________________
પણ ઉભયભારતીને છાયારૂપે સુરેશ્વર (મંડન મિશ્ર) પાસે રહેવાની છૂટ-ઉભયભારતીને શકિતના આવિર્ભાવરૂપે માની તેમની કરેલી ચાર મઠમાં પ્રતિષ્ઠા-જગન્નાથના પૂર્વ પીઠમાં વિમરાવ, પશ્ચિમ પીઠમાં દ્વારકામાં સારો , ઉત્તરમાં બદરિકેશ્વર પીઠમાં પૂજિવિતા અને દક્ષિણમાં મિક્ષ દેવતા-પત્નીને સહધર્માચરણ ઉપરાંત સબ્રહ્માચરણમાં વિનિયોગ-શંકરાચાર્યના શાક્તસંપ્રદાયના ગ્રંથે – સૌન્દર્યલહરી, પ્રપંચસાર, લલિતા ત્રિશતીભાષ્ય, આનંદલહરી વિગરે– શંકરાચાર્યના સમયમાં પ્રવર્તતા શાક્તસંપ્રદાયનાં ત્રણ ૩પ, કૌલ, મિશ્ર અને સામયિક-સામયિકમતને કરેલો સમુદ્ધા–સામયિક મતનું સ્વરૂપ-ચાર પ્રકારનું દેવતા સાથે ઉપાસકનું સામ્ય-શાક્તસાહિત્યને અવલોકન કરી ન્યાયનિર્ણય કરવાની જરૂર–શવસિદ્ધાન્ત અને શવાગમમાં પણ શક્તિને સ્વીકાર-શો શક્તિને ચિન્મયી માને છેતત્ત્વપ્રકાશ, તત્વત્રય, મૃગેન્દ્ર વિગરે શેવસિદ્ધાન્તના પ્રમાણગ્રંથનાં વા.
પૃ. ૩૮-૬૮ પ્રકરણ આઠમું –
શાક્ત અધિકારના ભેદ-પંચ મકા-દીક્ષાનું લક્ષણ-દીક્ષાના ત્રણ પ્રકારે-શાકતી, શાંભવી, માંત્રી-સાધકના ચિત્તમાં કરવામાં આવતા શકિતપાત-પિંડગત છત્રીસ તનું ધન-પશુ, વીર, અને દિવ્ય વર્ગને સાધક-શકિતસંગમ–સાધકસાધિકાનાં યુ-પંચ પ્રકારમાં સમાયેલો નિયમવિધિ-વૈદિકામાં રૂપાન્તરે પચ મકાર છે-તાંત્રિકે મનુષ્યહદયના ચઢીઆતા પરીક્ષક છે–પશુનાં પંચદ્રવ્યો, વીરનાં પંચદ્રવ્ય, અને દિવ્યનાં પંચક–પંચદ્રવ્યોમાં પંચભૂતની ભાવના, સાત અચારભેદ-શકિત સાથેનું ચતુર્વિધ સામ્ય અથવા અકય-પશુ અધિકારન શાક્ત પૂર્વકૌલ, અને ઉત્તરકૌલમાં છે–પશુઅધિકારના બૌદ્ધ તાંત્રિકે-વજીયાન-લામામાં પ્રવર્તત તંત્ર-ગુજરાતના બીજમાર્ગીઓ કાંચળીઆ પંથીઓ તે પશુઅધિકારમાં વિકારી રૂપે છે
શકિતની સાત ઉલ્લાસભૂમિકા–આમ, તરુણ, યૌવન, પ્રૌઢ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com