________________
૧૫૮
દિનાગ, ( ૪૫૦-પ૨૦) શંકરસ્વામી (નૈયાયિક ) ( ઇ. સ. ૫૫૦ ) યુદ્ધેાય, ધર્મ કીતિ, વિગરે શંકરાચાયÖના પૂભાવી આદ્ વિચારકાના ગ્રંથા પ્રસિદ્ધિમાં આવતા જાય છે, અને જેમ જેમ બાદ શિલાલેખા, અને સ્તૂપ, વિહાર વિગેરેના અવશેષ! જડતા જાય છે, તેમ તેમ આપણી દૃષ્ટિ ઉધડે છે. બોધને હિન્દુધર્મમાંથી પૃથક્ પાડવા, એ મુશ્કેલીનું કામ છે. ભારતવર્ષમાં બેધમ હિન્દુધર્મના સંપ્રદાયરૂપે પ્રકટ થઈ તેમાં જ તે શમી ગયા છે. બાધમ ના તંત્રસંપ્રદાય આ મુદ્દાની સાખીતી આપે છે.
બ્રાહ્મણાના પ્રાચીન વેદધમ માં કમ વડે પિતૃયાન અને ઉપાસના વડે દેવયાન પ્રાપ્ત થાય છે એવું મન્તવ્ય હતું. પિતૃયાને ગતિ કરાવનાર સાધનને ધૂમમાગ એટલે અવિદ્યાના મા` કહેતા, અને દેવયાને ગતિ કરાવનાર સાધનને અર્ચિમાગ એટલે વિદ્યાને માગ કહેતા. યાન એટલે વાહન, ગતિનું સાધન, અથવા ગમનના માગ–એવા અથ થાય છે. ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી ઐશાસનના ખે મુખ્ય વિભાગ પડયા. પ્રથમ વિભાગના લકાં વિગેરે દક્ષિણાપથના અનુયાયીઆએ અતિ એવા પ્રત્યેકમુદ્ધની નિર્વાણુભાવના સ્વીકારી; ખીજા વિભાગના એટલે ટીમેટ વગરે ઉત્તરાપથના, અને ચીન જાપાન વિગરે પૂર્વના દેશેાના અનુયાયીઓએ ખેાધિસત્ત્વની લેાકેાત્તર કલ્યાણ કરવાની, અને યુદ્ધની ત્રિકાયની ( ધ કામ, સભાગકાય, અને નિર્માણુકાય ) ભાવના સ્વીકારી. પ્રાચીન દક્ષિણાપથના ઐદ્દાના સંપ્રદાયનું નામ હીનયાન પડયું, અને ઉત્તરાપથના તથા પૂર્વ દેશના અનુયાયીઓના સંપ્રદાયનું નામ મહાયાન પડયું. મહાયાન મતનું સાહિત્ય ઇ. સ. પહેલાંના પહેલા બીજા સકાથી રચાતું ચાલ્યું હતું, અને તેમાં જે જે દેશના મનુષ્યા વૈધની મર્યાદામાં આવ્યા તેમના પેાતાના મૂળધના સંસ્કારાના પ્રવેશ નામાન્તરે અને રૂપાન્તરે થયા. આ નવધનાં મુખ્યસા નીચે પ્રમાણે વસુબંધુ નામનિર્દેશસૂત્રમાં ગણાવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com