SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠું શક્તિવાદનું નિબંધ અથવા વિવરણરૂપ સાહિત્ય તથા પૈરાણિક સાહિત્ય. वागुभूता पराशक्तिर्या चिद्रूपा पराभिधा वन्दे तामनिशं भक्तया श्रीकंठार्धशरीरिणीम् . (સૂતસંહિતા) ઉપર કહેલ ઐતિ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદુ, સૂત્ર, અને આગમ અથવા તંત્ર નામના શકિતવાદના સાહિત્ય ઉપર ભાષ્ય, વૃત્તિ, ટીકા, નિબંધ, વિવરણ સ્તોત્ર-ઇત્યાદિ રૂપનું વિપુલ સાહિત્ય તાંત્રિકોએ રચ્યું છે. શ્રત, બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદ્ સાહિત્યમાં સમાયેલા શતિવાદના મૂલવાગમય ઉપર સાયણાચાર્ય (ઈ. સ. ૧૩૦૦), ઉપનિષદબ્રહ્મ (ઈ. સ. ૧૭૫૦), અપચ દીક્ષિત (ઈ. સ. ૧૫૪૦-૧૫૯૬), ભાસ્કરરાય (ઈ. સ. ૧૭૨૪) અને કોલાચાર્ય સદાનંદનાં ભાષ્યો ઉપલબ્ધ છે. તેમાં પણ પ્રથમના બે શાંકરમતના વેદાંતીઓ છે, અ૫ય દીક્ષિત શિવાતી છે, ભાસ્કરરાય શાક્ત અદંતી છે, અને સદાનંદ કિલ અદ્વતી છે. અપય દીક્ષિતની આનંદલહરી અને તેના ઉપરની ટીકા થાકતવાદના ઉંડા મર્મને પ્રકાશ કરનારી છે; અને ભાસ્કરરાયનાં શત્ર ઉપર, રપનિષદ્ ઉપર, ગ્રેપુર મહોપનિષદ્ ઉપર, જિતसहस्र नाम ५२ (सौभाग्यभास्कर), सप्तशती ५२ गुप्तवती વિગેરે ભાષ્યો, તથા ચોમનgય તંત્ર (વામકેશ્વરતંત્રને ભાગ છે) ઉપરની સેતુબંધ ટીકા વિગેરે ગ્રંથ અપૂર્વ ચમત્કૃતિવાળા, અને ઘણાં ગુપ્ત રહસ્યને સમજાવનારા છે. તેમને વિચાર નામને પ્રકરણ ગ્રંથ મંત્રશાસ્ત્રને અને ઉપાસનાનો ફેટ કરનારે અપૂર્વ વિદ્વતાભરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy