન, અલ, અને ક્રિયારૂપે પ્રકટ થાય છે-શક્તિના બિંદુભાવ અને વિસગભાવ-બ્રહ્મના શૈક્ષળમાં સમાયેલી આ ઇચ્છાશક્તિ, સર્પમાં સમાયેલી જ્ઞાનશક્તિ, અને સજ્જૈનમાં સમાયેલી ક્રિયાશક્તિ–વ્યાકરણાગમને શબ્દબ્રહ્મવાદ વિમી રૂપે એટલે પેાતાના સ્વરૂપને ઓળખાવનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સામર્થરૂપે શબ્દજ્ઞાનને પ્રભાવ-સબિંદુત્રિકેણમાં અંતર્ગત સંકેતઅથર્વવેદને સૌભાગ્યકાંડ-ગુમrનું બીજું નામ શ્રી ત્રિપુરા, સુ, શ્વિો વિગેરે. અપરાત્રિપુરા અને પરાત્રિપુરાને ભેદપિતયાણું અને દેવયાનમાં ગતિ કરાવનારી શક્તિ. પૃ. ૧૧-૧૭ પ્રકરણ ત્રીજું – શક્તિવાદનું ઉપનિષગ્રંથોનું સાહિત્ય—ચૌદ શાક્ત ઉપનિષદતેના ઉપરના ભાગો તથા વિવરણ-વ્યાકરણગમને શક્તિવાદ-ભતું હરિ, પુણ્યરાજ, વિગેરે વૈયાકરણના શબદત સંબંધના અભિપ્રાય. પૃ. ૧૮-૨૨ પ્રકરણ ચોથું – શક્તિવાદનું સૂત્રસાહિત્ય-પરશુરામ પસત્ર-ભારદ્વાજનાં શક્તિસૂત્રો, અગત્યનાં શક્તિસૂત્ર, નાગાનંદનાં શક્તિસૂત્રો, પ્રત્યભિજ્ઞામતનાં શક્તિસૂત્રો, અંગિરામુનિનાં દૈવી મીમાંસાસૂત્ર, ગૌડપાદનાં શ્રીવિદ્યારત્નસૂત્રો-આ સૂત્રે ઉપરનાં ભાષ્યો તથા વિવરણે. પૃ. ૨૨-૨૩ પ્રકરણ પાંચમું – શક્તિવાદનું આગમ સાહિત્ય અથવા તંત્રસાહિત્ય-આગમોને આવિર્ભાવ-તંત્રસાહિત્યને વિસ્તાર-તેને લેપ-તેને અર્વાચીન સમુદ્ધા–સર્વયુગમાં સમયાનુસાર આગામેની અભિવ્યક્તિ-આગમના ત્રણ બૃહ, તંત્ર, ડામર, યામલ-તેને તંત્રનામથી સંગ્રહ-તંત્રના ત્રણ વ્યહે, અશ્વક્રાન્ત, રથકાન્ત, અને વિષ્ણકાન્ત-જંબુદ્વીપમાં તંત્રમાર્ગને ફેલા–ભારતવર્ષ ઉપરાંત ચીન-જાપાન વિગેરે દેશમાં તંત્રચેસઠ તંત્રનું વર્ગીકરણ–તામાં સમાયેલા વિયેતાંત્રિકના સાત આચારભેદ-શુભાગમ પંચક અને સામયિક મત–૧ વૈદિક, ર વૈષ્ણવ, ૩ શૈવ, ૪ દક્ષિણ, ૫ વામ, ૬ સિદ્ધાન્તી અને ૭ કૌલ મતના તાંત્રિક વૈદિકે તાંત્રિકોની નિંદા કરે છે તેનું તાંત્રિકેએ આપેલું ઉત્તર પૃ. ૨૪-૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – શક્તિવાદનું નિબંધ અને વિવરણ સાહિત્ય-સમયમતના શક્તિ વિચારકે-ગૌડપાદ, શંકસચાય, સાયણાચાર્ય, અપચદીક્ષિત, ભાસ્કરરાય, ઉમાનંદ-રહસ્યસ્તોત્ર-પૌરાણિક સાહિત્ય-દેવી માહામ્ય, સપ્તશતી-દેવગીતા, શક્તિગીતા-સૂતસંહિતા-ક્રિયાકાષ્ઠનાં તંત્રો-કાશ્મીરકેનાં ઉત્તરાસ્નાયના ગ્રંથે-કૌલમતના શસ્ત્રવિચારકે-પૂર્ણાનંદતેમના ગ્રંથે-રહસ્ય નામના ગ્રંથ-તારારહસ્ય, ત્રિપુરારહસ્ય, સ્યામારહસ્ય. પૃ. ૩૪-૩૭ પ્રકરણ સાતમું – શાસિદ્ધાન્ત વિચાર-અદતસિદ્ધાન્ત શાને છે. વેદાન્તમત અને શાક્તતનું સાધમ્ય અને વૈધમ્ય—માયાવાદ અને શક્તિવાદ વડે શ્રુતિએને સમન્વય-ભાસ્કરરાયના મત પ્રમાણે બ્રહ્મનાં સકલ, નિષ્કલરૂપે – કલરૂપમાં શક્તિયોગ-શક્તિજન્ય સૃષ્ટિના ચાર પ્રકારે – શકિતનાં પૂલ, સૂમ અને પર રૂપે-શંકરાચાર્યના મૂલ ગ્રંથમાં સમાયેલો શક્તિવાદ-શંકરાચાર્યના જીવનમાંથી તરવાતા શક્તિવાદની હીમાયતના પ્રસંગે-શંકરાચાર્યમાં માતૃભક્તિ, પવિતાની ભકિત, ૪ દેશમાં રારિને સંપ્રદાય–તેમના પૂરગામી વિડાચાર્યના રાવતને લગતા સિદ્ધાન્ત-ભગવતીનાં અંતગુણ, અને બહિર્ગુણવાળાં રૂપ-તે ઉપર બંધાયેલ નિર્ગુણ બ્રહ્મવાદ અને સગુણ બ્રહ્મવાદસર્વજ્ઞમુનિના સંક્ષેપ શારીરનાં વાકથી તરવાતા નિશ્ચય-વાયકાર બ્રહ્મનંદી vયતાના સમર્થક હતા-શંકરાચાર્યના સમયમાં મનોપનિષદ્ હતું તેમણે કરેલો શશિને સમુદ્ધાર-બ્રહ્મસૂત્રભાષ્ય ઉપરથી શરિવારનું સમર્થન–શંકરાચાર્યે શનિનાં આપેલાં નામાન્તરે, રાશિ, અક્ષર, માયા, વ્યાવિગેરે-શંકરાચાર્યને માતૃદેહના ઉત્સર્ગને પ્રસંગ–માતાને અગ્નિદાહ-સ્ત્રી જાતિપ્રતિ તેમની પૂજ્યબુદ્ધિ-ઉભયભારતી મંડનામિત્ર સાથેના વિવાદમાં મધ્યસ્થ વિદુષી • તરીકે સ્થાપવાનો પ્રસંગ મંડન મિશ્રને સંન્યાસદીક્ષા આપ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પણ ઉભયભારતીને છાયારૂપે સુરેશ્વર (મંડન મિશ્ર) પાસે રહેવાની છૂટ-ઉભયભારતીને શકિતના આવિર્ભાવરૂપે માની તેમની કરેલી ચાર મઠમાં પ્રતિષ્ઠા-જગન્નાથના પૂર્વ પીઠમાં વિમરાવ, પશ્ચિમ પીઠમાં દ્વારકામાં સારો , ઉત્તરમાં બદરિકેશ્વર પીઠમાં પૂજિવિતા અને દક્ષિણમાં મિક્ષ દેવતા-પત્નીને સહધર્માચરણ ઉપરાંત સબ્રહ્માચરણમાં વિનિયોગ-શંકરાચાર્યના શાક્તસંપ્રદાયના ગ્રંથે – સૌન્દર્યલહરી, પ્રપંચસાર, લલિતા ત્રિશતીભાષ્ય, આનંદલહરી વિગરે– શંકરાચાર્યના સમયમાં પ્રવર્તતા શાક્તસંપ્રદાયનાં ત્રણ ૩પ, કૌલ, મિશ્ર અને સામયિક-સામયિકમતને કરેલો સમુદ્ધા–સામયિક મતનું સ્વરૂપ-ચાર પ્રકારનું દેવતા સાથે ઉપાસકનું સામ્ય-શાક્તસાહિત્યને અવલોકન કરી ન્યાયનિર્ણય કરવાની જરૂર–શવસિદ્ધાન્ત અને શવાગમમાં પણ શક્તિને સ્વીકાર-શો શક્તિને ચિન્મયી માને છેતત્ત્વપ્રકાશ, તત્વત્રય, મૃગેન્દ્ર વિગરે શેવસિદ્ધાન્તના પ્રમાણગ્રંથનાં વા. પૃ. ૩૮-૬૮ પ્રકરણ આઠમું – શાક્ત અધિકારના ભેદ-પંચ મકા-દીક્ષાનું લક્ષણ-દીક્ષાના ત્રણ પ્રકારે-શાકતી, શાંભવી, માંત્રી-સાધકના ચિત્તમાં કરવામાં આવતા શકિતપાત-પિંડગત છત્રીસ તનું ધન-પશુ, વીર, અને દિવ્ય વર્ગને સાધક-શકિતસંગમ–સાધકસાધિકાનાં યુ-પંચ પ્રકારમાં સમાયેલો નિયમવિધિ-વૈદિકામાં રૂપાન્તરે પચ મકાર છે-તાંત્રિકે મનુષ્યહદયના ચઢીઆતા પરીક્ષક છે–પશુનાં પંચદ્રવ્યો, વીરનાં પંચદ્રવ્ય, અને દિવ્યનાં પંચક–પંચદ્રવ્યોમાં પંચભૂતની ભાવના, સાત અચારભેદ-શકિત સાથેનું ચતુર્વિધ સામ્ય અથવા અકય-પશુ અધિકારન શાક્ત પૂર્વકૌલ, અને ઉત્તરકૌલમાં છે–પશુઅધિકારના બૌદ્ધ તાંત્રિકે-વજીયાન-લામામાં પ્રવર્તત તંત્ર-ગુજરાતના બીજમાર્ગીઓ કાંચળીઆ પંથીઓ તે પશુઅધિકારમાં વિકારી રૂપે છે શકિતની સાત ઉલ્લાસભૂમિકા–આમ, તરુણ, યૌવન, પ્રૌઢ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાઢાન્ત, ઉન્મના, અનવસ્થા—બંધના અથવા પાનું ક્રમપૂર્વક અતિક્રમણ-કઈ ભૂમિકામાં કયા આચાર રાખવા તે બાબત પરશુરામને ઉપદેશ-વેદાંતમાની સાતભૂમિકા સાથે આ શાતાની સાત ઉચ્છ્વાસ ભૂમિકાની સરખામણી-મહાનયપ્રકાશમાં સ્વીકારેલી અધિકારભેદની પ્રક્રિયા. પૃ. ૬૨-૦૨ પ્રકરણ નવમું: શાક્યોની વિદ્યા અને યંત્રના ભેદ–વિદ્યા એટલે શું ?-શબ્દન વાચ્ય દેવતાને પ્રકટ કરવાના સ્વભાવ-વાચ્યદેવતાને અભિવ્યક્ત કરે ત્યારે શબ્દભ્રહ્મ વિદ્યાનું રૂપ પકડે છે–શબ્દબ્રહ્મ અને અર્થ બ્રહ્નના સંબંધ-શાક્તપબિંદુ-યંત્રરહસ્ય-શૂન્ય એટલે શું ?-વ્હાલી એટલે શું ?–પરિષદુભેદ-અપરબિંદુ, નાદ, અને ખીજ-ત્રણને સમન્વય – શક્તિતત્ત્વનું પ્રકરણ-ત્રણ દેવ, ત્રણ દેવી, ત્રણ જ્યેાતિ, ત્રણ ગુણ વિગરે ત્રૈપુર યોગ-જામ©ા એટલે શું ? શક્તિના સક્રાચ–વિકાસ-બિંદુવિસ–ખીજાક્ષરા–તેના સકતા-દશ વિદ્યાનાં નામ—તેનાં ખીજડા— તેની સિદ્ધિવડે સાધકને સિદ્ધ કરવાનાં પ્રયાજના—શાક્તવિદ્યાઓના એ કુલમાં સમાસ–ાણી,ઇ, શ્રી ઇ-કયા દેશમાં કઈ વિદ્યાના સામાન્ય રીતે પ્રચાર છે–મત્રના સમુદ્દારની સાંકેતિક રીત–ગુપ્ત સખવાનું પ્રયાજન−ાણી મંત્રને સમ્રુતાનુસાર સમુદ્ધાર-તે માત્ર એક ઉદાહરણ છે–ાણીજીની વિદ્યાના અનધિકારીને ખેધ કરવામાં ભય-ચિત્તભ્રમ થવાના સંભવ-શ્રીરુજીની વિદ્યાના અનધિકારાને યેાગ થાય તેા ધનમદ અને કામાંધતા પ્રકટે ઇં—શક્તિનાં તે તે ધ નાં અનુયાયીઓમાં જૂમાં જૂદાં નામેા—માહેશ્વરાની રાન્તિ, સાંખ્યાની પાપ્રતિ, સૂર્યના ઉપાસકેાની મહારાજ્ઞી, ખાદોની તારા, જડવાદીઓની સાચા, પાશુપતાની અન્તા, જૈતાની શ્રી, બ્રહ્મદેવના ભક્તાની શ્રદ્ધા, વૈવાદીઓની ગાયત્રી, અને અજ્ઞાનમાં ડૂબેલાની મૌષ્ટિની-એવા અનેક પ્રકારે ચૈતન્યશક્તિના સર્વને સ્વીકાર કરવા પડે છે-મંત્રનુ યંત્રમાં નિયંત્રણ, અને ત ંત્રમાં સ્પષ્ટીકરણુ-યંત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શક્તિપૂજન-યંત્રસ્થ અક્ષરે વડે દેવતાનાં નામ, રૂપ, અને ગુણોને ઉકેલ–શારીર, માન્સ, અને વાચિક અર્ચનપદ્ધતિ- કિતપિન અને ઉપનિષદમાં થયેલે પૂજનપદ્ધતિને વિવેક. પૃ. ૭૩-૮૨ પ્રકરણ દશમું.– શક્તિપૂજનના પ્રકારો-અંતર્યાગ અને બહિર્યાગ–તેનાં પાંચ પાંચ અંગે-નિત્યકર્મ–નૈમિત્તિક કર્મ-કુમારિકા પૂજન-દંપતીઓનું તથા સુવાસિનીનું પૂજન–સ્વસ્ત્રીનું પૂજન-પ્રતીકાનું પૂજન-પ્રતીકેના પ્રકારે ઘટસ્થાપન, બાજઠ ઉપર માતૃસ્થાપન, જવારા વાવવાની રીત–પ્રતીકાના ભાવેને ઉકેલ-શકિતમાં થતે આવિર્ભાવ-સચેતનકર્મ અને અચેતન કર્મ–સચેતન કર્મમાં સ્વીકારાયેલો શકિતવાદ-પ્રકૃતિમાં શક્તિના આવિર્ભાવનું પ્રથમરૂપ-સતીજન્મ-દક્ષયજ્ઞખ્રસ–સતીદહન-હિમાચલને ત્યાં ઉમાને બીજો આવિર્ભાવ-કામદહન-કામનું પુનર્જીવનશિવશક્તિ વિવાહ-કુમારજન્મ–ગાણ આવિર્ભા–તેનું પ્રયોજન-તેમાં સમાયેલું અધ્યાત્મ રહસ્યસામાન્ય જનને અર્થે પીઠસ્થાને–ભારત વષેનાં પર, કર, તથા ૧૦૮ મહાપીઠ સ્થાને-મહાર્થમંજરીનાં અધ્યાત્મ પાંચ પીઠેની ભાવના-શાકના વ્રત દિવસો-ગુજરાતનાં શકિતપીઠ-ચારણ સ્ત્રીઓના તાગાથી ઉત્પન્ન થયેલાં શાકતપીઠે-ભારત વર્ષનાં બીજાં શાક્તપીઠની પૂજન પદ્ધતિમાં દેશકાલ અને વસ્તુપરિસ્થિતિ પ્રમાણે ભેદ-શંકરાચાર્યે કરેલી સુધારણું-દક્ષિણાચારની સુધારણા છતાં વામાચારને સભાવ-અધિકાર ભેદ ઉપર શાસ્ત્રસિદ્ધાન્તમાં ભેદ. પૃ. ૮૩–૧૦૧ પ્રકરણ અગીયારમું શાક્તસંપ્રદાયને ગુજરાતને લગતો ઇતિહાસ-સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ સમયને શક્તિસંબંધ-શવ અને શક્તિને સમાન સિદ્ધાન્ત-શિવશક્તિને પ્રધાન તથા ગણવાદ-બદ્ધ અશોકના માય રાજ્ય પછી ક્ષત્રપનું રાજ્ય-મહાક્ષત્રપ દ્ધદામાના (ઇ.સ.૧૩૦-૧૫૦)સમયમાં સેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અને શાક્ત સૌંપ્રદાયના પ્રચાર–તે રાજાના રાજ્યની હેાળી મર્યાદા અર્ધનારીશ્વરની મૂર્તિના અવશેષો-તેવી કૃતિઓને લગતી ગ્રીક ઇતિહાસકારે ને માહિતી-સિંહવાહિની શાસ્તાદેવીની સ્મૃતિ એના અવશેષ –પ્રાચીન દુર્ગાદેવીને તેમાં સંબંધ–શાસ્તાદેવીના છાસનાં દેવી ’” એવા અપભ્રંશ—શેત્રા પાસે તે નામનાં દેવીની સ્મૃતિ –વલ્લભી રાજ્યમાં અબાલવાનીની માન્યતાના પુરાવા–આણુ પાસે ક્ષેમામ્બાનુ સ્થળ-અંબિકા શ્રીકુલની દેવી તેનાં લલિતા, બાલા વિગેરે રૂપાંતરે - પાવકાચલ(પાવાગઢ)ની કાલીકુલની કાલિકાદેવી—તેને લગતા ઇતિહાસ –ભદ્રકાલી અને ભરવીમાં ભેદ-ભદ્રકાલીતી ભાવના ગુજરાતમાં છે ભરવીની ભાવના અગાળામાં છે–બહુચરાજી માતામાં મૂલ ખાલા ત્રિપુરાનું રૂપ-તે દેવીની ભાવનાની વિકૃતિ-તેને લગતા અપમ – ગુજરાતનાં ગાણુ શાકત પી. પૃ. ૧૦૨-૧૧૦ પ્રકરણ માર: શાક્ત સંપ્રદાયને લગતું ગુજરાતી સાહિત્ય-શાક્તમતનું ગુજ રાતી સાહિત્ય ઘણે ભાગે ભક્તિપ્રધાન છે, જ્ઞાનપ્રધાન નથી—દેવીની સ્થૂલ, સુક્ષ્મ, અને પરભાવના—તેની કાયિક, વાચિક અને માનસિક ઉપાસના—ગુજરાતના શાકેતસંપ્રદાયના લેખા-નાથ ભવાન (૧૬૮૧) ૧૮૦૦ ) તેમનું જીવનચરિત્ર, અને કૃતિઓ--અંબામાતાના ગરમવલ્લભધાળા (ઇ. સ. ૧૬૪૦-૧૭૫૧) તેમનું જીવન, અને ગરમાગરમીઆઆનંદના ગરબાની ચમત્કૃતિ- પ્રેમાન (૧૬૩૬-૧૭૩૪ )નું દેવીચરિત્ર, અને માર્કંડેય પુરાણુ—હરગાવન કવિ( ૧૮૪૧)ના માતાના ગ–ભેાળાનાચભાઇનાં પૂર્વાવસ્થાની દૈવીભકતનાં પદો-શાકત રસિક કવિ મીઠું ( ઇ. સ. ૧૭૩૮–૧૯૯૧ )−તેનું જીવન, અને તેના ગ્રંથા-ભાઈ જની માઠુની શિષ્યા-તેનાં પદો, ' કવિ બાલ( ૧૮૫૮– ૧૮૯૮)ના શાક્તસપ્રાયના હેત્ર થા-તેમનું જીવન તેમના પિતા તરફથી મળેલી કિતની વિદ્યા તેમના હરિપ્રેમપલ્લી, અને સાયલહેરી ગ્રંથા—ઋગાર અને ભક્તિરસના બે નિમમ થવાનાં કારણા ખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંદર્યલહરી તે શંકરાચાર્યની મંત્રસાર સ્તુતિ છે. તેના અનેક ટીકાકાર-શ્રી વિદ્યાનું સામયિક મતનું રૂપ-સૈન્વય લહરીના વિભાગ -તેના વિષયોનું વર્ણન –મીકુની શ્રી લહરી તે સંન્દર્યલહરીનું નામાંતર છે-કવિ બાલનું ભાષાન્તર-તેની ઉત્કૃષ્ટતા-મૂલ ગ્રંથ શંકરાચાર્યની કૃતિ છે એનું સમર્થન–શ્રીમમ્નસિંહાચાર્યજી(૧૮૫૪-૧૮૯૭)ના શકિતતત્ત્વ સંબંધી વિચારે. મૃ. ૧૧૧-૧૪૪ પ્રકરણ ૧૩ મું – શકિતની ઉપાસનામાં પ્રવર્તતા ત્રણ ભાવ-હિન્દુધર્મના સર્વ સંપ્રદાયો અને પંથમાં શક્તિની પ્રાણનાડી–સવ દેવામાં દેવીતત્વનો સ્વીકાર–સર્વ દિવ્ય પદાર્થોનું બીજ શકિતતત્વમાં-શિવશક્તિનું ધમ-ધર્મરૂ૫–પરસ્પરને અવિનાભાવ સંબંધ-શાક્તનું ધર્મભાવે સ્વતંત્ર ચિન્તન-શકિતના એકદેશી ચિન્તનમાં ધમીને લો૫: થત નથી-નિષ્કલ, નિરાકાર, નિષ્પકાર અને નિર્વિશેષ તત્વને સકલ, સાકાર, સપ્રકાર અને સવિશેષ બનાવનારી શક્તિ-તેનાં નાગાનંદ સૂત્રમાં અપાયેલા અનેક નામે-શકિત એ રૂઢસંજ્ઞા-સ્ત્રીશરીરમાં શકિતને પ્રભાવ શાથી?–પ્રપંચસારમાં શંકરાચાર્યનાં વચન-સ્ત્રી શબ્દની વ્યાકરણ મહાભાષ્યમાં કરેલી વ્યુત્પત્તિ-: અધિકરણ પ્રધાન સ્ત્રીશબ્દ-જગતના ઉપાદાન કારણના પ્રાધાન્યને લક્ષ્યમાં લઈ સ્ત્રી શરીરની પૂજ્યતા-નિમિત્ત કારણના પ્રાધાન્યમાં પુભાવ-કાર્યકારણના ભાવની જ્યાં જરૂર નથી ત્યાં બ્રહ્મભાવશકિતની કુમારી રૂપે, ગૃહિણું રૂપે, અને જનની રૂપે ઉપાસના-તેનામાં રહેલો તુરીયભાવ-મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી-વામા, જ્યેષ્ઠા. રેઢિી-વૈખરી, મધ્યમા પર્યંતી વિગરે શક્તિની ત્રિપુટીઓ-પરદેવતા, અંબિકા, અને પરાવાગ રૂપે તુરીયભાવના–ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગની સાધના–અગ્નિ, સૂર્ય, સોમ, એ તિત્રય સાથે સંબંધપંચદશાક્ષરી મંત્રને ત્રિવર્ગની સિદ્ધિમાં ઉપયોગ-ડશી મંત્ર પ્રતિપાદ્ય પર દેવતા-ઉપાસ્ય દેવતાનાં અનેક રૂપને પ્રકાર પ્રપંચસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આપે છે-ક્રિયાસિદ્ધિમાં સાધકસાધિકાનાં ડાનું સહધર્માચરણસાધકસાયિકામાં પરસ્પર પૂજ્યભાવ-ભત્ર અને સ્ત્રીસ્તોત્રને વિધિ-વેદકાલની શકિત ઉપાસનાને જાણનારી પામુદ્રાદિ સિદ્ધવર્ગની સ્ત્રીઓ,-સ્માર્તકાલની મદાલસા અને ચૂડાલા જેવી સિદ્ધેશ્વરીઓઅર્વાચીન કાલનાં મંડનમિશ્રનાં સ્ત્રી ઉભયભારતી–સ્ત્રી જાતિની પ્રતિષ્ઠા વેદાન્તીઓએ નિંદા કરી ગુમાવી છે, અને રાગીઓએ સ્તુતિ કરી ગુમાવી છે-શાક્તએ કરેલી વાસ્તવ કદર–શાકત અને શવાગમમાં વિવાહપદ્ધતિનું ઉદારપણું–સ્ત્રીઓનો પતિવરણમાં અધિકાર–સાખંડ અને ભર્તુહીન સ્ત્રી એગ્ય પતિ સ્વતંત્રતાથી મેળવી શકે એવો શૈવસિદ્ધાન્ત–વૈદિકાચાર જેવો જ તાંત્રિક આચાર-બંને હિન્દુધર્મની શાખાએ છે પ્રાચીન વેદસાહિત્યમાં શ્રીની આખ્યાયિકા-તેમાંથી નીકળતા સાર-પુરાણોમાં શક્તિનાં કુમારી, ગૃહિણી અને જનની રૂપે વર્ણનશકિતના ત્રિવિધ અવતારમાં ગુંથાએલા ત્રણ ભાવો-વાફ, સતી, ઉમા, સ્કંદમાતા વિગેરેમાં ગુંથાયેલા ભા–દુર્ગામાં સમાયેલો ઉગ્ર ભાવ; તેનાં પરાક્રમમાં સમાયેલો અધ્યાત્મભાવ–દેવીચરિત્રના સંકેતને ફેટ ભાસ્કરરાયે ગુમવતી અને સૌભાગ્યભાસ્કરમાં કર્યો છે-ત્રણે ભાવમાં ભજાયેલાં શકિતનાં સ્વરૂપનો સાધકમાં થયેલો આવિર્ભાવ-કવિ બાલનું શાકત અનુભવનું ઉર્મિકાવ્ય. પૃ. ૧૪પ-૧૫૫ પ્રકરણ ચાદમું – શાક્તસંપ્રદાય અને ધર્મ—દ્ધધર્મના અને બેહદર્શનના સાહિત્ય સંબંધમાં હિન્દુઓનું અજ્ઞાન–બાહેંધર્મ હિન્દુધર્મને વિરોધી છે એ બેટી કલ્પના છે-હિન્દુઓના વર્તમાન ધર્મનું રૂપ ધર્મની અસરથી ઘડાયું છે-બે ધર્મ વચ્ચે થયેલી આપલે–પ્રાચીન સાંખ્યમાંથી મુદ્દે આયંસ સ્વીકાયાં-દ્ધ મહાયાન મતના માયાવાદને વેદાન્ત સ્વીકાર્યો-હિન્દુ તંત્રશાસ્ત્રમાંથી મહાયાનમતમાં શક્તિવાદ પેઠેબ્રાહ્મણના પિતૃયાન અને દેવયાન-ધૂમમાર્ગ અર્ચાિમાયાનશબ્દન અર્થોને દક્ષિણાપથને હીનયાન–ઉત્તરાપથને તથા પૂર્વદેશોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાયાન-હીનયાનની અહંતભાવના પ્રત્યેક બુહભાવના–મહાયાનમતની બોધિસત્વભાવના–મહાયાનનાં નવ ધર્મસૂત્રો-હીનયાનના એકંદર અરાઢ સંપ્રદાયનો વૈભાષિક અને સત્રાંતિક ભૂહમાં સમાસ–મહાયાનના યોગાચાર અને માધ્યમિક સંપ્રદાય–ગાચાર મતના મૈત્રેય, અસંગ, વસુબંધુનું વિગેરે વિચારક-માધ્યમિક મતના નાગાર્જુન, આર્યદેવ, શાન્તિદેવ વિગરે આચાર્યો-હિન્દુઓના શિવ શાક્ત તંત્રના સાહિત્યને બૈદ્ધોએ કરેલો સત્કાર–મહાયાન મતની વજીયાન અથવા મંત્રયાન નામની શાખા–તેના નવ પેટા ભેદો-તે પૈકી શ્રાવક્યાન, પ્રત્યેક બુદ્ધયાન, અને બોધિસત્વયાન જૂના છે-તીબેટમાં બાધમ પેઠા પછી બાકીના છ યાને પ્રકટ થયા છે-આ યાનેમાં દષ્ટિ, ધ્યાન, ચર્યાઅને ફલ-એ ચાર મુદ્દા ઉપર ચર્ચા છે ફલને લગતાં છેલ્લાં ત્રણ યાને છે, મહાયોગ તંત્રયાન, અનુત્તર તંત્રયાન, અને અતિગ તંત્રયાન–બધિવસ્તુની સ્ત્રીભાવે ભાવના અનુત્તર તંત્રયાનમાં છે–આ ત્રણે યાને વજીયાન અથવા મંત્રયાનના પેટામાં આવે છે-અતિવેગ તંત્રયાન ગાડપાદના અજાતિવાદ જેવું છે-શૂન્યતા લક્ષણ, કરુણું સ્વરૂપ-શૂન્ય અને કરુણ વચ્ચે દંપતીગ–પંચમુખ શિવની પેઠે પંચધ્યાની બુદ્ધિમૂર્તિ- વજલક્ષણ–વજીધર તે ઊર્ધ્વ ધ્યાનીબુદ્ધ-ધ્યાનીબુદ્ધના ઘંટ અને વજી મુદ્રાના સંકેતો-શૂન્ય અથવા શુદ્ધપ્રજ્ઞા તે ઉપેય –વજ તે ઉપાય-વજધરની વછવારાહી શક્તિ વજીયાનની તાંત્રિક પદ્ધતિ હિન્દુઓની તંત્રપદ્ધતિ જેવી છે-તંત્રસાધનાનું ફલ-ત્રિકાબુદ્ધની ભાવના–ધર્મકાય, સંભોગકાય અને નિર્માણકાયનાં લક્ષણે-બદ્ધ તંત્રના ગુઓની પરંપરા-દ્ધોની તારા દેવી-તારા દેવીને લગતું સાહિત્ય-તારતારાનું યુગ્મ–પ્રેમપંચક–શૂન્યતા કામિનીને પ્રતિભાસ કાત્ત સાથે ગ–વિશ્વવિભ્રમ આ યોગથી થાય છે. પૃ. ૧૫૬-૧૬૫ પ્રકરણ પંદરમું – શાક્તસંપ્રદાય અને જૈનધર્મ–જૈનધર્મમાં દેવીપૂજાને પ્રવેશતેનાં કારણે-જૈનેના શાસનમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ભેદ-ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત એવા પેટા ભેદ- હેમચંદ્રસુરિનું મોનિવ૬ અથવા યોગ શાસ્ત્ર-પિંડસ્થ ધ્યાનપ્રકાર-પદસ્થ ધ્યાનપ્રકાર–વર્ણ, પદ, વાક્યની શક્તિઓ-મંત્રોદ્ધાર -તે તે ધ્યાનનાં ફળ-મંત્રદેવતાનું શાક્તસ્વરૂપ-શકિતવાદને સારે અને ખેટે ઉપગ હિન્દુઓ, બૈદ્ધો અને જૈનેમાં સમાન છે; જૈન કવિઓ સારસ્વત કલ્પની ઉપાસનાને માને છે- કવિ બાલચંદ્રનું ઉદાહરણ. પૃ. ૧૬-૧૭૧ પ્રકરણ સેળયું – શિવ-શક્તિ સામરસ્યનું ફલ-શિવશકિત વચ્ચે ધર્મધમભાવનું અત–શવશાતના પ્રતિબિંબવાદ અને વિવર્તવાદના તાત્પર્યમાં વેદાન્તશાસ્ત્રના તે શબ્દો કરતાં ભિન્ન અર્થ-વેદાન્તમાં વિવર્ત અવિદ્યા વડે, શાકોમાં સ્વાતંત્ર્ય વડે-સાંખ્યયોગ, વેદાન્ત, બહુ વિગરેના સિદ્ધાન્તમાં અને શાક્તસિદ્ધાન્તમાં શો ભેદ છે-જગતનું મિથ્યાત્વ નહીં પરંતુ સ્વરૂપચમત્કૃતિ-શક્તિના અનેક પ્રકાર-વેદાન્તનું એકરસ પણું, સાંખ્યોગનું વિરસપણું, શૈવશાતનું સમરસપણું-શાક્તસિદ્ધને સમરસ શ્રુતિપ્રબોધિત છે–પૂર્ણાભિષેકવાળા શાક્તને પંચાવન પ્રકારને રસ-સાંખ્યયેગના બદ્ધપુરુષની અવદશા-શવશકિતના મુક્તપુનીંક્રમવાર ઉન્નતિ -શુદ્ધાવાનાં તત્ત્વોમાં તેને વિહાર, અને તેની દૈવી સંપત્તિઓ-શાક્તસંપ્રદાયની પડતીનાં કારણો-નિબંધનું પ્રયોજન. પૃ. ૧૭૩-૧૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ શાક્ત સંપ્રદાય ગ્રંથ, અને ગ્રંથકારેની સૂચી અજા ૪૯ ૧૯, ૧૩૨ ૪૯ પષ્ટ અરુણેપનિષદ ૧૩૨ અગત્ય સૂત્ર અવસ્થા (ભેદ) ૭૧, ૭૨ અજડ પ્રમાસિદ્ધિ અશ્વક્રાન્ત २७ અશ્વઘોષ ૧૫૭ અથર્વવેદ અસંગ ૧૫૭, ૧૫૯ અધયવજ સંગ્રહ (તંત્ર) ૧૬૬ અહિચ્છત્ર ૬પ અતદર્શન ૪૩, પર, ૫૮, ૫૯ અક્ષર અદ્વૈતભાવ (G) ૧૮, ૨૦, ૪૩ અંગિરા અદ્વૈતવાદ ૩૮, ૩૯, ૪૮, ૫૯ અંબા આનનને ગરબે. ૧૧૩, અદિતિ ૧૧૪ અધ્યાત્મ (શક્તિ) જુઓ શક્તિ અંબિકા ૧૬, ૧૦૭ અધ્યાત્મ ઉપનિષદ (જૈન) ૧૬૮ અંબૂણ અધિદેવ (શક્તિ) જુએ શક્તિ. આ અધિભૂત (શક્તિ) જુઓ શક્તિ. અપરા શક્તિ ૫૧ આકાશ ૪૯ અપધ્યદીક્ષિત ૧૯, ૩૪, ૩૫, ૪૬ આગમ ૨૪, ૨૫ ૪૭, ૫૮ આચારભેદ (શાક્ત) ૩૨, ૩૩, અભિનવગુપ્ત ૧૦૧, ૧૪૩, ૧૪૪, ૧૫૩ અર્ગલાસ્તુતિ આદિત્ય અર્ચનાવિંશિકા ૮૩ આઘા (વિવા) ૭૫ અર્ધનારીશ્વર ૩૫, ૧૨૧, ૧૬૨ આનંદમયી (શક્તિ) જુએ શક્તિ. અબુંદ (આબુ) ૧૦૭ આનંદલહરી ૩૫, ૪૬, ૫૬ અરુણા (ઉ) ૧૮, ૨૦, ૪૭ | આનંદેશ્વરી ૧૧૨ અરુણેશ (તંત્ર) ૩૧, ૩૨ | આર્થર એવલેન ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૭૭ ૧૬૫ ४७ ૨ ૦ ૩૦ ૩૦ પ૭ આર્યદેવ ૧૫૯ આર્યમહાસંધિક (બૌદ્ધ) ૧૫૯ કમલા આર્યસ્થવિર (બદ્ધ) ૧૫૯ કર્પરાદિ સ્તોત્ર આરણ્યક ૧૧, ૧૬ | કરૂણા આર્યપંચાત ૩૫ ! કલ્પસૂત્ર ૧૬, ૨૨, ૩૫, આણકેતુક કલા આણકેતુક ઉપનિષ૬) ૧૩૨ ! કલાપક (તંત્ર) આરુણિક () કલાવાદ (તંત્ર) આંતરયાગ ૮૩, ૮૪ કુલાસાગર કાન્ત કાઠક ઈશ્વરવાદ ૮, ૧૦ કાત્યાયની (તંત્ર) ઉ-ઊ કાદિમત ઉપનિષદ બ્રહ્મ કાપાલિક ઉપનિષદો ૧૮, ૪૮ ૪૧, ૭૬, ૭૯ ઉપાસના પંચાંગ ૧૬૫ કામકલા વિલાસ ઉભયભારતી ૫૪. ૫૫ કામિક (તંત્ર) ૩૦. ઉમાનંદ ૨૨ કામાક્ષી ઉમાહૈમવતી કાલટી ઉષા કાલિકા પુરાણ 8-8 કાલિકા કારકૂટ વેદ ૧, ૮, ૨૦, ૪૫ કાલિકુલસર્વસ્વ ૨૬ કાલિદાસ એ કાલી (ઉ) ૧૮, ૨૦, ૪૭ એતરેય (ઉ.) ૧૩ કાલી (વિદ્યા) ૫, ૭૭, ૭૯, ૮૦, ૮૧, ૧૦૮, ૧૦૯, ૧૪૯, ૧૬૫ કાંચળીઆ પંથ ઓપનિષદમત ૩૮, ૩૯ | કુજિકા મત (તત્ર) ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કામકલા ૫૫ ૫૩ • ૩૭ ૩૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ચ ૭૯ કુમારસંભવ ૯૭ | ગુપ્તવતી કુમારિક ૫૪, ૬૫ ગુહ્યતંત્ર કુલાર્ણવ સંગીત ૧૭૫ ગેપથ (બ્રાહ્મણ) કુંડલિની ૪૧, ૬૦, ૬૮, ૭૬ ગોવિંદનાથ ફૂટત્રય ૧૫૦ ગોવિંદાચાર્ય ૫૫ ગૌડપાદ ૨૩, ૩૫, ૫૫, ૧૪૦ કૂર્મ પુરાણ કેનેપનિષદ ૯૭ ચક્ર ૧૭૯, ૧૯૨ કેરલ ૫૩ ચંડીશતક ૩૫ કેલ (ઉ.) ૧૮, ૨૦, ૩૪ ચિછક્તિ ૫૭, ૬૦ કોલ મત પ૭, ૬૪, ૧૩૬ ચિતિ ૧૨, ૬૦ કાલાચાર ૨૨, ૩૨, ૭૧ ચીનાચાર કવીતકી બ્રાહ્મણ ક્ષેમરાજ છાન્દોગ્ય ૧૦, ૧૨, ૩૯, ૪૪,૫ ક્ષેમકરી ૧૦૭ છિન્નમસ્તકા ક્ષેમાર્યા ૧૭ ૭૭. એ ૨૦ જગદાનંદ ૩૭ ખિલ જની ૧૨૭ખ્રીસ્ત ધર્મ જબુદ્વીપ ગ જાતક ૧૬૫ ગાયત્રી ૧૧, ૧૨ ૧૭ જયેષ્ઠા ૨૭, ૭૫ ગાયત્રી (ઉ.) ૧૨ જૈનધર્મ ૧૬૬ ગાયત્રી ભાગ્ય ૧૧૫ જૈન દેવતાઓ ૧૭૧ ગુજરાતમાં શાક્ત સંપ્રદાય ૧૦૨, જૈન તંત્ર ૧૬૭ ૧૧૧ | જૈન ધ્યાન ૧૬૭, ૧૬૮ ગુજરાતના શાક્ત મતના જૈન મંત્ર ૧૬૯ લેખકો ૧૧૨ | જૈમિનિ - ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૬ ર ર ર દ રદ Page #31 -------------------------------------------------------------------------- ________________ S • ૧૫ ૩૦ ૩૦ ao ત્રિપુરાતાપિની ૧૮, ૧૯, ૪૭, -ડામર (તંત્ર) ૨૭, ૩૬ ૮૩, ૧૭૯ ડાહ્યાભાઈ દેરાસરી ૧૨૭ ત્રિપુરા મહેપનિષદ ૧૬, ૧૯, ૩૪, ૪૭, ૧૭૯ ત્રિપુરામહિમ્નસ્તોત્ર ૩૫ -તવાનંદ તરંગિણી ૩૭ ત્રિપુરારહસ્ય ૩૭, ૩૮, ૧૪૬ ત (શુદ્ધાપ્પાનાં) તીર્થંકરનાદ તંત્ર ૧૬,૨૪ર૭,૫૭,૧૫૯, ૧૬૩ તૈત્તિરીય (આરણ્યક) તંત્રસાર તૈત્તિરીય (ઉ) તંત્રરહસ્ય ત્રિપુરધામ તંત્રભેદ (તંત્ર) ડલ (તંત્ર) તંત્રરાજ (તંત્ર) ૭૭, ૮૨, ૧૯ ત્રાડાર (તંત્ર) તંત્રસાધના ૬૪, ૧૬૭ તંત્રવટાનિકા દત્તસંહિતા તંત્રસુધા દયારામ તંત્રજ્ઞાન (તંત્ર) દર્શન સાહિત્ય ૧૫૯ તંત્રાલોક દ્રવિડશિશુ તત્તર (તંત્ર) કવિતાચાર્ય ૪૪, ૪૫ તારા ૧૮, ૨૦, ૨૭,૪૭, ૭૭, ૭૮ દશમહાવિદ્યા ૨૭,૭૬, ૭, ૮૬ તારા દેવીનું સાહિત્ય ૧૬૪, ૧૬૫ દક્ષિણાચાર અને માર્ગ પ૭ ૧૭૦ તારારહસ્ય દંદિની ૧૬૪ તાંત્રિક અધિકાર ૩૩, ૬૫ દ્રાવિડવેદાન્ત તાંત્રિક મત ૩૯, ૭૪ દિતિ ત્રિક દર્શન ૨૩, ૩૬, ૯૭ દિનાગ ૧૫૮ ત્રિકાય ૧૫૮, ૧૬૩ દિવ્ય (સાધક) ૬૪ ત્રિપુર દીક્ષા (ભેદ) ક૨, ૩, ૬૪ ત્રિપુરા ૧૬,૧૮,૧૯,૪૭,૬૨, | દેવતાવાદ • ૭૫,૭૬,૭૭,૭૮,૧૯ર | દેવી (ઉ.) ૧૮,૪૭, ૧૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૩૧ પર ૩૭ ૪૪ ૧૭૭ | ૩૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ દેવી (પીઠાની) દેવીગીતા દેવીભાગવત દેવીમત ( તંત્ર) દેવીમાહાત્મ્ય દેવીસૂક્ત દેવા દેવીમીમાંસાત્ર ધવિકૃતિઓ ધ પ્રતિ ધ્યાનીમુદ્દ ધૂમાવતી નાદ નારાયણ (ઉ.) નાલંદા ન્યાયવૈશેષિક ર ૪૫ ૨૭, ૩૫ ૩૧ નિગમ નિત્યા ૩૫, ૭૩, ૯૭ ૯ ४ ૨૩ e ૧૫૮ ૧૬૩ ७७ ૨૫ ૩૫, ૪૭ નીલકંઠ નૃસિંહતાપિની (ઉ.) નૃસિં’હાચાય ૧૪૧, ૧૪૨, ૧૪૩ ૧૯ પતાઈ રાવળ પદ્મપુરાણ પદ્મસ ભવ પરદેવતા પરમબ્યામન પરમેશ્વર પરિશવ ત નવધર્મ (બે) સૂત્રો ૧૫૮, ૧૫૯ ૧૪૬ નાગાન દસૂત્ર નાગાર્જુન ૧૫૭, ૧૫૯ નાયભવાન ૧૧૨, ૧૧૪, ૧૧૫ ૧૫, ૨૨, ૭૫ ૯ પ ૧૭૩ ૨૫ ૨૨ નિત્યાત્રાડશિકા વ ૩૮, ૧૭૯ નિત્યાત્સવ ૨૨, ૩૫ નિરુત્તર ( તંત્ર) ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પરશુરામ પરશુરામ સૂત્ર પરિવષ્ણુ (પરવાસુદેવ) પરાશક્તિ પરાત્રિશિકા પરાદેવતા પરિણામવાદ પરિભાષા (મંત્રની) પરિશિષ્ટ પશુ પશુધ પ્રકરણગ્રંથા C ૧૦૯ ૧૦૭, ૧૦૮ ૧૬૦ ૪૨, ૪૩, ૪૪, ૪૫ ૪ ૪૩ ૪૩ ૨૨, ૩૫, ૬૪, ૭૧ ૧૭૯ ૪૩ ૪૩, ૫૧ ૩૬ ૯, ૬૦ ૧૭૩ ૩૯, ૮૦ ૨૦ ૪, ૬૫ ૪ ૪૩ ૧૭૩ ૫૧ પ્રકાશ પ્રકૃતિશક્તિ પ્રકૃતિકારણવાદ પ્રભિજ્ઞા ૪: ૨૩, ૩૬, ૭૮, ૭૩ www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૭૮ પ્રતીક ૮૫ ] બહુરૂપાષ્ટક (તંત્ર) ૨૮ પ્રધાન ૫૧ બહુચ ૧૮, ૧૯, ૪૭ પ્રપંચસાર ૫૬, ૬૪, ૧૯૨ બાણ ૩૫ પ્રશ્ન (ઉ.). ૧૪, ૧૭ બાદરાયણ ૨૩, ૩૯ પ્રસ્થાનત્રય ૪૧, ૪૩, ૫૫ બાલચંદ્રસૂરિ (જૈન) ૧૭૦ પંચદશાક્ષરી ૪૧, ૧૫૦ આલા પંચકે (ધ્યાન, રશ્મિ, કર્મ, બાલાજી ૧૪૪ શક્તિના) ૧૭૭ બાલાશંકર (કવિ) ૧૨૮, ૧૨૯, પંચમકાર (પંચદ્રવ્ય)૩૩,૬૨,૬૫, ૧૩૧, ૧૩૨, ૧૩૮, ૧૩૯, ૧૫૪ ૬૭,૬૮,૭૦,૭૧,૭૩,૯૭ બિંદુ (૫૨) ૧૪, ૧૫, ૬, ૭૪ પંચામૃત (તંત્ર) ૩૧ બિંદુ (અપર) ૧૪, ૧૫, ૨૨, ૬૮ પાતંજલ ૭૪, ૭૫ પાવકાચલ ૧૦૮, ૧૦૯ બીજ ૧૫, ૨૨, ૭પ પ્રાતિશાખ્ય ૨૩ બીજમાર્ગો પાંચરાત્ર ૨૫ પુણ્યરાજ ૧૫, ૨૧ બુદ્દોષ ૧૫૮ પુરુષ ૧૭૫, ૧૭૬, ૧૭૭ બહદારણ્યક ૧૨ પુકરસ્થાન (ક્ષેત્ર) ૧૦૭ બેધિચિત્ત ૧૬૧ પુરુષાર્થ ૧૪૯ બેહદેવતા ૧૬૨ પૂર્ણગિરિ ૫૫ બદ્ધ ધર્મ ૧૫૬, ૧૫૮ પૂર્ણાનંદ ૩૭, ૭૧ બેહસંપ્રદાય ૧, ૭૧ પૃથ્વીરાજ ૧૦૯ બદ્ધસાહિત્ય ૧૫૭, ૧૫૯ પૃશ્ચિ ૧૩૩ બદ્ધ સિદ્ધાન્તની વેદાન્ત પ્રેમપંચક (બૌદ્ધ) ૧૬૫, ૧૬૬ | ઉપર અસર ૧૫૭ પ્રેમાનંદ ૧૪૪ બ્રહ્મ ૧૨, ૧૭, ૪૦, ૪૫, ૫૧ અહ્મદી ૪૪, ૪૫ અગલા ૭૭ ! બ્રહ્મનાડી બહિર્યોગ ૮૩, ૮૪ | બ્રહ્મયામલ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ લ ૩૦ ભગ ૧૧ mil ki .it ર૭ બ્રહ્મરંધ્ર માર્થમંજરી ૩૬,૯૭, ૧૭૩ મહામાયા (તંત્ર) બ્રહ્મવાદ મહાસુખ પ્રકાશ ૧૫૬ બ્રહ્મસૂત્ર મહાયાન ૧૫૯, ૧૬૦ બ્રહ્માણ્ડપુરાણ ૪૦, ૯૮ મહાસારસ્વત (તંત્ર) ૨૮ બ્રાહ્મણ (ગ્રંથ). ૧૧ મહાવ્રત મહાસંમોહન (તંત્ર) ભક્તિરસ મહાનિર્વાણ (તંત્ર) ૬૬, ૧૫ર ૧૩૦ મહા સૂક્ષ્મ (તંત્ર) ભર્તસ્તોત્ર ૧૫૧ મહાનયપ્રકાશ ૭૨ ભર્તુહરિ મહિષમદિની ૧૦૭ ૨૧ ભાવના (ઉ.) ૧૮, ૨૦,૪૭, મહિષાસુર ૧૦૮ ૮૨, ૧૭૯ મણિમેખલા (બૌદ્ધદેવ) ૧૬૫ ભાસ્કરરાય ૧૯, ૨૦, ૩૪, ૩૮, મહેશ્ય (તંત્ર) મંડન મિશ્રા ૫૪, ૫૫ ૪૦, ૪૭ મંત્રશાસ્ત્ર ૧૪ ભુવન મંત્રોદ્ધાર ૭૯, ૮૧ ભુવનેશ્વરી માતૃભેદ (તંત્ર) ભૂમિકા (ભેદ) માતૃકાચકવિવેક ૧e ભૈરવાષ્ટક (તંત્ર) માતંગી ૭૭ ભૈરવી ૭૭ માધ્યમિક મત ૧૫૯ ભેળાનાથ માયા ૧૩, ૩૮, ૫૧, ૬૦ માયાવાદ ૪૧, ૪૮, ૧૫૭ "મધુસૂદન સરસ્વતી ૧૭૪ | માયત્તર (તંત્ર) ૨૮ મનું માર્કડેય પુરાણ મરીચિ (તંત્ર) માલિની વિજય ૩૬ મહર્લોક (મહેન્દ્રક) ૧૭ માંડૂકય (ઉ.) ૫૫ મહાકાલસંહિતા મિશ્ર ૩૨, ૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩૦. ૭૭, ૮૦ ૩૧ ૧૪૪ ૧૭૪ ૩૫ ૩૬ ! માલ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧૪૦ ૨૭ મીઠું . ૧૨૦, ૧૨૭, ૧૩૮ [ રસિકમેહન ૧૩૯, ૧૪૦ રાજશેખર મીમાંસક ७४ | રાધાતંત્ર મૃગેન્દ્ર રામાનંદ ૧૫૯ રામેશ્વર હિનીશ (તંત્ર) ૩૧, ૩૨ ૧e મેય ૨૨ રીશ્રી ૭૫ ૩૫ ૮૭ ૨૮ યજુર્વેદ (કૃષ્ણ) ૪૫ લઘુપંચસ્તવી યજુર્વેદ (શુકલ) લતા સાધન યજ્ઞ યંત્ર ૬૩, ૪, ૮૨, ૮૫ લલિતા ૧૯, ૧૦૭ યાનભેદ ૧૫૮, ૧૬૦ લલિતાસહસ્ત્રનામ ૨૩, ૩૪, યામલ ૨૭. ૩૫, ૪૦, ૧૭૯ યામલાષ્ટક (તંત્ર) લલિતાત્રિશતી ૩૫, ૨૬, ૧૭૯ યોગદર્શન ૬૨, ૭૪ લક્ષ્મી ગશાસ્ત્ર (જૈન) ૧૬૬, ૧૬૮,૧૬૯ લક્ષ્મી (તંત્ર) યોગસાર ૩૭ લક્ષ્મીધર ૩૨, ૩૩, ગાચાર (બ) ૧૫૯ લક્ષ્મીસૂક્ત ૮, ૪૭ યોગિનીઓ (શ્રી ચક્રની) ૧૭૯, પામુદ્રા ૫૭ ૧૯ર (પરિશિષ્ટ) ગિની જાલ (તંત્ર) વજીયાન ૭૧, ૧૧, ૧૬૩. ચગીનીતંત્ર ૩૬, વનરાજ ૧૦૮ ગિનીહદય (તંત્ર) વરિવસ્યા રહસ્ય ૩૪, ૧૭૯ વલ્લભ ધોળા ૧૦૨, ૧૧૫, ૧૧૯ વલ્લભી રાજ્ય ૯૮, ૯૯ રણછોડજી ૧૪૩ વસુબંધુ ૧૫૭, ૧૫૯ રથક્રાન્ત ૨૭ | વાફ (સૂકત) ૮, ૧૯, ૨૦, ૨૧ રસભેદ ૧૭૫, ૧૭૫ [ વાત્સાયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નિ ૩૪ ૫૦. Page #36 -------------------------------------------------------------------------- ________________ વાતુલ (તંત્ર) વામન્તુષ્ટ (તંત્ર) વામદેવ વામમાર્ગ વામકેશ્વર (તંત્ર) વામા વારાહી (તંત્ર) વાતુલેાત્તર (તંત્ર) વાસિપુર વાસુકિ (ત ંત્ર) વાહન (તંત્ર) વાહનાત્તર (તંત્ર) : • વાકયપદીય વિદ્યારણ્ય વિમલા વિમલાન દ વિમ વિમળશા વિરાટપર્વ વિવ વિશુદ્ધેશ્વર (તંત્ર) વિશ્વાત્મક (તંત્ર) વિશ્વામિત્ર ૨૮ ૨૮ ૨૨, ૧૭, ૧૭૦ ૧૭૪ વિષ્ણુક્રાન્ત વિજ્ઞાનવાદ ૩૦ 3, વ્યાકરણાગમ વિક અેશ્વર (તંત્ર) વિદ્યા ૧૪, ૭૩, ૭૫, ૧૦૧ ૩૧ ४७ ૧૫, ૧૭૩ ૨૬, ૬૯ ૧૨, ૧૪, ૬૪, ૭૩ ૧૬૬, ૧૬૭ ૨૭ ૧૭૨ ૩ર ૩૨ ૨૬ २७ ૧૫૯ ૭૫ ૧૬૪ ૩૦ ૧૦૭ ૩૦ ૩૦ ૩૧ ૧૫, ૨૧ ૨૦ ૨૯ વીણાત ત્ર વીર વીરાવલી (ત ંત્ર) વેદ (મંત્ર-બ્રાહ્મણ) વેદાંત વૈષ્ણુવાગમ વૈદિક પ વભાષિક ૧૫૯ વૈયાકરણ ૭૪ વૈયાકરણ સિદ્ધાન્ત મંજૂષા ૧૫,૨૧ વૈશેષિક (તંત્ર) ૩૨ ૩૦ ૬૪ ૩૨ શ ૩, ૪, શક્તિ (તેના ભેદે!) ૬, ૭, ૧૨, ૧૩, ૧૪, ૨૨, ૩૯, ૪૧, ૪૫, ૪૬, ૫૦, ૫૧, શક્તિગીતા શક્તિભક્તિ શક્તિરહસ્ય ૭૩ ૨૦ ૭૪, ૭૫, ૭, ૮૧, ૯૯, ૧૦૧, ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૭૨, ૧૭૩ શક્તિના આવિર્ભાવા ૯૭, ૯૮ ૩૫ શક્તિસૂત્ર શક્તિસંગમ શક્તિસ્તાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧૧ ૧૩૧ ૨૩ ૧૩૪ ૩૫ ૩૬ શક્તિતત્ત્વવિમર્શિની શકિતવાદ ૨, ૧૧, ૨૧, ૨૭,, ૩૪, ૩૫, ૩૬, ૩૮, ૪૧, ૪૪, ૪૫, ૪૮, ૫૫, ૫૬, ૫૮, ૧૯ www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શકિતપૂજન ૮૩, ૮૪, ૮૫, ૮૭ ૮૮, ૯૯, ૧૦૦ શકિતસંગમ (તંત્ર) ૩૬, ૬૪ ૪૧, ૭૪ શબ્દબ્રહ્મ શરીર (ભેદ) શ કરવજય ૫૮ ૧૩ શંકરસ્વામી તૈયાયિક ) ૧૫૮ શંકરાચાય ૨૩, ૩૫, ૪૧, ૪૨, ૪૪, ૪૫, ૪૬, ૪૭,૪૯, ૫૦, પર, ૧૩, ૧૪, ૫૫, ૬૪, ૧૪૦, ૧૫૮ શકરારણ્ય શંકરાચાય ચરિત શખર ( તંત્ર ) શાકત (પ્રયાગપદ્ધતિ ) શાકતઆચાર: જુઓ આચારભેદ ૩૫, ૪૭ ૫૩ શાકતમત શાકતભાવા શાકત આગમ ૧૭ શાકતક્રમ ૩૭ શાકતપીઠા ૯૨, ૯૬, ૯૭, ૯૮, ૧૧૦ ૨૮ ૩૬ શાકતવ્રત શાકત (શવ) વિવાહ શાકતૃ સિદ્ધાંત શાકતસ પ્રદાય શાકતસંહિતા ૫૭, ૫૮ ૧૪૫, ૧૫૫ ૯૭ ૧૫૨ ૩૮, ૪૩, પર ૧, ૫૮, ૧૦૨ ૧૯ ૧૫ ૩૦ શાસ્તાદેવી (છાસના દેવી ) ૧૬ શાંતિદેવી ૧૫૯ શાંકરિસહાન્ત શિવ શિવરહસ્ય શિવશકિત સામરસ્ય શારાહી શુભાગમ શૂન્ય ૨૨, ૩૩, ૫૭ ૭૫, ૧૬૨, ૧૬૫ ૧૫૯, ૧૬૧ ૬૦ ૫૯ શૈવ સંપ્રદાય ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭ ૩૮ ७७ શૂન્યવાદ શૈવ પરિભાષા શૈવ સિદ્ધાન્ત શૈવાગમ શ્યામા શ્યામારહસ્ય ૪૧, ૪૮, ૫૯ ૧૫, ૪૧, ૬૦ ૧૩૧ ૧૭૨ ૧૦૭ ૩૭, ૭૮, ૧૩૧ ૧૪ ૪૬ ૮૨, ૧૩૭, ૧૭૯ (પરિશિષ્ટ) શ્રીચક્ર સંભાર (તંત્ર) ૧૬૪ શ્રીતત્ત્વચિંતામણિ ૩૭ ૧૦૭ ૧૩૮ શ્રદ્ધા શ્રીક ટાચાય શ્રીચક્ર શ્રીમાલ શ્રીલહરી શ્રીવિદ્યા શારદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૬, ૧૭, ૩૩, ૩૫, ૧૮, ૭૭, ૮૧, ૧૦૭, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૪, ૧૫૩, ૧૬૫, ૧૭૯, ૧૮૦ www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮, ૪૫ ૧૩૪ ૧૩૪ ૭૭ શ્રીવિદ્યાસૂત્ર ૩૫, ૨૬, ૭૮, ) સાધક ૧૭૯ | સાધિકા (ભેદ) ૬૪, કપ શ્રીવિદ્યાતારક (ઉ) ૧૮, ૨૦ સામવેદ શ્રીસૂત ૩૪ સામયિક મત ૩૨, ૫૭, ૫૮ શ્રીહર્ષ ૧૦૦, ૧૦૭ સામ્ય વેતાશ્વતર ૯, ૧૩, ૪૬ સામાનાધિકરણ્ય ૩૮ શ્વેતાંબર ૧૭૧ સાવિત્રી શૃંગારરસ ૧૩૦ સાયણાચાર્ય સાંખ્ય બચવેધ સીતા (ઉ.) ૧૮, ૨૦ ષોડશી સુભગા ૧૬, ૪૦, ૭૯ સુભદય ૩૩, ૪૫, ૧૪૦ સુમેધા ૨૨ સત સુષુષ્ણ સતી ૮૯, ૯૦, ૯૧, ૧૬, ૭૭, ૧૪૯ સૂકિતમુકતાવલિ ૧૪૦ સમાચાર ૭૨ સૂતસંહિતા ૩૪, ૩૫ સરસ્વતી ૧૧, ૧૭૦, ૧૭૧ સૂર્યા સરસ્વતીહદય (ઉ.) ૧૮, ૨૦, ૪૭ સૃષ્ટિ સહજાનંદ નાથ ૧૪૧ સેતુબંધ સહસ્ત્રાર સત્રાંતિક ૧૫૯ સબિંદુ ત્રિકેણું સો-દર્યલહરી ૨૦, ૩૫, ૫૨, સપ્તશતી ૩૪, ૩૫, ૧૫૪ ૫૬, ૧૦૦, ૧૨૯, ૧૩૦, સર્વાસ્તિવાદી (બૌદ્ધ) ૧૫૯ ૧૩૧, ૧૩૨, ૧૩૬, ૧૩૭, સંધભાષા ૧૭૮ ૧૩૮, ૧૪૯, ૧૭૯ સંવિત્સિદ્ધિ સૌન્દર્યલહરી ટીકાઓ ૧૩૬ સંવિસિદ્ધાન્ત સૌભાગ્યકાણ! ૧૯ સાવત તંત્ર ૨૫ | સૈભાગ્યભાસ્કર ૩૪, ૪૦, ૧૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સુંદરી સદાન ૩૬ ૩૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૬ ૧૯, ૩૬ સૌભાગ્ય લક્ષ્મી (ઉ) ૧૮, ૨૦, ૪૭ સ્કંધ (દ્ધિ) હભેદ (તંત્ર) હરગારી (તંત્ર) સ્પંદકારિકા હાદિ મત સ્પદસંદેહ હાફીઝ ૧૩૧ સ્ત્રી પ્રતિષ્ઠા) ૭૩, ૧૪૭ | હિન્દતત્ત્વજ્ઞાનને ઈતિહાસ ૫૯ હીનયાન સ્ત્રી(શરીર)માં શકિત હેમચંદ્ર ૧૬૬, ૧૬૮, ૧૬૯ ભાવના ૯૯, ૧૪૫, ૧૪૮ સ્ત્રીસ્તોત્ર ૧૫૧ | જ્ઞાનાર્ણવ (તંત્ર) હેમચ૮ , ૧૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલું વૈદિક ધર્મમાં વ્યાપેલે શક્તિવાદ શક્તિવાદનું મંત્રસંહિતામાં બીજા प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती। धीनामवित्र्यस्तु॥ (, ૧૦. ૬૧. ૪) હાલના હિન્દુ ધર્મના ઉંડા અને વ્યાપક અભ્યાસ વિનાના મનુષ્યો એવું માને છે કે શાક્તસંપ્રદાય આપણુમાં અનાર્યોના સંબંધથી પેઠેલ કેઈ અપધર્મ છે. બૌદ્ધ ધર્મના ઈતિહાસના અને દર્શનના વ્યાપક અભ્યાસ વિના બ્રાહ્મણોએ એવું ઠસાવી દીધું છે કે બૈદ્ધ ધર્મ નાસ્તિક છે, અને વેદધર્મનાં સનાતન સત્યથી વિરોધી છે. વેદને પ્રમાણભૂત નહીં માનનાર બદ્ધ સંપ્રદાય પ્રતિને વેદાભિમાની મનુષ્યોને તિરસ્કાર કદાચ આપણે સંતવ્ય ગણીએ, પરંતુ વેદને પ્રમાણભૂત માનનાર શાક્તસંપ્રદાય પ્રતિ નાક મરડનાર વેદાભિમાનીની ધૃષ્ટતા કેઈરીતે સંતવ્ય નથી. વેદધર્મના સર્વ આચારવિચારે શુભ જ છે એવું માનવું એ ધર્માધતા છે, તેમ વેદધર્મ વિનાના સર્વ ધર્મોમાં કંઈ સત્ય જ નથી એવું માનવું તે પણ મોટી ધૃષ્ટતા છે. કેઈપણ ધર્મના મત-મતાંતર અથવા સંપ્રદાયમાં સમાયેલા આચારવિચારોમાં સનાતન સત્ય શાં છે, અને આગંતુક સત્ય કયાં છે તેની પરીક્ષા કરી, દેશ, કાળ અને વસ્તુસ્થિતિને અનુસાર ધર્માધર્મને વિવેક કરવાને છે. આવી વિવેકદષ્ટિ ઉંડા અને તે સાથે વ્યાપક અભ્યાસ વિના કદી ઉઘડતી નથી. શાક્તસંપ્રદાયમાં સમાયેલાં સનાતન સત્યને પ્રકાશ કરવા આ નિબંધમાં પ્રયત્ન કરવામાં આવે છે. હિન્દુ ધર્મનું મૂલ પ્રભવસ્થાન વેદ છે. વેદ શબ્દ વડે મંત્ર-બ્રાહ્મણપ્રથાને સમૂહ એવું સમજવામાં આવે છે. શ્રદાદિ શાસ્ત્ર સમૂહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ એટલો બધે બહાળે છે કે ચાવજીવન અભ્યાસ કરનારને તે તૃપ્તિ -આપે તેમ નથી, પરંતુ તેના પુનઃ પુનઃ અભ્યાસ વડે તેમાં સમાયેલાં સનાતન સત્ય પ્રતિભામાં સ્કુટ થઈ શકે છે. સમગ્ર વેદાર્થને સાર • યજ્ઞ અને બ્રહ્મ-એ બે શબ્દોમાં સમાઈ જાય છે. તેમાં દેવતાને ઉદ્દેશીને પ્રિય પદાર્થોનું વિતરણ કરવું તે યજ્ઞ અને તે વડે ચિત્તશુદ્ધિ દ્વારા જે તવને આત્મરૂપે ઓળખવું તે બ્રહ્મ. યજ્ઞ કેવલ વિચાર કરવાથી સિદ્ધ થઈ શકતો નથી, પણ અનુષ્ઠાનની અપેક્ષા રાખે છે; બ્રહ્મ કેવલ કર્મ વડે પ્રાપ્ત થઈ શકે તેવો પદાર્થ નથી, પણ શ્રવણ, મનન, નિદિધ્યાસનરૂપ વિચારશ્રેણીની અપેક્ષા રાખે છે. | સર્વ નદીઓને આશ્રય જેમ સમુદ્ર છે, તેમ સર્વ દેવોને આશ્રય નારાયણ અથવા પરમેશ્વર છે. તેથી જ્ઞ હૈ વિષ્ણુ - યજ્ઞ ખરી રીતે વ્યાપક પરમાત્માનું પ્રત્યક્ષરૂપ છે. આ યજ્ઞના - અનેક પ્રકારે વેદમાં વર્ણવ્યા છે, અને તે તે કામનાની સિદ્ધિને - અર્થે તે તે યજ્ઞોનાં અનુષ્ઠાન છે. વેદમાં નાના મોટા ય વર્ણવ્યા છે, માટે તે બધાએ આપણે કરવા એ વેદનું તાત્પર્ય નથી. વેદમાં આવેલા પશુમેધાદિ યજ્ઞ આ જમાનામાં જુગુપ્સા ઉત્પન્ન કરે તેવા છે. પરંતુ જી કેવી કેવી સાંસારિક કામનાને વશવતી કર્મો કરવા પ્રેરાય છે તેનું એતિહાસિક સત્ય ચિત્ર તેમાં છે. રાગ ષથી હણાયેલા છએ નિયમવિધિને વશવર્તી અહિંસા ક્રમપૂર્વક શી રીતે સાધવી તેની વ્યવસ્થા વેદવાદી વિચારકેએ કરી છે, અને તેમણે પશુયજ્ઞ કરતાં હવિર્યજ્ઞ ચઢીઆતો છે, અને હરિયંસ કરતાં - જપયજ્ઞ ચઢીઆત છે, અને દ્રવ્યથી થતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ - ચઢીઆત છે, એવું ન્યાયપુરસર પ્રતિપાદન કર્યું છે. યજનીય પરમેશ્વર સાથે ક્રિયાગ વો સંબંધ કરાવનારી કર્મ અને જ્ઞાનને સાકળના કડીને વૈદિક વિચારક ઉપાસના કહે -- છે. આ ઉપાસનાકાંડ સાથે વિકાને મલ સ નહ છ શ્રૌત, સ્માત અથવા લ ! દયા કર્યા પછી યજકીય ૫ મે - | નામ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ રૂપ, ગુણ અને પરાક્રમનું ભાન કરાવવા ઉપાસનાના પ્રયાગ હોય છે. ઉપાસ્ય પરમેશ્વર અને ઉપાસક સાષક જીવને પરસ્પર સયાજન કરાવનારા દૈવી સામર્થ્યને જ્ઞત્તિ કહે છે. શક્તિ શબ્દ રાજ્ ધાતુમાંથી વ્યુત્પન્ન થયેલે છે. ઇષ્ટ કાય સધાવી શકે તેવા સામર્થ્યને અથવા બળને "રાષ્ઠિ કહે છે. સામાન્ય સમજણુથી આપણુને જણાય છે કે કાય કરવાનું ખલ સત્ એટલે ભાવ પદામાં જ હાય છે, અસત્ એટલે અભાવ પદામાં હતું નથી. તેથી અસત્ પદાથ કદી શક્તિવાળા હોતા જ નથી. વધ્યા પુત્ર, શશવિષાણુ વિગેરે પદાર્થો શકિત વિનાના હાય છે, અને માત્ર વિકલ્પવ્રુત્તિરૂપ જ હોય છે. પરંતુ પ્રત્યેક સત્ પદામાં નિયત શકિત હાય છે. તલમાંથી તેલ નીકળે છે, માટે તલમાં તેલની નિયત તિ છે, રેતીમાં તેવી શક્તિ નથી. પરંતુ રેતીમાં જો તે ચૂનામાં ભળે તા અન્ય પદાર્થોને દૃઢ કરવાની શક્તિ છે, અને તે તેની નિયતશક્તિ છે, પણ તે નિયત શક્તિ તલમાં નથી. આ પ્રમાણે સર્વ ભૂત-ભૌતિક પદાર્થોમાં નિયત શક્તિઓ હોય છે. આ સર્વ શક્તિઓના વ્યૂહને અધિભૂત શક્તિ એવું નામ આપવામાં આવે છે. અધિભૂત શક્તિને અર્વાચીન વિજ્ઞાનમાં પ્રકૃતિશક્તિ અથવા કુદરતનું નિયમમલ કહેવામાં આવે છે. આપણા વિચારકાનું એમ માનવું છે કે જડ પદાર્થોમાં તે તે નિયત શક્તિ હેાય છે તે વાત ખરી છે, પરંતુ તેની યાજના કરવાનું સામર્થ્ય ભૂત-ભાતિક પદાર્થોમાં હાતું નથી. ચેાજના કરવાનું સામર્થ્ય સચેતન પટ્ટામાં હાય છે, અને તેવા સચેતન પદાર્થો એટલે વનસ્પતિ, પશુ, પંખી વિગેરે અનેક પ્રાણીઓમાં પણ તે યેાજના કરવાનું સામર્થ્ય તારતમ્યવાળું હાય છે, એટલે ચઢતા ઉતરતા ક્રમનું હેાય છે. આ સચેતન પ્રાણીઓનુ પ્રયેાજન સિદ્ધ કરવાનું અને અધિભૂત પદાર્થોની પ્રાકૃતિક શક્તિને ૧ પૂમિમાંસા શકિતને સ્વતંત્ર પદાર્થ માને છે. જીએ તસ્ય પૃ. ૨૦-૨૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. આ એટલે પરસ્પર સમર્થ છે ઉદય કરી તે પ્રજનમાં ઉપકારક બનાવવાનું સામર્થ્ય મનુષ્ય પ્રાણુમાં ઘણું ઉંચા પ્રકારનું છે. આ યોજના કરવાનું મનુષ્ય પ્રાણુનું સામર્થ્ય પ્રકૃતિના નિયામક દેવના ઉપકાર ઉપર આધાર રાખનાર છે, અને તે ઉપકાર મનુષ્યપ્રાણુની ઇન્દ્રિય ઉપર થાય છે. આ ઉપકારક સામર્થ્યને અધિદેવશક્તિ કહે છે, કારણ કે પિંડના દેવ એટલે ઈન્દ્રિયોને, બ્રહ્માંડના દેવાના એટલે પૃથિવ્યાદિ તોના નિયામક અભિમાનીઓના પરસ્પર સંવાદ વડે, તે સામર્થ્ય પ્રકટ થાય છે. ચક્ષુરિન્દ્રિય રૂપગ્રહણ કરવા સમર્થ છે, પરંતુ પ્રકાશના અધ્યક્ષ સૂર્યાદિનો ઉપકાર અથવા મદદ મળે છે તે રૂપગ્રહણ થાય છે, તેવી જ રીતે આપણું સર્વ ઇન્દ્રિયના સામર્થ્યને બ્રહ્માંડના અધિકારી દેવાના સાહાયની અપેક્ષા રહે છે. પરસ્પર ઉપકાર્યઉપકારકભાવથી મનુષ્ય-પ્રજા દેવપ્રજા સાથે જોડાયેલી છે. આવી દેવપ્રજાને સદ્ભાવ સર્વધર્મોમાં સ્વીકારવામાં આવ્યું જણાય છે. આપણે તે દેવવર્ગના પ્રાણુને મનુષ્યપ્રજાનાં પ્રાણુ પેઠે જોઈ જાણું શક્તા નથી, તેથી તે નથી એવું અનુમાન કરવું તે સાહસ કહેવાય. પરંતુ તે સાથે એમ પણ સમજવાનું નથી કે દેવે પણ નિરંકુશ સ્વાતંત્ર્યવાળા છે. તેઓ પણ આપણુ જેવા અભિમાની છો છે. તેમનો શક્તિ પણ મર્યાદિત હોય છે, જે કે આપણું શક્તિ કરતાં તે વધારે બહાળી હોય છે. આ અભિમાની દેવોના મુખ્ય ત્રણ વૈદિક બ્હો હોય છે (૧) ભૂલકને અમિયૂહ (૨) અંતરિક્ષ અથવા ભુવર્લોકનો વાયુવ્યુહ, અને (૩) ઘુલકને અથવા સ્વર્લોકને આદિત્યબૃહ. આ લોકત્રયીની દેવત્રયીમાં બીજા અનેક દેવની મર્યાદિત શક્તિઓ તથા ભોગ્ય સ્થાને હોય છે. પરંતુ આ ત્રણ દેવના બૃહમાં સમાયેલી શક્તિને અધિદેવશક્તિ એવું નામ આપવામાં આવે છે. આ શક્તિ કેવલ અધિભૂતશક્તિ જેવી જડાશ્રિત નથી, પરંતુ જડાજ વર્ગની છે. અધિભૂત સાથે સંબંધ ધરાવતી હોવાથી તે જ વર્ગની છે, પરંતુ તેના ઉપરની આત્મભૂમિકાના આભાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ અથવા છાયાને ધારણ કરનાર હોવાથી તેમાં ચેતન્ય જેવી કુરત્તા હોય છે, તેથી અજડ વર્ગની પણ છે. આ જાજડબૃહમાં બ્રહ્માંડસ્થ દેવવર્ગ આવે છે એટલું જ નહિ, પણ આપણું સૂક્ષ્મ શરીરને સઘળો ઇન્દ્રિયને ભૂહ તથા મન, બુદ્ધિ અને અહંકાર પણ આવી જાય છે. અધિદૈવશક્તિથી ચઢીઆતી શક્તિને અધ્યાત્મશક્તિ કહે છે, અને તે ચેતનવર્ગની છે, તેથી તેને અજાશક્તિ પણ કહે છે. અધિભૂત પદાર્થો બીલકુલ અંત સામર્થ્યના ભૂલને જાણતા નથી, પરંતુ તે શક્તિના માત્ર વાહક યંત્રરૂપ હોય છે; અધિદેવવર્ગના અભિમાનીઓ પોતાના અંત સામર્થ્યને થોડું ઘણું જાણે છે, પરંતુ તેના ઉપર પરદેવતાનું નિયંત્રણ છે તે ભાગ્યે જ જાણે છે; તેથી તેઓ બદ્ધદશાના જીવો જેવા હોય છે. તેઓ પૈકી જેઓ અંતર્યામીને જાણે છે તેઓ મુક્તવર્ગના હોય છે. પરંતુ કર્મજન્ય દેવો ઘણે ભાગે બદ્ધદશાના હોય છે. જ્યારે અભિમાની–પછી તે મનુષ્યવર્ગને હેાય કે દેવવર્ગને હેય-પોતાના આત્મસ્વરૂપને અને તેના વિભવને સ્પર્શ કરી શકે છે ત્યારે તે બ્રહ્મવિદ્ ગણાય છે. આ બ્રહ્માત્માને અનુભવ કરવાની શક્તિને અધ્યાત્મશક્તિ નામ આપવામાં આવે છે. આ અધ્યાત્મશક્તિ પણ જીવ અથવા અણઆત્માને આશ્રિત રહેનારી અને પરમેશ્વર અથવા વિભુ આત્માને આશ્રિત રહેનારી એમ બે પ્રકારની હોય છે. જીવાશ્રિત અધ્યાત્મશક્તિ આવરણવાળી હોય છે, ઈશ્વરાશ્રિત અધ્યાત્મશક્તિ નિરાવરણ હોય છે. જીવની અધ્યાત્મશક્તિનાં આવરણો બે પ્રકારનાં હોય છે. (૧) જ્ઞાનનાં ઢાંકણરૂપ, અને (૨) કલેશના પ્રતિબંધરૂપ. પહેલાને જ્ઞાનાવરણ કહે છે, બીજાને કલેશાવરણ કહે છે. પહેલા આવરણ વડે કેટલીક વસ્તુઓનું જ્ઞાન જ જીવને થતું નથી, બીજા આવરણ વડે રાગદ્વેષાદિ દોષથી કલુષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ દ્દન જીવને થાય છે. વસ્તુ જે પ્રકારની છે તે પ્રકારની નિરાવરણુ અનુભવમાં આવવા સારૂ અજ્ઞાનનું અંધારૂં અને ક્લેશનાં પડળા દૂર થવાં જોઇએ. જવની આદ્ય ઉપાધિ જયાંસુધી મલિન સત્ત્વની હાય છે ત્યાંસુધી અજ્ઞાનનું અને કલેશનું આવરણ સર્વાશ દૂર થ શકતું નથી. જ્યારે તે ઉપાધિ પલટાઈ શુદ્ધ સત્ત્વની બને છે ત્યારે ઈશ્વર જેવું વિમલ પ્રત્યક્ષ જીવ કરી શકે છે, પરંતુ આવા પ્રત્યક્ષમાં તેને ચુંજાનયેાગી થવું પડે છે, એટલે સમાહિત થવાના પ્રયત્ન તેને કરવા પડે છે, જ્યારે ઈશ્વરચેતનને તેવા પ્રયત્ન કરવા પડતા નથી, એટલે તે યુક્તયેાગી ગણાય છે. આ પ્રમાણે ત્તિ એટલે ઇષ્ટકાય કરવાનું સામર્થ્ય. તેનું સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ થાય છેઃ I અધિભૂત (જડા) પૃથિવ્યાદિ પચ ભૂત અને તેનાં કાર્યામાં રહેલી. शक्ति , da અધિદેવ (જડાજડા) ઇન્દ્રિય, પ્રાણ, મન મુદ્ધિ, અહંકારમાં અને અગ્નિઆદિ ઉપ- જીવાશ્રિતા કારક દેવવગ માં રહેલી. અધ્યાત્મ (અજા) , ઈશ્વરાશ્રિતા શ્રીકૃષ્ણ ભગવાને ગીતાશાસ્ત્રમાં પોતાની અપરા પ્રકૃતિ, અને પરા પ્રકૃતિ એવા બે વિભાગ પાડી અપરાને પંચભૂત અને મન,. બુદ્ધિ, અહંકાર એ ત્રણ મળી આઠે વ્યૂહમાં અતગત કરી છે,. અને પરાને જીવભૂતાં એટલે જીવચેતનરૂપ સનાતન પ્રકૃતિ એવું ” એટલે કાય " નામ આપ્યું છે. પ્રકૃષ્ટ એટલે ઉંચા પ્રકારની “ કૃતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ કરવાનું સામર્થ તેમાં રહેલું હોવાથી તે શક્તિને મૂલ પ્રકૃતિ કહે છે. પરંતુ આ અધ્યાત્મવર્ગની, મૂલપ્રકૃતિશક્તિ કરતાં ચઢીઆતી પુરુષોત્તમની અથવા પરમેશ્વર અથવા શિવચેતનની, સ્વાભાવિકી શક્તિ છે, તેને વેદશાસ્ત્રમાં ચિચ્છક્તિ કહે છે, અને તે નિત્યસિદ્ધ હોય છે, જ્યારે પુરુષાશ્રિત અધ્યાત્મશક્તિ અપરા પ્રકૃતિ કરતાં ચઢીઆતી છે, અને નિરાવરણ દશામાં વિશુદ્ધ દર્શન કરાવી શકે છે, પરંતુ પારકા ક્લેશને દબાવી તિરોધાન કરવાનું તથા અન્ય જીવોને અનુગ્રહથી પાશ વિનાના કરવાનું સામર્થ્ય પુરુષાશ્રિત એટલે જીવાશ્રિત અધ્યાત્મશક્તિમાં હોતું નથી. તે જીવાશ્રિત અધ્યાત્મશક્તિ બહુ થાય તે ઉત્પત્તિ, સ્થિતિ અને નાસા કરવાનું સામર્થ્ય દર્શાવી શકે છે, અને તેને પરમ વૈભવ બ્રહ્મા, વિષ્ણુ અને સ્તની ત્રણ ગુણમૂતિઓમાં હોઈ શકે છે. ગુણાતીત ભૂમિકાનું, પુરુષોત્તમનું અથવા પરમેશ્વરપદનું તિરોધાન અને અનુગ્રહ કરવાનું, બલ નથી મુક્તઓમાં, કે નથી બ્રહ્માદિ ગુણમૂર્તિઓમાં. આ બે શક્તિઓનું કેન્દ્ર જે પદમાં વાસ કરે છે તે પદ શાક્તસંપ્રદાયના અધ્યાત્મ: ચિંતકોના અભિપ્રાય પ્રમાણે શુદ્ધ અપ્લાનાં પંચતત્તમાં સમાયેલું છે. સ્વયંપ્રકાશ શિવતત્ત્વની આ પિતાના સ્વરૂપને પૂર્ણભાવે ઓળખવાની અથવા પરામર્શ કરવાની સ્વયંભૂ શક્તિને રિિ કહે છે, અને તે જ્યારે જ્યારે આત્મપરામ થાય ત્યારે ત્યારે પૂર્ણ આનંદને અભિવ્યક્ત કરે છે, અને તેથી તેને સામા પણ. કહે છે. પિતાથી ભિન્ન પદાર્થના સ્પર્શ વડે થતો આનંદ તે વિષયાનંદ છે, અને પિતાના સ્વરૂપના સ્પર્શ વડે સ્કુટ થતે આનંદ તે બ્રહ્માનંદ છે. આ મૌલિક બ્રહ્માનંદની છાંટ અથવા કણ વડે જીવોને આનંદમય કેશ ઝળકે છે. જેમ ધૂળધાયાને મણ કચરામાંથી . * શુદ્ધ વિદ્ય, ઈશ્વર, સદાશિવ, શક્તિ અને શિવ એ પાંચત. જુઓ મ. ન. અધ્યાય ૭. ૪–૫ લો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ એક રતી સાનું મળે અને તેને મેટા મનના ઉદાર ચેાકશી લઈ જવા દે, તેમ પરમેશ્વરની “ આનંદમયી ચિચ્છક્તિ "ની હિરણ્યમયી રજકણુ આ સંસારના અસાર વિષયેામાંથી મહાકલેશથી વિષયભાગની સમાપ્તિએ જીવને મળી આવે અને પરમેશ્વર તેને લીલા વડે લઈ જવા દે–આવું રહસ્ય જીવના આનંદમયકૈાશની પરીક્ષામાંથી આપણા વિચારકાને મળ્યું છે. -- "" "" પરમેશ્વરની “આનંદમયી ચિ૰ક્તિ”ના સ્વરૂપના ખેાધક મંત્રા વેદમાં ધણા મળી આવે છે. આ અખંડ આનંદ અને ચૈતન્યને સ્ફુરાવનારી શક્તિનું રહસ્યનામ અવિત્તિ આપવામાં આવે છે. તેને દેવતામયી કહેવામાં આવે છે. અદિતિને ગંધર્વ, મનુષ્ય, પિતરા, અસુરા, અને સભુતાની માતા કહી વર્ણવી છે. તેને મહી અથવા પૃથ્વી, સાવિત્રી, ગાયત્રી, સરવતી એવાં નામેાથી વિશેષ સ્પષ્ટ કરવામાં આવી છે. તેના પ્રકાશવાળા પુત્રાને અવિત્ય કહે છે. તેની વિરાધી મલિન સત્તા, અવિદ્યાશક્તિને વિત્તિ કહે છે, અને તેના પુત્રાને દૈત્યો કહે છે. દિતિ વિરુદ્ધ અદિતિ; દૈત્યો વિરુદ્ધ આદિત્ય; અસુરા વિરુદ્ધ દેવા–વિગેરે અનેક રૂપા દ્વારા શક્તિનાં -પાશમાં નાંખનારાં અને પાશ છેડાવનારાં ધણાં પરાક્રમા વર્ણવ્યાં છે. ટૂંકામાં ચિત્તિમાં શક્તિના સર્વાશ માતૃભાવ ગુથ્યો છે. ૩ષાથીનાં અત્યંત ચમત્કૃતિવાળાં સૂતામાં શક્તિના કુમારીભાવ ચિતર્યો છે. દેવીનાં સૂક્તોમાં શક્તિના પત્નીભાવ વણવ્યા છે. અભ્રૂણમુનિની પુત્રીએ રચેલું યાદ પણ શક્તિવાદનુ સ્થાપક છે. ઋગ્વેદના પરિશિષ્ટમાં હ્રમોહ આવે છે. * જીએ અદ્દિતિનાં સૂક્તા; . મજ ૪–૭; જીએ નાયબ ક. ૨૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯ર; ૧-૧૧૩; જીએ × જુઓ . ૧૦-૨૬, www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ યજુર્વેદના અગ્નિરહસ્યકાંડના યજ્ઞવેદીની ઈટોના ગોઠવવાના મામાં એક મંત્રમાં કૃતિ કહે છે કે – હું આ જગતની પ્રસૂતિ કરાવનાર સવિતાની પ્રાર્થનીય અને વિચિત્ર ચિચ્છક્તિને વિશ્વ જન્યા સુમતિરૂપે બેલાવું છું. આ ચિક્તિરૂપ ગાયને કવ મુનિએ સારી રીતે દોહી હતી, અને તેની સહસ્ત્રધારા વડે પૃથ્વીરૂપી ગાય બલવાળી હષ્ટપુષ્ટ થઈ છે ? ...............જે આદ્યા શક્તિ એકરૂપા હતી તે બહુરૂપા થઈ તે ચાર આંચળવાળી ગાય થઈ. સૂર્યપની બની નવવધૂ થઈ નવનવા જડ જગતને તેણે ઉત્પન્ન કર્યું, અને તે સાથે ચર જેને પણ તેણે પ્રકટ કર્યા.” ૨ વેતાશ્વતરશાખાના મંત્રોપનિષદમાં કહે છે કે – “ જ્યારે સર્વત્ર અજ્ઞાનનું અંધારું હતું, અને જ્યારે અહોરાત્રના ભેદ નહતા; જ્યારે જગતકારણ સત્ (એટલે વ્યક્ત) ન હતું, તેમ અસત ( એટલે અવ્યક્ત ) પણ ન હતું. જયારે કેવલ બ્રહ્મ શાન્ત એટલે શિવરૂપે શમેલું હતું, ત્યારે જગતને પ્રસવ કરનાર સવિતાનું પ્રાર્થનીય અક્ષરતેજ ઉમુખ થયું, અને તેમાંથી પ્રાચીન કલ્પની પુરાણુ–પ્રજ્ઞા અથવા કુરણ પ્રકટ થઈ.” સામવેદના તાંડિશાખામાં આવેલા છાન્દોગ્ય ઉપનિષદમાં જગતકારણને સ-એવી સંજ્ઞા આપી છે, અને જવના લયનું વર્ણન કરતાં કહે છે કે –“ જ્યારે જીવની વાણુ મનમાં શમે છે, મન પ્રાણમાં શમે છે, પ્રાણ અધ્યક્ષ ચેતનમાં શમે છે, અને અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ પરા દેવતામાં શમે છે, ત્યારે હે વેતકેતુ ! જે આ ૧ જુઓ સુકથનુર્વેઃ અ. ૧૭ મંત્ર ૭૪; ૨ જુઓ પૂર્વાન, એ દેવીસૂકા. ૩ જુઓ . ૩. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સૂક્ષ્મતાના અવિધ આવે છે, તે સૂક્ષ્મતમ વસ્તુ વડે આ સર્વ દરમ જગત્ આત્મભાવથી ભરેલું રહે છે. તે સૂક્ષ્મતમ વસ્તુ જ ખરા આત્મા છે, અને તે સૂક્ષ્મતમ વસ્તુ તું પાતે " જ છું, " કાઠેકશાખાના ઉપનિષમાં કહે છે કેઃ- “ જે ન ભેદાય તેવી અવિત્તિ નામની શકિત દેવતામયી છે તે પ્રાણ વડે પ્રકટ થાય છે, અને ચિંખરની વિજ્ઞાનમયની ગુહામાં પેઠેલી અનેક ભૂત એટલે’ પ્રાણીના રૂપમાં પ્રકટ થાય છે. આ ખરેખર સત્ય નિર્ણય છે.”૨ ૧ જુઆ આન્ત્રીચ ૩. ૬-૮-૬. ૨ જાત. ૪. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું બ્રાહ્મણ અને આરણ્યકમાં વ્યક્ત થતા શક્તિવાદ શક્તિવાદનું બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથમાં સાહિત્ય अष्टचक्रा नवद्वारा, देवानां पूरयोध्या तस्यां हिरण्मयः कोशः स्वर्गों लोको ज्योतिषावृतः ॥ (તૈત્તિરીય મા. પ્ર. ૬ ૫. ૨૮) સંહિતાકાળમાં એક રાત બ્રહ્મની વ્યાપક દેવતામયી શક્તિનું સ્પષ્ટ ઉપાસ્યરૂપ બ્રાહ્મણેમાં અને આરણ્યક ગ્રંથોમાં પ્રકટ થયું છે. તેમાં વેદત્રયીનાં બ્રાહ્મણ તથા આરણ્યકમાં બ્રહ્માચતન્યની શુદ્ધશક્તિને પાવરો, સાવિત્રી, વરસતો ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. તેમાં સંતાના સ્વરૂપને ગાયત્રી મંત્રના ગાન વડે ત્રાણ એટલે રક્ષણ કરનારી શક્તિનું નામ ગાયત્રી આપવામાં આવ્યું છે. તેના અધ્યાત્મતેજને મને સંજ્ઞા આપવામાં આવી છે. તે તેજ આ વિશ્વને ભરે છે, વિશ્વમાં તે રમે છે, અને વિશ્વને તેમાં છેવટે લય અથવા ગતિ થાય છે, તેથી ગાયત્રી દેવી ભરણ, રમણ અને ગમન કરનાર હોવાથી મામલો, તે થી , તમચો ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. તેમાંથી વિશ્વને પ્રસવ થાય છે તેથી તેનું નામ રવિ કહેવાય છે. તેમાંથી બ્રહ્મવસ્તુને આનંદરૂપ પ્રવાહ-–વહે છે; તેથી તેનું નામ સરકતી આપવામાં આવે છે. બ્રહ્મશક્તિ પ્રાણમયી, જીવનમયી, આનંદમયી હવાથી બ્રહ્મના સ્વભાવધર્મોને પ્રકટ કરનારી હેવાથી સંધિવામ ગણાય છે, અને તે સ્વભાવધર્મોને વ્યક્ત અથવા પ્રકટ કરવાનું અંતર્બલ જે ધર્મીમાં રહ્યું છે તે પરબ્રહ્મ ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ગાયત્ર નામની બ્રહ્મશક્તિ ત્રિલોકીને ઘડે છે, અને ત્રિલોકીથી પર પણ રહે છે. વળી તે વેદત્રયીના સારરૂપ છે, માટે વેદત્રયીના રહસ્યને જણવનારી છે. આ ગ્રેવીસ અક્ષર વડે ઘડાયેલી, ત્રણપાદમાં રચાયેલી, ત્રણ વ્યાહતિમાં બીજભાવે રહેલી અને પ્રણવની ત્રણ માત્રામાંથી પ્રતિબલ મેળવનારી શક્તિ દ્વિજોનું પરમદેવત છે આ આદ્યા શક્તિને માયારૂપા એટલે મિથ્યા માની નથી. જે અગ્નિને દાહ પ્રકાશધર્મ મિથ્યા માનીએ તે અગ્નિનું સ્વરૂપ જ બંધાતું જેમ નથી, તેમ સ૬ વસ્તુના સ્વયંસ્કુરણ પામવાના સામર્થ્યને (મિતિ), અને સ્વયંતૃપ્તિ દર્શાવવાના વેગને (મા ) આપણે જે મિથ્યા માનીએ તો બ્રહ્મવસ્તુનું સ્વરૂપ જ ઘડાતું નથી. બ્રહ્મવસ્તુના સ્વભાવધર્મો અને ઔપાધિક ધર્મો જુદા છે. જે સ્વભાવધર્મો છે તે બ્રહ્મની શક્તિરૂપ છે; જે ઔપાધિક ધર્મો છે તે બ્રહ્મના ગુણે છે. જેમ મહાસમુદ્રમાં અંતઃસ્પદ થવાથી તરંગવાળી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને પુનઃ નિસ્તરંગ સ્થિતિ થાય છે, તેમાં સમુદ્રનું સમુદ્રત્વ બંને અવસ્થામાં જેમ કાયમ રહે છે, તેમ બ્રહ્મચેતન્યની સ્પંદવાળી એટલે સ્વયં સ્વરૂપને ઓળખનારી સ્થિતિ (જેને વિમ નામ આપવામાં આવે છે ), અને પુનઃ અંતમુખ થવાની સ્થિતિ બ્રહ્મના બ્રહ્મત્વને બાધ કરનારી નથી. એક વસ્તુ અનેકાકાર ભાસે તેમાં જે વસ્તુ ભાસે છે તે મિથ્યા નથી, પરંતુ સત્ય છે; પરંતુ તેના આકારમાં સત્યત્વબુદ્ધિ થવી, એ ભ્રમ છે. આ કારણથી શક્તિવાદમાં બ્રહ્મનું વિશ્વમય ભાસવું તે ખાટું નથી, પરંતુ જે ભેદો ભાસે છે તે સ્વતંત્ર ખરા છે, આ બુદ્ધિ ભ્રમરૂપા છે. વિશ્વ ૪ વયિત્રના રહસ્ય વિવરણ સારૂ જુએ પથગ્રામ ૨-૨–૨૮ ગાયત્રી ઉપનિષદૂ, છાનો રૂ-૨૨; . . ૭-૪ મરાયt-પ્રપાઠક ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રૂપે ભાસવાનું બ્રહ્મસામર્થ્ય તે શા િબ્રહ્મપક્ષપાતિની છે; તે આભાસમાં સત્યત્વબુદ્ધિ તે મિથ્યા માયા છે. ટુંકામાં જે વસ્તુ અને કાકાર ભાસે છે તે સ્વયં સાચી છે, તે આકારમાં ખરાપણાની બુદ્ધિ તે મિથ્યા છે. આ કારણથી શાક્ત અદ્દતમાં આ વિશ્વ બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મમયીનો વિલાસ છે, એટલે અધિકરણની ચમત્કૃતિ છે. એટલે વિશ્વને અનુભવ બ્રહ્મરૂપ હેવાથી સાચો છે, એટલે વિશ્વ સાચું છે. પરંતુ વિશ્વના આભાસે બ્રહ્મવસ્તુથી પૃથફ સાચા પદાર્થો છે એવી બુદ્ધિ તે બ્રાતિ છે, અને તેથી સંસાર તે માયામય છે. શાક્ત અkતીઓ આ પ્રમાણે અનુભવમાં આવતા વિશ્વને એટલે જગતને સત્ય માને છે, અને આભાસમાં સત્યત્વબુદ્ધિ એટલે સંસરણને મિથ્યા માને છે. લૌકિક ભ્રમમાં પણ છીપમાં રૂપાની પ્રતીતિ થવામાં દર્શન તે ખરી છીપનું જ થાય છે, એટલે અધિકરણ સત્ય છે, પરંતુ તેમાં જે રૂપાનો આભાસ થાય છે એટલે જે અસ્તરૂપે અધિકરણને ડબાવી તરતું રહે છે તે ખરું છે એ બ્રાન્તિ છે. બ્રહ્મવસ્તુનું આ અધિકરણ રૂપે રહેવાનું અને અન્યથા વિશ્વરૂપે ભાસવાનું સામર્થ્ય કઈ બહારનું માગી આણેલું નથી, તેથી પs હું વડુ ચામ-એ અનેકાકાર થવાનો આત્મસ્વભાવ તે આત્માની સ્વયંભૂ શક્તિ છે, અને પાલિકી નથી. પોતે પિતાના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વભાવનું આવરણ કરી, અનેકરૂપે વિક્ષિપ્ત થાય છે, તેથી પિતાને ઢાંકવાનું અને અન્યથા દેખાવાનું બલ બ્રહ્મવસ્તુનું સ્વાભાવિક છે. આ કારણથી આ શકિતને આત્માની સ્વયંભૂ દિવ્યશક્તિ (સેવામાં સ્વગુનિંdi) કહે છે, અને તે સ્વાભાવિક ( સ્વાભાવિક જ્ઞાનવા ૪) જ્ઞાન, ઈછા અને ક્રિયારૂપમાં વિભકત થતી વેતાશ્વતર ઉપનિષદમાં વર્ણવી છે. બ્રહ્મની આદ્યા શકિતના ત્રણ વિભાગને પ્રાચીન ઉપનિષદોમાં અનેક નામથી વ્યવહરે છે. શ્વેદની એતરેય શાખાના બ્રાહ્મણના ઉપનિષદમાં ાત-“તે પરમાત્માએ સંકલ્પ કર્યો અથવા દૃષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરે છે. ઉધાડી.” ભીતરની છાશક્તિના આ કૅન્દ્રીભાવ કહેવાય છે, અને તેને પાછળના તંત્રશાસ્ત્રમાં વિવુ કહે છે, કારણ કે તે સ્થિતિમાં બ્રહ્મચૈતન્ય એક કેન્દ્રમાં ધનીભૂત થઈ પ્રથમ સંકલ્પ ત્યાર પછી તે પરમાત્મા અથવા બ્રહ્મે કામના વેગ આપ્યો, અને ધણું ઊંડું નિરીક્ષણ કર્યું (સોઽમયત । સીત). આ આદ્ય ઇચ્છા થયા પછીના જ્ઞાનરૂપ વેગ વડે બ્રહ્મ તપતા અત્રીયત એટલે તપ વડે એકીકરણ પામી ધનરૂપ બન્યું, અને તેમાંથી માખ તત્ત્વની ફુટ થઈ. બ્રહ્મવસ્તુની પવિત્રુ અવસ્થામાંથી જે આઘ ક્ષેાભ થઈ પ્રાણતત્વના ઉદય થવા તેને તંત્રશાસ્ત્રમાં અપવિવું કહે છે, અને વ્યાકરણાગમમાં અને મંત્રશાસ્ત્રમાં તેને રાષ્ટ્ર કહે છે. આ પ્રાણતત્ત્વના ભેદ પછી પંદર * કલામાં સૃષ્ટિના રંગ રચવામાં રાકાયેલી બ્રહ્મવસ્તુની ત્રીજી શકિતને યિાજ્ઞત્તિ કહે છે, અને તે સમૃવ્ય પદાર્થોના નિયમેામાં આસ્તિકયબુદ્ધિ ( શ્રદ્દા) ઉત્પન્ન કરે છે, પૃથિવ્યાદિ પાંચ તત્વામાંની ભાગ્ય જગતને અને તેને ભોગવવાનાં કરણા એટલે ન્દ્રિયવગને પ્રકટ કરે છે, આંતર મનને ખાદ્ય વેગ આપે છે, ખાદ્ય ક્રિયા કરાવે છે, અને તેનાં સુખદુઃખાદિ વિવિધ ફ્લોને પ્રકટ કરે છે. પૃથિવ્યાદિ પાંચભૂતમાત્રા, ઇન્દ્રિયાને સમૂહ, મન મળી સાત કલા વડે કાર્ય કરસ ધાત— એટલે દેહરૂપ સાધન ઘડાય છે; શ્રદ્દા વડે તે શરીરમાં ગુચાએલું ચેતન કર્મ કરે છે; તે ક વડે નવાં નવાં ॰નામ ધારણ કરી ભાગ્ય પદાર્થોને (અન્ન`૧) ને ભાગવે છે; ભેગ વડે પુન: પુન: નવું નવું કરવાનું વી મેળવે છે, અને અનુભવવડે (સ૧૩) જ્ઞાનદીપ્તિ કરે છે. ૧૪મંત્રાદિ દિવ્ય સાધના મેળવે છે, અને પૃથિવ્યાાદ અનેક ઉપલાકમાં જન્મજન્માંતર પામે છે. આ પ્રમાણે ક્રિયાશક્તિ - પંદર કલા વડે ભુવનને રચી, ભાગ્ય, ભાગસાધન, ભાગભૂમિ વગેરે બ્રહ્મવસ્તુના આદ્ય સંકલ્પને સૃષ્ટિમાં ક્લ બનાવે છે બ્રહ્મવસ્તુની આ ક્રિયાશક્તિને ત ંત્ર* જીએ પ્રોપનિષવું ૬. ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શાસ્ત્રમાં ના કહે છે. અને જે દ્રવ્યમાં તે નાદની લહરી જાગે છે તેને વશ કહે છે. ઔપનિષદસિદ્ધાંતનાં આ મૂલ ક્ષs, તપ, અને સીન નામનાં સૂત્રોમાંથી ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાશકિતનાં પારિભાષિક નામો વેદાન્તશાસ્ત્રમાં પ્રકટ થયાં છે, અને બિંદુ, બીજ, નાદ–એ તંત્રશાસ્ત્રનાં અથવા શકિતવાદનાં પારિભાષિક નામે પ્રકટ થયાં છે. આ સઘળા વિચારેનાં બીજકે આપણને કારચાના ઉપાસનાપ્રકરણમાંથી મળી આવે છે. અને વ્યાકરણાગમને શબ્દબ્રહ્મવાદ તે શાક્તવાદનું પ્રાથમિક રૂપ છે. બ્રહ્મવસ્તુ સભર ભરાઈ વિશ્વાકાર થવાને એક કેન્દ્રમાં આવે તેનું નામ પવિત્યુ અને તેમાંથી બ્રહ્મને પ્રકાશ આંતર સ્વરૂપને પરામર્શ કરનાર વિમર્શ રૂપે ( વિરખ પૃષ્યને નુકૂચ-સારી રીતે પિતાને ઓળખે એવી ચિતન્યની સ્થિતિ–Self Consciousness) જાગે છે. તેમાંથી દ્રવ્ય ભ થવાથી જે અવ્યક્ત બિંદુ જાગે છે તેનું નામ પવિત્ અથવા શબ્દબ્રહ્મચેતન્ય. તે સાપજીવજુને ભેદ થતાં જડ અંશમાંથી વન, અજડ અંશમાંથી વિવું અથવા અણુ, અને જડાજડ અંશમાંથી ન જાગે છે. આ ત્રણ ભૂમિકાને શકિતવાદમાં ઇચ્છા, જ્ઞાન, ક્રિયા નામની અધ્યાત્મશકિત પરબ્રહ્મ અથવા પરશિવની સ્વાભાવિક ગણવામાં આવે છે. શક્તિના ફુરણવાળા બ્રહ્મચૈતન્યનું નામ શિવ આપવામાં આવે છે, અને તે રિમાન કહેવાય છે. બ્રહ્મવસ્તુના પરબિંદુ-અપરબિંદુ, તેના ત્રણ વિભાગ – બિંદુ, બીજ, નાદ-ની ટુંકામાં સમજણ આપવા સારૂ વેદવાદીઓએ એક પ્રતીક રચ્યું છે, તેને પુજા કહે છે. જેમ શિવનું પ્રતીક અથવા પૂજ્ય આકૃતિ લિંગાત્મક છે; જેમ વિષ્ણુનું પ્રતીક અથવા પૂજ્ય ચિહન શાલિગ્રામની શિલા છે; તેમ શક્તિનું પ્રતીક અથવા મક જુઓ વિચારીને ત્રાજવું અને તેના ઉપર પુષ્યરાકની ટીકા; જુઓ વૈયાવરસિાની મઝુપ પા. ૧૭૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂજ્ય આકૃતિ A સબિંદુ ત્રિકાણુ× છે. તેમાં મધ્યબિંદુ એ પરબિંદુનું સૂચક છે, અને ત્રણ ક્રાણુનાં ટપકાં તે અપરબિંદુના બિંદુ ( ચિંશ), ખીજ ( અચિદશ ), અને નાદ ( ચિદચિદ’શ )નાં સૂચક છે. આ સમગ્ર આકૃતિની અધિષ્ઠાત્રી દેવતાને અથવા દેવીને ત્રિપુરા નામ આપવામાં આવે છે. આ મૂલ પ્રતીકનું સર્વોશ વિવરણુ અથવા પ્રસ્તાર તે શ્રીચક્ર, અને તેની સમજણુ આપનારી વિદ્યા તે શ્રીવિયા. આ ત્રિપુરધામની અધિષ્ઠાત્રી દેવીને ત્રિપુત્ત નામ ઉપરાંત ખીજું નામ સુમના, સુંદ્દી, અમ્બ્રિજા વિગેરે આરણ્યક ગ્રંથામાં આપવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ-એ ત્રણ પુરૂષાને સધાવે છે માટે, તથા ૧ ઐશ્વર્યાં, ૨ ધમ, ૩ યા, ૪ શ્રી, ૫ જ્ઞાન, હું વૈરાગ્ય-એ છ ભગ અથવા દિવ્ય ગુણાને આપે છે માટે તે સુમના કહેવાય છે. તેની ઉપાસનાનું વર્ણન કરનાર વેદકાંડને સાભાગ્યકાંડ કહે છે, અને તે અથવવેદના ભાગ મનાય છે. તે કાંડના મા છૂટક રૂપમાં કેટલાંક ઉપનિષદોમાં સંગ્રહ પામ્યા જણાય છે; અને કેટલાક મંત્રા આરણ્યકમાં યજ્ઞપ્રક્રિયામાં ગુંચાયેલા હજુ પડેલા છે. તે મંત્રાના મૌલિક અ યવિદ્યાને લગતા છતાં તેના અધ્યાત્મ અર્થો દેવીની ઉપાસનાને લગતા છે. તે માને લગતાં પરશુરામાદિનાં પત્રો છે; અને તેની અનુષ્ઠાનપદ્ધતિના અનેક ગ્રંથા આગમેામાં, યામલેામાં, અને તંત્ર ગ્રંથેામાં દાખલ થયા છે. આ શક્તિવાદના રહસ્યનું સાહિત્ય ઉપનિષદેોમાં છે, અને તેમાં પણ શક્તિઉપનિષદો સર્વોશ પ્રસિદ્ધ થયાં નથી. જગતની ઉત્પત્તિ કરવાની ઇચ્છાશક્તિને “ત્રિપુરા” નામ આપવામાં આવે છે. તેમાં નીચેનાં ત્રણ ભુવન (૧, મુદ્ર અને સ્વ × જીએ તિન્નઃ પુઃ —એ ત્રિજુમોપનિષલૂના પ્રથમ મત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ અને તેના ભકતૃભાગ્ય પદાર્થો જેમાં સમાય છે એ ત્રિલોકીની ભાવના જગવનારી લોકપ્રસિદ્ધ ત્રિપદા ગાયત્રી સાંખ્ય શાસ્ત્રના વીસ અક્ષર વડે ચોવીશ તને સ્પષ્ટ કરનારી ( તળા ). તે ત્રિપદા ઉપરાંતની (ત્રિપાદ ઉર્ધ્વ નારાયણ સ્વરૂપને જણવનારી) ગાયત્રી સંસારના રાગ અને ભૌતિક રજસથી પર વસ્તુને પ્રબોધ કરનારી “ત્રિપુરામાં છે. તેનું બીજું નામ વિઘ કહે છે. અપરા ત્રિપુરાને બ્રહ્મવાદીઓ પરત્ર કહે છે; અને પરા ત્રિપુરાને બ્રહ્મવાદીઓ પરબ્રહ્મ કહે છે. અપરા ત્રિપુરાની ઉપાસના સંગ્રહો એટલે મૈથુની સૃષ્ટિના લોકમાં અથવા પિતૃયાનમાં ગતિ કરાવે છે અને તે લોક પુનરાવૃત્તિવાળે છે; પરા. ત્રિપુરાની ઉપાસના વિજ્ઞાન એટલે દિવ્ય સૃષ્ટિના લોકમાં અથવા દેવયાનમાં ગતિ કરાવે છે, અને તે પુનરાવૃત્તિ વિનાને છે. મધ્યમયાન સૂર્યલકને એટલે મહેન્દ્રલોક (મંદ) ને છે. ક ડાવવો જેને ગાયત્રીને ગુપ્ત ચતુર્થપાદ કહે છે. 1 સરબ્રહ્મલોક અને વિરબ્રહ્મલોકના ભેદ સારૂ જુએ प्रश्नोपनिषद् १-१५-१६. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રોનુ (૭) શક્તિવાદનું ઉપનિષદ્ સાહિત્ય-વેદાંગ સાહિત્ય कासि त्वं महादेवि । साब्रवीदहं ब्रह्मस्वरूपिणी (તેવીઽપનિષદ્ ) બ્રહ્મચૈતન્યના સ્વભાવધમ અથવા શક્તિનાં એધક ઉપનિષદો નીચે પ્રમાણે તારવી શકાયાં છેઃ— १ त्रिपुरा २ त्रिपुरातापिनी 3 देवो ૧૮ ૪ વવૃત્તા—સમુચ્ચયમાં ૧૧૧મા આંકે છે. ૫ માવના—સમુચ્ચયમાં ૮૭મા આંકે છે. હું સરસ્વતી ચ—સમુચ્ચયમાં ૧૧૦મા આંકે છે. ૭ ત્તોતા—૧૦૮ ઉપનિષદોના સમૂહમાં ૪૭મા આંકે આવે છે. ૧૨ મહા૧૩ જૌહ— ૮ સૌમાન્યલક્ષ્મી—ઉપનિષદોના સમૂહમાં ૪૯મા આંકે છે. ૯ જાહો—Tantrik Texts વા. ૧૧ માં પ્રસિદ્ધ થયું છે. ૧૦ તારા- - ૧૧ અદ્વેતમાવ ૧૪ શ્રીવિદ્યાતારસૂચીમાં ૧૮૯૭ મા આકે છે. - 37 આ ત્રણ ૧૦૮ ઉપનિષદોના સમૂહમાં નબર ૮૩, ૮૪, ૮૫ મા આંકે આવે છે. ,, 29 "" અપ્રસિદ્ધ છે. ગાયકવાડ લાયબ્રેરીની આ તરવાયેલાં ઉપનિષદોમાં હ્રાણી, લૌહ અને શ્રોથિયાતારા નામનાં ઉપનષદો વેદની શાખાસાહિત્યમાં પકડાતાં નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તેથી તંત્રશાસ્ત્રના ઉદય પછીનાં ગણવા જેવાં છે. પરંતુ બીજા ઉપનિષદો મંત્ર અથવા બ્રાહ્મણ સમૂહમાં ઘણાં ખરાં પકડાય છે તેથી મૂલના વેદસાહિત્યનાં ચોક્કસ છે. ત્રિપુરાનું ખીજું નામ ત્રિપુરા મહોપનિષદુ છે. તેના સાળ મંત્રો છે, તે ઋચાઓ છે. શાકલસંહિતા અને કૌષીતકી બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવતા આરણ્યકમાં બન્રુ બ્રાહ્મણાના પાઠમાં આ મા આવે છે. તે સાથે શાંખાયન કલ્પસૂત્ર સાથે આ મંત્રોના વિનિયેાગ સમજાય છે તેથી ચોક્કસ થ્રાત સાહિત્યના તે મત્રા છે. આ ઉપનિષદ્ ઉપર અપ્પયદીક્ષિત, ભાસ્કરરાય તથા રામાનંદનાં ભાષ્યા છે. ત્રિપુરાતાપિનીમાં મૂળ શ્રીવિદ્યાની પંચદશાક્ષરીને ઉદ્ધાર છે. તેમાં દેવીની સ્થૂલ પુજનપદ્ધતિ તથા સૂક્ષ્મ પતિ આવે છે; ત્રણ દેવીમંત્રોને તેમાં ઉદાર છે. ગાયત્રીમંત્રનું શક્તિવાદમાં તાત્પ દર્શાવવામાં આવે છે; અને છેવટે નિર્રણ બ્રહ્મવિદ્યાનું પણ પ્રતિપાદન છે. તેના ઉપર અપ્પય્યદીક્ષિત તથા ભાકરરાય વિગેરેનાં ભાગ્યેા છે. લગભગ નૃસિંહતાપિની જેવી તેની રચના છે. જ્યારે નૃસિંહતાપિની અનુષ્ટુપ ઉપર રચાયેલી વિદ્યા છે, ત્યારે ત્રિપુરાતાપિની ત્રિપદા ગાયત્રી ઉપર ધડાયેલી છે. તેવી ઉપનિષમાં વાના તથા શ્રીસૂતા મંત્રા છે, અને તે ઉપરાંત શ્રીવિદ્યાની પંચદશી પણ તેમાં છે. આ ઉપિન૫૬ અથવવેદના સૌભાગ્યકાંડનું સ્પષ્ટ સમજાય છે. વવૃત્ત ઉપનિષમાં શક્તિસંપ્રદાયની દ્દિ અને જ્ઞાતૃિવિદ્યાના ઉદ્દાર છે, અને હજિતા રૂપે પરબ્રહ્મનું ચિંતન છે. શક્તિની મૂલ પંચદશાક્ષરી મંત્રમાં જે મતમાં ત્રણ આરંભમાં આવે છે તેને જામિત કહે છે, અને જેમાં દૈવણું આદિમાં આવે છે, તેને જ્ઞાતિમત કહે છે. ૧ જુએ આ ત્રિપુરા ઉપનિષદ્ ઉપરનું ભાસ્કરરાયનું ભાષ્ય. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૦ માત્રના ઉપનિષદ્ દેવીના પરસ્વરૂપનુ ભાન કરાવનારૂ' છે; તેમાં શ્રીવિદ્યાની અધ્યાત્મપ્રતિષ્ઠા છે. તેના ઉપર અપ્પય્યદીક્ષિત અને ભાસ્કરાચાર્યનાં ભાષ્યા છે. શાક્ત અદ્વૈતવાદના પાયા આ ઉપનિષદ્ ઉપર્ છે. સરસ્વતીચમાં ઋગ્વેદસહિતામાં આવતા સવતીને લગતા સારભૂત મંત્રા છે, અને તેના તાંત્રિક વિનિયોગ છે. મા સંહિતામાં હાવાથી પ્રાચીન જ છે, એમાં શ`કા નથી. સીતા ઉપનિષદ્ વૈષ્ણવાગમ પછીતું છે, અને રામમત્તિના વ્યાપકપણા પછીનુ છે. સંહિતા-બ્રાહ્મણમાં તેનું સ્થાન પકડાતું નથી, તેથી તે શ્રૌત વનું ગણવા લાયક નથી. સૌમાન્યષ્ટમીમાં શ્રોત્તુ જે ઋગ્વેદના ચેાથા અષ્ટકના ચેાથા અધ્યાયના ૩૪ મા વમાં આવે છે, અને જે વિજ અથવા શિષ્ટ સૂકતેામાં આવે છે, તેને તાંત્રિક વિનિયોગ છે; અને નવચક્રમાં દેવીની ઉપાસના કેવી રીતે કરવી તેની સમજણ છે. હાટી, તારા, અદ્વૈતમાવ, કૌજી અને શ્રો વિષાતાજ પ્રાચીન નથી, અને વામમાર્ગોના પ્રચાર પછીનાં છે. તેમાં તારા તા બૌદ્ધોની દેવી છે. અર્જળા ઉપનિષદ્ તૈત્તિરીય આમાં અંતર્યંત છે. તે ઉપનિષદ્ ૧૦૮ ઉપનિષદોના સમુચ્ચયમાં આવતા આળિયો નિવિ કરતાં જાદુ છે. તે અવળા નામના શાક્ત ઉપનિષદ્ ઉપરની ટીકા લક્ષ્મીધરની જે ટીકા સૌચારી ઉપરની છે તેમાં અંતર્ગત થયેલી છે. વેદનાં છ અંગામાં વ્યાકરણાગમ મુખરૂપ ગણાય છે. વ્યાકરણઆગમમાં વાતે ચૈતન્યની શક્તિરૂપે સ્વીકારી છે; અને તેના આધાર ઋગ્વેદની શ્રુતિઓમાં રહેલા ગણાવે છે. ઋગ્વેદના એક મંત્રમાં અ. ૨. ૩. ૨૨. ૫) કહ્યું છે કે “ વાગદેવીના ચાર પાદ છે. તેનેે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણે બુદ્ધિવાળા જાણે છે. તેના ત્રણ પાદ ગુહામાં ગુપ્ત છે, અને તેના ચોથા પાદને જ માત્ર મનુષ્ય પ્રાણું જાણે છે.” આ મંત્રનાં અનેક વિવરણે થયાં છે. મંત્રશાસ્ત્રાનુસાર બ્રહ્મતત્ત્વની વાફ શકિત છે. તેનાં પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એવા ચાર રૂપો તે ચાર પાદ છે. તેમાં પરા, પશ્યન્તી, અને મધ્યમા એ ત્રણ બુદ્ધિ, મન અને પ્રાણની ગુહામાં ગુપ્ત રહેલા પાદે છે; અને પ્રત્યક્ષ વૈખરી વાણું તે માત્ર મનુષ્ય પ્રાણીને સમજણવાળે પાદ છે. વૈયાકરણે જાતિ, ગુણ, ક્રિયા અને યદ્દચ્છા (એટલે ગુજરાતીમાં વિશેષ નામ કહીએ છીએ તે) એવા શબ્દના ચાર પાદ માને છે. નિષ્કાસકારે નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત એવા ચાર પાદ માને છે. પરંતુ મૂલ કૃતિનું તાત્પર્ય પુણ્યરાજનું ભર્તુહરિના વાક્યપદીય ઉપરના વિવરણ ઉપરથી એવું સમજાય છે કે ચૈતન્યને બહિર્ગામી વેગ તે વજ઼િ છે. પુણ્યરાજના શબ્દોમાં કહીએ તે પ્રત્યગાત્મા જે અંતર્નિંઠ છે તેનો અન્ય પ્રાણીને પ્રબોધ આપવાનું અથવા સમજાવવાનો પ્રયત્ન તેનું નામ ફાશિ છે, અને તે આત્મવસ્તુમાંથી સવે છે. અર્થથી છૂટી પડયા વિનાની આ શક્તિ તે સૂક્ષ્મ દેવી છે. ભર્તુહરિના બ્રહ્મકાર્ડમાં આ આત્મચેતન્યની શક્તિને સર્વ શબ્દ અને અર્થની પ્રકૃતિ કહી છે (વા. પ. ૧. ૨૦. ) “તે દેવીવાફ આ પ્રપંચમાં વિખરાયેલી દેખાય છે” (વા. ૫. ૨. ૬૬ ). ટુંકામાં વ્યાકરણગમ પ્રમાણે શબ્દબ્રહ્મ, અથવા વા તે મૂલ પરબ્રહ્મનું અપર રૂપ છે, અને તે અપર બ્રહ્મને જાણનાર પરબ્રહને અનુભવી શકે છે. આ શબ્દબ્રહ્મ અથવા અપરબ્રહ્મ શક્તિને પર્યાય છે. શબ્દ ફૂટસ્થ ફેટરૂપ છે કે વર્ણાત્મક છે એ વિવાદને વિષય છે, પરંતુ સ્ફોટાત્મક અથવા વર્ણાત્મક શબ્દ મૂલબ્રહ્મની શકિત છે, એ સંબંધમાં વિવાદને વિષય નથી. વૈયાકરણસિદ્ધાતમંજૂષામાં શકિતવાદને આશ્રય લઈ એવો સિદ્ધાંત સ્થાપ્યો છે કે –પરમેશ્વરની સર્જન કરવાની ઈચ્છાવડે માયાવૃત્તિ પ્રકટ થાય છે. તેમાંથી અવ્યક્ત બિન્દુ ત્રણ ગુણવાળું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થાય છે. આ બિદુરૂપ અવ્યક્ત તે જ ફરિતત્વ સમજવું. તે બિન્દુનો જડ અંશ તે બીજ, ચૈતન્ય અંશ તે (અપર) બિન્દુ, અને મિશઅંશ તે નાદ” પ્રકરણ ચોથું શક્તિવાદનું સૂત્રસાહિત્ય મથાતઃ વિજ્ઞાન છે (અથસૂત્ર ) વેદના કર્મ ઉપર શાત, ગૃહ્ય અને ધર્મ–એ ત્રણ શાખા ઉપરનાં સત્રને જન્નત્ર કહે છે. તેવી જ રીતે શક્તિને લગતા સૌભાગ્યકાડ ઉપર પણ સૂત્રસાહિત્ય વિપુલ છે. પરશુરામનું દશખંડી વાપસૂત્ર છે. ગ્રંથ ઘણે ટુંકે છે. તેના ઉપર શાકતોના આચારવિચાર ઘડાયેલા છે. તેમાં (૧) દીક્ષાખંડ, (૨) ગણેશપદ્ધતિ, (૩) લલિતાક્રમ, (૪) પંદર નિત્યાનું તથા પ્રધાન દેવતાનું લયાંગ પૂજન, (૫) શ્રીચક્રપૂજનપદ્ધતિ, (૬) કામ્ય પ્રયોગો, (૭) નિષ્કામ પ્રયોગ, () સર્વ મંત્રોની સામાન્ય પદ્ધતિ, (૯) સમયાચાર સંગ્રહ, (૧૦) કૌલાચારસંગ્રહ–એટલા વિષયે આવે છે. શાક્તમતના અનુભવી વિદ્વાનોનું એમ કહેવું છે કે મૂલ દત્તસહિતામાં ૧૮,૦૦૦ લોકો હતા. તેને પરશુરામે ૬૦૦૦ સૂત્રમાં સંક્ષેપ કર્યો, અને તેમાં ૫૦ કાપ્ત હતા. હારિતગોત્રના સુમેધાએ તેને પણ સંક્ષેપ કર્યો, અને તે હાલ દશખંડી નામથી પ્રસિદ્ધ છે. ભાસ્કરરાય(ઈ. સ. ૧૬૬૮– ૧૭૬૪) ના શિષ્ય ઉમાનંદનાથે નિ :વ નામને સૂત્ર ઉપર નિબંધ લખે છે; તથા તેમની શિષ્ય પરંપરામાં રામેશ્વરે (ઈ. સ. ૧૮૩૧) સૂત્ર ઉપર વૃત્તિ લખી છે. પરશુરામકલ્પસૂત્ર ગાયેકવાડ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વળી જેમ વેદના જ્ઞાનકાણ્ડ ઉપર જૈમિનિનું પ્રાતિશાખ્ય બ્રહ્મસૂત્ર છે, અને શાખા ઉપર બંધાયલા બ્રહ્મવાદનું. બાદરાયણનું બ્રહ્મ સૂત્ર છે, તેમ શાકત સિદ્ધાન્તને સ્થાપનારાં અગસ્ત્યમુનિનાં શક્તિસૂત્રે છે. તે ઉપરાંત ભારદ્વાજનાં પણ શક્તિનાં સૂત્રેા છે. આ સૂત્રે પ્રસિદ્ધ થયાં જાણવામાં નથી, પરંતુ મૂલત્ર થા મે મેળવી વાંચી જોયા છે. આ ઉપરાંત નાગાનન્દનાં પણ શક્તિસૂત્ર! છે, એમ ભાસ્કરરાયની સપ્તશતી ઉપરની ટીકા તથા લલિતાસહસ્રનામની ટીકા ઉપરથી સમજાય છે. ત્રિકદન જે કાશ્મીરમાં પ્રકટ થયુ છે તેની પરંપરામાં પ્રત્યમિજ્ઞામતનાં શક્તિસૂત્રેા છે, અને તેના ક્ષેમરાજ કર્તા છે. તે કાશ્મીર ગ્રંથાવલિમાં પ્રસિદ્ધ થયાં છે. મહર્ષિ ગિરાનાં દેવીમીમાંસાદનનાં સૂત્રેા છે. તેના પહેલ પાનું નામ રસપાન છે, અને પરમેશ્વરનુ રસાત્મક સ્વરૂપ તેમાં પ્રતિપાદન કર્યુ છે. ખીજા પાનું નામ ઉત્પત્તિપાય છે, તેમાં સાતઅદ્વૈતને અનુસરતી શક્તિવાદની પ્રક્રિયા છે, અને બ્રહ્મ અને શક્તિને અભેદ તેમાં પ્રતિપાદન કર્યો છે.. શ્રી શંકરાચાય ના પરમ ગુરુ શ્રૌગૌડપાદાચાયનાં થ્રોવિવારન સૂત્ર પણ છે, તે પ્રીન્સેસ એફ વેલ્સ સરસ્વતીભવન ગ્રંથાવલિમાં થેાડાં વર્ષ ઉપર પ્રસિદ્ધ થયાં છે. તેના ઉપર શકરારણ્યની ટીકા છે. આ તારવણી ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે વેદવાદનાં સૂત્રે જેવું શાકતવાદનું પણ વિપુલ સૂત્રસાહિત્ય છે, અને તેની શોધ થવાન અગત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રકરણ પાંચમું શક્તિવાદનું આગમ સાહિત્ય અથવા તંત્રસાહિ . तन्त्रकृत्तन्त्रसंपूज्या तन्त्रेशी तन्त्रसंमता। तन्त्रेशा तन्त्रवित्तन्त्रसाध्या तन्त्रस्वरूपिणी ॥(ब्रह्मयामल) શ્રાતકાળ પૂરો થયા પછી તેના અનુસંધાનમાં આગમગ્રંથને - આવિર્ભાવ થયે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં પંચામૃત વિદ્યાનું વર્ણન છે. તેમાં સૂર્યના બિંબને દેવમધુ સંજ્ઞા આપવામાં આવી છે, અને તેનાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવાં ચાર દિશાનાં કિરણો વડે તે મધુરસ બ્રહ્માંડમાં પ્રસરાવે છે. પૂર્વદિશાનાં કિરણો વેદરૂપી પુષ્પના રસને ખેંચે છે અને તેમાંથી જે મધુ ઉપન્ન થાય છે તે વડે વસુદેવતાઓ અગ્નિદ્વારા તૃપ્ત થઈ રહે છે; દક્ષિણ દિશાનાં કિરણે યજુર્વેદના પુષ્યરસને ચૂસે છે, અને તે વડે ઉત્પન્ન થતા અમૃત વડે રુદ્રદેવતાઓ ઇન્દ્રધારા પિોષાય છે; પશ્ચિમ દિશાનાં કિરણે સામવેદના પુના રસને ખેંચી તેના અમૃત વડે આદિત્યદેવતાઓ વરુણના દ્વારા તૃપ્ત થાય છે, અને ઉત્તર દિશાનાં કિરણો અથર્વવેદનાં પુષ્પોના સારને ખેંચી તેના અમૃત વડે મરુદેવતાઓ સોમઠારા પોષાય છે. વિદ્યારૂપી - અમૃત અથવા મધુનાં આધાર પુષ્પ ઋવેદ, યજુર્વેદ, સામવેદ . અને અથર્વવેદમાં રહેલાં છે, અને તેના સારને ભગવાન સૂર્ય પોતાના . બિંબમાં ખેંચી તે વડે વસૂ, , આદિત્ય, અને મરુદ-એ દેવતાના ગણે અનુક્રમે અગ્નિ, ઇન્દ્ર, વરુણ, અને સેમ--એ ચાર અધ્યક્ષ - દ્વારા મધુરસ ભોગવી તૃપ્ત થાય છે. આ ચાર મુખના રૂપકવાળા • બ્રહ્મદેવ પાછળથી ચાર વેદના પ્રવર્તક મનાયા છે. પરંતુ તે જ ઉપનિષદુ- માં સૂર્યના ઉર્ધ્વમુખનું વર્ણન છે. તેનાં કિરણો પરજ્ઞા કહેવાય છે, કારણ કે તેમાં ને એટલે રજોગુણ અથવા રાગને - સ્પર્શ નથી, તેનાં કિરણે “ગુહ્ય આદેશ”ને ખેંચે છે, અને તે - બ્રહ્મતત્ત્વના પુષ્પમાંથી ખેંચે છે, અને તેનું જે મધુ થાય છે તે ..પ્રણવદ્વારા સાધ્ય દેવતાઓ એટલે સિદ્ધજને ભોગવે છે. આ ગુહ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫ આદેશને આગમ કહે છે; અને પ્રકટ આદેશ જે ચાર વેદમાં છે તેને નિગમ કહે છે. આ ઉર્ધ્વમુખને આગમવાદીએ પરમેશ્વરનું અથવા શવનું પાંચમુ` મુખ કહે છે અને તે ઉર્ધ્વસ્રોતસ્ વડે બ્રહ્મવિદ્યા ચાર વેદમાં જ સમાપ્ત થતી નથી, પરંતુ દેશ, કાળ, અને નિમિત્તેાના ફેરફાર થતાં યુગાનુસાર સિદ્ધજનાદ્વારા તે પ્રકટ થાય છે. માંડૂકય ઉપિનેષને આ કારણથી આગમ પ્રકરણ જ કહે છે. આગમનું લક્ષણ વાચસ્પતિમિશ્ર એવું આપે છે કે જેમાંથી ભોગ અને મેક્ષ ઉભયનું સ્વરૂપ સમજાય છે તે આગમ. જૂનુ વેદસાહિત્ય કર્મકાદ્વારા માત્ર સ્વર્ગાદિ ભાગનાં સાધનાનું સ્વરૂપ સમજાવે છે, અથવા જ્ઞાનકાણ્ડદ્વારા કેવલ મેાક્ષનું સ્વરૂપ અને સાધન દર્શાવે છે. પરંતુ પાંચમુ આગમસાહિત્ય ભાગ અને મેાક્ષની એકવાક્યતા કરી ક્રમપૂર્વક વ્યવહારસુખ અને પરમાર્થસુખ આપી શકે છે. આ આગમ સાહિત્યના આવિર્ભાવ મુદ્દનિર્વાણ પછી ઘણાં સૈકાં સુધી થયેા જણાય છે. અને પ્રત્યેક દેવતાવાદને લગતું આગમ સાહિત્ય હાય છે. રવાને લગતું શૈવાગમ સાહત્ય, વૈષ્ણવાને લગતું સાત્વતતંત્રનું અથવા પાંચરાત્ર સાહિત્ય, સારાને લગતું સાર સાહિત્ય; ગાણુપત્યેાને લગતું ગાણુપત્ય આગમ સાહિત્ય. જૈને! અને ઐાદ્દો પણ આવા ખેતપેાતાના આગમ સાહિત્યને માને છે. આ સર્વ સાહિત્યમાં શક્તિવાદ રૂપાન્તરે પેઠેલા જણાય છે, અને તેની વિચારની અને ક્રિયાની પતિ જેમાં સવિસ્તર વર્ણવી હાય તેવા ગ્રંથાને તન્ત્ર એવું નામ આપવામાં આવે છે. તે તે દેવતાના સ્વરૂપ, ગુણ, કર્મ વિગેરેનું ચિંતન જેમાં કરવામાં આવ્યું હાય, તેને લગતા મત્રાને ઉદ્દાર કરવામાં આવ્યા હાય, તે તે મત્રાને કેવા પ્રકારના યંત્રમાં ગેહવી દેવતાનું ધ્યાન કરવું, એ દર્શાવવામાં આવ્યું હોય, તે તે દેવતાની ઉપાસનાનાં પાંચ અંગેા પટલ, પતિ, કવચ, નામસહસ્ર, અને સ્તોત્ર વ્યવસ્થિત રૂપે દર્શાવાયાં હોય તેવા ગ્રંથાને તન્ત્ર કહે છે. આ તત્રાનું વિપુલ સાહિત્ય હતું, અને તેના ખંડ માત્ર હાલ ઉપલબ્ધ રહ્યા જણાય છે. નાલંદાની બહુ વિદ્યાપીઠમાં તત્રાનું અધ્યાપન થતું હતું. મુસલમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ની માતાના જ પ્રજાના અને મનુષ્ય રાજ્યના આક્રમણના પ્રસંગે ઘણું બેક્ટોના અને હિંદુઓના તંત્રગ્રંથે નાશ પામ્યા છે. રસિકમોહન ચટ્ટોપાધ્યાયે આ હોળીની આગમાં પડેલા તંત્રગ્રંથો પૈકી કેટલાકનું રક્ષણ કર્યું છે; અને આર્થર ઍવલેન જે જટિસ વુડ્રફનું ગુપ્ત નામ છે તેમણે ઘણુ તંત્રને ઉદ્ધાર કર્યો છે. આ તંત્રસાહિત્યના ઊંડા અભ્યાસકોનું સાંપ્રદાયિક મંતવ્ય એવું છે કે ગુહ્ય આદેશે સૃષ્ટિના આરંભથી તે આજ સુધી યોગ્ય ગુરુ-શિષ્યની પ્રણાલિકામાં ઉતરી આવ્યા છે, તેનો આત્યંતિક નાશ કદી થયો નથી, અને જે સંભવ નથી. યુગધર્મ તરીકે તે તે આદેશે દિવ્યગુરુ, સિદ્ધગુરૂ અથવા મનુષ્યગુરુ દ્વારા પ્રકટ થાય છે, અને તેને સંપ્રદાય પ્રજાના અમુક વિભાગમાં સચવાયેલો રહે છે. જેમ માતાના જારને જાણનાર પુત્ર તે ગુપ્ત વાત કેઈને પ્રકટ કરતે નથી, તેમ તાંત્રિકે યોગ્ય અધિકાર વિના કોઈને કશું કહેતા નથી. અને એગ્ય અધિકારની ખાત્રી થયા પછી ગુહ્ય આદેશને તે તે શિષ્યના ઉપયોગ પૂરતો જ પ્રકટ કરે છે, પછી તે શિષ્ય પિતાની સાધનસિદ્ધિના ક્રમે સિદ્ધપદે પહોંચે છે, અને છેવટે પૂર્ણભિષિક્ત થાય છે. વિમલાનંદ સ્વામી જેઓ અનુભવી તાંત્રિક જણાય છે તેમનું એવું કહેવું છે કે બ્રહ્મવિદ્યા ઉપાસનાદ્વારા ચારે યુગમાં આગમ અથવા તંત્રદ્વારા પ્રગટ થયેલી છે. સત્યયુગમાં જ્યારે તે તે દેવતાનાં સકામકર્મો બહુ થતાં હતાં ત્યારે આ બ્રહ્મવિદ્યા ઉમા હૈમવતી દ્વારા ઇન્દ્રાદિ દેવતાઓને પ્રકાશિત થઈ હતી; અંભણમુનિની પુત્રીને વાવમાં પ્રકટ થઈ હતી. ત્રેતાયુગમાં જયારે પશુયજ્ઞનો અતિશય થયો હતો, ત્યારે બ્રહ્મવિદ્યા વસિષ્ઠ, વિશ્વામિત્ર, જનક, પરશુરામ વિગેરે બ્રહ્મર્ષિ, અને રાજર્ષિઓ દ્વારા પ્રકટ થઈ હતી. વસિષ્ઠ મુનિએ ચીનાચારદ્વાર તંત્રપ્રકાશ કર્યો જણાય છે; વિશ્વામિત્રની તંત્રવિદ્યા ગંધર્વતંત્રના પ્રથમ પટલમાં છે, અને પ્રસિદ્ધ ગાયત્રીની સઘળી રહસ્યપદ્ધતિ વિશ્વામિત્રે રચી જણાય છે. આની સાક્ષી વિશ્વામિત્રને ગાયત્રીસ્તવરાજ અદ્યાપિ પૂરે છે. વિદેહરાજ જનકના ઘણું તાંત્રિક જીવનના પ્રસંગે ગાર્ગી-સુલભા વિગેરેનાં આખ્યામાં આવે છે. કાલિકુલસવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ર૭ સ્વમાં પરશુરામનું તાંત્રિકત્વ વર્ણવ્યું છે, અને તેમનું રાન્નત્ર દશખંડી અદ્યાપિ વિદ્યમાન છે. દ્વાપરયુગમાં જ્યારે હવિર્યોને અતિશય ત્યારે બ્રહ્મવિદ્યાનું સ્થાપન શ્રીકૃoણે આગમઠાર કર્યું છે. શ્રીકૃષ્ણને ભગવદ્ગીતાનો પ્રસિદ્ધ આદેશ છે, અને ગુહ્ય આદેશ રાધાતંત્રમાં, દેવીભાગવતમાં, મહાભારતના અનુશાસનપર્વ(અધ્યાય ૧૪) માં, સમાયેલો જણાય છે. વિરાટપર્વના છઠ્ઠો અધ્યાયમાં સમજાય છે કે પાંડવે, રાજર્ષિ ભીષ્મ, વેદવ્યાસ, શુકદેવ, અસિત, દેવલ, દુર્વાસા વિગેરે શકિતવાદના રહસ્યને જાણનારા હતા. છેવટના વર્તમાન કલિયુગમાં દુર્ગાપૂજામાં તથા અનેક વ્રત વિગેરેમાં તંત્રમાર્ગ ગુંથાઈ ગયેલ જણાય છે. સાધન કરનારા પિતાના સાધનના તંત્રાનુસારી મર્મોને સમજતા નથી, એ પ્રશ્ન જૂદ છે. પરંતુ તાંત્રિક કર્મ અને ઉપાસના વૈદિક કર્મ અને ઉપાસના સાથે આડાઅવળી ગુંથાયેલાં છે. આ આગમશાસ્ત્ર શકિતને લગતું ત્રણ બૂહમાં વહેંચાયેલું છે. સત્ત્વાદિ ત્રણ ગુણેના આધારે આ ત્રણ મૂહને તંત્ર, યામલ અને ડામર-એવાં નામ આપવામાં આવે છે. દરેકમાં ૬૪ ગ્રંથને સમાસ કરી, સંપૂર્ણ સાહિત્ય ૧૯૨ ગ્રંથમાં ગ્રથિત થયેલું કહેવામાં આવે છે. આ ત્રણ સાહિત્યના વ્યુહને પૃથ્વીના ત્રણ વિભાગ કલ્પી ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા ખંડને અશ્વક્રાન્ત, બીજાને રક્રાન્ત, અને ત્રીજાને વિષ્ણુક્રાન્ત કહે છે. આ પ્રત્યેક ભૂમંડળના વિભાગમાં કયા કયા પ્રદેશે આવે છે તે નક્કી કરવાનું સાધન મને અદ્યાપિ મળ્યું નથી. પરંતુ આ વ્યુહ ઘણે ભાગે સમગ્ર જંબુદ્વીપને એટલે એશીયા ખંડને લાગુ પડે છે. અને તેમાં ચીન, જાપાન વિગેરે પ્રદેશોના તાંત્રિક આચારે અથવા દેવતાવાદેને સમાસ થયે જણાય છે. ઉદાહરણ તરીકે દશમહાવિદ્યા પિકીની તારાદેવી બાહોની મુખ્ય દેવતા છે, અને તેની ઉપાસના મુખ્યત્વે કરીને બોદ્ધ દેશમાં થાય છે, અને ભારતવર્ષમાં તેને ગાણ પ્રચાર છે. gr નામની દેવીની મૂર્તિઓ ખોદકામમાંથી નીકળી છે, અને તેથી તે દેવીની પૂજાપદ્ધતિ સારી રીતે પ્રવર્તતી હશે, એવું અનુમાન જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ મા | નોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુખ્ય ૬૪ તંત્ર ની સંપૂર્ણ માહિતી હજુ મળી શકી નથી. તો પણ મુખ્ય તત્રોના અભ્યાસથી નીચે પ્રમાણે તે ગ્રંથ હોય એમ જણાય છે. નીચેના કેષ્ટકમાં જ્યાં નામ ભેદ છે ત્યાં જુદાં નામ આપ્યાં છે. તે સિવાયનાં નામે પહેલા ખાના પ્રમાણે સમજવાં – વાકેશ્વર તંત્રાનુસાર અને(ઈ. સ. ૧૭૨૪) | કુલચૂડામણિતંત્ર | સૌન્દર્ય લહરીના ભાસ્કરરાયના મત પ્રમાણે અનુસાર, ટીકાકાર લક્ષ્મી ધરના મત પ્રમાણે (ઈ. સ.૧૨૬૮१ महामाया १ मायोत्तर ૧૩૭૯) २ शंबर ૨ મારત. ૨, ૩,ક-એક ३ योगिनी जालशंबर તંત્ર. સાવર વામનુષ્ટ અને ४ तत्व शंबर આ તંત્રમાં મુ ખ્ય શા વિષયો થામર જુદાં ૯-૧ર મિયાણા असितांग તંત્ર ગણે છે. { આવે છે તે બા ' બત જુઓ મારે હિંદતત્વજ્ઞાનને चण्ड क्रोध ઈતિહાસ વિભાગ उन्मत्त ૨. પૃ. ૬૩-૬૫ कपालि भीषण संहार चरू www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ३-२० बहुरूपाष्टक ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डा शिवदूती २१-२८ यामलाष्टक ब्रह्मयामल विष्णुयामल रुद्रयामल लक्ष्मीयामल उमायामल स्कंदयामल गणेशयामल ग्रहयामल www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ महोश्छ्य वातुल २९ तंत्रज्ञान २९ चंद्रज्ञान નિત્યાષડશીનું ३० वासुकि३० मालिनी (समुद्रयानविद्या) ३१ महासंमोहन ३१ महासंमोहन વામમાર્ગનું ३१ वातुलोत्तर Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ३३ महासूक्ष्म हभेद (पानि भत) तंत्रभेद । मनियार सोभे गुह्यतंत्र प्रयोगार्नु कामिक ३६ कलावाद रामशास्त्र ३६ कलापक અથવા कलापद ३९ वाहन www.umaragyanbhandar.com ३७ कलासार वर्णन अपनी विद्या ३८ कुब्जिकामत आयुर्वे ने गतुं तंत्रोत्तर वीणातंत्र यक्षिीप्रयोगर्नु ४१ रोडल , धुटि, मन, मने पासिदिन प्रयो४२ घोडलोत्तर गोर्नु छ. Page #70 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ४८ वाहनोत्तर ५० मातृभेद पंचामृत पायाभूतना हे७२५ पुटे। શી રીતે અજરામર રહે તેને લગતું. सूर्यभेद । भा२९ प्रयोगार्नु ४५ भूतोड्डामर । . कुलसार ४७ कुलोड्डीश कुल चूडामणि महाकालीमत महालक्ष्मीमत सिद्धयोगेश्वरीमत | गा सात कुरूपिकामत पालिन देवरूपिकामत सगत . सर्ववीरमत विमलामत आम्नाय पूर्वाम्नाय पश्चिमाम्नाय दक्षिणाम्नाय उत्तराम्नाय ५१ अरुणेश पडे। 'ना ५२ मोहिनीश | मने त्री 43. ५३ विकुंठेश्वरना यो में। ५४ देबीमत છે, કે ભિન્ન તે કળી શકાય તેમ नथी. www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ मिरत्तर वैशेषिक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 9 દર વીરષ્ટિ (જૈનતંબ? ) દર વિશ્વાસ દર સરા ६३ मोहिनीश ६४ विशुद्धेश्वर આ ચેસઠે તેમાં અનેક વ્યાવહારિક વિદ્યાઓ અને પરમાર્થ વિદ્યાઓને સમાસ થએલો જણાય છે. તેમાં બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મવિદ્યા અને શક્તિતત્વ, જગતની સૃષ્ટિ અને સંહાર- ક્રમનું વર્ણન, તત્વવિભાગ-એટલા વિષય પરમાર્થને લગતા છે અને બાકીના વિષયે વ્યવહારના ધર્મ, અર્થ અને કામને સાધના છે. આ તંત્રસાહિત્યના વિચારકેના આચારભેદ સાત પ્રકારના હોય છે. (૧) વૈદિક આચારવાળા, (૨) વૈષ્ણવાચારવાળા, (૩) શેવાચારવાળા, (૪) દક્ષિણચારવાળા, (૫) વામાચારવાળા, (૬) સિદ્ધાંતાચારવાળા અને (૭) કોલ મતને કુલાચારવાળા. આ સર્વને તવિક સિદ્ધાન્ત શાક્ત અદ્વૈતવાદને છે. લક્ષ્મધર તાંત્રિકના સામયિક, કેલ, અને મિત્ર એવા ત્રણ ભેદ પાડે છે. સામયિક મતનું સાહિત્ય પાંચ શુભાગોમાં વહેંચાયેલું છે, એમ લક્ષ્મધર જણવે છે; અને તેની પાંચ સંહિતાઓ છે અને તેના કર્તા સિક, સનક, શુક, સનંદન અને સનકુમાર એ www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ 33 પાંચ ગણાય છે. આ પાંચ શુભાગમના આધારે શંકરાચાર્યે સાન્દયલહરી નામના ગ્રંથમાં શ્રીવિપને સમુદ્ધાર કર્યો જાય છે, અને તેમના પરમગુરુ ગાડપાદાચાર્યે સુમન્તવ ગ્રંથ આ સામયિક સિદ્ધાન્તને અનુસરતા લખ્યા છે. પાંચ શુભાગમા અને ઉપલબ્ધ થઈ શકયા નથી. સામયિકના સિદ્ધાન્તી લક્ષ્મીધર વિગેરે સમયમાગનાં ત ંત્રાને યુદ્ધ માને છે, અને આચારમાં ક્રમપૂર્વક ૧ વૈદિક, ૨ વૈષ્ણવ, ૩ શૈવ, ૪ દક્ષિણ, ૫ વામ, ૬ સિદ્ધાન્ત અને ૭ કાલ ચઢતા ઉતરતા માને છે. એટલે વૈદિકાના આચાર શુદ્ધ, તેનાથી ઉતરતા વૈષ્ણવાના વિગરે. કૌલાનું મંતવ્ય એવું છે કે કૌલાચાર શ્રેષ્ઠ, અને સિદ્ધાન્ત, વામ, દક્ષિણ, શવ, વૈષ્ણુવ અને વૈદિક ક્રમપૂર્વક ઉતરતા. કૈાલાના આચારા પાંચ મકારને લગતા સ્થૂલભૂમિકાના હેાવાથી અને તેમાં પશુબુદ્ધિનાં મનુષ્યા નિયમવિધિને સમજ્યા વિના અધઃપતન કરાવનારા હાવાથી સામિયકાની નિંદાના પાત્ર બન્યા છે; જ્યારે કાલાચાર્યાં સામયિકાને પ્રચ્છન્ન તાંત્રિકા કહી નિંદ્રે છે. એટલું । તટસ્થ વિચારકને સમજાય એમ છે કે વૈદિકાના પ્રાચીન વેદાનુચાયી આચારમાં પણ સેામપાન, માંસભક્ષણ (યજ્ઞશેષ), મહાવ્રતમાં મૈથુન વિગરેની છૂટ હતી, અને તેને તાંત્રિકાનાં મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન ઉપર કટાક્ષ કરવાને હક્ક નથી. વસ્તુસ્થિતિ વિચારનાં સમજાય છે કે વૈદિકા અને તાંત્રિકા-નેને દેવતાને નિમિત્ત કરી, પાંચ તત્વોના ઉપયાગ—પછી તે મુખ્ય દ્રવ્યરૂપે અથવા પ્રતિનિધિ તત્ત્વરૂપેસ્વીકૃત જણાય છે. આ વિષયની વિશેષ ચર્ચા આગળ ઉપર તાંત્રિકાના અધિકારભેદને વિચાર કરવાના પ્રસંગ આવશે ત્યારે થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું શક્તિવાદનું નિબંધ અથવા વિવરણરૂપ સાહિત્ય તથા પૈરાણિક સાહિત્ય. वागुभूता पराशक्तिर्या चिद्रूपा पराभिधा वन्दे तामनिशं भक्तया श्रीकंठार्धशरीरिणीम् . (સૂતસંહિતા) ઉપર કહેલ ઐતિ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદુ, સૂત્ર, અને આગમ અથવા તંત્ર નામના શકિતવાદના સાહિત્ય ઉપર ભાષ્ય, વૃત્તિ, ટીકા, નિબંધ, વિવરણ સ્તોત્ર-ઇત્યાદિ રૂપનું વિપુલ સાહિત્ય તાંત્રિકોએ રચ્યું છે. શ્રત, બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદ્ સાહિત્યમાં સમાયેલા શતિવાદના મૂલવાગમય ઉપર સાયણાચાર્ય (ઈ. સ. ૧૩૦૦), ઉપનિષદબ્રહ્મ (ઈ. સ. ૧૭૫૦), અપચ દીક્ષિત (ઈ. સ. ૧૫૪૦-૧૫૯૬), ભાસ્કરરાય (ઈ. સ. ૧૭૨૪) અને કોલાચાર્ય સદાનંદનાં ભાષ્યો ઉપલબ્ધ છે. તેમાં પણ પ્રથમના બે શાંકરમતના વેદાંતીઓ છે, અ૫ય દીક્ષિત શિવાતી છે, ભાસ્કરરાય શાક્ત અદંતી છે, અને સદાનંદ કિલ અદ્વતી છે. અપય દીક્ષિતની આનંદલહરી અને તેના ઉપરની ટીકા થાકતવાદના ઉંડા મર્મને પ્રકાશ કરનારી છે; અને ભાસ્કરરાયનાં શત્ર ઉપર, રપનિષદ્ ઉપર, ગ્રેપુર મહોપનિષદ્ ઉપર, જિતसहस्र नाम ५२ (सौभाग्यभास्कर), सप्तशती ५२ गुप्तवती વિગેરે ભાષ્યો, તથા ચોમનgય તંત્ર (વામકેશ્વરતંત્રને ભાગ છે) ઉપરની સેતુબંધ ટીકા વિગેરે ગ્રંથ અપૂર્વ ચમત્કૃતિવાળા, અને ઘણાં ગુપ્ત રહસ્યને સમજાવનારા છે. તેમને વિચાર નામને પ્રકરણ ગ્રંથ મંત્રશાસ્ત્રને અને ઉપાસનાનો ફેટ કરનારે અપૂર્વ વિદ્વતાભરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩પ ભાસ્કરરાયની શિષ્ય પરંપરામાં ઉમાનંદનાથે વિદ્યા સંબંધી નિત્યોત્સવ નામને નિબંધ લખ્યો છે. તેની પરંપરામાં રામેશ્વરે (. સ. ૧૮૩૧) પરશુરામના કલ્પસૂત્ર ઉપર વૃત્તિ લખી છે. ૌડપાદનાં વિદ્યાત્રિ ઉપર શંકરારણ્યની ટીકા છે. રહસ્યસ્તોત્રોમાં ઘુવતી જેમાંનાં એક બે સ્તોત્ર પ્રસિદ્ધ કવિ કાલિદાસનાં રચેલાં મનાય છે; ગાડપાદનું કુમળો, શંકરાચાર્યની ૌહર, સાનંદ, અપ્પય દીક્ષિતની માનવજી; દુર્વાસાનું ત્રિપુરામદિક્નસ્તોત્ર, તિરિત ( જેના ઉપર શંકરાચાર્યનું ભાષ્ય છે), સારંવારા વિગરે ખાસ અધ્યયન કરવા યોગ્ય છે. પિરાણિક સાહિત્યમાં દેવીભાગવત, અને નીલકંઠની ટીકા, બ્રહ્માંડપુરાણના બીજા વિભાગમાં સમાયેલું રિસન્ન નામનું ૩૨૦ શ્લોકનું પ્રકરણ, માર્કંડેય પુરાણમાં સમાયેલું દેવીમાહાસ્ય અથવા તો; સૂતસંહિતાના યજ્ઞવૈભવ ખંડમાં ૪૭ મા અધ્યાયમાં સમાયેલું ફરિત્ર વિગેરે શકિતવાદનું સ્વરૂપ સમજાવનારાં છે. દેવીગીતા નામનું પ્રકરણ દેવી ભાગવતમાંનું છે. શક્તિગીતા ગ્રંથ આધુનિક જણાય છે.* કૂર્મપુરાણમાં શિવમાં પરબ્રહ્મનું રૂપ વધારે ફુટ છે એવું પ્રતિપાદન કરી, શકિતની પૂજાને મહિમા ગાયો છે. અર્ધનારીશ્વર દેવતા પુરુષ અને સ્ત્રીરૂપમાં વિભક્ત થાય છે, અને પરમેશ્વરીનાં ૮,૦૦૦ નામ વડે સ્તુતિ કરવામાં આવી છે. અર્ધનારીશ્વરના પુરુષ-સંશમાંથી દ્ધો થયા છે, અને સ્ત્રી-પંચમાંથી શકિતઓ પ્રકટ થયાનું વર્ણન છે. - * દેવીમાહાસ્યને એક લેક ઈ. સ. ૬૦૮ માં કોતરાયેલા * એક લેખમાં આવે છે. (D. R. Bhandarker J. B. R. A, s. 23 1909 P. 73 F.) બાણ કવિનું ચંડીશતક આ માહાસ્ય ઉપર ઘડાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 1 c : Page #75 -------------------------------------------------------------------------- ________________ ટિવ પુરાણ શક્તિવાદનું સ્વતંત્ર પુરાણું છે. શાકની પ્રાગપદ્ધતિઓ ચનનતંત્ર, વારાહતત્ર, ચિયિનીds, मरीचितंत्र, डामरतंत्र, हरगौरीतंत्र, शक्तिसंगमतंत्र, लक्ष्मी ૪ વિગરે ગ્રંથમાં છે. પુરાણોના ટીકાકાર નીલકંઠને તિતત્વવિન નામને નિબંધ વિચારથી ભરપૂર છે. આ ઉપરાંત કાશ્મીકેના ઉત્તરાખ્યાયને લગતા નીચેના પ્રથ શકિતવાદને બહુ સ્પષ્ટ કરનારા છે – વિત્રિદિ, ચ૯૪માન્રસિદ્ધિ તંત્ર છો, સંદસાર, તંત્રનુષ, તંત્રટન, જરા , કરાભિજ્ઞા , (વૃત્તિ તથા વિમર્શિની તથા હદય સાથે) “ ઈમન, ત્રિવિકાચ, માઈવિરાર, (આ ગ્રંથને કામશાસ્ત્ર સાથે કંઈજ સંબંધ નથી, પરંતુ મંત્ર બીજને ઉદય શી રીતે થાય છે તેનું વર્ણન વિમત પ્રમાણે છે) વારિક અને પરલો. આ પ્રત્યભિજ્ઞાવાદ અથવા સંવિસિદ્ધાન્ત શક્તિવાદ ઉપર રચાયેલે છે, અને તેને કાશ્મીરક શાના ત્રિકદર્શન સાથે ગાઢ સંબંધ છે. તે વાદના મુખ્ય પ્રવર્તક અભિનવગુપ્ત (ઈ. સ. ૧૯૩), ક્ષેમરાજ વિગેરે થયા જણાય છે. 4 Kashmere S. S. No. 36; 2. K. S. S. No. 34; . 8. K. S. S. No. 28–33; ૪. K. s. s. No. 20; ૫. Trivandram s. s. No. 44; ૬ અભિનવગુપ્તને તંત્રાલોકને સંક્ષેપ; ૭. K. s. s. 21. ૮. K. s. s. No. 26 27, 3; & Trivnadram S. S. No. 66; ૧૦ K. s. s. N. 38: ૧૧. K. s. s. No. 13; ૧૨-૧૩ X S. s No. 15, 19. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કૈાલમતના પ્રસિદ્ધ શાસ્ત્રવિચારક પૂર્ણાનંદ અથવા જગદાન દ ગાડાચાય` ઇ. સ. ૧૪૪૮–૧૫૨૬ માં થયા છે, અને તેમના શ્રોતા ચિન્તામણિ નામના મોટા ગ્રંથ હજુ અપ્રસિદ્ધ છે. તેનું છઠ્ઠું પ્રકરણ ષનિરૂપણ પ્રસિદ્ધ થયું છે. પૂર્ણાનંદ સ્વામીના મારહસ્ય, રામ, તત્ત્વાન-તમિળી, એનસાર, જિજાત ગ્રંથ તારવી શકાયા છે. રહસ્ય ગ્રંથામાં ત્રિપુરહત્ત્વ વિચારવા યાગ્ય છે. માહ ઉપરાંત તારા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮. પ્રકરણ સાતમું શાક્તસિદ્ધાન્ત વિચાર चितिः स्वतंत्रा विश्वसिद्धिहेतुः ॥ (प्रत्यभिज्ञासूत्र ) પ્રત્યેક ધર્મસંપ્રદાયની પીઠમાં તત્ત્વવિચાર હોય છે. તત્તપીઠ વિનાને દેવતાવાદ વિચારકની પરીક્ષામાં ટકતું નથી. શાક્ત સંપ્રદાયની પીઠમાં પણ સિદ્ધાન્ત સમાયેલો છે. શાતસિદ્ધાન્ત પાયામાં અદ્વૈત મતને છે; અને શાંકરમત સાથે ગાઢ સંબંધવાળો છે. તે સાથે શિવાગામ સાથે પણ સમવાય સંબંધથી જોડાયેલ છે. શાંકર અદ્વૈતવાદ જ્યારે માયાવાદ ઉપર ઘડાય છે, ત્યારે શાક્ત અદ્વૈતવાદ શક્તિવાદ ઉપર ઘડાયેલો છે. ભાસ્કરરાય નિત્યા ડ શિકાર્ણવના ભાષ્યમાં આ બાબત નીચે પ્રમાણે અભિપ્રાય આપે છે – “ ઔપનિષદ મતના અનુસરનારા અતીઓને પક્ષ એ છે કે ચિદ્રુપ પરમાત્માની શકિતનું નામ માયા છે. તે પોતે જડ છે. તે માયાશક્તિ જગતનું ઉપાદાન કારણ છે. પરબ્રહ્મ વિવર્તી પાદાન થાય છે. આથી જગત માયાને પરિણામ હોવાથી જડ છે, અને મિથ્યા છે. અદ્વૈતને જણાવનારી કૃતિઓ પારમાર્થિક વસ્તુ એક જ છે, એવું પ્રતિપાદન કરે છે. આ સર્વ બ્રહ્મ છે એ મતલબની, જગતનું અને બ્રહ્મનું સામાનાધિકરણ્ય જણાવનારી કૃતિ જગતનું મિથ્યાત્વ બાતલ કરતાં સર્વશિષ્ટ બ્રહ્મ છે, એ પ્રકારે બાધ સામાનાધિકરણ્ય વડે બંધ બેસે તેવી છે. * सर्व मायेति यज्ज्ञानमज्ञानं परिकीर्त्यतो सर्व शिव इति ज्ञानं ज्ञानं ज्ञानविदो विदुः । (વિપુજારા )• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ તાંત્રિકને પક્ષ એવો છે કે ચિચ્છક્તિ જે ઔપનિષદોને પણ ઈષ્ટ છે, તે જ અનંતરૂપ ધારણ કરનારી માયા છે. તે પરમેશ્વરની પરા શકિત વિવિધ ભાવવાળી છે; માયા અને અવિદ્યારૂપે પોતે જ થાય છે. ઇત્યાદિ શ્રુતિ આ રહસ્યને જણાવે છે. તે મૂલ શકિતને જ પરિણામ તે પ્રપંચ અથવા જગત છે. તેથી જગત ચિકૂપ છે. આ પ્રપંચ ચિદિલાસ છે-એ ગવાસિષ્ઠનું વાક્ય આ પ્રકારે બંધ બેસે છે. આથી આ વિશ્વ સત્ય હેવાથી આ સર્વ બ્રહ્મ છે.' –એ અતિ મુખ્ય સામાનાધિકરણ્યથી બંધ બેસે છે. આમ થવાથી અદંત શ્રુતિને બાધ આવતો નથી; કારણ કે વિરોધને ઉત્પન્ન કરનાર ભેદને જ અમે મિથ્યા માનીએ છીએ. (ભેદને પ્રકટ કરનાર શકિત તે ચિન્મયીજ છે ). બાદરાયણનાં સૂત્રો–“આ જગતનું બ્રહ્મ ઉપાદાન કારણ છે, કારણ કે પ્રતિજ્ઞાવાકય અને દષ્ટાન્તનાં છાન્દગ્ય ઉપનિષદનાં વાક આ રીતે બંધ બેસે છે ” “આ જગત આત્મકૃતિનું પરિણામ છે.” “આ જગત બ્રહ્મથી અભિન્ન છે, કારણ કે કાર્યરૂપે તેમાંથી તે આરંભ પામેલું છે, વિગેરે વેદવાક્ય તે ભાવમાં બંધ બેસે છે' - આ પ્રકારના અદ્વૈતમાં સરલતાથી તાત્પર્ય બેધક થાય છે. આ પ્રકારે બંને પક્ષમાં પ્રપંચના કારણ રૂપે શક્તિને સ્વીકાર હોવાથી, પશિવને અથવા પરબ્રહ્મને વચમાં સાકરના કડકા જેવો ઔપનિષદોને માનવાની જરૂર નથી. ઘટના સંબંધમાં પરિણામી ઉપાદાન કારણ મૃત્તિકા વિના બીજું કોઈ જાતનું વિવર્ત કારણે અમે જોઈ શકતા નથી. આથી એક જાણ્યાથી સર્વ જણાય છે એ પ્રકારની કૃતિમાં કરેલી પ્રતિજ્ઞા હે પુત્ર શ્વેતકેતુ! જેવી રીતે માટીના પિંડથી સર્વ ઘટનું સ્વરૂપ સમજાય છે તેમ સબ્રહ્મ જાણ્યાથી જગતનું સ્વરૂપ સમજાય છે, એ દષ્ટાન્ત છાન્દોગ્ય ઉપનિષદનું બંધ બેસે છે.'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ વળી તે જ સમર્થ તાંત્રિક વિચારક ભાસ્કરરાય લલિતાસહસ નામના ભાષ્યમાં લખે છે કે – “બ્રહ્મતત્ત્વ બે પ્રકારનું છેઃ (૧) સકલ અને (૨) નિષ્કલ. બંને પ્રકારનું બ્રહ્મ જાણવાયોગ્ય છે. એક પર અને બીજું અપર. તે પણ પુનઃ બે પ્રકારનું છેઃ (૧) જગનિયામક, (૨) જગદાત્મક. (આ વિભાગના ટેકામાં તે શ્રુતિ-સ્મૃતિનાં પ્રમાણવા આવે છે), જગદાત્મક બ્રહ્મ ચર અને અચર એમ બે પ્રકારનું છે. તે બે પ્રકારનું પણ બ્રહ્મ હિરણ્યગર્ભથી માંડી તે ઘણા ચર જીવો વડે અને આકાશાદિ તત્ત્વોના ભેદ વડે અનેક પ્રકારનું છે. જગજિયાત્મક બ્રહ્મ વસ્તુતઃ એક છતાં સૃષ્ટિ, સ્થિતિ, નાશ, તિરાધાન, અને અનુગ્રહ વિગેરે નિયમનના ભેદે વડે બ્રહ્મા, વિષ્ણુ, રુક, ઈશાન, સદાશિવ વિગેરે નામવાળું અનેક પ્રકારનું થાય છે. નિષ્કલ બ્રહ્મ સદા સર્વદા એક જ પ્રકારનું છે..... આ પ્રમાણે સગુણ બ્રહ્મમાં શબ્દશક્તિને પ્રવેશ હોવાથી તેનાં સ્વરૂપનાં બેધક નામે સાર્થક છે. કારણ કે શબ્દપ્રવૃત્તિનાં નિમિત્તો (ગુણ, ક્રિયા, જાતિ, રૂઢિ) તેવા સગુણ બ્રહ્મમાં લાગુ પડે છે. નિર્ગુણ બ્રહ્મમાં શબ્દની વાચક શકિત પ્રવર્તતી નથી, તે પણ લક્ષણ વૃત્તિ * આ મૂલ ગ્રંથ બ્રહ્માંડપુરાણના બીજા વિભાગમાં ત્રણ અધ્યાયમાં ગ્રથિત થયેલો છે. તેમાં ૩૨૦ લકે છે. તેના બાર વિભાગ (વા) છે. પ્રથમ અધ્યાયમાં પહેલી કલા. ભગવતીનાં સે સો નામના દશ ખંડ( હજાર નામ)ને બીજો અધ્યાય છે, અને ફલસ્તુતિ તે ત્રીજો અધ્યાય છે. એકંદર બાર કળામાં વહેંચાયેલા ગ્રંથની ટીકાનું નામ રમાશમારા પાડવામાં આવ્યું છે. તેને એક અર્થ ગુબા એટલે ભગવતીના સ્વરૂપને પ્રકાશ એવો થાય છે, અને બીજો અર્થ સુભગાના અનુગ્રહવાળા ભાસ્કરરાયને રચેલે એવો પણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશે છે. આ પ્રમાણે નામ અથવા શબ્દ વડે સકલ બ્રહ્મ પ્રાણ થાય છે. સકલ બ્રહ્મનું વિમર્શરૂપ એટલે સ્વાનુભવ કરવાનું સામર્થ્ય તેને દેવી અથવા શક્તિ કહે છે. તે ચૈતન્ય શકિતનાં પૂલ, સૂક્ષ્મ અને પર એવાં ત્રણ રૂપ હોય છે. કરચરણાદિ અવયવવાળું રૂપ તે પૂલ; મંત્રમય શરીર તે સૂક્ષ્મ; અને ઉપાસકની બુદ્ધિની વાસનાથી ઘડાયેલું રૂપ તે પર. સૂમરૂપ પણ સૂમ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મતમ એમ ત્રણ પ્રકારનું હોય છે. પહેલું તે પંચદશાક્ષરી મંત્રથી ઘડાયેલું; બીજું કામકલાક્ષરવાળું; અને ત્રીજું પિંડમાં રહેલી કુંડલિની શક્તિવાળું. આ સર્વ પ્રકારનાં રૂપે નામાદિ વડે ઉકેલી તેનું ભક્તિપુર:સર ચિંતન કરવાથી શક્તિસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. પરમ શિવની શક્તિથી પ્રકટ થનારી સૃષ્ટિના ચાર પ્રકાર શાસ્ત્રો વર્ણવે છેઃ (૧) ભાવસૃષ્ટિ, (૨) ભૂતસૃષ્ટિ, (૩) શબ્દસૃષ્ટિ, અને (૪) અર્થસૃષ્ટિ. ભાસ્કરરાય પ્રથમ બેનાં નામ ચક્રમથી સૃષ્ટિ, અને દેહમયી સૃષ્ટિ કહે છે. આ ચાર પ્રકારની સૃષ્ટિમાં શક્તિતત્વની ચિન્મયી અને આનંદમયી કળા ઓળખવાની છે.” ભાસ્કરરાયની આ વિવેચક પદ્ધતિને આશ્રય લઈ મેં પુનઃ શંકરાચાર્યના પ્રસ્થાનત્રયીના ગ્રંથે વાંચી જોયા, અને પ્રકરણગ્રંથિ પણ પુનઃ અવલોક્યા. તે ઉપરથી મને એવું લાગે છે કે કેવળ વેદાન્તીઓ માયાવાદ દ્વારા શાંકર સિદ્ધાંતને સમજે છે, તે ઉપરાંત શાસ્ત્રોની દૃષ્ટિ વડે શાંકર સિદ્ધાંત શકિતવાદદ્વારા પણ સમજવાની જરૂર છે. મારા તા. ૪–૧૦–૧૭ ના એક વ્યાખ્યાનમાં શાંકર અદ્વૈત જ શબ્દબ્રહ્મનું કામ અથવા ઈચ્છા શકિતનું સબિંદુ એટલે કેન્દ્રગામી ગુંછળાવાળું (કુંડલિની) રૂ૫ છે, તેને વાચક એકાક્ષર ) ને કામકળાએવું રહસ્ય નામ આપવામાં આવે છે. “કામકલા” એટલે Manifestation (કલા) of Creative Will. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૨. દર્શનમાં શાતિવાદ કેવી રીતે પેકેલે છે તેનું મેં વર્ણન કર્યું છે, અને તેને ઉતારે અત્ર વસ્તુવિચારમાં ઉપયોગી થશે એમ ગણું આપું છું – આપણાં સર્વ દર્શનમાં શિરોમણિ તરીકે ગણતું શાંકર અદ્વૈત દર્શન છે. તે અત દર્શનનું અત્યન્ત સુંદર રૂ૫ શ્રી શંકરાચાર્ય ઘડયું છે, તેથી તેને આપણે “ શાંકર અહૃતકહીએ છીએ. ખરી રીતે તે અદ્વૈત દર્શનની મૂલ પીઠ તે વેદશાસ્ત્રનાં ઉપનિષદોમાં છે. પરંતુ વેદત્રયીમાં સમાયેલી ત્રણ વિદ્યા-ધર્મને લગતી, ઉપાસનાને લગતી, અને બ્રહ્મજ્ઞાનને લગતી-સર્વાશ ન સમજાવાથી એકદેશી ઝઘડા આપણા ધાર્મિક સાહિત્યમાં પેઠા છે. શ્રી શંકરાચાર્યને સામાન્ય કેળવણુ પામેલા મનુષ્ય એક તત્ત્વજ્ઞાની રૂપે સમજે છે, પરંતુ એકલા તત્ત્વજ્ઞાનના બલ વડે શ્રી શંકરાચાર્યની પ્રતિષ્ઠા ભૂમંડળ ઉપર પ્રસરેલી નથી. એકલું તત્ત્વજ્ઞાન તો માત્ર વિચાર અથવા પરીક્ષકને આકર્ષી શકે. કેવળ તત્ત્વજ્ઞાન વડે જનતાના ચિત્તનું આકર્ષણ કદી થઈ શકે જ નહિ. સમાજના ચિત્તનું આ કર્ષણ મહાત્માઓ તેમના તત્ત્વજ્ઞાન વડે કરી શકતા નથી, પરંતુ તેમના ધાર્મિક જીવનબલ વડે જ કરી શકે છે. શંકરાચાર્યનું, સમયમાં માત્ર બત્રીસ વર્ષનું લઘુ, પરંતુ પ્રજાના ઉદ્ધરણના કાર્યમાં સતત દીર્ધ વેગવાળું જીવન, જેઓ સારી રીતે સમજી જાણતા નથી, તેમને શંકરાચાર્યના શ્રમની કિંમત ભાગ્યે જ અનુભવમાં આવવી સંભવે છે. આ મહાત્માના જીવનના પ્રસંગમાંથી અને તેમની કૃતિઓની તારવણું ઉપરથી હું એમ સાબિત કરવા માગું છું કે તેઓ માત્ર શુષ્કજ્ઞાની નહોતા, પરંતુ ભાવિક “પરદેવતાના” ઉપાસક પણ હતા. તેઓએ હિન્દુ ધર્મની જે સુધારણા કરી છે, તેમાં તે સમયના સર્વ પ્રચલિત સંપ્રદાયોના દોષો દૂર કરી, પ્રત્યેકને બ્રહ્મવસ્તુના કેન્દ્રમાં ખેંચી આણવા પ્રયત્ન કર્યો છે. બ્રહ્મતત્વના પરમ સત્ય સ્વરૂપ સાથે તેના દિવ્ય ભાવને તેમણે સારી રીતે સાધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કાકી કે વાવાન તેના પ્રતિકાર Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જાણ્યા છે; એટલે તત્ત્વરૂપે જે સચ્ચિદાનંદ બ્રહ્મ અથવા પરમાત્મ પરદેવતા ” અથવા “ પરમેશ્વર ,, 66 અથવા લગ તે જ ઉપાસ્યરૂપે વાન્” તેઓ સમજે છે. સચ્ચિદાનંદ વૈભવવાળી એક જ વસ્તુ પોતાના નિષ્કલ, નિર્વિકલ્પ, નિરાકાર, અને નિર્ગુણુ સ્વરૂપે વિદ્યમાન છતાં, તે સકલ, સવિકલ્પ, સાકાર, અને સગુણ રૂપમાં આ દૃશ્ય જગતમાં ભાસે છે, એ સિદ્ધાન્તમાં શ્રી શકરાચાર્યે શક્તિવાદના આશ્રય લીધે છે. એમના સિદ્ધાન્તને આપણે “ અદ્વૈત દર્શન ” કહીએ છીએ. અદ્વૈત એટલે એક નહિ, પરંતુ એ ભિન્ન સત્તાવાળા પદાર્થો નહિ એવા ભાવ અદ્વૈત શબ્દમાં રહ્યો છે. બ્રહ્મતત્ત્વમાં આ દિવ્ય ભાવના અથવા શકિતસ ંપન્નતાની ભાવના તેમણે પેાતાનાં પ્રસ્થાનત્રયીનાં ભાામાં વર્ણવી છે, તેના કરતાં તેમણે પ્રકરણગ્રં’થામાં વધારે સારી વર્ણવી છે. પ્રસ્થાનત્રયીનાં ભાષ્યામાં એમણે વેદના જ્ઞાનકાણ્ડના સિદ્ધાન્તાને તરતા રાખ્યા છે. પરંતુ પ્રકરગ્રન્થામાં તેમણે ઉપાસના કાણ્ડના સિદ્ધાન્તાની ચર્ચા સ્પષ્ટ રીતે કરી છે. સામાન્ય રીતે આપણું દુધ્રુવ છે કે વેદના ઉપાસનાકાણ્ડની અથવા મધ્યમકાણ્ડની મીમાંસાના ગ્રન્થા લગભગ લેાપ પામ્યા છે. તેનાં સૂત્રેા અને ભાષ્યા હાલ ઉપલબ્ધ થતાં નથી. તે પણ તે કાણ્ડને લગતા મન્ત્રશાસ્ત્રમાં તથા આગમ અને શાકત તન્ત્રામાં અદ્વૈતદર્શનની કિતવાદની પ્રક્રિયા થેાડે ઘણે અંશે જળવાઈ રહી છે. શાંકર દનમાં મૂલ બ્રહ્મ” એ શબ્દ સાથે પર અને અપર એવાં વિશેષણા લગાડવામાં આવે છે, અને જે બ્રહ્મતત્ત્વ જ્ઞેય તે પર, અને જે બ્રહ્મતત્ત્વ ઉપાસ્ય તે અપર, એવા વિવેક કરવામાં આવે છે. આથી અપર એટલે ખાટુ અને પર એટલે સાચું એવા ભાવ સમજવાના નથી. ગમે તે દેવના સ્વરૂપ સાથે શંકરાચાય પર શબ્દને પ્રયાગ કરી, તે દેવના તાત્ત્વિક ભાવ પ્રતિ આપણી બુદ્ધિને ખેંચે છે. પરવિષ્ણુ અથવા પરવાસદેવ, પરિશવ, પરાશકત વગેરે શબ્દો વડે તે તે દેવના આભિમાનિક રૂપની પીઠમાં સાચુ અન્તર્યામી સચ્ચિદાનંદ કલાવાળુ દિવ્ય રૂપ છે, એમ સ્પષ્ટ, સમજાવે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat rr ܕ www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્ય જે કેરલ ભૂમિમાં જન્મ્યા હતા ત્યાં છાંદોગ્ય પનિષદની જા હતા ની ઉપાસના પ્રચલિત હતી. તેમની પહેલાં થઈ ગયેલા અદ્વૈતવાદી દ્રવિડાચાર્યે તરયમરિ મહાવાકયના છાંદોગ્ય પ્રપાઠક ઉપર શાકતવાદ ઉભો કર્યો હતો. બ્રહ્મનંદી નામના એક દ્રવિડાચા જગતના કારણ રૂપે લેવાતા તત્વ એટલે પરમેશ્વરના વાચક શબ્દના અર્થમાં પ્રયતાને લીધી હતી. છાન્દોગ્ય ઉપનિષદ્ગા શંકરાચાર્યની પૂર્વે થઈ ગયેલા વાક્યકાર બ્રહ્મનંદીએ અને ભાષ્યકાર દ્રવિડાચા જગત કારણમાં સત સંજ્ઞાવાળા બ્રહ્મમાં પરાવતા ભાવ સ્પષ્ટ કર્યો હતો. આ સદબ્રહ્મ અથવા પવિતાની ભાવના દ્રાવિડ વેદાન્તમાં અને શવ સિદ્ધાતમાં વિદના રૂપમાં પ્રવેશ પામેલી સારી રીતે ઓળખી શકાય તેમ છે. શંકરાચાર્યના શિષ્યના શિષ્ય સર્વજ્ઞ મુનિ સંક્ષેપ શારીરકમાં આ પૂર્વાચાર્યના અભિપ્રાયને સ્પષ્ટ જણાવે છે – अन्तर्गुणा भगवती परदेवतेति प्रत्यग्गुणेति भगवानपि भाष्यकारः । आन्तयत्तदिह निर्गुणवस्तुवादे संगच्छते न तु पुनः सगुणप्रधादे ॥ પૃથ્વી, જલ, અને તેજની અધિષ્ઠાત્રી ત્રણ દેવતાઓ સામાન્ય પુરુષ એટલે જીવના શરીરમાં પ્રવેશ પામેલી છે, તે પુરૂષ મરે છે ત્યારે તેની વાકશકિત મનની શકિતમાં લય પામે છે, મન શક્તિ પ્રાણમાં લય પામે છે, પ્રાણશકિત તેજની શકિતમાં લય પામે છે, અને આ પિંડગતા, તેજોમયી શકિત પવિતામાં એટલે ચિ૭કિતમાં લય પામે છે. આ “પાપ” તે છે પણ અભિi તે છે વેતકેતુ! આપણું શોધનું છેવટનું ઝીણામાં ઝીણું રૂપ છે. એ ઝીણુ પરદેવતાના આત્મા વડે આ સર્વ જગત આત્માવાળું એટલે સચેતન છે. તે સત્ય છે. “તે આત્મા તું છું.” (ાન્ય ૬-૪.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પરદેવતા “અન્તર્ગ” એટલે ગુણોને ભીતર સમાવનારી છે, અને તે “પ્રત્યગુણ” એટલે આત્મા રૂપે ઉપસી આવનારી પણ છે; એમ ભગવાન ભાષ્યકાર એટલે દ્રવિડાચાર્ય આપણને સમજાવે છે. તે ઉપરથી એટલું તો સાબીત થાય છે કે (શાંકર) નિર્ગુણ બ્રહ્મવાદ સાથે આ પ્રક્રિયા બંધ બેસે છે, કંઈ સગુણ બ્રહ્મવાદ સાથે બંધ બેસતી નથી. સારાંશ પરદેવતા “અંતગુણ” હોય ત્યારે નિર્ગુણ અને “પ્રત્યગુણું હોય ત્યારે સગુણ બ્રહ્મ કહેવાય. પરંતુ બ્રહ્મ વસ્તુમાં કેવલ સગુણ જ ભાવ હોય તે “અન્તર્ણ” એ વિશેષણને અવકાશ જ રહેતું નથી, એમ કહી સર્વજ્ઞ મુનિ શાંકર દર્શનના નિર્ગુણવાદમાં સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના બ્રહ્મને એટલે ઉપાસ્ય અને રેયને સ્થાન છે, પરંતુ કેવલ સગુણવાદમાં “અંતર્ગુણ” પર દેવતાની પદ્ધતિને સ્થાન નથી, એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે. આ અવતરણ એટલું બતાવી શકે છે કે જગત કારણ સદ્દબ્રહ્મમાં વિતા અથવા શક્તિને ભાવ છાંદોગ્ય ઉપનિષદમાં ઘણે જૂને હતા, અને બ્રહ્માનંદિ અને દ્રવિડાચાર્યો તે ઉપર શંકરાચાર્યની પહેલાં ભાર મૂક્યો હતો. બ્રહ્મતત્વમાં સ્વાભાવિકી જગચિત્ર પ્રકટ કરનારી શક્તિ રહેલી, એ સિદ્ધાન્ત શંકરાચાર્યને પૂર્વભાવિ હતો. તેનાં મૂળ બીજકે ઘણું ઉપનિષદમાં મળી આવે છે. વેદમાં–ચવ સાથ પ્રથમ રછત સત્તરશ્ય તિUા આ જ ચિતશકિત આદ્યા કહેવાય છે, અને તે સ્વચ્છ અથવા નિર્મળ ભાવે વિકસે છે. તે શક્તિ સર્વ પ્રાણી પદાર્થમાં અંતર્ગત રહી ચમત્કૃતિ કરે છે. સામવેદની શાખાના છાંદોગ્ય ઉપનિષદમાં તેને કહેવત નામથી જ સ્પષ્ટ ઉલેખી છે, અને તેના ઉપર શંકરાચાર્યના પૂર્વાભાવી દ્રવિડાચાર્યે સગુણ બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ શાખાના ઉપનિષદમાં આ ચિદશક્તિને જ મન એ નામથી ઓળખવામાં આવી છે. યજુર્વેદની એક શાખાના વેતાશ્વતર ઉપનિષદમાં તે સ્પષ્ટ જ શક્તિવાદને ઉલ્લેખ છે. ઉપનિષદના આરંભમાં પ્રશ્ન છે કે –“બ્રહ્મવાદીએ પૂછે છેઃ ૧. કારણ બ્રહ્મ શું છે? ૨. ક્યાંથી આપણે જમ્યા છીએ? ૩. કોના બળ વડે જીવીએ છીએ ? ૪. શાથી આપણે પ્રતિષ્ઠિત થએલાં છીએ? ૫. કાના અધ્યક્ષપણા નીચે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ, અને ૬. બ્રહ્મવિદ્યાની વ્યવસ્થા કેવી છે?” આ પ્રશ્નાવલિના પહેલા પ્રશ્નના ઉત્તરમાં અનેક પૂર્વપક્ષો બતાવી સિદ્ધામાં ઉપનિષદું કહે છે કે – ધ્યાનયોગના બળ વડે તે બ્રહ્મવિદેએ જોયું છે કે પોતાના ગુણથી ઢંકાયેલી દેવની આત્મભૂતા શક્તિ જગતનું કારણ છે, ને - હારિવારિ પરમા તાપામ્યુai | સત્યનमनन्तं ब्रह्म । यो वेद निहितं गुहायां परमे व्योमन् । सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चितेति ।। સૈ. ૩. ૨-૨ ૧. બ્રહ્મને જાણનાર પરમ લાભ મેળવે છે. આ સૂત્રના ટેકામાં ઉપરને 28 મંત્ર છે. સત્ય, જ્ઞાન, અને અનંત-એ બ્રહ્મ વસ્તુ છે, તે હદ ગુહાના ચઢીઆતા આકાશમાં (ચિદંબરમાં) સ્થપાયેલું જે ઉપાસી જાણે છે, તે કાર્ય બ્રહ્મ એટલે બ્રહ્મદેવ સાથે સા* યુજ્ય ભાવથી સર્વ કામના પૂર્ણ કરી શકે છે. (આ ઉપનિષદ ઉપરના છઠવાના વિવરણમાં અપ્પય્યદીક્ષિતના આનંદ લહરી નામના પ્રકરણમાં તાત્પર્ય નિર્ણય વડે ઘરનેમ વડે આનંદમયી ચિદાકાશ સંશાવાળી શકિતને અર્થ તારવ્યો છે. આ આનંદલહરી અને શંકરાચાર્યની આનંદલહરી બે જૂદા ગ્રંથ છે તે ધ્યાનમાં - શખવાની જરૂર છે.') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ અનેક કારણની પરંપરાને તે એક સશક્ત દેવ કાલાદિથી યુક્ત નિયંત્રિત કરે છે.” આગળ ઉપર તે જ ઉપનિષમાં કહે છેઃ “તે પરમેશ્વરને દેહ (કાર્ય નથી, ઈન્દ્રિયો નથી, તેના સમાન કેઈ નથી, તેનાથી અધિક કેદ જણાતો નથી. તે દેવની પરા શક્તિ સ્વાભાવિકી (એટલે માયિક અથવા કલ્પિત નહિ) વિવિધ રૂ૫વાળા છે, અને તેના ત્રણ મુખ્ય વિભાગ-જ્ઞાનશકિત, બલશકિત (સંકલ્પ અથવા ઇચ્છાશક્તિ) અને ક્રિયાશકિત-પડે છે.” પરબ્રહ્મની આ સ્વાભાવિકી પરા શકિતને લગતાં સ્વતંત્ર અત , દર્શનને ટેકે આપનારાં નીચેનાં શાકત સંપ્રદાયનાં ઉપનિષદો છે – ૨ વૃદ્, ર, સટ્ટ, રૂ. મહેતુ, ક. મીઢા, . તેથી, ૬. તૈમચંદ્રા , ૭. વિતાવ, ૮, ત્રિપુરાતાપિનો, ૧. ત્રિપુરા, ૧૦. માવના, ૩. ત્રિપુરામહત્, ૨૨. તમાર, રૂ. Iછી, ૪. તારા. આ શાકત ઉપનિષદોમાં પ્રથમનાં સાત તે શંકરાચાર્યના સમયનાં પ્રસિદ્ધિમાં હતાં એમ તારવી શકાય છે. ત્યાર પછીનાં - ઉપનિષદો તેમની અવલોકનમર્યાદામાં આવ્યાં હશે કે કેમ તે ખાત્રીથી કહી શકાય તેમ નથી. પરંતુ મારા ઉપનિષદુ જેમાં શૌવિદ્યાની ઉપાસના છે તે ઘણે ભાગે શંકરાચાર્યના પૂર્વકાળનું માનવાને બળવાન કારણે છે. કારણ કે શ્રી વિદ્યારણ્ય સ્વામી જેઓ દક્ષિણાપથના શૃંગેરી પીઠના શાંકર મતના શંકરાચાર્ય થયા છે તેમણે તથા તેમના પ્રત્યક્ષ શિષ્ય શંકરારણે પોતાના ઉપાસનાકાષ્ઠનાં પ્રકરણોમાં તેને ઉપયોગ કર્યો છે. આ શાક્ત સંપ્રદાયના અદ્વૈતદર્શનને અનુસરતાં ઉપનિષદો ઉપર શ્રી અપથ્ય દીક્ષિત નિલકંઠ દીક્ષિત, ભાસ્કરરાય વગેરે અનેક શાસ્ત્રના વિશારદ વિદ્વાનોએ ટીકાએ લખી છે, અને તે સર્વ વિચારકે શ્રી શંકરાચાર્યના અતદર્શનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ४८ સિદ્ધાન્તરૂપે સ્વીકારનારા છે, અને ઉપાસનામાં શિવશકિતના અનુયાયીઓ છે. અદ્વૈતદર્શનનાં ઉપર જણાવેલાં શાકત ઉપનિષદો તથા સુપ્રસિદ્ધ સામાન્ય વેદાન્તનાં ઉપનિષદો પરબ્રહ્મની જગત કારણતા કેવલ કલ્પનામય અથવા માયામય માનતા નથી, પરંતુ તેની સ્વાભાવિઠ્ઠી શકિતરૂપે માને છે. શાંકરમતના અનુયાયીઓએ, પરમેશ્વરની માયા તે કાંઈ અદ્દભુત જાદુગરની હાથચાલાકી જીવોને છેતરવાને જાણે ઉભી કરી હોય એવું માન્યું છે, અથવા મનાવ્યું છે, તેવું શંકરાચાર્યના પિતાના ગ્રંથમાંથી નીકળી આવતું જણાતું નથી. જ્યાં જ્યાં જગત કારણના ચિંતનને પ્રસંગ આવે છે ત્યાં ત્યાં શંકરાચાર્યના શબ્દો શકિતવાદના સમર્થનમાં જાય છે; કહેવાતા માયાવાદના સમ નમાં ઢળતા નથી. ઉદાહરણું તરીકે – - : (૧) બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના ચેાથા પાદના જુનિવ ધિરાના એક સૂત્રના વિવરણમાં શંકરાચાર્ય દૈતભાવની સાંખ્યશાસ્ત્રની પ્રકૃતિ કરતાં જુદા પ્રકારની અદ્વૈતવાદની બ્રાહ્મશક્તિને ઉપન્યાસ કરે છે. તેમના શબ્દોમાં કહીએ તે – - “અમે (વેદાંતી) જે જગતના ઉદય પહેલાંની અવસ્થાવાળા રૂપને સ્વતંત્ર માની જગતના કારણ રૂપે માનતા હોઈએ તે તે અમારા સિદ્ધાન્તમાં પ્રધાનકારવાદ અથવા પ્રકૃતિકારણવાદ આવે. પરંતુ અમે કાર્યાકાર જગતની કારણ અવસ્થાને પરમેશ્વરને અધીન માનીએ છીએ, અને તેને પરમેશ્વરથી પૃથફ રહી સ્વતંત્ર કાર્ય કરવાને સમર્થ માનતા નથી. જગતની આ કારણાવસ્થા અવશ્ય સ્વીકારવાની છે. તે સ્વીકાર હતુપુરસર છે, એટલે અર્થવાળો છે. તે કારણ અવસ્થા વિના પરમેશ્વરનું જગતનું અષ્ટાપણું સાબીત થઈ શકે તેમ નથી. શક્તિ રહિત પરમેશ્વરની પ્રવૃત્તિ બની શકે તેમ નથી.” (રિજિતરા તથ૬પ) મુકતિની પુન ત્પત્તિ નથી, કારણ કે વિદ્યા વડે આ બીજશક્તિને દાહ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ -અવિદ્યા રૂપા આ બીજ શક્તિ અવ્યક્ત શબ્દથી ઓળખવામાં આવે છે. તે પરમેશ્વરને આશ્રયે રહેનારી, માયામયી સુષુપ્તિ છે; જેમાં પોતાનાં સ્વરૂપના બેધ વિના સંસારી જી ઉધે છે. આ અવ્યક્તને કેટલાંક ઉપનિષદમાં મારા નામથી વર્ણવવામાં આવે છે. “હે ગાર્ગી આ અક્ષરબ્રહ્મમાં આકાશ આડાઅવળી ગુંથાએલું છે.” પ્રસંગે તેને કલર શબ્દ વડે કહેવામાં આવે છે, જેમકે “ કારણ અક્ષરથી પર તે પુરુષ છે.” પ્રસંગે તેને માયા શબ્દ વડે વ્યવહારવામાં આવે છે. જેમકે “માયા તે પ્રકૃતિ છે, માયાવી તે મહેશ્વર છે.” એવી વેતાશ્વતર શ્રુતિ કહે છે. (૨) તે જ અધ્યાયના ચેથા પાદમાં રમાયરા (. . ૨. ઇ. ૧) સૂત્રોના વિવરણમાં શંકરાચાર્ય કહે છે કે – બ્રહ્મવાદીઓ પૂછે છે, કારણું બ્રહ્મ કેવું છે? એ પ્રશ્નને ઉપક્રમ કરી તે ધ્યાનયોગ વડે પોતાના ગુણથી ઢંકાયેલી દેવની આત્મશક્તિને કાણુરૂપે જોઈ શકયા”. એવા વાક્યના ઉપક્રમથી સઘળા જગતને રચનારી, પરમેશ્વરની શક્તિ(પરમેશ્વયઃ જિજ)ને સમજાવી છે. વળી તે જ ઉપનિષદમાં વાયશેષ-વડે કહ્યું છે કે “ માયાને પ્રકૃતિ જાણવી અને માયાને મહેશ્વર સમજવા” એમ કહી વેદ સ્પષ્ટ સમજાવે છે કે કોઈ સ્વતંત્ર પ્રકૃતિ અથવા પ્રધાન જગતનું કારણ નથી અને તેથી સના શદ વડે તેવી પ્રકૃતિ અથવા પ્રધાનને અર્થ સમજવાનો નથી. પ્રકરણ બલથી સમજાય છે કે “તે જ દૈવી શક્તિ જેનાં નામરૂપ વિકાસ પામ્યાં નથી, અને જે ભાવિ વિકાસ પામનારાં નામરૂપની પૂર્વાવસ્થા અથવા બીજાવસ્થા છે તે જ શક્તિને ના શબ્દથી અર્થ મ– વડે સમજવાનું છે. તે અજશક્તિ પોતાના ત્રણ વિકાર વડે ત્રણ રૂપવાળી માય છે.” ( ૩ ) વળી બ્રહ્મસૂત્રના પ્રથમાધ્યાયના ચેથા પાદના પ્રત્યગિજના વિવરણમાં (૪. ઝૂ. ૧. ૪. ૨૩. ર૭) શંકરાચાર્ય બ્રહ્મતત્ત્વ જગતનું કેવલ નિમિત્ત કારણ નથી, પરંતુ ઉપાદાન ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કારણ પણ છે, એમ વેદવાક્યોથી સાબીત કરી, તે શક્તિને જાતિ શબ્દથી વ્યવહરવામાં આવે છે, અને તે ભાવરૂપા બીજાવસ્થા છે. પરમેશ્વરમાં જ પ્રકૃતિભાવ અથવા ઉપાદાનકારણતા રહેલી છે, એમવર્ણવી બ્રહ્મતત્ત્વ શક્તિસંપન્ન પદાર્થ છે, એવું પ્રતિપાદન કર્યું છે. (૪) પુનઃ બીજા અધ્યાયના પહેલા પાદના ૩૫સંદરાનાદિવસમાં (ત્ર. સૂ. ૨. ૧. ૨૪. ૨૫) શંકરાચાર્ય કહે છે કે “બ્રહ્મપરિપૂર્ણ શકિતવાળું છે. તેને બીજા કેઈ સાધનની પૂર્ણતા લાવવામાં જરૂર પડતી નથી. શ્રુતિ કહે છે કે તે પરમેશ્વરને દેહરૂપી કાર્ય જોઇતું નથી, ઈન્દ્રિરૂપી કારણની જરૂર નથી. તેના સમાન અન્ય કોઈ નથી. તેનાથી અધિક કોઈ નથી. તેની પર શકિત સ્વાભાવિકી જ્ઞાન, ઇરછા, (બલ) અને ક્રિયાવાળી સાંભળવામાં પરેપરાથી આવી છે.” તેથી એક જ બ્રહ્મની વિચિત્ર શક્તિના પેગ વડે દુધમાંથી દહીંને જેમ વિચિત્ર પરિણામ થાય છે, તેમ જગત રૂ૫ વિચિત્ર પરિણામ સંભવી શકે છે. (૫) વળી બીજા અધ્યાયના પ્રથમ પાકના વાવેતરિવારમાં (૪. ઝૂ. ૨. ૧. ૩૦. ૩૧ ) શંકરાચાર્ય કહે છે કે-“એક જ બ્રહ્મની વિચિત્ર શક્તિ યોગ વડે વિચિત્ર પ્રપંચ થાય છે, એમ કહ્યું. શા ઉપરથી કહે છે કે વિચિત્ર શક્તિયુક્ત પરબ્રહ્મ છે ? ઉત્તર –તે દેવતા સર્વશકિતવાળી છે, એમ વેદવાકય કહે છે. તેથી સર્વ શકિતયુક્ત પરદેવતા છે એમ સ્વીકારવાની અગત્ય છે. વેદ કહે છે કે “તે પરમેશ્વર સર્વ કામ-કર્મ કરનાર, સર્વ કામને સિદ્ધ કરનાર, સર્વ ગધવાળો, સર્વ રસવાળો, આ દશ્ય જગતમાં સર્વભાવે પડેલે, વાણીથી ન સમજાય એ, અને લગાર પણ ક્ષોભ નહિ પામનારે છે” આ પ્રમાણે શંકરાચાર્યનાં બ્રહ્મસૂત્રભાષ્યો ઉપરથી, અને તે ગ્રન્થ પિતાની જ કૃતિ છે એવું સર્વમાન્ય હોવાથી તેના આધારે, આપણે સમજી શકીએ એમ છીએ કે શંકરાચાર્યના પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પા અભિપ્રાયમાં દયના કારણરૂપે અનામ નામરૂપને માયા અથવા અવ્યક્ત નામ વડે ઢાંકનારી જે બીજ-શક્તિ છે તેને અંકુરભાવ આપનારી, આત્મદેવની આત્મભૂતા ચિતશકિત છે. જેટલા અંશમાં તે અનામરૂપે દેખાય છે તેટલા અંશમાં તે માયા શક્તિ છે, અને જેટલા અંશમાં તે અનાત્મરૂપને વ્યકત કરે છે તેટલા અંશમાં તે દૈવી ચિતશકિત છે. આ પ્રમાણે બ્રહ્મતત્ત્વની મૂળ પૂર્ણભાવવાળા પ્રેરક દૈવી શકિતને ઉપનિષદમાં પારેવતા અથવા તેવામાજિ. અથવા વિતજિ કહે છે, અને ઉપાદાન કારણરૂપા શકિતને માયાપ્રતિ કહે છે. એક શકિતમાં કર્તુત્વ અથવા પ્રેરકબલ છે અને તે ઉપનિષદના શબ્દોમાં માવો પન રાશિ છે, અને બીજી શકિતમાં ભિન્ન નામરૂપને પરિણામમાં લાવનારૂં બલ છે, અને તેથી તે પર મારિ કહેવાય છે. કતૃત્વ અથવા નિમિત્તબલ વિતરરિામાં છે, કાર્યાકાર પામવાનું બલ માયાશક્તિમાં છે, પરંતુ આ પા અને શક્તિ જેને શક્તિસંપ્રદાયમાં વિતરિક અને મારા રૂપે વર્ણવી છે, તે બન્ને મૂલ બ્રહ્મવસ્તુને આશ્રિત છે અને પૃથફ સત્તાવાળી નથી, અને તેટલા મુદ્દામાં સાંખ્યશાસ્ત્રની પ્રતિ, પ્રધાન, , નામવાળી જડ સ્વતંત્ર પ્રકૃતિથી વિવિત કરવા ગ્ય છે. અતદર્શનમાં બ્રહ્મવસ્તુને ધર્મ કહે છે, અને તેની શક્તિને કર્મ કહે છે. દ્રવ્ય અને દ્રવ્યનો સ્વભાવગુણ જેમ છૂટો પાડી શકાત નથી, તેમ ઘાત અને તેની સ્વાભાવિક પરા શક્તિ એ કદી છૂટાં પાડી શકાય તેવા પદાર્થો નથી. જેમ અગ્નિ અને ઉષ્ણતા, જલ અને તેની શીતલતા અવિભક્ત છે, જેમ હાલના વિજ્ઞાન પ્રમાણે પરમાણુરૂપ દ્રવ્ય (matter) અને તેને નિર્વાહ કરનાર(Ether)માં ક્ષોભ કરનારા વિદ્યુકો (Electrons) એક જ અધિકરણના અવસ્થાભેદો છે; તેમ બ્રહ્મતત્વ અને તેની સ્વાભાવિક પરા શક્તિના અન્તઃ ભ વડે આ વિચિત્ર જગત્ ભાસે છે. આ જગત્ તે શકિતસંક્ષોભShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પર વડે ઉત્પન્ન થતા બ્રહ્મતત્ત્વના અભાસ છે, એવું શાંકરવેદાન્તી માને છે. તે બ્રહ્મતત્ત્વને આ અનુભવાતા પ્રપંચ સાચેા પ્રતિભિમ સાથેના પરિણામ છે એવું શાકત અદ્વૈતીએ માને છે. વૈકાન્તી અને શાક્ત બન્ને સિદ્ધાન્તમાં અદ્વૈતી છે, અને સાંપ્નની પેઠે દ્વૈતી નથી, એટલા મુદ્દામાં ઔપનિષદો અને શાકતમતવાળા એક પક્ષમાં છે, અને સાંખ્યયેાગવાળા દ્વૈતવાદી હાવાથી બીજા પક્ષમાં છે. શ્રી શંકર!ચાનું ભૌતિક જીવન તપાસતાં પણ આપણને સમજાય છે કે તેમના ચિત્તમાં શકિતવાદની ઉંડી ભાવના પ્રવેશ પામી હતી. નીચેના જીવનના પ્રસગા આ અનુમાનને ટેકા આપનારા છેઃ— (૧) કેરલ ભૂમિમાં હિન્દુ ધર્મશાસ્ત્રથી વિલક્ષણ માતૃવંશમાં વારસા ઉતરવાની રૂઢી ઘણું! કાળથી પ્રચલિત છે. શંકરાચાય ના પિતા શિવગુરુ તેમની અત્યન્ત બાલ્યાવસ્થામાં કૈલાસવાસી થયા હતા. અને તેમના વિદ્યાભ્યાસમાં અને 1કાર અવસ્થામાં તેમનાં માતુશ્રીએ ધણા જ શ્રમ લીધા હતા. દેવીને નૈવેદ્ય દૂનું ધરાવવાની પેાતાનાં માતુશ્રીની પદ્ધતિ નિત્ય લક્ષમાં રાખનાર આ કુશળ બાળકે માતાથી. નૈવેદ્ય ન ધરાવવાનેા પ્રસંગ ઉભા થતાં પોતે ધરાવવા ગયા, અને દૂધ જેવું ને તેવું પાત્રમાં રહ્યું તેથી દેવી આરેાગતાં નથી એમ સમજી ભાવનાપૂર્વક સ્તુતિ કરી તેના કુલ રૂપે વાદેવતા પ્રસન્ન થયું અને કવિ શિશુએ ઉત્તમ કાવ્યેા લખ્યાં એવી લોકવાયકા છે, એટલું જ નહિ પરંતુ સૌન્દલહરી નામના પ્રકરણ ગ્રંથમાં ઉલ્લેખ પશુ છે. આ પ્રસંગમાં અલૌકિક બાબત બાદ કરીએ તે એટલું તા સમજાય છે કે દેવીની ભક્તિ શંકરાચાયની ખાલક અવસ્થામાં પ્રવેશ ભામેલી હતી. (૨) પેાતાનાં માતુશ્રી પ્રતિ શંકરાચાય માં અદ્દભુત ભક્તિભાવ હતા. પાતાની સન્યાસદીક્ષામાં સમતિ, મગરે તેમના નદીમા પગ પકડયા તે વખતે, તેમનાં માતાએ, “ જો ખાળક છૂટે તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૩. સંન્યાસ લેવા દઈશ” એવી પ્રતિજ્ઞા કર્યા પછી શંકરાચાર્ય મરણના પંજામાંથી બચ્યા એ ઉપકાર વડે દબાએલી વૃત્તિએ સંન્યાસ લીધા પછી પણ “તું જ્યારે સ્મરણ કરીશ ત્યારે આવી ઉભો થઈશ,” એવું વચન આપી પરિવ્રાજક થઈ ચાલ્યા ગયા. પિત્રાઈઓએ માને દુઃખ દીધું. તેઓ મરણશય્યા ઉપર હતાં ત્યારે તેમને સ્વમ આવવાથી એકદમ બદરિકેદારથી છેક કાલરીગામ (કેરલ દેશમાં) આગળ આવી પહોંચ્યા. માતાની છેવટની ઘડીએ તેમને વિષ્ણુના પરમપદને બંધ કર્યો, અને તેમના દેહોત્સર્ગ પછી તેમના પિત્રાઈઓએ અગ્નિસંસ્કાર કરવાની ના પાડી ત્યારે ખિન્ન મને, અમિને સંન્યાસીએ નહિ અડવું જોઈએ, તેમ છતાં વિધિäકર્યા એટલે વેદવાક્યનું દાસત્વ ન સ્વીકારતાં સ્વતંત્ર બ્રહ્મવાદીરૂપે પિતાની માતાના શબના કટકા કરી તેમને અગ્નિદાહ કર્યો, અને નીચેના શ્લોક વડે તેમને દેહસંસ્કાર કર્યો હતો, તેમ તેમના જીવનચરિત્ર* ઉપરથી જણાય છે. आस्तां तावदियं प्रसूतिसमये दुर्वार शूलव्यथा नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी। एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याः क्षमो यातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ।। ભાવાર્થ –“હે માતા! પ્રતિસમયની અસહ્ય વેદનાને હું બાજુ ઉપર મૂકું, જમ્યા પછી એક એક સંવત્સર પર્યન્ત મલવાળી શયા તે ભોગવી તારું શરીર સૂકવી નાખ્યું તે વાત પણ આવી મક શંકરાચાર્યના સમકાલીન ગેવિંદનાથનું રચેલું વાવારિત જૂનામાં જૂનું ગ્રંથલિપિમાં છે. તેની નકલ મેં લંડનથી મેળવી છે. તેની દેવનાગરી પ્રત મેં મદ્રાસથી મેળવી છે. તેના ચોથા સર્ગમાં આ શ્લોક છે. આ કાવ્ય ઘણું સરળ, અને સુંદર છે. વિદ્યારણ્યના સંક્ષેપ શંકરવિજય કરતાં પ્રાચીન છે. આ કાવ્ય મુકિત થયું નથી. મુદ્રણ કરવા યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ક, પરંતુ તે જન્મ પહેલાં મારા આ સ્થૂલ દેહને ભાર સહન કરી જે કષ્ટ વેઠયું એટલા એકજ તારા ઉપકારને બદલો વાળવા હું આવો ઉંચે બ્રહ્મવિદ્દ થયે છતાં સમર્થ નથી તે માતાને અગ્નિદાહ પ્રસંગે નમસ્કાર છે.” આવી માતૃભકિત વિનાને સંન્યાસીએ જગતનો ઉદ્ધાર શી રીતે કરી શકે, તે હું સમજી શકતા નથી. (૩) શક્તિસંપ્રદાયમાં– विद्या समस्तास्तव देवि भेदाः । स्त्रियः सकस्ताः सफ लाः जगत्सु॥ સઘળી વિદ્યાઓ ભગવતીનાં રૂપે છે, અને સઘળી સ્ત્રીઓ જગતમાં ભગવતીની મૂર્તિઓ છે, એ ભાવ શંકરાચાર્યે સંન્યાસાશ્રમમાં મંડન મિશ્રનાં વિદુષી પત્ની ઉભયભારતી પ્રતિ છેવટ સુધી જાળવી જાણ્યો હતો. કુમારિલના શિષ્ય અને આગ્રહી કર્મમીમાંસાના સમર્થ પ્રચારક મંડન મિશ્ર સામે વિવાદના પ્રસંગમાં મધ્યસ્થ તરીકે ન્યાયનિર્ણયમાં મંડન મિશ્રનાં પત્નીને શંકરાચાર્યે સ્વીકાર્યા હતાં. પક્ષપાત કરશે તે પિતાના પતિ પ્રતિ કરશે, અને સંન્યાસી તરફ નહિ કરે એવો સભ્ય જનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવાની આ કલામાં પણ તેમને વિદુષીની વિદ્વત્તા પ્રતિ શ્રદ્ધા હતી, અને તે વિવાદના અંતમાં ફળી હતી, અને જે ઉભયભારતી પતિને મધ્યાહુને જમવા પધારે અને યતિને ભિક્ષા લેવા પધારે એમ કહેતાં હતાં, તેમણે સાતમા દિવસના મધ્યાહને બન્નેને ભિક્ષા લેવા પધારે, એવું બેલી ન્યાયનિર્ણય શંકરાચાર્યના લાભમાં આપ્યો. એ જોઈ શંકરાચાર્યને તે વિદુષી પ્રતિ સન્માન ઉપજ્યું હતું, અને તેના ચિન તરીકે મંડન મિશ્રને સન્યાસ દીક્ષા આપી, સુરેશ્વર સંજ્ઞા આપ્યા છતાં પિતાના ચાર પીઠેમાં ઉભયભારતીને બ્રહ્મવિદ્યાનો અવતાર માની, શાક્ત પીઠની સ્થાપના કરી હતી. શાંકરસંપ્રદાયમાં એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે છે કે પૂર્વ પીઠમાં જગન્નાથમાં વિના નામવડે શક્તિપ્રતિષ્ઠા કરી; પશ્ચિમપીઠમાં દ્વારકામાં રાત્રી નામથી પ્રતિષ્ઠા કરી, ઉત્તરપીઠમાં પૂજિવિતા નામથી પ્રતિષ્ઠા કરી, અને દક્ષિણની પીઠમાં મિક્ષ દેવતા તરીકે પ્રતિષ્ઠા કરી. આ શક્તિની પ્રતિષ્ઠા કરવામાં અને પૂજનપદ્ધતિ દાખલ કરવામાં મંડન મિશ્રનાં વિદુષી પત્ની ઉભયભારતીના ઉત્તમ જીવનની અસર આપણને જણાય છે. શંકરાચાર્યના જીવનચરિત્રમાંથી એમ પણ જણાય છે કે મંડનમિશ્રનાં પત્નીને તેમના પતિને સંન્યાસ દીક્ષા આપ્યા પછી સબ્રહ્મચારિણી તરીકે છાયાવત સુરેશ્વર સાથે રહેવાની છૂટ આપી હતી, અને જેમ મૈત્રેયીને યતિદીક્ષા યાજ્ઞવલ્કયે આપી હતી, તેવી દીક્ષા ઉભયભારતીને પણ મળી હતી. શંકરાચાર્યના જીવનના આ પ્રસંગે સ્ત્રી જાતિ પ્રતિની તેમની પૂજ્ય બુદ્ધિ અને નારીપ્રતિષ્ઠાનું ભાન કરાવી શકે છે. સામાન્ય સંન્યાસીઓ જ્યારે સ્ત્રીને નરકનું દ્વાર માની નિંદ્ય ગણે છે, ત્યારે શંકરાચાર્ય સ્ત્રી જાતિને પૂજ્ય માની, બ્રહ્મવિદ્યાની સહાયક માને છે. શંકરાચાર્યના મનમાં તેમની જન્મભૂમિએ, તેમનાં માતુશ્રીએ, અને મંડનમિશ્રનાં પત્ની ઉભયભારતીએ શક્તિવાદની ભૂમિકા રચી હતી. ત્યારે તેમના પરમ ગુરુ શ્રી ગડપાદે તેમને શક્તિવાદની ઉપાસના શિખવી હતી. શંકરાચાર્ય પિતાના યતિધર્મના ગુરુ શ્રી ગોવિન્દ્રાચાર્ય પાસે માત્ર સંન્યાસ અને ગવિદ્યા જ શિખ્યા હતા, ત્યારે ઉપાસનાકાણ અને જ્ઞાનકાર્ડને મર્મ તેઓ તેમના પરમ ગુરુ ગૌડપાદાચાર્ય પાસે શિખ્યા હતા. પ્રસ્થાનત્રયીનાં ભાષ્ય રચ્યા પૂર્વે તેઓ ઘણે સમય શ્રી ગડપાદાચાર્ય પાસે વિદ્યાપ્રાપ્તિ અર્થે રહ્યા હતા. આ ગૌડપાદના બ્રહ્મવિદ્યાના પ્રસિદ્ધ ગ્રન્થમાંથી માંડૂક્યકારિકા ઉપર શંકરાચાર્યે ભાષ્ય કર્યું છે. પરંતુ બ્રહ્મવિદ્યાને ઉપાસનાની પદ્ધતિથી મેળવવામાં શ્રી ગૌડપાદે તેમને ઘણી સહાય આપી હતી. ગૌડપાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ વેદાન્ત વિદ્યા મેળવદતિને આનપસદ્ધિમાં થઇ નું રાન કરવામાં વધારાનું કરી શકે અવિનાશ થઈ દેવીભાગવત ઉપર ટીકા છે. તે ઉપરાંત તેમનાં વિચાર સૂત્ર શક્તિસંપ્રદાયના રહસ્ય ઉપર ઘણે પ્રકાશ નાંખે છે. આ ગ્રંથ છેડા સમય ઉપર પ્રસિદ્ધ થયો છે. તેનું અવલોકન કરતાં જણાય છે કે વેદાન્તશાસ્ત્રની શ્રવણ, મનન, અને નિદિધ્યાસનવાળી જ્ઞાનપદ્ધતિ ઉપરાંત બ્રહ્મવિદ્યા મેળવવાની શક્તિમાર્ગની ધ્યાનપદ્ધતિ પણ છે. જ્ઞાનપદ્ધતિ અને ધ્યાનપદ્ધતિને વિવેક અધિકારભેદથી કર્યો છે, પણ બંનેનું ફલ મેક્ષ, સમાન છે. તેમાં ધ્યાનપદ્ધતિ સુગમ, અને તેને વેગ ભેગથી અવિરોધીપણે મેક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિમાં થઈ શકે છે. ઉપાસના વડે ચિત્તવિક્ષેપ દૂર કરી, બ્રહ્મવિદ્યાનાં શ્રવણાદિ સાધને સાધનાર કેવળ આત્મહિત કરી શકે છે એટલું જ નહિ પણ પ્રજાને પ્રબુદ્ધ કરવામાં વધારે સમર્થ થઈ શકે છે. બ્રહ્મનું ધ્યાન અને બ્રહ્મનું જ્ઞાન કેવી યોજનાથી મેળવી શકાય તે બાબતમાં શ્રી ગૌડપાદે ઘણું ઊંડી સમજણ મેળવી હતી, અને તે દીક્ષા તેમણે શંકરાચાર્યને આપી હતી. શંકરાચાર્યની આ શાક્ત દીક્ષાના ફલ તરીકે નીચેના શંકરાચાર્યના મંત્રશાસ્ત્રના ચાર પ્રકરણગ્રંથો છે. (१) सौन्दर्यलहरी (२) प्रपंचसार (३) ललितात्रिशतीभाष्य (૪) સાવર વગેરે સ્ત પહેલા પ્રકરણગ્રંથમાં શક્તિનું સ્વરૂપ અને તેની ઉપાસના મંત્રમાર્ગ વડે કાવ્યરૂપે વર્ણવી છે. તેના બે ખંડ છે. બ્રહ્મલહરી, અને સુંદરીલહરી. પ્રથમ ખંડમાં બ્રહ્મમયી શક્તિનું અમૂર્ત સ્વરૂપ અને તેના મંત્રને પ્રકાશ, અને બીજા ખંડમાં તેનું મૂર્ત સ્વરૂપ અને તેનું સૌન્દર્યભાવનાવાળું ચિંતન અપૂર્વ ધ્વનિકાવ્ય વડે કર્યું છે. બીજા પ્રકરણગ્રંથમાં સમગ્ર મંત્રશાસ્ત્રની પરિભાષા અને અતદર્શનને પિષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૭ આપે એવી સિદ્ધાન્તપ્રક્રિયા રચી છે. ત્રીજા પ્રકરણગ્રંથમાં ભગવતીનાં રૂપ, ગુણુ અને કર્માંનાં પ્રમેાધક નામેાનું વિવરણ કર્યું છે. ચેાથા તેાત્રામાં ભગવતીને કેવા ભાવથી ભજવાં તેના અનેક પ્રકારે આપ્યા છે. આ પ્રકરણગ્રંથૈાની સમજણ સામાન્ય વેદાન્તીઓને નથી, કારણ કે તેમને મંત્રશાસ્ત્રની અને ઉપાસનાકાણ્ડની પરિભાષાનું જ્ઞાન નથી. તે ઉપરાંત સામાન્ય દર્શનશાસ્ત્રના અભ્યાસાને તંત્રશાસ્ત્ર પ્રતિ કંઈ પૂર્વાંગ્રહ ( Prejudice) હેાય છે, અને તેથી આ ગ્રંથાના અભ્યાસ કરવામાં તેએ અનધિકારી હાય છે. શંકરાચાયના સમયમાં શાકતમતનાં ત્રણ રૂપા પ્રચલિત હતાં:૧ કૌલમત, ૨ મિશ્રમત, અને ૩ સામયિકમત. ત્રણે મતમાં અદ્વૈતવાદ ઇષ્ટ છે, પરંતુ ઉપાસનાપ્રકારમાં અને દ્રવ્યાદિ પૂજનસામગ્રીમાં ભેદ છે. ભગવતીના સ્થૂલ, સૂક્ષ્મ, અને પર રૂપને લક્ષમાં લઈ અધિકારીના ચિત્તના પશુ, વીર, અને દિવ્ય એવા ભેદને લક્ષમાં લઈ શાક્ત આગમાના ત્રણ વ્યૂહૈ। અંધાયા છે. પશુ અધિકારમાં ચેાસ'↑ કુલાગમા છે, વીર અધિકારના આઠ આગમે છે, અને દિવ્ય અધિકારના પાંચ શુભાગમે છે. એકંદર શાક્ત આગમા સિત્તોતેર છે. તેના દિવ્ય અધિકારને ઉપયાગી થાય તેવા પાંચ શુભાગમા—શુક, શનક, સનંદન, સનાતન, અને વસિષ્ઠ મુનિથી પ્રાધાએલી સહિતામાં છે, અને તે પાંચ સહિતા ઉપર ભગવતીની સામાયિક ઉપાસનાની પતિ રચવામાં આવી છે. હાલના જમાનામાં કૌલમતને વામાચારી કહે છે, અને સામયિક મતને દક્ષિણાચારી કહે છે. મિશ્રમત લાપામુદ્રાથી પ્રચલિત થયે મનાય છે. શક્તિસંપ્રદાયના મલિન અશા દૂર કરી, ચિચ્છક્તિની ચાર પ્રકારના સામ્યને પ્રકટ કરનારી, સામયિક ઉપાસના શંકરાચાર્યે સ્થાપન કર્યોનું “ ♦ જે ત્રણ ,, ક્રાન્ત માં તત્રાને વહેંચે છે તેઓના મત પ્રમાણે ૬૪૪૩=૧૯૨ તા છે. જીએ પ્રકરણ પાંચમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમજાય છે, અને આ સ્થાપનાની સાબીતી ઉપરના પ્રકરણગ્રન્થ કરે છે. સામયિક મતમાં ઉપાસ્ય દેવતા સાથે ચાર પ્રકારનું સામ્ય મેળવવાનો આશય રહેલ છે. પિતાના પિંડને ઉપાસ્ય દેવતાના વિગ્રહની સમાન બનાવી પિંડગત સામ્ય સાધવું, એ પહેલે પ્રકાર છે. સમાન અણુઓથી રચાયેલા પિંડ છતાં લિંગ શરીરનું સામ્ય ન હોય તે ઉપાસક અને ઉપાસ્ય વચ્ચેને યોગ પ્રકટ થતું નથી; તેથી લિંગાત્મા અને સૂત્રાત્માને સમાન સંબંધ શી રીતે ઉત્પન્ન કર, એ બીજું સામ્ય ગણાય છે. સ્થૂલ દેહ અને લિંગદેહનું સામ્ય છતાં દેવતાના કારણશરીર સાથે સંયોગીકરણ થાય તેવી કારણુદેહની રચના ઘડાયા વિના સાયુજ્યની પ્રાપ્તિ થતી નથી; તેથી બીજશરીર અથવા કારણશરીરનું સમાનપણું મંત્રદ્વારા મેળવવું, એ ત્રીજો પ્રકાર છે. આ ત્રણ સામ્ય મેળવ્યા પછી પૂલ, સૂમ અને કારણ શરીરનું ઉપાસકનું સાક્ષી ચેતન ઉપાસ્ય દેવતાના સ્કૂલ, સૂક્ષમ, અને કારણ શરીરના ચેતન સાથે એકીકરણ પામી શકે છે, અને તે વડે દેવભાવ અથવા શાક્ત આવેશ અથવા સમાપત્તિ ઉપાસકમાં પ્રકટ થાય છે. આ ચાર પ્રકારના સામ્યને પ્રકટ કરવાની વિદ્યાપદ્ધતિનું નામ: વિદ્યા છે અને તેનો પ્રબોધ દીક્ષાના ક્રમથી ગુરુ, શિષ્યમાં સંક્રાન્ત કરાવી શકે છે, એવું શક્તિ સંપ્રદાયનું મન્તવ્ય છે. શાંકર અતદર્શનની પીઠમાં સામયિક મતને શક્તિવાદ રહેલો છે, તે જણાવવામાં અને તે સંબંધી રસવૃત્તિ ઉત્પન્ન કરવામાં આ લખાણ ઉપકારક થશે. શાક્ત સંપ્રદાયના સાહિત્યને જેવો જોઈએ તે ન્યાય મળ્યું નથી. દોષ વેદસાહિત્યમાં પણ ઘણા છે, અને જે આચારના દે બંને પક્ષમાં હોય તેમાંના એક પક્ષે બીજાને સદોષ કહે, એ કઈ રીતે ન્યાયવાળું ગણશે નહિ. આ કારણથી શ્રી અપય દીક્ષિત આદિ વિચારકેએ વેદ અને તો સમાન આદરથી અવલોક્યાં છે, અને યોગ્ય સમન્વય કર્યો છે. શાક્ત મતના ભક્તો અને ચિંતક શાક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સારી રીતે સમજી જાણે તે શકિત નામથી ભડકવાનું કંઈ પણ પ્રયોજન નથી. શાંકર અતદર્શનની પીઠમાં એટલે લોકપ્રસિદ્ધ વેદાન્તમાં શક્તિવાદ છે તે ઉપરાંત શિવદર્શનમાં પણ ચિન્મયી શક્તિને વાદ સ્વીકારાયો છે. શેવસિદ્ધાન્તના તત્વપ્રકાશિકા નામના પ્રકરણમાં ભોજરાજ કહે છે કે – शक्तो यया स शंभुः । भुक्तौ मुक्तौ च पशुगणस्यास्य ॥ तामेकांचिपां। आद्यां सर्वात्मनास्मि नतः ॥ ३॥ જે શક્તિના સંબંધ વડે શંભુ આ જીવવર્ગને ભોગ અને મેસે આપી શકે છે તે મૈતન્યરૂપા આદ્ય શક્તિને હું સર્વભાવથી નમું છું. વળી શિવસિદ્ધાન્તના અરશિવાચાર્યના રત્નત્રય નામના પ્રકરણ માં લખ્યું છે કે – “આ શક્તિ ન દબાય તેવાં અને બહોળાં ચિતન્યકિરણે વાળી, અખંડ ફુરણરૂપા, અમર્યાદભાવવાળી, નિર્વિકલ્પ સ્વરૂપવાળી, નિરાવરણ, નિર્દો, બીજા કેઈ જડ ઉપાદાન કારણના આશ્રય વિના વૈભવ દેખાડનારી, મૂલ વસ્તુના બિન્દુમાં એટલે શિવરૂપ કેન્દ્રમાં પ્રપંચના અસ્ત અને ઉદયને દેખાડવામાં ચતુર, બીજ કોઈપણ સાધનની અપેક્ષા નહિ રાખનારી, પોતાના સ્વભાવબળથી પ્રકાશ ? દર્શનશાસ્ત્રની દૃષ્ટિથી શાક્તમતનું સ્વરૂપ સમજવા સારૂ સહિન્દતત્વજ્ઞાનના ઇતિહાસના બીજા વિભાગનું સાતમું પ્રકરણ આ સાથે વાંચવા ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં માત્ર શક્તિસંપ્રદાયમાં સમાયેલે અદ્વૈતવાદ કેવા પ્રકાર છે તે સમજાવવા પ્રયત્ન કર્યો છે, અને તે વાસ્તવ શાંકરમતને વિરોધી નથી એટલું સૂચવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પામનારી, સામુખી, આદિ મધ્ય અને અંત વિનાની, સ અંધન વિનાની, પ્રપંચની છેલ્લી કાષ્ઠા અને નિષ્ઠા રૂપે રહેનારી, અતિદિવ્ય સ્ફુરણવાળા, વસ્તુરૂપા ચિતિ છે, અને તે પરમેશ્વરના દિ ન કરમાય તેવ! મહિમા છે. જેમાં કંઈ વધારે અથવા ઘટાડા થતા નથી એવા શિવતત્ત્વમાં નિત્ય અવિનાભાવસંબધ વડે, એટલે દિ વિખુટા ન પડે તેવા તાદાત્મ્યસંબંધ વડે, વિચિત્ર વૃત્તિ વડે વિકારા દર્શાવે છે, તે શક્તિ પ્રત્યેક જીવના અણુ ચિદાકાશમાં રહેલા શિવબિન્દુને નાદની લહરીએથી ભરપૂર કરે છે; અને જેમ ચન્દ્રબિંબ આકાશમાં રહેલું પૃથ્વી ઉપરના સમુદ્રને ચંચલ મેાજાની ભરતીથી ભરી દઈ ગગનમંડળને ગજવી મૂકે છે, તેમ જીવના હૃદયાકાશમાં નિનાદ કરી મૂકે છે. આ શિવાશ્રયા શક્તિ અમેાધ ખલવાળી એક અને અનેક વિભાગા વડે કા નું વૈચિત્ર્ય કરે છે. જેમ સવિતાની શક્તિ જીવનમ`ડળનાં પ્રાણીપદાર્થોના સંસ્કારાનાં ગ્રહણુ અને ત્યાગ કરે છે તેમ આ શક્તિ વેાના અધ્યાત્મસંસ્કારાનાં કાચ અને પ્રસારણ કરાવે છે ×× તે શક્તિ જન્મ પામનારી નથી, તેમ મરતી પણ નથી, વધતી પણ નથી, અને ક્ષય પામતી પણ નથી; કારણ કે પોતે અજડધવાળા છે, અને પ્રકાશરૂપા તે ચિતિશક્તિ છે. × × શિવની આ જે વિમલા શક્તિ છે તે શિવ સાથે સમવાયસ બધથી જોડાયેલી છે, એટલે નિત્યસંબંધવાળી છે, તે શક્તિ પોતે જ ક્રિયારૂપા બની, સદાશિવનું શરીર પ્રકટ કરે છે.” ( સારાંશ સદાશિવની મૂર્તિ શક્તિના એક પ્રકારના વૈભવ છે). વળી શૈવ પરિભાષાના પતિ પરિચ્છેદમાં કહે છે કેઃ— શિવની પરિગ્રહરૂપા શક્તિનાં ખીજાં નામ પરા, મહામાયા, કુંડલિની, બિન્દુ વિગેરે છે. તે શક્તિ જગતનું ઉપાદાન કારણ શિવ તત્ત્વ જ છે” (અન્ય કાઈ વસ્તુ નથી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ તે જ ગ્રંથના પાશપરિચ્છેદમાં કહે છે કે – આ સ્થળે એક રહસ્ય કહેવાનું છે. આ પરમેશ્વરની શક્તિ અવિકારી, અને આદિ અંત વિનાની છે; અખંડ ઉદય પામેલી રહે છે; નિરંતર જડ અને અજડ વસ્તુઓમાં સાધારણ ભાવ વડે વ્યાપી રહેલી હોય છે, અને તે વસ્તુઓની અનેક અવસ્થામાં પણ તે તે ધર્મને અનુસરતું રૂપ ધારણ કરી, સ્થિતિ કરીને રહે છે.” મૃગેન્દ્ર આગમમાં પણ કહ્યું છે કે –“પરમેશ્વરનું કરણ અથવા સાધન શક્તિથી જુદું કંઈ નથી. તે શકિત અચેતન નથી, અનેક વિષયોનાં બંધ અને ક્રિયાઓમાં તે એક જ સમર્થ છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું શાત અધિકારી ભેદ અને પંચ મકાર. परिमृतं झपमा पलं च भक्तानि योनीः सुपरिष्कृताश्च निवेदयन्देवतायै महत्यै स्वात्मीकृते सुकृते सिद्धिमेति ॥ (ત્રિપુરપનિ.) ગયા પ્રકરણના સિદ્ધાંતના વિચારથી સમજાશે કે શાકતો અને વેદાન્તીઓ સિદ્ધાન્તમાં અદંતીઓ છે. માત્ર અહંતાનુભવની સાધનપ્રણાલિકા બેમાં ભિન્ન છે. શાકતોની સાધનપ્રણાલિકા પ્રધાનપણે શબ્દશક્તિની ઉકેલ અને ઉપાસના ઉપર બંધાયેલી છે, ત્યારે વેદાતીઓની સાધનપ્રણાલિકા શ્રવણ-મનન-નિદિધ્યાસનની વિચારપદ્ધતિ ઉપર ઘડાયેલી છે. ઉપાસનાપદ્ધતિને મુખ્ય આધાર શબ્દતત્વ ઉપર હોવાથી શાસ્ત્રોનાં મુખ્ય સાધનમાં મંત્ર હોય છે, અને તે મંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસનાનાં પટલ, પદ્ધતિ, વર્મ(કવચ), નામસહસ્ત્ર, અને સ્તોત્ર એવાં પાંચ અંગે હોય છે. તે ઉપરાંત જપ, હેમ, તર્પણ, માર્જન, અને બ્રહ્મભોજન-એવાં પાંચ ઉપાંગો હોય છે. એકંદરે દશાંગી ઉપાસના શક્તિની કરવામાં આવે છે. પ્રત્યેક સાધકના ચિત્તની પરીક્ષા કરી કેઈ સિદ્ધગુરુ મંત્રની દીક્ષા આપે છે, અને સાધકે તે મંત્રનું પુરશ્ચરણ કરી પિતાને આંતર અભ્યાસ વધારી, ઇષ્ટદેવતાનો સંપ્રયોગ કરવાનું હોય છે આ દીક્ષાના મુખ્ય ભેદ ત્રણ છે –(૧) એટલે શક્તિને પાત શિષ્યના ચિત્તમાં કરાવનારી, (૨) વી–એટલે સ્વરૂપસુખને જેમાંથી જન્મ થાય છે એવા મંત્રના વર્ણને વિન્યાસ કરી, સ્વરૂપાનન્દને ઉબોધ કરનારી, (૩) મારા–જેમાં મંત્રની સર્વ આરંભથી તે અંત સુધીની પ્રયોગ 't જુઓ . ૨. ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પદ્ધતિ વડે ઇષ્ટદેવતાને સાક્ષાત્કાર કરાવનારી. આ ત્રણેને, અથવા કોઈ એકને આશ્રય લઈ સિદ્ધ મનુષ્ય શરીરમાં પ્રકટ થયેલા પરમશિવ મંત્રચૈતન્યને સાધકચિત્તમાં જગવે છે અને પરિણામે પૂર્ણભિષેકની પ્રાપ્તિ થયા પછી સાધક સિદ્ધપદમાં આવી વસે છે. આ દીક્ષા આપવાના પ્રસંગે, અને ત્યારપછી સિદ્ધપદમાં પહોંચતા સુધી, સાધકનાં જીવનક્રમ ઉપર સિદ્ધગુરૂ ઘણી! દેખરેખ રાખે છે. આ દેખરેખ સામાન્ય ઉપદેશવાળી એટલે કહેવાકથવારૂપ હોતી નથી, પરંતુ નેત્રધારા, સ્પર્શદ્વારા, યંત્રધારા, અથવા ગમે તે સાધકને પ્રિય પદાર્થ હોય તેની દ્વારા સાધકમાં શક્તિપાત કરવામાં આવે છે, અને સાધકને ખબર પણ પડતી નથી કે તેના શરીરમાં પઠેલાં છત્રીસ તત્તનું શોધન શી રીતે થાય છે. દીક્ષાને લગતી મંડપરચના, યંત્રરચના, દ્રવ્યરચના વિગેરે બાહ્ય ઉપચારે કંઈક ઉઘાડા અને કંઈક ઢાંક્યાએવા રૂપમાં કરવામાં આવે છે, અને સાધકના મસ્તક ઉપર ભગવતીના રક્તશુકલ પાદુકાની ભાવના કરી, તેના ક્ષાલનજલ વડે બ્રહ્મરંધ્રથી માંડી સુષણ માર્ગ પૃષ્ઠવંશના મધ્યની બ્રહ્મનાડીમાં જાણે કઈ પ્રકાશની લહરી વિદ્યુત જેવી ઊંડી ઉતરતી હોય એવી સ્થિરભાવના ગુરુ કરે છે. તે પ્રકાશલહરી શિષ્યના શરીરનાં ઘટક તત્વોમાં પેઠેલી પાપ સંસ્કારને જાણે બાળી નાંખતી હોય તેવું ચિંતવવામાં આવે છે, અને પછીથી શક્તિના મંત્રમય શરીરની સાધકના હદયમાં સ્થાપના કરવામાં આવે છે. આ રહસ્ય પ્રક્રિયા પાપનું ક્ષાલન કરનારી હોવાથી અને જીવનું જીવત્વ ટાળી, દિવ્યભાવ આપનારી હોવાથી દીક્ષા–એવા હેતુ ? જુઓ પરશુરામપસૂત્ર પ્રથમ સવંદ તથા નિત્યકરવો માસ દીક્ષાના સ્વરૂપ અને પ્રકાર સંબંધમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ નામવાળી હોય છે.* મર્યાદિત શક્તિવાળા ગુરુઓ માત્ર પોતે સિદ્ધ કરેલી વિદ્યાની જ દીક્ષા આપી શકે છે, પરંતુ સિદ્ધગુરુ અથવા દિવ્યગુરુ ગમે તે સાધકનું કલ્યાણ કરનારી દીક્ષા આપી શકે છે. સાધકના ત્રણ પ્રકાર માનવામાં આવે છે. (૧) પશુ અધિકારી, જેમનામાં દેખાતા મનુષ્યત્વ છતાં આસુરભાવ નિવૃત્ત થયા નથી, અને જેમનાં કામ, ક્રોધ, લોભ, મોહ*, મદY, અને માત્સર્ય એ છ પશુધર્મો નિયમવિધિ વડે પકવી શકાય તેવા છે તેવા સાધકે; (૨) વીર અધિકારી, જેમનામાં વીરનો ભાવ એટલે વીર્ય બળવાન છે, અને શક્તિસંગમ થવાથી જેમનું સ્વાભાવિક શૌર્ય ઝળકી ઉઠે તેવું છે તેવા; (૩) અને દિવ્ય અધિકારી એટલે જેમનામાં મનુષ્ય શરીર છતાં કામાદિ દોષોને લય થયું છે, અને જેમને શક્તિસંગમ જેવા ઉત્તેજક નિમિત્ત વિના વાસ્તવ શક્તિ એટલે સ્વરૂપનું ભાન અથવા વિમર્શ ફુટ થવામાં વાર લાગે તેમ નથી તેવા. સાંખ્યની પરિભાષામાં તામસ, રાજસ, અને સાત્વિક કહીએ, અથવા વેદાન્તની પરિભાષામાં કનિષ્ઠ, મધ્યમ, અને ઉત્તમ કહીએ તો ચાલે. પરંતુ શાક્તોના આ અધિકારનાં નામમાં ખાસ ભેદ એ છે કે તેમનાં સાધને પણ પશુ, વીર, અને દેવને છાજે તેવાં હોય છે. તંત્રસાધનામાં સ્ત્રીને આવશ્યક સાધન માનવામાં આવી છે; અને તેવી જ રીતે સ્ત્રીને પણ પુરુષ સહાયક માનવામાં આવ્યો છે. આ સંબંધમાં વૈદિક જેવી રીતે પત્નીને સહધર્મચારિણું માને છે, તેવી રીતે તાંત્રિકે સ્ત્રીને પરમપવિત્ર સાધિકા માને છે. સ્ત્રી વીણા સંબંધમાં જુઓ પશુપામોલ્વિર પ્રથમ ખંડ; ૨. શંકરાચાર્મના પ્રકારનું પ્રા . પ્રથમ પદ્ધતિ થઇ માર્ગની છે; બીજી પદ્ધતિ સામાજિક જાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધિકાને મહાકાલસંહિતાના ગુહ્યકાલી ખંડમાં પૂર્ણતા આપનારી કહેવામાં આવે છે, અને તે ઘણે ભાગે સ્વકીયા શક્તિ હોય છે; જેવા ગુણવાળો સાધક વર્ણવ્યું છે તેવા ગુણવાળી સાધિકા પણ જોઈએ. તેવા જેડાના વેગથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. બીજી કોટિએ સાધન સાધનારને સે વર્ષે પણ સિદ્ધિ મળતી નથી.” જે સાધકને જન્મસહભાવી મદ્યાદિ હોય તેમને નિયમવિધિથી તે ક્રમપૂર્વક છોડાવવાં એ આશય પશુ અધિકારીના સાધનક્રમમાં રાખવામાં આવેલ હોય છે. પશુ અધિકારીનાં પંચ દ્રવ્યોને પંચમકાર સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, અને તેઓ અનુક્રમે મા, માંસ, મત્સ્ય, મુદ્રા અને, મિથુન-એવા નામથી પ્રસિદ્ધ છે. ઇષ્ટ દેવતાને અર્પણ કરેલા પદાર્થોજ ભગવાય, અન્ય નહિ એવા ખાસ પ્રતિબંધ મૂકેલા હોય છે, અને અખંડ મદ્યાદિનું સેવન કરનારને ભ્રષ્ટ જ માનવામાં આવે છે. તાંત્રિકના પશુ અધિકારીનાં આ પાંચ દ્રવ્યો વૈદિક યજ્ઞકાંડમાં ગુંથાયેલાં હતાં; માત્ર ધર્મના ઈતિહાસના જ્ઞાન વિનાના હિન્દુઓ વૈદિકની સ્તુતિ અને તાંત્રિકોની નિંદા કરે છે. વેદના પશુયજ્ઞમાં સોમરસનું ઉન્મત્ત થતા સુધીનું પાન હતું; તે યજ્ઞમાં અનેક પશુઓને વધ થતો હતો અને માંસભક્ષણ પણ થતું હતું, અને પિતૃશ્રાદ્ધમાં ગોવધ પણ થતો હતો; વૈદિક બ્રાહ્મણે બંગાળા વિગેરેમાં મત્સ્ય ખાય છે; વડાં ચણ વિગેરે ખાદ્ય પદાર્થો જેવા તાંત્રિકામાં છે તેવા વૈદિકમાં પણ પુરેડાશ હતા; અને તાંત્રિકેમાં જેવું લતા સાધનનું મૈથુન છે તેના કરતાં વધારે અધમ મહાવતના છેલ્લા દિવસે ગમે તે જાતિની સ્ત્રી સાથે સ્વેચ્છાવિહાર થતો હતો. લગભગ સાતમાં આઠમા સૈકા સુધી શિષ્ટ આચાર કોને કહેવા તે બાબત વૈદિક અને બેહો વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા, અને કુમારિક ભટ્ટને પોતાના વાર્તિકમાં કૃષ્ણ–બલરામના દારૂ પીવાના પ્રસંગે, શ્રાદ્ધાદિમાં ચાલતાં માંસભક્ષણ, તેના પિતાના સમયમાં અહિ છત્રની બ્રાહ્મણીએ (કદાચ નાગર જાતિની હોય) દારૂ પીએ છે, ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ આસુર અને પિશાચ લગ્ન થાય છે, વિગેરે દ્ધ પ્રતિપક્ષીઓના શિષ્ટાચાર સંબંધી પ્રશ્નોના ખુલાસા આપવામાં પાણી ઉતર્યું જણાય - છે. ટુંકામાં દેશકાળ પર આચારધર્મ બંધાયેલો છે, એ વાતનું સત્ય નહિ જાણનારા પિતાના આચારને જ મહિમા ગાનારા અન્ય ધર્મ અને સંપ્રદાયનું ઉદાર મનથી અવલોકન કરી શકે તેમ નથી. ભગવાન બુદ્ધને આદેશ અહિંસામાં છતાં હાલ સઘળા બૌદ્ધ ધર્મના વિસ્તારવાળા ચીન, જાપાન, લંકા વિગેરે સ્થાનમાં માંસભક્ષણ થાય છે. માત્ર આ બાબત જૈનએ કંઈક વિશિષ્ટતા જાળવી છે, અને તેનું કારણ પણ તે ધર્મ માત્ર ભારતવર્ષમાં પિતાનું સંગાપન કરી ટકી રહ્યો છે માટે તે વિશિષ્ટતા જળવાઈ છે. હિન્દુઓના વૈદિક કાળ પછી અનેક પ્રજાનાં આક્રમણ થવાથી તેમના આચારની હિન્દુધર્મવ્યવથાપકે એ વ્યવસ્થા કરી છે, અને માંસભક્ષણ કરે છે, મઘ પીએ છે એટલા માત્રથી પરમેશ્વર સંબંધી અનુભવ ન મળે, એ સંકેચભાવ જણાવ્યું નથી. મનુ ભગવાન કહે છે કે –“માંસ ભક્ષણ કરવું એટલામાં દોષ નથી; મૈથુન કરવું એટલામાં પાપ નથી. પ્રાણીઓની આ બે સ્વાભાવિક પ્રવૃત્તિઓ. છે. પરંતુ તેમાંથી નિવૃત્ત થવું તે મહા ફળને આપનાર છે.” શ્રૌતાચારના અગ્રણી મનુના વિચારને અનુસરતું તાંત્રિકાચાર્યોનું પણ મંતવ્ય છે કે દેવતાના પ્રસાદ રૂપે મદ્યાદિ પશુ અધિકારીને સેવ્ય છે, અને ઈતરને અસેવ્ય છે. નીચેના કાષ્ટકમાં ત્રણ અધિકારી એના દ્રવ્યનું વર્ગીકરણ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પનાં પાંચ મઘ માંસ મત્સ્ય મુદ્રા મિથુન દ્રવ્ય. વરનાં પાંચ દુધ, ઘી, માબાન મસુર ડાંગર અથડ-બિદુ* દ્રવ્યો. મધ. વા ઘઉંના યોગ વળી પદાર્થ વિ. સાધન. દિવ્યનાં પાંચ તેજસતત્ત્વ-વાયુ તત્ત્વની જલતત્વની ભૂમિતત્ત્વની આકાશ દ્રવ્યો. ની ધારણા. ધારણ. | ધારણ. | ધારણ તત્ત્વની ધારણા અથવા અપરાજિતા પુષ્પની ધારણ. મહાનિર્વાણ તંત્રમાં પંચભૂતમાં રપૂલ, સૂક્ષ્મ અને પર સ્વરૂપને પંચદ્રવ્ય ગણવામાં આવ્યાં છે. તેજસ્ તત્ત્વને સ્થૂલ પરિણામ મામાં છે, સૂક્ષ્મ પરિણામ દૂધ, ઘી, મધ વિગેરેમાં છે, અને પોતાની રૂ૫ તન્માત્રામાં તેનું પરરૂપ છે; વાયુ તત્ત્વને સ્થૂલ પરિણામ પશુપંખીનાં શરીર છે, એટલે તેમનું માંસ છે; સૂક્ષ્મ પરિણામ ચણું વિગેરે અન્નમાં છે, અને રસ તન્માત્રામાં તેનું પરરૂપ છે; જળતત્ત્વનું સ્થૂલ પરિણામ મત્સ્ય શરીર છે, સૂક્ષ્મ પરિણામ મસુર નામનું ધાન્ય છે, અને રસ તન્માત્રામાં તેનું પરરૂપ છે; પૃથ્વીતત્ત્વને સ્થૂલ પરિણમ વડાં વિગેરેમાં છે, ચેખા, ઘઉં વિગેરેમાં તેને સૂક્ષ્મ પરિણામ છે, અને ગંધ તન્માત્રામાં તેને પર પરિણામ છે; આકાશ તત્વનું સ્થૂલરૂપ તે સ્ત્રીપુરુષનું મિથુન છે, એટલે તેમની એકબીજામાં વ્યાપ્તિ છે, સૂમરૂપ તે માત્ર ઉભયના શુકશેણિતને પ્રેમબંધમાં વિનિમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ છે; અને પરરૂપ તે શિવશક્તિને શબ્દ તન્માત્રાને કુંડલીગ છે. આ પૂલ, સૂક્ષ્મ અને પરભૂમિકાનાં દ્રવ્યોના ગુણદોષનું - વર્ણન નીચે પ્રમાણે તે તંત્રમાં આપવામાં આવ્યું છે – “દુઃખવિસ્મરણ કરાવવામાં જીવનું મેટું ઔષધ, અને આનંદ આપનારું પહેલું તત્વ છે. તે જે સંસ્કાર વિનાનું હોય તો ઉમાદ અને ભ્રમને ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ પણ લવારે. તથા રેગને ઉત્પન્ન કરે છે, માટે હે ગારિ! આવું તત્વ કદી લેવું નહિ. ગામમાં ઉછરેલાં, વનમાં ઉછરેલાં, વાયુમાં ઉડતાં પ્રાણીઓનાં શરીરે મનુષ્ય પ્રાણીને પુષ્ટિ આપનારાં છે; બુદ્ધિ તેજ અને બલને વધારનારાં છે. તેને બીજું તત્ત્વ કહે છે. જળમાં ઉત્પન્ન થનારું સુંદર અને સુખપ્રદ જળચર શરીર પ્રજાવૃદ્ધિ કરનારું ત્રીજું તત્ત્વ છે. “પૃથ્વીમાંથી ઉત્પનન થનારાં ધાન્યાદિ જીવોને સુલભ છવનનાં સાધન છે. ત્રણે લોકમાં આયુષને આપનાર આ ચોથું તત્વ છે. “પ્રાણુઓની સૃષ્ટિક્રમને વધારનારું, વિષયાનંદની મેટી કળાને જણવનારું અનાદિ જગન્લ કારણ તે પાંચમું તત્વ છે. પહેલા તત્વને તું તેજ સમજ; બીજાને વાયુ સમજ; ત્રીજાને જલ સમજ; સેથાને પૃથ્વી સમજ; અને પાચમાને આકાશ સમજ પિતાપિતાના અધિકારને અનુસાર પશુ, વી., અને દિવ્ય આ પાંચે તત્તનો ઉપયોગ શાક્ત સાધનમાં કરે છે. પ્રથમ કહી ગયા सहस्रारोपरि बिन्दौ कुन्डलया मेलनं शिवे। मैथुनं परमं द्रव्यं यतीनां परिकीर्तितम् (योगिनीतंत्र) સહસ્ત્રાર પદ્યમા બિદુપદમાં એટલે શિ : જ્વમાં, હે પાવતી ! જે યતિઓ પિતાના પગના પંડાલની શક્તિને મળવી જાણે છે તેઓ સર્વોતમ મૈથુન નામના દ્રવ્યને મેળવી જાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ થી પગલાની પ્રથયાગ કરી તેમ દિકે પણ તેને આશ્રય લેતા હતા. અને હજુ પણ આ દેશના કેટલાક ભાગમાં થાય છે. બ્રાદ્ધ અને પ્રસ્તી ધર્મમાં પણ થાય છે. માત્ર જૈનાચારમાં આ વસ્તુઓને સ્થાન નથી. નિયમવિધિ વડે આ પંચતત્તને અથવા દ્રવ્યને ક્રમપૂર્વક નીચી જાતમાંથી ઉંચી જાતનાં સેવવાની પ્રથા તાંત્રિકાએ સ્વીકારી છે, અને તેથી સઘળા તાંત્રિકો આ વસ્તુનો ઉપયોગ કરતા જ નથી, એવું કાઈ કહેતું હોય તે તે પણ ભૂલ છે. સહજ જીવન સહભાવી દોષોમાંથી દૂટી ક્રમપૂર્વક શી રીતે ઉંચે ચઢી ઉંચા ધર્મનું પાલન કરવું, એ ધ્યેય તાંત્રિકોએ રાખ્યું જણાય છે. વાત્સાયન કહે છે કે આહાર સહભાવી કામ છે. શાસ્ત્રમાં અનેક સાણસાધનના નિયમો બતાવ્યા છે. પરંતુ શાસ્ત્રાર્થો વ્યાપક સમજવા, અને પ્રયોગો એકદેશી સમજવા. શાસ્ત્રમાં અમુક પ્રકારનાં કર્મો અમુક પ્રકારનું ફલ લાવી આપે છે. તેથી સર્વેએ સર્વ કર્મ કરવાં એ ધર્મને નિર્ણય નથી. શાસ્ત્ર, સદાચાર અને આપણો અધિકાર છે અને કેટલો છે એનો પોતાની જાતે અથવા ગુરુજને દ્વારા નિર્ણય કરી ધર્મનું અનુષ્ઠાન કરવું એ ધર્મના તત્વને નિર્ણય છે, અને તે તાંત્રિકોને પણ માન્ય છે. વિમલાનંદ સ્વામી આ જમાનાના ટીકા કરનારાને ઉદેશી લખે છે કે “મધ, માંસ, મત્સ્ય વિગેરેનો ઉપયોગ, અને સ્ત્રી પુરૂષોનું સ્વેચ્છા રમણે આ પૃથ્વી ઉપર એટલું બધું ચાલે છે કે મને સમજ નથી પડતી કે આ પદાર્થોને દેવતાની ઉપાસનાના અંશ તરીકે સ્વીકાર કરવામાં તાંત્રિકે ખુલ્લા દિલથી સ્વીકારે છે તેથી શા સારૂ નવ શિક્ષિતે ગભરાઈ ઉઠે છે? સઘળા મનુષ્યો જાણે છે કે ઘી શરીરને પષણ આપનાર છે, અને આયુષને વધારનાર છે. તો પણ તેને અણઘટતે ઉપયોગ ચૂંક લાવી મરણ પણ ઉપજાવે છે. સાપનું ઝેર મનુષ્યનું મરણ નીપજાવે છે, પરંતુ કુશલ વૈદ્ય શોધેલું અને છાશ વિગેરે શાન્ત ઉપચાર સાથે આપેલું ઔષધ ગાંડા માણસની ઘેલછા દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Co કરે છે. તેવી જ રીતે પરમેશ્વર રૂપી મહાવધે આદ્યાશક્તિના મંત્રરૂપ ઔષધ પંચમકારના અધિકારભેદને વિચાર કરી આપેલું યોગ્ય ગુરુની દેખરેખ નીચે લેવાય તે આ કલિ કાલના મહાપાપીઓનું શોધન કરનારું છે, એટલું જ નહિ પણ મોટા ભાગનું નિવારણ કરનારું છે. આયુર્વેદમાં મધ, માંસ, મસ્યાદિને ઉપયોગ સ્વીકાર્યો છે, અને શક્તિ લાવવામાં તેને મિત ઉપયોગ કરવાનું કહ્યું છે. આટલા માત્રથી આયુર્વેદને નિંદવો ઘટતું નથી. તેથી પંચમકારનું વિધાન કરવા માત્રથી મંત્રશાસ્ત્ર નિંદાવું જોઈએ નહિ. શિવે તંત્ર શાસ્ત્રમાં કઈ સ્થળે શકિતસાધકને ઉદેશી એમ કહ્યું નથી કે તેમણે નિત્ય દારૂ પીવો, પશુઓ મારવાં, માંસ ખાવું, સ્ત્રીવિહાર કરે; અને તેમ કરશે તે જ તેમને મોક્ષ મળશે. ઉલટું વારંવાર એમ. પ્રબોધવામાં આવ્યું છે કે આ વસ્તુઓને અતિશય કદી થવો ન જોઈએ અને સ્વાભાવિક વસ્તુઓને ઈશ્વરપૂજનમાં વિનિયોગ કરી તે પદાર્થોના ઉપયોગનું નિયંત્રણ કરવું જોઈએ. અધમ જાતિના પશુઓએ પંચમકારને પ્રાધાન્ય આપી, શાસ્ત્રને નિંદાકેટિએ ચઢાવ્યું છે.” (ત્યાર પછી ઘણાં પ્રમાણુવચને પંચમકારને કયાં કેવી રીતે વિનિયોગ કરે તે બાબત આપ્યાં છે. ) શાકતના મુખ્ય ત્રણ અધિકારીઓના પંચમકારને ઉપયોગ કેવી રીતે કરે છે તે ઉપરથી અનેક આચારભેદે છે. તેમાં વૈદિક, વૈષ્ણવ, શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાન્ત અને કૌલ એવા સાત ભેદો તંત્રોમાં આવે છે. પરંતુ આ સાતેને ત્રણમાં સમાસ લક્ષ્મીધર પંડિત કરે છે? (૧) દક્ષિણ અથવા સામયિક, (૨) વામ અથવા કેલ, અને (૩) મિશ્ર એટલે દક્ષિણ–વામ માર્ગનું સંમિશ્રણ. જેઓ પંચમકારના દિવ્ય અધિકારીના નિયમ પ્રમાણે વર્તે છે તેઓ દક્ષિણ માર્ગ શાક છે. તેમનું બીજું નામ સામયિક છે, એટલે શિવ-શક્તિનું જુઓ વિસ્તર ઉપરનો ઉપોદઘાત. પુ. ૧૯૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧ સામ્ય તેઓ ચાર પ્રકારે સાધે છે. આ ચાર પ્રકારનું સામ્ય અથવા સમરસપણું નીચે પ્રમાણે કરવામાં આવે છેઃ— (૧) પિંડતુ અને બ્રહ્માંડનું તે તે કેન્દ્રો દ્વારા એકય. (૨) લિંગ શરીર અને બ્રહ્માંડના સૂત્રાત્માના શરીરનું એકય. (૩) કારણ શરીર અને અવ્યાકૃતથી રંગાયેલા ઈશ્વરના શરીરનુ ઐય. (૪) શુદ્ધ ક્ષેત્રન અથવા સાક્ષી આત્માનું પરમાત્મચૈતન્ય સાથે ઐય. આ ચાર પ્રકારનું સામ્ય સાધવાથી સાયુજ્ય યાગ જામે છે, અને ઉપાસકમાં ઉપાસ્ય દેવતાનું ગુણસામર્થ્ય પ્રકટ થાય છે. ખીજા પ્રકારના વામમાર્ગીએ પ્રસિદ્ધ પંચમકારનું સેવન સ્થૂલ રૂપમાં કરે છે. તેએ આ વસ્તુને ઢાંકપીછેડા કરતા નથી. તે વના કૌલાચાર્યે ઉન્મત્ત અથવા ભ્રષ્ટ હાય છે એમ કંઈ નથી. કેટલાક પૂછ્યુંનંદ સ્વામી જેવા આરૂઢ દશાના સિયાગી પણ હાય છે. જેમ આરૂઢ શૈવા ભાંગ અથવા ગાંજો પીવામાં પાપ માનતા નથી તેમ આ કૌલ શાકતા નિયમવિધિથી પૂજાના અંતમાં મદ્યાદિ લેવામાં પાપ માનતા નથી. લક્ષ્મીધર આ કાલાના પુર્વ અને ઉત્તર કૌલ એવા ભાગ પાડે છે, અને તેમના ભ્રષ્ટ આચાર। . જુગુપ્સા ભરેલા છે એમ જણાવે છે. પૂ કૈલા અને ઉત્તર કાલા ણે ભાગે ઐાદ્ધ મતના અને કાપાલિક મતના હાવાની સંભવ છે. આસામની કામાક્ષી દેવી તરફના કૌલા ઉપર અથવા આદ્દાના વજ્રયાનનાં સાધને! કરનાર લામા વગેરે ઉપર આ કટાક્ષ હાવાનેા સંભવ છે. આપણા ગુજરાતના ખીજમાર્ગી, અથવા કાંચળીઆ પંથીઓ આ કૌલ માના વામાચારના અવશેષો જણાય છે. પરશુરામનું મંતવ્ય એવું છે કે સાધકની આરંભ, રતણુ, ચૈાવન, અને ૪×ઢ, અવસ્થા થતાં સુધી સમયાચાર પાળવા, ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પછીની પpઢાંત, ઉન્મના, અને અનવસ્થા, ભૂમિકામાં સ્થિત થયેલાને આચારનું બંધન નથી, પરંતુ તેઓ અવધૂતની પેઠે યથેચ્છ વર્તે છે. ટૂંકામાં તેવી સ્થિતિના સિદ્ધોને લૌકિક નીતિનાં બંધને હેતાં નથી. પરંતુ આવી ભૂમિકા બંધાયા વિના સ્વેચ્છાવિહાર કરનારનું અંધ:પતન થાય છે. સિદ્ધભૂમિકામાં ચઢેલાં સ્ત્રી પુરૂષોનાં આચરણ પ્રથમના નિયમના અભ્યાસબલ વડે સ્વાભાવિક સુંદર હોય છે; તેઓ ધ્રુણ, શંકા, ભય, લજજા, જુગુપ્સા, કુલ, જાતિ, અને શીલના પાશથી મુકત હોય છે. ગુરુ, પરમગુરુ વિગેરેના સંબંધ થતાં મર્યાદાનું પાલન કરવા તેઓ નમનાદિ કરે છે; યોગ્ય પુરૂષોનું સંમાન કરે છે; પોતાના સ્વપ્રકાશ સ્વરૂપની દઢ ભાવના અખંડ ચાલુ રાખવા તેઓ પ્રાણ ધારણ કરી રાખે છે. તેવા સિદ્ધ પુરૂષનું સ્વરૂપ સમજ્યા પછી તેમના વચન વડે જ સાધકે વ્યવસ્થા કરી લે છે; તેઓ સર્વથા સત્ય બોલે છે, પરધનમાં આસક્તિ રાખતા નથી; પિતાની સ્તુતિ અને પરનિંદામાં રોકાતા નથી; પારકાના મનને મર્મવધી થાય એવું વચન, પરિહાસ, ધિક્કાર વિગેરે કાઢતા અથવા દર્શાવતા નથી. જ્યાં સુધી પૂર્ણ ખ્યાતિ એટલે પૂર્ણનુભવ નિકાના રૂપમાં બંધાતો નથી ત્યાં સુધી શકિતવિદ્યાનું આરાધન કર્યા જ કરે છે. સમયાચારો ઘણા કાળ સેવાયા પછી કુલનિષ્ઠા બંધાય છે; એટલે તે સ્વતંત્ર બને છે. તે કુલનિષ્ઠ કૃતકૃત્ય હોય છે. તેમને ચાંડાલને ત્યાં દેહ પડશે કે કાશીમાં પડશે તેની પરવા હતી નથી. આ ખરા જીવનમુક્ત છે. શાકતોની ઉપરની સાત ઉલ્લાસભૂમિકા વેદાન્ત શાસ્ત્રની સાત જ્ઞાનભૂમિકા સાથે મળતી આવે છે, અને પરિણામ બંનેમાં છેવટે એક જ પ્રકારને આવે છે. - શૈવશાસનમાં પણ અધિકારીભેદને લક્ષમાં લઈ દ્રવ્યવિનિયોગ કર્યો છે. મહાનયપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩ મૈથુન, મદ્ય, માંસમાં સ` જંતુઓની સામાન્ય પ્રવૃત્તિ હોય છે; કેટલાકમાં તે વિશેષ હેાય છે. તેવા પ્રાણીઓને આર્ભમાં જ જો ત્યાગનું વિધાન કરવામાં આવે તે ધર્મના ઉપદેશ ચિત્તમાં લગાર પણ સ્પર્શ કરે નહિ, અને પરબ્રહ્મની પ્રાપ્તિમાં વાસના ખીલકુલ જાગે નહિ. આ કારણથી દેવતાને નિમિત્ત કરી સ્ત્રી, મદ્ય, માંસ, વિગેરે પૂજાદ્રવ્યમાં સ્વીકારવામાં આવ્યું છે.” 66 પ્રકરણ નવમુ શાક્તાની વિદ્યા અને યંત્રના ભેદ विद्या : समस्तास्तव देवि भेदाः स्त्रियः समस्ताः सकला जगत्सु ॥ ( देवीमाहात्म्य ) શાતાનાં સાધનામાં મંત્ર એ પ્રધાન સાધન ગણાય છે. મંત્રની વાચક શક્તિ અથવા વિમશ શક્તિ-એ શક્તિત્ત્વનું મૂલ રૂપ છે. આ મંત્રની વાચક શક્તિ મંત્રની વાચ્ય દેવતાને પ્રકાશિત કરે-એ શાક્ત સાધનાનું પ્રયાજન છે. શાકતા ભાગ અને મેાક્ષ ઉભયની એકવાક્યતા કરે છે, અને ત્યાગ અને વૈરાગ્ય ઉપર સાંખ્ય અને વેદાન્તીએની પેઠે અણઘટતા ભાર મૂકતા નથી. સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા અને વનીયતા તે ઉંચા પ્રકારની માને છે. સ્ત્રી ધસાધનામાં સહાયક છે, એવું સ્પષ્ટ માને છે અને આચરણમાં મૂકે છે. વાચકમત્ર જ્યારે વાચ્યદેવતાને સ્પષ્ટ કરે ત્યારે તે વિદ્યા એવું નામ ધારણ કરે છે. (પ્રત્યમિજ્ઞા) વિદ્યામય હું વિચારીવત્તા મૈત્રહસ્યમ્ શરીરવાળા થવુ, એ મત્રનું રહસ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તાંત્રિકેા, મીમાંસા, વૈયાકરણા, અને યાગીએ અ અને શબ્દ વચ્ચે અનાદિ પ્રકાશ્યપ્રકાશક સંબધ માને છે અને યેાગ્ય સાધન દ્વારા પ્રકાસ્ય વસ્તુ શબ્દ દ્વારા અભિવ્યકત થાય છે એવું સ્વીકારે છે. તાંત્રિકાના એક શ્લાકમાં કહ્યું છે કે “ “ દેવતાનું શરીર ખીજમાંથી, એટલે ખીજાક્ષરમાંથી પ્રકટ થાય છે.” પરદેવતા એટલે પરશિવનું શક્તિમય સ્વરૂપ શબ્દબ્રહ્મ અથવા નાદબ્રહ્મના આશ્રય લઈ સાધકના ચિત્તમાં પ્રકટ થાય છે, અને તે સ્થૂલ, સૂક્ષ્મ, અને પર એવા ત્રણ રૂપમાં પ્રકટ થઈ શકે છે. તેના પ્રકટીકરણ વડે જે સ્થૂલ, સૂક્ષ્મ, અને કારણ ભૂમિકાનાં, સાધકે ઇન્હેલાં પરિણામે પ્રકટ થાય તે તે પ્રકટીકરણના પુરાવે! છે. મૂલ પરાદેવતા એટલે શતિતત્ત્વનું સ્વરૂપ ચિન્મય અને આનંદમય સ્વભાવનું છે, અને તે મધ્ય આનંદધન ચેતનમાંથી ત્રણ રેખાએ પ્રકટ થાય છે. મધ્ય કેન્દ્રને પરબિન્દુ કહે છે, અથવા પ્રધાનદેવતા કહે છે, અને તેમાંથી જે ત્રણ નાનાં બિન્દુએ પ્રકટ થાય છે. તેને જ્ઞાન, ક્રિયા અને ઇચ્છાનાં ત્રણ અપરબિન્દુ કહે છે. આ મધ્ય કેન્દ્રમાંથી ખળ મેળવી જે કાણબિન્દુએ થાય તેની જોડનારી રેખાએ વડે સબિન્દુ ત્રિકાણુ મુખ્ય ચિદાકાશમાં પ્રકટ થાય છે. તે વિમ શક્તિનું આદ્ય સૂચક યંત્ર છે: શાક્ત પરિબંદુ अ આ યંત્રમાં પબિન્દુને શૂન્ય સંજ્ઞા આપવામાં આવે છે, પરંતુ તેના અર્થ કઈ નહિ તેવા નથી. સચ્ચિદાનદના વૈભવવાળું મૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ પિતાના અંતર્ગત બળને બહાર કાઢવા હજુ ઉદ્યોગશીલ થયું નથી તેથી તે શૂન્ય છે. આ શૂન્યબિન્દુ મહાકાલની કલા વડે એટલે અહંભાવ વડે છૂટું પડી, કંઈક પોતાનું સ્વરૂપ કળી શકે (૮નતિ) તેવા ઉછળતા અથવા ઉગતા ભાવવાળું થાય ત્યારે બિન્દુ વર્તન અથવા શૂન્ય થાય. આ સબિન્દુ વલ ખરી રીતે કાર્યાબિદુ ગણાય અને તેને સારી સંજ્ઞા આપવામાં આવે છે. તેનું બીજું નામ સાચા અથવા વિIિો છે; કારણ કે મંત્રદયમાં તે પ્રથમ પ્રકટ થાય છે, અને ભવિષ્યમાં સર્વજ્ઞતાને અર્પનારી વિદ્યા તેમાંથી જન્મે છે. આ આદ્યા વિદ્યારાજ્ઞી, ચિન્મયી તથા આનંદમયી એવા સ્વભાવવાળી છે; એટલે કે તે કાર્યાબિન્દુને હું છું એટલું જ ભાન હોય છે એમ નહિ, પરંતુ પોતે નિત્યતૃત અથવા આનંદમય છે એવું પણ ભાન હોય છે. તે કાર્યાબિન્દુમાંથી ત્રણ અવાન્તર પરિણામે પ્રકટ થાય છે. એક (૧) અપરબિન્દુ, (૨) નાદ, અને (૩) બીજ. તેમાં અપરબિન્દુ ચેતનમય છે, નાદ જડાજડ છે, અને બીજ જડ છે. પરંતુ આ ત્રણે અજડ, જડાજડ, અને જડ અંશે એકમેક ગુંથાયેલા હોય છે, એટલે જેમ મેરના ઇંડાનું દ્રવ્ય–ગર્ભ, જળ, અને ઈંડાનું છોતરું એ ત્રણ-એકમેક જેવાં હોય છે તેવાં એકમેક આ ત્રણ શક્તિનાં પરિણામે રહે છે. આ અપરબિન્દુનું બીજું નામ શબ્દબ્રહ્મ છે, અને તે પ્રત્યેક સચેતન પ્રાણુમાં અર્થની વ્યક્તિનું નિમિત્ત બને છે. ઉપરની આકૃતિમાં ૩ ને અપરબિન્દુ કહીએ, બિન્દુને નાદ કહીએ, અને બિન્દુને બીજ કહીએ. પરંતુ એ ત્રણેને પરસ્પર સંબંધ છે, અને શક્તિનું પ્રસરણ રેખા દ્વારા થાય છે. આ ત્રણ રેખા વડે જે ત્રિકોણ ઉત્પન્ન થાય છે તેને માંત્રિકે ત્રિપુરબીજ કહે છે. તેમાં ૩-૪ માં રૌદ્રી શક્તિ અને રુદ્ર પુરુષ, -માં ભેછા શક્તિ અને બ્રહ્મા પુરુષ, અને - માં વામા શકિત અને વિષ્ણુ પુષ, એવાં જેડકાં પ્રકટ થાય છે. ધ્યાનમાં રાખવું કે આ વસ્તુવિચારનું રૂપક માત્ર છે. પહેલા જોડકામાં જ્ઞાનશકિતનું પ્રાધાન્ય, સંહારકર્મ અગ્નિતિ , અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ તમે ગુણ; બીજામાં ઈચ્છાશકિતનું પ્રાધાન્ય, ઉત્પત્તિકર્મ સંમતિ અને રજોગુણ; ત્રીજામાં ક્રિયાશકિતનું પ્રાધાન્ય, પાલનકર્મ, સૂર્યજ્યોતિ અને સત્વગુણ. આ પ્રમાણે કાર્યાબિન્દુમાંથી ત્રણ અવાન્તર શકિતઓને તથા પુરુષોને આવિર્ભાવ, ત્રણ પ્રકારનાં કર્મ, ત્રણ પ્રકારની પ્રકાશક જ્યોતિએ, અને ત્રણ પ્રકારના ગુણો વ્યકત થાય છે, અને તે ત્રણ ત્રણ વસ્તુઓ ઉપર એક જ પરબિન્દુ (પરાશકિત) અધ્યક્ષપણું કરે છે, માટે તે ત્રિપુરામાં કહેવાય છે. આ કારણથી સબિન્દુ ત્રિકોણ એ શકિતનું પરમ રહસ્ય સૂચવનાર યંત્ર મનાય છે. તેને મહાવિન્યું એવું હેતુગર્ભ નામ આપવામાં આવે છે. કણને સંસ્કૃતમાં યોનિ કહે છે. પરંતુ આ શાક્તબીજ, નથી પુરુષ, નથી સ્ત્રી, કે નથી નપુંસક. ચિન્મય અને આનંદમય મૂલતત્વ –પછી તેને બ્રહ્મ કહો, શિવ કહે, વિષ્ણુ કહે ગમે તે કહે–પિતાને અંતર્ગત વેગ બહિર્ગામી કરે છે, અને તે સામર્થ્યને વિતરણ કહે છે. આ શકિતતત્ત્વના બીજમાંથી પ્રણવ સંબંધ વડે અથવા શિવતત્ત્વાત્મક નાદન ક્ષોભ વડે સકારાદિ વર્ણો, અને તેમાંથી પદે અને વાયે સચેતન પ્રાણુ રચે છે. પરંતુ આ વર્ણ, પદ, અને વાકયને રચવાની શકિત કંઈ બહારથી આવતી નથી. તે શકિત પ્રાણુમાં અંતર્ગત સંકેચવાળી ગુપ્ત હોય છે તેથી કુંડલિની કહેવાય છે. તે જ્યારે પરમવિકાસને પામી, પિતાના મૂલ સ્વરૂપને એટલે સકલ અને નિકલ શિવને પ્રકટ કરે છે, ત્યારે તે બદ્ધ કુંડલિની છૂટી મુકત કુંડલિની બને છે. જે સંકોચવાળી બદ્ધ હતી, તે વિકાસવાળી મુકત થાય છે. આ શાકતબીજમાંથી જે જે મંત્રો અનુભવીઓએ ઉદયના કમથી મેળવ્યા છે તેને તાંત્રિકે દશ મહાવિદ્યા અથવા અરાઢ મહાવિદ્યા કહે છે. પરંતુ અરઢ વિદ્યાઓ તે દશના પેટા પ્રકારે છે. દશ મહાવિદ્યાનાં નામ નીચે પ્રમાણે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭. બીજાક્ષર મંત્ર. પ્રયોજન સિદ્ધ કરનારી. ૧ થી | શ કેવલ્યદાયિની ૨ તારા તે હૈં તત્ત્વવિવાદાયિની ૩ (જોહરો) અથવા ત્રિપુરસુજો . . શ ત્વરિત ફલ આપનાર ભેગ-મેક્ષદાત્રી ४ भुवनेश्वरी સ્વરૂપજ્ઞાનકરી ૫ ઐt “દુ, ” બુદ્ધિદા । छिन्नमस्ता શત્રુછેદકરી ७ धूमावती ધર્મદા ८ बगला વાસ્તંભકરી ८ मातंगी % કે શું માનદા ૧૦ જામટા આ ફ્રી દુરો લાલિત્યપ્રદા આ દસને પુનઃ બે મુખ્ય કુલમાં ગોઠવવામાં આવે છે. (૧) જસ્ટિીસ્ટ અને (૨) ૪. તે તે કુલની વિદ્યાના ઉપાસકે તે તે કુલની અંગી દેવતાને પ્રધાન માને છે, અને તેઓ મંત્રાદયમાં Ifજ મતવાળા હોય છે કે હાદ્ધિ મતવાળા હોય છે. ત્રીજે મિકમત જ્ઞાતિને છે. જે વિદ્યાને આદ્ય અક્ષર ૪થી થાય તે જાતિ, થી થાય તે હરિ, અને ૪થી અથવા દૃથી આરંભ પામતા ગમે તે દીક્ષાના મંત્રને આશ્રય લઈ શિવ-શકિતને યોગ કરી સંમેલન અને સમરસપણું મેળવે તે વાર્તા િતંત્રરાજતંત્રમાં ત્રણે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સર્વ પ્રકારની વિદ્યાના વિભાગમાં દિ અથવા રચામાને પ્રચાર પૂર્વ ભારતમાં વધારે છે; સુંવરીને અથવા શ્રીને પ્રચાર દક્ષિણમાં વધારે છે; મુવનેશ્વરને પ્રચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com માન Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્કલ એટલે ઓરીસામાં વધારે છે; પશ્ચિમમાં પણ ત્રિપુરાને અંબિકા નામથી પ્રચાર વધારે છે. તાજીને મુખ્ય પ્રચાર સર્વ બૌદ્ધ દેશમાં છે, અને તે સ્ત્રી સાથે વિશેષ સંબંધવાળી છે. વાટીને સંપૂર્ણ મંત્ર ૨૨ અક્ષરને છે; અને ત્રિપુરાને મૂલ મંત્ર પંદર અક્ષરને છે, અને ષોડશી સાથે તે જ પંદર અક્ષરે સેળ થાય છે. Iઢીને વિદ્યાવિસ્તાર રચાનારદર્શથી સમજાશે. જેને વિસ્તાર પરશુરામ કલ્પસૂત્ર અથવા સૌન્દર્યલહરીની લક્ષ્મીધરની ટીકાથી સમજશે, અથવા ગૌડપાદના વિચારત્નસૂત્રથી સમજાશે. આ નિબંધમાં તે તે વિદ્યાને મંત્રોદ્ધાર કરવાથી વાચકને કંઈ પણ ફળ મળે તેમ નથી. તે જેમણે જાણવું હોય તેમણે યોગ્ય ગુરુ દ્વારા મંત્રાદયને ક્રમ, તેને વર્ણ–વિન્યાસ, તેની પ્રયોગ-પદ્ધતિ, તેનાં સહસ્ત્રનામ, તેનાં સ્તોત્ર વિગેરે મેળવવાં જોઈએ. શાક્ત વિચારકેનું એમ માનવું છે કે દીક્ષાના ક્રમથી મળેલ મંત્ર ઉપાસનાના ક્રમથી જ સિદ્ધ થાય છે, તે વિના ભાષાના નિયમથી આ વસ્તુ સમજાય તેમ નથી. જેમ HO વડે પાણીને સંકેત માત્ર આપણે સમજીએ છીએ, પરંતુ જલબિન્દુ ઉત્પન્ન કરવા સારૂ તે પ્રયોગશાળામાં શિક્ષક પાસે પ્રયોગ કરવો જ જોઈએ, તેવો નિયમ આ શાક્તતંત્રમાં સ્વીકારાયેલે છે, એટલું જણાવી મંત્રોદ્ધાર કરવાનું મેં યેગ્ય ગણ્યું નથી. મંત્રના આરંભમાં મુખ્યત્વે કરીને પ્રણવ હોય છે, ત્યાર પછી તે તે દેવતાને લગતા બીજ અક્ષર હોય છે. તે કાંતે એક વાર, બે વાર અથવા ત્રણ્ વાર શિરચાર કરવાનું હોય છે. ત્યાર પછી મુખ્ય દેવતાનું નામ અનાવે છે, ત્યાર પછી કાં તો નમસ્કાર હોય છે, અથવા ભૂલબીજ અથવા બીજોનો પુનરાવૃત્તિ હોય છે. કેટલાક મંત્રો નમસ્કારાંત નહિ હોતાં હાજ પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ મંત્રશાસ્ત્રના સંબંધમાં એ પણ જાણવાની જરૂર છે કે મંત્રદેવતાનું નામ, તથા અંગ મંત્રને નિર્દેશ લૌકિક ભાષામાં જણાવવામાં આવતાં નથી. તે તે અક્ષરે તે તે દેવતાના સંકેતરૂપ હોય છે, અથવા અવયવની સંજ્ઞારૂપ હોય છે. આ સર્વે પરિભાષા ઘણે ભાગે ગુગમ્ય હોય છે. ગુથી દીક્ષા મળ્યા પછી તંત્રાભિધાન, બીજનિઘંટુ, મુદ્રાનિઘંટુ વિગેરે કેશની મદદથી મંત્રના ઉદ્ધાર અને અંતર્ગત વિદ્યાનું સ્વરૂપ કળી શકાય છે. ઉદાહરણ તરીકે વઢિોને મંત્ર નીચે પ્રમાણે સંકેતથી વર્ણવ્યો છે – હવે તે દેવીને બ્રહ્મરંધ્રમાં બ્રહ્મસ્વરૂપિણી સાધકે પ્રાપ્ત કરવી. તે સુભગા છે, કામ, રેફ, ઇન્દિરાની સમાધિરૂપ છે. તે સમાધિને ત્રણ વાર બોલવી. ત્યારપછી કૂર્ચબીજ બે વાર, ત્યાર પછી ભુવનાનું બીજ બે વાર. ભુવના આકાશ, અગ્નિ અને ઈદિરા તથા શૂન્યના સંમિશ્રણથી થાય છે. તે બે વાર બલવી. ત્યાર પછી રક્ષિ રિ-એવાં બે પદો દેવી જાણે સમુખ ઉભાં છે એવા ભાવથી બેલવાં. ત્યારપછી ઉપર કહ્યાં તે સાત બીજેને ઉચ્ચાર કરો અને મોટી અગ્નિની સ્ત્રીને બોલાવવી. આ પ્રમાણે સર્વતંત્રમાં ઉત્તમોત્તમ મંત્ર વ્યુત્પન્ન થાય છે –(રાજા શુતિ) હવે આ ઉપનિષદનું શબ્દાર્થ વિવરણ કેઈ સ્પષ્ટ મંત્રનું સ્વરૂપ સમજાવી શકે તેમ નથી. પરંતુ બીજનિઘંટુ વિગેરેની મદદથી મંત્રનો ઉદ્ધાર નીચે પ્રમાણે થઈ શકે છે – સુમ –એ ભગવતીની સંજ્ઞા છે. તે સર્વોત્તમ છ ભાગ અથવા એશ્વર્યને આપનારી છે. તે તેમ એટલે જે એટલે ? દન્દિરા એટલે હું એ ત્રણ અક્ષરેની સમષ્ટિ, એટલે સમસ્ત રૂ૫ છે. સારાંશ પ્રથમાક્ષર ર છે. તે અક્ષર ત્રણ વાર બેલ શ શ . ત્યાર પછી કૂ બીજ બે વાર બોલવું. ફૂબીજ એટલે શું તે બે વાર, એટલે Ê Ê એ રીતે ઉચ્ચાર કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ત્યારપછી ભુવના ખીજ બે વાર ખેલવું. મુવના ખીજ આકાશ એટલે હૈં, અગ્નિ એટલે ર્ અને ઇન્દિરા એટલે હૈં, અને શૂન્ય એટલે બિન્દુ અથવા અનુસ્વાર એના સંમેલનથી થાય છે. એટલે હી ખીજ બે વાર ખાલવું. ત્યાર પછી આપણી સંમુખ જાણે દક્ષિણા એટલે મેાક્ષદાન કરવાને ઉભી હૈાય એવી હ્રાહિ એ નામથી મંત્રદેવતાનું આવાહન કરી પુનઃ ઉપર કહેલાં ાર અને હોર એ સાત ખીજકા ખેલી; મેટાં અગ્નિની સ્ત્રી એટલે સ્વાદા શબ્દતા ઉચ્ચાર કરવાથી સર્વોત્તમ ૨૨ અક્ષરના વ્હાલ્ફી મંત્ર વ્યુત્પન્ન થાય છે. આ પ્રમાણે સંપૂર્ણ મંત્ર નીચે પ્રમાણે ઉભા થાય છે: 3 20 की हूँ ड्रॉ दक्षिण कालिके ॐ क्री 3 શ્રીદી સ્થાવા < >=22 આમાં નિચેના ૩, ૨ વિગેરે આંક એવું સૂચવે છે કે તે ત્રણ વાર ખેલવા અથવા એ વાર ખેલવા. તે પ્રાચીન શિષ્ટ પદ્ધતિ છે. ઉપર મેં ઈંગ્રેજી આંકડા લખ્યા છે તે અક્ષરની સંખ્યાના સૂચક છે. તેને સરવાળા ૨ર થાય છે એટલે ખાવીસ અક્ષરના આ મંત્ર છે. આ નિયમ પ્રમાણે દશે વિદ્યાના ઉલ્હાર થઈ શકે છે. ટુકામાં જેમ રસાયણ શાસ્ત્રની પરિભાષા છે, અને રાસાયણિકા તે પિરભાષામાં ખાલી પરસ્પર ભાવ સમજી જાણે છે, તેમ તાંત્રિકા પણુ પોતાની પરિભાષામાં ખેલી, પરસ્પર સમજી જાણે છે. આ મંત્રના ઉત્કલન અથવા ઉકેલ સંબંધમાં કિલષ્ટ રચનાનું પ્રયાજન શું, એ પ્રશ્નના ઉત્તરમાં તાંત્રિકા કહે છે કે પ્રથમ જે અક્ષરા, પા અને વાકયા લૌકિક રીતે ઉચ્ચરિત થાય તે અમે ઝપટ સમજીએ છીએ એવું માની લેવામાં આવે છે, અને તેથી સાધક તે મંત્રના સ્થૂલ, સૂક્ષ્મ અને પર-એવા અને ઉકેલવા મહેનત કરતા નથી; અને બુદ્ધિના મથન વિના ઉપાસના સફળ થતી નથી. ખીજું કારણ એવું આપવામાં આવે છે કે જેને જેમાં અધિકાર નથી તેને તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ મા કંઈ પણ કામના નથી, અને જો યાગ્ય ગુરુ વિના તે પ્રાપ્ત કરી ઉપયેાગ કરે છે, તેા તે તેને અનથ ઉપજાવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે જાહિયા ધેાર દેવી મનાય છે, પરંતુ તેના અત ત ભાવમાં કૈવલ્યદાત્રી અધેાર દેવી છે. હવે આ મંત્ર મેાક્ષપ્રશ્ન છતાં સાંસારિક સુખની પ્રાપ્તિ અર્થે મનુષ્યા વાપરે તેા ઉધાડા અન થાય છે. વગર સમજે ાહીતી ઉપાસના કરનારા ચિતભ્રમવાળા થઈ જાય છે. તેવી જ રીતે શ્રીહની વિદ્યાએ પણ અધિકારીને ધનલેાભી અને સ્રીવ્યસની કરી દે છે તેથી પંચદશાક્ષરી અથવા જેાડીને ઉપદેશ પ્રત્યક્ષ રીતે કદી કરવામાં આવતા નથી, પરંતુ ઉપર કહેલા હ્રાહીને લગતા કાયડા પ્રમાણે કરવામાં આવે છે. * શાક્તસંપ્રદાય હિન્દુધર્મના દેવતાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ વ્યવહારમાં ઔદ્ધ અથવા જૈન હાય તેને પણ ઉપરના જ નિયમે મત્રોદ્વારમાં લાગુ પાડવામાં આવે છે. એટલે કે મત્રશાસ્ત્ર સર્વ ધર્મોનુ સામાન્ય તંત્ર છે. એકતંત્રમાં શક્તિની વ્યાપકતા સંબંધમાં કહ્યું છે કેઃ— “જે જે ભાવથી અને જે જે રૂપથી ચૈતન્યશક્તિને આપણે ચિ ંતવીએ તે તે ભાવવાળી અને તે તે રૂપવાળી સાવકને પ્રતીત થાય છે. માહેશ્વરા તેને શત્તિ નામ આપે છે; સાંખ્યા તેને વત્ત પ્રકૃતિ કહે છે; સૂર્યના ઉપાસકેા તેને મહારાજ્ઞી કહે છે; સુગતના ભક્તો એટલે ઐાદ્દા તેને તારા કહે છે; લોકાયત મતના ચાર્વાક તેને આશા નામથી માને છે; પાશુપત વિગેરે તેને ચાન્તા કહે છે; જૈન મતવાળા તેને શ્રી નામથી ભજે છે; હિરણ્યગર્ભના એટલે બ્રહ્માના ભક્તો તેને શ્રદ્ધા એ નામથી ઓળખે છે; વેદવાદીએ તેને ખાત્રી નામથી ભજે છે; અને અજ્ઞાનમાં ડૂબેલા સર્વ મનુષ્યના મનમાં તે મેદિનીનુ રૂપ પકડે છે.” } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ટુંકામાં ચૈતન્યની શક્તિને સભાવ સર્વને નામાન્તરે માન્ય છે, અને જેઓ નાસ્તિક છે તેઓ પોતાની મૂઢતાને જાણતા નથી અને તે રીતે પણ શક્તિ મેહિનીના રૂપમાં તેને પાણબદ્ધ કરે છે. સ્વરૂપને ઓળખવામાં જેઓ મથે છે તેમને મેક્ષ આપનારી છે; દેહાદિ રૂપમાં આત્મબુદ્ધિ બાંધનારાને તે ધર્મને અવિરેાધી કામ અને અર્થ આપનારી છે; અને જેઓ તેવી આત્મશકિતને નથી માનતા તેમને તેમના અજ્ઞાનના પ્રમાણમાં પાશમાં અથવા બંધમાં રાખે છે આવી સમજણ તાંત્રિકની છે. દરેક મંત્રના બીજાક્ષરમાંથી તે તે દેવતાનાં નામ, રૂપ, ગુણ અને કર્મનો બોધ ઉપાસનાક્રમથી કરાવવામાં આવે છે. આ બોધક નુકશાને યંત્ર કહે છે. કારણ કે તે વડે દેવતાનું સર્વ સ્વરૂપ નિયંત્રિત થઈ મનમાં સમજાય છે. પ્રત્યેક દેવતાને લગતે મંત્ર અને યંત્ર હોય છે, અને તેની ઉપાસનાપદ્ધતિ જે ગ્રંથમાં આપી હાય તેને તંત્ર નામ આપવામાં આવે છે. નાનામાં નાનું શક્તિનું યંત્ર તે સબિંદુ ત્રણ A છે; મેટામાં મેટું વિશિષ્ટ યંત્ર શ્રીવ છે. આ ગ્રંથના પરિશિષ્ટમાં નમુના તરીકે શ્રી યંત્રનું ચિત્ર આપ્યું છે. આ યંત્ર વસ્ત્ર ઉપર રંગ વડે અને ધાતુના પતરા ઉપર, સ્ફટિક ઉપર અથવા શાલિગ્રામ ઉપર કેરીને કાઢવામાં આવે છે. તેની અંદર મંત્રના બીજેને વિન્યાસ કરવામાં આવે છે. શકિતની સાધનામાં યંત્રને પશુ, વીર, અને દિવ્ય અધિકારીઓ જૂદા જૂદો ઉપયોગ કરે છે. પશુઓ બાહ્ય જડ યંત્રોમાં, વિરે સ્ત્રીના શકિતમય શરીરમાં, અને દિવ્ય પિતાના શકિતમય દેહમાં યંત્રરચના રચી બાહ્ય અને આંતર યજન કરે છે. માનનિષમાં નહિ તે નવાં શીવ એ પ્રમાણે દેહનું અને શ્રી ચક્રનું સામાનાધિકરણ્ય કરી શ્રી ચક્રપૂજનની ભાવનામયી પદ્ધતિ વર્ણવી છે. તંત્ર ના કારનાપટસ્ટમાં પણ વિદ્યાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અધ્યાત્મસાધના વર્ણવી છે. યંત્રસ્થ શકિતનું પૂજન શરીર વડે, વાણી વડે અને ધ્યાન વડે કરવામાં જે ક્રમ સાધવો જોઈએ તેનું સ્પષ્ટીકરણ ત્રિપુરાતાપિની તથા માવના ઉપનિષદમાં સામયિક મતાનુસાર આપ્યું છે. પ્રકરણ દશમું. શકિતપૂજનના પ્રકારે बालिकारचितवस्त्रपुत्रिकाक्रीडितेन सदृशं तदर्चनम् । यत्र शाम्यति मनो न निर्मलं स्फीतचिजलधिमध्य माश्रितम्॥ (અર્ચનાવિંશિકા) પાછલા પ્રકરણમાં શક્તિનું મૂલ અધ્યાત્મ સ્વરૂપ, તેને સમજવાની મંત્રવિદ્યા, અને તેને લગતી ઉપાસનાનાં યંત્રો, અને તેની સવિસ્તર સમજણ આપનારાં તંત્રનું સામાન્ય જ્ઞાન મેળવ્યા પછી શાક્ત સંપ્રદાયનું બાહ્ય રૂપ સમજવું જરૂરનું છે. દેવીના આંતરચિંતનને ઉપાસના કહે છે, અથવા અંતર્યાગ કહે છે, તેના બાહ્ય અર્ચનને અહિયંગ કહે છે. બહિર્યાગના આલંબન અથવા આધારને લીધા વિના અંતર્યાગની પદ્ધતિ ઘણાઓને સિદ્ધ થઈ શકતી નથી. બાહ્યયાગનાં પાંચ અંગો હોય છે : જપ, રહેમ, તર્પણ, માર્જન, અને બ્રહ્મભજન. દેવીના સ્વરૂપના બેધક મંત્રને વાચક રીતિએ પુરશ્ચરણાદિ નિયમ વડે જપતે મંત્રના જપની દશાંશ સંખ્યાનો અગ્નિનું સ્થાપન કરી વિદ્રવ્ય વડે હમ કરે; દેવીનું પંચ દ્રવ્યના ઉપયોગ વડે પોતાના અધિકાર અનુસાર સંતર્પણ કરવું; સંસારના સંસ્કારોનું માજન કરવું એટલે તેને ખસેડી નાંખી દેવીની ક્રમપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ચઢીઆતી ભાવના બાંધવી; અને પેાતાના ન્યાયપુરઃસર મેળવેલા ધન વડે યથાશક્તિ બ્રાહ્મણાનું ભાજન કરવું-આ પાંચ અંગ વડે શાક્ત અધિકારી કાયિક અને વાચિક યજનક્રિયા કર્યાં પછી માનસ અન અથવા અંતયુગના અધિકારી અને છે. અંતર્વાંગનાં પાંચ અગા હેાય છે:—(૧) પટલ, (ર) પતિ, (૩) વ`, (૪) સ્તંત્ર, (૫) નામસહસ્ર. દેવીના સ્વરૂપમાધક મંત્રના અક્ષરે વડે પિંડના નાડીવ્યૂહમાં સવિસ્તર ભાવનાનું પટલ રચવું, એટલે કે મંત્રાક્ષરો વડે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આના અને સહસ્રદલમાં દેવીના સ્વરૂપની ભાવના ગોઠવી ચિત્તને શક્તિસ પન્ન બનાવવું તેને પટલ કહે છે. તે મ`ત્રપટલ વડે માનસ પાંચ અથવા સાળ ઉપચાર વડે આંતર્ યજન હૃદયાદિ પીઠમાં દેવીનું કરવું તેને પતિ કહે છે; તે પ્રકારે નાડીવ્યૂહમાં અને હૃદયાદિ પીઠસ્થાનમાં પટેલ તથા પદ્ધતિ રચ્યા પછી વિદ્યાના એટલે ઋષ્ટ મંત્રના અક્ષરના વડે સ્થૂલ દેહ ઉપર કવચ રચી, દેવીનાં અનેક નામે વડે પિંડની રક્ષણ ભાવના બાંધવી તેને વ અથવા કવચ કહે છે. ત્યાર પછી દેવીના મંત્રની સ્મૃતિ જાગ્રત રહે તેવા લધુસ્તવી આદિ રહસ્યસ્તોત્ર વડે દેવીનું પરાક્રમ ગાવું અથવા ભજનકીર્તન કરવું; અને છેવટે દેવીના અનેક ગુણામાંથી વિશેષ ધ્યાનમાં રાખવા લાયક ‘હાર ગુણાનાં એધક નામેા વડે આન્તર ભૂમિકામાં નમસ્કાર કરવા. શક્તિમાં દેશ મુખ્ય રૂપાની પિંક દશ મહાવિદ્યાને લગતાં આ પાંચે આંગની ઉપાસનાના ક૫ત્ર ́થે, અથવા પદ્ઘતિપ્રથા હોય છે. આ અંતર્વાંગ અને અહિયર્ડીંગનાં પ્રત્યેકનાં પાંચ પાંચ અગા નિત્યકમ રૂપે કરવાનાં હોય છે. નૈમિત્તિક અનપતિમાં કુમારઢાપૂજન અને બટુકપૂજન શાતામાં ખાસ લક્ષ્ય ખેંચનારૂં હાય છે. બે વર્ષથી માંડી દશ વર્ષ પર્યંતની ગમે તે જાતિની કુમારિકામાં ક્તિના સ્વરૂપની . ભાવના બાંધી, તેમની બાહ્ય પાંચ અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ષોડશ ઉપચારથી પૂજન કરવાની વિધિ હોય છે. બ્રાહ્મણ જાતિની જ કન્યા પૂજ્ય હોય એવો નિયમ નથી. શક અને અતિશક જાતિની કુમારિકાને બોલાવી, સ્નાન, આસન વિગેરે આપી, તેમનામાં શક્તિનું સચેતનરૂપ છે, એમ કલ્પી તેમનું મન પ્રસન્ન થાય તેવી રીતે આહાર, વસ્ત્ર, અલંકાર વિગેરે આપવામાં આવે છે. વીર અધિકારવાળા શાકતો યુગ્મપૂજા કરે છે, એટલે દંપતીને શિવશક્તિ રૂપે સત્કાર કરે છે; અને ચક્રપૂજન સમયે જાતિભેદ માનવામાં આવતો નથી. પંચમકારનો ઉપયોગ થાય છે, પરંતુ તે નિયમવિધિ વડે કરવાનો હોય છે. જેઓ નિયમવિધિનો ત્યાગ કરે છે, તેમને, જે પીઠાધિકારી ગ્ય વિદ્યાવિનયસંપન્ન હોય છે તે, ચક્રપૂજનમાંથી બાતલ કરવામાં આવે છે, અને પશુ આધકારમાં પાછો મોકલવામાં આવે છે. નિત્ય અને નૈમિત્તિક પૂજનમાં યજનીય દેવીને ઘણે ભાગે પ્રતીક રૂપે લેવામાં આવે છે. એટલે કે કાં તે યંત્રમાં પીઠસ્થાપના કરી, અથવા માટીના છિદ્ધવાળા ઘડામાં ઘીના દીપકની સ્થાપના કરી, અથવા એક બાજઠ ઉપર કેળના છેડ ચાર બાજુએ ગોઠવી, રેશમી વસ્ત્ર વીંટાળી, શિખર ઉપર દર્પણ ગોઠવી, તેમાં ગર્ભસ્થાને સબિંદુ ત્રિકેણ કંકુથી રચી, અથવા માટીના કુંડામાં ગાયના છાણ વડે અથવા શુદ્ધ માટી વડે પૂરણ કરી તેના ઉપર જલસિંચન કરી, તેમાં જવના દાણા નાંખી, જવારા ઉગાડી, દેવીનું પૂજન કરવામાં આવે છે. યંત્રપીઠમાં શકિતની ભાવના બાંધવાને ક્રમ પાછલા પ્રકરણમાં આવી ગયો છે. માટીના છિદ્રવાળા ઘડામાં દીપકની સ્થાપના તે નવરંધરૂપ આપણું સ્થૂલ દેહમાં ચિન્મયી દેવીની સ્થાપનાનું સૂચક પ્રતીક છે; બાજઠ ઉપરની રચના માતકાની ભાવના આપનાર પ્રતીક છે; જવારાની રચના તે મંત્રાક્ષરનાં બીજકે દેવીની વિદ્યાને પ્રસવ કેવી રીતે થાય છે તેનું સ્વરૂપ જણાવનાર પ્રતીક છે. જવારાના ખીલવા ઉપર શકિતનો ઉપાસક પિતાના મંત્રના ખીલવાનું અનુમાન બાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ બાવચિત્ર નિરાશાજનનું પરિણારવામાં આવે ભાવના દશ મહાવિદ્યા પૈકી કોઈપણ મહાવિદ્યાનું પ્રતીકપૂજન કરનાર પ્રસંગે દેવીની સ્થૂલ મૂર્તિની પણ પૂજા કરે છે. આ મૂર્તિ પણ પ્રત્યેક દેવીની જુદી જુદી હોય છે. તેનાં વાહન, આયુધે, તેની પરિવાર દેવતાઓ, તેનાં અંગ તથા પ્રત્યંગ, તેની મુદ્રાઓ શક્તિના રહસ્યનાં કટક હોય છે. ઉદાહરણ તરીકે મહિષમર્દિની ચંડીની મૂર્તિ તે અજ્ઞાનરૂપ મહિષને મારનારી છે; તેને સિંહનું વાહન છે, એટલે તે પરતંત્ર પ્રાણીને આશ્રય લેનારી નથી, પરંતુ સ્વતંત્ર અને બલવાન પ્રાણીને નિમિત્ત કરી, પિતાનું કાર્ય સાધે છે; તેની આઠ ભુજાનાં આયુધે પાપીનાં નાશ કરનારાં ચિતરવામાં આવે છે; તેની અભય અને વર મુદ્રાઓ ભક્તજનનું પરિપાલન કરવાનું સૂચવે છે–આ વિગેરે ભાવચિત્ર મૂર્તિમાં આલેખવામાં આવે છે. કેવલ મનુષ્યભાવના આ મૂર્તિઓમાં ગુંથાએલી હતી નથી, અને તેથી સ્કૂલ પ્રતિમાને બદલે સૂક્ષ્મ ભાવબોધક મૂર્તિ દેવીની રચવામાં આવે છે. ઘણું સ્થૂલ મૂર્તિને જ દેવી માને છે, અને અંદરના સૂક્ષમ ભાવને ઉકેલી શકતા નથી તેમાં શાક્તતંત્રને અથવા સંપ્રદાયને દોષ નથી, પરંતુ ઉત્તમ શાક્તગુના અભાવનું પરિણામ છે. શાક્ત તંત્રના અનુભવી ગુરુજને આ સવ તંત્રનાં ઉપકરણોને સમજાવી શકે છે, અને જડ વસ્તુઓમાં ચેતનતા જગવી શકે છે. મહાકાલીનું પણ રૂપ કપૂરાદિસ્તોત્રમાં રહસ્યભાવનું બાધક ઉકેલવામાં આવ્યું છે, અને આ ઉત્કીલન થયા પછી પ્રથમ દર્શને જે વિચિત્ર જુગુપ્સા જગવનાર કાલી દેખાય છે તે પરીક્ષકની દૃષ્ટિએ કેવલ્યપ્રદા આદ્યા શકિત છે, એમ ફુરે છે. પ્રત્યેક ધર્મ સમજણ વિના અપધર્મ, વિધર્મ, અથવા અધર્મ બની જાય છે. રીવોમાં પણ કાપાલિકા અને અરપંથીઓમાં ક્યાં અપધર્માદિ વિકૃતિ નથી ? વૈsણોમાં પણ ક્યાં કામાદિ સ્વછંદવિહાર અપધર્મરૂપે ઉભે થે નથી? સેરેમાં નગ્નવિહાર કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ કયાં ઉભું થયું નથી ? ગાણપત્યમાં ક્યાં ઉચ્છિષ્ટ ગણપતિની ભાવનામાં મેલી ક્રિયા થતી નથી ? જ્યારે પંચાયતન દેવતાના ચાર દેવતાની શુદ્ધ ભાવના છતાં વિકૃત ભાવના સમજણના અભાવે ઉભી થઈ છે, તે એકલા શાક્તની વિકૃત ભાવનાની નિંદા કરવા તત્પર શા સારૂ થવું જોઈએ? ધર્મને સિદ્ધાન્તાનુસાર આચારમાં ઉતારો તે આચાર્યનું કર્તવ્ય છે; ધર્મનું સ્વરૂપ સમજી, આચારમાં મૂકવા માગનારે સામાન્ય જ્ઞાન અને અંધશ્રદ્ધાને ત્યાગ કરી, પ્રઢ શ્રદ્ધા ધારણ કરી, યોગ્ય ગુરુજનને ગુરુભાવે ભજવા જોઈએ, અને અયોગ્ય પુરુષોને સત્કાર કરવો જોઈએ નહિ. શાક્તતંત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે ઉદ્દામ ગુરુનું શિષ્ય શાસન કરવું, અને તેમાં ગુરુદ્રોહ નથી, પરંતુ સંપ્રદાયશુદ્ધિનું પુણ્ય છે. કુમારિકા તથા દંપતીપૂજન ઉપરાંત શાકોમાં પોતાની શકિતનું પૂજન કરવાનું વિધાન હોય છે. પુરુષ જે ક્રમથી સાધના કરવા માગતો હોય તે જ ક્રમથી પિતાની પત્ની સાધના લઈ પોતાને મદદગાર થાય એવી રીતે પત્નીને દીક્ષિત કરવાને વિધિ છે. સ્વકીયા શકિતને દીક્ષાના ક્રમથી સંસ્કાર આપ્યા પછી તેને નિત્ય નૈમિત્તિક કર્મમાં અધિકાર મળે છે. પ્રસંગે પરસ્ત્રી જે દીક્ષિત હોય તો તેને પણ સહાયક તરીકે સ્વીકાર થાય છે, પરંતુ તેમાં કેવલ પૂજ્યભાવ બાંધવાનું વિધાન હોય છે; ભાગ્યભાવ બાંધવાની મનાઈ છે. જે ભેગ્યભાવ બાંધે છે તો તેને પતિત માનવામાં આવે છે. ઘણે ભાગે સ્વકીયા સ્ત્રીમાં પણ શક્તિપૂજન આદ્ય ઋતુસમયે કરવામાં આવે છે, જેથી માવજીવ પુન:સંસ્કારની જરૂર પડતી નથી. આ પ્રકારનું શકિતપૂજન રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આપણને સ્વીકારાયેલું જાણવામાં આવ્યું છે અને મારા જાણવામાં કેટલાંક યુ શુદ્ધ શાકત આગમ પ્રમાણે દીક્ષિત થઈ ઊંચા અધિકારમાં આવ્યાં છે. એટલે શકિતપૂજન અને શકિતસંગમ, જેને લતાસાધન કહે છે, તે કંઈ સ્વેચ્છાવિહાર નથી, પરંતુ આત્મશોધનના પ્રકારોમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી સાધન તરીકે શાકતોએ રવીકારેલો પ્રકાર છે. સ્વકીયા શકિતને દીક્ષાના ક્રમથી પવિત્ર કરવાને વિધિ છે; અને તેવી સ્ત્રી પ્રસંગે પતિની પણ તારિણું બને છે. શકિતપૂજન સચેતન કુમારિકા, સુવાસિની સ્ત્રી, અને આત્મપત્નીમાં કરવાનો વિધિ સમજ્યા પછી, અચેતન પદાર્થોમાં શકિતપૂજાની પ્રથા વિચારવા યોગ્ય છે. અચેતન પદાર્થોમાં ઉપર આપણે કેટલાંક પ્રતીકેનું વર્ણન કર્યું છે, એટલે કે માટીના ઘડામાં દીવો મૂકવાનું, બાજઠ ઉપર રેશમી વસ્ત્ર કરી, દર્પણ ગોઠવી, માતાનું શરીર રચવાનું, જવારા વાવવાનું–વિગેરે અનેક રીતે શકિતનાં પ્રતીક અથવા ચિહને રચવાના પ્રકાર હોય છે. પરંતુ આ સર્વેમાં સમાયેલા હેતુને સામાન્ય શકિતપૂજક સમજતા નથી. પરંતુ શકિતનું આ સ્થૂલભાવનું પૂજન શકિતના સ્થૂલ આવિર્ભાવની પ્રક્રિયા ઉપર બંધાયેલું છે. અધ્યાત્મ ચિઋકિત, અધિદેવ માયાશકિતના રૂપમાં પલટાયા પછી અધિભૂત પ્રકૃતિશકિતમાં પ્રકટ થાય છે. પ્રકૃતિના અથવા કુદરતના સર્વ વ્યતિકરે આ પ્રકૃતિશકિતનાં વિવિધ રૂપાન્તરે છે. આ રૂપાન્તરો વડે જે જે બનાવો બને છે તેને પ્રકૃતિકારણવાદિઓ નૈસર્ગિક પરિણામો માને છે, પરંતુ શાક્તો અંતર્યામીની પ્રેરણુંસત્તાના વિવર્તે માને છે. જે મૂલ કારણ વિશ્વનું સચેતન હોય તે આ વિશ્વના સર્વ વ્યતિકરે તે અંતર્યામી કારણના સંકલ્પાનુસાર થાય છે એમ માનવું પડે છે. આ સંકલ્પ આદ્ય પ્રેરણા રૂપ હોય અને પછીના પરિણામે પ્રવાહ રૂપે નિયત ક્રમથી ચાલતા હોય. બાહ્ય ક્રિયા અને આંતરક્રિયા સર્વ જડ અજડ પદાર્થોમાં ચાલ્યાં જ પર સમારેલા 11, લા ? જુઓ-પત્ની મારામાં દિ મનોવૃત્તાનુવાન્િ ! तारिणी दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् । (સદ્ધાતુતિ) પત્ની સંબંધી આવી ઉંચી ભાવના વૈદિકામાં ભાગ્યે જ મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ કરે છે. પ્રયત્નજન્ય અથવા ઇચ્છીજન્ય ક્રિયાને આપણે સચેતન કર્મ કહીએ, અને જેમાં પ્રયત્ન અથવા ઈચ્છાને વેગ સ્વયંભૂ નથી એવા પદાર્થોની ક્રિયાને આપણે જડ અથવા અચેતન કર્મ કહીએ. લોકવ્યવહારમાં સચેતન કર્મ અને અચેતન કર્મ એવા વિભાગ પાડી શકીએ, પરંતુ શાસ્ત્રવ્યવહારમાં મૂલ કર્મનું પ્રેરણુ સચેતન વર્ગનું જ હોય છે. આ કારણથી સેશ્વરસાંખ્યમતમાં તથા અદૈતદર્શનમાં ક્રિયાનું વૈચિત્ર્ય પ્રકૃતિમાં દેખાતાં છતાં તેનું નિમિત્ત કારણ પુરુષ અથવા બ્રહ્મમાં માનવામાં આવે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તેને સ્વીકાર શાક્તોએ કરેલો છે. તેઓ પ્રકૃતિના સર્વ પરિણામો અને વિકારે મૂલ શકિતના બલ લડે થતા માને છે. જ્યારે પ્રકૃતિશકિતને ચિન્મયી શકિત સાથેનો સંબંધ વિસરાય છે, ત્યારે આ વિશ્વ જડવાદના પાશમાં ગુંચાય છે. જડ જણાતા પદાર્થોમાં અજડ શકિતના આવિર્ભા થાય છે, અને તેવા આવિર્ભાને શાસ્ત્ર પૂજ્ય માને છે. સૃષ્ટિના આદ્ય કારણને સત્ એવી છાન્દોગ્ય ઉપનિષદમાં સંજ્ઞા આપવામાં આવી છે. આ સ૬ વસ્તુને લગતી જગદાકાર દેખાડનારી શકિતને સતત એવી સંજ્ઞા આપવામાં આવે છે. ચિન્મયી શકિત બ્રહ્મસ્વરૂપમાં અવ્યકત દશામાં રહેલાં નામ, રૂ૫ અને કર્મનું વ્યાકરણ એટલે વિકાસ કરે છે, અને અવ્યકત છે તે વ્યકત થાય છે. આ આદ્ય સ્કુરણ કરનારી પરમેશ્વરી શકિતને પ્રકૃતિ રૂપે પ્રથમ આવિર્ભાવ થયાનું વર્ણન પુરાણોમાં અને તંત્રમાં દક્ષયજ્ઞ અને સતીની આખ્યાયિકામાં કરવામાં આવ્યું છે. સૃષ્ટિના આરંભનું વર્ણન કર્યા પછી મહાભારતના આદિપર્વમાં અને અનેક પુરાણોમાં પ્રજાપતિની સૃષ્ટિનાં વર્ણન આવે છે. તેમાં દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણું કન્યાઓ થઈ તેમાં દશ ધર્મને પર વી, સત્તાવીસ કન્યાઓ ચંદ્રને પરણવી, અને તેને શિવ સાથે પરણવી. સતી શિવ સાથે વર્યા ત્યાર પછી કૈલાસ ગયાં, અને પિતાના સ્વાભાવિક આનંદમાં મગ્ન થયાં અને પિતાના ઘરને અને વૈભવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ભૂલી ગયાં. દક્ષને આ ઉન્મત્ત અથવા ગાંડા ગરીબના જોડા ઉપર ગુસ્સા આવ્યા, અને પોતાને ત્યાં મેાટા યજ્ઞ કર્યાં, ત્યારે સતીને અને જમાઈ (શવ)ને નિયંત્રણ મેાકલ્યું નહિ ક્ષ (વ્યવહારમાં ડાઘા) પ્રજાપતિને પોતાની પુત્રી સતીને અને તેના કલ્યાણમય પતિ શિવને મહિમા બીલકુલ સમજાયા નહિં, અને ઉલટા અને પ્રતિ તિરસ્કાર દર્શાવ્યા. જામાતાને નિયંત્રણ કરવામાં પેાતાને હીણપદ લાગે એવા ભાવનાં વાકયા દક્ષે ઉચ્ચાર્યાં. આ વાક્યામાં પ્રત્યક્ષ નિદા અને પરાક્ષ રીતે શિવના મહિમા વેદવ્યાસે ગાયા જણાય છે: દક્ષ કહે કેઃ— શિવ મારા પિતાના કરતાં પણ ધરા છે. તેનામાં કાઈ પણ ગુણ નથી; તે ભટકતા છે; એને રહેવાનું સ્થાન નથી; તે વ્યસની હાઈ મત્ત રહે છે; તેને માનઅપમાનનુ ભાન નથી; તેને પુણ્ય અપુણ્યને અથવા શુભઅશુભના વિવેક નથી; તેને અવિદ્યાવિદ્યા સરખાં છે; તે કાઈ પણ ધર્મને માનતા નથી; તે કાઈ કર્મીનુ અનુષ્ઠાન કરતા નથી; ચંદન અને રાખાડીને સરખાં માને છે; તેને મ્લેચ્છ, બ્રાહ્મણ, કૂતરા, અને પોતાની જાત સરખી લાગે છે; સ્વગ અને સ્મશાન સરખાં ગણી ગાંડા તરીકે સ્મશાન ભૂમિમાં પડી રહે છે; દુ:ખમાં તેને સુખ ભાસે છે; સુખમાં તેને દુ:ખ લાગે છે; મરણ પછી શું થશે તેના અને ભય નથી; ક્રાઈ જાણતું નથી કે તે કઈ જ્ઞાતિના છે; તે કાને માન આપતા નથી; તેને બ્રાહ્મણ ગણી શકાય તેમ નથી, કારણ કે વૈદિક ધર્મક્રિયાની મર્યાદા બહાર છે; તેને ક્ષત્રિય કહેવાય તેમ નથી, કારણ કે તે જટાધારી અને રાખોડી ચેાળનાર છે; તેને વૈશ્ય ગણાય તેમ નથી, કારણ કે તે જમીન ખેડતા નથી અને વ્યાપાર કરતા નથી; તેને શૂદ્ર પણ ગણાય તેમ નથી, કારણ કે જૈવણિક પ્રજાની પૂજન સ્વીકારે છે; અને સાપનુ જમાઈ પહેરે છે, જ્યારે ખરા શુદ્ર પાતાની મર્યાદા પાળે છે અને જનેાઇ ધારણ કરતા નથી; તે ગૃહસ્થ નથી કારણ કે ભીખ માગી પેટ ભરે છે; તે સન્યાસી નથી, કાણુ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સતીને અખંડ સંબંધમાં રાખે છે; તેને વની અથવા યોગી કહેવાય તેમ નથી; કારણ કે તે અરણ્યમાં રહેતા નથી, પરંતુ કલાસના શિખર ઉપર રહે છે; તેને બ્રહ્મચારી કહેવાય તેમ નથી, કારણ કે અનેક દાસીઓ સાથે તે રમે છે.” આ સર્વ દેષોની ભાવનામાં સાચા ગુણો રહેલા છે તે સતી જાણે છે, અને દક્ષ જાણતા નથી. તેથી દક્ષની અવળી મતિને લીધે આ આદ્ય જગતનાં જનક અને જનનીના જોડાને તિરસ્કાર થત જોઈ નારદાદિ મહર્ષિઓને ચિન્તા થાય છે. સતીએ હેતુપુરસર પિતાને ઘેર જવાનો નિશ્ચય કર્યો. એમ કહેવામાં આવે છે કે પિતાને ઘેર નિમંત્રણ વિના જતાં પહેલાં શક્તિએ પોતાનાં દશ રૂપે શિવ આગળ ખડાં કર્યા, અને પ્રત્યેક રૂપને મહાવિદ્યાનું નામ આપ્યું, અને શિવને તે વિદ્યાઓ સ્વાધીન કરી, પોતે પિતાને ઘેર નંદી સાથે ગયાં. વગર બોલાવ્યે ગયેલાં સતીને અનાદર થયે અને દક્ષે કહ્યું કે “સઘળા જગતના રાજાની દીકરી આવી ભીખારી દશામાં મારે ત્યાં આવી તેથી મને લાંછન લાગે છે. તે વિધવા થઈને આવી હતી તે હું તારું પાલન કરત. જ્યાં સુધી તારે ગાંડ પતિ જીવે છે ત્યાં સુધી હું તારૂં મેં જવા માગતો નથી.' આ વચન સાંભળતાં સતીએ સ્વેચ્છાથી પ્રાણત્યાગ કર્યો. • નંદીએ શિવને આ માઠાં પરિણામની ખબર કહી. શિવનું શાન્ત રૂપ બદલાઈ ભરવ રૂ૫ થયું. દક્ષના યજ્ઞનો ધ્વંસ થયે. નંદીએ દક્ષનું માથું કાપી યજ્ઞકુંડમાં નાંખ્યું. દક્ષની પત્ની પ્રસૂતિના પ્રલાપથી પીગળી, શિવે દક્ષને પુનર્જીવન આપ્યું; અને સતીના શબને ખભે નાંખી, ગમગીનીમાં ચાલ્યા ગયા. આ પ્રસંગ કનખલ ક્ષેત્ર આગળ બળે. શિવના ઉન્મત્ત ભૈરવવેશમાં સતીના શબને લઈ ફરવાથી ભૂમંડળમાં ભારે ક્ષોભ થયે. પુરાણ કહે છે કે વિષ્ણુએ પિતાના ચકને છેડી, સતીના દેહના શિવને ખબર ન પડે તેવી રીતે. કકડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ કર્યા, અને ખભા ઉપરનો ભાર હલકો થવાથી ઉન્મત્ત ભરવને ભાન આવ્યું; અને પિતાના મૂલ શાન્ત સ્વરૂપમાં કરી જઈ, કલાસમાં પાછા ગયા. સતીના શબનાં બાવન અવયના કકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિનાં પીઠે થયાં, અને ત્યાં ત્યાં શિવ પિતાના બાવન અંશમાં રહ્યા. મંત્રચૂડામણિતંત્ર પ્રમાણે બાવન મહાપીઠે પશ્ચિમથી પૂર્વ તરફ સતીના શબનાં અવયવો પયાનું વર્ણન સમજાય છે; અને તે બાવન મહાપીઠે શાક્તતીર્થો મનાય છે. ભગવતી ભાગવતની સપ્તમ સ્કંધમાં શક્તિપૂજાનાં સ્થાનેનો નિર્દેશ છે, અને દેવીનાં ૧૦૮ નામે આપ્યાં છે. તેમાં કેટલાંક ભૂલોકનાં પ્રત્યક્ષ સ્થાને છે, કેટલાંક પિંડમાં અધ્યાત્મ સ્થાને છે, જેમ કે ચિત્તમાં “ બ્રહ્મકલા,” સર્વ પ્રાણીવર્ગમાં “ શક્તિ ', જ્ઞાનીના હૃદયમાં “હલ્લેખા”નું ચિન્તન કરવાનું વિધાન છે. શાક્ત પીઠોની ગણના વિવિધ પ્રકારે થયેલી જણાય છે. મંત્રચૂડામણિમાં બાવન મહાપીઠ ગણુવ્યાં છે, અને દેવી ગીતાના પ્રકરણના આઠમા અધ્યાયમાં ૭૨ પીઠે ગણાવ્યાં છે, તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે – ૧૦૮ પીઠો ૭૨ પીઠે દેવીનું નામ સ્થાન દેવીનું નામ સ્થાન (૧૦૮ મા કયા અંકમાં આવે છે) વિશાલાક્ષી કાશી ૧ લક્ષ્મી (૫૯તથા૭૯) કોલ્હાપુર ૨ લિંગધારિણું નૈમિષારણ્ય ૨ રેણુકા માતુપુર (સહ્યાદિમાં) ૩ લલિતા પ્રયાગ ૩ તુલજા તુલજાપુર ૪ કામુકી ગંધમાદન ૪ સપ્તશૃંગી સપ્તશૃંગ (નાસિકથી પચીસ માઇલ ઉપર) ૫ કમુદા દક્ષિણ માનસ ૫ હિંગુલા હિંગલાજ ૬ વિશ્વકામા ઉત્તર માનસ ૬ જવાલામુખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭ ગમતી ગમત પર્વત ૭ શાકંભરી (રજપુતાનામાં) ૮. કામચારિણે મંદરાચલ ૮ ભ્રામરી (બ્રમરાલા) (શ્રી શૈલમાં) ૯ અમદેટા . ચિત્રરથ ૯ રકતદંતિકા ૧૦ જયન્તી હસ્તિનાપુર ૧૦ દુર્ગા - ૧૧ ગરી કનોજ ૧૧ વિંધ્યવાસિની(૫૮)વિંધ્યાચલ ૧૨ રંભા મલયાચલ ૧૨ અન્નપૂર્ણ ૧૩ કીર્તિમતિ એકામ્રપીઠ ૧૩ કાંચી કાંચીપુર ૧૪ વિશ્વેશ્વરી વિશ્વક્ષેત્ર ૧૪ ભીમાદેવી (૮૫) ૧૫ પુરુદૂતા પુષ્કર ૧૫ વિમલા (૩૪) વંદુ સન્માર્ગદાયિની કેદાર ૧૬ ચંદ્રલા (૪૪) કર્ણાટકમાં ૧૭ મંદા હિમાલયપૃષ્ઠ ૧૭ કૌશિકી ૧૮ ભદ્રકર્ણિકા ગોકર્ણ (ગોવા) ૧૮ નીલામ્બા નીલપર્વત ૧૯ ભવાની સ્થાનેશ્વર ૧૯ જાંબુનદેશ્વરી ૨. બિલ્વપત્રિકા બીલ્વા ૨૦ શ્રી શ્રીનગર ૨૧ માધવી શ્રીશૈલ ૨૧ ગુહ્યકાલી (૨૬ ?) નેપાલ ૨૨ ભદ્રા ભદ્રેશ્વર ૨૨ મીનાક્ષી ચિદંબરહાલારયનાથ ૨૩ જયા વરાહર્શલ ૨૩ સુંદરી (૪૦). વેદારણ્ય ૨૪ કમલા કમલાલય ૨૪ પરાશક્તિ પુરી પાસે (એકામ્બરા) ૨૫ દ્વાણું ( રૂટિ ૨૫ મહાલયા દક્ષિણમાંમલ્લારી ૨૬ કાલી કાલંજર ૨૬ યોગેશ્વરી યોગેશ્વરી ગુફ(3) ૨૭ મહાદેવી શાલગ્રામ ૨૭ નીલસરસ્વતી ચીન ૨૮ જલપ્રિયા શિવલિંગ ૨૮ બગલા વૈશ્વનાથ ર૯ મહાલિંગા કપિલા ૨૯ ભુવનેશ્વરી મણિદ્વીપ ૩૦ મુકુટેશ્વરી માકેટ ૩૦ કામાક્ષી કામરૂપઆસામ) ૩૧ કુમારી હરિદ્વાર ૩૧ ગાયત્રી ૯૯) પુષ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લલિતામ્બિકા ૩૩ મંગલા ૩૪ વિમલા ૩૫ ઉત્પલાક્ષી ૩૬ મહાત્પલા ૩૭ અમેાધાક્ષી ૩૮ પાટલા ૩૯ નારાયણી ૪૦ રુદ્રસુંદરી ૪૧ વિપુલા ૪૨ કલ્યાણી ૪૩ એકવીરા ૪૪ દ્રિકા ૪૫ રમણા ૪૬ મૃગાવતી ૪૭ કાટવી ૪૮ સુગંધા ૪૯ ત્રિસ ધ્યા ૫૦ રતિપ્રિયા ૫૧ શુભાનદા પર નદિની ૧૩ રુક્મિણી ૫૪ રાધા ૫૫ દેવકી ૫૬ પરમેશ્વરી ૪ સંતાન ગયા ૩૫ પુરુર્હુતા(૧૫) પુષ્કરાક્ષ મહાસ્થાન પુરૂષાત્તમ (પુરી) સહસ્રાક્ષ હિરણ્યાક્ષ ૩૬ રતિ (પ૦ ?) આષાઢી વિપાશા ૩૭ ચડિ (ડેની) પંડવન ૩૮ ભૂતિ ભારભૂત(ભાડભૂત?) ૩૯ નાકુલી નાકુલ(નમ દાતટે) ત્રિક્ટ ૪૦ ચંદ્રિકા(૪૪) હરિશ્ચંદ વિપુલ ૪૧ શાંકરી(૨૧માધવી?)શ્રીગિરિ ૪૨ ત્રિશૂલા સુપા જયેશ્વર સહ્યાદ્રિ ૪૩ સૂક્ષ્મા આન્નાતકર રામતી હરિશ્ચંદ્ર ૪૪ શાંકરી(૭૬ ) મહાકાલ ૪૫ શર્વાણી યમુના ૪૬ મા દાયિની(૧૬) મધ્યમદેશ કાટિતી ૪૭ ભૈરવી મલયાચલ ૩૨ ચંડિકા(૬૮) અમરેશ્વર ૩૩ પુષ્કરેક્ષિણી(૭૦) પ્રભાસ ૩૪ લિંગધારિણી(૨)નૈમિષારણ્ય માધવવન ૪૮ મગળા(૩૩) ગાદાવરી ૪૯ સ્થાણુપ્રિયા ગંગાદ્વાર પ॰ સ્વાયંભુવી કૈદાર ભરવ યા કુરુક્ષેત્ર નાકુલ શિવકુંડ પ૧ ગ્રા કનખલ દેવીકાટ પર વિશ્વશા(૧૪) વિમલેશ્વર દ્વારકા ૫૩ મહાના વૃંદાવન ૫૪ મહાંતકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અટ્ટહાસ મહેન્દ્ર મથુરા ૫૫ ભીમેશ્વર(૮૫) વસ્ત્રાપથ (દક્ષિણમાં) પાતાલ ૫૬ ભવાની અધ કાટિક શાંકરી(૧૯) www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ८५ ૫૭ સીતા ચિત્રકૂટ પ૭ દ્વાણી(૨૫) રુદ્રકેટ ૫૮ વિંધ્યવાસિની વિંધ્યાચલ ૫૮ વિશાલાક્ષી કાશી વિમુક્ત (૧૪). પ૯ મહાલક્ષ્મી કરવીર ૫૯ મહાભાગા(૭૩) મહાલય ૬૦ ઉમાદેવી વિનાયક ૬૦ ભકણ(૧૮) ગોકર્ણ ૬૧ આરોગ્ય વૈદ્યનાથ ૬૧ ભદ્રા(૨૨) ભદ્રકણુંક ૬૨ મહેશ્વરી મહાકાલ ૬૨ ઉત્પલાણી(૩૫) સુવર્ણાક્ષ ૬ ૩ અભયા ઉષણતીર્થ ૬૩ સ્થાવીશા(૧૯) સ્થાણું ૬૪ નિતંબા વિંધ્ય પર્વત ૬૪ કમલા(૨૪) કમલાલય ૬૫ માંડવી માંડવ્ય ૬૫ પ્રચંડા(૬૭) છગલંડક (દક્ષિણ સમુદ્ર) .૬ સ્વાહા માહેશ્વરપુરી ૬૬ ત્રિસંધ્યા(૪૯) કુસંડલ ૬૭ પ્રચંડા છલગંડ ૬૭ મુકુટેશ્વરી(૩૦) માકેટ ૬૮ ચંડિકા અમરકંટક ૬૮ શાંડકી મંડલેશ ૬૯ વરાહા સેમેશ્વર ૬૯ કાલી(૨૬) કાલિંજર ૭૦ પુકરાવતી પ્રભાસ ૭૦ ધ્વનિ શંકુકર્ણ ૭૧ દેવમાતા સરસ્વતી ૭૧ સ્થૂલા પૂલકેશ્વર ૭૨ પારાવારા સમુદ્રતટ ૭૨ હલ્લેખા(૧૦૭) જ્ઞાનીનું હૃદયાંબુજ ૭૩ મહાભાગા મહાલય ૭૪ પિંગલેશ્વરી પણું ૭૫ સિંહિકા કૃતશાય ૭૬ અતિશાંકરી કાર્તિક ૭૭ લોલા ઉત્પલાવર્તક ૭૮ સુભદ્રા શણસંગમ ૭૮ લમી સિદ્ધવન ૮૦ અનંગા ભરતાશ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૧ વિશ્વમુખી જાલ ધર ૮ર તારા કિકિધ ૮૩ પુષ્ટિ દાવન ૮૪ મેધા કાપીર -૮૫ ભીમા હિમાલય ૮૬ તુષ્ટિ વિશ્વેશ્વર ૮૭ ધરા શિખાદ્ધાર ૮૮ ધૃતિ પિંડારક ૮૯ કલા ચંદ્રભાગા ૯૦ શિવધારિણી અછાદ ૧ અમૃતા વણા હર ઉર્વશી અદરીકાશ્રમ ૯૩ ઔષધિ ઉત્તરકુરુ ૯૪ કાદિકા કુશદીપ ૯૫ મમયા હેમકૂટ ૬ સત્યવાદિની કમૃદ ૭ વદનીયા અશ્વથ ૯૮ નિધિ કુબેરસ્થાન ૯૯ ગાયત્રી વેદમુખ ૧ ૦૦ પાવતી સદાશિવ ૧૦૧ ઇદ્રાની -વશ્લેક ૧૦૨ સરસ્વતી બ્રહ્મામુખ ૦૩ પ્રભા સૂર્યાબિબ ૧૦૪ વણવી માતૃગણુ • ૧૦૫ અરૂંધતી સતીગણ ૧૦૬ તિલેરમા ત્રીગણ ૧૦૭ બ્રહ્મકલા ચિત્ર ૧૦૮ શક્તિ સવપ્રાણીવર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૭ - મહાયંમંજરી નામના ત્રિકદર્શનના ગ્રંથમાં આ બાહ્ય અધિભૂત શક્તિપીઠે ને બદલે ઉપાસનામાં ઉપયોગી થાય એવાં પાંચ પીઠની ભાવના આપી છે. આપણે પિંડ પૃથિવ્યાદિ પાંચ તત્વોથી ઘડાયેલે છે. તે પાંચ તો શાક્તોના પંચમકારને સ્થાને છે, એમ આપણે આઠમા પ્રકરણમાં વિચારી ગયા છીએ. આ પાંચ તત્વોથી ઘડાયેલાં મૂલાધારમાં માતૃકાપીઠ, સ્વાધિકાનમાં કુંડલીપીઠ, મણિપુરમાં ક્રિયાપીઠ, અનાહતમાં મુદ્રાપીઠ, અને વિશુદ્ધમાં બોમપીઠ–એવાં પાંચ શક્તિપીઠેની ભાવના કરવી, અને અનુક્રમે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશના મંડળની ધારણું તે તે પીઠમાં કરવી અને પૂજનસામગ્રી તરીકે અનુક્રમે ગંધ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને પુષ્પના ઉપચાર કરવા. ઉપરનાં મહાપીઠે તે શાસ્તનાં તીર્થ ગણાય છે. શાક્તિનાં તમાં કૃણ અષ્ટમી, આશ્વિન શુકલ પક્ષની તથા ચિત્ર શુકલપક્ષની નવરાત્રિ, તથા અમાવાસ્યા અને પૂર્ણિમા મુખ્ય તિથિઓ ગણાય છે. તે વતચર્યાના દિવસે માં નૈમિત્તિક પૂજન તથા ચક્રપૂજન પણ થાય છે. સતીને બજે આવિર્ભાવ પુરાણમાં અને તંત્રમાં હિમાલયને ત્યાં ઉમાના શરીરમાં થયો છે. તે આવિર્ભાવ ઉપર કામદહન અને કામના પુનર્જીવનની ભાવના ઉભી કરી, શિવ-પાર્વતીને લગ્નપ્રસંગ વર્ણવી, કાર્તિકેય અથવા કુમારના જન્મનું વર્ણન રચાયું છે; અને, કવિ કાલિદાસે આ પ્રસંગને વરતુરૂપે લઈ કુમાર કાવ્ય રચ્યું છે; ઉપનિષદુસમયમાં ઉમા હૈમવતીની શકિત તરીકે ભાવના સિદ્ધ થઈ ચૂકી હતી એમ નિષથી સમજાય છે. આ બે મુખ્ય અવતારો ઉપરાંત શકિતના ઘણું ગૌણ આવિÍ દેવીમાહાઓમાં વર્ણવાયા છે. પુરાણોમાં એવી પણ કલ્પના છે કે જ્યારે જ્યારે વિષ્ણુના અવતારે થાય છે ત્યારે શકિતના પણ આવિર્ભા થાય છે. કૃષ્ણાવતારમાં પણ તેમ થયું હતું. પ્રત્યેક આવિર્ભાવમાં શકિત અમુક પાપી અસુર અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ દૈત્યને મારે છે, એવી ભાવના ગુંથવામાં આવી છે. સપ્તશતીમાં શુંભ, નિશુંભ, અને મહિષાસુરના વધ ચંડીએ કર્યા છે. તારકાસુરનો વધ અર્થે કુમાર ઉત્પન્ન કરવા પાર્વતીને શિવ સાથે યોગ વર્ણવાયો છે. બ્રહ્માણ્ડપુરાણમાં લલિતાદેવીએ ભંડાસુરનો વધ કર્યાનું વર્ણન છે. આ સઘળાં આખ્યાનો દેવીના ચરિત્રનું રૂપક દ્વારા વર્ણન કરનારાં છે અને પ્રત્યેકમાં અધ્યાત્મ રહસ્ય રહેલું છે એમ ભાસ્કરરાયની પ્તશતી ઉપરની ગુપ્તવતી ટીકા તથા લાલતાસહસ્ત્ર નામ ઉપરની સૌભાગ્યભાસ્કર ટીકા ઉપરથી. સારી રીતે સમજાય છે. રૂપકના અધ્યાત્મભાવ દિવ્યાધિકારીને અર્થે છે. સામાન્ય જન જેઓ શક્તિના મહિમાને સાંભળે છે તેમને શકિત પ્રતિ ભકિતનાં અંકુરે જાગે છે. તે તે સ્થાનનાં પીઠને તીર્થરૂપે જાણુ પિતાના મનનું શોધન કરે છે. ગુજરાતનાં શાકતપીઠેમાં મુખ્ય અંબિકાપીઠ આરાસુરમાં છે; કાલિકાપીઠ પાવાગઢમાં તથા ગિરનારમાં છે. કાઠીઆવાડમાં પ્રભાસક્ષેત્ર, પિંડતારક ક્ષેત્ર જાણીતાં છે. કેલગિરિપીઠ તે હાલ કેયલા નામે પ્રસિદ્ધ છે તેમાં હરસિદ્ધિદેવી છે; અને તે જામનગર રાજ્યમાં પોરબંદર પાસે છે. કચ્છમાં -આશાપુરી માતાને ગઢ નારાયણસરોવરથી બારગાઉ ઉપર છે. દ્વાણું ભુજથી થોડે દૂર છે. ઓખામંડળના બેટમાં અભયા માતાનું પીઠ છે. આરંભડામાં લૂણું માતા છે. દ્વારકામાં રુકિમણું અને ચંદ્રભાગા છે અને ભદ્રકાલી પીઠ પણ છે. કાળાવડમાં શીતળા માતા છે. હળવદમાં સુંદરીપીઠ છે; ઉપલેટા પાસે ખત્રીયોની કુલદેવતા માતૃમાતા છે. ભાવનગર પાસે ખડીઆર માતા છે. આબુમાં અબુંદાદેવીનું પીઠ છે. નર્મદાતીરે અનુસૂયા ક્ષેત્ર છે. બહુચરાજી ચુંવાળમાં છે. ભારતવર્ષનાં બાવન મહાપીઠે બાવન વણવલિનું ભાન કરનારાં તથા ગુજરાતનાં નાનાં નાનાં પીઠે એટલું સ્પષ્ટ બતાવે છે કે શકિત સંપ્રદાય ઘણે વ્યાપક છે, અને પુરાતન છે. વલ્લભીના રાજ્ય સમયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ માં (ઈ. સ. ૭૪૬) જ્યારે વલભીને નાશ થયો ત્યારે શીલાદિત્ય રાજાની રાણું પુષ્પાવતી અંબાજી ગયાં હતાં એ એતિહાસિક દાખલો છે. શકિતની ભાવના સ્ત્રી શરીરમાં પેઠેલી હોવાથી, અને ચારણ જાતિની સ્ત્રીઓ ક્ષત્રિયવર્ગમાં પૂજ્ય ગણાયાથી કેટલેક સ્થળે ચારણ સ્ત્રીઓએ દેહત્યાગ કર્યો છે તે તે સ્થાને શકિતની પૂજાને પ્રવેશ થયાના પ્રસંગે છે. હાલનું બહુચરાજીનું શકિતનું ક્ષેત્ર છે, તે ચુંવાળમાં આવેલું છે. ચારણુજાતની સ્ત્રીઓ સલખનપુરથી પાસેના ગામે જતી હતી ત્યાં તેમને કેટલાક કેળીઓએ લૂંટી. તેમાં એકનું નામ બહુચરા હતું તેણે તરવાર વડે પિતાનાં સ્તન કાપી નાખ્યાં અને તારું કર્યું. તેની બૂટ અને બુલાલ નામની બહેને પણ તાગાં કરી મરી ગઈ આ અપમાન સહન ન કરવાના ત્રણનાં તાગાના આવેશને લઈ તે મરણસ્થાને ત્રણેમાં દેવીની ભાવના બંધાઈ ચુંવાળમાં બહુચરાજી પૂજાયાં; અરણેજમાં બૂટ પૂજાયાં; અને સીહારથી પંદર માઈલ દૂર બાલકુ આગળ બુલાલ પૂજાયાં. જે જે સ્થાનની પીઠદેવતા હોય છે તે તે સ્થાનના લોકોના સ્વાભાવિક આચારવિચારો તથા મનની કેળવણી અનુસાર પૂજનપદ્ધતિ રચાયેલી હોય છે, અને તે તે દેવતાનાં નામ ઉપરથી સ્થાનપૂજાનું સ્વરૂપ લક્ષણ દ્વારા કળાય છે. ઉદાહરણ તરીકે શ્રી બહુચરાછમાં બાળા ત્રિપુરાનો નિર્દોષ ભાવ ઘણે ભાગે ખીલેલો જણાય છે. પૂજનપદ્ધતિ ઘણી સાદી હોય છે. સામાન્ય ઉપવાસ વિગેરે પણ થઈ શકે છે. બલિમાં મૂકડાં વિગેરે માત્ર જીવતાં છોડી દેવામાં આવે છે. આરાસુરની અંબિકાના આરાધનમાં કંઈક યુવતિને ભાવ છે; માતૃભક્તિ આગળ પડતી છે; ભૂખ્યા રહેવાની મનાઈ છે, કારણ કે માતાને ભૂખ્યાં બાળકે ગમતાં નથી; યૌવનસહભાવી કેટલીક આ ચારની, ભવાઈ વિગેરેમાં, છૂટ લેવાય છે; ભીલ લોકોના વાતાવરણમાં માતાનું સ્થાન હોવાથી પશુબલિ પણ અપાય છે, અને હાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ( ભાગ છે. પણ સતાના પરિ અહિંસાના વાતાવરણના બલને લઈ પશુબલિ બંધ થયાનું સંભળાય છે. પાવાગઢની કાલિકામાં પ્રૌઢ ભાવ છે. ગંભીરતાની જાણે પરાવધિ હોય તેવી પૂજનપદ્ધતિ ગુપ્ત રીતે થાય છે. પશુબલિ પણ જંગલી લકનાં મંતવ્યને અનુસાર થાય છે. શક્તિઓ અંગી દેવતાના પરિવાર અથવા અંગ દેવતારૂપે એકત્ર થઈ તે તે પીઠમાં ગરબાના રૂપમાં ગાય છે એવી ભાવના દઢ છે; અને તેનું અનુકરણ લૌકિક ગરબામાં સ્ત્રીસમાજમાં કરવામાં આવે છે. આજ રીતે ગુજરાત શિવાયના અન્ય દેશનાં શાક્ત પીઠમાં પણ દેશ, કાલ અને જનતાના સ્વભાવને અનુસાર પૂજનપદ્ધતિ હોય છે. શ્રીશૈલનાં ભ્રમરાસ્ના, ગોકર્ણ પાસેનાં મૂકામ્બા, આસામનાં કામાક્ષી, કાલીઘાટનાં કાલિકા, ટિપેરાનાં ત્રિપુરા, વિંધ્યાચલનાં વિંધ્યવાસિની ચંડી, વિગેરે પ્રસિદ્ધ શાક્તપીઠમાં પૂજનપદ્ધતિ છે તે દેવતાનાં નામ, ગુણ, અને પરાક્રમને અનુસરતી હોય છે. આ સર્વ પ્રસિદ્ધ પૂજનશ્રેણુઓનાં વામ અને દક્ષિણ, કૌલ અને સામયિક રીતિએ વર્ગીકરણ કરી દક્ષિણ અથવા સામયિક પદ્ધતિ ઉપર પ્રજાને વાળવાના મુદ્દાથી શંકરાચાર્ય શાક્ત સંપ્રદાયના સમુહરણને પ્રયત્ન બળવાન કર્યાનું સમજાય છે. ટુંકામાં ચીની મુખ્ય શ્રી વિદ્યાને સામયિક દિશા પ્રતિ વાળવાને એમને પ્રયત્ન કર્યા નામના ઉપાસનાથી ભરેલા કાવ્યગ્રંથમાં સ્પષ્ટ સમજાય એમ છે, પરંતુ આ વિશુદ્ધ વાતાવરણને લઈ એમ સમજવાનું નથી કે વામાચાર અથવા કૌલાચાર છે. તે દેવીના પઠ આગળ થતા નથી. તેવા આચાર પરાપૂર્વથી પશુ અધિકારીઓને અર્થે થતા આવ્યા છે, અને થાય છે. કવિ બાણુની કાદંબરી જે શ્રીહર્ષના રાજ્યસમયમાં લખાઈ છે, અને જે સમયે બેહોનું અહિંસામય વાતાવરણ વિદ્યમાન હતું તે સમયે પણ, ચંડિકાના પૂજનમાં કલાચાર હતા એમ આપણને ચંડિકાના રથાનના વર્ણનમાંથી અને જરદ્દ દ્રવિડ ધાર્મિકના વર્ણનમાંથી સસાય છે. શાક્ત ધર્મની વિકૃતિ સર્વ દેશકાલમાં હેય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૧ હોવા સભવ છે; પરંતુ તેની પીઠમાં પ્રકૃતિધમ હોય છે, એ વાત વિસરી જોઇતી નથી. શાક્ત સંપ્રદાયમાં વિલક્ષણતા એ છે કે તે પશુધના સદ્ભાવના સ્વીકાર કરે છે, અને વીરત્વ અને દિવ્યત્વને ધ્યેય તરીકે માને છે, જ્યારે શૈવ, વૈષ્ણુવ વિગેરે સંપ્રદાયેા અશુભ આચારના ઢાંકપીછોડે કરે છે, અને શુભ આચાર જ અમારા સપ્રદાયમાં છે એવા ખાટા દાવા કરે છે; આથી પ્રચ્છન્ન પાપ થાય છે, અને પ્રકટ પુણ્યને મહિમા દેખાડાય છે. છે. શાક્ત સંપ્રદાયનું મંતવ્ય છે કે શક્તિ સ્વરૂપે અધ્યાત્મભાવે ચિન્મયી અને આનંદમર્યાં છે. તે દેવવમાં માયામયી, અને મનુષ્યાદિ પ્રાણીઓમાં પ્રકૃતિમયી થાય છે. પ્રકૃતિમયી એટલે ભૂતમયી થયા પછી તે વિકૃતિમયી પણ બને છે. ટુકામાં જે શક્તિ પાશમેક્ષ કરનારી છે તે જ પાશદ્ પણ કરનારી છે, એના વિનિયેાગમાં અને સેવનના પ્રકારમાં શુદ્દાશુદ્ધ ભેદ છે, અને જેમ બ્રહ્મરૂપ ધર્મી જગદાકાર દેખાતાં છતાં બ્રહ્મ સ્વરૂપ બદલાતું નથી અને નિત્યશુદ્ધ રહે છે, તેમ બ્રહ્મશક્તિ પણ પ્રકૃતિ અને વિકૃતિમાં અધ્યાત્મભાવે પેઠેલી પ્રકૃતિ– વિકૃતિના ગુણદોષ વડે શુભઅશુભ બનતી નથી. ગુણ અને દેષો જીવાએ પોતે ઉભા કરેલા ધર્મો છે, વસ્તુ ગુણ-દોષ વિવર્જિત વસ્તુના સ્વરૂપને સમજવા અર્થે આપણે ગુણદોષવાળા પ્રકૃતિજન્ય પદાર્થોને એટલે વિકૃતિને આલંબન અથવા આધાર રૂપે લઈએ છીએ; ગુણદોષના વિવેક કરતા જઇએ છીએ, અને છેવટે ગુણાના પણ ઉપસંહાર કરી અંતર્ગુ ણુા ભગવતી તે ભજીએ છીએ. શાકત સિદ્ધાન્ત જગતના વૈષમ્યના અને ભેદના સ્વીકાર કરી આચારના ભેદને જેવા છે તેવા સ્વીકારી ઉંચી કક્ષા ઉપર લઈ જવા મથે છે, જ્યારે ખીજા ધર્મો સિદ્ધાન્તા તે વૈષમ્યના અને ભેદના જાણે અભાવ જ હોય અને ધર્મના અધિકાર માત્ર બુદ્ધિવાળા અને કહેવાતા સંસ્કારીને અથવા કેળવાયેલાને જ હાય એવું ખાટું ધર્માભિમાન ઉભું કરે છે. યથાવતથાવહિા—બે સૂત્ર સાચા મતે "9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જણાવે છે. આથી શાકત ધર્મમાં પશુબલિ કેમ થાય છે, મદ્યાદિનું સેવન કેમ થાય છે, એ પ્રશ્ન ખરી રીતે ઉભા થવા ન જોઈએ; કારણ કે અધિકારભેદને અભ્યપગમ અથવા સ્વીકાર છે, અને તેથી વિરોધ નથી. પ્રસ્ત ધર્મમાં પરપ્રજા ઉપર આક્રમણ કેમ થાય છે, એ ખરે પ્રશ્ન છે, કારણ કે જીસસ ક્રાઈસ્ટની ધર્મભાવના અને ત્યંત નમ્રતાની છે, અને કેટલાક પ્રીસ્તીઓનાં વર્તન તેથી વિરોધી છે. આ નિયમ સર્વ ધર્મોને લાગુ પડે છે. જ્યાં ધર્મ અધિકારભેદની અવગણના કરે છે, ત્યાં આવા પ્રીને ઉભા થાય છે, જ્યાં અધિકારભેદને સ્વીકાર છે ત્યાં આવા પ્રશ્નો ઉભા થતા નથી. પ્રકરણ અગીઆરમું શાક્ત સંપ્રદાયને લગતા ગુજરાતનો ઇતિહાસ “પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદર, ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગર; અભિષેક જળતત્ત્વ, ચિતિશક્તિ સચરાચર, મા ! તું સકલ મહત્વ, વ્યાપક કહે સુર મુનિવર. (વલલભ ધોળા ) ગુજરાત અને પશ્ચિમ હિન્દુસ્થાનમાં શાક્ત સંપ્રદાયનું અસ્તિત્વ ઘણું પુરાતન કાળનું જણાય છે. બુદ્ધ પૂર્વભાવી ગુજરાતને ઇતિહાસ આપણને જેવો જોઈએ તે ઉપલબ્ધ નથી; પરંતુ સૌરાષ્ટ્રમાં અને મુખ્યત્વે કરીને દ્વારકાવાળા ઓખામંડળના ભાગમાં શ્રી કૃષ્ણ નો વાસ કર્યો ત્યારથી શિવ અને શાક્ત સંપ્રદાય આ ભૂમિમાં દાખલ થયાનું અનુમાન જાય છે. આરાસુરની અંબિકાનું પીઠ ઘણું પ્રાચીન હેવાને સંભવ છે. શ્રી કૃષ્ણના વાળ ત્યાં ઉતર્યા હતા; અને રુકિમણું માતાના પૂજન અર્થે ત્યાં ગયાં હતાં, ત્યાંથી તેમનું હરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ થયું-ઇત્યાદિ પરંપરાગત વાતમાં કંઈ નહિ તે એટલું સત્ય સમજાય છે કે આ સ્થાન પ્રતિને પૂજ્યભાવ મહાભારતના સમયમાં પણ હતા. લોકોની દંતસ્થાને પ્રસંગ વીતાવી ગયા પછી જ્યારથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રપાનું રાજ્ય થયું ત્યારથી શાક્ત સંપ્રદાય કંઈક ઉત્તેજિત થયે જણાય છે. શેવો અને શાકતો સિદ્ધાતમાં જુદા નથી. શિવ અને શક્તિ એ અવિનાભાવવાળાં એટલે પૃથફ ન પડે તેવાં પ્રકાશ અને વિમર્શ રૂપ તો છે. જ્યારે પ્રકાશનું અથવા જ્ઞાનનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શેવ કહેવાય; જ્યારે વિમર્શનું અથવા આત્મભાન કરાવનાર ક્રિયાનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શાક્ત કહેવાય. શિવ-શક્તિની ઉપાસનાનો ભેદ માત્ર વસ્તુના ગુણપ્રધાન ભાવ ઉપર બંધાયેલો છે. શિવ અને શાકતો બને છત્રીશ તને માને છે; અધિકારભેદની વ્યવસ્થા સરખી છે; અતભાવ પણ સરખો છે; તંત્રમાર્ગ પણ સરખો છે; યોગચર્યા પણ સરખી છે; પ્રસંગે શિવ ઉપદેષ્ટા થાય છે અને શક્તિ શિષ્યા બને છે; પ્રસંગે શક્તિ ઉપદેષ્ટા થાય છે અને શિવ શિષ્ય બને છે. પહેલી રીતિમાં તંત્રશાસ્ત્ર આગમનું રૂપ પકડે છે, બીજી રીતિમાં તંત્રશાસ્ત્ર નિગમનું રૂપ પકડે છે; જ્યાં શિવ પૂજાય ત્યાં શક્તિ પૂજાય; જ્યાં શક્તિ પૂજાય ત્યાં શિવ પૂજાય; જ્યાં શિવનું જ્યોતિલિંગ ત્યાં શક્તિની પીઠિકા; જ્યાં શક્તિનું પીઠ ત્યાં શિવનું લિંગ; જ્યાં સાયુજ્ય મેક્ષ ત્યાં શિવ-શક્તિનું સામરસ્ય. શિવ અને શક્તિો કૈવલ્ય મોક્ષને માનતા નથી. કેવલ્ય મેક્ષને સિદ્ધાઃ સ્માને, એટલે શાંકરમતવાળાને છે. શંકરાચાર્યના સિદ્ધાન્તને અનુસરનારા વસ્તુતઃ શિવ, શાક્ત નથી, છતાં શાંકર મતાનુયાયી શૈવ મનાય છે, અથવા શાક્ત મનાય છે. આ ભ્રમ ગુજરાતમાં ઘણે ચાલે છે. શંકરાચાર્યને કેવલાદ્વૈત સિદ્ધાન્ત શિવોના અને શાક્તોના વિશિષ્ટ અદ્વૈત અથવા શુદ્ધાદ્વૈત કરતાં કંઇક જૂદ છે અને આ બાબતમાં શિવ શ્રી રામાનુજ સાથે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાતો શ્રી વલ્લભાચાય સાથે કંઈક અંશે મળતા છે. જો દેવતાનું નામ શિવને બદલે વાસુદેવ અથવા વિષ્ણુ માનવામાં આવે, અને શક્તિને બદલે શ્રી કૃષ્ણ માનવામાં આવે તા સિદ્ધાન્તમાં માટે ભેદ રહેતા નથી, માત્ર આચારમાં, અને સાધનમાં ભેદ રહે છે. જે દેવતાવાદી છે, અને તત્ત્વવાદી નથી તેમના મેાક્ષનું સ્વરૂપ સાયુજ્ય શિવાય ખીજું હાવું સંભવતું નથી. ઉપાસ્યઉપાસકના છેવટના પ્રતીતિરૂપ ભેદ સાયુજ્ય વિના ટકી શકતા નથી; કૈવલ અભેદ ઉપર ઉપાસના અથવા ભક્તિ બંધાતી નથી. આ કારણથી બૌદ્ધ રાજા અશાકના રાજ્યસમય પછી મહાક્ષત્રપ ચસ્તનું રાજ્ય સૌરાષ્ટ્રમાં થયું, ત્યારથી શવ–શાક્ત મતનું ખુલવાન આંદોલન તે ભૂમિમાં પેઠુ જણાય છે. દામા ( ઇ. સ. ૧૩૦-૧૫૦ ) પરમ શૈવ હતા. જૂનાગઢના લેખ (Ep. India VIII. P. P. 39–40) આ શેવ રાજાતી શાસનમર્યાદાનું ભાન કરાવે છે. અકરાવતી (માળવા) અનુપ (નદાના ઉપરના પ્રદેશ), સૌરાષ્ટ્ર (હાલનું કાઠીઆવાડ), બ્ર (સાબરમતીના કાંઠાના પ્રદેશ), મરુ ( મારવાડ ), કચ્છ, સિંધ-સૌવીર ( સિધ પ્રાંત અને મૂલવાન પ્રદેશ ), કુકકુર (જપુતાનાના પૂર્વ ભાગ ), અપરાન્ત (ઉત્તર કાકણ), અને નિશાદ ( વિધ્યાચળને પ્રદેશ ) આ શૈવ રાજાના શાસનમાં હતા. આ મર્યાદામાં હાલની મુંબાઇ ઇલાકાની મહારાષ્ટ્ર અને કર્ણાટકના જીલ્લાઓ બાદ કરતાં રહે તે સરહદ, તથા કચ્છ, કાઠીઆવાડ, રેવાકાંઠા, મહીકાંઠા, વિગેરે દેશી રાજ્યા અને એસીના મુલક સમાઈ જાય છે, અને તે ઉપરાંત મધ્ય હિંદ એજ’સીના ભાગ પણ તેમાં આવી જાય છે. ઈરાન, અરબસ્થાન, પૂર્વ આફ્રિકા, મીસર અથવા જીસ, અને મધ્ય સમુદ્ર સાથે આ શૈવ રાજાના રાજ્યને વેપારસ બંધ હતા; અને ઉજ્જયનીમાં રાજધાની હતી, ત્યારે પશ્ચિમનાં સમુદ્ર પારનાં રાજ્યાના એલચીએ અન્ન આવતા હતા; અને હિન્દુસ્થાનના આ પશ્ચિમ વિભાગના રાજાના એલચી તે પરપ્રદેશમાં પણ જતા હતા. ટાલેમી (Pto Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫ lemy) “ આગેની ”( ઉજ્જયિની)માંથી “ તિએસ્તીનિસ ” એલચી તરીકે આવ્યાનું લખે છે. ઇ. સ. ૨૧૮-૨૨૨ માં સીરીઆમાં જ્યારે એન્ટનીમસ (Antonimus) રાજ્ય કરતા હતા, ત્યારે જે એલચી આવેલા તે ક્ષત્રપ રાજા ચન્દ્ર (Tsandra) તરફથી આવ્યાનું લખે છે. વળી ખરદેસનીસ (Bardesanes ) હિન્દુસ્થાનના બ્રાહ્મણ અને જૈન સાધુએની ત્યાગવૃત્તિથી કઇંક ચકિત થયા હતા. બ્રાહ્મણ અને શ્રમણા કૈવલ વનસ્પતિને આહાર કરે છે, મરણના તેમને લય નથી, અને રાજા તથા પ્રજા આ સાધુઓને બહુમાન આપે છે. સ્ટેએએસ ( Stobaios) ખરદેસાનીસના લખાણના આધારે જણાવે છે કે હિન્દુસ્થાનમાં ઘણાં મંદિશ ગુહામાં હાય છે. તે ગુહામાં અનારીશ્વરની મૂર્તિએ અથવા કાતરેલી આકૃતિઓ હાય છે. એક પર્યંતની ગુહામાં દશથી બાર વેતની અર્ધનારીશ્વરની મૂર્તિ છે, અને તે પદ્માસન વાળી બેસાડેલી છે. તેનું દક્ષિણ ખાજીનું અધ શરીર સર્વાંશમાં અસ્ખલિત પુરુષનું અને ડાખી ખાજીનું અધ શરીર સર્વાશમાં અસ્ખલિત સ્ત્રીનુ છે. અને એનાં સયેાગીપણામાં એવા તા અદ્વૈતભાવ જગવ્યેા છે કે જોનાર ચકિત થઈ... તન્મય બને છે. આ લખાણુ સ્પષ્ટ સાખીત કરે છે કે શિવશક્તિનુ પૂજન પશ્ચિમહિન્દુના પ્રદેશમાં ઇસવી સનના પહેલા ખીજા સૈકામાં વ્યાપક હતું. હિન્દુસ્થાનના આ વેપાર સંબંધમાં આવેલા એલચીની દરમીયાનગીરીથી હિન્દુ વેપારીએ અલેકઝાન્ડામાં ઇ. સ. ૨૧૫ માં આવી વસ્યા હતા. જ્યારે કેરેકુલ્લા( Caracalla )એ અલેકઝાન્ઝાના વસનારાને કતલ કર્યાં, અને પરદેશીઓને કાઢી મૂકયા ત્યાર પછી હિન્દુસ્થાનના વેપાર રામન રાજ્યમાં થેાડે એખીસીનીઆ મારફત અને ઘેાડા એશીઆ માઇનર મારફત ચાલતા રહ્યો. * Saka Pallavas in Indian History–by Shrinivasa Iyengar-Journal of the Quarterly Research July, September, 1930—ઉપરથી આ લખાણ તારવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અર્ધનારીશ્વરની મૂતિમાં સમાયેલી શક્તિભાવના ઉપરાંત સમગ્ર હિન્દુસ્થાનમાં સિદ્ધ ઉપર બેસાડેલી દુર્ગાની કાતરેલી મૂર્તિ શાક્ત સંપ્રદાયના અસ્તિત્વના બળવાન પુરાવા છે. આ અવશેષ ખ્રીસ્ત જન્મ પૂર્વના છે. ધણાં ગામડાંઓમાં મેટા રસ્તા ઉપર શાસ્તા દેવીનાં મંદિરાના અવશેષ મળે છે; અને શાસ્તાના વાહન તરીકે સિહ અને હાથીએ દર્શાવવામાં આવે છે. શાસ્તા નામની દેવી છે, અને તે શક્તિનું રૂપાન્તર છે. શાસ્તાનું ખીજું રૂપ પડયું છે, અને સાજીત્રા પાસે એક મંદિરમાં જૈને તે દેવીના પૂજનની વ્યવસ્થા કરે છે, એમ મેં ત્યાંના વતની તરફથી સાંભળ્યું છે. હાલ લેાકમાં “ છાસનાં દેવી ” ગણાય છે. અપભ્રંશના શબ્દમાં શાસન કરનાર દેવીની ભાવના તારવી શકાય તેમ છે; અને પ્રાચીન દુર્ગો જે સિંહવાહીની છે તેની છાયા તેમાં ઉતરી આવેલી જણાય છે. ઃઃ ,,' શાસના ગુજરાતમાં વલ્લભીના રાજ્યસમયમાં અખા ભવાનીની ભક્તિ મેટા રૂપમાં પ્રચલિત હતી. ઇ. સ. ૭૪૬ માં વલ્લભીપુર પડયું ત્યારે શીલાદિત્ય રાજાનાં રાણી અંબા ભવાની માતાએ યાત્રાર્થે ગયાં હતાં એવા ઉલ્લેખ મળે છે. કાળપર પરાએ . દાંતાના રાજ્યમાં આદેવીપીઠે આવ્યુ છે, અને રાજા પેાતાને અખાના ભક્ત તરીકે માને છે, અને દેવીનું અ`ણ થયેલું ધન તે ભાગવી શકે છે. આ સ્થાન સાથે રાજ્યવ્યવસ્થા કરનાર નાગર જાતિના બ્રાહ્મણાના પરાપૂર્વના સબંધ જણાય છે અને વડનગરા, વીસનગરા, સાઠેદરા વિગરે નાગરે! આ સ્થાનમાં કાર્તિક, માગશી, શ્રાવણ, ભાદરવા વિગેરે મેળામાં સંધમાં જાય છે, અને માતાની પૂજાને તેમના પહેલા હક્ક છે, એમ માને છે, અને વ્યવહાર પણ તેવા ચાલે છે. આ સ Ramchandra Dikshita on “ Asokas' Religion. " Journal of Quarterly Research-JulySeptember 1930 ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પ્રવૃત્તિ સાબીત કરે છે કે બ્રહ્મક્ષત્રથી પૂજાયેલું આ આરાસુરની અંબા ભવાનીનું પીઠ આધુનિક નથી, પરંતુ ઘણું પ્રાચીન છે. અંબાદેવી શ્રી ની વિદ્યા જણાય છે; અને જિતા દેવી સાથે મળતાં આવે છે. જેનાં દેવળોનો નાશ થવામાં દેવીને કો૫ કારણ હતો, એવા મંતવ્યને લઈ જેને પણ માતાને માને છે, અને ઘણું જૈનમંદિરમાં દેવીની મંદિરમાં પેસવાની બાજુએ સ્થાપના હોય છે. શીરે હી રાજ્યના તાબામાં પિંડવારા રેલ્વે સ્ટેશનની નજીક દક્ષિણે પાંચ માઈલ ઉપર નાને ડુંગર છે. તેના ઉપર એક ગઢ છે. તેને વસંતગઢ કહે છે. આ ગઢની પશ્ચિમમાં નાનું માતાનું દેવળ છે. માતાને “બીમલ” માતા કહે છે. તે શબ્દ મને અપભ્રંશ જણાય છે. ત્યાં ઈ. સ. ૬૨૫ નો શિલાલેખ છે. તેમાં લખાણ છે કે “આબુની આસપાસના મુલકને રાજા વર્મલાટ(અથવા શર્મલાટ)ને સામંત સજિજલ હતો. તેને કબજે અને સત્તા વટકાર(વસંતગઢ)માં હતાં, ત્યારે સત્યદેવ નામના વેપારીએ મહાજનની આજ્ઞાથી ક્ષેમા નું મંદિર બંધાવ્યું હતું.” ઈ. સ. ૧૦૪રના અરસામાં વટપુર (વારિકપુર) પાસે દેવળ હતું તેને વિગ્રહરાજનાં રાણું લાહિનીએ જીર્ણોદ્ધાર કર્યો હતો. વર્મલાટની રાજધાની બિનમાલ(શ્રીમ૪િ)માં હતી. આબુમાં અબુંદાદેવીનું સ્થાન પુરાણમાં પ્રસિદ્ધ છે. આ ઉપરથી સમજાય છે કે આરાસુર પાસેનાં અંબિકાના સ્થાનના હાલના દાંતાના મહારાણા જે પરમાર કુલના ગણાય છે તેમની મર્યાદામાં તથા આબુ પાસેના ચૌહાણવંશનાં શહીરાજ્યની મર્યાદામાં દેવીભક્તિ લગભગ શ્રીહર્ષના સામ્રાજ્ય સમયમાં પ્રચલિત હતી. રજપુતાનામાં પુષ્કરક્ષેત્ર આગળ ક્ષેમંજરનું પીઠ છે. આ દેવીનું વર્ણન પદ્મપુરાણના સૃષ્ટિ ખંડના ૩૦ મા અધ્યાયમાં છે. આ દેવીએ મહિષમર્દિનું રૂપ પકડયું જણાય છે. આસુરી કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ માહિષ્મતીના પુત્ર મહિષ થયા અને તેણે દૈવી પ્રતિ સકામ વાસના કરવાથી તે મહિષાસુરના વધ થયા. પાવાગઢમાં પતાઈરાવળના વિનાશમાં પણ આવી જ ભાવના દાખલ થયેલી જણાય છે. પદ્મપુરાણના આ ખંડમાંથી સમજાય છે કે જે સ્ત્રીએ અખંડ કૌમારવ્રતવાળી રહે તેના પતિ શિવ જ ગણાય છે, અને મનુષ્ય પ્રાણીને તેવી સ્ત્રીઓ પતિ તરીકે સ્વીકારતી નથી. ગુજરાતની ભૂમિમાં શ્રીકુલની અંબિકા, લલિતા, ભાલા, તુલજા ભવાની વિગરે દેવી ઉપરાંત કાલીકુલની દેવીની પણ પ્રતિષ્ઠા ઘણા પ્રાચીન સમયની હાય એમ સમજાય છે. કાલીકુલની દક્ષિણા કાલીની નૈસર્ગિક સ્થાપના પાવાગઢના પર્વતમાં છે. પાવાગઢનું પૌરાણિક નામ પાવકાચલ છે, અને તે વાત જ સૂચવે છે કે આ પર્યંત વડવાનલથી જ્વાલામુખી રૂપે પ્રકટ થયેલા છે. પાવકના અથ અગ્નિ થાય છે. આ પર્યંતની કુદરતી આકૃતિ કાલિકાના યંત્ર જેવી છે, એટલે પંચત્રિકાણાત્મક છે. સ્કંદ પુરાણમાં પાવકાચલ માહાત્મ્ય નામનું પ્રકરણ છે. તેમાં વિશ્વામિત્રે એક જ દેહમાં બ્રહ્મત્વનેા જાયન્તર પરિણામ મેળવવા પ્રકૃતિદેવીની આરાધના કર્યાનુ વધુન છે, અને આદ્યા શક્તિને અનુગ્રહ થવાથી તપસિદ્ધિ થઈ છે. તેમાં પાંડવાશ્વમેધ પર્યંતને પૌરાણિક ઇતિહાસ આવે છે. ત્યાર પછી પૌરાણિક અથવા સાચા ભૌગાલિક ઇતિહાસ મળી આવતા નથી. ગુજરાતના અહિલવાડ રાજ્યસમયમાં વનરાજના મંત્રી ચાંપાએ આ પર્વતને લગતી ભૂમિને આબાદ કરી તે દેશને ગુજરાતના ↑ જીએ: વતામાં તમેતેપુ જુથો શોમનઃ । सर्वासां भगवान् रुद्रः सर्वगत्वात्पतिः स्मृतः । यावत्यस्ता महाशक्तयस्तावद्रपाणि शंकरः । कृत्तिवासास्तु भजते पतिरूपेण सर्वदा ॥ ( પાન ૬, સ્મૃતિજ અ. ૨૦. ી ૧-૨૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ રાજ્યમાં ભેળવી દીધા જાય છે. ત્યારપછી પૃથ્વીરાજ ચૌહાણના વંશજ પુરષા પાલનદેવ નામના પુરૂષે આ સ્થળે સત્તા જમાવી. પતાઈ રાવળ આ વશના ચૌદમા પુરુષ હતા. પતાઈ રાવળના ઉન્માદને લઈ દેવીના કાપ થયા, અને ગુજરાતના બાદશાહના તાબામાં પાવાગઢ પડયું. તેના નાશ થયા પછી વડેદરા, ભરૂચ, સુરત, વિગેરે નગરેસમાં પાવાગઢની ભાગેલી વરતી વસી એમ મનાય છે. ત્યારપછી મરાઠા સરદાર સિ ંધીઓના તાબામાં તે સ્થાન ગયું, અને ત્યારપછી બ્રિટીશ રાજ્યસત્તામાં પંચમહાલમાં આવ્યું. આ સ્થાનની અધિષ્ઠાત્રી કાલિકાનું યજનપૂજન દક્ષિણમાથી જાડાપચાર, અને ખીજા મિશ્રાપચાથી થાય છે; અને વંશપરંપરાથી ભટજીના વંશજો તે યજનપૂજન કરે છે. દર વર્ષે` સહસ્રચંડી, તથા એ શતચંડીનાં અનુષ્ઠાના થાય છે. જૂના કાળમાં નૈમિત્તિક પૂજન વખતે પશુવધ થતા હશે, પરંતુ હાલ તેવું કઇં જણાતું નથી, અને દક્ષિણમાનુ પ્રાધાન્ય છે, એટલે કલકત્તાની કાલિકા દેવી સાથે જે ભત્સ અને ભયંકર ભાવના અથવા આચારા જોડાયા છે તેવા આ સ્થાનની કાલિકાદેવી સાથે જોડાયેલા નથી. પ્રથમ સિધીઆ સરકારે લટને ત્રણ ગામ ૪નામ આપેલાં, પરંતુ પાછળથી ભમૂછના વશજોએ તે ઇનામ રાકાહ તરીકે બદલાવ્યું જણાય છે. કાલિકાની માન્યતા ગુજરાતમાં સર્વત્ર પ્રસરેલી છે, અને આ આદ્યાની પીઠની છાયા ધાં સ્થાનામાં છાયા રૂપે પ્રસરેલી છે. ગુજરાતની કાલિકાને ભદ્રકાલી નામ આપવામાં આવે છે, એટલે તેમાં વામા અથવા ભરવી કાલિકા નથી, પરંતુ દક્ષિણા અથવા દાક્ષાયણી શિવા કાલિકા છે, એવા ભાવ સ્પષ્ટ થાય છે. * પાવકાચલની કાલિકાની પૂજનપદ્ધતિ વિગેરે માહિતી ભટજી બાલાશંકર મહાશ કર તરફથી મને મળી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બહુચરાજી જે ચુંવાળની પીઠની દેવી છે તે સ્થાનની મૂલ દેવીનું નામ બાલાત્રિપુરા છે, અને તે શ્રીકુલની વિદ્યા છે. આ સ્થાનમાં ચારણ બાઈને દેહ આવેશમાં છૂટવાથી તે સ્થાન સાથે ચારણ જાતિની સ્ત્રીયોગિનીનું રૂપ આપવામાં આવ્યું છે. આ દેવીનું બાલાયંત્રનું રૂપ અને તે ઉપર ચળકતી આંગી મૂકવાની પ્રથામાં હિન્દુ-મુસલમાનનું કંઈક મિશ્ર રૂ૫ ઉત્પન્ન થયું છે, અને કરૂઢિમાં પુરુષને સ્ત્રીભાવ થયાની ચમત્કૃતિની વાર્તાથી હીજડા જેવી તૃતીયા-પ્રકૃતિવાળાં મનુષ્ય માતાના ભતપણાને મંદમતિની પ્રજા આગળ દાવો કરી જીવનનિર્વાહ શુભાશુભ પ્રસંગે મેળવે છે. પરંતુ આ સર્વ સંજોગે મૂલ શુદ્ધ બાલા ત્રિપુરાની પ્રકૃતિ ભાવનાની અધિકારી પ્રજાના વેગથી થયેલી વિકૃતિ છે. ધર્મને આ અપધર્મ થયો છે, પરંતુ તેના મૂળમાં શુદ્ધ ધર્મ બાલાને છે. આ બાલા ત્રિપુરા દેવીના મંત્ર, યંત્ર અને તંત્રનું પુષ્કળ વર્ણન તંત્રશાસ્ત્રમાં છે. વા, સ્ત્રી તથા વાચા એ મુખ્ય દેવીનાં પીઠે ગુજરાતમાં છે તે ઉપરાંત ગૌણ શક્તિપીઠે પણ ઘણું છે-કચ્છમાં આશાપુરા નારાયણ સરોવરથી બાર ગાઉ ઉપર છે; દ્વાણું ભુજથી થોડે દૂર છે; કાઠીઆવાડમાં દ્વારકા બેટ નજીક અભયા માતા છે; આમિલમાં લુણું માતા છે; પરબંદર પાસે હરસિદ્ધિ માતા છે; હળવદ પાસે સુંદરી છે; નર્મદાતટે અનસૂયા છે; ગેઘા નજીક ખેડીઆર માતા છે. ટુંકામાં શક્તિના અમુક રૂ૫ની સ્થાપના સર્વ પ્રદેશમાં જોવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્રકરણ બારમું શાક્ત સંપ્રદાયને લગતું ગુજરાતી સાહિત્ય Sલત દેવીની આ દવાને અમુક રીતે કરવી ગુજરાતમાં શકિતપૂજા ઘણું જૂની છતાં શાક્ત સંપ્રદાય ઉપર ગુજરાતી ભાષામાં તે સંપ્રદાયના સિદ્ધાન્તોને જણવતું સાહિત્ય પ્રકટ થયું નથી. જે કંઈ તે સંપ્રદાયને લગતું ગુજરાતી ભાષામાં સાહિત્ય છે તે માત્ર ભક્તિપ્રધાન છે. તેમાં દેવીનાં અનેક રૂપોની સ્તુતિ કરવામાં આવી છે. શક્તિનું મૂલ સ્વરૂપ કેવું છે; તેનાં નામ, રૂપ અને ગુણો શા કારણથી છે; તેનું સેય અને ધ્યેય સ્વરૂપ કેવું હોવું જોઈએ; પ્રચલિત દેવીની મૂર્તિઓમાં શી ભાવના ગુંથી છે; અમુક યંત્ર શા સારૂ સ્વીકારાય; અમુક દેવીને અમુક મંત્ર શા સારૂ યોજાય છે; મંત્ર, યંત્ર અને દેવતાની એકવાક્યતા શી રીતે કરવી; વિગેરે વિચારણીય પ્રશ્નો ગુજરાતી ભાષામાં બીલકુલ ચર્ચાયા નથી. જે કંઈ લખાયું છે તે કાં તે શક્તિભકતિની શક્તિને લગતી સ્તુતિ, અથવા તેમના વિરોધી સુધારકેએ કરેલી શક્તિમાર્ગની નિંદા લખાયેલી છે. શાક્તસંપ્રદાયના મૂલ સિદ્ધાન્તની સાચી માહિતીના અભાવે માત્ર રૂઢિમાં જે વામાચારે ઉતરેલા તે ઉપરથી શાક્ત સંપ્રદાય અનીતિથી ભરેલે છે, એવું મંતવ્ય બ્રિટીશ રાજ્ય થયા પછી સુધારક વર્ગમાં પિસી ગયું છે. ગુજરાતમાં ભક્તિમાર્ગને વેગવાળો પ્રવાહ દાખલ થયા પછી ભક્તિનાં મુખ્ય આલંબને ત્રણ સ્વીકારવામાં આવ્યાં છે–(૧) શ્રીકૃષ્ણ જેમાં પૂર્ણ અથવા પર વિષ્ણુની ભાવના પ્રવેશી છે; (૨) શિવ જેમાં પશિવની ભાવના પેઠી છે; અને (૩) શક્તિ અથવા દેવી જેમાં પરાશક્તિની ભાવના પેઠી છે. પરબ્રહ્મની શક્તિ એ સ્વભાવ ધર્મ છે, એ ભાવના ઉપર બંધાયેલી ભક્તિનું આલંબન માતૃભાવને વહન કરનાર દેવીનું રૂપ છે. આ સ્થૂલ દેવીના રૂપમાં નિષ્ઠા બંધાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પછી દેવીના સૂક્ષ્મ રૂપની ભાવના અને ત્યારપછી દેવીના પરરૂપની ભાવના બાંધવામાં આવે છે. સ્થૂલરૂપ ઉપર બાહ્ય ઉપચાર વડે પૂજન અને પરરૂપ ઉપર ધ્યાનજ૫ અને સ્વરૂપચિંતન ઘડવામાં આવે છે દેવીને લગતા સાહિત્ય સાથે વાસ્તવ સંબંધ ધરાવનાર સૂમરૂપની ભાવના ગણાય છે. આ ભાવનામાં દેખાતું આલંબન ધૂલમૂર્તિ હોય છે, પરંતુ ભક્તિનું હૃદય તે મૂર્તિમાં પ્રવેશેલા સૂક્ષ્મરૂપને વળગતું હોય છે. દેવીની સૂક્ષ્મરૂપની ભાવના બાંધી ગુજરાતી સાહિત્યમાં રંગ પૂરનાર કેટલાક કવિઓ થયા છે, પરંતુ તેમના ગ્રંથે ઘણે ભાગે પ્રસિદ્ધ થયા જાણતા નથી. હસ્તલિખિત પ્રતે તેમના ગ્રંથની પ્રસંગે મળે છે; પ્રસંગે તેમનાં ગરબાગરબીઓ અમુક જ્ઞાતિનાં સ્ત્રીપુરુષમાં કંઠાગ્ર હોય છે. ગુજરાતી સાહિત્યમાં દેવીભક્તો પૈકી કવિત્વશક્તિવાળા કેટલાક લેખકે જણાયા છે. તેમનાં જીવન તથા કૃતિઓ જેમાં કેટલુંક શાક્તસંપ્રદાયનું રહસ્ય હજુ અગમ્ય રહ્યું જણાય છે – ૧, નાથ ભવાન (ઇ. સ. ૧૬૮૧-૧૮૯૦) આ ભક્તકવિ કાઠીઆવાડ પ્રાંતના ઝાલાવાડ પ્રાંતના ઘોડાદર ગામના ઘેડાદ્રા (ઘેડા) અવટંકવાળા વડનગરા નાગર જ્ઞાતિના હતા. મૂળ પુરુષ કહાનજીના પુત્ર સુંદરજી પ્રથમ જૂનાગઢ આવી વસેલા જણાય છે. તે કુટુંબની કુળદેવી એસિડના ડુંગર ઉપરની આનદેશ્વરી છે. સુંદરજીને મદનજી અને નાથભવાન નામના બે પુત્ર હતા. તે પૈકી નાથભવાન દેવીભક્ત હતા. તેઓ ભવાનીભક્ત હોવાથી તેમના નામમાં દેવીને સંકેત પેઠેલો જણાય છે. આ પુરુષ શક્તિના પરમ ઉપાસક હતા. જૂનાગઢના વાઘેશ્વરી નામના દરવાજા બહાર તે સમયે વિકટસ્થાનમાં લક્ષ્મણ ટેકરી ઉપર આવેલાં શ્રી વાઘેશ્વરીમાતાના નિત્યપૂજનને તેમને અટલ સ્મિમ હતો. એક દિવસ ચોમાસામાં ત્યાં જતાં પૂજાની સામગ્રી: ભૂલી જતાં ઘેર પાછા ફરવા. વિચાર કર્યો. તે અરસામાં ભારે વરસાદ પડવાથી નદીને વોકળો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભરાઈ જવાથી તે તરીને જવું અશક્ય હતું. તેવી સ્થિતિમાં દેવીના સમરૂપની તેમને પ્રતીતિ થઈ, અને તેમનામાં કવિત્વની પૂર્તિ આવી. તે પ્રસંગે તેમણે ૪૧ કઠીન “અંબા આનન નો ગરબો રચ્યો હતો. આ ગરબે નાગર જ્ઞાતિમાં હજુ ગવાય છે, પણ તે પ્રસિદ્ધ થયો નથી. તેની નકલ ગુ. વ. સે. ના એક હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેમના વંશજ શ્રી મોતીલાલ રવિશંકર ઘોડા તરફથી મને તેની એક નકલ મળી છે તે વાંચી જોતાં સ્પષ્ટ સમજાય છે કે આ પુરુષ સામાન્ય માતાના ભક્ત નથી, પરંતુ શક્તિતત્વના સ્વરૂપની સમજણવાળા છે. આ ગરબામાં પ્રથમ ભગવતીના સ્કૂલ રૂ૫નું શુદ્ધ મુખબિંબથી માંડી ચરણારવિંદ પર્યતનું ભાવનીય સ્વરૂપ ઉત્તમ કાવ્ય વડે વર્ણવ્યું છે. ગરબાનું ધ્રુવ પદ – અંબા આનનકમળ સેહામણું તેનાં શું કહું વાણુ વખાણ એ પ્રકારનું છે. સ્થૂલ રૂ૫ની ભાવના પૂરી થયા પછી સૂમ રૂપની ભાવના શાક્તતંત્રને અનુસાર આલેખી છે – હેતું તે વારે મા તું ખરી, તું તો પૂરણબ્રહ્મની શક્તિ રે, કહેવાય પરબ્રહ્મ તમ વડે, વિરંચાદિ કરે તારી ભક્તિ રે અંબા આનન-જોહામણું. ૧૮ સહુ માહે સહુ તમ વિષે, બાધા વિશ્વમાં તારો વિલાસ રે, મહામાયા કળે નહિ કેઈથી, જેમ જુજવા પુષ્પની વાસ રે અંબા આનન–સેહામણું. ૧૯ દ્વભાવ ધરી સૃષ્ટિ રચી, પણ એકાકી અદૈત રે, તારી માયાએ ગુણ અળગા કર્યા, તેના પરીએ ભાળે દૈવત રે, અંબા આનન–સોહામણું. ૨૦ માજી હું નહિ તે જાઉં જાણવા, તારું રૂપ કોથી ન કળાયરે, શેષ બ્રહ્માદિક હારી ગયા, તારે પાર કોથી ન પમાયરે, અંબા આનન-સોહામણું. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પેાતે પાતાને જાણી કરી, રાખા સર્વાંદા કરુણા: દૃષ્ટિ ૨, જેમ હિમકર સઘળે દીસત્તે, જેમ સઘળે તે ઘનની દૃષ્ટિ ૨, અંબા આનન—સાહામણું. ૨૨ સિંધુનુ" જલ તે સિંધુમાં રેડવું, વન્દ્વિ માંહે તેમાં જ્યાત રે, તારી વાણી મા તુજને સોંપવી, એમ હું માંહે તારા ઉદ્યોત રે, અંબા આનન—સાહામણું ૨૩ તારૂં આવાહન તે હું શું કરૂં ? તું તે વ્યાપી રહી સત્ર રે, કરી વિસર્જના કયાં હું મેાકલુ, સળે તું હું કયાં લખું પત્ર રે, અંબા આનન—સાહામણું. ૨૪ X * × × માછમાં તત્ત્વ ગુણ ત્રણનું, તુ તા વ્યાપી રહી સવાસ રે, સ` ઇન્દ્રિય તે સં દેવતા, અંત:કરણમાં તારા નિવાસ રે. અંબા આનન—સાહામણું ૩૧ તે આદ્ય મધ્ય ને અંત રે, સ્થૂલ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છે પટ માંહે તંતુ રે. અંબા આનન—સાહામણું. ૩૨ X X X × કાઇ વેળુની કણિકા ગણે, કૈાઈ સાહી લહેરે નક્ષત્ર રે, કૈાઈ ગણી ન શકે ગુણુ તાહરા, ગણે સ` તરૂનાં પત્ર રે, અંબા આનન—સાહામણું. ૩૬ આવ્યા શરણે ભવાનીદાસ રે, હું તે। દીન થઇ અંબાજી વિનવું, જેમ દર્પણ દેખાડે મા અને, એમ હું માંહે તારેા આભાસ રે, અંબા આનન—સાહામણું. ૨૭ * × * × કાઇ માગેરે મા તમ કને, હુંમાં તે નહિ એવ ું જ્ઞાન રે, જેમ તેમ રે જાણ્ણા મા પાતા તણા, નામ રાખ્યું તે નાચભવાન રે, અંબા આનન—સાહામણું. ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જે કોઈ ગાએ શીખેને સાંભળે, તેના મનની પૂરજે મા આશ રે, શક્તિ માગું તમારી ભક્તિને, એમ જાચે ભવાની દાસ રે, અંબા આનન-સોહામણું ૪૧ ઉપરની કડીઓ વાંચનારને સહજ સમજાશે કે નાથ ભવાનની દૃષ્ટિમાં દેવી વસ્તુતઃ સ્કૂલ રૂપવાળી વ્યક્તિ નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મની વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિ છે; વાણું તે શક્તિની આપેલી સ્વરૂપને એાળખવાની બક્ષીસ છે, અને શક્તિની આપેલી વાક વડે શક્તિના સ્વરૂપને ઉકેલવાનું છે; વસ્તુત: આવાહન અને વિસર્જન શક્તિનાં ઘટતાં જ નથી, કારણ કે તે સચરાચર જગતમાં દિવ્ય ભાવે અંદર પ્રવેશેલી છે; દેવીનું નિર્મલ રૂપ અભિમાનીના ચિત્તદર્પણમાં આભાસ તરીકે પેઠેલું છે; આવા સાચા ભક્તને સંસારનાં સુખ માગવા એ હીણપદ છે; અને તે જે માગે તે દેવીના વાસ્તવ સ્વરૂપને જાણ વાની શક્તિ જ માગે. આ નાથ ભવાને શ્રીધરી ગીતા, અને સૂત સંહિતામાં અંતર્ગત થયેલી બ્રહ્મગીતાનું પદ્યાત્મક ભાષાંતર કર્યું છે. ઉપાસક તરીકે તેઓ શાક્ત છે, પણ વસ્તુસિદ્ધાન્તમાં અદ્વૈતવાદી છે. તેમણે ઉત્તર અવ સ્થામાં સંન્યાસ લીધો હતો, અને તે આશ્રમનું તેમનું નામ અનુભવાનંદ હતું. (૨) વલ્લભ ધોળા (ઈ. સ. ૧૬૪૦-૧૭પ૧) બાળાશક્તિના પરમ ભક્ત અને દેવીમાર્ગના મર્મને સમજનાર વલ્લભ ભટ્ટનો જન્મ સંવત ૧૬૯૬(ઈ. સ. ૧૬૪૦ )ના આ * નાથ ભવાનને લગતી હકીકત મને ગાયત્રી મખ્ય નામના શ્રી મોતીલાલ રવિશંકર ઘોડાના ગ્રંથના ઉપદ્યાતમાંથી તથા તેમની સાથેના પત્રવ્યવહારથી મળી છે. તેમના સઘળા ગ્રંથે એકત્ર કરી પ્રસિદ્ધ કરવામાં આવે તે આ પુરુષના અક્ષર શરીરને કદાચ સારા રૂપમાં આલેખી શકીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુદ આઠમે એટલે દુર્ગાષ્ટમીએ થયો હતો. અમદાવાદનાં ચોવીસ પરાં પિકી નવાપુરામાં તેમનાં પિતા હરિભજી રહેતા હતા. હભિટ્ટજીનાં પત્નીનું નામ ફુલકેર હતું. હરિભટ્ટ સામવેદી કૌથુમી શાખાના, ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા. હરિભટ્ટજીના બે પુત્રો મૂળજી અને માધવજી ઉછાંછળા અને મસ્તીખોર નીવડવાથી માબાપને ઘણો અસંતેષ રહેતો. સારી સુપાત્ર પ્રજાની વાસનાવાળાં કુલકરને તે વાસના દેવીભક્તિથી પૂર્ણ થઈ, અને તેમને બે પુત્રોનું જોડકું પ્રાપ્ત થયું. એકનું નામ વલ્લભ, અને બીજાનું નામ ઘેળા. બંને યુગલ પુત્રો હોવાથી વલ્લભધાળા સંજ્ઞા પ્રચલિત થઈ હતી. પાંચ વર્ષે જનોઈ દીધા પછી પરમાનંદ સ્વરૂપ નામે બ્રહ્મચારી પાસે ભણવા મૂક્યા, પણ બ્રહ્મચારીએ તેમને ઠાઠ ગણું કાઢી મૂક્યા. કદષ્ટિથી અક્ષશત્રુ હતા, પરંતુ નવાર્ણ મંત્રની પ્રાપ્તિ કરી શ્રદ્ધાભક્તિથી તે મંત્રનો જપ કરતા હતા. એમ કહેવામાં આવે છે કે પાંચ વર્ષ પાંચ માસ અને પચ્ચીસ દિવસે મંત્રસિદ્ધિ થઈ, અને ભગવતીના બાળા સ્વરૂપની ઝાંખી થતાં વલ્લભ ભટ્ટને શીઘ્ર કવિત્વ રૂ. ત્યાર પછી આનંદનો ગરબે, આરાસુરનો ગરબો, કલિકાલને ગરબો, વિગેરે અનેક ગરબા, ગરબીઓ વલ્લભે લખી છે. આ કવિત્વની ફુર્તિ વલ્લભને ૧૩ મા વર્ષમાં થઈ હતી. વલ્લભ ભટ્ટ વડનગરમાં પરણ્યા હતા. તેમને ચાર સંતાન હતાં, પરંતુ તે સર્વ તેમની થાતીમાં ગુજરી ગયાં હતાં. તેમણે માવજીવ બાલા બહુચરાજીની ભક્તિ કરી છે, અને જ્યાં બહુચરાજીની સ્થાપના વલ્લભ ભટ્ટને હાથે થઈ છે ત્યાં ત્યાં સુખ સંપત્તિ થયાના પ્રસંગે જાણવામાં આવ્યા છે. વલ્લભ ભટ્ટ દેવીભક્ત હતા, તો પણ તેઓ દક્ષિણાચારી હતા, પરંતુ તે સમયના લેકેએ તેમને કૌલમતના. એટલે વામાચારી ગણ નિંદા કરવા પ્રયાને કર્યા હતા, પરંતુ છેવટે તેમની શુદ્ધ દક્ષિણ માર્ગની ભક્તિ સાબીત થઈ છે, અને નિંદાની વાદળી દૂર થઈ ગઈ છે. વિલોચન નામના નાગર વાણુઆને બાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ત્રિપુરાની ઉપાસના વડે નિર્ધન અવસ્થામાંથી સધન અવસ્થામાં આણ્યાનાં આખ્યાને સંભળાય છે. શ્રી યદુરામકૃત શક્તિભક્તિરસપદમાળામાં “વૈલોચનનો પરચે” નામની ગરબી છે, તેમાં આ આખ્યાન ગુંચ્યું છે. વલ્લભભટ્ટ ૧૧૧ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવી ઈ. સ. ૧૭૫૧ માં શક્તિસ્વરૂપમાં શમી ગયા હતા. વલ્લભ ભટ્ટમાં શક્તિના સંબંધની ભાવના સ્થૂલ રૂ૫ની ન હતી, પરંતુ સૂક્ષ્મ રૂપની હતી. વૈલોચને વલ્લભ ભટ્ટને પ્રત્યક્ષ દેવીનું સ્થાનક નહિ છતાં સ્તુતિ કરતા જોઈ પ્રશ્ન પૂછે તેના ઉત્તરમાં ભટ્ટજીએ કહ્યું કે – “પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદર, ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવે, અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર, મા ! તુજ અકળ મહત્વ, વ્યાપક કહી સુરમુનિવર.” આ ઉત્તર વલ્લભ ભટ્ટની શક્તિ સ્વરૂપની ઉંડી સમજણની ખાત્રી આપે છે. વલ્લભ ભટ્ટના અનેક ગરબાઓમાં “ આનંદનો ગરબો " શક્તિના સ્વરૂપનું સત્ય રહસ્ય સમજાવનાર છે. એ ગરબાની પ્રત્યેક પંક્તિમાં ભક્તિના શુદ્ધ આવેશ વડે વિશેષ કાવ્યચમત્કાર આવ્યો જણાય છે. નીચેની કડીઓ ભાવની ઉંડાઈ અને શબ્દના લાલિત્યને સ્પષ્ટ પ્રકટ કરનારી છે – “ જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા, સમવિત ભ્રમવિત ખાઈ, કહી ન શકું કેવી મા. ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા, આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. તિમિરહરણ શશિ સૂર, તે તારે છે કે મા, અમિ અગ્નિ ભરપૂર, થઈ પોખ શેખે મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વટ ઋતુ રસ ખટ માસ દ્વારા પ્રતિબંધે મા, અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંધે મા. ધરતી તું ધન્ય ધન્ય, ધ્યાન ધરે ન આવો મા, પાલણ પ્રજા પરજન્ય, અણચિન્તવ્યો આવો મા. સકલ સમૃદ્ધિ સુખદાઈ, પય દધિ ધૃત માંહિ મા, સર્વે રસ સરસાઈ તું વિણ નહિ કાંઈ મા. સુધા તૃપા નિદ્રાય, લઘુ બન વૃદ્ધા મા, શાંતિ શર સિમાય, તું સઘળે સિક્કા મા. કામ ક્રોધ મહ લેભ, મદ મત્સર મમતા મા, તૃષ્ણથી સ્થિર ક્ષોભ, શરમ ધરે શમતા માઅર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મેહ માયા મા, તન મનને વિશ્રામ, ઉર અંદર ધાયા મા. ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા, ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા. હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા, ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા. ગીત નૃત્ય વાછત્ર, તાળ તાન માને મા, વાણ વિવિધ વિચિત્ર, ગુણુ અગણિત ગાને મા. રતિરસ વિલ વિલાસ, આશ સકળ જગની મા, તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા. જાણે અજાણે જાત, બે બાધા જાણે મા, જીવ સકલ આ સૃષ્ટ, સૌ સરખાં માણે મા. વિવિધ ભેગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા, ગરથ સુરત નિઃસ્વાદ, પદ પતે રાખ્યું મા. જલ સ્થલ શાખા પત્ર, પુષ્પકળે ફળી મા, પરણ માત્ર એક અંત્ર, રસ બસ વિચરતી માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નિકટ અટપટી વાત, નામ કહું કેનું મા, સરછ સાતે ધાત, માત અધિક સોનું મા. રત્ન મણિક માણેક, નંગ મઢયાં મુક્તા મા, આભા અટળ અધિક, અન્ય ન સંજુક્તા મા. નીલ પીત આરત, શ્યામ વેત સરખી મા, ઉભય વ્યક્ત અવ્યક્ત, જગ જેવી નરખી મા. નાગ જે અષ્ટકુલ આઠ, હમાચલ આદે મા, પવન ગવન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાધે મા. વાપિ કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા, જલતારણ જે નાવ, તું તારણુ બંધુ મા. વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા, કૃત્ય કર્મ કરતાર, કોશ વિધિ કૂભા મા. જડ ચેતન્ય અભિધાન, અંશ અંશ ધારી મા, માનવી મેટે માન, એ કરણું તારી મા. x વલ્લભ ભટ્ટ પછી ગુજરાતી સાહિત્યમાં દેવી સંબંધી ઉત્તમ કાવ્ય લખનાર કઈ થયા નથી. હરગેવન(મરણ ૧૮૪૧ )નો અંબા માતાને ગરબે સુરતના એક દેવી મંદિરને લગતો છે, પરંતુ સક્તિ રહસ્ય જણાવવા લાયક કાવ્ય ચમત્કૃતિ નથી. પ્રેમાનંદ (૧૬૩૬ - ૧૭૩૪)નું દેવીચરિત્ર, અને માર્કડેય પુરાણ ભાષાંતર રૂપનું શાક્ત સાહિત્ય છે. શ્રી. ભેળાનાથભાઈ પ્રાર્થનાસમાજના એકેશ્વરવાદી થયા તે પહેલાંનાં તેમનાં માતાજીને લગતાં કાવ્ય ઘણું રસભર્યા છે; અને તે રસની છાયા ઉત્તર અવસ્થામાં ભક્તિનું આલંબન બદલાવાથી પ્રાર્થનામાળામાં નિરાકાર પરમેશ્વરમાં ઉતરી આવી છે. વેદધર્મસભા તરફથી દેવી ભાગવતનું ભાષાંતર થયું છે અને જે સસ્તા સાહિત્યવર્ધક કાર્યાલયથી પ્રસિદ્ધ થયું છે તે ગુજરાતીમાં ઉપયોગી શાક્તધર્મનું સાહિત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ (૩) મીઠું (ઇ. સ. ૧૭૭૮-૧૯૯૧) સામરસ્યવાદી તાંત્રિક શાક્ત સંપ્રદાયનું ગુજરાતી ભાષાનું, પ્રકટ થયેલા સાહિત્ય ઉપરાંત, બીજું ઘણું અપ્રકટ સાહિત્ય છે. વલ્લભ ભટ્ટનું સાહિત્ય દેવી ભક્તિનું સુપ્રસિદ્ધ છે, પરંતુ તંત્રમાર્ગ અને કાવ્યમાર્ગનું મિશ્ર સાહિત્ય હજુ અણખેડાયેલું બહુ છે. શાક્ત સંપ્રદાયને કાવ્યાલંકાર તથા સંગીતાદિ લલિત કળાઓ સાથે ઘણે ગાઢ સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે હિંદુ ધર્મના શૈવ, વૈષ્ણવ, ગાણુપત્ય, સૌર વિગેરે સંપ્રદાયમાં સંસારી જીવન પ્રતિ વૈરાગ્ય અને ઉપેક્ષા અધિક છે, અને સ્ત્રી જાતિ પ્રતિ જાણે અણગમો હોય એવો ભાસ રહેલો છે. આ સર્વ સંપ્રદાયમાં વૈરાગ્ય અને ત્યાગ ઉપર અધિક ભાર મૂકવામાં આવ્યો છે. આથી ઉલટું શાક્ત સંપ્રદાયમાં સ્ત્રી જાતિ પ્રતિ અદ્ભુત રીતે કમળ દૃષ્ટિ છે. સ્ત્રીને ધર્મસિદ્ધિમાં વિનરૂપ માનવામાં આવતી નથી, પરંતુ પરમ સહાયક માનવામાં આવે છે. સ્ત્રીના વિવાહ સંબંધ વડે અથવા શુદ્ધ પ્રેમ વડે પુરુષનું પશત્વ ટળે છે, અને તે મેક્ષમાર્ગને અધિકારી બને છે. તેવી જ રીતે સ્ત્રી પણ પુરુષના શુદ્ધ સંબંધથી પવિત્ર બની મોક્ષભાગિની થાય છે. સિદ્ધાન્તમાં શાક્ત સંપ્રદાય અkત દર્શનને સ્વીકારે છે, તોપણ દૈતને તે તદ્દન મિથ્યા માનનાર નથી. શક્તિવાદનું અદંત માયાવાદના અદ્દત કરતાં ભક્તિપોષક વધારે છે, કારણ કે આ વિશ્વને ભેદ, અને જીવ-શિવને ભેદ કેવલ વધ્યાપુત્ર જે મિથ્યા નથી, પરંતુ અદ્વૈતાનુભવ થતાં સુધી સાચે છે. જેમ પ્રકાશ અને છાયાને છૂટા ન પડે તેવો સંબંધ છે, તેવો શિવ અને શક્તિને અવિભકત સંબંધ છે. આ નિત્યસિદ્ધ સામરસ્યને સંબંધ સંસારી દશામાં છવામાં છાયા રૂપે ઉતરી આવે છે, અને તે છાયાના આશ્રય વડે મૂલ પ્રકાશને સંબંધ લોપ પામેલો પુનઃ પ્રત્યભિજ્ઞા એટલે ઓળખ વડે ઉઘડે છે. આવા શિવશક્તિના સમરસવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ તાંત્રિકે યામલ વર્ગના ગણાય છે, અને તેઓમાં સ્ત્રીપુરુષને દૈહિક સંબંધ પાપનું મૂલ છે એમ માનવામાં આવતું નથી. તેઓના અભિપ્રાય પ્રમાણે વિવાહાદિ સંબંધથી ગ્રથિત થયેલાં જેડામાં હંસ-હંસીભાવ ઉઘડતાં પ્રેમની ઉત્કટ કલા જાગે છે, અને તે કલા વડે માનસ તથા અધ્યાત્મ ભૂમિકા સ્ત્રીપુરુષની મલિન હોય છે તે સ્વચ્છ થતી જાય છે. આ કારણથી શાકત સંપ્રદાયમાં ઘણે ભાગે દંપતીને સમાન દીક્ષા આપવાને રીવાજ છે. આ યામલદીક્ષાના અધિષ્ઠાતા દેવને અર્ધનારીશ્વર કહે છે, અને તેમનું પારિભાષિક નામ સરાઇ છે. પ્રસન્નતા અને સત્યત્વની મૂર્તિ અખંડ (ર) જે પ્રકાશાત્મક શિવતત્વ સાથે જોડાયેલી રહે છે તેનું નામ “સદાશિવ.” આનું બીજું નામ રાખ્યા છે એટલે અંબા અથવા માતાના નિત્ય સંબંધ, વાળું નિર્મલ રૂપ. આવા અર્ધનારીશ્વરના અથવા સાંબ સદાશિવના સમરસ ભાવને ઓળખનાર અને શાકત પરિભાષામાં રસિક પ્રકરણ અને પદો લખનારા ગુજરાતી લેખકેમાં મીઠુ મહારાજ થઈ ગયા છે. તેમને લગતી માહિતી મેં તે પુરુષના લેખી ગ્રંથ દિ. બ. કેશવલાલ વે સંગ્રહ કર્યા છે તેનું અવલોકન કરી મેળવી છે. મહી નદી પાસે મહીકાંઠાના મહીસા નામનું ગામ છે. તે ગામ અલીણ પાસે છે. ત્યાં સંવત ૧૭૯૪, એટલે ઈ. સ. ૧૭૩૮ માં મોઢ બ્રાહ્મણની નાતમાં મીઠુને જન્મ થયે હતો. તેના પૂર્વજોનાં • જુએ –ગરજે ગુજર જનપદે, મુદગણ મહિસા ગામ, મણિમૂલે મિતુઓ , શિવશક્તિક સુખ ધામ. (રાસરસ. લેખી પ્રત આંક ૧૧ પૃ. ૩૯૩.) सेव्यः श्री शुक्लवंशे हरजिदमलधीः, कृष्णदासस्ततोऽभूद् वीरेशस्तत्तनूजः श्रुतिशिखररसास्वादनोत्साहयुक्तः । तत्सूनुः श्रद्धधान: श्रुतिविहितविधौ श्रीकृपारामनामा मीठुस्तस्यात्मजः श्रीनगरगतपरारासलीलाविलासी ॥ (રાષિધિરાણનો (પૃ.૧૬ છેવટને લોક) જુએ વળીરાસરસ પૃ. ૩૯૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નામ તે આપે છે. તેમની અવટંક શુકલ હતી. તેના પિતાનું નામ કૃપારામ હતું. માતાનું નામ કદાચ “મણિ” હશે. કૃપારામના પૂર્વજો વીરેશ, કૃષ્ણદાસ, અને હરજી જણાય છે. તેણે બાલ્યાવસ્થામાં યપવીત મેળવ્યા પછી સારે વિદ્યાભ્યાસ કર્યો જણાય છે. તેનાં પત્નીનું નામ લલિતા જણાય છે. તેમને સંસાર સુખી હતા. પ્રજાની જાળ વધી હતી. વિશેષ વિદ્યાભ્યાસ અર્થે તે વિંધ્યાટવીમાં ગયા જણાય છે, અને ત્યાં અષ્ટભુજા દેવીની આરાધના કરી શ્રીનાથવિદ્યા એટલે શ્રીચક્રની યામલ વિદ્યા પ્રાપ્ત કરી જણાય છે. શક જાતિને તે પ્રતિગ્રહ કરનાર ન હતું. તેના પિતાના કહેવા પ્રમાણે તેણે ચારે વેદ અને તેના ભાગે વિચાર્યા હતાં, ઉપનિષદનું અધ્યયન કરી બ્રહ્મામેયની સમજણ મેળવવા તેણે યત્ન કર્યો હતે; એસેઠ તંત્રે તેણે જેયાં હતાં; આઠ અર્ણવ ગ્રંથ જોયા હતાયામલગ્રંથો પણ અવલોક્યા હતા; કર્મકાંડના નિયમ શ્રાદ્ધાદિના સારી રીતે તે જાણતો હતો; શાંભવ તંત્રનો અભ્યાસ કર્યો હત; કર્મમીમાંસાનું શાબરભાષ્ય તે શીખ્યો હતો; સિદ્ધિસાધનના અનેક ઉપાયો જેવા કે સ્મશાનમાં શબસાધન વિગેરે તેણે કરી જેમાં હતાં, પરંતુ વેદાધ્યયન વડે પ્રપંચનું જ્ઞાન વધ્યું, પણ નિપ્રપંચપદ મળ્યું નહિ; ઉપનિષદ વડે બ્રહ્માત્મક્ય વિચાર્યું. પણ ચિત્તમાં નિર્મલ વસ્તુને પ્રકાશ થયો નહિ; અર્ણવ અને યામલ વડે અંદરનો રજોગુણ વચ્ચે પણ ઘટ નહિ; કર્મકાંડ વડે “માગવાને મમ” ઉઘડ્યો પણ ચિત્તનું શોધન થયું નહિ; સિદ્ધિસાધન વડે વધારે બ્રાનિત થવા લાગી, પરંતુ સિદ્ધિ મળી નહિ–આ બધી અરઢ વિદ્યાઓ અને ઉપવિદ્યાઓ વડે ધૂર્તોને ઠગવાના માર્ગ ઉઘડયા છે એવું એને સમજાયું. છેવટે સંગીતશાસ્ત્રમાં નિપુણતા મેળવી અને મનોલય કરવામાં સંગીત જેવું બીજું કઈ શાસ્ત્ર તેને જડયું નહિઃ “ શામ સદા સંગીત એક સાચું, યાયું યાચક જોઈ રે, જેહ શણ દેહમાં રસ જામે, ધ કળે નહિ કઈમાં; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અન્યા અખિલ અવિદ્યા વધવી, વિદ્યા વાસવિલાસ રે, અજ્ઞાની જન દરને અરથે, પિસે કુવિઘા પાસ. મળીએ મૂલ મીઠે. જ્ઞાની થઈ જ્ઞાન ગણવે, જ્ઞાન ઘણું છે ગૂઢરે, દેખે નહિ દેહમાં દીઠા દષ્ટ, મતમતતા મતિ મૂઢ મળીઓ મૂલ મીઠે. રસિક સકલ રમણો રંગ રસીઓ, રંગ રમે મત્ય માંહી રે, રાસ રમાડી રસિક સઘળાંને, બાઝી ગયો બહુ બાંહી મળીઓ મૂલ મીઠે. (રાસરસ-૩૪ મો ઉલ્લાસ.) સંગીતકલા સાથે કાવ્યકલા જેડી, અને તેને શ્રીચક્રની વિદ્યા સાથે સમન્વય કરી, તેણે આંતર રાસ અને બાહ્ય રાસનું સંયોગીકરણ કર્યું જણાય છે. તેણે રાસમંડળની સ્થાપના કરી હતી, અને તેમાં અનેક સ્ત્રીપુરુષોને તેણે જોડયાં હતાં. તેની ભક્ત શિષ્યા જનીબાઈના કહેવા મુજબ તેણે મહીસા ઉપરાંત, દધિપુર, વાડવપુર (વાળવડ), પીજ વિગેરે ગામોમાં ભક્ત સ્ત્રીપુરુષનું મંડલ સ્થાપ્યું હતું. પ્રથમ દીક્ષા તેણે પોતાની પત્નીને આપી હતી. તે પિતાને “મુતમીઠું” નામથી ઓળખાવે છે. તેણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં નાના મેટા પ્રકરણગ્રંથો તથા પદો લખ્યાં છે. તેમાં નીચેની કૃતિઓ મુખ્ય જણાય છે ૧ રસિકવૃત્તિવિનોદ ૨ શ્રીરસ-બાર ઉલાસમાં ૩ શ્રીલહરી-૧૦૩ શિખર્ણિમાં, આ ગ્રંથ શંકરાચાર્યની સૌન્દર્યલહરીને સમશ્લોકી અનુવાદ છે. કવિ બાળાશંકર ની સૌન્દર્યલહરી પહેલાંની આ કૃતિ ગુજરાતીમાં છે. ૪ શક્તિવિલાસલહરી (તેર ઉલ્લાસમાં ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભગવદગીતાને અનુવાદ ગુરુસ્તોત્ર, ભર્તસ્તોત્ર (પત્નીએ પતિનું કરવાનું ) અને સ્ત્રીસ્તોત્ર (પતિએ પત્નીનું કરવાનું)-આ ત્રણે તેત્રો સંસ્કૃત ભાષામાં રસભાવપૂર્ણ છે. ૭ પરમશિવસ્તોત્ર, શિવશક્તિરાસાનુક્રમ (ગદ્ય), રસિકાષ્ટક, બ્રાહ્મણાષ્ટક, વિગેરે સ્ત. ભક્તિરંગિણું (ત્રણ લહરીમાં) પરચુરણ પદો. લગભગ પ૭ અનુક્રમમાં લખાયેલાં છે. ૧૦ ચીતર્ય-સંસ્કૃતમાં સ્ત્રી જાતિના સાત્વિક, રાજસ, અને તામસ વિભાગોનું વર્ણન છે. આ ગ્રંથમાં તાંત્રિક સિદ્ધાંત એ સ્થાપે છે કે પ્રત્યેક પુરુષને નિત્યસિદ્ધ શક્તિ વળગેલી છે. તેની પૂર્ણકલા જ્યારે યામલ માર્ગે થાય ત્યારે જ મેક્ષ મળે છે, કારણ કે સ્ત્રી પુરુષનું અર્ધ શરીર છે. અનેક જન્મપરંપરામાં જ્યારે મૂલ યુગ્મ સમાન કક્ષામાં આવે છે ત્યારે સમરસથી મોક્ષ મળે છે. આ ગ્રંથ કામશાસ્ત્રના નિયમ પ્રમાણે ભેગભાવનું પ્રકરણ નથી, પરંતુ તંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે ભેગ-મેક્ષની એકવાક્યતા કરવાનું પ્રકરણ છે. રાસરસ (બત્રીસ ઉલ્લાસમાં)-આ ગ્રંથ મીહની મુખ્યકૃતિ જણાય છે. તેમાં અર્ધનારીશ્વરની ભાવના ઉપર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રામરસનું વર્ણન છે. પ્રકરણ વસ્તુતઃ અધ્યાત્મ છે, તોપણ આચારમાં અધિભૂત રાસમંડળમાં મૂકવા ધારેલું જણાય છે. કાવ્ય અને સંગીત શાસ્ત્રની દૃષ્ટિએ મીઠની કૃતિઓ મને ઉંચી પ્રતની જણાઈ છે, પરંતુ આ નિબંધ ધર્મ અને તત્ત્વને લગતા હેવાથી વિષયાન્તર કરવા હું માગતું નથી. મીઠુંના ગ્રંથ ગુજરાત વનકયુલર સેસાઇટી, દિ. બ. કેશવલાલભાઈના સંપાદકપણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ છપાવે તે તે વડે તંત્રમાર્ગનું ગુજરાતી સાહિત્ય સારૂં' પ્રકાશમાં આવે એમ છે. રાસમ`ડળની રચના કરી પૂર્ણ રસિકભાવથી મુક્તમીઠુએ પોતાનું જીવન ગાળ્યું જણાય છે. તેના જમાનામાં સામાન્ય પ્રજાએ તથા પંડિતાએ શ્રી. દયારામના જેવી તેની પણ નિંદા કરી છે. તેના ઉલ્લેખ તેણે પેાતાની ઈષ્ટદેવતાને કરેલી સ ંસ્કૃત વિજ્ઞપ્તિમાં કર્યાં છેઃ— . “ હું અધનારીશ્વર ! અનેક સંચિત પ્રારબ્ધ, અને ક્રિયમાણુ ક-પછી શુભ અને અશુભ વનાં થયેલાં-કર્યાં પછી તેના ફૂલને ભાગવવા આ છેવટને જન્મ આ મનુષ્યયેનના મળ્યા છે. આવે શુભ સંયોગ ફરી આવવાના નથી. તેમ છતાં કેટલાક મને કુલમા વામાચારી માને છે. કેટલાક મને અધર્મી શૈવ અને શાકત માને છે; કેટલાક મને કુટિલ વૈષ્ણવ ગણે છે. હું અનારીશ્વર ! તારા રાસરસની દીક્ષાથી જેએ વિમુખ છે તેમનું હું અન્ન સરખું પણુ લેતા નથી.. ઉભું ટીલું અને મધ્યે બિંદુ કરી તિલક કરૂં છું, તેથી કેટલાક મને મિથ્યા વૈષ્ણવ કહે છે. કેટલાક દાક્ષિણાત્ય પંડિતા પુરાણ પાઠ કરૂં છું અને તે વડે વૃત્તિ મારી ચલાવું છું તેથી સામાન્ય બ્રાહ્મણ માને છે; વળી હું શ્રીચક્રમાં હંસની અર્ચના કરૂં છું તેથી હું વામી છું એવું પાકારે છે. આ સંસારમાં અધબુદ્ધિવાળા અનેક કલ્પના એ મારા સબંધમાં કરી અસત્ય ભાષણના પાપમાં બંધાય છે. મારી નાતજાતના મને મદોન્મત્ત, ધૂત, ભ્રષ્ટ, મલિન, પાખડી, નિય, અનાચારી, અભિમાની એવાં અનેક વિશેષણા લગાડી નિદે છે. પરંતુ આ મારા પોતાના અધર્મને નાશ કરનારી અને પુણ્યમાગને ઉધાડનારી દુનિંદાને બાજુએ મૂકું, તેા પ્રશંસા પણ ઘણી થાય છે. પરંતુ તે પ્રશ ંસાનું વણુન મને પોતાને લાભદાયક નથી. પરંતુ આ લેકને નીચેના વિચાર પણ કેમ નહિ આવતા હાય ! :— આ મનુષ્ય એટલે “ મીઠું ” અધમ, મધ્યમ, ઉત્તમ અનેક જન્મે ભાગવી, તેનાં સુખદુ:ખને અનુભવ મેળવી, સારા શુદ્ધ બ્રાહ્મણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ કુલમાં જન્મે છે; જાતેટયાદિ સઘળા શ્રાતઃસ્માર્ત સંસ્કારોથી સંસ્કૃત થયેલ છે; પિતાની શાખાના વેદ તથા વેદાન્તાગમ, તથા સ્મૃતિ વગેરે શાસ્ત્રનું તેણે થોડું ઘણું અધ્યયન પણ કર્યું છે, કંઈક ધ્યાનાદિ પણ કરે છે; આવી સંપત્તિવાળા મનુષ્ય પ્રારબ્ધને અધિન થઈ પિતાનું ધારેલું નિર્મલ પદ મેળવવા જે મથે છે તે એકદમ કુમાર્ગે શી રીતે જતો હશે? કદાચ બલવત્તર પ્રારબ્ધથી અયોગ્ય માર્ગે તેનું વલણ થશે તો પણ પ્રારબ્ધને જ તેમણે દોષ દેવો ઘટે છે. આથી લકોની આ નિંદા મને તે આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. મારા મનમાં શંકરાચાર્યની ઉકિત યાદ આવે છે – स्वैरं प्रशंसन्तु निन्दन्तु सन्तो यथेच्छ ततो मे न तोषो विषादः जनाराधनार्थ मया न प्रवृत्तं स्वतः किन्तु धीप्रेरकप्रेरणातः। મને સારા નઠારા યથેચ્છ સ્તુતિ કરે અથવા નિદે, તેથી મને હર્ષે નથી, તેમ શાક પણ થતો નથી. કારણ કે લોકની આરાધના કરવા મેં પ્રવૃત્તિ આદરી નથી, પરંતુ બુદ્ધિપ્રેરક પરમાત્માની પ્રેરણુંનુસાર પ્રવૃત્તિ સેવી છે. શિવ પણ એક સ્થળે કહે છે કે निन्दन्तु बांधवाः सर्वे, त्यजन्तु स्त्रीसुतादयः जना हसन्तु मां दृष्ट्वा, राजानो दण्डयन्तु वा ॥ सेवे सेवे पुन: सेवे त्वामेव परदेवताम् त्वत्पदं नैव मुश्चामि मनोवाक्कायकर्मभिः ॥ केनापि देवेन हृदि स्थितेन यथानियुक्तोऽस्मि तथा करोमि ॥ મને બધુજને સર્વ ભલે નિંદે; સ્ત્રીપુત્રો મને ભલે ત્યાગ કરે; લોકો મને જોઈ ભલે હસ; રાજાઓ મને ભલે દડો. તે પણ હું તો હે પરદેવતા! તારી સેવા કર્મો જ કરીશ. મારા હૃદયમાં રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કોઈ વિલક્ષણ દેવ જેમ પ્રેરે છે તેમ હું કાર્ય કરું છું.” (જુઓ मीठुविरचिता विनतिः) આ ઉપરથી સમજાય છે કે આ પુરુષ સર્વતંત્રસ્વતંત્ર શાકત વિચારક છે, અને નિર્જેન્ત પ્રવૃત્તિ કરનાર છે. તેને દેહ સંવત ૧૮૪૭ અથવા ઈ. સ. ૧૭૯૧ માં પડયો હતો. (૪) બાઈ જનીક (મીઠુંની શિષ્યા.) તેના અનુયાયી ભકતમાં જનબાઈ નામની રસિક કવયિત્રી થઈ ગઈ છે. મીઠના જીવનસમયે તે કદાચ દીક્ષિત થઈ હશે, પરંતુ તેને આંતર બંધ ગુરુના નિર્વાણ પછી થયો જણાય છે. સંવત. ૧૮૪૭ માં ગુરુ મહારાજ શમી ગયા. સંવત ૧૮૫૭ માં ગુએ તે બાઈને દર્શન દીધું. સંવત ૧૮૫૮ માં એ બાઈએ “નવનાયિકા વર્ણન "નું કાવ્ય લખ્યું. સંવત ૧૯૬૦માં એને યુગલ દર્શન થયું; સંવત ૧૮૬૮ માં એને શ્રી બાલાદર્શન થયું; સને ૧૮૬૮ ના પિસ વદ તેરશે તે બાઈ સ્વર્ગવાસ પામી. આટલી સાલવારી જનીના ગ્રંથેમાંથી શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી તારવી શકયા છે. જનીએ પિતાના ગુરૂને મહિમા ગાયો છે. “નાથજી પ્રાકટય” માં ગુરુને દૈવી જન્મ વર્ણવ્યો છે. જનીને તંત્રશાસ્ત્રની પરિભાષા સમજાયેલી જણાય છે. નિત્યા ષોડશિકાનું સ્વરૂપ તે સમજી હોય એમ જણાય છે; અને શ્રીવિદ્યાનો મર્મ સાંસારિક પંચમકારમાં નથી, પણ ઉંડા અધ્યામભેદવાળો છે એમ તે સમજે છે. ગુરુ અને શિષ્યાના ગ્રંથે એક તંત્રે પ્રસિદ્ધ થાય તે શાતસંપ્રદાયને પ્રચાર આજથી બસે વર્ષ ઉપર ગુજરાતનાં ગામડાંમાં કે હતો તેને ઉન્નત ખ્યાલ આવે એમ છે. *જુઓ, “જનીબાઈ (એક પ્રાચીન શાકત કવયિત્રી)"અમદાવાદમાં છઠ્ઠી સાહિત્ય પરિષદ્ રૂબરૂ શ્રી. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીને વંચાયેલ લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ (૫) કવિ બાલ (ઇ. સ. ૧૮૫૮–૧૮૯૮૦) ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ બાળાશંકરનું સ્થાન જેટલું કવિ તરીકે છે તેટલું જ શાક્તસાહિત્યના રહસ્યના પ્રસશક તરીકે છે. સામાન્ય મનુષ્યો તેમની કૃતિઓમાં મસ્ત શૃંગાર જ જુએ છે. પરંતુ તેનાં ઘણાં કાવ્યોમાં ભગવતી પ્રતિની સુકીમતની ભાવના એટલી તે ઉભય તરી આવે છે કે તેનાં કાવ્યને શૃંગારી કાવ્ય કહેવાં, કે ભક્તિકાવ્ય કહેવાં-એ નિર્ણય કરવો તે સહેલું કામ નથી. તો પણ કેટલાંક કાવ્યો તે એવાં સ્પષ્ટ છે કે જેમાં ભક્તિભાવ વિના, બીજા કેઈ ભાવના આ૫ આપણે કરી શકીએ નહિ. ઉદાહરણ તરીકે “હરિપ્રેમપંચદશી.” આ ઉંડી ભક્તિની છાયાના પ્રવેશનાં કારણે તેમના જીવનમાંથી મળી આવે છે. કવિ બાલનો જન્મ ઈ. સ. ૧૮૫૮ માં એક વિદ્વાન અને ધનવાન પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઉલ્લાસરામ અજુનલાલ ફારસી અરબ્બી જાણનાર, તથા સંસ્કૃતના સામાન્ય જ્ઞાનવાળા હતા, અને તે સાથે પરમ શિવ-શક્તિના ઉપાસક હતા. તેઓ ફર્સ્ટગ્રેડના મામલતદાર થઈ ઈ. સ. ૧૮૮૧-૮૨માં પેન્શન લઈ નિવૃત્તિમાં ધર્માભ્યાસ કરતા હતા. કવિ બાલને ૧૮૬૩–૧૮૭૯ સુધીને સમય સામાન્ય હાઈસ્કૂલના અભ્યાસમાં ગયો હતો. સેળમાં વર્ષમાં મેટ્રીક થયા પછી કેલેજમાં F. E. A. પરીક્ષાને અભ્યાસ કરવા તેઓ અમદાવાદમાં રહેલા હતા. તેમણે કાવ્યશાસ્ત્રનું તથા સંગીતનું સારું જ્ઞાન સંપાદન કર્યું હતું. કવિતા કરવા અને કરાવવાને છંદ તેમને બાળપણથી હતા. તેમને જન્મ બાળાત્રિપુરાની * આ સંબંધમાં જુઓ નર્મદાશંકર દેવશંકરનું ભાષણ, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી આગળનું “ કવિ બાલ: તેમનું જીવન અને સાહિત્યસેવા ”—એ વિષય ઉપર ભાષણ (વસંત વર્ષ ૨, અંક ૫, સંવત ૧૯૮૪). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઉપાસનાના ફલરૂપે થયેલ હોવાથી તેમનું નામ બાળાશંકર પાડવામાં આવ્યું હતું. સને ૧૮૮૦-૮૧ માં કેલેજને અભ્યાસ છોડી તેમણે ગોવામાં કસ્ટમ ખાતામાં નોકરી સંપાદન કરી હતી. ત્યાર પછી ૧૮૮૩-૮૪ ના અરસામાં ભરૂચ જીલ્લામાં એકાઉન્ટ ઓફિસમાં, કલેકટરની ઓફિસમાં, આસીસ્ટંટ કલેક્ટરની ઓફિસમાં નોકરી કરી, પાંચ વર્ષ રજા ઉપર ગયા ત્યાર પછીનાં ત્રણ વર્ષ ૧૮૮૩-૧૮૮૫ સુધીનાં તેમણે તેમના પિતા પાસે નડીયાદમાં રહી, ધર્મરહસ્ય શિખવામાં ગાળ્યાં હતાં. આ ધર્મજ્ઞાનનું પિતાનું ઋણ તેઓએ “સૌન્દર્યલહરી”ની પ્રસ્તાવનામાં સને ૧૮૮૬ માં નીચેના શબ્દોમાં સ્વીકાર્યું છે – આ ગ્રંથનું રહસ્ય સમજવાને ઊંડી તર્કબુદ્ધિ, જ્ઞાન, ગ, ન્યાય, સાહિત્ય ઇત્યાદિના ખૂણેખેચરાથી માહિત પુરૂષ જ અધિકારી છે અને પરમેશ્વર આશાને તંત્ર જારી રાખે તો મારા પૂજન અને આવા કાવ્યાદિમાં કુશલ તથા આરબી ભાષામાં પ્રવીણ પિતાના હાથે મારી ટીકા સંશોધન કરાવી પ્રસિદ્ધ કરવાને ઈરાદે છે. પરંતુ હાલ વિદ્વાનોમાં ચર્ચાવવાને વાસ્તુ અને ટીકાકારેની પરીક્ષાને માટે આ મૂલ આવૃત્તિ કહાડી છે. ટીકાકારેએ વિષયના પૂર્ણજ્ઞાન શિવાય ટેબલ ન શોધવું એ જ અતિ ઉત્તમ છે.” કવિ બાલને પિતાને આશાને તંતુ જારી રહ્યો, પરંતુ પિતાનું મરણ સને ૧૮૮૬-૮૭ માં થવાથી કવિ બાલની “સાન્દર્યલહરી” ટીકા વિનાની અદ્યાપિ રહી છે. કવિને પણ સને ૧૮૯૮ માં સ્વર્ગવાસ ચ અને પ્રજાને આશાતંતુ પણ ત્રુટી ગયે. આ ગ્રંથના મૂળને નહિ જાણનારા ગુજરાતી વાચકે એ ગ્રંથના નામ ઉપરથી કઈ નાયિકાનું સૈન્દર્ય વર્ણન કરનારું કાવ્ય હશે એમ માની અને કવિ શૃંગારી હોવાથી કાવ્ય પણ શૃંગારરસનું જ છે એવું સ્વીકારી લે છે. પરંતુ આ ભગવતીનું રહસ્યસ્તોત્ર શંકરાચાર્યનું સંસ્કૃતમાં રચેલું છે તેને ગુજરાતીમાં અનુવાદ છે અને તે સમાન શિખરણું વૃત્તામાં છેએ મુદ્દો સ્મરણ બહાર જાય છે. શ્રૃંગારને સ્થાયીભાવ રતિ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભકિતને સ્થાયીભાવ પ્રેમ-એ બે વચ્ચે એવું તે વિલક્ષણ સાહચર્ય છે કે અંગારરસ અને ભક્તિરસ વચ્ચે વિભ્રમ અવિવેકી જનને થઈ જાય છે. શૃંગારનો આલ બન વિભાવ લાકિક સ્ત્રી અથવા નાયિકા હેય છે; ભાતને આલંબન વિભાવ અલૌકિક પરમેશ્વર ચેતન છે, પછી તે સ્ત્રીરૂપે હોય કે પુરુષરૂપે હોય કે બાલકરૂપે હોય; મૃગારમાં અને ભક્તિમાં ઉદ્દીપન વિભા, અને સંચારી ભાવો લગભગ સરખા છતાં પ્રથમમાં તે સંસારી રતિ અથવા રાગના પિષક હોય છે, જ્યારે બીજામાં તે અસંસારી કક્ષાની વરાત અથવા નિર્વેદના પષક હોય છે; પ્રથમમાં આલંબન વિભાવ એટલે સ્ત્રી આદિના અંતગંત ગુણમાહાસ્યનું ભાન હેતું નથી, અને તેથી પ્રેમ સ્વાથી હોય છે, જ્યારે બીજામાં આલંબન વિભાવ નિત્યસિદ્ધ પરમેશ્વરનું સત્ય સ્વરૂપ અસત્ય શરીરમાં પેઠેલું સ્વીકારવામાં આવે છે, અને તેના ગુણનું અને કર્મનું માહામ્યજ્ઞાન ન્યૂનાધક અંશે ભક્તને હોય છે, અને તેથી પ્રેમ નિસ્વાર્થ એટલે આત્માર્પણભાવથી પ્રેરાયેલો હોય છે. આથી શ્રૃંગારી અને પ્રેમભક્તની ભાષા સમાન છતાં ફલમાં ઘણે ભેદ રહે છે. શ્રૃંગારી મનુષ્ય રસિક બની જે શુદ્ધ આલંબનને કઈ રીતે મેળવી શકતા નથી તો સંસારના કીચડમાં કળતે જાય છે, જ્યારે પ્રેમી ભક્ત આલંબનના માહાભ્યજ્ઞાન વડે વિશુદ્ધિ થવાથી સંસારીદશામાં નિર્લેપ થઈ જાય છે. શ્રૃંગારમાં અતિશય થવાથી ઉન્માદ આવે; પ્રેમી ભક્તામાં અતિશય થવાથી શાંત અથવા સ્તંભભાવ જાગે છે. આ વગેરે અનેક સૂમ ભેદો શૃંગાર અને પ્રેમભક્તિમાં રહેલા છે. પરંતુ ભાષાનું સદશ્ય, અને ઉદ્દીપન વિભાગે અને સંચારી ભાવનું સદશ્ય એટલું બધું બે રસ વચ્ચે રહે છે કે ઘણા બુદ્ધિમાન મનુષ્યો પણ કયાં મૃગાર છે અને ક્યાં પ્રેમભક્તિ છે એ ઓળખી શકતા નથી, અને આ કારણથી કયે પ્રસંગે કવિ શ્રૃંગારી છે અને કયે પ્રસંગે કવિ ભક્ત છે તે કળી શકતા નથી. આવા રસવિભ્રમના ભંગ થઈ પડેલ ઘણા કવિઓ છે. નરસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ મહેતાની પણ આ જ દશા થઈ છે; દયારામના સંબંધમાં પણ આવે જ વિભ્રમ થ્યા છે; હાફીઝ વિગેરે કવિએમાં પણ આવી જ ભ્રમણા થઈ છે; અને મીઠું તથા કવિ ખાલના સંબંધમાં પણ આવી ભ્રાન્તિ પ્રવેશ પામી છે. પરમેશ્વરવસ્તુને પિતા, માતા, પત્ની, ખાલક,ગુરુ, મિત્ર વિગરે અનેક રૂપમાં આલખન વિભાવમાં લાવ્યા વિના પ્રેમનાં અંકુરા કદી ઉત્પન્ન થતાં નથી, અને આ કારણથી પ્રેમભક્તિ દાસત્વમાં, સભ્યત્વમાં વાત્સલ્યમાં, માધ્યમાં એમ અનેક રંગમાં પલટાય છે. જેમ સૂર્યનાં કિરણ ખીલેારી કાચ સાથે જોડાતાં અનેક રંગ રચે છે, તેમ પ્રેમભક્તિ પણ અનેક વણુ રચે છે, અને ભક્ત ગમે તે ભાવના વણ માં લીન થઈ ભક્તિરસનું ફૂલ-ઈશ્વરસાયુજ્ય—મેળવી લે છે. આમાં કાઈ પણ રંગ અથવા વણુ ખાટે ગણવા જેવા નથી, અને ખોટા ગણવા હાય તા જેમ રૂપપ્રત્યક્ષ સ્વતઃ બાહ્ય વસ્તુ નથી, છતાં ખાદ્ય ગુણ છે એવે વિજ્ઞાનથી સાબીત થયેલા વિભ્રમ છે, તેમ દાસત્વાદિ સવ ભાવા પણ વિભ્રમાત્મક છે, એમ તત્ત્વદષ્ટિથી માનવું પડશે. પરંતુ મેાહને માહરૂપ જાણી રસાનુભવ કરવા, અને માહથી મુગ્ધ થઈ સત્યત્વ સમજી શાકમાહ પામવું—એ એમાં પાયામાં ભેદ છે—એ સમજવું જોઇએ. સીનેમા વિગેરેમાં પ્રૌઢ મતિનું નિરીક્ષણ, અને ખાલમતિનું નિરીક્ષણ વિભ્રમવિવેક કરનારૂં ધાડુ છે; અને સમાનચક્ષુથી જુએ છે, આનંદ પણ અંતે લે છે. પરંતુ પ્રથમના માહુ છૂટેલો છે, બીજાને મેાહ . તેને વળગેલા છે. સૌન્દર્યલહરીના મૂલને અભ્યાસ કરતાં પહેલાં કવિખાલે તે રહસ્યાત્ર સબંધમાં જે કંઈ સાધના તે સમયે મળી આવેલાં તે મેળવી જોયાં હતાં; સુઠ્ઠી મતનું સાહિત્ય સારી રીતે તેમણે જોયું. હતું; અને શક્તિરહસ્ય, શ્યામારહસ્ય, શિવરહસ્ય વિગેરે રહસ્યગ્ર થા તેમના પિતા પાસેથી તેમણે સમજી જાણ્યા હતા. તેમના પિતામાં સાંપ્રદાયિક રીતે શાક્ત ઉપાસનાં હાવાથી ધણા અટપટા પ્રસંગો આ રહસ્યસ્તેાત્રના તે ઉકેલી શકયા હતા એવી મારી પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જાતમાહિતી છે. સૌન્દર્યલહરીને મૂલ ગ્રંથ તે શ્રી વિદ્યાના મંત્રની સારસ્તુતિ છે. શિવની સચ્ચિદાનંદમયી પર શક્તિની ઉપાસના વિના મંત્રાથી અને શ્રીગુસ્ટના મંત્રાથી થાય છે. તેમાં શ્રીકુલની વિદ્યાને શ્રીવિદ્યા” કહે છે. આ વિદ્યાની અધિષ્ઠાત્રી શક્તિને શ્રી એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ શ્રીનું બીજું નામ “સુભગા અથવા “સુંદરી” છે. અથર્વવેદના સુભગાને લગતા કાને સૌભાગ્યકાણ કહે છે, અને સુંદરીને લગતાં ઘણાં ઉપનિષદો છે. આણકેતુક ચયનને ભાગ તૈત્તિરીય આરણ્યકમાં આવે છે, અને આપણું પિંડમાં શિવશક્તિનું પરમ રહસ્ય સામરસ્ય વડે ઉઘડી શકે છે, એવું ભાન અરુણેપનિષમાં કરાવવામાં આવ્યું છે. તે ઉપનિષદમાં નીચેના ગૂઢ ભાવનાં વાકયે છે – ખરેખર, આ ભુવન (શરીર) શોધવા લાયક છે. ઇન્દ્ર અને વિશ્વદેવેએ તેને શેધી જોયું છે. આદિત્ય અને ઇન્દ્ર આ દેહમાં યજ્ઞ સાથે છે, પિતાનું અધું અંગ-પનીરૂપે-પ્રાપ્ત કર્યું છે; અને નવી પ્રજાને પ્રકટાવી છે. આદિત્ય, ઈન્દ્ર, મરુત અને તેમના પરિવાર દેવતાઓ અમારાં આ પૃથક પડેલાં શરીરનું (પતિ-પત્નીનાં) રક્ષણ કરે, તેમનું જલ વડે શોધન કરે, તેજ વડે તેમને ઢાંકી દે, તેમાંથી સપિંડીભાવ વડે નવા અંડે ઉત્પન્ન કરે. દુઃખના સ્પર્શ વિનાના અને સુખના પ્રકટ કરનારા નૂતન શરીરમાં અમારી પુરી તરીકે અમને અધ્યક્ષરૂપે સ્થાપે. આ દિવ્યપુરીના ઘટક અંશે સ્વયંભૂ પ્રજાપતિનાં કિરણ(મરીચિ) માંથી પ્રાપ્ત થાઓ, અને વનિનાં ૧૦૮ કિરણો, રવિનાં ૧૧૬ કિરણે, અને ચંદ્રમાનાં ૧૩૬ * આ લેખક સ્વર્ગસ્થ કવિ બાલનાં ભાણેજ છે, અને અરાઢ વર્ષ સુધી તેમના કુટુંબમાં જ નડીઆદમાં કુટુંબીજન તરીકે ઉછરેલા છે, તેથી આ વાકય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કિરણે મળી એકંદર ૩૬૦ કિરણાવલિ વડે અમારે આ ન દેહ દેદીપ્યમાન થાઓ. હે ભારતવાસીઓ! ઉઠે, ઉંઘ નહિ. અગ્નિનું રહસ્ય સમજી જાણે. તેની સાથે સેમ રસથી તૃપ્ત થાઓ, અને સૂર્ય સાથે સાયુજ્યવાળા થાઓ. સુંદર વર્ચસવાળા કવચ વડે યુવાન બને, અને દેવોના પુર જેવી આ અયોધ્યા (એટલે યુદ્ધમાં હરાય નહિ એવી.) પુરીને આઠ ચક્રમાં અને નવકારમાં ગોઠવી દો. તે પુરીમાં હિરણ્યકેશ છે. તેમાં સ્વર્ગલોક જ્યોતિર્મડલથી ઢંકાઈ ગયેલ છે. અમૃત વડે ઢંકાયેલી આ બ્રહ્મપુરીને જેઓ જાણે છે તેમને કારણ બ્રહ્મ (પરમેશ્વર) અને કાર્યબ્રહ્મ (બ્રહ્મા) આયુષ, કીર્તિ અને પ્રજા આપે છે. ખરેખરી આવી હિરશ્મયી પુરીને “ અપરાજિતા” નામ વાળી બ્રહ્માએ સંપાદન કરી છે, અને તે બ્રહ્મયશ વડે વીંટળાયેલી, તેજસ્વી, અને દિવ્યગતિ કરનારી (હરિણી) છે. આ પુરીમાં તે કાર્યબ્રહ્મ પેઠા છે. બાહ્ય પ્રતિબધેથી ન ડગનારી, બાહ્ય વસ્તુઓથી ન નાશ પામનારી આ દિવ્યપુરી આ લોકમાં અને પરલોકમાં આપણું સાથે રહે છે. વિદ્વાનોને, દેવોને, અને અસુરોને આ પુરી વસ્તુતઃ પ્રાપ્ત છે. પરંતુ કેટલાકમાં તેની કુમારીભાવમાં શક્તિ મંદ મંદ ધ્વનિ કરતી ગુંજારવ કરે છે; કેટલાકમાં તે પતિવ્રતા પત્ની બની આગળ ધપે છે; આ શક્તિનું ઉત્થાપન કર્યા પછી અરિષ્ટ કંઇ થાય છે તો અમિ તેને નાશ કરે છે. અપક્વ કષાયવાળા, અને પકવભાવવાળા સાધકે, ઇન્દ્ર અને અગ્નિને ઉપાસના વડે જાણનારાઓ, જેમ રેતીના કણે મોટા ઢગલાના રૂપમાં થઈ જાય છે, તેમ કિરણ વડે વિદ્યા બળથી અથવા ઉપાસનાબળથી આ પુરીમાં ખેંચાઈ આવે છે. તેઓ આ લોકમાંથી અથવા પરલોકમાંથી આકર્ષાઈ આવે છે. જેઓ માત્ર સમજણ વિનાનું કર્મ કરે છે (અવિવાવાળું કર્મ ) તેઓ ગાઢ અંધારામાં પેસે છે–આ રહસ્ય પુ િનામના ઋષિઓને મળેલું છે.” (R. ના. . ૨. 1. ૨૮. ) આ ઉપનિષદમાં શ્રીવિદ્યાનું મૂલબીજ છે. તેમાં એવું સૂચવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ છે કે કારણબ્રહ્મની દિવ્યશક્તિ બ્રહ્માથી માંડી ભુદ્ર જીવનાં શરીરમાં ' ગુપ્ત ભાવથી પેઠેલી છે. તે બ્રહ્મદેવને નિત્યવ્યક્ત થયેલી હોય છે, અને અન્ય સર્વ પ્રાણીઓમાં અવ્યક્તભાવે રહેલી હોય છે. આ મૂલ શક્તિ લજ્જાભાવમાં અવ્યક્ત દશામાં હોવાથી કુંડલિની કહેવાય છે, અને તેની સંજ્ઞા લે છે. આ એકાક્ષરને લજજાબીજ, માયાબીજ, ભુવનેશ્વરીબીજ વિગેરે અનેક નામથી પ્રબોધવામાં આવે છે. આ દ્રોકાર કૌમારી, અથવા સુંદરીભાવે પ્રત્યેક પિંડમાં હોય છે. આ શિવની જીવકલાને ભગવદ્દગીતામાં પરા પ્રકૃતિ કહે છે, અને તેનું ઉત્થાન કરી તેને અવ્યકતમાંથી વ્યકત દશામાં લાવવી, અને છેવટે તેનું શિવ સાથે સાયુજ્ય કરવું એ ઉપાસનાનું પરમ પ્રયોજન છે. આ વિદ્યાનું નામ અથવા ઉપાસનાનું નામ વિથ કહે છે તે વિદ્યાનાસાધકને પિતાના પિંડમાં જ સઘળી ઉપાસના કરવાની હોય છે, અને મૂલાધારથી માંડી સહસ્ત્રદલ પર્યત ચક્રવેધ કરી, પિંડસ્થ શકિતને એટલે કુલ શકિતને, આ પિંડસ્થ શિવ સાથે એટલે અકુલ શિવ સાથે સંગ કરાવી, શિવનો જ્ઞાનપ્રકાશધર્મ અને શકિતને આત્મપરામર્શ કરવાને (વિમર્શ) ધર્મ જગવી, દિવ્ય જ્ઞાન, દિવ્ય ધર્મ, દિવ્ય વૈરાગ્ય, અને દિવ્ય ઐશ્વર્ય મનુષ્યયોનિના જીવતા દેહમાં પ્રત્યક્ષ જોગવી સાયુજ્યસુખ મેળવી કૈવલ્ય પામવું-એ પ્રક્રિયાને શાકતસંપ્રદાયની સામાયિક પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને પૂલ સ્ત્રીપુરુષના શરીરમાં સ્થૂલ ચેષ્ટામાં ઉતારી લાવી જે પ્રયોગ કરો તેને કેલપ્રક્રિયા કહે છે. બંનેમાં શકિતસંગમ હોય છે. એટલે પ્રથમમાં પિંડસ્થ શૈવી શકિતને જાગ્રત કરાવવામાં નિમિત્તરૂપ થનાર પુરુષને પત્ની હોય છે, અને પત્નીને પતિ હેાય છે. બંને સમાન અધિકારનાં સમાન ધ્યેયવાળાં, સમાન ઉપાસના કરનારાં દીક્ષિત યુગલે હોય છે. આ જોડાં ઘણે ભાગે દિવ્ય વર્ગનાં અથવા સિદ્ધ વર્ગનાં હોય છે, પ્રસંગે મનુષ્ય વર્ગનાં પણ હેય છે. મનુષ્યવર્ગમાં પણ દિવ્યભાવવાળાં અથવા સિહભાવવાળાં હોઈ શકે છે, અને તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ - - ૩૫ વાંદરાઓલ કહે છે માર ગુણકમોગલ વિગર ભાવની સિદ્ધિ કરનારાં સ્ત્રીપુરુષો શરીરના રોગની અપેક્ષા રાખતાં નથી, પરંતુ અધ્યાત્મયોગવાળાં હોય છે, અને તેમના પિડે જૂદા છતાં તેમનાં સૂક્ષ્મ શરીરે અધ્યાત્મસ એવામાં આવે છે. પરસ્પર સહાયક થનારા આ યુગલોને તંત્રશાસ્ત્રમાં હંસયુગલ કહે છે. જેમાં આ ભૂમિકામાં આવી શકતાં નથી તેવાં જેડાને બક્યુગલ, કાકયુગલ, કુકકુટયુગલ, મયુરયુગલ વિગેરે સંજ્ઞાઓ આપવામાં આવે છે. ગુણકર્માનુસાર તૈથા મેગ્ય દીક્ષાથી મેળવેલા તે મંદ અને મધ્યમ સાધકસાવીનાં જેડાં કાળે કરીને આત્મશક્તિનો પરામર્શ કરી શકે છે, અને પોતપોતાની નિયત શકિતને સંપાદન કર્યા પછી તેઓ પિંડગતા જીવશકિતને શિવસાયુજય કરાવી શકે છે. આ શક્તિતત્વનું શિવતત્વ સાથેનું સામરસ્ય શી રીતે જગવવું તેના સાધન તરીકે શ્રીવિદ્યાને મંત્ર, શ્રીવિદ્યાને યંત્ર, અને શ્રીવિદ્યાનું તંત્ર એગ્ય ગુરુ પાસેથી શીખવાનું હોય છે, અને તેને ક્રમ સિદ્ધિ પર્યત સાધવાને હોય છે. આ સાધનામાં શિવશક્તિને આલંબન રૂપે લેવામાં આવે છે, અને જ્ઞના જનકજનનીના આ યુગ્મને આદર્શ રૂપે લેવામાં આવે છે. પ્રસંગે શિવનું પ્રાધાન્ય, અને શક્તિ ગૌણ, પ્રસંગે શક્તિનું પ્રાધાન્ય અને શિવ ગૌણુ, અને પ્રસંગે સમપ્રધાનભાવવાળું શિવશક્તિનું જે લેવામાં આવે છે. આ ત્રણ આલંબનમાં અદ્વૈતભાવ વસ્તુને કાયમ રાખવામાં આવે છે; પરન્તુ સાધકના ચિતના અધિકાર પ્રમાણે પુરુષશરીર, સ્ત્રી શરીર, અથવા સંયુકત શરીર આલંબન રૂપે લેવામાં આવે છે. આવી ઉપાસના કરનાર સાધકેના પિંડના પુટે પલટાય છે, પ્રાણદિ ક્રિયાતંત્રની શકિત ખીલે છે, ઈન્દ્રિયોની જ્ઞાનશક્તિ વિકાસ પામે છે, અને બુદ્ધિને વિજ્ઞાનમય કોશ જે મલિનસત્વા પ્રકૃતિથી સામાન્ય નેમાં ભરેલ છે તે હિરસ્મયકેશ રૂપે એટલે શુદ્ધસત્તા પ્રકૃતિથી ઘડાય છે. ઉપાધિનું રૂપાંતર થવાથી પિંડ-બ્રહ્માંડની એકતા વાતે કરવામાં માત્ર રહેતી નથી, પરંતુ સિદ્ધ દિશામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ એમ કહેવામાં આવે છે કે સુંદરીની અથવા શ્રીની વિદ્યાનું રહસ્ય ઉત્તરાપથમાં શંકરાચાર્યને પ્રાપ્ત થયું હતું, અને કૈલાસ પર્વત આગળથી સદાશિવના પાંચ આમ્નાયને સૂચવનારાં વેગલિંગ, ભેગલિંગ, વલિંગ, મુકિતલિંગ, મેક્ષલિંગ નામનાં પાંચ પ્રતીકે, અને શ્રીનું ચક્ર તથા તેને લગતા પંચદશાક્ષરી મંત્ર તેમણે મેળવ્યો હતે. કૌલામતની અપધર્મવાળી શાકતપ્રક્રિયાનો ત્યાગ કરાવી, શાક્તસંપ્રદાયની પ્રાચીન સામાયિકમતની ઉપાસનાનું તેમણે પુનઃસ્થાપન કર્યું હતું અને આ ઉપાસનાના સાધન તરીકે “સૌન્દર્યલહરી” નામનું રહસ્યસ્તોત્ર તેમણે રચ્યું હતું. સૌન્દર્યલહરી ગ્રંથ ૧૦૦ શિખરિણીવ્રતમાં રચાયેલો છે. કેટલાક પાઠમાં ૧૦૩ સુધીના લોકે છે. મૂલગ્રંથ ઉપર લગભગ ૩૨ ટીકાઓ છે. તેમાં ઘણુંખરી હજુ મુદ્રિત થયેલી નથી. મુખ્ય ટીકાઓમાં ૧ સહજાનંદની અનેરમા, ૨ અપ્પદીક્ષિતની ટીકા, ૩ વિષ્ણુપક્ષી, ૪ કવિરાજશર્મની ટીકા, ૫ કૃષ્ણચાર્યની મંજુભાષિણે, ૬ કેવલ્યશર્માની સૌભાગ્યવર્ધિની, ૭ કેશવભટ્ટની ટીકા, ૮ ગંગાહરિની તવદીપિકા, ૯ ગંગાધરની ટીકા, ૧૦ ગેપીરમણનું તર્કપ્રવચન, ૧૧ ગરીકાન્ત સાર્વભામ ભટ્ટાચાર્યની ટીકા, ૧૨ જગદીશ ટીકા, ૧૩ જગન્નાથ પંચાનનની ટીકા, ૧૪ નરસિંહની દેવી તથા વિષ્ણુપર ટીકા, ૧૫ બ્રહ્માનંદને ભાવાર્થદીપ, ૧૬ મલભટ્ટની ટીકા, ૧૭ મહાદેવ વિદ્યાવાગીશની ટીકા, ૧૮ માધવ વૈદ્યની ટીકા, ૧૯ રામચંદ્રની ટીકા, ૨૦ રામાનંદતીર્થંકૃતા ટીકા, ૨૧ લક્ષ્મીધરકૃતા લક્ષ્મીધરા ટીકા, ૨૨ વિશ્વભર ટીકા, ૨૩ શ્રીકંઠભદકુતા ટીકા, ૨૪ રામસૂરિકૃતા ટીકા, ૨૫ ડિડિમ ટીકા, ૨૬ રામચંદ્રમિશ્રકૃતા ટીકા, ૨૭ અય્યતાનંદકૃતા ટીકા, ૨૮ સદાશિવકૃતા ટીકા, ૨૯ શ્રીરંગદાસકૃતા ટીકા, ૩૦ ગોવિંદતકવાગીશકતા ટીકા, ૩૧ પ્રવરસોનની સુધાવિદ્યોતિની, ૩૨ પ્રાગ પતિ સહિત મંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આ સર્વ ટીકાઓમાં ઉત્તમોત્તમ લક્ષ્મીધરની લક્ષ્મીધરા નામની માંક ૨૧ વાળી છે. શંકરાચાર્યને વિદ્યાનું બીજ ઉપનિષદમાંથી મળ્યું છે, તેનું પોષણ આરણ્યકના ગ્રંથોથી થયું છે, અને અંકુર તેમના પરમગુરુ ગાડપાદનાં શ્રીવિદ્યાસૂત્રમાંથી અને સુભદયપ્રકરણમાંથી ઉગી નીકળ્યું જણાય છે. આ પ્રાચીન ગુરુજનના આધાર વડે આ મંત્રસારસ્તુતિ એમણે રચી છે. આ સ્તુતિના બે ખંડ છે. પ્રથમ શ્લોકથી માંડી એકતાલીસ લોક પર્વતના ભાગને બ્રહ્મલહરી અથવા આનંદલહરી કહે છે; ઉત્તરાખંડને શૃંગારલહરી કહે છે. બ્રહ્મલહરી અથવા આનંદલહરીના ખંડમાં શિવસ્વરૂપ, શકિતસ્વરૂપ, શિવશકિતનું યુગ્મ, શકિત વિના શિવની ક્રિયાશકિતને અભાવ, શકિતનું સ્થૂલ, સૂક્ષ્મ અને પર રૂ૫, સ્થૂલ રૂપનું સાલંકાર અનુસંધાન, પરમ શિવ સાથે તેને અખંડ સંગ, સહસ્ત્રારપદ્યમાં તેની સ્થિતિ, શચક્રનું સ્વરૂપ, ષચક્રમાં દેવીના રૂપની ભાવના, સિન્દર્યમહિમા, સ્ત્રીવસ્યકર પ્રયાગ, કાવ્યસિદ્ધિકર પ્રયોગ, વિષજ્વરહરઃ પ્રયાગ, સાયુજ્યપ્રાપ્તિપ્રાગ, દેવીનું ગુણમૂર્તિઓથી પર સ્વરૂપ, તેનો આજ્ઞાચક્રમાં પ્રબોધ, મહાલયમાં પણ દેવીને શિવ સાથે વિહાર, સકલક્રિયાકલાપને દેવીપૂજનમાં વિનિયેગ, દેવીનું પતિવ્રય, દેવી સાથેના તાદામ્યના અનુસંધાનનું ફલ, દેવીતંત્ર, દેવી મંત્ર, શિવશકિતને સંબંધ, દેવીનું સહસ્ત્રારથી નીચેનાં આશા, વિશુદ્ધ, અનાહત, મણિપુર, સ્વાધિષ્ઠાન, અને આધારચક્રમાં કરવાની ભાવનાઓ વિગેરે વિષયો આવે છે. ઉત્તરખંડમાં દેવીના સ્થૂલ રૂપનાં અંગપ્રત્યંગની ભાવનાઓ આપી છે. કિરીટ, કેશપાશ, સીમંતસરણિ, લલાટ, ભૂમધ્ય, દૃષ્ટિ, કર્ણયુગલ, ગલસ્થલ, કુંડલભૂષણ, નાસા, એઇ, વદન, જિહા, તાંબૂલકવલન, ભાષણ, કંઠની રેખાત્રય, ભુજ, કર, સ્તનયુગ્મ, હાર લતિકા, સ્તન્ય(ધાવણ), રામાવલિ, નાભિ, મધ્ય, વલિત્રય, નિતંબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જાન્, અંધા, ચરણ, સમગ્ર શરીર, એ પ્રમાણે સર્વાંગસુંદર રૂપની ભાવના, અને તેનાથી સૂચિત તત્તની ભાવનાની સિદ્ધિનાં ફલો. વર્ણવ્યાં છે. ચંદ્રમંડલમાં દેવીની ભાવના, દેવચરણુપૂજ, દેવીનું અદ્ભુત પતિવ્રત્ય, ચરણજલની અભ્યર્થના, દેવીભક્તમહિમા, અને સ્વાહંકારનિરાકરણ પૂર્વક સ્તોત્રને ઉપસંહાર આવે છે. ઉપલક વાંચનારને આ શ્લેકે ઉત્તમ ખંડકાવ્ય રૂપે લાગે તેવા છે, પરંતુ તેમાં રહસ્યભાવે ગુંથ્યા છે, અને શક્તિના દિવ્ય સ્વરૂપની માંત્રિક ઉપાસના અને ધ્યાન કરવાની પદ્ધતિ તેમાં શંકરાચાર્ય ગોઠવી દીધી છે. કેટલાક કેમાં ગાદિ શાસ્ત્રના સંયમનાં સૂક્ષ્મ લક્ષણો આપ્યાં છે, અને શ્રીવિદ્યાની પંચદશાક્ષરીને ઉદ્ધાર કરી મંત્રનું ષટચક્ર સાથે, ચનું શ્રીયંત્ર સાથે, શ્રીયંત્રનું ષોડશ નિત્યાના કાલચક્ર સાથે, અને માંત્રિક અથવા ઉપાસકનું મંત્રદેવતા અથવા ઉપાસ્ય પરા દેવતા સાથેનું એકીકરણ કેવી રીતે થાય છે, એ રહસ્ય લક્ષણાવૃત્તિથી સ્કુટ કર્યું છે. - કવિ બાલાશંકરે આ સ્તોત્રને સમલૈકી ભાષાંતરમાં ઉતાર્યું છે, અને મૂલ કેના ભાવે ઘણું ચમત્કૃતિથી ગુજરાતી ભાષામાં ઉતારી આપ્યા છે. ઘેડા દિવસ ઉપર ભી મહારાજના ગ્રંથે મને જોવા મળ્યા, તેમાં લહરી નામનો ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તે સૌન્દર્યલહરીનું નામાંતર છે. લગભગ બસે વર્ષ ઉપર થયેલા આ ગુજરાતી ભાષાન્તર સાથે લગભગ બેંતાળીસ વર્ષ ઉપર થયેલા કવિ બાલના ભાષાતરને સરખાવતાં સમજાય છે કે મીઠું કરતાં કવિ બાલ કવિ તરીકે વધારે ચઢીઆતા છે. નીચેનું એક ઉદાહરણ બસ થશે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂલ બ્લેક મીઠુગુ ભાષાન્તર માિ જેવુ નિરા | કીશે વાંકી ધીરી હસત ઉદરે मन्दहसिते પાતળી ઘણું. હિમા વિરે ૮૬૬પ૪-ટી તટે પહેળા, કઠિન કુચતદે મા સુરત બહુ બણી, સુરા તન્ય માર્ગો પૃથુરિ - સ્વભાવે છે આવી, સરસ ફુલ ગોદવિ જેવી કુંળી ભણી, કત્ર રાજોનતિ | જગદુરક્ષા કામે વિલસી કઈ શક્તિ રિણાં . શિવ તણી. કવિ બાલનું ભાષાન્તર, દિસે વાંકી કેશે પણ પ્રકૃતિથી તું સરલ છે, કઠોરા કુચે છે, શિરિષ કુલશી કમળ ચિતે અતિક્ષીણા મળે, અતિશ સ્કુલ નિતંબવિષયે કયા શંભુની તું યપિ દીસતી, કાતિ અણે મૂલ શ્લોકમાં વક્રતા અને સરળતાનો, કેમલતા અનેકાઠિન્ય, તનુતા અને વિશાલતા, દયા અને ક્રોધનો વિરોધી ભાવ અવિધ રૂપે દેવીનાં ગાત્રામાં શી રીતે સંનિવેશ પામ્યો છે તેનું ચમત્કૃતિવાળું વર્ણન છે. કેશમાં વક્રતા અને મંદ હસવામાં સરલતા, ઉત્તમાંગમાં ગોઠવી છે. અંદરના હદયની કમલતા અને બહારના કુચમંડલની કઠિનતા વક્ષસ્થલમાં આણું મૂકી છે; કેડમાં તનતા અને નિતંબમાં વિપુલતા નીચેનાં ગાત્રામાં ગોઠવી છે; અને મનેભાવમાં કરુણું અમે બહારના શરીરના રંગમાં લાલાશ બતાવી ચમત્કૃતિ આણું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મીઠુએ ભાષાન્તરમાં ગાત્રોને અનુકમ બદલી પહેલી પંક્તિમાં મૂલની ત્રીજીના પૂર્વાર્ધને ભાવ, બીજીમાં મૂલની ત્રીજીના ઉત્તરાર્ધન ભાવ આ છે, અને છેલ્લીમાં કહ્યું અને અરુણની વિરાધ છાયા લાવી શકયા નથી. કવિ બાલનું ભાષાન્તર ભૂલને સારી રીતે અનુસરે છે, પરંતુ “મંદહસિત” શબ્દ મૂલનો લેપ પમાડે છે. મૂલ ગ્રંથ સર્વશ વિવરણ સાથે મીઠના અને કવિ બાલના ભાષાન્તર સાથે પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. શાકત સંપ્રદાયના શુદ્ધ સામયિક સાહિત્યરૂપે સિન્દર્યલહરી એક અપૂર્વ ગ્રંથ છે. મૂલ ગ્રંથ શંકરાચાર્યને છે કે અન્ય કોઈ દ્રવિડ કવિને છે, એ બાબત માટે વિવાદ સંસ્કૃતજ્ઞ પંડિતમાં ચાલેલો છે. પરંતુ ઉપર લખેલા ઘણું ટીકાકારે શંકરાચાર્યની જ તે કૃતિ છે એમ કહે છે. વિશેષ પુરાવો રાજશેખર કવિ(ઈ. સ. ૯૦૦)ની એક ઉક્તિ સૂક્તિમુક્તાવલિ( જલ્પણ કવિની તેરમા સૈકાની કૃતિ )માં નીચે પ્રમાણે છે, તેમાંથી મળી આવે છે – स्थिता माध्वीकपाकत्वान्निसर्गमधुरापि हि किमपि स्वदते वाणी केषांचिद् यदि शांकरी॥ આ શ્લોકમાં જે શબ્દ ઉપર શ્લેષ છે. શંકરની વાણું સ્વભાવથી મધુર છતાં તેમાં મીઠી મદિરા જેવો મોહ રહી જાય છે. આ મુગ્ધ કરનારી શાંકરી વાણું કંઈ પ્રસ્થાનત્રયના ભાષ્યની નથી, પરંતુ તેમનાં આ સન્દર્યલહરી વિગરે રહસ્યસ્તોત્રાની છે. બીજું કારણ શંકરાચાર્યની કૃતિના સમર્થનમાં એવું છે કે કુમળોચ ગ્રંથ ગાડપાદને ઉપલબ્ધ થયો છે. તે કેનું વિસ્તૃત સ્વરૂપ સિન્દર્યલહરીમાં છે. પરમગુરુની કૃતિ શંકરાચાર્યે વિસ્તૃત કરી હોય, એ સ્વાભાવિક છે. ગાડપાદ વિલાના ઉપાસક હતા, એ નિર્વિવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ત્રીજું કારણ સમર્થનમાં એવું છે કે સહજાનંદનાથની મનોરમા ટીકા ઘણું જૂની છે. તે ટીકાને ઉલ્લેખ કૈવલ્યાશ્રમ પિતાની ટીકામાં કરે છે, અને લક્ષ્મીધર (ઈ. સ. ૧૫૦૪૩૨) પણ કરે છે. આ સહજાનંદનાથ સચ્ચિદાનંદનાથના શિષ્ય છે, અને સચ્ચિદાનંદનાથ શ્રગેરી મઠની ગુરુપરંપરામાં આવે છે. સહજાનંદનાથ ગુરુપારંપર્યથી વિદ્યા પ્રાપ્ત થવાને ઉલ્લેખ કરે છે, અને તેમાં શંકરાચાર્ય આદિ ગુરુસ્થાને જણાવે છે. (૬) સર્વત્ર સ્વતંત્ર શ્રીમન્નુસિંહાચાર્ય (ઈ. ૧૮૫૮–૧૮૯૭). ગુજરાતના વિશુદ્ધ ધર્મપ્રવર્તકેમાં શ્રીમન્નસિંહાચાર્યજીનું સ્થાન ઘણું ઉચું છે. શ્રેય સાધક અધિકારી વર્ગની સ્થાપના થયા પછી આ દિવ્ય મહાપુરુષે પિતાના તાત્વિક નિશ્ચયે સિદ્ધાન્તસિંધુ, ભામિની ભૂષણ, પંચવરદત્તાન્ત, ત્રિભુવન વિજયી ખાષ્ય, સુરેશચરિત્ર, સતીસુવર્ણ, સન્મિત્ર પ્રતિ પ ઇત્યાદિ અનેક પ્રકારના સાહિત્યમાં સ્પષ્ટ કર્યા છે, અને તે ઉપરાંત વેદાન્તશાસ્ત્રનું સાધનાશાસ્ત્ર કહીએ તો ચાલે તેવા મંત્રશાસ્ત્રના અગમ્ય સિદ્ધાન્તની સ્પષ્ટતા તેઓશ્રીએ અધિકારી સાધકે આગળ પ્રવચન વડે અને આચાર વડે સિદ્ધ કરી છે. તેમના વિપુલ સાહિત્યનું અવલોકન કરનારને નીચેના મુદ્દા સામાન્યવેદાન્ત પ્રક્રિયા કરતાં વિલક્ષણ સાધનશ્રેણના સ્થાપક જણાયા વિના નહિ રહે (૧) વ્યવહાર અને પરમાર્થ ધર્મમાં દાંપત્યોગ અત્યન્ત મહત્વને છે, અને શુદ્ધ ગૃહસ્થાશ્રમની કસોટીમાં જેઓ પાર ઉતર્યા નથી તેમને ત્યાગધર્મને અધિકાર નથી એટલું જ નહિ પણ એવા ત્યાગીઓ આ વિશ્વમાં ભારભૂત અને અનર્થ કરનારા છે. (૨) સ્ત્રી જાતિની નિંદા ધર્મના રહસ્યથી વિમુખ રાખનારી છે, અને જ્ઞાનપ્રતિબંધક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ (૩) મહેશ્વરની માયાશક્તિ સામાન્ય વેદાંન્તિઓ વિM કરનારી માને છે તેવી નથી, પરંતુ ચૈતન્યપક્ષપાતિની છે. (૪) આ દિવ્યશક્તિનું સ્વરૂપ અને વૈભવ મંત્રમાર્ગ વડે સ્પષ્ટ થાય છે. આ સર્વતંત્રસ્વતંત્ર શ્રીમન્નસિંહાચાર્યજી પરમાત્મશકિતનું નામ “સ્વભાવસામર્થ્ય' કહેતા, અને તેઓ તે સામર્થ્યને લોકપ્રસિદ્ધ પ્રકૃતિશકિતથી વિવિકત કરતા. તેઓશ્રીના અભિપ્રાય પ્રમાણે પરમાત્મા વિશ્વનો આવિર્ભાવ કરવામાં “સ્વભાવસામર્થ્ય ” વડે પ્રવૃત્ત થાય છે. આ “સ્વભાવસામર્થ્ય અને તાત્રિકો ચિન્મયી અથવા સંવિન્મયી શકિત કહે છે. આ વસ્તુભૂતા શકિતનું રૂઢ નામ મહામાયા શકિત છે. છના બંધનના હેતુ રૂપ તે શકિત ખરી રીતે નથી, પરંતુ પાશવિમોચન અર્થે તે શકિત મળે છે. આચાર્યશ્રીના શબ્દોમાં કહું તે – “ઈશ્વરની માયાશક્તિ ઈશ્વરાભિમુખ થનાર પ્રાણુઓના સૂક્ષ્મ સંસ્કારને હરેક પ્રકારે સ્થૂલ સૂક્ષ્મ ભેગ દ્વારા નિવૃત્ત કરી, તેને પિતાની સત્તાથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે. કારણ કે સૂકમ વિષયવાસનાના ભાવ પર્યત તે પ્રાણીને સર્વજ્ઞ ઈશ્વરને સાક્ષાત્કાર થતો નથી. તેથી તે પ્રાણુના સૂમ સંસ્કારના અનુકૂલ સિદ્ધિ આદિ વિભવ દ્વારા તે માયાશક્તિ તે પ્રાણીને યુક્ત કરે છે, પણ વર્તમાન પુરુષાર્થની ન્યૂનતાવાળો તે પ્રાણું ઘણું કાળથી અપ્રાપ્ત એવા સિદ્ધિદ્વારા પ્રાપ્ત થનારા અપૂર્વ વિભોને ભોગવવાની ઇચ્છાને આધીન થઈ માયાની પ્રધાન સત્તામાંથી ન નીકળતાં પુતઃ તેમાં અધિક પ્રવેશને કરે છે. તેથી તે પ્રાણું પિતાના પ્રાફ સંસ્કાર તથા વર્તમાન પુરુષાર્થની ન્યૂનતાના યોગે ઈશ્વરાભિમુખ થવામાં પાછા પડે છે. તેમ છતાં પણ સસથી વિમુખ એવા તે અવિચારવાન ગાભ્યાસી એ યોગથી ભ્રષ્ટ સિરામમાં પશ્ચાત્તાપને કરતા માયાશક્તિને વિષે દેશને આપે છે. x x x x આટલું કહ્યાથી એ સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ થયું કે અધિકારીએ નિર્લોભ અને અડગ થઈ ઈશ્વરસાક્ષાત્કાર : પર્યત વહ્યા જવું; તે તેવા નિર્લોભ પ્રાણુને માયાશક્તિ કાપટ્ય કિંવા બલાત્કાર કરતી નથી. x x પરમેશ્વરની રાણુરૂપ માયાશક્તિ પોતાની મર્યાદાના પ્રમાણ સુધીના પદાર્થો આપ્યા પછી અસતિષને પ્રાપ્ત રહેલા પ્રાણીને સાક્ષાત ઈશ્વર સંમુખ થવા કિંચિત પણ વિરોધ કસ્તી નથી. તેથી ઈશ્વરની પ્રાપ્તિમાં પ્રાણુને અનધિકારજ કારણ હોય છે, માયાનો દોષ નથી.” આચાર્યશ્રી પોતે શાક્ત સંપ્રદાયના અથવા શિવ સંપ્રદાયના અથવા કોઈ પણ સંપ્રદાયના બંધનવાળા ન હતા. તેમના સિદ્ધાન્તો ઘણું વ્યાપક અને ગંભીર હતા, અને તે વડે અન્ય સંપ્રદાયના મર્યાદિત સિદ્ધાન્તોની ગ્યાયોગ્યતાની કસોટી થતી હતી. તેમના પિતાના તાત્ત્વિક નિર્ણય કેટલા અંશમાં શાક્ત સિદ્ધાન્તના પિષક અને સમર્થક છે એટલું દર્શાવવા પૂરતે અત્ર પ્રયત્ન કર્યો છે. કોઈ પણ સાંપ્રદાયિક સિદ્ધાન્તની કસોટી કેવળ આગમ વડે થતી નથી, કેવળ તર્ક વડે થતી નથી, તેમ કેવળ વ્યક્તિના અનુભવ વડે પણ. થતી નથી. પરંતુ આગમ, તર્ક, અને અનુભવની એકવાક્યતા વડે જ થાય છે. તેવી કસોટી શકિતવાદ સંબંધમાં શ્રી મનુસિંહાચાર્યજીના પ્રસન્નગંભીર ગ્રંથોથી થઈ શકે છે એટલું જ કહેવાનું તાત્પર્ય છે. (૭) શાક્ત આચારશાક્તસંપ્રદાયના આચારે તથા ભક્તિને પ્રચાર શિષ્ટરીતિથી નાગરામાં મૂળથીજ પેઠેલો જણાય છે. નાગર માત્રના કુલદેવ હાટકેશ્વર અને કુલદેવી અંબિકા ગણાયાં છે. જૂનાગઢના દિવાન રણછોડજીએ ચંડીપાઠના ગરબા લખ્યા છે, અને કાઠીઆવાડની ક (જુઓ સિદ્ધાન્તસિંધુ પ્રથમ રન પૃ. ૧૧૯. ૧૨૦.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ લઢાઈમાં હાથે શકિવચ બાંધી લડ્યા છે. દેવી માહામ્યના અનુવાદ કરનારા કવિ પ્રેમાનંદ પછી ઘણું થયા છે. નવરાત્રિના પ્રસંગે કુંભસ્થાપના, ગરબાની પ્રતિષ્ઠા જવારા વાવવા, સંઘના પ્રસંગે અંબાજીમાં નિયમિત જવું, ત્યાં ભવાઈ વિગેરે કરવી વિગેરે અનેક આચારે નાગરામાં વિદ્યમાન છે જે કે ક્રમ પૂર્વક તે ઘસાતા ચાલ્યા છે. સ્વર્ગસ્થ ભેળાનાથભાઈ પ્રાર્થનાસમાજના એકેશ્વરવાદી થયા તે પૂર્વે શિવશક્તિની મૂર્તિના પરમભક્ત હતા. અમદાવાદના વડનગરા નાગર બ્રાહ્મણ બાલાજી ભગવાનજી દવેએ અંબિકા કાવ્ય તથા અંબિકેન્દુશેખર કાવ્ય છપાવેલું છે. તેમાંથી ઘણું જૂના ગરબાઓ મળી શકે એમ છે. સાઠોદરા નાગર જ્ઞાતિના ગરબાઓના સંગ્રહમાં ઘણું ગરબા માતાજીને લગતા મળે છે. નાગરેનાં કેટલાંક નડીઆદ, અમદાવાદ, વિગેરે સ્થાનનાં કુટુંબમાં દશ મહાવિદ્યા પૈકી કઈ કઈ વિદ્યાની પરંપરાગત ઉપાસના ચાલતી આવેલી હોય છે. તેમાં બાલા ત્રિપુરા, શ્રી વિવા, બગલામુખી વિગેરે વિદ્યાઓનાં યંત્રો તથા પટલો પણ મળી આવે છે. અંબાજીમાં નાગને પૂજામાં પ્રથમ હક અને નૈવેદ્ય ધરાવવામાં અગ્રભાગ સુપ્રસિદ્ધ છે. તેવી રીતે રાયકવાળ બ્રાહ્મણેમાં લલિતા દેવી, શ્રીગઢમાં, શ્રીમાળીમાં લક્ષ્મી દેવી વિગેરે જ્ઞાતિદેવીઓનાં પૂજન અર્ચન ચાલ્યાં કરે છે. ભાલણ કવિ પણ શાક્ત હતા અને બાલાના ઉપાસક હતા એમ જણાય છે. પરંતુ આ સર્વ શાક્ત આચારોની પીઠમાં રહેલા શાક્તસંપ્રદાયના સિદ્ધાંતેના મર્મ તંત્રશાસ્ત્રના અજ્ઞાનને લીધે ભૂસાઈ ગયા છે, અને તે તે આચારેને પાળનાર ભક્તજનેને તે તે દેવીના મંત્ર, યંત્ર, પટલ વિગેરે બાબત પૂછવામાં આવે છે તે તેનું સરહસ્ય પ્રતિપાદન કરી શકતા જણાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકરણ ૧૩ મુ શક્તિની ઉપાસનામાં પ્રવતા ત્રણ ભાવા यदु कुमारी मंद्रयते यद् योषित् पतिव्रता, अरिष्टं यत्किंच क्रियते अग्निस्तदनुवेधतु ॥ ( â. આ. ) મૂલ વેદથી માંડી હાલના ગુજરાતી સાહિત્ય પર્યંત જ્યાં જ્યાં શકિતવાદનું ચિન્તન છે તે વિચારી જોતાં સહજ સમજાશે કે હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયા અને પથૈા છતાં, તે સમાં શક્તિવાદ એટલા બધા આડેઅવળા ગુંથાયેલા છે કે હિન્દુ ધર્મની પ્રાણનાઢી કહીએ તે શક્તિના સ્વીકારમાં છે. જેમાં પારુષ ભાવથી દેવનુ યજનપૂજન થાય છે ત્યાં પણ તે તે દેવની અધાગના રૂપે શક્તિને સ્વીકાર છે. જો સમુદ્રમાં મર્યાદાશક્તિ ન હાય, જો આકાશમાં વ્યાપકતા શક્તિ ન હોય, જો બ્રહ્મદેવમાં સર્જનશક્તિ ન હેાય, જો વિષ્ણુમાં પાલનશક્તિ ન હોય, જો રુદ્રમાં સંહારશક્તિ ન હેાય, જો ગુરુદેવમાં તારકશક્તિ ન હોય, જો બુદ્ધમાં ખેાધકશક્તિ ન હેાય, અને જિનમાં યાશકિત ન હેાય, તેા સમુદ્ર, આકાશ, સૂર્ય, ચન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ગુરુ, બુદ્ધ, અને જિન કૈવલ શબ્દાષ્ય વિકલ્પ જ રહેવાના, પરંતુ વસ્તુભૂત પદાર્થ ગણાય નહિ. દિવ્ય પદાર્થોની દિવ્યતાનું ખીજ શક્તિતત્ત્વમાં છે, અને તે શક્તિ એટલે કાર્યક વવાળું ચેતનબળ સમજવાનું છે. શાક્ત સિદ્ધાન્તના પ્રકરણમાં વિચારી ગયા તે પ્રમાણે શક્તિ એ બ્રહ્મ વસ્તુના અંતર્ગામી અને બહિર્ગામી ધર્મ છે, અને બ્રહ્મવસ્તુ તે ધર્મી છે. વસ્તુને ધમ તરીકે વિચારતાં શક્તિની ભાવના પ્રકટ થાય છે, ધર્માં તરીકે વિચારતાં શિવની ભાવના પ્રકટ થાય છે. પરંતુ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જેમ ઉપર કહેલા સમુદ્રાદિ પદાર્થીની મર્યાદા વિગેરે ધર્માં ખાદ કરતાં ધર્મી સ્વરૂપ સમજાતું નથી, તેમ શિવસ્વરૂપ શક્તિને આશ્રય લીધા વિના સમજાતું નથી. જેમ ન્યાયવૈશેષિકમાં ગુણાના આધાર તરીકે દ્રવ્ય પદાર્થ છે, જેમ સાંખ્યામાં સત્વાદિ ગુણત્રયના સામ્ય વડે જ પ્રકૃતિ પદાર્થ છે, જેમ વેદાન્તીઓમાં માયાના સંબંધ વડે જ સગુણ બ્રહ્મના ભાવ પ્રકટે છે, તેમ શવામાં અને શાતામાં શક્તિ વડે શવનું શિવત્વ, અને શક્તિનું સૈાભાગ્ય ઘડાયું છે. આ પ્રમાણે શક્તિતત્ત્વ એ બ્રહ્મ વસ્તુના રવભાવધમ છે. તા પણ તે ધનુ ચિન્તન કરવા સ્વતંત્ર પદાર્થરૂપે તેને શાતા રજુ કરે છે. જેમ આયુર્વેદના શાસ્ત્રમાં મુખ્ય દેહના કાઈ અવયવને નૈત્ર, હૃદય, કહ્યું વગેરેના વિશેષ વિજ્ઞાન અર્થે ખાસ અભ્યાસ થાય છે, તેમ અધ્યાત્મશાસ્ત્રમાં પણ બ્રહ્મ વસ્તુના આ સ્વભાવધનું વિશેષ વિજ્ઞાન મેળવવા ખાસ ઉપાસના થાય છે. આ ઉપાસનામાં મૂલ 'ગી એટલે ધર્મીના અનાદર અથવા અવીકાર નથી. નેત્રાદિ અવયવાના ખાસ અભ્યાસ કરનારે સમગ્ર દેહમાં તેની ક્યાં સ્થિતિ છે, અને વા ઉપયેાગ છે એ વસ્તુત: ભૂલવું જોઇએ નહિ; તેમ બ્રહ્મ વસ્તુના શાતરવભાવનું ચિન્તન કરનાર બ્રહ્મવસ્તુના નિષ્કલ સ્વરૂપને અવગણનારા હાવા જોઇએ નહિ. પરંતુ આપણુ જીવે તે નિષ્કલ, નિરાકાર, નિપ્રકાર, નિર્વિશેષ બ્રહ્મવરતુ તેની કલા, આકાર, પ્રકાર, અથવા વિશેષ વિના અનુભવમાં આવતી નથી, માટે સકલ, સાકાર, સપ્રકાર, અને વિશેષ રૂપે બ્રહ્મવસ્તુ ધ્યાનના અને જ્ઞાનના વિષય રૂપે લઇએ છીએ. બ્રહ્મ વસ્તુને સકલ, સાકાર, સપ્રકાર, સવિશેષ રૂપે રજી કરનારા સ્વભાવધમને શક્તિ એવી સંજ્ઞા આપવામાં આવે છે, અને રહસ્ય વેત્તા તેનાં હેતુગલ ધણાં નામેા આપે છે:—— નાગાનન્દસૂત્રમાં આ શક્તિને ૧ વિમર્શ, ૨ ચિતિ, ૭ ચૈતન્ય, ૪ આત્મા, ૫ સ્વરસ ઉદય પામનારી વાદેવી, ૫ પરા*જીએ-મનલસ્તુતિયાવસ્થા મારામરીમેવતાઃ(ત્રિપુરારહસ્ય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ વાકુ, ૬ સ્વાતંત્ર્ય, ૮ પરમાત્મા પ્રતિની ઉન્મુખતા, ૯ એશ્વર્ય, ૧૦ સત્તવ, ૧૧ સત્તા, ૧૨ ફુરત્તા, ૧૩ સાર, ૧૪ માતૃકા, ૧૫ માલિની, ૧૬ હદયમૂર્તિ, ૧૭ સ્વસંવિદ (એટલે આત્મભાન), ૧૪ સ્પંદ, વિગેરે નામ આપવામાં આવ્યાં છે. પરંતુ આ સર્વેમાં રૂઢ સંજ્ઞા શક્તિ છે. આ શક્તિ નથી પુરુષ, નથી સ્ત્રી, કે નથી નપુંસક. આ ત્રણે પ્રકારનાં લિંગવાળાં સચેતન શરીરીઓમાં શક્તિને કુંડલિની રૂપે ગુપ્ત વાસ છે, તે પણ શાસ્ત્રનો એવો અભિપ્રાય છે કે સ્ત્રી, પુરુષ અને નપુંસકમાં સામાન્ય કલાઓ રૂપે રહેલી આ શક્તિ પિતાના વૈભવમાં સ્ત્રી શરીરમાં વિશેષ ઝળકે છે. શંકરાચાર્ય પ્રપંચસાર( પ્રથમ પટલ ૨૪-૨૮)માં વર્ણવે છે કેઃ “દેહીઓના દેહમાં અને દેહ બહાર ચૈતન્યનું પૂરણ કરનારી, આત્મસંવેદન રૂપા આ શક્તિ, ગુના પ્રબોધથી દશ્ય બને છે, એટલે અનુભવમાં આવે છે. જેમ આકાશ અને અંધકાર હાથ લાંબા કરવાથી પકડાતાં નથી, તેમ સ્વરૂપાનુભવ રૂપા શક્તિ પણ પકડાતી નથી. આ શકિત પુરુષ, અને નપુંસકમાં પણ સમાન રીતે વ્યાપ્ત છતાં સ્ત્રી જાતિમાં વિશેષ રૂપે પ્રકટીકરણ પામેલી છે. સાંખ્યો જેને પ્રધાન કહે છે, તેનું બીજું નામ શક્તિ છે, તે તમને (દેવને), અને મને (બ્રહ્માને) નિત્ય વળગેલી છતાં તમારા અને મારા મર્યાદાવાળા સ્વરૂપનું અતિક્રમણ કરનારી છે. તે શક્તિ તે હું છું, તમે પણ છે, અને સર્વ વેદ્યવસ્તુમાં પણ તે છે. પ્રલયકાળમાં પણ સચરાચર જગતને પોતાની અંદરલાવી મૂકે છે. ખરેખર તે પરાશકિત પોતે પિતાને જાણે છે, અને તેને બીજે કઈ જાણનારે નથી.” ઉપરનાં રમ્ય વાકયમાં ચૈતન્યશક્તિ સર્વ પ્રાણી પદાર્થોમાં વિદ્યમાન છતાં સ્ત્રી શરીરમાં અધિક ઝળકે છે, એમ સમજાવવામાં આવ્યું છે. આ સિદ્ધાન્તમાં શે હેતુ સમાયેલો છે ? શું ત્રીજાતિના પુરુષ જાતિને થતા આકર્ષણને લીધે આવું મન્તવ્ય ઠસાવ્યું છે કે બીજો કોઈ હેતુ છે? ખરેખર શાક્ત સિદ્ધાન્તમાં સ્ત્રીની મહત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તેના ભાગ્ય પણ ઉપર નથી, પરંતુ તેના ધારણ અને પોષણ આપનારા સ્વભાવ ઉપર રહેલી છે. જગતકારણને કેટલાક નિમિત્ત કારણ મા છે, કેટલાક ઉપાદાનકારણ માને છે, અને કેટલાક અભિન્નનિમિત્તોપાદાનકારણ માને છે. પહેલી બે ભૂમિકામાં તવાદ છે, અને તે ન્યાયવૈશેષિકાદિ વિચારમાં, અને સાંખ્યાદિ પ્રકૃતિકારણવાદીઓમાં સ્વીકારાયેલો છે. પરંતુ ત્રીજી ભૂમિકામાં અદ્વૈતવાદને આશ્રય છે. તેમાં પણ માયાવાદી વેદાન્તીમાં માયાની જડતાને સ્વીકાર છે, અને શક્તિવાદી અદ્વતીઓમાં શક્તિની ચેતનતાને સ્વીકાર છે. બ્રહ્મની કેવલ જ્ઞાનશક્તિ ઉપરાંત ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ પણ છેઆ મન્તવ્ય શાક્તોનું બહુ દઢ છે, એટલે સાંખ્યોની પ્રકૃતિ જેવી એકલી ક્રિયાવાળા શાક્તોની શક્તિ નથી, તેમ વેદાંતીની માયા જેવી જડ પણ નથી, તેમ કેવલ સાંખેની પુરુષની તટસ્થ ચિતિ જેવી. પણ શાક્તોની શક્તિ નથી. શાક્તોની શક્તિમાં સાં નું પ્રકૃતિનું સર્વોશ કર્તુત્વબલ છે, વેદાન્તીઓની આત્મરૂપ ચિચ્છક્તિને સમાસ છે, અને સાંઓના પુરુષની પ્રેરકબલવાળી, પણ નિષ્ક્રિય જેવી જણાતી પરુષભાવવાળી, ઇચ્છાશક્તિ પણ છે. આ ઇરછાજ્ઞાન અને ક્રિયાબલનું મૂલકેન્દ્ર અધિકરણમાં રહેલું હોવાથી શક્તિને સ્ત્રીનું રૂપક આપવામાં આવે છે. अधिकरणसाधना लोके ब्री-स्त्यायति अस्यां गर्भ इति कर्तृसाधनश्च पुमान् । संस्त्यान विवक्षायां स्त्री, प्रसवविवक्षायां पुमान् । उभयोरविवक्षायां नपुंसकम् ॥ એ વાકયમાં સુંદર વ્યુત્પત્તિ કરવામાં આવી છે કે અધિકરણને સાધનરૂપે લોકમાં સ્ત્રી લેવાય છે, કારણ કે તેના શરીરમાં ગર્ભ વિસ્તાર (સ્પાયર) પામે છે; કર્તાના ભાવમાં લોકમાં પુરુષ સંજ્ઞા અપાય છે, કારણ કે તે કર્તા અંદર પેસે છે. આ પ્રમાણે વિસ્તાર કરવાનો મુદ્દો જણવો હોય તે રી; પ્રસવ કરવાના ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મુદ્દો રજુ કરે હોય ત્યારે પુરુષ, અને જ્યાં બંનેમાંથી એક પણ પાવને પ્રકટ કરવાનું ન હોય ત્યાં નપુર, આ વ્યુત્પતિ ઉપરથી સમજાશે કે જગતના નિમિત્તકારણ તરીકે વસ્તુને ઓળખાવવામાં શિવ, ઈશ્વર, વિષ્ણુ-ઇત્યાદિ પુરુષભાવ બતાવવામાં આવે છે; ઉપાદાનકારણ તરીકે વસ્તુને ઓળખાવવામાં શક્તિ, ઈશ્વરી, નારાયણું ઇત્યાદિ સ્ત્રીભાવ બતાવવામાં આવે છે; અને જ્યાં જગતની ઉત્પતિ આદિ પ્રક્રિયાને સ્પર્શ નથી એવા તસ્વભાવમાં નપુંસકભાવે બ્રહ્મ-એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ વિચારણને ધ્યાનમાં રાખવાથી શાક્તવાદના મર્મો સ્ત્રી વિગેરેના ભાગ્યભાવમાં નથી, પરંતુ મૂલવસ્તુના ઊંડા પૂજ્યભાવમાં રહેલા સમજાશે. હવે જ્યાંથી શાક્તસંપ્રદાયમાં ઉપાદાનકારણ •ઉપર એટલે અધિકરણના બલ ઉપર ભાર મૂકવામાં આવે છે, ત્યાંથી સચેતન સ્ત્રીશરીર પૂજ્યતાને આધાર બને છે. આ પૂજ્યતા શાક્તો ત્રણ ભાવમાં દર્શાવે છે અને આચારમાં પણ મૂકે છે. પ્રથમ ભાવ તે કૌમારીને, બીજો ભાવ સુભગા અથવા પતિવ્રતા સૌભાગ્યવતી સ્ત્રીને અને ત્રીજો ભાવ તે માતાનો અથવા જનનીને. શાક્તસંપ્રદાયમાં ચિરછક્તિને બાલાના રૂપમાં પ્રથમ ભાવ અને તેમાં ઇચ્છાશક્તિનું પ્રાધાન્ય; સુન્દરીના રૂપમાં બીજો ભાવ અને તેમાં ક્રિયાશક્તિનું પ્રાધાન્ય, અને કાલીના રૂપમાં ત્રીજો ભાવ અને તેમાં જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય; આ ત્રણે ભાવનું જ્યાં કેન્દ્ર થાય છે તેમાં પરા શકિત, પૂરા વાક્ ઇત્યાદિ ભાવ વડે તુરીય પદને પ્રબંધ થાય છે. વામા, જ્યેષ્ઠા, રૌદ્રી, અને અમ્બિકા; મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, અને પરા દેવતા; વૈખરી, મધ્યમા, પશ્યન્તી, અને પરા-વિગેરે અનેક બૃહમાં મૂલશક્તિના પ્રકારે દર્શાવી સાધકમાં જે જે ગુણધર્મની ખામી હોય તે તે પૂરી કરવા સારૂ મંત્રવિદ્યાને પ્રયોગ શાક્તોમાં હોય છે. લૌકિક પુરુષાર્થ ત્રણ-ધર્મ અર્થ અને કામ; તેને સધાવનારી વિદ્યાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પણ ત્રણ ફૂટમાં વહેંચાય છે. એકને ધર્મપદા વિદ્યા કહે છે જેનું નામ વાણભવટ, બીજીને અર્થપ્રદા જેનું નામ કામર, ત્રીજીને કામપ્રદાવિદ્યા કહે છે જેનું નામ શાક્તકૂટ કહે છે. પ્રત્યેક સાધકને ધર્મ, અર્થ અને કામની જરૂર છે, અને તેનું પરસ્પર અવિરોધી ભાવથી સેવન કરવામાં ઉપાસનાની ચાતુરીની જરૂર છે. ધર્મનો અગ્નિની દશ કલા સાથે, અર્થને સૂર્યની બાર કલા સાથે, અને કામને ચન્દ્રની સોળ કલા સાથે સંબંધ હોય છે. આ કારણોથી ત્રણે પુરુષાર્થને સમયસર, અને યોગ્ય દેશમાં પ્રાપ્ત કરાવે તેટલા સારૂ શાક્તોમાં પંચદશાક્ષરી મંત્ર ત્રણ ફૂટમાં, ત્રણ તિમાં, અને આડત્રીસ કલામાં વહેંચી અનેક રીતે ઉપાસનાના ક્રમથી સાધવામાં આવે છે, અને તેને સૃષ્ટિક્રમથી અને સંહારક્રમથી,-વિસર્ગભાવે, અને બિદુભાવે-- સ્વાધ્યાય કરવામાં આવે છે, એટલે જપ કરવામાં આવે છે. અને તે સાથે ભાવના પણ કરવામાં આવે છે. પંચદશાક્ષરી મંત્રને ત્રણ ફૂટમાં જેણે સાધી સિદ્ધ કર્યો હોય અને જેના ધર્માર્થકામ પ્રાપ્ત થવાથી જેને વિષયોને મોહ છૂટી ગયા હોય એવા ઉત્તમાધિકારીને અર્થે ષોડશી મંત્રને પ્રયોગ સાયુજ્યમેક્ષ અને કેવલ્યમેક્ષને અર્થે વિધાન કરવામાં આવે છે. શક્તિના ત્રિપુરા, મૂલપ્રકૃતિ, અમ્બિકા, શ્રીદુર્ગા, ભુવનેશ્વરી વિગરે ઉપાસ્યભેદોની ઉપાસનાના વિવિધ પ્રકારે પ્રપંચસારના નવમાથી તે પંદરમાં પટલમાં આપવામાં આવ્યા છે. આ શક્તિની મુખ્ય પંચદશાક્ષરીથી થતી ઉપાસનામાં કુમારિકાશરીરમાં, અને પ્રૌઢ પુરબ્રીઓ અથવા માતૃશરીરમાં સાધકને આ મંત્રને અત્ર પ્રકાશ કરવાનું પ્રયોજન નથી, કારણ કે તે ભાષાના નિયમથી સમજાય એવા નથી. જે અક્ષરના રૂપમાં લખાય છે અને જપાય છે તે પણ તેનું માત્ર સ્થૂલ રૂપ છે, તેનું સૂક્ષ્મ અને પર રૂ૫ પિંડનાં મૂલાધારાદિ ચક્કામાં મંત્રાદયના ક્રમથી પ્રકટ થતું, અને લય પામતું ગુગમ્ય ગણાય છે. શાકતનું શું મન્તવ્ય છે તે સમજવા પુરત જ અત્ર પ્રયત્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પૂજ્યભાવ બાંધી, નિત્ય અને નૈમિત્તિક રીતે આ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દિવ્યાભૂષણ, અર્ચનાદિ વડે સત્કાર કરવાનો નિયમ વિધિ હોય છે, આ આંતર ઉપાસના અને બાહ્ય અર્ચનમાં સમાનભાવથી અને સમાનગુરુથી દીક્ષિત સાધક-સાધિકા સમાન ધર્માચરણથી સત્વર ક્રિયાસિદ્ધિ કરી શકે છે, જેમાં સાધિકાએ પોતાના પતિના શરીરમાં શિવભાવ, અને સાધકે પોતાની પત્નીના શરીરમાં શક્તિભાવ સ્થાપવાની અગત્ય માની છે. આ પરસ્પર પૂજ્યભાવ સિદ્ધ કરવા સારૂ પતિને સ્ત્રીસ્તોત્ર, અને પત્નીને ભસ્તાત્ર શિખવવામાં આવે છે, અને તેના રહસ્યનું ભાન ગુરુ તરફથી સમજાવવામાં આવે છે* જયારે – विद्याः समस्तास्तव देविभेदाः खियः समस्ताः सकला जगत्सु એ દેવી મહાભ્યના લોક પ્રમાણે સઘળી વિદ્યાઓ અને સઘળી સ્ત્રી વ્યક્તિઓ જ્યારે ભગવતીનાં રૂપ સમજાય છે, ત્યારે જ ચોથા મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિને અધિકાર મળે છે, એવું શાસ્તોનું માનવું છે. આવું રહસ્ય-જ્ઞાન આપનારા ગુરુજને પુરુષવર્ગના જ હોય છે એમ નથી, પરંતુ સ્ત્રીવર્ગના પણ હોય છે. વેદકલમાં કૌમારી અંશણમુનિની વાફ નામની દુહિતા શકિતરહસ્યની પ્રબોધક હતી; અગત્ય મુનિનાં પત્નિ લોપામુદ્રા શાક્ત આગમનાં ઘણાં ઊંડાં જાણનારાં હતાં, અને સિદ્ધિકેટિનાં હતાં; અગત્યનાં બહેન બંધુમાતા પણ સૂક્ષ્મ શાક્ત વિચારક હતાં: સ્માતકાલમાં મદાલસા જેવી માતાએ અને ચૂડાલા જેવી પત્નીએ પુત્રને તથા પતિને શાત * આવાં ઘણાં રહસ્યસ્તોત્ર તંત્રો અને આગામે માં છે. મીઠું મહારાજે પણ આજથી બસો વર્ષ પહેલાં આવાં સંસ્કૃતમાં રચાં છે, અને દંપતીઓએ પરસ્પર પૂજ્યતાને પ્રકાશ કર્યો છે. આ સ્ત વેદાન્તીઓની સ્ત્રીનિંદાને ખેટી ઠરાવે તેવાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર રહસ્યને પ્રબોધ કર્યો છે; અર્વાચીન કાળમાં મંડન મિશ્રનાં પત્ની ઉભયભારતી જેવી પત્નીઓએ તત્ત્વનિર્ણય કરવામાં પતિ અને ગુર વચ્ચે નિષ્પક્ષપાત વૃત્તિ જણવી બંનેનું હિત સાધ્યું છે. આવાં અનેક દૃષ્ટાન્ત ઉત્તમ ધર્મતત્વને જાણનારી સ્ત્રીઓનાં અનેક યોગિનીઓનાં શાકત આગમમાં આવેલાં છે. પરંતુ સ્ત્રીનિંદામાં તત્પર મિથ્યાવેદાન્તીઓએ અને સ્ત્રીની ભોગ્યદૃષ્ટિથી મિથ્યાસ્તુતિ કરનારા વિષયાંધ રાગી કવિઓએ-સ્ત્રીની વાસ્તવ પ્રતિષ્ઠા દર્શાવી નથી. શાકના ઉંચા આદર્શમાં સ્ત્રી વ્યવહારધર્મની સહચારિણું છે, એટલું જ નહિ પણ પરમાર્થ ધર્મની પણ સહચારિણું છે. શાકની સ્ત્રી જાતિ પ્રતિ ઘણુ જ કોમલ દષ્ટિ છે, અને પુરુષજાતિના ઉદ્ધારમાં તે ઘણું ઉંચા પ્રકારની મદદ કરે છે, એવો સ્પષ્ટ સ્વીકાર છે. લગ્નાદિ વ્યવસ્થામાં પણ શાકત અને સર્વે આગમ ઘણું ઉદાર મતના છે. મહાનિર્વાણ તંત્રમાં (અધ્યાય. ૭૧-૬૬-૬૭) એવું સ્પષ્ટ વિધાન છે કે – જે પરણાવેલી કન્યાને પતિ પંઢ નિકળે, તે રાજાએ તે કન્યાનું પુનઃ દાન કરવું. આ વિધિ શિવે પ્રબોધેલો છે. પરણું હોય પણ પતિના શરીરસંબંધમાં આવી ના હોય તેવી બાળા વિધવા થાય તો તેના પિતાએ તેને ફરી પાણગ્રહણ કરાવવું. શેવધર્મમાં આ વિધિ છે.” તે જ તંત્રના નવમા અધ્યાયના ૨૭૮ મા શ્લોકમાં કહ્યું છે કે શૈવવિવાહમાં વય, વર્ણ વિગેરેને વિચાર ખાસ કરવાને નથી. સ્ત્રી સપિંડ સંબંધવાળી ન જોઈએ, અને ભર્તા વિનાની જોઈએ. અસપિંડ અને ભર્તા વિનાની હોય તો, શંભુશાસન એવું છે કે તે સ્ત્રી વિવાહગ્ય છે. તાંત્રિકના સમક્ષ, હે પાર્વતી ! તેવી વરવર્ણિની સ્ત્રીએ શુદ્ધભાવથી મને પતિભાવે સ્વીકાર એવી વિનંતિ કરવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સ્ત્રીને આ પ્રકારે પતિના વરણમાં સ્વતંત્ર અધિકાર શિવ અને શાક્ત તંત્રમાં છે. વૈદિકાચારવાળા હિન્દુઓ આ પદ્ધતિને અધર્મ માને તો તેઓ સ્વતંત્ર છે, પરંતુ તંત્રાચારવાળા પણ હિંદુઓ છે, અને તેઓ બ્રહ્મશાસન કરતાં ચઢીઆતા શૈવશાસનને માનનારા છે. તે તેમને તે અધિકાર શી રીતે વૈદિકે લઈ શકે ? શેવ અને શાતાએ પોતાના આગમમાં સ્વતંત્ર વ્યવહારધર્મની શ્રેણિઓ રચી છે, અને તે શ્રેણી પ્રમાણે શિવ અને શાકતો આચારધર્મ ઉપરાંત વ્યવહારધર્મ સાધે છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં સ્ત્રીની પ્રતિષ્ઠા થી તરીકે જ માની છે. શતપથ બ્રાહ્મણમાં (૧૧. ૪–૨) એક નાની આખ્યાયિકા મૂકી છે. પ્રજાપતિ પ્રજા ઉત્પન્ન કરતાં મનમય તપ વડે થાકી ગયા, અને બળથી થી ઉત્પન્ન થયાં. તે શ્રી સુંદર રૂપવાળાં પ્રકાશવા લાગ્યાં. તેમની પ્રભા વડે અને લાલિત્ય વડે દેવો મેહ પામ્યા, અને અને તેના પ્રતિ તેને હરણ કરવા દેવા લાગ્યા. પ્રજાપતિને પ્રત્યેક દેવ કહેવા લાગ્યા કે મને વરાવો, નહિ તે અમે તેને નાશ કરીશું અથવા લઈ જઈશું. પ્રજાપતિએ તેમને સમજાવ્યા કે આ શ્રી તે સ્ત્રી છે, તેને બલાત્કારથી હરી જવાય નહિ, તેમ મરાય પણ નહિ જે તે જીવતી રહે, અને પ્રસન્ન થાય તે સ્વેચ્છાવર વરે. તે ઉપરથી અગ્નિએ તે સ્ત્રીને (૧) પુષ્કળ અન્નાદિ ભોગ્ય પદાર્થો આપ્યા, સામે (૨)રાજ્ય આપ્યું, વરુણે (૩)સામ્રાજ્ય આપ્યું, મિત્રે (૪)ક્ષાત્રબળ આપ્યું, ઈન્દ્ર (૫)પરાક્રમ આપ્યું, બૃહસ્પતિએ (૬)બ્રહ્મવર્ચસ્ આપ્યું, સવિતાએ (૭)રાષ્ટ્ર આપ્યું, પૂષાએ (૮)સૌભાગ્ય આપ્યું, સરસ્વતીએ (૯)પુષ્ટિ આપી, ત્વષ્ટાએ (૧૦)રૂપ આપ્યું. આ સર્વ વિપુલ સંપત્તિવાળી શ્રીએ પ્રજાપતિને કહ્યું કે આ બધા દેવોએ આટલું બધું આપ્યું.પ્રજાપતિએ કહ્યું કે યજ્ઞ વડે તે તે દેવનું તું સંતર્પણ કર. તે ઉપરથી દશ હવિર્યજ્ઞ વડે, અને દશ દાન વડે દેવ તૃપ્ત થયા, અને સ્ત્રી જાતિ પ્રતિનું સાહસ કરવાનું ભૂલી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫: આ નાની રમુજી વાતમાં ત્રીજાતિનું દૃશ પ્રકારનું સંગાપન જ્યાં થાય, ત્યાં દેવા યજ્ઞાદિ વડે લ આપે છે એવા સાર જણાય છે. આદ્યશક્તિને કુમારી-માલા-રૂપે, સતી-યુવતિભાવમાં શિવપત્ની રૂપે, સ્વેચ્છા વિધાત થતાં નાશ કરનાર કાલી રૂપે, પુનઃ વિશુદ્ધ રતિ ઉત્પન્ન કરનાર વરણની ગૌરી રૂપે, પુનઃ વિશ્વનાં ઉદ્ધારક કુમાર અથવા કના જન્મ આપનાર જનની રૂપે–ઇત્યાદિ નવાં નવાં રૂપોમાં પુરાણામાં પ્રકટ થતાં વાં છે, અને આ સર્વ વણુનામાં કૌમારી, ગૃહિણી, અને જનનીઆ ત્રણ પવિત્ર ભાવેાની ખીલવણી કરવામાં આવી છે.. તે ઉપરાંત દુર્ગાની ભાવનામાં મહાપરાક્રમી સ્ત્રી તરીકે પણ તેનું ચરિત્ર આલેખાયું છે. અને સપ્તશતીના ચરિત્રયમાં પ્રધાનદેવતાએ ત્રણ રૂપમાં શુંભ, નિશુંભ, મહિષાસુર વિગેરે રાક્ષસેાને સારવામાં જે પરાક્રમ દર્શાવ્યું છે તેમાં રૂપક વડે શક્તિ સ્ત્રી શરીરમાં છતાં અખલા નથી પણ સબળા છે એવા ભાવ ચિતરવામાં આન્ય છે, સપ્તશતીની ગુપ્તવતી ટીકામાં તથા સૌભાગ્યભાસ્કરમાં શક્તિનું સાચું સ્વરૂપ અને મહિષ વિગેરેમાં સમાયેલા અજ્ઞાન, કામ, ક્રોધ વિગેરે ગુપ્ત સ કેતાના સ્ફેટ કરવામાં આવ્યા છે. દેવીમાહાત્મ્યના સકતા ઉકેલવા એ જ ઉપાસનાનું રહસ્ય છે. શક્તિની ઉપાસનાના આ કુમારી, ગૃહિણી અને જનની-આ ત્રણ ભાવામાં જે સાધકા સિદ્ધિ મેળવે છે તે શિવ-શક્તિના પરમ સામરસ્યને જાણનારા રસિકા છે. આવા શાક્તભાવના આવેશથી કવિ બાલ સ્વરૂપને વિમર્શ કરી અથવા પ્રત્યભિજ્ઞા કરી ગાય છે કેઃ X X પ્રેમ તણા નિલ ઝરણામાં, કરી સ્નાન આવ્યેા હું આજ, પવિત્ર પૂરા પૂજન કાજે, પ્રેમપ્રતાપે થયા છું આજ, હૃદય રહી રમતી રઢીઆળી, ઔંથી અગમગત પેખું આજ, નૃત્ય કરે. હર હર વિરચી, વિણા વજાડે વાણી આજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat x ૫ www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ તલ્લીન પરમાનંદે પૂરે, પુરાં ભર્યા રસ ખેલા આજ, મુકુટ મણિ રવિ લચી લચી રહે, મધુર ગ્રીવા ઠમકાવે આજ. હૃદયહૃદયગત અંતર કેરી, જાણેા ભૂલી ગયાં છે। આજ, નવરસ તાંડવ નવલ અનેાખાં, જોખનવંતાં જાણ્ણા આજ. નિલ મનથી વચન લીધું'તું, તે સાંભરતું નથી શું આજ ? તવ મંદિર પ્રાંગણની રજવ, ચુંબન કીધી ભૂલી શું આજ. અંતર ભેદે અંતરની ગત, જવી તે નવ ભૂલીશ આજ, ખાલ પ્રેમી શરણાગતને શું, સમલ સલુણાં છે। શિરતાજ. ૧૭ સમસ્ત ચિરૈક રસાત્મિકાને સમસ્ત વિદ્યારૂપ સાત્વિકાને સમસ્ત જૈલેાકય વિનિમલાને પ્રમાણ પ્રેમાણ પ્રેમળાને. F . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રકરણ ચૌદમું શાક્તસંપ્રદાય અને બૌદ્ધધર્મ शून्यता बोधितो बीजं बीजादू बिम्बं प्रजायते बिम्बे च न्यासविन्यासस्तस्माद् सर्वे प्रतीत्यजम् ॥ (મહાસુખપ્રકાશ) આગલાં પ્રકરણમાં શકિતવાદે અને તેના ઉપર બંધાયેલા શાક્ત સંપ્રદાયે હિન્દુધર્મમાં કે પ્રસાર કર્યો છે તેનું સ્વરૂપ આપણે સમજી ગયા. પરંતુ શકિતવાદ પોતે તત્ત્વવિદ્યાને સિદ્ધાન્ત હોવાથી તેને નામાન્તરે અને રૂપાન્તરે પ્રવેશ બીજા અનેક ધર્મોમાં થયો છે. શાક્તવાદ બૌદ્ધધર્મના મહાયાનમાં એટલો બધો વ્યાપી ગયો છે કે હિન્દુધર્મની તંત્રસાધના અને મહાયાન બ્રાહમતની તંત્રસાધનાનું પૃથક્કરણ કરવું, એ કઠિન કામ છે. સામાન્ય શિક્ષણવાળા હિન્દુઓ દ્ધધર્મના સાહિત્યને તથા તત્ત્વદર્શનના સાહિત્યને જાણતા નથી, અને જે ધર્મ ભારતવર્ષમાં જન્મ પામી, ભૂમંડલના ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેલાય તે ધર્મનું સ્વરૂપ ભારતવર્ષના મનુષ્ય ભૂલી ગયા એટલું જ નહિ પરંતુ બાદ્ધ ધર્મ હિન્દુધર્મનો વિરોધી છે એવી ભાવના દઢ થઈ જવાથી બદ્ધ ધર્મ પ્રતિ પૂર્વગ્રહ બંધાઈ ગયો. ઐતિહાસિક દૃષ્ટિથી હાલને હિન્દુધર્મ જે રૂપમાં છે તે રૂપને રચાવામાં બદ્ધ ધર્મો અને બાહતત્વજ્ઞાને માટે હિસ્સો આપ્યો છે. વૈદિક પશુયોને લેપ, અહિંસાનું પ્રાધાન્ય, જગતનું મિથ્યાત્વ વિગરે હાલના હિન્દુધર્મના સિદ્ધાન્ત ને સીધે વારસો વેદમાંથી નીકળી આવે એમ નથી, પરંતુ વચલા કાળના બદ્ધધર્મની આડકતરી અસરનું પરિણામ છે. બુદ્ધભગવાનને વિષ્ણુના અવતારમાં પુરાણોએ ગણના કરી, અને જગતની માયામયતા અથવા મિથ્યાત્વને સિદ્ધાન્ત મહાયાનના જોદ્ધોએ ન્યાયપુર સર રચેલો તે શાંકરદાતે જે ને તે સ્વીકાર્યો. આ કારણથી શાંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અદ્વૈતદર્શન ઉપર ચુસ્ત સનાતન વેદવાદીઓએ પ્રચ્છન બદ્ધપણાને આક્ષેપ કર્યો. આ મુદ્દાઓ નિષ્પક્ષપાત દષ્ટિએ હિન્દુઓએ ખાસ વિચારવા જેવા છે, અને ધર્મે હિન્દુઓને જે આપ્યું છે તેની અવગણના કરવા લાયક નથી. પ્રાચીન સાંખ્યદર્શનની અસર બેહ આગમ ઉપર અને ભગવાન બુદ્ધના જીવન ઉપર થઈ તે પ્રસંગે બ્રાહ્મણેએ બુદ્ધને ભૂમિકા રચી આપી, અને બુદ્ધે ચાર આર્યસમાંદુ:ખસત્ય, દુઃખસમુદયસત્ય, નિરોધસત્ય, અને માર્ગ સત્ય-બ્રાહ્મણના સાંખ્યસિદ્ધાન્તને નામાન્તરે રવીકાર કરી અષ્ટાંગ માર્ગ પતે નવો સ્થા; ત્યારપછી બોદ્ધ ધર્મો વિજ્ઞાનવાદને આશ્રય લઈ આ દશ્ય જગત માયામય છે, અને વિજ્ઞાન જ પરમ સત્ય છે એ સિદ્ધાન્ત શાંકરદાન્તને બદલામાં આપ્યો; ત્યારપછી નિત્યસિદ્ધ ઈશ્વરવાદની એ અવગણના કરવાથી શાંકરદાન્તના નિત્યસિદ્ધ બ્રહ્મવાદે ક્ષણિક વિજ્ઞાનવાદને પાછો હઠાવ્ય, અને બેમતના ગ્રાહ્ય અંશો પિરાણિક હિન્દુધર્મમાં બ્રાહ્મણેએ પ્રવેશ કરાવ્ય; બેહધર્મની સ્વતંત્ર ઉપયોગિતા ભારતવર્ષમાં લય પામી; પરંતુ ભારતવર્ષમાં લય પામવાના સંધિએ બોદ્ધધર્મના નવા મહાયાન શરીરમાં શક્તિવાદે પુનઃ નવું અવતરણ કર્યું, અને તંત્રશાસ્ત્ર ટીબેટ વિગેરે શ્રદ્ધધર્મવાળા દેશમાં ઘણું ફેલાયું. બ્રાહ્મણે અને બેહો વચ્ચે દર્શનશાસ્ત્રમાં અને આચારશાસ્ત્રમાં ઘણું આપલે થઈ છે. જેમ જેમ સાહિત્યનું સંસ્કરણ થતું જાય છે; જેમ જેમ–અશ્વશેષ, (ઇ. સ. ૭૮), નાગાર્જુન (૨૫૦-૩૨૦) અસંગ (૩૧૦-૩૯૦), વસુબંધુ (૩૯૦-૪૫૦), * જુઓ પદ્મપુરાણ વચન—માથાવામછાર જી न्न बौद्धमुच्यते. azil Influence of Buddhism on Vedanta એ નામને આ લેખકને અંગ્રેજી નિબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દિનાગ, ( ૪૫૦-પ૨૦) શંકરસ્વામી (નૈયાયિક ) ( ઇ. સ. ૫૫૦ ) યુદ્ધેાય, ધર્મ કીતિ, વિગરે શંકરાચાયÖના પૂભાવી આદ્ વિચારકાના ગ્રંથા પ્રસિદ્ધિમાં આવતા જાય છે, અને જેમ જેમ બાદ શિલાલેખા, અને સ્તૂપ, વિહાર વિગેરેના અવશેષ! જડતા જાય છે, તેમ તેમ આપણી દૃષ્ટિ ઉધડે છે. બોધને હિન્દુધર્મમાંથી પૃથક્ પાડવા, એ મુશ્કેલીનું કામ છે. ભારતવર્ષમાં બેધમ હિન્દુધર્મના સંપ્રદાયરૂપે પ્રકટ થઈ તેમાં જ તે શમી ગયા છે. બાધમ ના તંત્રસંપ્રદાય આ મુદ્દાની સાખીતી આપે છે. બ્રાહ્મણાના પ્રાચીન વેદધમ માં કમ વડે પિતૃયાન અને ઉપાસના વડે દેવયાન પ્રાપ્ત થાય છે એવું મન્તવ્ય હતું. પિતૃયાને ગતિ કરાવનાર સાધનને ધૂમમાગ એટલે અવિદ્યાના મા` કહેતા, અને દેવયાને ગતિ કરાવનાર સાધનને અર્ચિમાગ એટલે વિદ્યાને માગ કહેતા. યાન એટલે વાહન, ગતિનું સાધન, અથવા ગમનના માગ–એવા અથ થાય છે. ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી ઐશાસનના ખે મુખ્ય વિભાગ પડયા. પ્રથમ વિભાગના લકાં વિગેરે દક્ષિણાપથના અનુયાયીઆએ અતિ એવા પ્રત્યેકમુદ્ધની નિર્વાણુભાવના સ્વીકારી; ખીજા વિભાગના એટલે ટીમેટ વગરે ઉત્તરાપથના, અને ચીન જાપાન વિગરે પૂર્વના દેશેાના અનુયાયીઓએ ખેાધિસત્ત્વની લેાકેાત્તર કલ્યાણ કરવાની, અને યુદ્ધની ત્રિકાયની ( ધ કામ, સભાગકાય, અને નિર્માણુકાય ) ભાવના સ્વીકારી. પ્રાચીન દક્ષિણાપથના ઐદ્દાના સંપ્રદાયનું નામ હીનયાન પડયું, અને ઉત્તરાપથના તથા પૂર્વ દેશના અનુયાયીઓના સંપ્રદાયનું નામ મહાયાન પડયું. મહાયાન મતનું સાહિત્ય ઇ. સ. પહેલાંના પહેલા બીજા સકાથી રચાતું ચાલ્યું હતું, અને તેમાં જે જે દેશના મનુષ્યા વૈધની મર્યાદામાં આવ્યા તેમના પેાતાના મૂળધના સંસ્કારાના પ્રવેશ નામાન્તરે અને રૂપાન્તરે થયા. આ નવધનાં મુખ્યસા નીચે પ્રમાણે વસુબંધુ નામનિર્દેશસૂત્રમાં ગણાવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ १ अमितार्थसूत्र, २ उत्तमसूत्र, ३ महावैपुलसूत्र, ४ घोधिसत्वयान, ५ बुद्धयाम, ६ बुद्धगुह्मोपदेश, ७ सर्व. बुद्धानां पिटकम्, ८ सर्वबुद्धानां गुह्यस्थानम्, ९ सर्वयुद्धगर्भस्थानम् १० सर्वबुद्धतीर्थम् ११ सर्वबुद्धधर्मचक्र, १२ सर्वबुद्धानांधीरधातु, १३ सर्वबुद्धानां उपायकौशल्यसूत्र, १४ एकयानउपदेशसूत्र, १५ परमार्थस्थानम्, १६ सद्धर्मपुण्डरोक, १७ उत्समधर्म. આ ઉપરાંત રિતપિત્ત, રુંવાવતાQs વિગેરે વિજ્ઞાનવાદના મૂલપ્રસ્થાન રૂપ સૂત્રો રચાઈ ચૂક્યાં હતાં. ઇ. સ. ના ચેથા પાંચમા સૈકામાં સુવતીરઝનાં ભાષાંતરે ચીનાઈ ભાષામાં થઈ ચૂક્યાં હતાં. મૂળ આર્ય સર્વાસ્તિવાદીના સાત પેટા સંપ્રદાય, અને આયસમિતીય મતના ત્રણ પેટાપંથને સમુચ્ચય વૈભાષિક બૃહમાં પડે; આર્યમહાસંધિના પાંચ પેટાપ અને આર્યસ્થવિરના ત્રણ પેટાપ સત્રાન્તિક લૂહમાં પડયા. આ પ્રમાણે એકંદરે અઢાર સંપ્રદાય હીનયાનના થયા. ઉપર ગણવેલાં નવ ધર્મનાં સૂત્રોમાંથી કનિકના રાજ્યસમયમાં યોગાચાર અને માધ્યમિક એવી બે શાખાઓ થઈ, જે અનુક્રમે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની હીમાયત કરનારી ગણાય છે. મહાયાન યુગાચાર શાખાનું મુખ્ય દાર્શનિક સાહિત્ય ઘડનાર મૈત્રેય, (ઈ. સ. ૨૭૦–૩૫૦), અસંગ (ઈ. સ. ૩૭૦-૩૯૦), અને વસુબંધુ (ઈ. સ. ૩૯૦-૪૯૦) થયા; મહાયાન શ્રાધ્યમિક શાખાનું સાહિત્ય રચનાર નાગાર્જુન, આર્યદેવ (૩૨), શાનિદેવ (૬૫૦) વિગેરે થયા. પરંતુ આ દર્શન સાહિત્ય સાથે વ્યવહારધર્મનું સાહિત્ય બ્રાહ્મણોના દર્શન સાહિત્ય, અને વ્યવહાર ધર્મને સાહિત્ય રૂપે રચાવાની જરૂર હતી. આ વ્યવહારધર્મ અને આચારધર્મનું બૌદ્ધોનું સાહિત્ય બ્રાહ્મણના તંત્રશાસ્ત્રને અનુસરતું ધડાવા લાગ્યું છે, તેનું કારણ એવું છે કે બ્રાહ્મણોના વૈદિક શાખાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુયાયીઓ વર્ણાશ્રમ ધર્મના આગ્રહી હતા, અને તંત્રશાખાના અનુયાયીઓ અને તેમાં પણ રોવે અને શાક્તો વર્ણીશ્રમ ધના આગ્રહી ન હતા. આથી હિન્દુઓની તંત્રશાખાનું સાહિત્ય બૌદ્ધોને વધારે સુગમ અને સરલ થઈ પડયું. મહાયાનશાખાના તાંત્રિકાની એક મુખ્ય શાખાને વજ્રયાન અથવા મયાન કહે છે. વજ્રયાન અથવા મંત્રયાનના નવપેટા સંપ્રદાય છે: (૧) શ્રાવકયાન, (૨) પ્રત્યેકમુદ્દયાન, (૩) ધિસત્ત્વયાન, (૪) ક્રિયાતંત્રયાન, (૫) ચર્યાં અથવા ઉપાયતંત્રયાન, (૬) યાગત ત્રયાન, જેના ત્રણ વિશેષ વિભાગ (૭) મહાયાગત ત્ર (૮) અનુત્તરયાગ તંત્રયાન અને (૯) અતિયેાગત ત્રયાન. આ નવ યાને પૈકી પહેલા ત્રણ યાન ભગવાન મુદ્દના પરિનિર્વાણુ પછીની ત્રણ સમિતિઓમાં નક્કી થઈ ગયેલા જેવા જ હતા. ત્યાર પછી પદ્મસ`ભવ નામના ખૌદ્ગુરુ તીબેટમાં ગયા ત્યાર પછી ખાકીના છ યાનાના ઉપદેશ થયા જણાય છે. આ પ્રત્યેક યાનના સાહિત્યમાં ચાર સિદ્ધાંતા પ્રતિપાદન કરેલા હાય છેઃ (૧) દષ્ટિપાદ, (૨) ધ્યાનપાદ, (૩) ચપાદ, (૪) લપાદ. * યોગ્ય પ્રકારે ઐાદ્દશાસ્ત્રની દૃષ્ટિ મેળવે, ધ્યાન મેળવે અને આચાર પામે તેને જે કુલ પ્રાપ્ત થાય તેનું વન કરનાર છેલ્લા ત્રણ યાનેા છે. તેમાં પણ મહાયેાગ તંત્રયાન (સાતમું) પિતૃપ્રધાનતંત્ર ગણાય છે કારણકે તેમાં પુરુષભાવે દ્વિચિત્તની ભાવના કરવામાં આવે છે; અનુત્તરત ંત્રયાન ( આઠમું ) માતૃપ્રધાન તંત્ર છે, કારણ કે તેમાં સ્ત્રીભાવે ખેાધિચિત્તની ભાવના થાય છે. અતિયેાગત ત્ર ( નવમું ) અદ્વૈતભાવને લગતું છે. આ ત્રણ તત્રા ( મહાયાગ, * આ સાથે સરખાવા થૈવાગમના વિદ્યાપાદ, ક્રિયાપાદ, યેાગપાદ, તે ચર્ચાપાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ અનુત્તર અથવા અનુયાગ, અને અતિયાગ ) ઐાદ્ધ સિદ્ધાન્તને આચારમાં શી રીતે અનુભવવા તેનું શિક્ષણ આપે છે. આ ત્રણે તંત્રયાનાને વજ્રયાન અથવા મંત્રયાન કહે છે, કારણકે તે ત્રણેમાં મંત્રનુ વજ જેવું અમેાધ સાધન વાપરવામાં આવે છે. નવમુ` અતિયેાગ તંત્ર ઘણે ભાગે ગાઢપાદના અાતિવાદ સાથે મળતું છે, અને અદ્વૈતસિદ્ધાન્તનું સ્થાપન કરે છે. જગતનું સત્યત્વ, જગતનું સત્યાસત્યપણુ, જગતનું વિજ્ઞાનરૂપ, જગતનું શૂન્યરૂપ-એ ચાર ભૂમિકામાં બહુમતની સાત્રાન્તિક, વૈભાષિક, યાગાચાર અને માધ્યમિક પ્રક્રિયાઓ ચઢતી ચઢતી ચાલે છે. તેમાં છેવટની કક્ષા તે શૂન્યવાદની માધ્યમિકની છે. તેમાં ભૂત-ભાતિક ખાદ્ય પદાર્થો, અને ચિત્તચૈત્યરૂપ આંતરપદાર્થોં વાસ્તવ સત્ય નથી, પરંતુ દેખાવ માત્ર છે. પરંતુ જે ભૂત-ભૌતિક પદાર્થોના અને ચિત્તચૈત્યના નિષેધ કરવામાં આવે છે તેનું અધિકરણ મનવાણીથી અગેાચર છે. તે પદાર્થાંનું વર્ણન કાઈ પણ પ્રકારના ગુણ વડે,તમ વડે થઈ શકે તેમ નહિ હાવાથી તેને માધ્યમિકા ચન્દ્ર કહે છે. સંપૂર્ણ` દૃશ્ય જગત-નામરૂપવાળુ-તે વસ્તુમાં શમી જાય છે. આ કારણથી તેને શૂન્યસ'ના આપવામાં આવે છે. આ બાહ્વોની વસ્તુશૂન્યતા વેદાન્તીઓના બ્રહ્મભાવ જેવી છે. ઐાદ્દો આ છેવટના તત્ત્વને કેવલશૂન્ય માનતા નથી, પરંતુ વવત - શૂન્ય માને છે. આથી સંસારી પુદ્ગલ ( હિંદુઓના જીવ ) જ્યારે તંત્રસાધના વડે ચિત્ત અને ચિત્તના વિલાસેાનું શમન કરે છે, ત્યારે જ તેને શૂન્યતાને અથવા એધિચિતા સત્ય અનુભવ જાગે છે. આ તંત્રસાધનામાં જે વિજ્ઞાનનાં રૂપે પ્રકટ થાય છે. તેને “ દેવતા ” સંજ્ઞા આપવામાં આવે છે; અને જે યાનમાં આ દેવતાઓના ઉડ્ડય અને અસ્ત સમજાય છે તેને વજ્રયાન કહે છે. જેમ હીરે। અથવા વજ્ર કાપવા કિઠન છે, તેમ આ યાનના સાધક કશાથી ડગતા નથી. અડગ, અચલ સ્થાણુ, સ્થિર-એ અથમાં બહુશાસ્ત્રમાં ય શબ્દ રૂઢ થયા છે. જેમકે વાસન, વજ્ઞાન, વજ્રચિત્ત. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જ્યારે વિજ્ઞાનમય કધમાં કાઈ પણ કલ્પના ઉભી ન થાય અને ચિત્ત નિઃસ્પદ થઈ જાય ત્યારે વજ્ઞાન થાય છે. આ અચલ સમાધિપ્રજ્ઞા( વસત્ત્વ )ની પ્રતીતિ કરાવવા પાંચ ધ્યાનીષુદ્ધની મૂર્તિ કલ્પવામાં આવે છે. આ ભાવના સદ્યોજાતાદિ પંચમુખવાળા શિવની મૂર્તિની સમાન છે. પૂર્વ દિશામાં વસત્વ ધ્યાની, દક્ષિણમાં રત્નસંભવ ધ્યાની, પશ્ચિમમાં અમિતાંભ ધ્યાની, અને ઉત્તરમાં અમેાધસિદ્ધિ ધ્યાની, અને તે ઉપર વધર ધ્યાની મુદ્દની ભાવના સ્વીકારી છે. ધ્યાની મુદ્દતા એક હાથમાં ધટ અને ખીજા હાથમાં વ દર્શાવવામાં આવે છે. ઈંટ એ સમાધિપ્રનાનું સૂચક છે. સમાધિપ્રજ્ઞાનું ફલ શૂન્યતા (હિન્દુએની અસ’પ્રજ્ઞાતસમાધિ ) અને તેને ઉપાય તે વહેળા, મૂલ વસ્તુ કરુણાથી ભર્ક છે, અને તેને ભાવ સંયુકત નર-નારીના રૂપમાં દર્શાવવામાં આવે છે. ખેો આ તંત્રયાનની નરદેવતાને વધર કહે છે, અને નારીદેવતાને વજવારાહી કહે છે. શૂન્યતા અને કરુણાના યાગ વધર-વવારાહીના યુગ્મ વડે દર્શાવી બેદ્દો ખુદ્દભાવને મેળવવાની તંત્રસાધના રચે છે. આ સાધનામાં હિન્દુએના તંત્રેાની પેઠે મંડલરચના, ખીજન્યાસ, મંત્રજપ, મુદ્દાપ્રદર્શન, ઉપચારો, અભિશેક. ધ્યાન વિગેરે સમાન રીતે કરવામાં આવે છે; અને ઐદ્દોના ક્રિયાકલાપ હિન્દુ તાંત્રિકાના જેવા જ છે. મા પણ સંસ્કૃતમાં હોય છે. માત્ર ખુદેવતાના નામના ફેર હોય છે. આ સાધનાના અવિધએ પેાતાને ભાવનાનું છેવટનું કુલ પ્રકટ થવાનું છે તેના નિર્દેશ કરવામાં આવે છે. જેમકે:— * આની સાથે સરખાવા હિન્દુઓની અર્ધનારીશ્વરની-શિવકિતના સામરસ્યની ભાવના. ટીબેટમાં આવી મૂર્તિઓને ચલ-ઘુમ્ કહે છે. † જેમકે:— સર્વતથાગતશ્રીચક્ષમામંડનપ્રસર્વयोगिनीभ्यः अर्ध्य प्रतिष्ठापयामि स्वाहा । પ્રતિષ્ઠાપયામિ સ્વાદા ।। વિગરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થં www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ॐ स्वभावशुद्धः सर्वधर्मस्वमावशुद्धोऽहम् હું સ્વભાવશુદ્ધ છું, સર્વ ધર્મના સ્વભાવ મારામાં નથી તે છું. ___ ॐ शून्यताज्ञानवज्रस्वभावात्मकोऽहम् હું સર્વ ધર્મ અને પુગલની વાસ્તવ સત્તા વિનાના શૂન્ય સ્વભાવનું, અચલજ્ઞાનના સ્વભાવ રૂ૫ છું. વજયાનની મંત્રસાધના વડે ત્રણ પ્રકારની બુદ્ધકાયાને અનુભવ વર્ણવાય છે. બુદ્ધની પ્રથમ કાયાને ધર્મકાય કહે છે. તે સર્વ રૂપી દ્રવ્યથી પર, મન અને વાણુથી ન સમજાય એવી, સંસારપ્રસવ જેમાંથી થાય છે એવી નિર્વાણભૂમિકાની વસ્તુ છે. આ વસ્તુ વેદાન્તની કારણ ભૂમિકાના બ્રહ્મસ્વરૂપ સાથે મળતી છે. તે નિર્વાણભૂમિકાની ધર્મકાયા ઉપર રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનપ્લેની રૂપવાળી બીજી કાયા ઘડાય છે, તેને સંજોગકાયા કહે છે. આ સંજોગમાયા બેદ્ધિસના માનસપ્રત્યક્ષના વિષયરૂપ થાય છે. તે ધર્મધાતુનું વ્યક્ત થયેલું રૂપ છે. આ સંજોગમાયા આપણું હિન્દુ ધર્મની કાર્યબ્રહ્માની અથવા સગુણબ્રહ્મની લીલાવ! જેવી છે. ત્રીજી કાયાને નિર્માણકાયા કહે છે. આ કાયા મનુષ્ય શરીર દ્વારા પ્રકટ થાય છે. ધર્મકાયા અદૈત ભૂમિકાની છે, અને તે બુદ્ધદશાની છે; સંગકાયા ભેદભેદવાળી છે, અને તે બોધિસોના જ્ઞાનના વિષયરૂપ બને છે; નિર્માણકાયામાં બુદ્ધતત્ત્વ ઘન રૂપ ધારણ કરે છે, અને અનેક પ્રાણીઓના લૌકિક જ્ઞાનના વિષયરૂપ બને છે. આ ત્રિકાની પ્રક્રિયા સાથે વેદાન્તની ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાની ભાવના સાવવા લાયક છે, તંત્રશાસ્ત્રમાં આવી ઉપાસ્ય દેવતાની કાયાની રચના આભાસરૂપા માની છે. મૂલ ચિતિશક્તિ સ્વરૂપમાં કોઈ જાતની વિકૃતિ વિના પિતાના સ્વછંદ સ્વાતંત્ર્ય બેલ વડે છત્રીસ તત્ત્વના રૂપમાં આભાસ પામે છે, અને અનેક ભુવને રચી કાર્યાકાર ભાસમાન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ છે, એ તાંત્રિક સિદ્ધાન્ત છે. ઉપરના બૌદ્વતંત્રપ્રક્રિયાના સારસંગ્રહથી સમજાશે કે મંત્રશક્તિને સ્વીકાર વજીયાનનાં ત્રણ તંત્રમાં કરવામાં આવ્યું છે. શાક્તસાધનાનું નિરૂપણ હિન્દુ તંત્રશાસ્ત્રને અનુસરતું છે. માત્ર દેવતાને નામભેદ છે, પરંતુ વસ્તુના નામભેદથી વસ્તુ સ્વરૂપ બદલાતું નથી, એ પ્રત્યેક વિવેકીને સરલતાથી સમજાય એમ છે. શ્રીચક્રસંભાર નામના બૌદ્ધતંત્રના ગુરુઓની પરંપરા જોતાં જણાય છે કે ઈ. સ. ૧૨૩૩ પહેલાં ૧૯ ગુરુઓ થઈ ગયા છે. એ ઉપરથી ત્રીસ ત્રીસ વર્ષને ગાળો ગણતાં નિદાન ઇ. સ. ના ૧૨૩૩ પહેલાં ૫૭૦ વર્ષ ઉપર મંત્રયાનને પ્રવેશ હિન્દુસ્થાનમાંથી તીબેટમાં થયે જણાય છે, એટલે ઇ. સ. ૬૬ ૩ ના અરસામાં શાક્તસંપ્રદાય ત્યાં સ્થપાયેલો હોય એવું ચોક્કસ અનુમાન નીકળે છે. બૌદ્ધોના બીજા તંત્રગ્રંથો હજુ તપાસણમાં આવ્યા નથી, પણ માનવાને કારણ રહે છે કે લગભગ પ્રજ્ઞાપારમિતા વિગેરે સૂત્રો રચાયાં ત્યારથી મંત્રયાનને પ્રવેશ તીબેટમાં થયેલો હોવો જોઈએ. વજવારાહી દેવી બૌદ્ધની લગભગ બ્રાહ્મણની પરિણી અથવા હિની સાથે મળતી આવે છે. ઉપાસનાક્રમ પણ લગભગ સરખે છે. બૌદ્ધોની વિશેષ દેવીનું બીજું રૂપ તારાનું છે. તારાની ઉપાસના હિન્દુઓમાં પણ પ્રચલિત છે. બ્રાહ્મણ અને બૌદ્ધો ૐકાર અથવા પ્રણવને તીર કહે છે. તે દેવની પત્નીનું નામ તો આપવામાં આવ્યું છે. બૌદ્ધોની તણિ દેવી સંબંધમાં વિપુલ સંસ્કૃત સાહિત્ય છે. મારા જાણવામાં લગભગ તેત્રીસ ગ્રંથે તાલ ઉપરના છે. આ * આ પ્રકરણ ઘડવામાં આવરમાર નામના બૌતંત્રને આધાર લીધા છે.. + ૧ પ્રતાપગ, ૨ તાપીes, ૩ તાપતા, ४ ताराकवच, ५ तारातत्वम्, ६ तारातंत्रम्, ७ तारापंजिका, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સર્વ ગ્રંથમાં તારાના દિવ્યસ્વરૂપની ભાવના ઉપરાંત ઉપાસનાના પંચાગેનું એટલે કે પટલ, પદ્ધતિ, કવચ, નામસહસ્ત્ર, અને સ્તોત્રનુંસવિસ્તર વર્ણન છે. જેવું શ્રીવિદ્યાનું અને કાલીવિદ્યાનું વિપુલ સાહિત્ય બ્રાહ્મણનું છે તેવું તારા વિદ્યાનું બૌદ્ધોનું પણ છે. મહાચાનની તારાદેવી જેવી હીનયાનની “મણિમેખલા” દેવી છે. લંકાં, સીઆમ વિગેરે દેશમાં તે સમુદ્રની દેવી તરીકે પૂજાય છે. મહાજનક જાતક (મહાનિપાત ), અને શંખજાતક(દશનિપાત)માં આ સમુદ્રદેવતાને ઉલ્લેખ આવે છે, અને સમુદ્રના તોફાની પ્રસંગમાં તે રક્ષણ કરનારી દેવી ગણાય છે. તારતારાનું યુગ્મ તે શિવશક્તિના યુગ્મ સમાન છે. બૌદ્ધોમાં શૂન્યતા (સમાધિ પ્રજ્ઞા) અને કરુણાનું સામરસ્ય વજીયાનના પ્રેમ નામના તેત્રમાં વર્ણવ્યું છે. સમ્યફધિ અથવા નિરાભાસ ચિતિનું નામ શૂન્યતા. આ શૂન્યતા જાણે કામિની છે, અને તેને પ્રતિભાસ જાણે કાન્ત છે. જે પ્રતિભાસ રૂપી વર ન હોય તો શુન્યતા નામની કામિની મૃત જેવી સમજવી; અને જે શૂન્યતા વિનાનો પ્રતિભાસ નામને કાન્ત નાયક ૮ તાઈવાંવ, ૯ તાજાપતિ, ૧૦ તારપરાના, ૧૧ તાર પૂજનવરી, ૧૨ તાપ પૂજ્ઞાન્યાણવિધિ, ૧૩ તાપૂજ્ઞા ચોગ, ૧૪ તારાપુરસાયન, ૧૫ તકિપ, ૧૬ તારામોત નિપt નામ, ૧૭ તાપમસુિવ, ૧૮ તામૂવષ, ૧૯ તારાંચ, ૨૦ તાવરફુચકૃત્તિવ, ૨૧ તgિર્વનચંદિર, ૨૨ તાર્જનાતfજા, ૨૩ તાવ, ૨૪ તારાવિવાહ૫, ૨૫ તાપવિદ્યાલય, ૨૬ તારાપલી, ર૭ તારામોત્તા૨તનામસ્તોત્રમ, ૨૮ તારણહનામ, ૨૯ તાસૂત્ર, ૩૦ તાતંત્ર, ૩૧ તળપતિ , ૩૨ ત્રણ रास्तोत्रम्, 33 स्रग्धरास्तोत्रटीका. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ હેય તે તે બદ્ધ દશાને સમજ. શન્યતા વિનાનું પ્રતિભાસનું જીવન નથી, અને પ્રતિભાસ વિના સૂન્યતા નિરર્થક છે. આથી આ વરવધૂને દંપતીભાવમાં ગુરુએ જેડી દીધાં, અને તે વડે તેઓ સહજાનંદને ભગવતાં થયાં. સર્વભામાં આ શુન્યતા અને પ્રતિભાસ પેસી ગયા છે, અને તેથી આ વિશ્વનો અલૌકિક વિભ્રમ ચાલ્યાં કરે છે. આ વિગરે ભાવ આ પ્રેમપંચકમાં* છે. પ્રકરણ ૧૫ મું શાક્તસંપ્રદાય અને જૈનધર્મ क्षीरांभोधेर्विनिर्यान्ती प्लावयन्तींसुधाम्बुभिः भाले शशिकलां ध्यायेत् सिद्धिसोपानपद्धतिम् ।। (હેમચંદ્રતયૌરાત્રિ). જૈનધર્મ ઈશ્વરવાદી નથી, પરંતુ તીર્થકરવાદી છે. તેઓ ૨૪ તીર્થંકરની પૂજાભક્તિ હિન્દુઓના દેવની પેઠે જ કરે છે. તેમનાં તીર્થસ્થાનમાં દેવીની મૂર્તિઓનું સ્થાપન ઘણેભાગે જોવામાં આવે છે. અંબાજી માતાના સ્થાન નજીક કુંભારીયા ગામ છે, તેમાં આશ્ચર્ય પમાડે તેવાં જૈનેનાં મંદિરે છે. આ સ્થળે કુંદનપુર નામનું પ્રાચીન નગર હતું તેનું પાછળથી નામ કુંભારીયા પણું જણાય છે. આ સ્થાને પ્રાચીન કાળમાં કિમણીના પિતાનું રાજ્ય હતું. અહીંથી શ્રીકૃષ્ણ રુકિમણનું હરણ કર્યું હતું એવી લોકમાન્ય વાત છે. એમ કહેવામાં આવે છે કે વિમળશા નામના શેઠ દેવીભક્ત હતા. તેમને માતાજી પ્રસન્ન થયાં અને ભંડારા નામને ડુંગર તે ગમ્બરથી પશ્ચિમે આવેલો છે તેમાંથી દેવીની કૃપાથી વિમળશાને ઘણું ધન મળ્યું. તે વડે * જુઓ અથવા રૂ. ૧૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ તેમણે કુંભારીયાનાં દેવળો તથા પાસેના આબુ ઉપરનાં વિશ્વપ્રસિદ્ધ દેલવાડાનાં જૈનમંદિર બંધાવ્યાં હતાં. પાછળથી વિમળશા ઉપર માતાને કાપ થવાથી કુંભારીયાનાં બીજાં દેવળો બળી જઈ માત્ર સાડાત્રણ દેવળ જ રહ્યાં છે. આ વાતમાં ગમે તે સત્ય હોય તો પણ એટલું તે સમજાય છે કે વિમળશા શેઠ જાતે જૈનધર્મી હશે, પરંતુ લોકપ્રસિદ્ધ દેવીના સ્થાનમાં દેવીની ભક્તિની અવગણના ન કરવાને તેમને ઉદાર આશય હશે. જૈનશાસન સાથે શાક્તમતને કઈ પણ સંબંધ ન હોય તે આ લોકરીતનું મંતવ્ય જે હજુસુધી જનમાં પ્રચલિત છે, તે ટકે નહિ. જૈનયતિઓ મલિન વિદ્યાના ઉપાસક છે એવું હિન્દુઓનું વગરસમજનું માનવું છે. પરંતુ એમાં પણ જૈન યતિએ તાંત્રિક ઉપાસના કરનારા હતા એ મુદ્દો વિસરા જોઈએ નહિ. ત્યારે જૈનશાસનમાં આ શક્તિની તાંત્રિક ભક્તિ અને ઉપાસના શી રીતે પેઠી તે વિચારવા ગ્ય પ્રશ્ન છે. જૈનશાસનમાં તીર્થકરને લગતા ધ્યાનયોગનું વિધાન છે. તે ધ્યાનના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે મુખ્ય વિભાગ છે. તેમાં ધર્મધ્યાનના ધ્યેયસ્વરૂપ ઉપર બંધાયેલા ચાર વિભાગે છે - (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂ૫સ્થ, (૪) રૂપવર્જિત. જેમાં ધ્યેય એટલે ધ્યાનનું આલંબન પિંડમાં હોય તેવા ધ્યાનને પિંડસ્થ ધ્યાન કહે છે; જેમાં શબ્દબ્રહ્મના વર્ણ, પદ, વાક્ય ઉપર ઘડાયેલી ભાવના કરવાની હોય છે તેને પદસ્થ ધ્યાન કહે છે. જેમાં આકારવાળા અહંતની ભાવના હોય છે તેને રૂપથ ધ્યાન કહે છે; અને જેમાં નિરાકાર આમચિંતન હોય છે તેને રૂપવર્જિત યાન કહે છે. આ ચાર પ્રકારના ધ્યાનમાં પૃથિવી, જલ, વાયુ વિગરેની ધારણાનો ક્રમ પિંડથ યાગમાં હોય છે, અને આ પિંડરથ ધ્યાનમાં પોતાના આ માને અર્વજ્ઞક૫ (ર્વસમ) અને કલ્યાણગુણત પિતાના દેહમાં સતત ધ્યાન કરનારને મંત્રમંડલની હલકી શક્તિઓ, શાકિની આદિ શુદ્ર ગિનીઓ, બાધ કરી શકતી નથી, અને હિંસવભાવનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રાણિઓ તેના નજીક આવી ઉભાં હોય તે સ્તંભિત થઈ ઉભાં રહે છે જેને ધ્યાનયોગનું વર્ણન હેમચંદ્રસૂરિના મારિપનિષ૬ એ નામાન્તરવાળા યોગશાસ્ત્રમાં સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પિંડસ્થ ધ્યાન પછી બીજું ધ્યાન પદસ્થ વર્ગનું હોય છે. આ ધ્યાનમાં હિન્દુઓના પકવેધની પદ્ધતિ પ્રમાણે વર્ણમયી દેવતાનું ચિતન હોય છે. આ ધ્યાનયોગમાં હિન્દુઓના મંત્રશાસ્ત્રની સઘળી પદ્ધતિ સ્વીકારવામાં આવી જણાય છે. નાભિસ્થાનમાં પડશદલમાં સોળ સ્વરમાત્રાઓ, હદયસ્થાનમાં એવી દલમાં મધ્યકણિકા સાથે પચીસ અક્ષરે, અને મૂળપંકજમાં અવરતપરા-એ વર્ણાષ્ટક ગોઠવી, માતૃકા ધ્યાનનું વિધાન કરવામાં આવે છે. આ માતૃકા ધ્યાન સિદ્ધ કરનારને નષ્ટ પદાર્થોનું તત્કાલ ભાન થાય છે. વળી નાભિકંદની નીચે અષ્ટદલ પદ્મની ભાવના બાંધી, તેમાં વર્ગાષ્ટક ગોઠવી દરેક દલના સંધિમાં માયા પ્રણવ સાથે ન પદ ગોઠવી હસ્ય, દીર્ઘ, અને બુત ઉચ્ચાર વડે નાભિ, હદય, કંઠ વિગેરે સ્થાનેને સુષુણ્ણ માર્ગે પિતાના જીવને ઉર્ધ્વગામી કરવો, અને તેના અંતરમાં અંતરાત્માનું શોધન થતું ચિત્તવવું. ત્યાર પછી ષોડશદલપદ્મમાં સુધા વડે પ્લાવિત પિતાના અંતરાત્માને સોળ વિદ્યાદેવી સાથે સેલદલમાં ગોઠવી, પિતાને અમૃતભાવ મળતું હોય એવી ભાવના કરવી. છેવટે ધ્યાનના આવેશ વડે તોડë, તૌડ-એ શબ્દ વડે પોતાને મહંત રૂપે અનુભવવા મૂર્ધામાં પ્રયત્ન કરે. આ પ્રમાણે પોતાના આત્માને, જે પરમાત્મા માંથી રાગદ્વેષ અને મોહ નિવૃત્ત થયા છે, જે સર્વદશ છે, અને જેમને દેવે પણ નમે છે તેવા ધર્મદેશના કરનાર સંત દેવ સાથે એકીભાવ પામેલા જેઓ અનુભવી શકે તેઓ પિંડસ્થ ધ્યેય સિદ્ધ કરેલા સમજી શકાય છે. *જુઓ હેમચંદ્રરાશે. સાતમા ગોવા ૨૭-૨૮ કામકારા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આ સામાન્ય પ્રક્રિયા ઉપરાંત બીજી અનેક મંત્રાની પર પરા વડે શક્તિયુક્ત આત્મસ્વરૂપની ભાવનાઓનું વિધાન યાગશાસ્ત્રના માઢમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ કર્યું છે. આ મંત્રશક્તિની પ્રક્રિયા હેમચંદ્રસૂરિ( ૧૦૮૮-૧૧૭ર)એ પોતે ઉપજાવી કાઢેલી નથી, પરં’તુ પ્રાચીન ગણધરાએ સ્વીકારેલી મત્ર સંપ્રદાયની રીતે વણૅન કરેલી જણાય છે, એમ તેમના યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના અંતિમ શ્લોકા ઉપરથી સ્પષ્ટ સમજાય છે. પદસ્થધ્યાનયેાગનું કુલ વ`વતાં હેમચંદ્રસૂરિ કહે છે કેઃ— ધ્યાન વડે યાગી વીતરાગ થાય છે; આ શિવાયના શ્રમ તે માત્ર ગ્રંથવિસ્તાર સમજવેા. મંત્રવિદ્યાના વણુ અને પદના જરૂર પડે તે વિશ્લેષ કરવા એટલે સિિધવનાનાં પદો પણ વાપરવાં, કારણ કે તેમ કરવાથી લક્ષ્યવસ્તુ વધારે સ્ફુટ થાય છે. આ જૈનશાસનમાં મંત્રરૂપી તત્ત્વરને પ્રાચીન ગણુધરાના અગ્રણીઓએ ઉદ્દાર કરેલાં છે. તેના પાતાના હૃદયદ ણમાં સુદ્ધિમાનાને પ્રકાશ થાઓ; અને તે મા અનેક ભવના લેશેાના નાશ કરવા પ્રકાશ કરવામાં આવ્યા છે. યેાગશાસ્ત્રના નવમા અને દંશમા પ્રકાશમાં રૂપસ્થ અને રૂપવર્જિત ધ્યાનના પ્રકારો વર્ણવ્યા છે. પરંતુ તે સાથે શક્તિવાદના સંબંધ નથી. ત્યાર પછીના શુકલધ્યાનની પ્રક્રિયા પણ શક્તિવાદ સાથે સંબંધ ધરાવતી નથી. ટુકામાં પિંડસ્થ અને પદસ્થ ધ્યાનયેાગમાં જૈનને તંત્રસાધના અને તંત્રશક્તિના સ્વીકાર છે, અને મૂલવસ્તુની શક્તિને દેવતાભાવે અંગીકાર જણાય છે. * આ મામાં પ્રણવ (ૐ), માયા ( દર્દી ) વિગરે ખીજાક્ષરા જેવાને તેવા શાક્તતંત્રના સ્વીકારવામાં આવ્યા છે. માત્ર મુખ્ય દેવતા તરીકે અરિહંતાણમ્ એવી જનપંચાક્ષરી લીધી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧eo જૈનશાસનના સિદ્ધાન્તમાં આ શક્તિસ્વીકાર હોવાથી તેને સારે. ઉપયોગ અને ખેટે ઉપયોગ થાય એ સ્વાભાવિક છે. હિન્દુઓમાં પણ દક્ષિણમાર્ગ અને વામમાર્ગ છે; બૌદ્ધોમાં પણું વજયાનની મલિન અને શુદ્ધ પદ્ધતિઓ છે; તેવી જૈનેમાં પણ મેલી વિદ્યા અને શુદ્ધ વિદ્યા દેવી સંભવે છે. હેમચંદ્રસૂરિએ શુદ્ધવિદ્યા ઉપર જ ભાર મૂકી છે. જૈન કવિઓ શાક્તસંપ્રદાયના સારસ્વત કલ્પને સ્વીકારે છે; એટલે કે સરસ્વતીની ઉપાસનાને પ્રત્યક્ષ સ્વીકાર કરે છે. સિદ્ધ સારસ્વતાચાર્ય શ્રીબાલચંદ્રસૂરિના વસંતવિલાસ મહાકાવ્યમાં મંગલાચરણમાં નીચેના શાક્ત પદ્ધતિનું અનુમંદન આપનારા કે છે - चेतोऽश्चलं चञ्चलतां विमोच्य संकोच्य पंचापि समं समीरान। पश्यन्ति यन्मूर्धनि शाश्वतश्रिसारस्वतं ज्योतिरुपास्महे तत् ॥ ज्योतिस्तडिदंडवती सुषुम्णाकादम्बिनी मूर्ध्नि यदाभ्युदेति । विशारदानां रसनाप्रणाली तदा कवित्वामृतमुद्गृणाति ॥ ચિત્ત રૂપી વસ્ત્રની ચંચલતા ત્યજીને, તથા પ્રાણુદિ પાંચ વાયુના વ્યાપારને ખંભિત કરીને, મૂર્ધપ્રદેશમાં જે સ્થિર ભાવાળા સરસ્વતીના તેજમંડલને જુએ છે, તે જ્યોતિમંડલને અમે ઉપાસીએ છીએ. જ્યારે સુષુણ્ણ નામની નાડી રૂપી વાદળી, સરસ્વતીના તેજોમય વિજળીના દંડથી ભૂદાઈ મૂર્ધામાં આવી વરસે છે, ત્યારે વિદ્યા વિનાના મનુષ્યની પણ રસના એટલે જ હારૂપ પરનાળમાં કવિત્વનું જળ વહી આવે છે.” સરસ્વતી દેવીની ઉપાસના વડે આ બાલચંદ્રકવિ પિતાને દિવ્ય કવિત્વશક્તિ પ્રાપ્ત થયાને સ્પષ્ટ નિર્દેશ કરે છે. - સરસ્વતીની પૂજા ઉપરાંત જેમાં પ્રત્યેક તીર્થંકરની શાસન કર જુઓ વસંતરિયાણ I. 70–73. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧ દેવતા માનવામાં આવે છે. વેતાંબર મત પ્રમાણે આ ગ્રેવીસ દેવતાઓ નીચે મુજબ છે : ૧ ચશ્વરી, ૨ અજિતબલા, ૩ દુરિતારી, ૪ કાલિકા, પમહાકાલી, ૬ શ્યામા, છ શાન્તા, ૮ વાલા, ૯ સુતારકા, ૧૦ અશકા, ૧૧ શ્રીવત્સા, ૧૨ ચંડા, ૧૩ વિજયા, ૧૪ અંકુશા, ૧૫ પન્નગા, ૧૬ નિર્વાણ, ૧૭ બલા, ૧૮ ધારિણી, ૧૯ ધરણપ્રિયા, છ નરદત્તા, ૨૧ ગાંધારી, રર અમ્બિકા, ર૩ પાવતી, ર૪ સિદ્ધાયિકા. સરસ્વતીનાં વિદ્યાવ્યહે ૧૬ માનવામાં આવે છે. તેનાં નામ નીચે પ્રમાણે છે – ૧ રહિણી, ૨ પ્રાપ્તિ, ૩ વજશૃંખલા, ૪ કુલિશાંકુશા, ૫ ચક્રેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલો, ૮ મહાકાલી, ૮ ગરી, ૧૦ ગાંધારી, ૧૧ સર્વસ્ત્રમહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરાપ્યા, ૧૪ અછુતા, (અય્યતા ?), ૧૫ માનસી, ૧૬ મહામાનસિક. ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે કે શક્તિની ઉપાસના જેમાં ઈષ્ટ મનાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર I નાખાઓમાં આપણે જોયું , પ્રકરણ સેળયું શિવ-શક્તિસામરસ્યનું ફલ आदर्शयोरिवोन्योऽन्य लम्भितप्रतिबिम्बयोः शिवशक्तयोरनंताः स्युरंतरंन्तः प्रसक्तयः ॥ પાછલાં સર્વ પ્રકરણમાં આપણે જોયું કે ભારતવર્ષના હિન્દુધર્મની સર્વ શાખાઓમાં, બ્રાદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં શક્તિવાદને જૂનાધિક અંશે સ્વીકાર છે. આ શક્તિતત્વનું સ્વરૂપ સ્વયંપ્રકાશ ચૈતન્યની ફરતા રૂ૫ છે એવું સિદ્ધાન્તવિચારના પ્રકરણમાં આપણે વિચારી ગયા છીએ. મૂલ સ્વયંપ્રકાશ વસ્તુને ધમી તરીકે સ્વીકારતાં શિવ સંજ્ઞા અપાય છે. અને ધર્મ તરીકે સ્વીકારતાં શ િસંજ્ઞા અપાય છે. પ્રકાશ અને વિમર્શ—વિજ્ઞાન અને વેદ્ય-બંને એક જ વસ્તુની બે બાજુઓ છે, અને આથી શૈવ તથા શાક્ત દર્શન અદ્વૈતવાદી છે. વેદાન્ત શાસ્ત્રમાં પણ અદ્વૈતવાદ છે, પરંતુ તેમાં વિશ્વને વિવર્તરૂપે સ્વીકારી અદ્વૈત સિદ્ધાન્ત સ્થાપવામાં આવે છે, અને જીવને પ્રતિબિંબ રૂપે માની એકાત્મવાદ દઢાવવામાં આવે છે. પરંતુ આ શાક્તોના પ્રતિબિંબવાદમાં લોકિક પ્રતિબિંબ વાદ સર્વીશે સ્વીકારાયો નથી. લકિક પ્રતિબિંબમાં બિંબ, આદર્શ, અને પ્રતિબિંબ એવી ત્રિપુટી સમજાય છે. પરંતુ શવ-શાક્ત દર્શનમાં શિવ પોતે જ પોતાની શક્તિ વડે જગતના વિચિત્રને ધારણ કરી અનેકધા ભાસે છે, એવું માનવામાં આવે છે. જેમ કેટલાક પ્રાણિઓ અંતસ્થ વચિત્ર્યવાળા હોય છે, તેમ મૂલ વસ્તુ પ્રકાશ અને વિમર્શ રૂપે-વિજ્ઞાન અને વિય રૂપે ભાસે છે. આ ભાવમાં શાક્ત “વિવર્ત” શબ્દ પણ વાપરે છે, પરંતુ ત્યાં વિવર્ત એટલે વેદાન્તીઓ સમજે છે તેવા વસ્તુને વિકાર વિનાનો અન્યથા ભાવ થ એ અર્થ નથી; પરંતુ શિવત વિપિન વર્તન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વાય છેપરીને પ્રતિબિકીકારી અનાજ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ન તુ વિધાવાત જિન્તુ સ્વાતંત્મ્યતઃ——વિવત એટલે વિચિત્ર રૂપે દેખાવું; તે પશુ અવિદ્યા વડે નહિ, પરંતુ સ્વાતંત્ર્યથી તેવું દેખાવું. આ વ્યુત્પત્તિ પ્રમાણે વિશ્વનું વૈચિત્ર્ય શિવના શક્તિસબંધથી અથવા સ્વાતંત્ર્યસ્ખલથી પ્રકટ થતા વિલાસ સમજવાના છે. આ શૈવ-શાક્ત અદ્વૈતમાં વેદાન્તના જેવું પ્રપંચનું મિથ્યાપણું નથી, ન્યાયવૈશેષિકના જેવું આરંભવાદના આશ્રય લઈ જગત્નું કાત્વ નથી, સાંખ્યયોગના જેવું પરિણામવાદને આશ્રય લઈ અનેક વિકારવાળું જગતનું રૂપ નથી; ખૌહોના જેવું વિશ્વ અસત્ પણ નથી, પરંતુ વિલક્ષણ સ્વરૂપ ચમત્કાર રૂપે અદ્વૈતભાવ છે. આ સ્વરૂપચમત્કારમાં પ્રસંગે પ્રકાશભાવ આગળ પડે છે ત્યારે શિવપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે વિમર્શ ભાવ ( આત્મપરામ`) આગળ પડે છે ત્યારે શક્તિપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે પ્રકાશ અને વિમશ` સમભાવે હાય છે ત્યારે બ્રહ્મભાવ ભાસે છે. જડચેતન વિગેરે વિભાગ વસ્તુત: નથી, પરંતુ અદ્વૈતભાવમાં ચઢવા સારૂ શક્તિની પાયરીએ છે. દેખાતા જડજગની શક્તિને આધભૂત પ્રકૃતિશક્તિ નામ આપવામાં આવે છે, દેખાતા જડાજડ જીવતા શરીરમાં અધ્યાત્મપુરુષ શક્તિ રહેલી છે; તેના અંતર્યામી તરીકે શુદ્દાવાની શિવશક્તિ (ચિન્મયી અને આનંદમયી ) રહેલી છે; જડજગત્ અને ચેતનબદ્ધ પુરુષની શક્તિઓના સંબધ કરાવનારી ત્રીજી અધિદેવ માયા શક્તિ (વૈષ્ણવી) રહેલી છે. ટૂંકામાં કાઈ પણુ પદાર્થ શક્તિવિરહિત એટલે કાય પ્રતીતિ કરવામાં અસમર્થ નથી. સ્વયંભુ બ્રહ્મતત્ત્વ શક્તિના વિસગ વડે અનેકાકાર થાય; શક્તિના * સરખાવેશ:— अतः प्रपंचस्यमृषात्ववादी कार्यत्ववादी प्रतिभेदवादी । असत्यवादी च परेश शंभो तव स्थितिनेषदपिस्पृशन्ति ॥ ( મહાથ પ્રકાશ) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #213 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૪ બિંદુભાવથી એકાકાર થાય છે. આ અનેકાકાર થવામાં લોકદષ્ટિની જડ પ્રકૃતિશક્તિ વસ્તુતઃ મૂલવસ્તુના સંકલ્પશાક્તના પરિણામરૂપા છે. તેથી મારી કલમ વડે લખાતા અક્ષરે જે કે શાહી, પત્ર અને કલમ જેવી જડવસ્તુની ક્રિયા વડે પ્રકટ થાય છે, તોપણ તે સચેતન વસ્તુના પ્રેરણથી ઉત્પન્ન થયેલી ક્રિયા છે; તેવી રીતે આદ્ય કારણ રૂપે આદ્યા ચિન્મયી શક્તિ છે અને તેની પરંપરામાં આ સચરાચર જગત ઉભું થયું છે. આ પ્રકાશ અને વિમર્શને – વિજ્ઞાન અને વેદ્યનો – અદલાબદલો થવાથી જગવિભ્રમ ઉભો થયો છે. પરંતુ આ વૈચિત્ર્ય કેવલ મિથ્યા પદાર્થ નથી. તેમાં વસ્તુનું એકરસપણું નથી, વિરપણું નથી, પણ સમરસપણું છે એમ શિવશકિત માને છે. વેદાન્તીનું એકરસ પણું, અને સાંખ્યયોગીનું વૈરાગ્યજન્ય વિરપણું શાકને ઈષ્ટ નથી. ભાગ સાથે શવશાક્તને વિરોધ નથી, મોક્ષ સાથે પક્ષપાતી સ્નેહ નથી; ભેગમેક્ષની એકવાક્યતા થઈ શકે એમ છે, એવું શવષાક્તનું માનવું છે. શાકોનું એવું મન્તવ્ય છે કે જો હૈ સઃ એ શ્રુતિને સરલ અર્થમાં સમજવી હોય તો તે શક્તિવાદથી જ સમજાવી શકાય તેમ છે. भगवान परमानंदः स्वयमेव हि मनोगतः तदाकाररसतामेति पुष्कलम् ॥ (મધુસૂદન સરસ્વતી ) ભગવાન પરમાનંદ પોતે જ મનમાં પહેલા તે આકાર બની પુષ્કલ રસરૂપ બને છે. વામકેશ્વર તંત્રમાં કહ્યું છે કે પૂર્ણભિષેકવાળા શાક્તસિદ્ધ પંચાવન પ્રકારના રસના ભકતા હોય છે : काव्यशाने नव रसाः योगे चाष्टौ रसाःस्मृताः भक्तियोगे नवरसाः ऋतवो विषयेस्मृताः अष्टादशप्रकारा हि विद्यायाः परिकीर्तिताः पंचमाद्या रसा देवि पंचपचाशतः स्मृताः।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય શાસ્ત્રના ૧ શ્રૃંગાર, ૨ વીર, ૩ કરણ, ૪ રિક, ૫ હાસ્ય, ૬ ભયાનક, ૭ બીભસ, ૮ અદ્ભુત, ૯ શાંત એ નવરસ; યોગશાસ્ત્રના ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ, ૫ પ્રત્યાહાર, ૬ ધારણા, ૭ ધ્યાન, અને ૮ સમાધિ એટલા આઠ રસ; ભક્તિશાસ્ત્રના ૧ મનન, ૨ કીર્તન, ૩ ધ્યાન, ૪ સ્મણ, ૫ પાદસેવન, ૬ અર્ચન, ૭ વંદન, ૮ દાસ્ય અને ૯ આત્મનિવેદન–એ નવ રસ; વિષયી જનના ૧ પુષ્પ, ૨ ગંધ, ૩ સ્ત્રી, ૪ શયા, ૫ વસ્ત્ર અને ૬ અલંકાર–એ છ રસ; વિદ્યાપ્રસ્થાનના ચાર વેદ, ચાર ઉપવેદ, ૬ છ અંગો, ૧ મીમાંસા, ૧ ન્યાય, ૧ ધર્મશાસ્ત્ર, અને ૧ પુરાણો મળી અરઢ વિદ્યાના રસ; પેયવસ્તુના ૧ ગૌડી, ૨ માવી, ૩ ઇલ્સની (શેરડીની), ૪ ફલની, અને ૫ ધાન્યની મદિરા મળી પાંચ મઘરસ મળી એકંદર પંચાવન પ્રકારના રસને અનુભવ શાક્તસિદ્ધ સામરણ્યની કલા વડે એટલે ભોગમોક્ષની વ્યવસ્થા વડે મેળવી શકે છે. એમ કહેવામાં આવે છે કે સાંખ્યશાસ્ત્રનાં વીસ જડ તો અને પચીસમા પુરુષમાં જે વગીકરણ થયું છે તે બદ્ધપુરુષને લગતું છે. પુરુષ શબ્દ જ પુરમાં સૂતેલે એવા ભાવને વાચક છે. બંધનના સ્વરૂપની સમજણ પૂરતું સાંખ્યશાસ્ત્ર ઉપગી છે; તે બહુ પુરુષની બદ્ધદશામાં દરેક તત્ત્વ તેને પાંચ પાંચ ભાવમાં બાંધી રાખે છે. ઉદાહરણ તરીકે માયાતત્ત્વના આવરણમાં રહેલે પુરુષગર્ભ ૧ કલા, ૨ વિવા, ૩ રાગ, ૪ કાલ, અને ૫ નિયતિ વડે અલ્પશક્ત, અલ્પજ્ઞ, અલ્પ સુખી, અનિત્ય અને મર્યાદિત થઈ અણુ બની જાય છે; પ્રકૃતિશક્તિ ની છાયામાં પડી ૧ સત્વ, ૨ રજસ, ૩ તમન્, ૪, વિકૃતિ અને ૫ અવિકૃતિ-એવા ગુણ અને તેના પ્રભાવમાં દબાય છે; માતૃવંશની માયાથી અને પિતૃવંશની કર્મજાલથી પુરુષગર્ભ વફ, ધિર, માંસ, * જુઓ મન મોક્ષમાનતિ મન સાધના .... तस्मादयत्नाद् भोगयुक्तो भवेद्वीरः सुधीः (કુરા વસંત. V. 219) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મેદ, અસ્થિ, મજા, શુક્ર એ ધાતુઓથી જકડાય છે; તેનું મહત્વ અથવા બુદ્ધિતત્ત્વ સં કાચવાળું થઈ ૧ ધર્મ, ૨ જ્ઞાન, ૩ વૈરાગ્ય, ૪ ઐશ્વય, અને ૫ વરદાન આપવાનું સામર્થ્ય ગુમાવી બેસે છે, તેનું મન ૧ મમત્વ, ૨ અમમત્વ, ૩ કાર્પણ્ય, ૪ મદ અને ૫ મત્સર વડે સદોષ થઈ પાપકર્મમાં લપટાવે છે; તેને ક્ષુદ્ર મલિનત્યા માયાને સત્વગુણ ૧ સૌન્દર્ય, ૨ સાભાગ્ય, ૩ સાધુશીલતા, ૪ સૌમુખ્ય, અને ૫ સૌજન્યની છેડી પ્રતીતિ કરાવે છે, તેને રજોગુણ ૧ વશીકરણ, ૨ આકર્ષણ, ૩ શાન્તિ, ૪ પોષણ અને ૫ પાલન એવી પ્રવૃત્તિમાં તેને ધકેલે છે; તેને તમે ગુણ ૧ વિષણ, ૨ ઉચ્ચાટન, ૩ સ્તંભન, ૪ મેહન, ૫ મારણ–એવી અધમ ક્રિયામાં પ્રેરે છે; તેને સાત્વિક અહંકાર (વૈકારિક) ૧ શબ્દ, ૨ સ્પર્શ, ૩ ૫, ૪ રસ, ૫ ગંધનું શ્રોત્ર, વફ, નેત્ર, જીહા, અને ઘાણ વડે ભાન કરાવે છે; તેને રાજસ અહંકાર (તૈજસ) તેની પાસે ૧ વચન, ૨ આદાન, ૩ ધાવન, ૪ વિસર્ગ, અને ૫ આનંદની વાફ, પાણિ પાદ, પાયુ, ઉપસ્થ વડે ક્રિયાઓ કરાવે છે; તેની ઈન્દ્રિયોની શક્તિ મર્યાદિત હોવાથી તેને ૧ યથેષ્ટશરીરપ્રાપ્તિ, ૨ પરકાયાપ્રવેશ, ૩ દૂરગતિઆગતિ, ૪ દૂરશ્રવણ, અને ૫ અદસ્યકરણની સિદ્ધિ મળતી નથી; તેના પુણ્યકર્મમાં ૧ વિય, ૨ ગાંભીર્ય, ૩ ઐશ્વર્ય, ૪ ભેસ્તૃતા, અને ૫ દાતૃતાને પ્રભાવ હતો નથી. આ પ્રકારે હણાયેલો અને દબાયેલો પુરુષ અથવા બહંજીવ શાક્તસાધના વડે મલિન અબ્બામાંથી જ્યારે શુદ્ધાવ્વામાં આવે છે ત્યારે માયાના આવરણને ભેદ કરી શુદ્ધ વિદ્યાના આવરણમાં આવે છે; તેનું મલિન સવાનું આવરણ બદલાય છે, અને શુદ્ધ સત્યાનું આવરણ મળતાં તેને અદ્દભુત વેગ મળે છે, તેનામાં ૧ સ્વયંપ્રકાશ, ૨ જ્ઞાન, ૩ ગ, ૪ ક્રિયા અને ૫ ચર્ચાના નિયમો ઉઘડે છે; તે યોગ્ય ગુસંબધથી ૧ શાંભવી, ૨ શાક્તી, ૩ આણવી, ૪ શોધની, અને ૫ બોધની એવી પાંચ પ્રકારની દીક્ષાથી વિશુદ્ધ બની જાય છે, તે ૧ તુરીયાતીત, ૨ તુરીય, ૩ સુષુપ્તિ, ૪ સ્વપ્ન, ૫ જાગ્રત -એ પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં જાઆવ કરલે પોતાના સ્વરૂપથી કદી કદી ભ્રષ્ટ થતા નથી; તે ક્રમમૂર્વક ઈશ્વરસ્તત્વના ભુવનમંડલમાં આવે છે અને ત્યાં ૧ રૂપાતીતથી પર, ૨ સ્માતીત, ૩ રૂ૫, ૪ ૫દ, અને ૫ પિંડ–એવી પાંચ પ્રકારના ક્રમની ધ્યાનકલા સાધી શકે છે, ત્યાંથી આગળ ચઢી સદાશિવતત્ત્વના મંડલમાં પ્રવેશી, ૧ ઈશાન, ૨ તપુરુષ,૩ અઘેર, ૪ વામદેવ, ૫ સોજાત –એ પાંચમુખવાળા પરમેશ્વરના પ્રભાવને મેળવે છે; ત્યાંથી શક્તિતત્વના મંડલમાં પ્રવેશ કરી, મંત્રવિદ્યાનાં ૧ ઉન્મના, ૨ સમના, ૩ વ્યાપિની, ૪ નાદ અને ૫ બિન્દુ – એવાં પાંચ રશ્મિઓને સિદ્ધ કરે છે અને તે વડે ગમે તે વસ્તુમાં પેસી શકે છે; તે રશ્મિાગ વડે ૧ અનુગ્રહ, ૨ તિરધાન, ૩ સંહાર, ૪ સ્થિતિ, અને ૫ સૃષ્ટિ -એ પાંચ કર્ક કરી શકે છે; અને છેવટે શિવતત્તવમાં પ્રવેશ કરી, ૧ સર્વાકિયા, ૨ સર્વજ્ઞતા, ૩ નિત્યોદયતા, ૪ સર્વવ્યાપકતા, અને ૫ સર્વપતિએ શક્તિપંચકને મેળવી, કૃતકૃત્ય થાય છે. બદ્ધ પુરુષની આ મુક્તભાવાપત્તિ શુદ્ધાદ્વાના સાગરસ્ય વડે મળે છે, અને આ કારણથી શાક્ત સંપ્રદાય એક ઉમેગી ધર્મતંત્ર છે એટલું જ નહિ પણ જ્ઞાનતંત્ર પણ છે. એ વાત ખરી છે કે ધર્મ અને જ્ઞાનને સુઉપયોગ અને દુ૫યોગ. શય છે, પરંતુ તેમાં તંત્રને દેષ નથી, કર્તાને તથા યજકનો દોષ છે. શાક્તધર્મના સાહિત્યનું સર્વીશ # પુરુષની બદ્ધ અને મુક્ત સ્થિતિને બેધરહસ્ય વ્યુત્પત્તિથી કરવામાં આવે છે – વસતત પુરુષ એટલે કે ત્રણ પુરમાં વસે છે તે પુરુષ એટલે બદ્ધ છવ; પુરપતિ વાર્તા પુસt : ત્રણ પુરને બાળે છે માટે પુરુષ એટલે મુક્ત શિવ. બદ્ધ પુરુષ બુદ્ધિ. પ્રાણ અને શરીર–એ ત્રણ સુવર્ણ, રૂપું અને લોહના પુરમાં રહે છે; એ ત્રણ પુરમાં અભિમાન કરી, વસનાર અસુરને નાશ કરનારને ત્રિપુરાંતક (શિવ) કહે છે, અને તેનું પુરાણમાં ત્રિપુરાસુર વગેરેનું સમાધાન આપ્યું છે. (જુઓ મહાર્થમંજરી ઉપર પરિમલ નામની ટીકા). ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અવલોકન નિષ્પક્ષપાત વૃત્તિથી નહિ થયેલું હોવાથી; તથા તેની પરિભાષા અને “સંધાભાષા” (સંકેતભાષા) નહિં સમજાયાથી, તે ધર્મના પાલન કરનારા ઘણા અજ્ઞાન અને અંધશ્રદ્ધાવાળા હોવાથી, તે ધર્મના આચરણ કરનારા અને કરાવનારા ગુરૂઓમાં સિદ્ધાન્તનું જ્ઞાન નહિ હોવાથી, અને માત્ર ક્રિયાપદ્ધતિમાં જડભાવે પ્રવૃત્તિ કરનારા હોવાથી શાક્ત સંપ્રદાયની શુદ્ધ બાજુ જેવી જોઈએ તેવી પ્રકાશમાં આવી નથી. આ શુદ્ધ દૃષ્ટિ ઉઘાડવા પૂરત આ સોળ કળાવાળે સોળ પ્રકાશનો નિબંધ છે અને તેવી દષ્ટિ ઉઘડ્યા પછીઃ ચનો ચાર્જ સપાધ્યાયઃ (પતંગરિમાર્થ) એ ન્યાયે શાક્તયોગ પિતે જ તેના ઉંડા વ્યવહાર અને પરમાર્થના ઘણા મર્મો અભ્યાસકને ઉઘાડી શકશે, એવું મારું માનવું છે. આ શાક્તગના એટલે મંત્રવર્ગના પ્રકાશ વિના કેવલ વેદાન્તશાસ્ત્ર સાધકના શ્રેયસને સાધી શકે તેમ નથી. ખરેખર शक्तिज्ञानं विना देवि मुक्तिहस्स्याय कल्प्यते ॥ હે દેવી! તારા સ્વરૂપના જ્ઞાન વિના મુક્તિ હસવાને પાત્ર બને છે. શિવસદન, અમદાવાદ, તા. ૨૩-૬-૩૧ નર્મદાશંકર દેવશંકર મહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પરિશિષ્ટ ૧ શ્રીવની સમજુતિનું પટલ (૧) ગ્રીવ - बिन्दुत्रिकोणवसुकोण दारयुग्म मन्वश्रनागदलसंयुतषोडशारम् । वृत्तं त्रिभूपुरयुतं परितश्चतुर्दाः श्रीचक्रमेतदुदितं परदेवतायाः ॥ આ પૈકી–૧ ત્રિકેણ, ૨ અષ્ટકેણ, ૩-૪ બે દશાર, અને ૫ ચતુ Éશકેણ–એ પાંચ શક્તિચો છે; અને ૧ અષ્ટદલ, ૨ ષોડશકલ, ૩ મેખલા ત્રય, અને ૪ ભૂપુર, એ ચાર શિવચક્રો અથવા શ્રીકંઠચક્રે છે. (૨) શ્રી વિદ્યા સંબંધી વિશેષ માહિતી મેળવવાના ગુરુગમ્ય ગ્રંથે – १ देवी उपनिषद् २२ त्रिपुरातापिनी શ્રૌત સાહિત્ય ૩ પુિરોનિક ४ भावनोपनिषद् ૫-૬ હી તથા અપવાસ–સમયમતનું સાહિત્ય. કે તંત્રનાક-(તંત્ર સાહિત્ય લલિ, દલિ, હરિ મતનું.) ૭ નિત્યાશિવ-(ભાસ્કરરાયની ટીકા સાથે) ૮ કિરાતો-(શાંકરભાષ્ય સાથે) ૯ રિતસિંહનામ-(ભાસ્કરરાયની ટીકા સાથે.) ૧૦ થો વિચાર-મંત્રના અનેક પ્રકારે સારૂ. ૧૧ પરશુરામપત્ર-મંત્રાનુદાન પદ્ધતિ સારૂ. ૧૨ જિવસ્થા દશ્ય-ભાસ્કરરાયનો (હાલ ઉપલબ્ધ નથી.) ૧૩ માતૃરવિ-(અમુદ્રિત) ઉપરનું સાહિત્ય દક્ષિણચારવાળું સામયિક મતનું છે. નંબર ૬, ૭ માં પશુઆધકારી સારૂ વામ ચારનાં પ્રકરણે પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat श्रोचक्रपृथक्करण સૃષ્ટિક્રમ – સૃષ્ટિક્રમ - સંહારક્રમ – बिंदुत्रिकोणासुकोण दशारयुग्म- ૧ બિન્દુ ૧ ભૂપુર ૨ ત્રિકોણ ૨ ષોડશ દલા अन्वन नागदलसंयुत षोडशारम्। ૩ અષ્ટકોણ ૩ અષ્ટ દલ अत्तं त्रिभपुर युतं परितश्चनु ः ૪ દશ ણ (પ્રથમ) ૪ ચતુર્દશાર श्रीचक्रमेतदुदित परदेवतायाः ॥ કોણ (દ્વિતીય) ૫ દશ કોણ (દ્વિતીય) ૬ દશ કેણ (પ્રથમ) [૭ અષ્ટ દલ 9 અષ્ટ કોણ ડશ લ ૮ ત્રિકોણ ૯ બિન્દુ www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ. હું હસાવરણપૂજા ચક્ર રૂ૫. ચક્રનામ. ટિપ્પણ હયધર્મો, MS ?| | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat , ચક્રના ક૬૮ ચો त्रैलोक्य मोहन પર યોજન' દેવતાશક્તિ બાહ્યરેખા ભાવનીય ત. ચક્રમાં સ્થાન પરિવાર દેવતા પ્રાપ્ય ધર્મ વિશેષ નિયામક) () મપુરની ભૌતિકસિદ્ધિ દશસિદ્ધિઓ-૧ અણિમા, ચાર દ્વાર૪ મિલિ આઠ | આઠ શક્તિ | ૨ મહિમા, ૩ લધિમા, ચાર કાણુ ૪ અષ્ટ અશક્તિ ૪ ગરિમા, ૫ પ્રાપ્તિ, ૬ ઊર્ધ્વ ૧ રસ વિરસતા સરસતા પ્રાધાન્ય, ૭ ઈશિત્વ, ૮ નીચે ૧ નિયતિ ઉન્મત્તતા સાંકુશતા વશિત્વ, ૯ સધિકા તૃત્વ, ૧૦ નિત્ય. (4) મપુરની મધ્યરેખા ૧ ત્રાસો કામ નિષ્કામત્વ ભૂપુરમાં પ્રકટ યોગિની २ माहेश्वरी અધર્વ ભાવનાના ઉત્કર્ષ થતા હેય ૩ મારો લોભ નિર્લોભત્વ ધર્મો (દેષો) જાય છે અને ૪ છાયા મેહ નિર્મોહત્વ પ્રાપ્યધર્મો (ગુણે) આવ૫ વાહ મદનું નિર્મદવ વાથી સાધકને ઉપરની ૬ જાળી મત્સર અમાત્સર્ય સિદ્ધિઓ પિતાની નિયત ૭ રાષ્ના પાપ નિષ્પાપ મર્યાદામાં એટલે દેશકાલ ૮ મહાજનપુણ્યપુણ્યભાવનાબંધન અને વસ્તુમર્યાદામાં સંભ વિનાની કર્મ કરવાની વી શકે તેવી પ્રાપ્ત થાય છે. શિક્તિ,કર્તવ્યબુદ્ધિ માતૃકા ચક્રના નિયમ www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (#) મૂરની દશદિપાલ. પ્રમાણે કાર ગિની આંતરરેખા તે વરસાચા-એ યંત્ર સ્થ પિંડસ્થાન નવ વર્ગની વર્ણદેવતા, રસ્થાન તથા અધ્યક્ષ મુખ્ય દેવ તાની નિયતિ અથવા મપુરના દશમુદ્રા બીજ મર્યાદા કરનાર શક્તિ બહિર્દેશમાં શક્તિ મળી દશ થાય છે. તેઓ મંત્ર દ્વારા કાર્ય કરે છે. પૂર્વમાં ૧ રવિ શૉ મૂલાધાર દક્ષિણમાં ૨ અધિકારી શ્રી સ્વાધિષ્ઠાન પશ્ચિમમાં ૩ વાર્ષિ . મણિપુર ઉત્તરમાં ૪ સર્વવફા કી અનાહત અગ્નિકેણ ૫ માહિતી નૈઋત્યકોણ ૬ માંકુરા વાયુકોણ ૭ સ રર દૂ સહસ્ત્રાર ઈશાનકણ ૮ વાનકુર ફૂલ્લ દ્વાદશાંત अव सर्वमहायोनि લંબિકાગ્ર અધઃ ૧૦ જિલધિ બ્રહ્મરંધ વિશુદ્ધ આજ્ઞા www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ચક્રનામ ચક્રની દેવતાની શક્તિ | ભાવનીય ધર્મો ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ચક્રરૂપ દ્વિતીયા આવરણપૂજા વરણ ને અનુક્રમ षोडशदल सर्वाशापरिपूरक १८३ ॥ गुप्तयोगिनी :१ कामाकर्षिणी २ बुद्धयाकर्षिणी 3 अहंकाराकर्षिणी ४ शब्दाकर्षिणी ५ स्पर्शाकर्षिणी ६ रूपाकर्षिणी ७ रसाकर्षिणो ८ गंधाकर्षिणो - चित्ताकर्षिणी १० धैर्याकर्षिणी ११ स्मृत्याकर्षिणी १२ नामाकर्षिणी १३ बीजाकर्षिणी १४ आत्माकर्षिणी ભૂપુરના પૂલ સંયમ પછી કામ સૂમ સંયમ બીજા આવરણમાં શરૂ થાય છે. ભાવનાના ઉકર્થ વડે | मार કામાદિ સાળ ધર્મો ઉપર સાધકश६ ની સત્તા જામે છે. આ ગુપ્તસ્પર્શ योगिनात षोडशनित्या नाम ३५ આપવામાં આવે છે. તે છોડશ રસ ચંદ્રમંડલની સોળ નિત્યાઓ નીચે ગધ प्रमाणे छ:ચિત્ત १ अँ कामेश्वरी नित्या २ आँ मग मालिनी नित्या સ્મૃતિ 3 . नित्य किन्ना नित्या નામ ४ ई भेरुन्डा नित्या વિર્ય અથવા રજસ્ | ५ उँ वनिवासिनी नित्या સૂક્ષ્મ શરીર | ॐ महा वनेश्वरीनित्या धेयं www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ १५ अमृताकर्षिणी | मानस १६ शरीराकर्षिणी । स्थूल शरी२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . शिवदूती नित्या ८ . त्वरिता नित्या ८ . कुलसुन्दरी नित्या ले नित्या (नित्या) ११ एँ नीलपताका नित्या १२ एँ. विजया नित्या १३ आँ. सर्व मंगलानित्या १४ औ. ज्वालामालिनी नित्या १५ अँ. चित्ता नित्या १६ अ: महा नित्या. જ્યારે ભૂપુરની પ્રકટ યોગિનીએ માતૃકાના વર્ગની અધિષ્ઠાત્રી છે, ત્યારે પડશદલની ગુપ્ત ગિનીઓ સ્વરમાળાની અધિષ્ઠા ત્રી છે, અને તેઓ મંત્ર દ્વારા કાર્ય 3रे छ. www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ આવરણુપૂજા ચકરૂપ ચકદેવતાશક્તિ સ્થાન સહિત ભાવનીય ધર્મ બીજ સહિત ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તૃતીયાવરણ | ના અનુક્રમ સર્વસંમr | ચક્રનામ अष्टदल ૧૮૫ गुप्ततरयोगिनी ત્રીજા આવરણમાં અષ્ટદલમાં આંતરસામાનr (પૂર્વ) હં વચન ક્રિયાશક્તિને તે તે કર્મેન્દ્રિયથી વિખૂટી ર સમાને ટા(દક્ષિણ) ગં છે કણબઆદાન પાડી, સ્વતંત્ર વિહાર કરી શકે તેવી શક્તિ સાજામના (પશ્ચિમ) કે જે ગમન મેળવવાનું શ્રેય જણાય છે. સામાન્ય ૪ ગામમાતા તિ શું હું છું વિસર્ગ રીતે સ્થૂલ અંગની ઇન્દ્રિય હોય તે જ (ઉત્તર) ઉ ઉ મ બંઆનંદ વચન-આદાન વિગરે થાય છે, પરંતુ પ સોલા (અગ્નિ) છે જે હાની ભાવનાના ઉત્કર્ષથી ભૂતાકાશમાં જ ક સમાજના (નૈરૂત્ય) ર ઉ ર ઉપાદાન અંગ વિના (નં) તે તે ક્રિયા કરવા૭ અજમલનt i ઉપેક્ષા | ની શક્તિ પ્રાપ્ત થાય છે. જેમ તાર (વાયુ) મારફત વિજળીને પ્રવાહ ચાલે, અને ૮ * માનિ ' તેને જેમ તારા વિના પણ ફેલાવી (ઈશાન) શકાય છે તેમ ઇન્દ્રિયના સ્થૂલ તંતુ વિના પણ સૂકમ રશ્મિયોગથી ક્રિયા સધાય છે. આ ક્રિયાશક્તિ વધારે ગુપ્ત કામ કરે છે, તેથી ગુપ્તતાની કહેવાય છે. આ ક્રમમાં વ્યંજનમાલાની અધિષ્ઠાત્રી મંત્ર દ્વારા કાર્ય કરે છે. www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ - - -- - - આવરણુપૂજાની ચક્રરૂપ ચક્રનામ ચદેવતા શક્તિ ભાવનીય ધર્મો ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ચતુર્થાવરણનો અનુક્રમ चतुर्दशार सर्वसौभाग्यदायक ૧૮૬ - Rાયોજિન – ) નાડીચક્ર–સ્થાન | ત્રીજા આવરણમાં ક્રિયાશક્તિ ૧ વાક્ષમિળ | અલંબુષા-ડાબા કર્ણમાં ! કારણ વિના માત્ર રશ્મિવેગથી વહે૨ વિદ્યાવિળી | કૂદૂ – પાયૂમાં વડાવાય છે એમ કહ્યું તે રસ્મિને ૩ | વિશ્વાદરા-જઠરમાં | પ્રવાહ પિંડના કયા ભાગમાં વહે ૪૪ રાહૂઢવિન | વારૂણું (ચિત્રા)-ઉપસ્થમાં | છે તેવું સાંપ્રદાયિક જ્ઞાન ચોથા મૂત્ર તથા વીર્ય વિસર્જનમાં | આવરણમાં ગુંચ્યું છે. ૫ રસિંહની | હસ્તિછવહા-ડાબા નેત્રમાં | -ગતિ કરવી. જે શિસ્તમાં ૬ dમિન યશરિવની (શરા)-ભૂમધ્યમાં | ગતિ થાય તે રેખાનું નામ નાડી૭ $ $મિ | પસ્વિની-નાસિકામાં | આ નાડી ઈચ્છાને જ્ઞાનને અને વાર | ગાંધારી-જમણું નેત્રમાં ક્રિયાને વહન કરે તે ઉપરથી મને૯શ સર્વલિની | પૂષા – જમણ કાનમાં વહાતથા પ્રાણવા નાડીઓ કહેવાય ૧૦ સ માવિન | શંખિની–કંઠકૂપમાં છે તેના સ્થૂલ તંતુઓ તે વડે મર્મ ૧૧ ? રક્ષrfધન | સરસ્વતી-જિહામાં | બૂહ અને મસ્તિષ્ક રચાય છે. સં. ૧૨ 8 સંવતપરિપુર ઇડા-ડાબા નાકના રંધમાં પ્રદાયોગિનીઓ એકાક્ષર વડે તે ૧૩ હું તમંત્રમયો પિંગલા-જમણા નાકને , તે નાડીના પ્રવાહનું ભાન કરાવે છે, ૧૪ કક્ષાની સુષુણ-પૃષ્ઠવંશની મધ્ય- “ગગને” ઉપાધ્યાય બને છે શિતિમાંથી બ્રહ્મરંધ્ર સુધી ) એ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com wh fatblive ના અનુક્રમ ચક્રપ પંચમાવરણ (mla) Inued ચક્રનામ सर्वार्थसाधक ચક્રદેવતા શક્તિ कुलयोगिनी :१ गँ सर्वसिद्धिप्रदा २ तँ सर्वसंपत्प्रदा सर्वप्रियंकरी જËથમવારની सर्वकामप्रदा ५ १ नैं सर्वदुःख विमोचिनी ७ सर्वमृत्यु - ૮ હૂઁ સવિત્ર निवारिणी ૯ મૈં તાળકુંવરી ૧૦ મૈં સર્જનોમાન્યदायिनी प्रशमिनी ભાવતીય ધર્મો પ્રાણ-હૃદયમાં અપાન-ગુ૪માં વ્યાન-સવ શરીરમાં ઉદાન-ક દેશમાં સમાન નાભિમાં નાગ—ઉદ્ગારમાં ક્રૂમ –ઉન્સીલનમાં કુકર—સુધામાં દેવદત્ત-વિજ઼ા ભણુમાં ધન ય–સ્તબ્ધ શરીરમાં ટિપ્પણ ચેાથા આવરણમાં જે નાડીયેાગ કહ્યો તે નાડીઓમાં પ્રવતતાં કિરણા ‘‘હિરણ્યગર્ભ’પુરુષમાંથી નીકળે છે; તેને પિડમાં પ્રવેશ ક્યાં થાય છે, અને કયા કેન્દ્રમાં તે કિરણ બિંદુંભાવને પામી નાડીચક્રને ચલાવે છે તેના પ્રોધ આ પાંચમા આવરણમાં છે. હિરણ્યગર્ભ નાં રશ્મિએ આ યોનિની દશ પ્રાણ રૂપે પિંડમાં કેન્દ્રભાવને પામે છે, અને તે પ્રાણાની ખીલવણી અને અંકુશ કરે છે. એટલે પૃથ્વી અથવા સ્થૂલદેવુ–તેમાં હીન થયેલી શક્તિતેનું નામ જ્યોગિની. ૧૮૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ આવરણ પૂજા ચક્રનામ ચદેવતા શક્તિ ભાવનીય ધર્મો ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ષષ્ઠાવરણ |ને અનુક્રમ હલાવો (આંતર) | ચક્રરૂપ દશવહિનકલા सर्वरोगहर રેચક પાચક શોષક દાહક જ પ્લાવિક कुलोत्तीर्णयोगिनी:१ में सर्वज्ञा २ य सर्वशक्ता 3 ₹ सर्वेश्वर्यप्रका लँः सर्वज्ञानमयी ૫ & વ્યા विनाशिनी १ हा सर्वांधारा ७ ष सर्वपापहरा ८ सँ सर्वानंदमयी ८ हैं सर्वरक्षा ૧૦ % - प्सितफलप्रदा ક્ષારક ઉગારક પાંચમા આવરણના દશ પ્રાણ પિંડમાં હિરણ્યગર્ભની માત્રા રૂપે પ્રવેશ પામી, કેન્દ્રિત થયા છે. આ પ્રાણોને જે બલ ધારારૂપે પ્રાપ્ત થાય છે તે આજનું છે અને તે નર એટલે સૂર્યબિંબમાંથી ઉતરી આવે છે. આ અગ્નિની દશ કલાનું સ્વરૂપ આ છા આવરણમાં સમજાવ્યું છે. આ દશ અકિલા જ્યારે ર એટલે પિંડ બિહારના બ્રહ્માંડમાંની એટલે સૂર્ય બિંબસ્થ અધ્યક્ષની સમજાય છે ત્યા નિની દેવતા જાગે છે, અને તે દેવતાઓ દશવહિનકલાને પિંડમાં સમયાનુસાર અભિવ્યક્ત રાખી દેહના સર્વ રોગને નાશ કરી, આરોગ્યસિદ્ધિ કરાવે છે. ક્ષોભક જુભક મેહક રે www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ આવરણ પૂજા. ચદેવતા શક્તિ ભાવનીય ધર્મો ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સપ્તમીવર ! ને અનુક્રમ સટકામાં ' ચકરૂપ 'સાક્ષર અથવા પરિજિજર ! ચક્રનામ શીત ઉણ निगर्भयोगिती વયિતા:૧ . શાન वाग्देवता ૨ . રામેશ્વરી, 3 च- मोहिनी સુખ ४ -ण विमला કુ:ખ જૈ જૈ સT ઈચ્છા ૬ - ચિન સત્વ ७ य-ौँ सर्वेश्वरी રજ ८ -ौं कोलिनी સર્વ રોગહર ચક્રનું છઠ્ઠા આવરણમાં સ્વરૂપ સમજાયા પછી તથા અનુષ્ઠાન વડે તે સિદ્ધ કર્યા પછી સાતમા આવરણમાં દેહજય, મનેજય અને પ્રકૃતિજન્ય મેળવવા સારૂ શબ્દબ્રહ્માત્મિકા વાગુદેવીની ઉપાસના આ સાતમા આવરણમાં છે. તેણે કંઠ દેહના છે, સુખદુઃખઈચ્છા-એ ત્રિપુટી મનને લગતી છે, અને સત્વ, રજસ્ તમસ-એ ગુણત્રય પ્રકૃતિના છે. જેઓ દેહ મને જ્ય અને પ્રકૃતિય કરી શકે તેઓ નિપુt શક્તિના સ્વરૂપને જાણવાના અધિકારી છે. તમમ્ www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com bonele રૂપ ના અનુક્રમ અષ્ટમાવરણ (a) Inupay ચક્રનામ सर्वाशासिद्धिप्रद ચક્રદેવતા શક્તિ सर्वरहस्ययोगिनी : ऍ कामेश्वरी ली वज्रेश्वरी सौः भगमालिनी આ ત્રણ વ્યસ્ત (analytic) ત્રિપુર સુંદરી દેવી કહેવાય છે. ટિપ્પણ નાબંધન-સહા તવ મૂલ પ્રકૃતિનાં મલિન સત્ત્વાનું અતિક્રમણ કર્યા પછી આઠમા આવરણમાં શુદ્ધસત્ત્તાની ત્રણ ખંડમાં ભાવના કરવાની છે. જેમાંથી મૂલ બિંદુની ઉન્નત્તિ થાય છે, જ્યાંથી નાદ કલા જાગે છે, જ્યાંથી ‘હંસ” એટલે પ્રાણુકલા જાગે છે, અને જ્યાંથી મનનું સ્ફુરણ થાય છે તે હોળને હ્રામરૂપ પીઠ કહે છે. આની મર્યાદા મૂલાધારથીનાભિપર્યંત હાયછે;ત્યારપછી એટલે નાભિથી અનાહત પર્યંતના પીઅને પૂર્ણગિરિપીટ કહે છે. અનાહતથી આના પર્યંતના પ્રદેશમાં નારુંપીઠની વ્યાપ્તિ છે. મૂલ પ્રકૃતિ કામને જગવે છે; મહત્તત્ત્વ તે કામને ઉંચા શિખર ઉપર લઈ જાય છે, અને અહુ કાર તે કામને સિદ્ધ કરાવે છે. જીવાના જે મિથ્યા વિકલ્પે અથવા કામે છે તે ઉપાસના સિદ્ધ કરનારને સત્યસંકલ્પ અથવા સત્યકામ થાય છે. ભાવનીય ધર્મો પીઢ :— શ્રામ-પ્રકૃતિતત્ત્વ पूर्णगिरि - महत्तत्वं ૧૯૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ આવરણ પૂજા અનુક્રમ | ચકરૂપ ચકદેવતા શક્તિ ભાવનીય ધર્મો ટિપ્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નવમી ! ચક્રનામ નવમાવશે | મય કેન્દ્રને મંત્ર :अंगीदेवता આવા કુંડલિની શક્તિ ૪ ॐ हूँ श्री समस्ता मूलविद्या त्रिपुरा-ललिता [ (f) ને પૂર્ણ કેન્દ્રમાં મોડીયારપીકે શ્રી મણિપુર सुंदरी देवी श्री पादुकां મૂલ સમરત દેવતા | લાવી જોડણી (શ્રી) પૂમિ નમઃ (Synthetic ' | વિઘા રૂપે એટલે | આ મંત્ર વડે આવરણપૂજા થાય , છે. આ અંગી દેવતાને છોકરી Self Conciousness સેવા રૂપે અલંગ્રહ સમષ્ટિ વિદ્યા કહે છે, જ્યારે ઉજ તો મંત્ર વ્યરત વિદ્યા છે. પંચ on cosmic plane) | વડે અનુભવવી. દશાક્ષરી ગુરુ પાસેથી દીક્ષાના ક્રમથી મેળવવાની હોય છે. તે પચદશ અક્ષરે પંચદશ નિત્યા (કાલલા), તથા પાંચ મહાભૂતને ત્રણ ગુણે વડે ગુણવાથી પંદર (દિફકલા) તથા www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રત્યેક ભૂતમાં આકાશાદિ ક્રમથી દિપુરનું લક્ષણ – ૧+૨+૩+૪+૫ પંદર ગુણેને આ त्रिमूर्तिसर्गाश्च पुराभवत्वात् વિર્ભાવ થવાથી એકંદર પંદર (ભૂત કલા) ભૌતિકનિત્યા પ્રકટે છે. આથી प्रयीमयत्वाञ्च पुरैव देव्याः। કાલ, દિફ, અને વસ્તુ મર્યાદાના સર્વ लये त्रिलोक्या अपिपूरणत्वात् પદાર્થો પંદર કલામાં એકત્ર કરી, તેને प्रायोऽम्बिकायास्त्रिपुरेतिनाम ।। ત્રણ બૂહમાં એકત્ર કરી, તેને મૂલ ત્રિકોણમાં એકત્ર કરી, તેને ત્રણ રેખામાં એકત્ર કરી, તેને ત્રણ રેખામાં (પ્રપંચસાર ૯૨) માતૃકાના સોળ સોળ અક્ષરે -રા. બ્રહ્મા, વિષ્ણુ, અને રુદ્ર-એ ત્રણ દેવમૂર્તિઓના | થ સંજ્ઞાથી વિન્યસ્ત કરી, તે કોણના અંત:પ્રદેશમાં .ક્ષને વિન્યાસ પ્રકટ થતા પહેલાં વિદ્યમાન હોવાથી તથા વેદ કરી, તે સર્વ માતૃકાચક્રને બિંદુમાં ત્રયી રૂપે દેવીનું વિગ્રહ હેવાથી તથા આ ત્રિલોકને લીન કરી, બિંદુને નાદમાં લીન કરી, જય થયા પછી પણ પૂર્ણ ચૈતન્યરૂપે શેષ રહેનાર | નાદને શક્તિમાં લીન કરી, શક્તિને સ્વપ્રકાશ શિવસ્વરૂપમાં લીન કરીહેવાથી માતૃશક્તિનું નામ ત્રિપુરા પાડવામાં આ મહાત્રિપુર સુંદરી દેવતા તે હું આત્મચેતન્ય છું-એ પ્રકારની અહં પ્રહભાવના કરવી. આવી ભાવના સિદ્ધ કરનાર વિદ્યાને જીવનમુક્ત શિવયોગી ગણાય છે. ર આવ્યું છે. www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પરિશિષ્ટ ૨ જું હાદિમતાનુસારી શ્રીયંત્ર લે. શાસ્ત્રીજી મોતીલાલ કલ્યાણજી દીક્ષિત-વિદ્યાવારિધિ, નિવૃત્ત આચાર્યશ્રી, મુંબાદેવી સંસ્કૃત પાઠશાળા મુંબઈ પ્રાચીન આગમગ્રંથોમાં શ્રીયંત્રના મુખ્ય બે પ્રકાર દર્શાવેલા છે. એક પ્રકાર વિવિઘાનુસાર કહેવાય છે અને બીજો પ્રકાર વિવિઘાનુસારી કહેવાય છે. એક ત્રીજો પ્રકાર હોલિવિયાને છે. પરંતુ પ્રાચીન આગમમાં આ ત્રીજા પ્રકારનું વર્ણન વધુ જોવામાં આવતું નથી. પાછળથી થયેલા કેટલાએક પદ્ધતિગ્રંથમાં વોદિહિને ત્રીજો પ્રકાર જોવામાં આવે છે. વિદ્યા અને દક્ષિવિઘાનાં ચક્રમાં કઈ રીતને ફેરફાર નથી. આ સાથે જોડેલાં બને ચો જોવાથી સમજાશે કે એ બને ચક્રની રચનામાં કઈ રીતને ફરક નથી. વરિ મતના ચક્રમાં જે આવરણદેવતાઓ છે તે જ દેવતાઓ હરિ મતના ચક્રમાં પણ છે. બન્ને ચક્રમાં ફરક ફક્ત મધ્યબિંદુમાં આવનાર પરદેવતાના મંત્રને છે. ચક્રના મધ્ય ભાગમાં ચક્રનાં અધિષ્ઠાત્રી ત્રિપુરસુંદરીને જે મંત્ર લખવામાં આવે છે તે મંત્રના બે ભેદ નીચે મુજબ છે – पत्न्यस्य लोपामुद्राख्या मामुपास्तेऽति भक्तित:। अयं च नितरां भक्तस्तस्मादस्य वदस्व तत् ।। ત્રિપુરાસિદ્ધાન્તમાં પણ अगस्त्यपत्न्या लोपाख्यमुद्रायाः परमेश्वरी । प्रसन्नत्वादियं देवी लोपामुद्रेति गीयते ॥ . બ્રહ્માણ્ડપુરાણાન્તર્ગત લલિતાસહસ્ત્રનામમાં રોપામુદ્રાવતા સ્ટાન્નાઇમveટા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉપાસિક મુનિવર તેમાં શ્રી ભગવતી રસદરી વિવિઘાને મહામંત્ર સાથી શરૂ થાય છે અને રિવિઘાને મહામંત્ર થી શરૂ થાય છે. ૨ ૦ દરવહ ર (કાદિવિદ્યા) પંચદશાક્ષરી. ૨ ઇંસવા દસ હજૂ રવિણ (હાદિવિદ્યા) પંચદશાક્ષરી. આ ગ્રંથમાં વિવિદ્યાના ઉપાસક અગત્સ્ય ઋષિ છે, એમ જણાવેલું છે. બ્રહ્માણ્ડપુરાણમાં લલિતાદેવીનું ઉપાખ્યાન છે. તેમાં પણ અગત્ય મુનિ વાવિયાના ઉપાસક હતા, એવું કથન છે. દરિવિધાની ઉપાસિકા મુનિવર અગત્યનાં પત્ની મહાસતી લોપામુદ્રા છે. બ્રહ્માડપુરાણાન્તર્ગત લલિતાત્રિશતિમાં શ્રી ભગવતીનું વાકય છે. તે ઉપરથી મુનિવર્ય અગત્ય અને મહાસતી લોપામુદ્રા બન્ને શ્રીપુરસુંદરીનાં ઉપાસક હતાં, એમ સ્પષ્ટ જણાય છે. વિવિઘા અને હરિ વિધાના ઉપાસક ગુરુઓની પરંપરા નીચે મુજબ છે – કાદિવિદ્યાની ગુસ્પરપરા ૧ પરપ્રકાશાનંદનાથ ૨ પશિવાનંદનાથ ૩ પરાશકચઆ ૪ કલેશ્વરાનંદનાથ દિવ્યગુરુપરંપરા ૫ શુકલદેવ્યમ્બા ૬ કલેશ્વરાનંદનાથ ૭ કામેશ્વરી અંબા ૧ ભેગાનંદનાથ ૨ કિલજાનંદનાથ સિદ્ધપરંપરા , ૩ સમયાનંદનાથ ૪ સહજાનંદનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ગગનાથનાથ ૨ વિશ્વાનનાથ વિમલાનંદનાથ ૩ ૪ સદનાનનાથ 6. ૫ જીવનાનંદુનાથ ૬ લીલાનનાથ સ્વાત્માનંદનાથ પ્રિયાન નાથ G e 6 દ ° ° ૩ ૪ પરમશિવાનંદનાથ કામેશ્વર્યમ્બાનંદનાથ દિવ્યૌધાન દ્રનાથ મહાધાનંદનાથ સર્વાનંદનાથ પ્રજ્ઞાદેવ્યચ્છાનાથ પ્રકાશાન દ્રનાથ ૧૯૫ હાદિ વિદ્યાની ગુરુપરપરા દિવ્યાન નાથ ચિદાનદ્મનાથ કૈવલ્યાનદનાથ અનુદેવ્યમ્માનંદનાથ મનુષ્યગુરુપરં પરા દિવ્યગુરુપર પરા ર ૩ ४ ૫ મહાયાન દનાથ ૬ સિદ્ધાન દનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સિદ્દગુરુપર પરા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રસિદ્ધ છે. દક્ષિણના કેટલાએક પદ્ધતિગ્રંથમાં વિદ્યા એટલે કે શ્રી ત્રિપુરાસુંદરીના હકારાદિ મંત્ર તરીકે રોસ્ટરયાદવ દુ લઃ આ જ મંત્ર લીધે છે. મંત્રરત્નાકર વિગેરે પદ્ધતિગ્રામાં હાદિવિદ્યા તરીકે આ મંત્ર લેવામાં પ્રમાણ કર્યું છે તે જણાવ્યું નથી. પરંતુ લલિતાસહસ્ત્રનામના ભાષ્યમાં માતાપદનું નિવર્ચન કરતાં ભાષ્યકારે લખ્યું છે કે હરવાહ એ છ વ્યંજનને છેડે વાિત્રિપુjોના f બીજમંત્રના ત્રણ સ્વરે, અનુક્રમે જેડીને ત્રણ ફૂટ એટલે ત્રણ ખંડ બનાવતાં જે મંત્ર થાય તેનું નામ માતા છે. શ્રી ચકની રચના દરરોજ પૂજા કરતી વખતે યંત્ર લખીને પૂજા કરવી, અને તેનું વિસર્જન (અંતરાત્મામાં સમારેપ) કરવું, આ એક પ્રકાર છે. આ પ્રકારને નિત્યયંત્રનિર્માણ પ્રકાર કહેવામાં આવે છે. નિત્યયંત્રને સિંદૂર અથવા કેશરથી લખવો, એમ આગળ ગ્રંથમાં કહ્યું છે. બીજો પ્રકાર સિદ્ધયંત્રનિર્માણને છે. સિદ્ધયંત્રને સોનું, રૂપું, અને હા આપ્યા છે, એ બન્ને મંત્રો શૈવ સંપ્રદાયના જ છે. પ્રથમ મંત્રમાં સૃષ્ટિક્રમ છે અને બીજા મંત્રમાં સંહારક્રમ છે, એમ એ સંપ્રદાયના આગ્રહીઓ જણાવે છે. આ જાતના મંતવ્યને શાસ્ત્રને ટેકે હેય, એવું મારા જાણવામાં આવ્યું નથી. * બાલા ત્રિપુરસુંદરીને બીજમંત્ર ૪ ત છે. સવાઇર૪ ની સાથે શું ? એ ત્રણ સ્વરને જોડતાં ર હે રાઈવ ઇવેટઃ એ શ્રીમાતા એટલે શ્રી ત્રિપુરસુંદરીને થી શરૂ થતા મંત્ર થાય છે. અને આ સાથે આપેલા શ્રીચક્રમાં એ જ મંત્ર મધ્યબિંદુમાં લીઘે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ alcohito Mollers Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com