SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ દેવતા માનવામાં આવે છે. વેતાંબર મત પ્રમાણે આ ગ્રેવીસ દેવતાઓ નીચે મુજબ છે : ૧ ચશ્વરી, ૨ અજિતબલા, ૩ દુરિતારી, ૪ કાલિકા, પમહાકાલી, ૬ શ્યામા, છ શાન્તા, ૮ વાલા, ૯ સુતારકા, ૧૦ અશકા, ૧૧ શ્રીવત્સા, ૧૨ ચંડા, ૧૩ વિજયા, ૧૪ અંકુશા, ૧૫ પન્નગા, ૧૬ નિર્વાણ, ૧૭ બલા, ૧૮ ધારિણી, ૧૯ ધરણપ્રિયા, છ નરદત્તા, ૨૧ ગાંધારી, રર અમ્બિકા, ર૩ પાવતી, ર૪ સિદ્ધાયિકા. સરસ્વતીનાં વિદ્યાવ્યહે ૧૬ માનવામાં આવે છે. તેનાં નામ નીચે પ્રમાણે છે – ૧ રહિણી, ૨ પ્રાપ્તિ, ૩ વજશૃંખલા, ૪ કુલિશાંકુશા, ૫ ચક્રેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલો, ૮ મહાકાલી, ૮ ગરી, ૧૦ ગાંધારી, ૧૧ સર્વસ્ત્રમહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરાપ્યા, ૧૪ અછુતા, (અય્યતા ?), ૧૫ માનસી, ૧૬ મહામાનસિક. ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે કે શક્તિની ઉપાસના જેમાં ઈષ્ટ મનાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy