SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રસિદ્ધ છે. દક્ષિણના કેટલાએક પદ્ધતિગ્રંથમાં વિદ્યા એટલે કે શ્રી ત્રિપુરાસુંદરીના હકારાદિ મંત્ર તરીકે રોસ્ટરયાદવ દુ લઃ આ જ મંત્ર લીધે છે. મંત્રરત્નાકર વિગેરે પદ્ધતિગ્રામાં હાદિવિદ્યા તરીકે આ મંત્ર લેવામાં પ્રમાણ કર્યું છે તે જણાવ્યું નથી. પરંતુ લલિતાસહસ્ત્રનામના ભાષ્યમાં માતાપદનું નિવર્ચન કરતાં ભાષ્યકારે લખ્યું છે કે હરવાહ એ છ વ્યંજનને છેડે વાિત્રિપુjોના f બીજમંત્રના ત્રણ સ્વરે, અનુક્રમે જેડીને ત્રણ ફૂટ એટલે ત્રણ ખંડ બનાવતાં જે મંત્ર થાય તેનું નામ માતા છે. શ્રી ચકની રચના દરરોજ પૂજા કરતી વખતે યંત્ર લખીને પૂજા કરવી, અને તેનું વિસર્જન (અંતરાત્મામાં સમારેપ) કરવું, આ એક પ્રકાર છે. આ પ્રકારને નિત્યયંત્રનિર્માણ પ્રકાર કહેવામાં આવે છે. નિત્યયંત્રને સિંદૂર અથવા કેશરથી લખવો, એમ આગળ ગ્રંથમાં કહ્યું છે. બીજો પ્રકાર સિદ્ધયંત્રનિર્માણને છે. સિદ્ધયંત્રને સોનું, રૂપું, અને હા આપ્યા છે, એ બન્ને મંત્રો શૈવ સંપ્રદાયના જ છે. પ્રથમ મંત્રમાં સૃષ્ટિક્રમ છે અને બીજા મંત્રમાં સંહારક્રમ છે, એમ એ સંપ્રદાયના આગ્રહીઓ જણાવે છે. આ જાતના મંતવ્યને શાસ્ત્રને ટેકે હેય, એવું મારા જાણવામાં આવ્યું નથી. * બાલા ત્રિપુરસુંદરીને બીજમંત્ર ૪ ત છે. સવાઇર૪ ની સાથે શું ? એ ત્રણ સ્વરને જોડતાં ર હે રાઈવ ઇવેટઃ એ શ્રીમાતા એટલે શ્રી ત્રિપુરસુંદરીને થી શરૂ થતા મંત્ર થાય છે. અને આ સાથે આપેલા શ્રીચક્રમાં એ જ મંત્ર મધ્યબિંદુમાં લીઘે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy