SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કરે છે. ઉધાડી.” ભીતરની છાશક્તિના આ કૅન્દ્રીભાવ કહેવાય છે, અને તેને પાછળના તંત્રશાસ્ત્રમાં વિવુ કહે છે, કારણ કે તે સ્થિતિમાં બ્રહ્મચૈતન્ય એક કેન્દ્રમાં ધનીભૂત થઈ પ્રથમ સંકલ્પ ત્યાર પછી તે પરમાત્મા અથવા બ્રહ્મે કામના વેગ આપ્યો, અને ધણું ઊંડું નિરીક્ષણ કર્યું (સોઽમયત । સીત). આ આદ્ય ઇચ્છા થયા પછીના જ્ઞાનરૂપ વેગ વડે બ્રહ્મ તપતા અત્રીયત એટલે તપ વડે એકીકરણ પામી ધનરૂપ બન્યું, અને તેમાંથી માખ તત્ત્વની ફુટ થઈ. બ્રહ્મવસ્તુની પવિત્રુ અવસ્થામાંથી જે આઘ ક્ષેાભ થઈ પ્રાણતત્વના ઉદય થવા તેને તંત્રશાસ્ત્રમાં અપવિવું કહે છે, અને વ્યાકરણાગમમાં અને મંત્રશાસ્ત્રમાં તેને રાષ્ટ્ર કહે છે. આ પ્રાણતત્ત્વના ભેદ પછી પંદર * કલામાં સૃષ્ટિના રંગ રચવામાં રાકાયેલી બ્રહ્મવસ્તુની ત્રીજી શકિતને યિાજ્ઞત્તિ કહે છે, અને તે સમૃવ્ય પદાર્થોના નિયમેામાં આસ્તિકયબુદ્ધિ ( શ્રદ્દા) ઉત્પન્ન કરે છે, પૃથિવ્યાદિ પાંચ તત્વામાંની ભાગ્ય જગતને અને તેને ભોગવવાનાં કરણા એટલે ન્દ્રિયવગને પ્રકટ કરે છે, આંતર મનને ખાદ્ય વેગ આપે છે, ખાદ્ય ક્રિયા કરાવે છે, અને તેનાં સુખદુઃખાદિ વિવિધ ફ્લોને પ્રકટ કરે છે. પૃથિવ્યાદિ પાંચભૂતમાત્રા, ઇન્દ્રિયાને સમૂહ, મન મળી સાત કલા વડે કાર્ય કરસ ધાત— એટલે દેહરૂપ સાધન ઘડાય છે; શ્રદ્દા વડે તે શરીરમાં ગુચાએલું ચેતન કર્મ કરે છે; તે ક વડે નવાં નવાં ॰નામ ધારણ કરી ભાગ્ય પદાર્થોને (અન્ન`૧) ને ભાગવે છે; ભેગ વડે પુન: પુન: નવું નવું કરવાનું વી મેળવે છે, અને અનુભવવડે (સ૧૩) જ્ઞાનદીપ્તિ કરે છે. ૧૪મંત્રાદિ દિવ્ય સાધના મેળવે છે, અને પૃથિવ્યાાદ અનેક ઉપલાકમાં જન્મજન્માંતર પામે છે. આ પ્રમાણે ક્રિયાશક્તિ - પંદર કલા વડે ભુવનને રચી, ભાગ્ય, ભાગસાધન, ભાગભૂમિ વગેરે બ્રહ્મવસ્તુના આદ્ય સંકલ્પને સૃષ્ટિમાં ક્લ બનાવે છે બ્રહ્મવસ્તુની આ ક્રિયાશક્તિને ત ંત્ર* જીએ પ્રોપનિષવું ૬. ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy