________________
પા
અભિપ્રાયમાં દયના કારણરૂપે અનામ નામરૂપને માયા અથવા અવ્યક્ત નામ વડે ઢાંકનારી જે બીજ-શક્તિ છે તેને અંકુરભાવ આપનારી, આત્મદેવની આત્મભૂતા ચિતશકિત છે. જેટલા અંશમાં તે અનામરૂપે દેખાય છે તેટલા અંશમાં તે માયા શક્તિ છે, અને જેટલા અંશમાં તે અનાત્મરૂપને વ્યકત કરે છે તેટલા અંશમાં તે દૈવી ચિતશકિત છે. આ પ્રમાણે બ્રહ્મતત્ત્વની મૂળ પૂર્ણભાવવાળા પ્રેરક દૈવી શકિતને ઉપનિષદમાં પારેવતા અથવા તેવામાજિ. અથવા વિતજિ કહે છે, અને ઉપાદાન કારણરૂપા શકિતને માયાપ્રતિ કહે છે. એક શકિતમાં કર્તુત્વ અથવા પ્રેરકબલ છે અને તે ઉપનિષદના શબ્દોમાં માવો પન રાશિ છે, અને બીજી શકિતમાં ભિન્ન નામરૂપને પરિણામમાં લાવનારૂં બલ છે, અને તેથી તે પર મારિ કહેવાય છે. કતૃત્વ અથવા નિમિત્તબલ વિતરરિામાં છે, કાર્યાકાર પામવાનું બલ માયાશક્તિમાં છે, પરંતુ આ પા અને શક્તિ જેને શક્તિસંપ્રદાયમાં વિતરિક અને મારા રૂપે વર્ણવી છે, તે બન્ને મૂલ બ્રહ્મવસ્તુને આશ્રિત છે અને પૃથફ સત્તાવાળી નથી, અને તેટલા મુદ્દામાં સાંખ્યશાસ્ત્રની પ્રતિ, પ્રધાન, , નામવાળી જડ સ્વતંત્ર પ્રકૃતિથી વિવિત કરવા ગ્ય છે.
અતદર્શનમાં બ્રહ્મવસ્તુને ધર્મ કહે છે, અને તેની શક્તિને કર્મ કહે છે. દ્રવ્ય અને દ્રવ્યનો સ્વભાવગુણ જેમ છૂટો પાડી શકાત નથી, તેમ ઘાત અને તેની સ્વાભાવિક પરા શક્તિ એ કદી છૂટાં પાડી શકાય તેવા પદાર્થો નથી. જેમ અગ્નિ અને ઉષ્ણતા, જલ અને તેની શીતલતા અવિભક્ત છે, જેમ હાલના વિજ્ઞાન પ્રમાણે પરમાણુરૂપ દ્રવ્ય (matter) અને તેને નિર્વાહ કરનાર(Ether)માં ક્ષોભ કરનારા વિદ્યુકો (Electrons) એક જ અધિકરણના અવસ્થાભેદો છે; તેમ બ્રહ્મતત્વ અને તેની સ્વાભાવિક પરા શક્તિના અન્તઃ
ભ વડે આ વિચિત્ર જગત્ ભાસે છે. આ જગત્ તે શકિતસંક્ષોભShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com