________________
૧૬
અને શાક્ત સૌંપ્રદાયના પ્રચાર–તે રાજાના રાજ્યની હેાળી મર્યાદા અર્ધનારીશ્વરની મૂર્તિના અવશેષો-તેવી કૃતિઓને લગતી ગ્રીક ઇતિહાસકારે ને માહિતી-સિંહવાહિની શાસ્તાદેવીની સ્મૃતિ એના અવશેષ –પ્રાચીન દુર્ગાદેવીને તેમાં સંબંધ–શાસ્તાદેવીના છાસનાં દેવી ’” એવા અપભ્રંશ—શેત્રા પાસે તે નામનાં દેવીની સ્મૃતિ –વલ્લભી રાજ્યમાં અબાલવાનીની માન્યતાના પુરાવા–આણુ પાસે ક્ષેમામ્બાનુ સ્થળ-અંબિકા શ્રીકુલની દેવી તેનાં લલિતા, બાલા વિગેરે રૂપાંતરે - પાવકાચલ(પાવાગઢ)ની કાલીકુલની કાલિકાદેવી—તેને લગતા ઇતિહાસ –ભદ્રકાલી અને ભરવીમાં ભેદ-ભદ્રકાલીતી ભાવના ગુજરાતમાં છે ભરવીની ભાવના અગાળામાં છે–બહુચરાજી માતામાં મૂલ ખાલા ત્રિપુરાનું રૂપ-તે દેવીની ભાવનાની વિકૃતિ-તેને લગતા અપમ – ગુજરાતનાં ગાણુ શાકત પી.
પૃ. ૧૦૨-૧૧૦
પ્રકરણ માર:
શાક્ત સંપ્રદાયને લગતું ગુજરાતી સાહિત્ય-શાક્તમતનું ગુજ રાતી સાહિત્ય ઘણે ભાગે ભક્તિપ્રધાન છે, જ્ઞાનપ્રધાન નથી—દેવીની સ્થૂલ, સુક્ષ્મ, અને પરભાવના—તેની કાયિક, વાચિક અને માનસિક ઉપાસના—ગુજરાતના શાકેતસંપ્રદાયના લેખા-નાથ ભવાન (૧૬૮૧) ૧૮૦૦ ) તેમનું જીવનચરિત્ર, અને કૃતિઓ--અંબામાતાના ગરમવલ્લભધાળા (ઇ. સ. ૧૬૪૦-૧૭૫૧) તેમનું જીવન, અને ગરમાગરમીઆઆનંદના ગરબાની ચમત્કૃતિ- પ્રેમાન (૧૬૩૬-૧૭૩૪ )નું દેવીચરિત્ર, અને માર્કંડેય પુરાણુ—હરગાવન કવિ( ૧૮૪૧)ના માતાના ગ–ભેાળાનાચભાઇનાં પૂર્વાવસ્થાની દૈવીભકતનાં પદો-શાકત રસિક કવિ મીઠું ( ઇ. સ. ૧૭૩૮–૧૯૯૧ )−તેનું જીવન, અને તેના ગ્રંથા-ભાઈ જની માઠુની શિષ્યા-તેનાં પદો, ' કવિ બાલ( ૧૮૫૮– ૧૮૯૮)ના શાક્તસપ્રાયના હેત્ર થા-તેમનું જીવન તેમના પિતા તરફથી મળેલી કિતની વિદ્યા તેમના હરિપ્રેમપલ્લી, અને સાયલહેરી ગ્રંથા—ઋગાર અને ભક્તિરસના બે નિમમ થવાનાં કારણા
ખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com