SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રત્યેક ભૂતમાં આકાશાદિ ક્રમથી દિપુરનું લક્ષણ – ૧+૨+૩+૪+૫ પંદર ગુણેને આ त्रिमूर्तिसर्गाश्च पुराभवत्वात् વિર્ભાવ થવાથી એકંદર પંદર (ભૂત કલા) ભૌતિકનિત્યા પ્રકટે છે. આથી प्रयीमयत्वाञ्च पुरैव देव्याः। કાલ, દિફ, અને વસ્તુ મર્યાદાના સર્વ लये त्रिलोक्या अपिपूरणत्वात् પદાર્થો પંદર કલામાં એકત્ર કરી, તેને प्रायोऽम्बिकायास्त्रिपुरेतिनाम ।। ત્રણ બૂહમાં એકત્ર કરી, તેને મૂલ ત્રિકોણમાં એકત્ર કરી, તેને ત્રણ રેખામાં એકત્ર કરી, તેને ત્રણ રેખામાં (પ્રપંચસાર ૯૨) માતૃકાના સોળ સોળ અક્ષરે -રા. બ્રહ્મા, વિષ્ણુ, અને રુદ્ર-એ ત્રણ દેવમૂર્તિઓના | થ સંજ્ઞાથી વિન્યસ્ત કરી, તે કોણના અંત:પ્રદેશમાં .ક્ષને વિન્યાસ પ્રકટ થતા પહેલાં વિદ્યમાન હોવાથી તથા વેદ કરી, તે સર્વ માતૃકાચક્રને બિંદુમાં ત્રયી રૂપે દેવીનું વિગ્રહ હેવાથી તથા આ ત્રિલોકને લીન કરી, બિંદુને નાદમાં લીન કરી, જય થયા પછી પણ પૂર્ણ ચૈતન્યરૂપે શેષ રહેનાર | નાદને શક્તિમાં લીન કરી, શક્તિને સ્વપ્રકાશ શિવસ્વરૂપમાં લીન કરીહેવાથી માતૃશક્તિનું નામ ત્રિપુરા પાડવામાં આ મહાત્રિપુર સુંદરી દેવતા તે હું આત્મચેતન્ય છું-એ પ્રકારની અહં પ્રહભાવના કરવી. આવી ભાવના સિદ્ધ કરનાર વિદ્યાને જીવનમુક્ત શિવયોગી ગણાય છે. ર આવ્યું છે. www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy