________________
પ્રકરણ –
શક્તિવાદનું નિબંધ અને વિવરણ સાહિત્ય-સમયમતના શક્તિ વિચારકે-ગૌડપાદ, શંકસચાય, સાયણાચાર્ય, અપચદીક્ષિત, ભાસ્કરરાય, ઉમાનંદ-રહસ્યસ્તોત્ર-પૌરાણિક સાહિત્ય-દેવી માહામ્ય, સપ્તશતી-દેવગીતા, શક્તિગીતા-સૂતસંહિતા-ક્રિયાકાષ્ઠનાં તંત્રો-કાશ્મીરકેનાં ઉત્તરાસ્નાયના ગ્રંથે-કૌલમતના શસ્ત્રવિચારકે-પૂર્ણાનંદતેમના ગ્રંથે-રહસ્ય નામના ગ્રંથ-તારારહસ્ય, ત્રિપુરારહસ્ય, સ્યામારહસ્ય.
પૃ. ૩૪-૩૭ પ્રકરણ સાતમું –
શાસિદ્ધાન્ત વિચાર-અદતસિદ્ધાન્ત શાને છે. વેદાન્તમત અને શાક્તતનું સાધમ્ય અને વૈધમ્ય—માયાવાદ અને શક્તિવાદ વડે શ્રુતિએને સમન્વય-ભાસ્કરરાયના મત પ્રમાણે બ્રહ્મનાં સકલ, નિષ્કલરૂપે – કલરૂપમાં શક્તિયોગ-શક્તિજન્ય સૃષ્ટિના ચાર પ્રકારે – શકિતનાં પૂલ, સૂમ અને પર રૂપે-શંકરાચાર્યના મૂલ ગ્રંથમાં સમાયેલો શક્તિવાદ-શંકરાચાર્યના જીવનમાંથી તરવાતા શક્તિવાદની હીમાયતના પ્રસંગે-શંકરાચાર્યમાં માતૃભક્તિ, પવિતાની ભકિત,
૪ દેશમાં રારિને સંપ્રદાય–તેમના પૂરગામી વિડાચાર્યના રાવતને લગતા સિદ્ધાન્ત-ભગવતીનાં અંતગુણ, અને બહિર્ગુણવાળાં રૂપ-તે ઉપર બંધાયેલ નિર્ગુણ બ્રહ્મવાદ અને સગુણ બ્રહ્મવાદસર્વજ્ઞમુનિના સંક્ષેપ શારીરનાં વાકથી તરવાતા નિશ્ચય-વાયકાર બ્રહ્મનંદી vયતાના સમર્થક હતા-શંકરાચાર્યના સમયમાં મનોપનિષદ્ હતું તેમણે કરેલો શશિને સમુદ્ધાર-બ્રહ્મસૂત્રભાષ્ય ઉપરથી શરિવારનું સમર્થન–શંકરાચાર્યે શનિનાં આપેલાં નામાન્તરે, રાશિ, અક્ષર, માયા, વ્યાવિગેરે-શંકરાચાર્યને માતૃદેહના ઉત્સર્ગને પ્રસંગ–માતાને અગ્નિદાહ-સ્ત્રી જાતિપ્રતિ તેમની પૂજ્યબુદ્ધિ-ઉભયભારતી મંડનામિત્ર સાથેના વિવાદમાં મધ્યસ્થ વિદુષી • તરીકે સ્થાપવાનો પ્રસંગ મંડન મિશ્રને સંન્યાસદીક્ષા આપ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com