SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ માત્રના ઉપનિષદ્ દેવીના પરસ્વરૂપનુ ભાન કરાવનારૂ' છે; તેમાં શ્રીવિદ્યાની અધ્યાત્મપ્રતિષ્ઠા છે. તેના ઉપર અપ્પય્યદીક્ષિત અને ભાસ્કરાચાર્યનાં ભાષ્યા છે. શાક્ત અદ્વૈતવાદના પાયા આ ઉપનિષદ્ ઉપર્ છે. સરસ્વતીચમાં ઋગ્વેદસહિતામાં આવતા સવતીને લગતા સારભૂત મંત્રા છે, અને તેના તાંત્રિક વિનિયોગ છે. મા સંહિતામાં હાવાથી પ્રાચીન જ છે, એમાં શ`કા નથી. સીતા ઉપનિષદ્ વૈષ્ણવાગમ પછીતું છે, અને રામમત્તિના વ્યાપકપણા પછીનુ છે. સંહિતા-બ્રાહ્મણમાં તેનું સ્થાન પકડાતું નથી, તેથી તે શ્રૌત વનું ગણવા લાયક નથી. સૌમાન્યષ્ટમીમાં શ્રોત્તુ જે ઋગ્વેદના ચેાથા અષ્ટકના ચેાથા અધ્યાયના ૩૪ મા વમાં આવે છે, અને જે વિજ અથવા શિષ્ટ સૂકતેામાં આવે છે, તેને તાંત્રિક વિનિયોગ છે; અને નવચક્રમાં દેવીની ઉપાસના કેવી રીતે કરવી તેની સમજણ છે. હાટી, તારા, અદ્વૈતમાવ, કૌજી અને શ્રો વિષાતાજ પ્રાચીન નથી, અને વામમાર્ગોના પ્રચાર પછીનાં છે. તેમાં તારા તા બૌદ્ધોની દેવી છે. અર્જળા ઉપનિષદ્ તૈત્તિરીય આમાં અંતર્યંત છે. તે ઉપનિષદ્ ૧૦૮ ઉપનિષદોના સમુચ્ચયમાં આવતા આળિયો નિવિ કરતાં જાદુ છે. તે અવળા નામના શાક્ત ઉપનિષદ્ ઉપરની ટીકા લક્ષ્મીધરની જે ટીકા સૌચારી ઉપરની છે તેમાં અંતર્ગત થયેલી છે. વેદનાં છ અંગામાં વ્યાકરણાગમ મુખરૂપ ગણાય છે. વ્યાકરણઆગમમાં વાતે ચૈતન્યની શક્તિરૂપે સ્વીકારી છે; અને તેના આધાર ઋગ્વેદની શ્રુતિઓમાં રહેલા ગણાવે છે. ઋગ્વેદના એક મંત્રમાં અ. ૨. ૩. ૨૨. ૫) કહ્યું છે કે “ વાગદેવીના ચાર પાદ છે. તેનેે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy