Page #1
--------------------------------------------------------------------------
________________
નમ્ર-નિવેદન !
આ નવલકથામાં અદ્ભુત ચમત્કાર કે જેને અંગ્રેજીમાં Miracle કહે છે, તેવા પ્રસંગે ઘણા આવે છે. તેવા પ્રકારના અદ્ભુત ચમત્કાર અને દિવ્યદૃષ્ટિના પ્રસંગા ઉપર કેટલે અંશે ટોકાના વિશ્વાસ પ્રેસરો, તે અમે કહી શકતા નથી તેમજ તેનુ વિવેચન આ સ્થાને અનુચિત પણ છે; પરંતુ અમારે એટલુ તા જણાવવુંજ જોઇએ કે આ પવિત્ર ભારતવર્ષમાં એવા કેટલાક મહાન પુરૂષષ થઇ ગયા તે, અને આ જમાના પણ કેટલાક લાકાના તેના ઉપર વિશ્વાસ હતા અને છે. આજકાલ સુરાપના સુધરેલા ગણાતા દેશેામાં પણ તેવી માન્યતા છે. તેમાં સ્કોટલાંડના લેકાતા તેના ઉપર ઘણા વિશ્વાસ છે, એમાં શંકા નથી. અંગ્રેજી રાજકવિ માયરન અને સર વોલ્ટર સ્કાટ, ફ્રેંચ કવિ રાસા અને જર્મન કવિ ગેટી ઇત્યાદિક જુદા જુદા દેશના વિદ્યાતાને દિવ્યદ્રષ્ટિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતા. આપણામાંથી પણ ધણા લોકો ભૂતપિશાચ વિગેરે માને છે અને તેની ઉપર વિશ્વાસ રાખે છે. મનુષ્યની એકાદ ચ્છા ( અપૂર્ણ ) રહી ગઇ હાય ! તે મરણ પામ્યા પછી પિશાચ કે ભૂત વગેરેમાંથી ગમે તે એક થાય છે, એવી આપણા આર્યલેાકાની પ્રાચીન માન્યતા છે. તેવાજ પ્રસંગે। આ નવલકથામાં ગુંથાએલા છે અને આવા પ્રસંગા નવલકથામાં ગુ થાવાથી નવલકથામાં અદ્ભુત રસ ઉત્પન્ન થયું છે.
.
આ નવલકથા અમે વિશ્વવિખ્યાત મહાન નવલકથાકાર રૅનાડસ'ની ‘ કેનેથ ’ નમક નવલકથાને આધારે લખી છે. એજ નવલકથાનું મરાઠી રૂપાંતર કે જે મુ. વાઇ જી. સાતારા, ખાતેથી પ્રકટ થતા ‘સરદ નના ાસિક તરફથી પ્રકટ થએલ છે, તે પુસ્તકમાંથી પણ અમે ઘણાખરે આધાર લીધે છે. આ સ્થળે અમે મૂળ નવલકથાકાર શ્રીયુત.. · નેસ્ ’ તા અને મરાઠી પુસ્તકના પ્રકાશક રા. નરહર નારણુ પટવર્ધનને અંતઃકરણપૂર્વક અત્યત આભાર માનીએ છીએ. એ શિય વધારે કાંઇ લખવું યોગ્ય નથી અને લખાય તેવું આ સ્થળ છે પણ નહિ.
*
૧૧ નવલકથામાં નીતિ-અનીતિ અને પાપ-પુણ્યનું એક નવેના ભરપૂર ચિત્ર આલેખ્યું છે.
ઉદયચંદ લાલચંદ પંડિત.
પ્રયોજક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ફબી કેદ કરનારા, પ્રપંચે દાવ રમનારા; થશે આખર નતીજો શું, અરે તે કાંઈ જાણે ના ! દુનીયા રંગબેરંગી, પ્રપંચમાંહિ ડૂબેલી: ભરેલી પાપથી બહુ છે, ન્યાયની રીત ભૂલેલી! પ્રપંચી પાપના પાયે, ચણે છે મહેલ બહુ હેટા; નહીં નભશે–નહીં નભશે, ફના ક્ષણમાંહિ થાવાના! દિવસ બે પ્રબ મહાલી લે, પ્રપંચી! વૈભવ જુઠા; નહીં પામે–નહીં પામે, કદી કપટી સુખે રૂડા ! વિચારી લે, અરે માનવ! નથી પિબાર પાપીના ! ખતમ થઇ ધૂળમાં મળશે, પ્રપંચી પાપીઓ પૂરા. સતિયા! સત્ય છોડો ના! સતિયા સુખ પામે છે; તરે છે સત્ય આખરમાં, પરાજય પામ્ પામે છે. સદાએ સત્યનીતિને જગમાં છે વિય માનવ! " પાપની નાવમાં બેસી, તરે ના કેઈ ભાગર !
--
-
-
-
--
-
-
--
જિ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #3
--------------------------------------------------------------------------
________________
લલિત-પ્રભા
યાને
રણવીર રાજપૂતોનો રાજ્યરંગ.
પ્રકરણ ૧ લું.
હું કેણ? ” . “સંસાર–જંગલમાં માર્ગ ભૂલેલા મુસાફરની જેમ હું ક્યાં ક્યાં ભણું છું? મારા અંતઃકરણને એ બિના રહી રહીને અત્યંત આને અનુભવ કરાવે છે કે હું કોણ? એ પ્રભુ ! હું નથી જાણી શકતે કે હું કોણ છું? અને જે જાણી શકું છું તે તે એટલું જ કે હું બાલ્યાવસ્થાથી એક દયાળુ રાજપૂત સરદારના આધારે અને આશ્રયે આ અવનિમાં ઉછરેલો એક યુવક છુ! ઓ પ્રભુ ! હું નથી જાણતા કે મારાં પૂજ્ય માતા-પિતા કોણ છે, મારી પવિત્ર જન્મભૂમિ કઈ છે
અને હું કોણ છું? , “ઓ દયાળુ દેવાધિદેવ! આ ભયાનક ભવજંગલમાં ભૂલા પડેલા આ તારા દીન બાળકને સર્વદા સત્ય માર્ગ બતાવજે.”
“ખરેખર, શું દુનિયામાં પ્રપંચને જ ય થતું હશે ? ફરેબ અને ફંદ કરનારાઓનાજ જગતની ચપાટ ઉપર પાસા પોબાર પડતા હશે અને શું તેજ પિતાના તમામ મનોરથો સફળ કરી શકતા હશે-બીજાએ નહીં ?”
એ જગદીશ્વર ! આ તારા બાળકને દુનિયાના છળ, કપટ, પચ, પાપ અને દુર્જનથી બચવજે !”
“અફસોસ, મારા ઉપર કેટ કેટલા પ્રપની જાળ નંખાય છે અને નખાશે! છતાં પણ હું નથી સમજી શકો કે, શત્રુઓ પ્રપસમાં ફાવશે કે નહિ ફાવે? અને જે કદાચિત તેઓ ફાવી
કે હું એકસ માનીશ કે એ પરમાત્મા! તારે ત્યાં પણ ને અંધકાર છવાએલે છે અને તે અંધકારમાં પુણ્યવાનેને છે ત્યારે પ્રપંચીઓને વિજય છે–પબાર ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
એ અજ્ઞાની યુવક! અહીં તારી ભૂલ થાય છે. તું આ બાબતને ઉંધા ચશ્માથી જુએ છે અને ન્યાયને તું જુઠ્ઠા કાટલીઓથી તેળે છે ! તું નક્કી સમજી લેજે કે આ પૃથ્વી ઉપર પરમાત્માની ન્યાયી સત્તા અનાદિકાળથી સર્વત્ર છવાએલી છે અને તેજ ન્યાયી સત્તાથી પ્રપચીઓ–પાપીઓનો પરાજય થાય છે. એ જુદી વાત છે કે–તે મોડો થાય અથવા વહેલો, પણ તે વિજયથી બેનસીબજ રહે છે.” અચાનક તે યુવકની આગળ એક વૃદ્ધા આવીને બેલી. યુવકે તે વૃદ્ધાને પૂછયું.”–
તે મને કેમ યાએ નથી દેખાતી?” “તે તને નહીં દેખાય !”
કઈ કારણ?” “એજ કે હજુ તને દુનિયામાં દુઃખના કડવા અનુભવ થયા નથી.” “આ તમે શી રીતે કહી શકો છો?”
“હું તને ઘણીજ સારી રીતે જાણું છું. તારા જીવનની તમામ હકીકત મારા મગજરૂપ દફતરમાં અક્ષરે અક્ષર લખાએલી છે.”
તેમાંનું અને તે કાંઈક જણ ! ” અત્યારે નહીં !” જ તે ક્યારે?” “જ્યારે સમય આવશે ત્યારે.” “તે સમય ક્યારે આવશે?”
“ભલા-ભોળા યુવક ! હું કાંઈ પરમાત્મા નથી કે તે બાબતમાં તને કંઈ પણ નક્કી કરી શકું?”
“તે નહીં તે નહીં પણ તમારી ઓળખાણ તે આપે?”
“ તે પણ સમય આવશે ત્યારેજ. પણ એ યુવક, સામે જે કે પિલું કોણ આવે છે?”
એ તે આ સામે દેખાતા કિલ્લામાં આવી રહેલા મેમાન સજનસિંહની પુત્રી પ્રભાવતી છે.”
આ વાક્ય સાંભળતાં જ તે ડેસી પાસેની ઝાડીમાં પૂઈ ગઈ. યુવક પણ પ્રભાવતીની માર્ગપ્રતીક્ષા કરતે એક અશોક નામક વૃક્ષની નીચેજ આવેલા એટલા ઉપર બેઠે.
પ્રિય વાંચક! તને અને જાણવાની જિજ્ઞાસા અન્યાય એ યુવક કોણ હતા અને તે ડેસી કેણ હતી? તે યુવાપરાજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૮
યુવકજ હતું. તેની ઉમર ૧૮ વર્ષની હશે. આ સમયે તેના શરીર ઉપર એક ક્ષત્રિયવીરને છાજતે શિકારી પિશાક હતા. કમરપટામાં ખંજર, તમ અને કમરે યમરાજની જિવા જેવી સમશેર લટકતી હતી. તે વિચારમાં ને વિચારમાં સચિંત મુખકાએ બેઠે હતા અને અમે આ પ્રકરણના મથાળે જણાવ્યા પ્રમાણેના વિવિધ વિચાર કરતો હતી. તેની પાસેથી તે ડોસીને ચાલી જવા પછી પણ તે, તે
સીના અને પિતાના પહેલાંના વિચારો કરી ગુલતાન થઈ ગયો તેનું નામ લલિતસિંહ હતું અને તેણે તે વૃદ્ધાને જણાવ્યા મુજબ થોડી જ વારમાં તેની પાસે એક ચાર વર્ષની બાલિકા આવીને ઉભી રહી. સયા થવાને હજુ એક કલાકની વાર હતી. પિતાના વિચારોમાંજ લલિત ગુલતાન હોવાથી તે બાળાના આગમનને જાણી શકો નહિ. થોડી વાર આમને આમ ચાલ્યા પછી તે બાળાએ લલિતને ખભે હાથ મૂકી કહ્યું –
“લલિત-લલિત! આ શું?” કોણકોણુપ્રભા?
“પણ તું અહીં ક્યાંથી?”.
આજે સવારે તમે અને મારા મોટાભાઇ શિકારે ગયા હતા, તમો બને વેળાસર-સંધ્યા થવા આવી છતાં-પાછા ન ફરવાથી હું તમને શોધતી શોધતી અહીં આવી ચડી. પણ લલિત-એ લલિત ! મારા મોટાભાઈ ક્યાં?”.
તેઓ સહિસલામત છે અને આટલામાં જ કયાંક હશે. તમે તેમને માટે ફિકર ન કરે.”
“ લલિત! મારા મોટાભાઈ બહુ હઠીલા માણસ છે. મારા સાંભળવામાં આવ્યું છે કે આ પર્વતમાં લુંટારાઓ બહુજ છે અને તેઓ તે એકલાજ કોણ જાણે ક્યાં જઈ ચડયા હશે.”
તે તેમાં શું થયું? તમારા ભાઈ દશ લુંટારાઓને ભારે થઈ પડે તેવા છે.”
એમ કહી પ્રભાની સાથે આવેલા નેકરે તરફ જઈને કહ્યું કે“જાઓ, તમે એમના ભાઈને શોધો !”
જ લલિત ! મારા મોટાભાઈની તપાસ કરવા જવાનું શું તમને મન નથી થતું?” -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રભાને આ પ્રશ્ન સાંભળી લલિત એક ક્ષણને માટે જરા ગુંચવાયે. તેણે પ્રભાના ચમકતાં ને તરફ જઈ નીચું જોયું. આજે લલિતને પ્રભાને શ્યામકમળ જેવા નયનોમાં હમેશ કરતાં કાંઈક જુદીજ અને અવનવી ચમક દેખાઇ. ડીવાર પછી તે બે
તમને અહીં એકલાં મૂકીને શું હું જાઉં? નહીં ! પણ..પણ જો મારી હાજરીથી તમને કાંઈ અડચણ થતી હોય તે જાઉં ! ”
“ લલિત, તમે આજે મારી સાથે કેવી વિચિત્ર વાત કરે છે? આજસુધી આપણે શું એક બીજાના હાથ પોતાના હાથમાં લઈ નથી ફર્યા?”
દેવબાળા તુલ્ય પ્રભા, તમારું કથન સત્ય છે પણ મારે તમને જણાવવું જોઈએ કે આજસુધીને સમય જુદે હતા અને હવે ભવિધ્યમાં આવનાર સમય જુદો જ છે. સર્વ દિવસો સરખાજ હૈય, શું એ બનવા જોગ છે?”
૫ણ-લલિત! આ તું શું બેલે છે, તેને ભાવાર્થ હું સમજી શકતી નથી. શું તું મને તે સમજાવી શકીશ ?”
“ તે વાત જવા દ્યો. તેને ભાવાર્થ તમે ન સમજે એજ વધારે સારું છે. આજ અચાનક આવા વિચારો મારા મનમાં શી રીતે આવ્યા તે હું પોતે પણ સમજી શકતું નથી અને તેથી તેને યથાર્થ ભાવાર્થ કહી શકવા હું અશક્ત છું.”
લલિત-લલિત ! આ શું? આજે તમારી આવી વિચિત્ર સ્થિતિ શા કારણથી થઈ કે આજે તમે મને તેને બદલે તમે કહીને સંબંધે છે, એ શું? મને કંઈ સમજાતું નથી. તમે આજે આ આવી ભાષા શીખ્યા ક્યાંથી ?”
પિતાના પ્રશ્નને લલિત કાંઈ પણ ઉત્તર આપતા નથી અને તે ચુપચાપ ઉમે જ છે, તે જોઈ પ્રભા પુનઃ મંદસ્વરે કરી બેલી– “લલિત ! મારા કોઈ કાર્યથી તમને ગુસ્સો તે નથી આવ્ય અથવા મા તે નથી લાગ્યું ને?” એમ કહી પ્રભાએ તેના હાથને સ્પર્શ કર્યો. તે સ્પર્શ થતાંજ લલિત એકદમ ચમકે. આજસુધી પ્રજાને હાથ પિતાના હાથમાં લઈ તે ઘણીવાર ફર્યો હશે; પરંતુ આજના જેવી અજબ લાગણી તેને આજ સિવાય બીજા કોઈ પણ પ્રસંગે થઇ ન હતી. પ્રભાને સ્પર્શ થતાં જ તેના શરીરમાં વિજળીના આઘાત જેવું થયું. તે અચકાતે અચકાતે . “ગુસ્સાભા! શું તમારા ઉપર ગુસ્સે! નહી નહીં! એ અસંભવિત છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
લલિતને ખરે અને કંપતે અવાજ તથા પિતાની તરફ લાગેલી દયાદ્રષ્ટિ જોતાં જ તે સરળ સ્વભાવવાળી, પ્રેમની પ્રત્યક્ષ પ્રતિમા સમાન પ્રભાને બહુજ માઠું લાગ્યું, તેના નયનમાંથી આંસુના બે બિંદુઓ તેના ગાલ ઉપર ખરી પડ્યા. તે જોઈ લલિતની હાલત બહુજ ચમત્કારિક થઈ. તે દુઃખી દિલે બે -“પ્રભા !. તારા ઉપર મને કોઈપણ દિવસે ગુસ્સો આવે એ અશક્ય છે. ઉપરાંત તારી બાબતમાં મારે શા માટે માઠું માનવું જોઈએ? હું એક ગરીબ, પારકે અને ફક્ત તારા પિતાની ઉદારતાથી ઉછરી નાનાથી મોટે થયેલ છું! મારે તારા ઉપર ગુસ્સે થવાનો હક પણ છે?”
“ લલિત ! આજે આ નવીનતા અને વિચિત્રતા તારામાં ક્યાંથી આવી? આજ સુધી મેં તારા મુખેથી આવાં વચને કોઈ પણ સમયે સાંભળ્યા નથી. આજેજ આવી રીતે તારા વિચારોમાં શા માટે ફેરફાર થાય છે–થયા છે, તેનું કોઈ પણ કારણ મારા જાણવામાં આવી શકતું નથી. લલિત! તું જરા શાન્ત થા અને તારા ચિત્તમાં શા શા વિચારો આવે છે, તે મને જણાવ જોઉં. તું તે મારો હાલે ભાઈ છે ને!”
નહીં-બિલકુલ નહીં. પ્રભા ! આના કરતાં જો હું ખરેખરજ તારે ભાઈ હેત તે બહુજ સારું થાત. મારા હૃદયની ગુપ્ત વાત અને ગુપ્ત વિચારો જાણવાનીજ તારી ઈચ્છા છે ને ?”
“હા.”
“તે સાંભળ! પ્રભા, તારા સુખકર સહવાસથી કોઈ પણ વખતે મારે જુદા થવું જ પડશે. આજે ઘણું દિવસોથી આ વિચાર મારા મનમાં આવ્યા કરે છે. હવે આપણે ઉમરમાં મોટા થયા છીએ. આપણી બાલ્યાવસ્થાને સુખકર સમય વ્યતત થઈ ગયો છે. તે એક મેટા સરદારની પ્રિયપુત્રી હોવાથી તેને એક વચનથી બોલાવવી, એ કેઈ કાળે યોગ્ય ગણાશે નહીં. થોડા જ દિવસોમાં તારી આ હાલત ફેરવાઈ જશે. પ્રભાવતી! થોડાજ સમય પછી તારી આ કોમળ અને કમનીય કાયાની સંરક્ષક કઈક જુદી જ વ્યક્તિ થશે?”
“એટલે તું શું કહે છે?”
“એજ કે-હવે થોડા દિવસ પછી તારા પિતા તારે વિવાહ કોઈ બીજાની સાથે કરશે. હાયપ્રભા હાય! હવે આપણે વિખુટા થવું જ પડશે!”
એટલું કહી લલિત અચકી ગયે. પ્રભાવતીએ શાન્તપણે તેનું કથન સાંભળી લીધું. જો કે તે ઉપર ઉપરથી જોતાં શાન્ત દેખાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
હતી છતાં તેના મનમાં શું થાય છે, તે જાગુવું કઠિન હતું. હજુ સુધી તેને એક હાથ લલિતના હાથમાંજ હતા અને તે થરથર ધ્રુજતે હતા. તેની તરફ નેવાની તે ડિ'મત કરી શકતી નહેાતી. તે નીચુ મુખ કરી ઉભી હતી. લલિત તેના મહર મુખ તરફ્ ટક લગાવીને જોતા હતા અને તેના મુખ ઉપરથી તેના હૃદયમાં થતા વિચારે જાણવાની કાશીશ કરતા હતા. ઘણે વખત સુધી એક સરખી રીતે સ્થિર નેત્રે પોતાની પાસે ઉભી રહેલી તે, પ્રેમની પવિત્ર-નિષ્પાપ પ્રતિમા તોતે જેતે તે, હિંમત ભરેલા અવાજે માલ્યેયઃ— “ પ્રભા ! આ વિચારીને ભાર કેટલાક દિવસથી મને મુંઝાવ્યા કરે છે. હમણાં હમણાંમાં તે ભાર મારા માટે અસહ્ય થયેલ છે, છતાં આજ સુધી મારા મનમાં ઉદ્વેગને-ચિંતાને-મે' જેમ તેમ, મડામુશીતે દબાવી રાખેલ છે. મારા વિચારે અને મનેવૃત્તિએ મે” શબ્દથી કે ફક્ત દ્રષ્ટિથી પણ કોઇને જણાવેલ નથી. પણ આજે તે તમામ વિચારા મતે અસહ્ય થઇ પડયા છે. ધણી ધણી રીતે મે' મારા મનને નિગ્રહ કરવા કાશીશા કરી પણ પરિણામે કંઇજ નહીં. દિવસે દિવસ મારી સ્થિતિ શૈાચનીય થતી જાય છે. તારા પિતાજીએ મને આશ્રય આપી મારૂં લાલન-પાલન કર્યું, તમારી બધાની સાથે મને સર્વ વા તની અનુકૂળતા છે; છતાં તમારા કરતાં મારા દરજ્જે નીચે છે, તે હું સારી રીતે જાણું છું. તેજ મુજબ મારા મનમાં ઉદ્ભવતા વિચારે અનુચિત છે તે પણ મારી જાણ બહાર નથી; છતાં દિવસે દિવસે તમારા સહવાસમાં રહેવાનું મને વસમું થતું જાય છે. અહીં રહીને આવા દુ:ખદ વિચારામાં રતા રહેવું તેના કરતાં હવે મારે કા બીજો રસ્તો લેવાજ જોઇએ. દુનિયામાં એકાદ અજાણ્યા સ્થળે ચાલ્યા જવું અને આ વિચિત્ર વિયારાથી છુટકા કરી લેવા. આવે વિચાર ઘણા દિવસોથી મારા મનમાં ઘેળાયા કરે છે. પણ અત્યારે પ્રભા ! તારા પિતાજી~અને મારા ઉપર અત્ય ́ત ઉપકારી કરનાર ઉપર શાયનીય પ્રસંગ આવ્યો છે, તેને-આવી સ્થિતિમાં છેાડીને ચાલ્યા જવું,
એથી ખરેખર દુનિયા મને કૃતજ્ઞ કહેશે પણ...
tr
લલિત ! મારા પૂજ્ય પિતાજી તે તને મારા મેટાભાઇની જેવેાજ ગણે છે.”
“ નહીં નહીં ! હું તેમને પુત્ર નથી. હું જ્યારે તેમને ક્યાંકથી જાણે! ત્યારથી તેમની ઉન્નતિષ થતી ગઇ. તેમને અત્યંત સુખ પ્રાપ્ત થવા લાગ્યું અને સુખને અધિ એટલે તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
એવા એનેક કારણોથી તે મારા ઉપર પુત્ર જે પ્રેમ રાખે છે. મારા જ પગલાંથી કુમાર ચંદ્રસિંહને જન્મ થયે, એમ મરતાં સુધી પણ તારી માતાની માન્યતા હતી. તે સાધ્વી સ્ત્રી અને પિતાના પ્રાણ કરતાં પણ વધારે પ્રિય માનતી હતી. તેની ઉદારતાને ખોટો લાભ લઈ હું મને પિતાને ભૂલી જાઉં, એ નીચમાં નીચ કૃત્ય છે. અને પ્રાણ જતા પણ તેવું નીચ કામ મારા હાથે થશે નહિ. પ્રભા ! મારા અંતરની છુપી વાત તને કહીને મેં મારી છાતી ઉપર જે જબરદસ્ત ભાર હતો. તે આજે ઉતારી નાંખ્યો છે. ”
થોડીવાર સુધી લલિત ચુપ રહીને ફરી બોલવા લાગ્યું –
“પ્રભા ! ઘણું ઘણું વિચાર કરી જોતાં મને જણાય છે અને હું એજ નિશ્ચય ઉપર આવ્યો છું કે હવે તમારા સર્વેના સુખકર સહવાસને મારે ત્યાગ કરવો જ જોઈએ. જ્યાં સુધી મારા હૃદયમાં પ્રમાણિકતા છે. બાહુમાં શક્તિ અને સામર્થ્ય છે ત્યાં સુધી મને કઈ પણ પ્રકારની ચિંતા નથી. હું ગમે ત્યાં રહીને નીતિ અને પ્રમાણિકતાથી સમય વિતાવીશ. હવે અહીં રહેવાથી મને સુખ મળશે નહિ. કારણકે- લલિતનું કરૂણાજનક ભાષણ સાંભળી પ્રભાનું અંતઃકરણ બહુજ આકુળ વ્યાકુળ થયું. ઘણે વખત સુધી તેના હૃદયરૂપી રણભૂમિ ઉપર અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. તેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તે રૂંધાએલા કંઠે વચમાંજ બોલી ઉઠી લલિત ! મારા પિતાજી કેવા વિકટ પ્રસંગમાં સપડાએલા છે તે જાણવા છતાં પણ તું આવા સંકટ સમયમાં તેમને છોડી જવાનો વિચાર કરે છે, શું એ તને સારું લાગે છે?”
પ્રભા ! હું એટલે બધે કૃતઘ નથી. અત્યારે તેમના ઉપર કેવો સમય છે તે હું ઘણી સારી રીતે જાણું છું. તેમણે પિતાના પુત્રની જેમ મારૂં લાલન-પાલન કર્યું છે તેને યોગ્ય બદલે તેમને સંકટ સમયે સહાય કરીને હું વાળી આપીશ અને જ્યારે તેમનો અન્તિમ હેતુ સાધ્ય થઈ સર્વત્ર આનંદ અને આનંદ છવાઈ જશે ત્યારેજ હું તેમની રજા લઈશ. પછી હું છું અને મારું ભાગ્ય છે.”
“ આજે નહીં તે પણ કોઈ એક દિવસે તું તારા ઉપર પ્રાણ કરતાં પણ વધારે પ્રેમ ધરાવનારાઓને દુઃખમાં છોડી જઇશ. ખરું ને?”
“ પ્રભા ! હું લાચાર છું–મારે તેમ કર્યા વિના છૂટકોજ નથી. મેં તને સર્વ વાતે સ્પષ્ટપણે કહી સંભળાવી છે. હવે તુજ મને કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કે હવે મારે શું કરવું? પ્રભા ! મારું મન બહુજ મુંઝાઈ ગયું છે માટે તું મને યોગ્ય રસ્તો બતાવ.”
આ વખતે પ્રભાની આંખમાંથી આંસુની ધારા પ્રકટપણે વહેવા લાગી તે જોઈ લલિત બે
“ પ્રભા ! આમ રડીને પ્રથમથી જ વ્યથિત થએલા મારા હૃદય ને વધારે વ્યથા ન ઉપજાવ ! પણ મને એગ્ય માર્ગ બતાવ. તું રડ નહિ, તારા નેત્રામાંથી પડતું અને એક એક બિંદુ મારા હૃદયના ટુકડે ટુકડા કરી નાંખે છે, પ્રભા ! તું હવે રડે તે તને મારા સેગંદ છે. તું આમ રડી રડીને તારા ચિત્તને નિરર્થક દુઃખી ન કર ! તું જે કાંઈ કહીશ તે કરવાને માટે હું તૈયાર છું. તારા એક અમૂલ્ય શબ્દને માટે હું મારા તુચ્છ પ્રાણની પણ પરવાહ કરીશ નહિ. શું તારી ઈછા એવી છે કે મારે અહીં જ રહેવું?”
હા !” એ ઉત્તર તેણે તરતજ આપ્યો. પણ બીજી જ પળે તેના ધ્યાનમાં આવી ગયું કે પેતાના ફક્ત હા એ શબ્દમાં જ કેટલો બધે ઉડે અને ગહન અર્થ ભરેલો છે.
પ્રભાના મુખમાંથી હા એ શબ્દ નિકળતાંજ લલિત વિનય પૂર્વક, પિતાનું મસ્તક નીચે નમાવ્યું અને બોલ્યો
“પ્રભા ! તારી ગમે તેવી તુચ્છ અભિલાષા પૂર્ણ કરવામાં મારે આનંદ સમાયેલો છે. તારા મનમાં એમ છે કે મારે અહીં રહેવું પણ અહીં રહેવાથી મને ખરું સુખ પ્રાપ્ત થશે ખરું કે? મેં તને પ્રથમ કહ્યું તે પ્રમાણે જે તારી સ્થિતિમાં ફેરફાર થયે તે મારી સ્થિતિ કેવી થશે, તેને તે કાંઈ પણ વિચાર તારા ચિત્તમાં કર્યો છે ખરો કે નહીં! નહીં; પ્રભા ! મારા કથનને ખરે અથે હજુ પણ તારા સરળ ચિતમાં આવ્યો નથી. તને તારું ખરું ચિત સમઝાય તે પહેલાં જ તું મને અહીંથીતારી પાસેથી-દૂર જવા દે ! હું તારી પાસેથી દૂર ચાલી ગયા પછી મારું ગમે તે થશે તેની મને જરાએ દરકાર નથી.”
લલિત ! શું તે મારા હૃદયની આવીજ પરીક્ષા કરી ?” નીચું મુખ કરી પ્રભાએ કંપિત સ્વરે પ્રશ્ન પૂછ્યું.
પ્રભાને પ્રશ્ન સાંભળતાં જ લલિત એકદમ ખંભિત થઈ ગયો. પ્રભાના મુખમાંથી ગૂઢાર્થથી ભરેલા શબ્દ શ્રવણ કરતાં જ તેનું હૃદય થરથર કંપવા લાગ્યું. પિતાના કથનને ખરો અર્થ તેના જાણવામાં આવી તે નહીં ગયે હૈય, એવી શંકા આવવાથી તેણે ઉલ્લસિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ચિતે અચકાતાં અચકાતાં કહ્યું–તે- તે શું આ લલિત માટે તારા હદયમાં પ્રેમ છે ખરે કે?”
શું પ્રેમ? અને લલિત! તેમાં હજુ પણ તને શંકા છે?”
અહાહા ! એકાદ મધુરવીણાના નાદ પ્રમાણે પ્રભાના એ લલિતના કર્ણપ્રદેશમાં પ્રવેશ કરી તેના અંતરને અનુપમ આનંદને અનુભવ કરાવ્યો. તેણે એકદમ તેને હાથ પિતાના હાથમાં લઈ નેહથી દબાવ્યા. ધીમે ધીમે તેણે પ્રભાના અલંકાર વિભૂષિત કઠમાં પિતાના બાહુને પાશ નાંખી તેના પ્રેમમય હદયનું પોતાના પ્રેમપૂર્ણ હૃદય સાથે સંમેલન કરાવવા પાસે ખેંચી અને તેને ગાઢ આલિંગન આપ્યું. તેમજ પરસ્પરનું પ્રેમમય મિલન દર્શાવવા માટે તેને લાલ પરવાળા જેવા હેઠનું ચુંબન કર્યું. થોડીવાર પછી તે પ્રેમી યુગલ કિલ્લા તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યું. પ્રભાવતી પિતાની કમળ અને કમનીય કાયાને તમામ ભાર લલિતના શરીર ઉપર રાખી ધીમે ધીમે ચાલતી હતી. થોડીવાર સુધી તેઓ ચાલ્યા નહીં હૈય, તેટલામાં જ અચાનક પાસેની ઝાડીમાંથી એક નેકર આવી તેમની સામે ઉભો રો. તેને જોતાં જ પ્રભા કાંઈક ભાનમાં આવી. તેણે લલિતના હાથમાંથી તત્કાળ પિતાને હાથ ખેચી લીધે. તેણએ પિતાથી બની શકે તેટલી સાવધાનતા દર્શાવી છતાં તેની છુપી મમવૃત્તિઓ તેમજ વિકારને રોટ થઈ ગમે તે થઈ જ ગયે. સામેથી કુમાર ચંદ્રસિંહે તે પ્રેમી યુગલનું ઓષ્ટમિલન જેઈજ લીધું હતું. તે જોતાં જ તે તંભિત થઈ ગયા હતા. પિતાની ગેરહાજરીમાં તે બને-લલિત-પ્રભા–માં શી શી વાતે થઈ, તે તેણે કલ્પનાથી જ જાણી લીધું. તે ઘણો વખત સુધી ઝાડીમાં એક ઝાડની ઓથમાં છુપાઈને સર્વ બનાવ જેતે હતે. આખરે તે યુગલ પોતાની પાસે આવતાં જ તેને ઝાડીમાંથી બહાર આવવું જ પડ્યું. તેણે પાસે આવતાં જ લલિતસિંહના મુખ તરફ નિહાળી નિહા|ળીને જોયું અને પિતાની કલ્પના સાચી છે, એવી પિતાના મનની ખાત્રી કરી લીધી
ચંદ્રસિંહ ! શું તમને કોઈ શીશર મળે ? ” પિતાની મુખમુદ્રા શાન્ત રાખી લલિતે ચંદ્રસિંહને પૂછ્યું.
કે શિકાર! શિકાર તે ચાલ્યા ગયે-પણુ ફરતાં ફરતાં ઉગ રાવનાર તે સ્થાતિંભ જે એટલું જ !” | “ શું તે સ્ફટિકતંભ ?! સરદાર રણવીરસિંહ અને તેની અપની કનકદેવી એ બન્નેનું અમાનુષિક રીતે જ્યાં ખૂન થયું ત્યાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
91
રફાટિકસ્તંભ ચણાવવામાં આવ્યા છે, તેજ કે ?
“ અને હજી સુધી તે રાક્ષસી કૃત્યના કાઇએ કાંઇ પણ ખલે લીધે નથી ! ”
અચાનક આવા કર્ણભેદક શબ્દો તે ત્રિપુટીના સાંભળવામાં આવ્યા અને થોડાજ વખતમાં હાથમાં ઝાડની ડાળી લીધેલ છે, શરીર ઉપર જણૈવસ્ત્ર ધારણ કરેલું છે અને જેના કેશ એક જોગણુની જટા જેવા થઇ ગયા છે, એવી એક વૃદ્ધા તે ત્રણેની સમક્ષ આવીને ઉભી રહી.
"1
પ્રભા ! તું જરા પણુ ડરીશ નહિ. '
“ ગઈ કાલે મે અને ચંદ્ર એને અહીંજ જોઇ હતી. તે તદ્દન નિરૂપદ્રવી નારી છે.” લલિતે પ્રભાના કાનમાં કહ્યું.
"" હા. આ કાલવાળીજ ડેાસી છે ! ”
એમ કહી ચદ્રસિંહ પોતાના નાકરના ખભા ઉપરની કાથળી લઇ તેના મોં આગળ નાંખી અને એલ્ગેા
“ એ ડેાસી ! આ લે, આજે તારે માટે આ ખીો ભક્ષ હું લાગ્યે છું.
""
“ નહીં—કુમાર ! આજે મને તેતી જરા પણુ જરૂર નથી. ગષ્ટ કાલે તમે જે ભક્ષ અને આપ્યા હતા તે તે તે તેવાજ હજી મારી ગુડ્ડામાં પયેા છે. ’ એમ હી ચમત્કારિક અવાજે તેણે પેાતાના હાથમાંની ડાળી પ્રભા તરફ કરી અને પૂછ્યું-“ કુમાર ! આ યુવતી તારી શી સગી થાય છે? ”
"
"
અમે બન્ને ભાઈહેન છીએ.
અને પ્રભા મારી મહેનતથી—તેમજ હું..........
.
*********
કેમ, ડાસી ! આજે તારે આમ પૂછ્યું પડે છે ? શું તારે
"
તેનું કાંઇ પણ ભવિષ્ય કહેવું છે ?” ચંદ્રસિદ્ધે પૂછ્યું.
r
23
શું ભવિષ્ય ? ! એક પળ વિચાર કરીને તે ખેલીઃ~~~ હા, ભવિષ્ય કહેવું છે.” પછી તે લલિત તર આંગળી કરી આગળ ખેલવા લાગી કે~ આ શૂરવીર યુવક અને આ તારી સુંદર બહેનનું જોડું બહુજ લાયક લાગે છે. પરમાત્મા ! આ ખતે સં રનાં સર્વે સુખા આપશે. એવું ભવિષ્ય હું ભાખું છું અને મુચ્છ છે.
.
“ આ દુષ્ટ ડૅાસલી ! ઉભી રહે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
در
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
એમ કહી કુમાર ચંદ્રસિંહે તેને મારવા માટે હાથ ઉગામ્યોપણ તે ડોસીએ આખા જંગલને ગજાવી મૂકે અને કાનના પડદા ફાડી નાંખે તેવી ચીસ પાડીને એક કૂદકો મારી તે ગાઢ જંગલમાં અદ્રશ્ય થઈ ગઈ !
વ્હાલા વાંચક ! “એ ડોસી કોણ હતી ?”
પ્રકરણ ૨ જું.
અનાથ અબળા અને નિરાધાર બાળક સંધ્યાને સમય. આકાશમાં તારાઓ એક પછી એક ચમકવા લાગ્યા હતા. લક્ષાવધિ નક્ષત્ર સાથે–પિતાના શીતલ કીરણે વડે પ્રાણીમાત્રને આનંદ આપનાર–રજનીનાથ રહિણું સાથે તારાગણના મધ્યભાગમાં તરતમાંજ વિરાજમાન થયે હતો. તે ચંદ્રના ગોદાવરી નદીના સ્વચ્છ જળ પ્રવાહ ઉપર પડવાથી તે ઠેકાણે પ્રિરાશિજ બનાવી દીધી હાયની! એ ભાસ થતો હતો. તે ચંદ્રની તેજસ્વી અને શીતલ પ્રભા ગેદાવરીના કિનારા ઉપર વસેલા મન્દાર નગરની રાજધાનીના વૈભવને સૂચવતી હતી. રાજધાનીમાંના રમણીય અને ઉરચ ફાટિક શિલાના મિનારાઓ, ભવ્ય ભુવનનાં ગગનચુંબી શિખરો અને દેવાલયનાં ઉચ્ચતર સુવર્ણચ્છાદિત શિખરો ચંદ્રની પ્રભા વડે આકાશપટલ પર ચમકનારા તારાઓની સાથે હરિફાઈ કરતાં હોયની, એમ લાગતું હતું. રાજધાનીમાંને શિલાઓથી બાંધેલો રાજ રસ્તે હજારે મનુષ્યની ગિરદીથી કોલાહલમય લાગતું હતું. ઠેક ઠેકાણે ફાટિક શિલાની નકસીદાર જેવા જેવી કમાને અને રસ્તાની આજુબાજુએ બેસાડેલાં રમણીય પુતળાંઓ, ચિત્રવિચિત્ર દીપકનાં પ્રકાશથી બહુજ મનહર દેખાતાં હતાં. રાજભવ અને સકલ એશ્વર્ય વિભૂષિત મન્દારનગર આ સમયે આનંદ દેવતાનું કીડાસ્થાન જ બની ગયું હતું.
આવા સમયે તે નગરની પૂર્વદિશાએ આવેલા ગાઢ જંગલમાંથી એક પચીસ ત્રીસ વર્ષની સ્ત્રી બે વર્ષના એક નાનકડા નિદ્રાધીન એલા બાલકને લઈને નદીના કિનારા ઉપર ફરતી હતી. તેનું
શરીર ધૂળથી ભરાએલું હતું અને તે બહુજ થાકી ગએલી સાતી હતી. તેના દેખાવ ઉપરથી લાગતું હતું કે તેણે બહુજ પૂરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
મુસાફરી કરેલી હોવી જોઈએ અને હતું પણ તેમજ ! ઘણા દિવસોથી અન્ન ન મળવાને લીધે તેના શરીરમાં જોઈએ તેવી-કિંચિત્ પણુ-શક્તિ જણાતી ન હતી અને તેને લીધે જ તે આગળ વધવા અસમર્થ હતી. તેના મલીન થએલાં વસ્ત્ર જીર્ણ થવા ઉપરાંત કેક ઠેકાણેથી ફાટી ગએલાં હતાં. તે મુશીબતવાળી મુસાફરીને લીધે જે કે તે સ્ત્રીનું મુખ નિસ્તેજ થયું હતું છતાં કોઈ ચતુર પુરૂષ તેનું અવલોકન કરે તે તે-તે સ્ત્રીની સુંદર સ્ત્રીઓમાંજ ગણતરી કરી શકે તેમ હતું. તેનું મુખ ચિંતાથી નિસ્તેજ અને સફેદ પુર્ણ જેવું લાગતું હતું છતાં પણ તેની મુખમુદ્રા ઉપર એક પ્રકારના સંદર્યનાં ચિને સ્પષ્ટપણે દગોચર થતાં હતાં. તેના નેત્રો ઉપરથી જણાતું હતું કે તેના હૃદયમાં ઉદાસીનતા અને દુઃખને નિવાસ હતે. ચિંતાથી તેનાં ને નિસ્તેજ છતાં ભયંકર દેખાતાં હતાં પણ તે પિતાના હાથભાના બાળક તરફ ઉપરા ઉપરી દયા અને પ્રેમથી જ જોતી હતી. બાળકને તેણે પોતાની છાતી સાથે ચપેલે હતો. તે ઉપરથી તે તે બાળકની માતા હોવી જોઈએ. એમ લાગે એ સ્વાભાવિક છે, છતાં તેમ ન હતું.
અચાનક તે બાળકે હૃદયવિદાંક-પત્થરને પણ પિગળાવી નાંખે તેવી-ચીસ પાડી. તે સાથે જ તે સ્ત્રીએ તેના તરફ જોયું અને બેલી
“અરેરે ! ગરીબ બિચારું નિર્ભાગી બાળક ! પ્રિય બાલુડા ! તારી આ કેવી દુઃખદ હાલત ! સબર, એ બાળક, સમૂર કર ! સાત થા ! રડીને મારા દુઃખી હદયના ટુકડે ટુકડા ન કર ! તારી આવી હાલત કરનાર-તને આવી ભયાનક સ્થિતિમાં લાવી મૂકનારતે દુર નરરાક્ષસ પાસેથી-પાષાણ હૃદયના ચંડાળ પાસેથી–હું પૂરેપૂરો બદલે લઈશ. એ દીનદયાળુ-પરમ કૃપાળુ પરમાત્મા ! મારા આ પ્રિયપુત્રને દીર્ધાયુ અર્પણ કરજે !”
એમ કહી તે એક શિલા ઉપર જઈ બેઠી. ધીમે ધીમે એક પહર જેટલી રાત્રિ વ્યતીત થઈ ગઈ. ગિરી ગુફાઓમાંથી નિકળીને સર્વત્ર સંચાર કરતા હિંસક પશુઓની ગર્જના તે પ્રદેશને ગજાવી મૂકતી હતી. તે તરફ તે સ્ત્રીનું જરાપણ ધ્યાન ગયું જ છે કે તે પિતાના વિચારમાંજ ગુલતાન બની ગઈ હતી. તેનું હૃદય તે, આપત્તિના આભથી છવાઈ ગયું હતું. ઘણે વખત સુધી - ૪ - ઉપર બેસીને ખૂબ રડી તેથી થોડા જ સમયમાં તેના / એ છે થતાંજ તેની દ્રષ્ટિ તેની આસપાસ વળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
કરતાં તેની નજર ચંદનીના શુભ્ર પ્રકાશમાં ચમકતા ગાદાવરીના તે નીલત્રણેય જલપ્રવાહના તર`ગ-ભગ ઉપર નૃત્ય કરનારા ચંદ્રકિરણે તરફ ગઇ. તે નેતાંજ સુષ્ટિસુંદરીની શાભા લેવામાં તે ગુલતાન બની ગઇ. એક ઘડીને માટે તે ચિંતારહિત થઈ ગઈ. ઘણા વખત સુધી કલ્પનાસૃષ્ટિમાં વિહાર કર્યો પછી તે સ્ત્રી જાગૃત થઇ. આ સમયે ચારે તરફ સંપૂર્ણપણે શાન્તતા અને નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય છત્રા ગયું હતું. એટલામાં અચાનક રીતે બહુજ દૂરથી એક ક્ષીણુષ્વનિખાખરા-અવાજ તેના સાંભળવામાં આવ્યેા. તે અવાજ જે દિશા તરફથી આવતા હતા તે દિશા તરફ-જ્યાં સુધી નજર પહેાંચી શકે ત્યાં સુધી-તેણે નિરખી નિરખીને જોયું અને અન્તમાં તે શિલા ઉપરથી ઉરીને ઉભી થઇ તથા ચારે તરફ જોવા લાગી. ાજધાનીના એક ભાગમાં પ્રદીપ્ત થએલા દીપકેાને! પ્રકાશ તેને દેખાવા લાગ્યા; અને તે પ્રકાશને આધારે આધારે તે રાજધાનીના મદાર નગરમાં જવા માટે રસ્તે પડી.
જ્યાં તે સ્ત્રીને પ્રદીપ્ત પ્રદીપાના પ્રકાશ દેખાયા હતા તે એક મહા વૈભવશાળી રાજ્યમહેલ જેવું ભવ્ય ભુવન હતું. બહુમૂલ્ય, સુંદર વિવિધ પ્રકારના અને વિધવિધ ઉપકરણેાથી તે શમારવામાં આવ્યું હતું. ઉજ્વલ અને તેજરવી પ્રદીપાના પ્રકાશે તે વિશાળ ભુવનને સુપ્રકાશિત કર્યાં હતા. તે મકાનના એક દિવાનખાનામાં નૂતન વિવાહિત યુગલ યુવતિ-સમૂહમાં બેઠું હતું. ખીન્ન ભાગમાંથી હૃદયને મહાનંદ ઉપજાવે તેવા ગીતાના ધ્વનિ શ્રવણ થતા હતા અને તે મંજીલ ધ્વનિ હૃદયને વિલ કરતા હતા. ખીજા ભાગમાં રમીય રમણીઓના તાળાની, કંદલીર્થંભ જેવા પગેામાં પહેરેલાં નુપૂરાની ગર્જના થતી હતી અને તે નુપૂરાના ઝણકાર હ્રદયને ડેલાવી દેતા હતા. તે મકાનની નીચેના ભાગમાં આવેલા એક નવીન આંધેલા મડપમાં મેટ માટા સરદારા વારાંગનાના ગાનમાં ગુલતાન થઈ ગયા હતા. આવા વખતે તે મકાનમાંથી જીણ અને ફાટી ગએલાં વસ્ત્ર ધારણ કરેલી એક સ્ત્રી એકદમ બહાર નિકળી અને કાષ્ઠની પણ નજરે ન પડતાં કાણુ જાણે એ અદ્રશ થઈ ગઈ !
આ તે આ કાણુ હરો ? વાંચકા, જરા સબૂર કરા એટલે તેના એસા તમને મળી જશે.
આ
સાંભથ્થાડાજ વખતમાં નવીન વિવાહિત યુગલ જે દિવાનખાનામાં વિશ્વાસું ત્યાં એક ખીજીજ આવી અને અંદરના મનમાહક દેખાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
જોઈ આનંદ પામી તથા હસતાં હસતાં ત્યાં એકત્ર થએલી યુવતિઓને ઉદ્દેશીને બોલી “ અરે ! આ શું? જુઓ તે ખરાં કે કેટલી બધી વાર થઈ ગઈ? ચાલે, હવે બધું પૂરું કરે. જાઓ, શ્રીદેવી અને મહારાજા સજનસિંહને લઈ શયનગૃહમાં મુકી આવો ! જાઓ, ઉઠે બધીઓ !”
તે સ્ત્રીની આજ્ઞાને ત્યાં એકત્ર થએલી સ્ત્રીઓએ અમલ કર્યો. તે નૂતન વિવાહિત દપતિને જવા દેવા માટે બધી સ્ત્રીઓ એક તરફ ખસી ગઈ. તે નૂતન વિવાહિત દંપતિ દરવાજાની પાસે આવી પાંચતજ એક ખુણામાં એક નાનકડું વર્ષ-બે વર્ષનું બાળક ફાટેલા વસ્ત્રમાં વિંટાળેલું બાળક-નિરાધાર બાળક–પડેલું શ્રીદેવી વિવાહિતના જોવામાં આવ્યું. તે સાથે જ તે અત્યંત આશ્ચર્ય પામી એકદમ બોલી ઉઠી કે
અહાહા ! આ તે કઈ બાળક છે ! કેવું સુંદર લાગે છે !” એમ કહી તે બાળકને એકદમ તેડી લીધે. જોત જોતામાં રાણી શ્રીદેવીની આસપાસ તે બાળકને જોવા પુષ્કળ સ્ત્રીઓ એકઠી થઈ ગઈ.
તે બાળક કોણ હતું-કોનું હતું? એ બાબતમાં ત્યાં આવેલી ભામિનીઓ ભિન્ન ભિન્ન વિચારે જણાવવા લાગી પણ ખરું શું હતું?
પ્રકરણ ૩ જું.
દેશનિકાલ, અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ તે સમય બહુજ પ્રાચીન છે. મહા પ્રતાપી પરદુઃખભંજન વિક્રમાંકદેવ ઉર્ફે વિક્રમાદિત્યે કલોકોને પરાભવ કરી તેમને હરાવી-ભારતવર્ષમાંથી હિમાલયની પેલી તરફ હાંકી મૂક્યા, ત્યાર પછી થોડાક વર્ષો વ્યતીત
થયા બાદ આ કથાનકને પ્રારંભ થાય છે. રાજા વિક્રમાદિત્યે આર્યરાજ્યને પુનરૂજજીવન આપી સંપૂર્ણપણે આર્યધર્મની પુનઃ સ્થાપના કરી. આ મહાન પ્રતાપી રાજાની કારકીર્દીિમાં ભારતવર્ષમાં ઘણા ભિન્ન બિન ન્હાનાં મોટાં રાજ્ય સ્થાપન થયાં. મેટાં મોટાં શહેર, અજીત કિલ્લાઓ અને આર્યદેવતાઓનાં મહાન મંદિરો સ્થપાયાં-બંધાયાં.
તે સમયે મહારાષ્ટ્ર દેશમાં જે જુદા જુદા બળવાન રાજપૂત રાજાઓ થઈ ગયા તેમાં ચાલુક્ય વંશના રાજાઓ પણ થયા. તેમના રાજ્યની બે શાખાઓ થઈ હતી. તેમાં એક શાખાના રાજાઓ પૂર્વ તરફના નર્મદા અને કૃષ્ણ એ બે નદીઓની વચમાંના સર્વ દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
દેશ ઉપર રાજ્ય કરતા હતા. તેમની રાજધાની ગોદાવરી નદીના કાંઠે આવેલ મદાર ઉ રાજમહેદ્રિ નામક નગરમાં હતી. બીજી શાખાના રાજાએ પશ્ચિમ તરફના દક્ષિણ દેશમાં રાજ્ય કરતા હતા અને તેમની રાજધાની કલ્યાણનગરમાં હતી.
પૂર્વ તરફના દક્ષિણ દેશ ઉપર અમારા કથાનકના પ્રારંભના સમયમાં રાજા ચંદ્રકેતુ રાજ્ય કરતા હતા. તેની કારકીર્દિમાં બદ્ધધર્મનો પૂર્ણપણે નાશ થશે અને આર્યધર્મની સારી રીતે વૃદ્ધિ થઈ હતી. શાન્તિ દક્ષિણ દેશ બહુજ સુખસમ્પન્ન હતું અને રાજ્યમાં સર્વત્ર શાંતતા હોવાથી પ્રજા પણ બહુજ સુખી હતી.
રાજા ચંદ્રકેતુના રાજ્યની સત્તા અને સુખને સમય વ્યતીત થઇ ગએ આજે વીસ વર્ષ કરતાં વધારે વર્ષ થઈ ગયા હતા. ચંદ્રકેતુ સંતાન ન દશામાં મરણ પામવાથી આખે દેશ–ધણી વિના સુનો થઈ ગયો હતો. તે વખતે દેશમાં એટલી બધી ભયંકર હિલચાલ ચાલતી હતી કે થોડા જ વખતમાં રાજ્યક્રાન્તિ થશે કે શું ? એવા ભય સર્વ શહેરી પ્રજાને લાગતો હતો. રાજ ચંકેતુ સંતાનહીન દશામાં ભરેલ હેવાથી પશ્ચિમ તરફના ચાલુક્ય રાજાએ દક્ષિણ દેશ પચાવી પાડવાની ગોઠવણ કરી હતી. તે કાવતરામાં રાજા ચંદ્રકેતુના સચિવ મંડળમાંના કેટલાક સચીવોની તેને સહાયતા પણ હતી. આવા અંધાધુંધીને અને કટોકટીના સમયમાં સ્વામિભક્ત અને રાજ્યભki સરદારે રાણીના નામથી રાજ્ય ચલાવવાને માટે અખંડ પ્રયત્ન કરતા હતા. તેમાં સજજનસિંહ નામક એક યુવાન અને સ્વામિભક્ત હરદાર હતા. તેણે રણના નામથી જુદુજ સંન્ય એકઠું કરી કલ્યાણપતિની ઇચ્છાને તેડી પાડવાનો નિશ્ચય કર્યો પણ દુર્ભાગ્યને લીધે તેની સર્વ કરશે નિરર્થક થઈ ગઈ અને ઉલટું ધર્મ કરતાં તેને ધાડ નડી–તે પિતે સંકટમાં સપડાઈ ગયે.
નીલવર્ણમય આકાશમાંથી સૂર્યદેવ રજા લીધી હતી. આખા સંસારમાં અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આવા અંધકારમય સમયે કેટલાક સશસ્ત્ર સિપાઇઓ સજનસિંહના મકાનની પાસે આવી ઉભા રહ્યા. આ વખતે સજનસિંહ હાથમાં લીધેલા કામની બાબતમાં પોતાના બરાબરીઆ એક સરદાર સાથે વાર્તાલાપ કરતે બેઠા હતા. આવા કવખતે પિતાના ઘરની પાસે ઘોડેસ્વારને કોલાહલ સાંભળી સજનસિંહને બહુ અજાયબી લાગી. એટલામાં તેને એક વિશ્વાસુ સેવક તેની પાસે આવ્યું. તેને જોતાં જ તેણે પૂછ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
“ વીજલ ! આવા ઢંગા વખતે કાણું આવ્યું છે. વારૂ ? ” તે સવાલના કાંઇ પણ જવાબ ન આપતાં વીજલે પેાતાના માલેકના હાથમાં બંધ કરેલું એક પરબીડીયું આપ્યું. એક પળ તે પરબડીયા તરફ્ જોઇ સજ્જતે તે ફાડયું. પરબીડીયામાંના પત્ર તે જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ વધુને વધુ ક્રોધની છટા તેના મુખ ઉપર દેખાવા લાગી, તે ક્રેાધના પ્રબળ આવેશમાં આવી જવાથી તેની મુખમુદ્રા લાલચેાળ થઇ ગઇ. તે પત્ર પૂરેપૂરા વાંચી રહ્યા બાદ જોરથી જમીન ઉપર પગ પછાડી તેણે પેાતાની પાસેજ ઉભેલા પુરૂષને પત્ર આપીને કહ્યું “દુર્જનસિંહજી ! હ્યા આ પત્ર અને વાંચે !” અને પછી પેાતાના પુત્રને મેલાવી તેને કહ્યુ “ ચંદ્ર ! જોયું, વચમાંજ આ નવીન આફત આવી પડી છે. ચાંડાળેાએ આપણા વિચરાની ઇમારતને તોડી નાંખી છે.” એટલામાં એક બીજો સિપાઇ સજ્જ સિદ્ધ પાસે આવ્યા અને તેણે પણ એક પત્ર તેના હાથમાં આપ્યા. તે પત્ર વાંચી રહ્યા પછી દુર્જનસિંહને આપતાં તેણે કહ્યું- આ બીજી પણ માહકાણની ખબર ! ”
¢
"
46
શું છેશી ખબર છે ?
39
"
“ સરદાર વીસિંહ આ પત્ર લખ્યા છે. તે લખે છે કે-તમારી
તરફના એ સરદારેાને રાજદ્રોહી તરીકે ગણી કૈદ કરવામાં આવ્યા છે.”
((
આ પત્રા ઉપરથી લાગે છે કે તમારા તમામ હેતુ દુશ્મનાના જાણવામાં આવી ગયા છે, એટલુંજ નહિ પણ તેઓએ તમારા હેતુએ અને મનારથાને તોડી પાડવા માટે થેડાજ સમયમાં જબરદસ્ત તૈયારી કરી લીધી છે. તમારૂં સામર્થ્ય તેઓ ઘણીજ સારી રીતે જાણતા હેાવાથી બીજા સરદારેાની જેમ એકદમ રાજદ્રોહી તરીકે તમને કેદ ન કરતાં રાજધાનીની હદથી સે ગઉ દૂર ચાલ્યા જવાનું ફરમાન કરે છે. કહેા, હવે તમારા સા વિચાર છે ? વખત બહુજ બારીક છે. ”
kr
* તે તે ખરૂં. પરંતુ હું તે કહું છું કે રાજધાનીથી સા ગાઉ દૂર ચાલ્યા જવાનું મત્રિમ`ડળે કરમાવ્યું છે તે એક રીતે બહુજ સારૂં થયું છે. મારા મદદગાર સરદારા અત્યારે મંત્રિમડળના તાબામાં છે, એ જો કે દુઃખદાયક છે છતાં તે દુઃખમાં પણ સુખ માનવા જેવું એ છે કે હું છુટા છું. મારી સામે શસ્ત્ર ઉઠાવતાં પહેલાં તેને બહુજ વિચાર કરવા પડશે. મને છંછેડવાથી શું પરિણામ આવશે, એ ખાખત તે ઘણી સારી રીતે જાણુતા હૈાવા સમા અને મારી
શક્તિનું અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
માન કરવા અને દેશપાર કરવામાં આવ્યું છે. પણ ફિકર નહીં ! મારે કહેવું જોઈએ કે મારી આશાઓ સફળ થવાને સમય હજુ આવ્યા જ નથી. રાણી ગર્ભવતી છે, એવા ગઈ કાલે જ મને પાકે પાયે ખબર મળી છે, અને જે તે વાત ખરી જ હોય તે બાળરાજાને જન્મ થતાંજ આ ઈમાનદારસ્વામિભક્ત-સજજનસિંહ તમામ શત્રુઓની છાતી ઉપર પગ મૂકીને તેને તેનું રાજ્યસિંહાસન અપાવવા માટે રાજધાનીમાં એક દિવસ ઠાઠમાઠથી અવશ્ય પ્રવેશ કરશે. ચંદ્ર! હવે આપણે......હા...પણ લલિત ક્યાં છે?”
“મુરબ્બીશ્રી ! હું અહીં જ છું.” લલિતે આગળ આવી ઉત્તર આપે.
“ અહીં આવ-અને મારી પાસે બેસ. તમારી બન્નેની સલાહની આ વિકટ વખતે મને ઘણી જ જરૂર છે. ચંદ્ર-લલિત ! મંત્રિમંડળ તરફથી આવેલ આજ્ઞાપત્ર તે તમે જોયું ને? જુઓ, મંત્રિ
એ આપણા વિચારોને કેવી રીતે તેડી પાડ્યા છે તે! ચિંતા નહીં. આટલેથીજ આપણે નિરાશ કે નાઉમેદ થવાની જરૂર નથી. આપણું કાર્યસિદ્ધ કરવા માટે આપણે અત્યારે શાન થવું જ જોઈએ. હવે આપણે તે આજ્ઞા મુજબ આપણું આવાસને ત્યાગ કરેજ જોઈએ. ભવિષ્યમાં આપણે જે કાંઈ કરવાનું છે તે થોડા વખતને માટે મુલતવી રાખવું પડશે.”
પણ પિતાજી! આપણે આપણે આ કિલ્લો છેડી ત્યાં જઈશું? સિવાય આપણા આ કિલ્લાની આ૫ણી પાછળ વ્યવસ્થા કણ-કરશેરાખશે?” ચંદ્ર પૂછયું.
વાર, પણ જે કદાચ આ કિલો મંત્રિમંડળ પિતાના કબજામાં લઈ લે તે આપણે રાજધાનીથી અલગ થઈશું એ ખરું છે છતાં આપણાં કાર્યો સિદ્ધ થાય, એવી ગ્ય જગ્યાં કયાં છે?” લલિતે પણ પૂછયું.
“ હા તમે બન્નેની વાત ખરી છે. આ મુખ્ય અને મુદ્દાની વાત મારા તે ધ્યાનમાં પણ આવી નહીં.” સજજનસિંહે કહ્યું.
“સરદાર! હું પણ કયારએ તે જ વિચાર કર્યા કરું છું. આપને જે કાંઈ અડચણ ન હોય તે મારા અજય દૂર્ગમાં ચાલો. આપના પગની પવિત્ર રજથી મારો દૂર્મ પુનીત થશે તે હું આપને આભાર માનીશ. તેમજ તે કિલો પણ રાજધાનીથી ઘણો દૂર છે.” દુર્જનસિંહે કહ્યું,
જે, આપની આવી જ ઈચ્છા હોય તો હું આપને અત્યંત આભાર માનું છું. અજયર્ગના સંબંધમાં મેં ઘણું સાંભળ્યું છે પણ તે કિ નજરે જેવાને હજુ સુધી ગજ આવ્યો નથી. આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
મોટા ભાઇએ ગુજરી જતાં પહેલાં ઘણી વખત મને ત્યાં શિકાર માટે આવવા આગ્રહથી આમ ત્રણે। આપ્યાં હતાં પરંતુ કોઇને કોઇ કામ વચમાંજ નિકળી આવવાથી આપને કિલ્લા નજરે જોવાને મને પ્રસ ગજ મળ્યા નહિ. ખરૂં છે કે-યાયામને સંયોગ હાય તોજ કાઇ કાર્ય અને છે. વારૂ, પણ સરદાર સાહેબ ! આપના અજયદૂર્ગની બાળતમાં લેકામાં જે વિચિત્ર અફવાઓ ફેલાઇ છે, શું તે ખરી હશે ? ” ખરૂ પૂછે તે મને તેવી અફવાએ! ઉપર વિશ્વાસજ નથી.
"C
1
..
કારણ કે તે હસતાં કહ્યું.
ખરી વાત નહીં પણ ફક્ત અવાજ ! ” દુજને હસતાં
"6
rr
જો એમજ છે તે હમણાં હમણાં તમે ત્યાં કેમ નથી રહેતા ? ” તેનું ખરૂં કારણ એજ કેહું એકલી હાવાથીજ ત્યાં રહેતે નથી. સિવાય જ્યારથી મે' રાજધાનીમાં નવું મકાન બંધાવ્યું છે ત્યાર
થાજ તે કિલ્લા ઉપરથી મારૂ ચિત્ત ઉઠી ગયું છે. ’
<
સરદાર ! તમે આ શું કહે છે? જે સ્થાનને માટે આપણા પૂર્વજોને અભિમાન હતું તેને ત્યાગ કરવે, એ યોગ્ય નથી. તમે મારાજ દાખલા હ્યા, મને મારા આ કિલ્લો જો કે ચેડા વખત માટે છેડવા પડે છે છતાં મને બહુજ ખરાબ લાગે છે. ’”
tr
તમે કહેા છે તે બરાબર છે. અને મારા તે કિલ્લા માટે હુજ માન છે. કારણ કે–આ સમયમાં તેના જેવા જીને, અભેધ શત્રુથી ન જીતી શકાય અને બધી વાતે સગવડવાળા કિલ્લે બીજો નહિ હોય. છતાં મારા મેટા ભાઇના મરણ પછી તે કિલ્લાની માબતમાં મારૂ ચિત્ત જરા કલુષિત અને ઉદાસ થયું છે. જ્યારે હું તે કિલ્લામાં રહું છું ત્યારે મારા મોટાભાઈના વખતની ઘણી વાર્તાનું મને સ્મરણ થઇ આવે છે અને તેથી હૃદય ઉદાસ, ચિંતાતુર અને દુ:ખી થઇ જાય છે. આવા આવા કારણાથી હું ત્યાં રહી શકતા નથી.
"C
તેમ થાય એ સ્વાભાવિક છે પણ કિલ્લાની બાબતમાં જે અવા સંભળાય છે તેમાં ખરૂ શું?”
“ કિલ્લાની બાબતમાં જેઅફવાએ ઉડી છે, તે ખરી છે, એમ મારે તમને કહેવું જોઇએ અને તે બાબતમાં મને પેાતાને અનુભવ થવાથી ખાત્રી પણ થઇ છે; છતાં તે અફવા તરફ તમે ધ્યાન નહીંજ આપે! અથવા આપનાં,.....
સજ્જને અજાય
cr
કાણુ મારાં બાળકો ? ” વયમાંજ સરદાર
ખીથી કહ્યું.
""
હા—આપતાંજ બાળા !
در
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
તેમને માટે તમે જરાએ શંકા, રાખશે નહિ. મારા ચંદ્રસિંહ અને લલિત બને બહુજ બહાદુર અને હિમ્મતવાળા છે. સરદાર! તમને તેમના સામર્થની હજુ પૂરેપૂરી કલ્પના નહીં હોય?”
આ પ્રમાણે વાતચિત થાય છે તેટલામાંજ એક લાવણ્યવતી સેળ વરસની યુવતી ધીમે ધીમે ત્યાં દાખલ થઈ. તેને જોતાં જ સજજનસિંહે કહ્યું – * * “આવ, મારી હાલી પુત્રી ! અહીં મારી પાસે આવ. તને બધી વાત સમજાઈ કે? મને નવીન મંત્રિમંડળ તરફથી દેશપારની સજા થઈ છે. મારી સર્વે આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ છેધારણાઓ ધૂળમાં મળી ગઈ છે.”
“હવે આપ શું કરવા ઈચ્છે છે પિતાજી?” તે યુવતીએ ભયભરેલા અવાજે પિતાના પિતાને પૂછયું,
“હવે એજ કે-આપણે ત્રણ દિવસની અંદર આ કિલ્લાને ત્યાગ કરેજ જોઈએ. આપણા મિત્ર સરદાર દુર્જનસિંહજીએ આપણા પ્રત્યે અનહદ કૃપા દર્શાવી છે અને તેઓ ચાહે છે કે-આપણી હદપારની શિક્ષા પૂરી થતાં સુધી આપણે તેમના અજયર્ગમાં જઈ રહેવું, પણ પ્રભા ! તને ત્યાં ગમશે તે ખરું ને?”
થોડીવાર પછી સજનસિંહ દુર્જન તરફ વળીને બે-“સરદાર સાહેબ! તમને લાગતું હશે કે તમારા કિલ્લાને માટેની તુચ્છ અને નવી અફવાઓથી આ મારા બાળકો ડરી જશે પણ........
ના-ના. તેવું કાંઈ નથી આપના બાળકની બાબતમાં હવે મને જરાએ શંકા રહી નથી.”
“અજ્યદુર્ગથી ડરી જવા જેવું શું છે? તે પિતાના પિતાના ગેળગેળ ભાષણ ઉપરથી સમજવામાં ન આવવાથી પ્રભા શક્તિમુદ્રાએ પિતાના ભાઈ અને લલિત તરફ જોવા લાગી.
કેમ ચંદ્રસિંહજી ! હવે શો વિચાર છે? તમને શિકારને તે શોખ છે જ. મારા અજયર્ગની આસપાસના પ્રદેશમાં શિકાર કરવાની તમને બહુજ મજા પડશે.”
તે સાંભળી સજ્જને કહ્યું—
“લલિત! તું હવે જા અને કિલ્લાની તમામ કુચીઓ વૃદ્ધ કિલેદારને સોંપવાની ગોઠવણ કર. ચં! તું આપણું પ્રયાણની તૈયારી કર પ્રભા ! તું હવે જા અને સુખેથી નિદ્રા લે!”
સરદારની આજ્ઞા સાંભળી ત્રણે જણ ત્યાંથી ચાલ્યા ગયા. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
તે સ્થાને અને સરદાર જ રહ્યા. થોડી વાર પછી દુર્જન પણ ત્યાંથી જવા માટે ઉ. તે જે સજજને તેને કહ્યું–“દુર્જનસિંહજી આજે તમે મારા ઉપર બહુજ ઉપકાર કર્યો છે તે માટે હું તમારે ઉપકાર માનું છું.”
એમાં શું છે, મેં તે ફક્ત મારી ફરજ બજાવવા ઉથરાંત બીજું કોઈ વધારે કર્યું નથી. આવા સંકટના સમયમાં આપણે જ્યારે એકબીજાને મદદ ન કરીએ તે તે અનુચિત છે. પણ સજનસિંહજી ! થોડા દિવસ પહેલાં મેં તમને જે વાત કરી હતી તેનું તે તમને સ્મરણ હશે જ?”
હા. તે વાત મારા ધ્યાનમાં જ છે અને મારી પ્રભા પણ હવે લગ્નને યોગ્ય થઈ છે છતાં પણ અત્યારને સમય મને અનુકૂળ ન હોવા સબબ...”
શું તમે મારા કુલશીલની બાબતમાં શંકા છે? અને જે તેમજ હોય તો મારે કહેવું જોઇએ કે હું યાદવવંશમાને એક ક્ષત્રિયવીર છું.
“શું તમને યાદવવંશના છે? એ વાત હું જાણતો જ નહોતો. જે તમારી સાથે સંબંધ થશે તે હું મને ભાગ્યશાળી માનીશ અને તે બાબતમાં અભિમાન પણ થશે. વારુ, તે સરદાર સાહેબ! હવે તમે નિશ્ચિત રહે. આપણે આ બાબતમાં અજય દૂર્ગમાં જઈ શાતપણે પૂરપૂરે વિચાર કરીશું.”
પ્રકરણ ૪ થું.
પાત્રપરિચય. સરદાર સજનસિંહની ઉંમર લગભગ બાવન વર્ષની હતી. તેના વાળ ધોળા થઈ ગયા હતા. તેનું કપાળ વિશાળ અને ભવ્ય હતું, નાક લાંબુ અને જરા ઉંચું હતું. વૃદ્ધાવસ્થાને લીધે તેના ચહેરા ઉપર જરાજરા કરચલીઓ દેખાતી હતી છતાં તે યુવાવસ્થામાં સ્વરૂપવાન હવે જોઈએ, એમ અનુમાન થતું. હાથ ઠેઠ હીંચણુ સુધી લાંબા, સરળ અને રસ્થૂળ હેવાથી વનગજની શુંડ જેવા શુભતા હતા. તેનું ઉર સ્થળ વિશાળ હતું. શરીર તે બહુજ કદાવર હેવાથી ગંભીર પુરૂષ જેવો લાગતું. તેનાં શૈર્ય અને સામર્થ્યની બાબતમાં રાજા ચંદ્રકેતુને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી અને તેથી તે રાજાને તેના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
સંપૂર્ણ વિશ્વાસ હતો તથા સજજનસિંહ રાજા પ્રત્યે વફાદાર હોવાથી વિશ્વાસને પાત્ર પણ હતા. જ્યારે તેનામાં ક્રોધને સંચાર થતું ત્યારે તે યમરાજ જે ભયંકર લાગત. રાજા ચંદ્રકેતુના મરણ પછી તેણે પિતાના નામ પ્રમાણેજ સજ્જનતા અને સત્યને આશ્રય લીધે હતે.
ચંદ્રસિંહ અને પ્રભાવતી એ બે સંતાને તેને હતાં. જે સમયે અમારા આ કથાનકને પ્રારંભ થાય છે તે વખતે ચંદ્રસિંહની ઉમર એકવીસ વર્ષની હતી. રવીરતામાં તે પિતાના પિતાની જેવો જ હતે. પિતાના કુળનું અભિમાન તેના તમામ શરીરમાં ભરેલું હતું. બેલતી વખતે તે અભિમાની હોય તેમ લાગતું. પ્રભાવતીની ઉમ્મર સળ વર્ષની હતી. તેને જન્મ થયા પછી થોડા જ વખતમાં તેની માતા મરણ પામી તે સમયે સજનસિંહને સર્વ વાતે અનુકૂળ હોવા છતાં તેણે બીજીવાર લગ્ન કર્યું નહિ. તેને પિતાના બનને પુત્ર-પુત્રી ઉપર અત્યંત પ્રેમ હતો. હમણાં હમણુ રાજ ખટપટ શરૂ થવાથી તેનું ચિત્ત અશાન્ત રહેતું. પિતાને અતિમ હેતુ કેવી રીતે સિદ્ધ થશે, એ એકજ વિચારમાં તે સર્વદા ગુલતાન રહેતું. પોતાના પિતાએ હાથમાં લીધેલ કાર્ય કેટલું જોખમવાળું છે, આ વિચાર પ્રભાવતીના મનમાં આવતાં જ સ્ત્રીસ્વભાવ મુજબ તેને ભય લાગતું. હમણાં હમણાં તે સાધારણ વસ્ત્ર પહેરતી છતાં સ્વાભાવિક સ્વરૂપ અને અકૃત્રિમ સિંદર્યથી તે બહુજ સુસ્વરૂપ, સુંદર અને મનમેહક લાગતી. તેના શરીરને બાંધે પાતળે અને અવયવો બહુ જ કોમળ અને સુંદર હતાં. તેનું મુખકમળ નક્ષત્રોથી વિંટાએલા ચંદ્ર પ્રમાણે શોભતું અને તેની ઉપર સેંદર્ય, કોમલતા અને મોહકતા બહુજ હોવાથી તે તરફ જોનાર તતકાળ મેહમુગ્ધ થઇ જાય તેમ હતું. કટિપ્રદેશ સિંહકટી સાથે હરિફાઈ કરતું હાયની, તેમ લાગતું. તેણે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં તરતનો જ પ્રવેશ કરેલ હોવાથી તેને અંગેજ તેનાં સર્વ અવયવ ખીલતાં હતાં– પ્રફુલ્લિત થતાં હતાં. કમનીય કંઠમાં નવરત્નને હાર પહેરેલો હેવાથીતેનાં કિરણે તેના વક્ષસ્થલ ઉપર પ્રસરેલા હોવાથી–મૂળથી જ તેને સોંદર્યકભા સુંદર હતી તે વધારે ને વધારે દેદીપ્યમાન દેખાતી. એકંદરે ધૂર્તતા અને ગંભીરતાને સંગમ તેનામાં થયો હતે.
સજજનસિંહના કુટુંબમાં એક એવી પણ વ્યક્તિ હતી કે જેની ઓળખાણ અમારે વાંચકોને કરાવવી જ જોઈએ. તે વ્યક્તિ લલિતસિંહ પિતે હતે. જો કે તે સજજનસિંહને ખરે પુત્ર નહેતે છતાં તેની ઉપર તે વૃદ્ધ સરદારને પોતાના પુત્ર કરતાં પણ વધારે પ્રેમ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સર
તે એક અનાથ બાળક હતા અને સરદારની સ્વર્ગીય પત્નીએ પાતાની પાસે રાખી તેનું પુત્રની જેમ પાલન કર્યું હતું. તે જ્યારે સાવ ન્હાને બાળક હતા ત્યારે તેને તે, બહુજ અજખ રીતે પ્રાપ્ત થયો હતેાજડયા હતા. આ સમયે તેની ઉમર બાવીસ વર્ષની હશે. તેના શરી રને બાંધા ઉંચા "પણ બહુજ મજબૂત હતા. તેની આંખેા તેજસ્વી અને પાણીદાર · હતી. મુખમુદ્રા ઉપરથી જણાતું કે તેનામાં આદાર્ય, શૂરવીરતા અને ગંભીરતાએ નવાસ કરેલેા હતેા. તે બહુજ પુખ્ત વિચારવાળા યુવક હતા. પેાતાનું પાલન કરનારના પાતાની ઉપર કે. ટલા અધા ઉપકારો છે, એ વાતને તે હમેશાં પેાતાના હૃદયમાં જાગૃત જ રાખતા. સજ્જનસિંહ તેને પેાતાના પુત્ર કરતાં પણ વધારે ગણતા. તે કાના પુત્ર હશે ? તેના જન્મ ઇતિહાસ શું હશે ? ઇત્યાદિક બાબતાના સંપૂર્ણ ખુલાસા મેળવવા સરદારે પોતાથી ખની સકતી તમામ કાશીશા કરી હતી પણ તે બાબતમાં આ કથાનકની શરૂઆત સુધીમાં તે કાંઇ પણ જાણવા પામી શકે. નહાતાં. લલિતના ઉદાર વિચારથી, કુલીન આચરણથી અને સદ્ગુણી સ્વભાવ ઉપરથી તેને સંપૂર્ણ ખાત્રીથઇ ચૂકી હતી કે-લલિત કોષ કુલીન અને ઉચ્ચકુળમાં જન્મેલે છે.
સરદાર સજ્જનસિંહૈ જ્યારે ચંદ્રસિદ્ધ અને લલિતની સલાહ લીધી તે વખતે લલિતને પેાતાના પુત્રના જેટલુંજ સજ્જનસિંહે માન આપ્યું. તે વાત દુજૈનિસંહને ઠીક લાગી નિહ. હમણાં હમણાં દુ સિહં સજ્જનસિંહ પાસે વારવાર આવતા. કાઇ કાઈ વખતે વર કારણેજ તે લલિતની સાથે તોછડાથી થોડી ઘણી વાત પણ કરતા. દુર્જન હુ શરીરે સાધારણ રીતે કાળા હતા અને તેનું મુખ ઉગ્ર દેખાતું. તેણે ઘેાડા દિવસ પહેલાંજ સજ્જનસિંહ પાસે પ્રભાવતીની માગણી કરી હતી. સજ્જનને દેશપારની સજા થતાંજ તેને પેાતાના અજયર્ગ નામક કિલ્લામાં જ રહેવાનું કહેવામાં તેને મુખ્ય ઉદ્દેશ પ્રભાવતી સાથે લગ્ન કરવાના હતા. એક વખત તે પેાતાના આભાર નીચે દબાઇ જાય તા પછી તે પાતાની માગણીના એકદમ અનાદર કરી શકશે નહિ, એ વાત દુર્જનસિંહના જાણુવામાં હોવાથીજ તેણે તેનું પમલું ભર્યું હતું.
સજ્જનસિંહુ પોતાના ચુટી કાઢેલા માણસોની સાથે અજ દૂર્ગમાં જઈ રહેવાને માટે ક્ષુલ થતાંજ દુર્જનસિંહું રાતેારાત અજયદુર્ગ તરફ એક ધાડેસ્વારને રવાના કરી દીધો અને દૂર્ગંરક્ષકને નવીન આવનાર મેમાનની બહુજ સારી રીતે સરભરા કરવાના હુકમ કર્યો. અજયદુર્ગ એ કિલ્લો રાજધાનીથી સવાસેા ગાઉ છેટે પહાડ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
આવેલ હતું. આ કિલ્લે પિતાના નામ પ્રમાણે ખરેખર અછત હ. આ દુર્ગ જે મજબત, સગવડવાળા અને મનહર કિ દક્ષિણ દેશમાં બીજે નહે. કિલ્લાની ચારે તરફ બહુજ મજબૂત ભીંત બાંધી લીધેલી હોવાથી કિલ્લાની દ્રઢતામાં ઓર વધારે થયે હતે. કોટને ચાર દરવાજા હતા. દુર્જનસિંહને મોટે ભાઈ-એ અજયદુર્ગ ખરો હકદાર–મરણ પામ્યા પછી તે ચાર દરવાજામાંથી ત્રણ દર વાજા હમેશાં બંધ રહેતા. દૂર્ગની દિવાલ ઉપર ઠેકઠેકાણે આરસ-પહાણના નાના નાના રમણીય મિનારાઓ બાંધેલા હોવાથી કિલ્લે બહુજ શેભત અને રમણીય લાગતું હતું. કિલ્લાને મેટો દરવાજો ઓળંગી અંદર જતાં એક મોટું મેદાન આવતું. તે મેદાન એટલું તે વિશાળ હતું કે-એકી વખતે દશ હજાર સિપાઈઓ ત્યાં સહેલાઈથી કવાયત કરી શકતા. તે મુખ્ય દરવાજા ઉપર હમેશાં ખુલી તરવારે ધારણ કરનારા પહેરેગીર પહેરો ભરતા. તે મેદાનના એક ખુણામાં એક જબરદસ્ત ઘંટ બાંધેલ હતું અને તેની દેરી દરવાજાના બહારના ભાગમાં લઈ જવામાં આવી હતી. તે ઘંટ વાગતા જ દરવાજો ઉઘાડવામાં આવતો. મેદાનની ઉત્તર દિશાએ પહેલાં એક કસરતશાળા હતી. ત્યાં જુદી જુદી જાતના ભાવિદ્યાને લગતાં આયુધ મુકેલાં હતાં. તેની બાજુમાં નેત્રને ચક્તિ કરી નાંખનાર પદાર્થસંગ્રહાલય હતું. અહીંથી તે બળવાન કિલ્લામાંના મનુષ્યકૃત પ્રાચીન સૌંદર્યને પ્રારંભ થ. હતો. એક તરફ કળાશયુકત અનેક અદ્વિતીય વસ્તુઓ, લાકડાના અને હાથીદાંતના અમૂલ્ય કોતરકામ અને પત્થર તેમજ ધાતુનાં બનાવેલાં નવાં નવાં પૂતળાંઓ બહુજ સરસ રીતે ગઠવવામાં આવ્યાં હતાં. બીજી બાજુએ દેશમાં મળતી દુર્લભ્ય વસ્તુઓ, શિલાલેખ, તામ્રપત્ર અને તાડપત્ર પર લખેલાં ગ્રંથો ગોઠવવામાં આવેલા હતા. ત્યાંથી જરા આગળ વધતા યુદ્ધ કરવાનાં સાધનો-તરવાર, ખાંડ, ભાલા, ને, તેગ, બરછીઓ, બખ્તરે, મોટા મોટા શિરસ્ત્રાણટોપે, ધનુષ્ય અને બીજા પણ સાધને–ત્યાં હતાં. તે પદાર્થસંગ્રહલયના દરેક ખુણામાં યુદ્ધવિધાવિશારદ શુરવીર પુરૂષોની પાષાણની પ્રતિમાઓ મૂકવામાં આવી હતી. ત્યાંથી બીજી તરફ અશ્વશાળા હતી અને તેની જોડે જ ગજશાળા પણ હતી. અશ્વશાળામાં હમેશાં પાંચ મજબુત અને સુંદર ઘોડાઓ તૈયાર રહેતા. તેની નીચે વિશાળ ભેયર હતાં અને તેમાં અશ્વને માટે ખોરાક ભરી રાખવામાં આવતું. કિલાની દક્ષિણ દિશાએ કિલાને રખેવાળને રહેવા માટે વ્યવસ્થા કરેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪
મેમાને માટે પિતાના માલેક તરફથી હુકમ આવી પહોંચતાં જ દુર્ગરક્ષક રણમલે સર્વ પ્રકારની ગેઠવણે એકદમ કરી નાંખી. રણમલની ઉમર સાઠ બાસઠ વર્ષની હતી. તેની સર્વ ઉમર અજયદુર્ગમાંજ - તીત થઈ હતી. તે જે કે વૃદ્ધ થઈ ગયો હતે છતાં પણ આખા કિલ્લામાંના લોકો તેનાથી દબાતા. તેને ચહેરે જોતાંજ એકદમ એવી કલ્પના થતી કે–તે વૃદ્ધ પટી અને રાક્ષસી-હૃદયને હવે એ પણ ઓળખાણ ગાઢ થતાંજ અને તેના એકંદર ધર્મશીલ આચરણ જોતાંજ તેના માટે જે ખરાબ મત બંધાતે તે એકદમ બદલાઈ જ. ખરી રીતે તેને સ્વભાવ કેવું હતું, તે સમજી શકાય તેમ નહોતું.
પ્રકરણ ૫ મું.
ભયંકર ખબર સરદાર સર્જનસિંહ પિતાના ખાસ સંબંધીઓ સાથે અજયમાં આવી રહેવા લાગ્યો. તેને આવે આજે આઠ દિવસ થઈ ગયા છે. તેમાંથી પહેલા ત્રણ ચાર દિવસ તે પિતાને માટે જુદી જુદી જાતની સગવડ કરવામાં વ્યતીત થયા. તે આઠ દિવસોમાં સજ્જનસિંહ ઘણા ભાગે પિતાના પત્રવ્યવહારમાં ગુલતાન હતા. ચંદ્રસિંહ અને લલિત પિતાને સમય નવીન નવીન શિકાર કરવામાં વ્યતીત કરતા. પ્રભાવતી પિતાની સખી મધુરી સાથે તે દૂર્ગમાંના સર્વોત્તમ પુસ્તકાલય, કોશભંડાર, અદિતીય કારીગરીવાળાં શિલાલેખે, તામ્રપત્ર તેમજ બહુ અભિમાનથી પિતાનું ઉત્તમ સ્વરૂપ દર્શાવનારાં શેલ-શિખરે, અનુપમ વનસાંદર્ય અને સૃષ્ટિશોભાનું અવલોકન કરવામાં નિમગ્ન થઈ પિતાને સમય વ્યતીત કરતી.
ભગવાન સૂર્યનારાયણે તપ્ત સુવર્ણ જેવા પિતાના ઝળહળતા. દૈદીપ્યમાન કિરણે દિમંડળમાંથી ખેંચી લીધા. આકાશમાં સર્વ સૃષ્ટિને અને પ્રાણીમાત્રને અનુપમ આનંદને અનુભવ આપનાર રોહિણીકાન્ત -ચંદ્રને આકાશમાં ઉદય થયો. આ સમયે ભેજનાદિ કામોમાંથી પરવારી દૂગના એક વિશાળ અને સુશોભિત દિવાનખાનામાં સરદાર સજનસિંહે પિતાના પુત્ર ચંદ્રસિંહ અને લલિતસિંહની સાથે શાન્તચિત્તે વાર્તાલાપ કરતે બેઠો હતો. તેણે તે બન્ને યુવકને પૂછ્યું –
મારા વ્હાલાં બાળકો ! તમને પર્વતમાં આજે શો શિકાર
મળે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૫
અહીંથી ચાર ગાઉ દૂર આવેલ સ્વાટિકસ્તભ પાસે લલિતે એક મૃગને સંહાર કર્યો અને મેં એક સસલાને શિકાર કર્યો.' ' - “તે તે આજે દુગરક્ષકને મેટી મિજમાની ભળી!”
ના. તેમ નથી. ચંદ્રસિંહ પોતાના શિકારને કિલ્લામાં લઈ આવ્યા અને મારો શિકાર હું ત્યાં જ નાંખી આવ્યો. જે તે વખતે જે અકસ્માત બન્ય-અચાનક ન ધારેલો બનાવ બન્યો ન બને હેત તે હું ભારે શિકાર લઈ આવત; પરંતુ તે વિચિત્ર બનાવ બનવાથી અફસોસ કે લાચારીથી ભારે મહામહેનતે મેળવેલ શિ. કાર ત્યાંજ નાંખી આવવું પડ્યું. ” લલિતે કહ્યું.
એટલે? લલિત ! ત્યાં એ તે શો વિચિત્ર બનાવ બન્યો? અહીં આપણા સાંભળવામાં જે કાંઈ આવ્યું તેવું જ કાંઈ તારા જોવામાં આવ્યું કે કેમ?” સજનસિંહે અજાયબીથી પૂછ્યું,
“હ. આપનું કહેવું બરાબર છે. તેજ બનાવ બન્યો હતો.”
“તે તે બનાવની શરૂઆતથી છેલ્લે સુધીની તમામ હકીકત તું મને કહી સાંભળાવ”
વારૂ, શિકાર કરી અમે બન્ને વિશ્રાંતિ લેવા માટે એક શિલા ઉપર બેઠા. સંધ્યા સમયનું મનહર સૃષ્ટિસૌંદર્ય અવલોકન કરતા–આ... નંદથી હાસ્યજનક વાર્તાલાપ કરતા હતા ત્યારે અમારી નજર પર્વ. તની ગાઢ ઝાડી તરફ ગઈ અને તતકાળ એક વૃદ્ધા-વનચરી અમારા જોવામાં આવી.”
“પિતાજી! તે ડોસી મનુષ્ય નહીં પણ કોઈ રાક્ષસી કે પિશા. ચિણી હોવી જોઈએ. તે એકદમ ઝાડીમાંથી નિકળી અમારી સામે આવીને ઉભી રહી અને તેને જોતાં જ મને બહુ ભય લાગ્યો.” ચંદ્રસિંહે કહ્યું.
હા, તેના આચરણ ઉપરથી અને સ્વરૂપ ઉપરથી તે કોઈને પણ ભય ઉપજાવે તેવી હતી. તેના શરીર ઉપર ફાટેલાં વસ્ત્ર હતાં અને જટા જેવા થઈ ગએલા વાળ તેની છાતી, પીઠ અને ખભા ઉપર ફેલાઈ ગએલા હતા. તેની આંખો લાલચોળ, ઉગ્ર, અને ભયંકર દેખાતી હતી. તે જેનારના હૃદયમાં તેથી તત્કાળ ભયને સંચાર થાય તેમ હતું. ઘણા વખત સુધી તેણે પિતાની તીવ્રદ્રષ્ટિથી અમારા તરફ જોયાજ કર્યું.
પણ તેવી જ નજરે તેની તરફ જેતે હતે. આમ કેટલીક વખત ચાલ્યા પછી તેણે પિતાને કાષ્ટ જેવો હાથ કિલ્લા તરફ લંબાવ્યો અને કર્કશ કઠોર તથા આખા જંગલને ગજાવી મૂકે તેવા અવાજે બેલી-“દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૬
પર ચષ્ટને અહીં આવેલા સરદાર સજ્જનના કુટુંબમાંના તમે છે, ખરૂં ને?” એના જવાબમાં અમે હકાર સૂચક દશાત કરી. તે જોઇને તે વૃદ્દા સ્ત્રી ફરી ખેલવા લાગી—‹ હૈ શૂરવીર યુવક ! તે કિલ્લામાં ભયકર દેખાવે તારા જોવામાં આવશે અને વિચિત્ર તેમજ ભયસૂચક~ભયાનક રવા તને સભળાશે.” એમ કહી તેણે મારા તરફ આંગળી કરી અને કિલ્લામાંથી કેવા ભયંકર અવાજો સંભળાશે, તે જણાવવા માટે એક અજળ જેવી ચીસ પાડી. તેથી આસપાસનું જંગલ ગાજી ઉઠયું. તે ગર્જના શાન્ત થયા પછી તે ફરી ખેાલી કે:- અને જો તમે નવા વર્ષના પ્રથમ દિવસ સુધી અથવા મહીપાલી મહાત્સવ સુધી કિલ્લામાં રહેશે તે મિજમાનીને વખતે અજયદૂર્ગને ખરા માલેક તમારા જેવામાં આવશે.” લલિતે કહ્યું.
65
વારૂ, પછી શું થયું ? ” અજાયબી અને ઉત્સુકતાથી વૃદ્ધ સરદાર સજ્જનસિંહે પૂછ્યું. તે જ્યારે રાજધાનીમાં હતા ત્યારે અજય દૂર્ગના સબંધમાં જે જે વિચિત્ર વાતા તેના સાંભળવામાં આવી હતી તેનું મરણ થઇ આવવાથી તેની જીજ્ઞાસામાં બહુજ વધારા થયા. ત્યાર પછી મહિષખલી મહે!ત્સવ અને કિલ્લાના ખરા માલેકુના સંબંધમાં મે તે ડેાસીને પૂછ્યું પરંતુ તેણે મને કાંઇ પણ સ્પષ્ટ ઉત્તર આપ્યા નહીં. તે થોડા વખત સુધી વિચિત્ર ચાળા કરતી અમારી સમાજ ઉભી રહી હતી. તે કાંઇક બબડતી હતી. એટલામાં તેની દ્રષ્ટિ મારા શિકાર તરફ ગઇ કે તરતજ તેણે તે મૃત પ્રાણિને ઉપાયે અને ખેલી–“ શૂરવીર યુવક! જે હું આ તારા શિકાર લઇ જાઉં તો તને જરાએ ખેદ થશે નહિ, એવી મને ખાત્રી છે.” એમ કહી તેણે વટહાસ્ય કર્યું અને મારા શિકાર લઇ એકદમ ઝાડીમાં અન્નાપ થઇ ગઇ.
r
tr
પણ આ વાત તેં મને પહેલાંજ કેમ ન જણાવી ? "
અમે શિકાર કરીને પાછા આવ્યા તે વખતે આપની પાસે
tr
પ્રભાવતી ખેડી હતી અને તેની સમક્ષ આપતે એવી વાત કહેવાનુ અને ચાગ્ય ન લાગવાથી મેં આપને કહી નહીં. એ માટે આશા છે ૬-આપ અને ક્ષમા કરશે.”
લલિત ! તારૂં કથન યિત છે. આમાં ક્ષમા માગવાની કાંઇ પણ જરૂર નથી-પણ આ બાબતમાં તે જે પુત્ર વિચાર કર્યો તે બહુજ પ્રશંસનીય છે. દુર્ગાધિપતિની બાબતમાં તે ાસીએ જે કાંઇ કહ્યું તે ખાતમાં આવતી કાલેજ માટે દૂગરક્ષક રણમલને પૂછીને આ બાબતમાં પૂરેપૂરી ચાકસી કરવી પડશે.
..
r
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
२७
'
'પણ આમાં આટલું બધું પૂછવા જેવું છે શું ? ” ચદ્રસિંહે
અંદરકારપણે કહ્યું.
'
વિશેષ તે કાંઇજ નથી. વા, હવે એ વાતે પડતી મૂકે. રાત્રી બહુજ વ્યતીત થઇ ગઇ છે માટે તમને ઉંધ આવતી હશે. હવે તમે તમારા શયનગૃહમાં જઈને સુઇ જાઓ. આવતી કાલે આપણે આ આબતમાં કાંઇક વધારે વિચાર કરીશું. ”
ચંદ્ર અને લક્ષિત ત્યાંથી પોતપોતાના શયનગૃહ પ્રત્યે ચાલ્યા ગયા.
----
પ્રકરણ ૬ હું.
માયાભાસ.
ચંદ્ર અને લલિતના ચાલી ગયા પછી વૃદ્ધ સરદાર સજ્જનસિંહ પણ પોતાના શયનગૃહ તરફ ગયેા. વીસ વર્ષ પહેલાં તે કિલ્લામાંના શયનગૃùા ઉંચા સામાનથી અને સુગધિત પદાર્થોંથી સુશોભિત કરવામાં આવતા પરંતુ હમણાં હમણાં તેમાંનું કાંઇ પણ થતું નહિ. આજે ઘણાં વર્ષો થયાં કિલ્લાના માલેક દુનિસંહૈ રાજધાની મંદારનગરમાં પેાતાને માટે મહેલ જેવું મકાન બઁધાવવાથી કિલ્લા તરફ્ જેવું જોઇએ તેવું ધ્યાન અપાતું નહીં. સરદાર સજ્જનસિ’હુ અચાનક પોતાના માણસે સાથે ત્યાં આવવાને છે, એ વાત દૂગરક્ષકના જાણવામાં આવતાંજ બહુ ઉતાવળથી તેણે કિલ્લે સામુક કર્યાં હતા.
સજ્જનસિંહે શયનગૃહમાં આવતાંજ ખુણામાંના દીપક પ્રકાવ્ય. શયનગૃહને બે દરવાજા હતા. એક ખુડ્ડામાં ખારીની પાસે એક ચંદનમ′ચક ઉપર તેને સુવાને માટે શય્યા પાથરેલી હતી. આ શયન ગૃહની મજબૂતમાં મજબૂત ચાર ખારીઓને લાઢાના મજબૂત ગજ એવી રીતે બેસાડવામાં આવ્યા હતા કે જો બહારથી કાઇ દુશ્મન ખાણુ મારે તો તે પણ અંદર પ્રવેશ કરી શકે નહીં તો પછી કાષ્ઠ મનુષ્ય તા આવીજ શી રીતે શકે ? દીપકના પ્રકાશ મર્દ હૈાવાથી તે ભૂખ્ય શયનગૃહ તે સમયે ભયાનક લાગતું હતું. પહેલ વહેલાં તે આ વાત વૃદ્ધ સરદાર સજ્જનસિંહના જાણવામાં આવી નહીં. ધીમે ધીમે તે મચક્ર-પલંગ–ઉપર જઇ એસે તેટલામાં તેા દીપકના પ્રકાશ માટ થયા હાય, તેમ તેને લાગ્યું. તેણે પાછું વાળીને જોયું તે તેને એમ લાગ્યું કે તે દીવાના પ્રકાશ એટલા બધા મન્ત્ર થઇ ગયા છે કે જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
એક પળ પછી બધે અંધકાર થઈ જશે. સરદાર પાછો દીવાની પાસે જવા લાગ્યા. તે તેની પાસે પહોંચે તે પહેલાં જ તે દીપકમાં માટે ભડકો થશે અને ભીંત ઉપર એક ભયંકર આકૃતિને પડછાયો તેને સ્પષ્ટ દેખાવા લાગે. તેને જોતાં જ તેનું શરીર ધ્રુજી ઉઠયું–તેના આખા શરીરમાં ભયને સંચાર થા. એકદમ વૃદ્ધ સરદારે પિતાની કબરે લટકતી તરવાર હાથમાં લીધી. તરવાર હાથમાં લઈ તે દીવાલ પાસે જઈ પહોંચે તે પહેલાં જ દી પોતાની પૂસ્થિતિમાં આવી ગયો. અને ભીંતપરનો પડછાયો પણ અદ્રશ્ય થઈ ગયો. પિતે શું જોયું, એ બાબતમાં ઘણે વખત સુધી અનેક વિચારો કરવા છતાં તેના ધ્યાનમાં કઈ પણ આવી શકયું નહિ. તે ઘણે વખત સુધી દીપક અને દિવાલ તરફ જોતો રહ્યો. આખરે પિતાને જણાએલ એક પ્રકારને ભાસ છેસાય નહીં-એમ મન વાળી લઈ તે પાછો પલંગ ઉપર આવીને બેઠે.
ઘણો વખત સુધી તે વૃદ્ધ સરદાર આંખ બંધ ધરી શય્યા ઉપર પડે રહ્યા હતા. કેમે કરી તેને નિદ્રા આવી શકી નહિ. લલિતસિંહે તેને તે વૃદ્ધ વનચરીની જે વાત કહી હતી તે જ તેના વિચારનો વિષય થઈ ગઈ હતી. “ભયંકર અવાજ સંભળાશે-ભયાનક દેખાવ દેખાશે.” એ વાય યાદ આવ્યું અને પોતે થેડા જ વખત ઉપર જે ભયાનક દેખાવ જોયો તે કેવળ ભાસજ નહિ પણ ખરો દેખાવ હતે એમ તેને લાગવા ભાડયું. તે વાત સત્ય તરીકે તે માની લે તેટલામાંજ ધાધા એવા ભયકર અવાજ થવા લાગ્યા. તે અવાજ સાંભળતાંજ તે એકદમ ઉડીને બેઠેલા થયો. તેણે શયન ગૃહમાં ચારે તરફ નીરખીને જોયું તે ત્યાં તેને ચમકતી વીજળીના જે પ્રકાશ જણાયો. તે એકદમ પલંગ ઉપરથી નીચે ઉતર્યો અને હાથમાં સમશેર લઈ શયનગૃહની વચ્ચેવચ આવીને ઉભો રહ્યો. સરદાર સર્જન ભૂત પ્રેત-પિશાચ-યક્ષ-રાક્ષસ અને કિન્નર વગેરેથી ડરી જાય તે હેત. છતાં તે ભયંકર અવાજ અને આશ્ચર્યજનક અજ. વાળ જોઈ છેડા વખત માટે પિતાની શી સ્થિીતિ થઈ, તે બાબતમાં તે પિતેજ કાંઈ પણ સમજી શકે નહી. પિતાના હૃદયે આવી રીતે બીકણપણું સ્વીકાર્યું તેને માટે તેણે તેનો ખુબ તિરસ્કાર કર્યો અને બહુજ અભિમાનથી બબડ્યો કે “મારા જેવા પુરૂષે આવી તુરછ અફવાઓને ખરી માનવી, એ ખરેખર શરમ ભરેલું છે-બીકણપણાનું લક્ષણ છે.”
તે પાછો ફર્યો, તરવાર પલંગની પાસેજ મૂકી દીધી અને કોઈ પણ પ્રકારને વિચાર મનમાં ન લાવતાં શાન્તપણે નિદ્રાધીન થઈ જવાને વિચાર કર્યો તે સૂઇ ગયા. છેડે વખત વ્યતીત થયો. સર્વત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯
શાન્તિ અને સ્તબ્ધતાનું સામ્રાજ્ય હતું તેટલામાં દરવાજો ખખડવાને અવાજ થયો. તે તરફ્ તે સરદારે ઘણા વખત સુધી ધ્યાનજ આપ્યું નહિ. છતાં તેના ચિત્તની વૃત્તિએ શાન્ત રહી શકી નહિ. કરી તેના હૃદયમાં ભય"કર ચળવિચળ થવા લાગી. તેની ઇચ્છા ન છતાં તેણે ફરી આંખે ઉધાડી તે સાથેજ દરવાજામાંથી એક પુરૂષ જેવા વેળા આકાર ધીમે ધીમે શયનગૃહ-તરફ-માં ચાલ્યેા આવે છે, એમ તેને દેખાયું! તે એઇ સરદાર ચમયે અને શય્યામાં ઉઠીને બેઠા થયે. તરતજ તેના શરીર ઉપર રામાંચ થયું. થોડા વખત સુધી તે, તે ધેાળી આકૃતિ તરફ જોતા રહેલ. તે આકૃતિ ધીમે ધીમે મંદ મંદ બળતા દીપક પાસે ગઇ અને ત્યાંજ ઉભી રહી. સરદારે પોતાના હાથમાં તરવાર લીધી કે તરતજ તે આકૃતિ અલેપ થઇ ગઇ. તે પલ’ગ ઉપરથી ઉડયા અને દીવા પાસે જઇ જમીન તપાસવા લાગ્યા, તે જગ્યાની તેણે બહુજ સમતાથી તપાસ કરી પણ જમીનની નીચે કાંક છે, એવી શંકા લાવવાનું તેને માં પણ જણાયું કે દેખાયું નહીં. આખરે તે કેવળ ભાસજ હતા અને જે તે પાગલની જેમ તે તરફ ધ્યાન આપે છે, એમ પોતાના મનનું ઉપર ઉપરથી સમાધાન કરી તેણે જળપાત્ર હાથમાં લીધું-તેમાંથી થોડુંક પાણી લઇ હાથ-પગ અને મુખ ધોઇ લીધાં.
વૃદ્ધ સરદાર ફરી પલંગ ઉપર જઇ સૂઇ ગયેા પણ કેમે કરી તેને નિદ્રા ન આવી તે નજ આવી. આ સમયે દાઢ પ્રહર રાત્રિ વીતી ગઇ હતી. સરદાર સજ્જનના મનમાં અનેક જુદી જુદી જાતના સાધક બાધક અને શુભાશુભ વિચારાતુ તુમલયુદ્ધ થવા લાગ્યું. તેનું શરીર બહુજ ધ્રુજવા લાગ્યું. થોડા વખત પહેલાં તેણે જે આશ્ચર્યજનક દેખાવ જોયા હતા તેમાં કાંઇ પણુ ગુપ્ત રહસ્ય તા રહેલું હાવુંજ ોઇએ, એમ તેને લાગવા માંડયું. એટલામાં તો પેાતાને કાઇ ખભામાંથી ઝાલીને હલાવે છે, એમ તેને લાગ્યું. તે ધ્યાનમાં આવતાંજ વૃદ્ધ સરદાર ખરેખર ચમકી ગયા-ગભરાઇ ગયા. હવે કૈાઇક ભયકર દેખાવ દેખાશે, તે જોવા માટે તેણે આંખા ઉઘાડી, થોડી વારમાંજ તેને જોયું કે-ધીમે ધીમે દરવાજો ઉધડે છે. દરવાજો પૂરેપૂરા ઉધડતાંજ ફરી ખીજીજ એક ધોળી આકૃતિ શયના ગૃહમાં આવી. તેની તરફ જોતાંજ સરદાર બહુજ ભયભીત થયા. તે આકૃ તિને સારી રીતે જોતાંજ તેને જણાઇ આવ્યુ કે-પહેલાં જે આકૃતિ આવી હતી તે આકૃતિ આ નથી. આ સમયે સરદારનું શરીર થરથર ધ્રુજતું હતું, શરીર પરસેવાથી ભીંજાઇ ગયું હતું અને ભભ્ય ભાલ પ્રદેશપર પરસેવાના બિદું બાઝી જઇ ટપોટપ ગાલ ઉપર થઇ વક્ષ:સ્થળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપર આવીને તેને ભીંજવી નાંખતા હતા. સજનસિંહ જેવો કસાયલે અને શરવીર યે કે રણભૂમિમાં પ્રાણ જાય તે ભલે જાય પણ પાછું તે હઠવુંજ નહિ, એવી માન્યતા વાળો હત–પ્રાણની પણ પરવાહ કરે તેમ નહોતે-તેના આખા જીવનમાં ભય એ શે પદાર્થ છે, તેને આજે સંપૂર્ણપણે તેને અનુભવ મળે. આ વખતે તેની છાતી ધડકતી હતી, પગ શકિાલીન થયા હતા અને જે નેત્ર નિદ્રાથી જડ જેવા થઈ ગયા હતા તે પુનઃ ભયભીત અને ચૈતન્યમુક્ત બન્યા. ફરી સરદારે જેમ તેમ કરી પિતાના મનનું નહીં જેવું સમાધાન કર્યું. એક તુચ્છ જેવા બનાવથી પિતાનું ચિત્ત ભયભીત થયું અને ધૈર્યરૂપી મેરૂ તુરછ કારણથી ડગમગ્ન ગયો તેથી તેણે પિતાના ચિત્તને ધિક્કાર આપે. ફરી ચિત્ત સારી રીતે શાંત થયા પછી અને તેણે પૈર્ય ધારણ કર્યા પછી હાથમાં વિદુલ્લતાની જેમ ચમકતી નગ્ન તરવાર લઈ સરદાર પલંગની નીચે ઉતર્યો. પણ બીજી પળે તેની ધીરજ અને શાતિનો અંત આવી ગયો. અચાનક તે શક્તિહીન બની ગયું અને એક પત્થરના પુતળાની જેમ તેજ આકૃતિ તરફ જેતા ઉભો રહે.
સજનસિંહ જેવા શુરવીર પુરૂષને ભય ઉત્પન્ન થાય તેવું તે શયનભુવનમાં કોણ હતું? મસ્તક ઉપર લોઢાને ટેપ, શરીરે બખ્તર પહેરેલ અને બને હાથમાં શસ્ત્ર ધારણ કરેલ તે એક યે હતે. દરવાજો ઉઘાડીને અંદર આવતાં જ તેણે આંગળીથી સરદારને ચુપ રહેવા સૂચવ્યું. ત્યાર પછી ઘણે વખત સુધી તે ય સરદાર તરફ જે રહ્યા. તેજ વખતે સરદારની હિંમત હરાઈ ગઈ હતી. તે ગભરાટને એટલે બધે તે હતબુદ્ધ થઈ ગયું કે તેની ઇચ્છા છતાં પણ તેનાથી સારી રીતે એક શબ્દ પણ બોલી શકાય નહિ.ડી વાર પછી તે યોદ્ધાની આકૃતિ શાતપણે અને ધીમે ધીમે ચાલતી આગળ આવવા લાગી. મંદ મંદ રીતે બળતા દીપકના પ્રકાશમાં તે આકૃતિ આવતાં જ સરદાર તેને નિરખી નિરખીને જોવા લાગ્યો. તે સાથે જ તેને લાગ્યું કે-તે આકૃતિ ખરેખર કોઈ માનવપ્રાણિની નહીં પણ પિશાચ નિમાંની એક જેવી આકૃતિ છે. તે સાથે જ નગ્ન તરવાર મજબૂત રીતે હાથમાં પકડી સરદારે તે આકૃતિ ઉપર હુમલો કરવા તે તરફ ધસી ગયે પણ તે આકૃતિએ પિતાને હાથ લાંબો કરતાં જ સરદારની તમામ હિંમત હરાઈ ગઈ. પછી તે આકૃતિએ દરવાજા તરફ કાંઈક દેખાડ્યું, સરદારે ડરતાં ડરતાં દરવાજા તરફ જોયું અને ફક્ત તે આકૃતિ તરફ જવા લાગ્યો તે તે આકૃતિ જ અચાનક ત્યનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ત્યાંજ અલોપ થઈ ગઈ હતી. આથી તે તે સરદાર બહુજ આશ્ચર્ય ચાકત થઈ ગયા.
આટ આટલું થયા પછી હવે સરદારની સ્થિતિ ખરેખર શેચ નીય થઈ ગઈ. તેનું મસ્તક ભમવા લાગ્યું. ઘણે વખત સુધી પિતાની તરવાર જમીન ઉપર ટેકવી તેની મૂઠ ઉપરજ પિતાના શરીરને તમામ ભાર તેણે રાખ્યા હતા. હવે તે જ સ્થિતિમાં ઉભા રહેવાની તેનામાં શકિત રહી નહીં. જેમ તેમ કરી-મહા મુશીબતે તે પલંગની પાસે જઈ પહેચો. મારું માણ પલંગ ઉપર ચઢીને તે એકદમ પછડાઇ પડે અને મૂછિત થઈ ગયો!
* પ્રકરણ ૭ મું.
પિતા-પુત્ર-પુત્રી-અને પાલકપુત્ર પ્રાતઃકાળને સમય. ચંદ્રિકા રહિત ચંદ્ર આકાશમાં નિરતેજ થઈ ગયો. ગગનપ્રદેશ ઉપરથી જેમ જેમ અંધકાર ઓછા થવા લાગ્યો તેમ તેમ તારાઓ પણ અલોપ થવા લાગ્યા. પ્રભાતસૂચક શીતળ અને સુગંધમય વાયુ વહેવા લાગ્યું. તેથી વસવાભ આમ્રવૃક્ષ વિગેરે વૃક્ષનાં કોમળ પલવે ડોલવા લાગ્યાં. પક્ષીઓના કર્ણમધુર ફૂજનને પ્રારંભ થઇ ચૂા.
પ્રાતઃકાળ થતાંજ સરદાર સજનસિંહ શયનગૃહમાંથી બહાર આવ્યો. રાત્રે જોએલ ભયંકર આકૃતિઓ અને ભીતી જનક દેખાવે, એમાંનું કાંઈપણ તેના ધ્યાનમાં જ રહ્યું નહિ! પિતે રાતે જે કાંઈ જોયું તે એક રવમજ જોયું એમ તેને લાગવા માંડયું. પહેલે દિવસે રાત્રે લલિતસિંહે જે કાંઈ કહ્યું તેની સજજડ અસર પોતાના અંતકરણ ઉપર થવાથી રાત્રે તેજ દેખાવે સ્વમમાં જોવામાં આવ્યા, એમ તેણે પિતાના શકિત અને ચળવિચળ થએલા ચિત્તનું સમાધાન કરી લીધું. પિતે જેવું સ્વમ જોયું તેવુંજ સ્વ-ભયંકર આકૃતિઓ અને ભય ઉપજાવે તેવા દેખા–કુમાર ચંદ્રસિંહ અથવા લલિતસિંહ કે પ્રભાવતીના જેવામાં આવેલ હશે કે નહીં? એ બાબતમાંજ હવે સરદાર પિતે પિતાનાજ મન સાથે બહુ બહુ વિચાર કરવા લાગે. તેવું સ્વ. જે તેમને જોવામાં આવ્યું હશે તે તે બિચારાં બાળકોની કેવી સ્થિતિ થઈ હશે, તેની તે કાંઈ પણ કલ્પના કરી શક્યો નહિ. કારણ કે તે પોતે જ સ્વમ જોઈ ડરી ગયા હતા તેનું સ્મરણ થવાથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૩ર
હજી પણ જરા જરા ધ્રુજતા હતા. આખરે વિચારમાંથી પરવારી તે સભામહેલમાં ચાણ્યા ગયા.
આખા અજયદૂગમાં સભામહેલ જેવી વિશાળ અને રમણીય જગ્યા ખીચ્છ કાઇ પણ નહાતી. એ મહેને શિરેશભાગ ઘુમટના આકાર જેવા હતા. તેની ચારે તરફની દિવાલે વિવિધ રંગાથી, વિશ્વવિધ અને જુદી જુદી જાતના ચિત્રોથી ચિતરવામાં આવેલી સુતી. ભરીએમાં રંગભેર’ગી પડદા બાંધી દીધા હતા. ઠેકઠેકાણે મેટી માટી ખીએ ટાંગી દેવામાં આવી હતી અને તે ક્ખીએની ક્રમે રૂપાના પાણીથી રસી નાંખી તેના ઉપર્ મીનાકારીનું અદ્વિતીય નકસીકામ કરેલું હતું. તેની જમીન ઉપર એક મૂલ્યવાન ગાલા પાથરેલા હતા. તે મહેલની છતમાં બિલેરી કાચ જડી લીધેલા હતા અને તેની વચ્ચેાવચ્ચ એક મેાટુ' ઝુંબર લટકતું હતું. સભામહેલની વચમાં ચંદનના લાકડાથી બનાવેલા અને ઉંચામાં ઉંચી મખમલથી જડેલા છ કાચ મૂકેલા હતા. ધણા વર્ષોથી તે મહેલ વપરાએલે ન હોવાથી તરતમાં ઝાડીઝુડીને અને લુછી કરીને સાસુ કરવામાં આવ્યે હતેા. તે ભવ્ય અને સુરોાભિત દિવાનખાનામાં ચદ્રસિંહ, પ્રભાવતી અને લલિતસિંહ બેટા હતા. તેએ પરસ્પરમાં હાસ્યજનક છતાં ખેાધક વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં સરદાર સજ્જનસંહ ત્યાં જઇ પહોંચ્યા. સરદારને ત્યાં આવેલ જોતાંજ લલિત ઉડીને ઉભા થયા.
“ ભાઈ લલિત ! બેસી જા!” એમ કહી તે પ્રભાવતીની પાસે જઇ એડી. થોડા વખત સુધી સરદાર તે ત્રિપુટીના ખેલવા, હસવા અને નેત્રા તરફ જોઇ રહ્યું!. તે ત્રણે જણા આનંદમાં હાવાથી પેાતાની જેમ તેમણે ભયંકર સ્વગ્ન જોયું નથી, એવી તે સરદારને પાકી ખાત્રી થઇ ગઇ. પોતે જે ભયકર સ્વગ્ન જોયું છે, તેની વાત ચ અને કિતને કહેવાને તેણે વિચાર કર્યાં પણ થેાડી વાર પછી કાણુ જાણે શાએ કારણથી સરદારે તે વિચાર માંડી વાળ્યેા. બનતાં સુધી સ્વમની વાત છુપાવી રાખવી, ગરક્ષક રણમલને આ બાબતમાં ખુલાસે પૂછ્યા અને પેાતાના સ્વપ્ત સાથે તે જે કાંઇ કહે તેના બંધ બેસે છે કે નહિ, તે જોવું અને પછી જો યાગ્ય લાગે તાજ સ્વમની વાત પોતાના બાળકને કહેવી, એવા વિચાર સરદારે નક્કી કર્યું. આ આબતમાં રણમલ સાથે વાતચત કરવા માટે ખાસ કરી એકાંત જોઇએજ, અને તે પેાતાના બાળકા કિલ્લામાંથી બહાર જાય તાજ મળી શકે તેમ હતું. હમણાં હમણુાં દિવસના ઘણા ખરા ભાગ પ્રમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
33
વતી પોતાના પિતાની પાસે રહીનેજ વીતાવતી. એટલા માટે-પેાતાને એકાંત મળે માટે—સરદારે એક યુક્તિ કરી. તે ખેલ્યા “ પ્રિયપુત્રી ! તારા સમય અહીં અત્યંત આનંદમાં જતા હશે નહીં પ્રભા ? ખરેખર તમારા જેવા તરૂણાને આવીજ રીતે હંમેશાં સ્થળાંતરની જરૂર છે. આપણા કિલ્લામાંથી આપણે અહીં આવ્યા પછી મને પણ ઠીક લાગે છે. આજ સુધીમાં આ અજયદુર્ગની જે કીર્તિ મારા સાંભળવામાં આવી હતી તે યાગ્યજ છે, એમ મને લાગે છે. અહીંના સંગ્રહાલયમાં જુદી જુદી જાતના જે અદ્વતીય અને લેાકેાત્તર પદાર્થો છે તે જોઇ તેના સંગ્રહ કરનારની ચતુરાઇ અને ઉચ્ચ શાખની તારીફ કરવી પડે છે અને તેજ પદાર્થો તેની સાક્ષી પૂરે છે.
ke
ખરેખર તે પુરૂષ વિદ્વાન અને હાંસીલે હવા જેએ. ” લલિતે કહ્યું.
બરાબર છે. પણ પ્રભા ! તું અહીં આવી ત્યાર પછી કાઇ વખતે પેલી તરનું નયનાલ્હાદક વનસાંદર્ય જોવા ગઇ હતી કે નહીં ?' ના છુ, પણ આજે અમે ત્રણે જણા તે તરફ જવાને વિચાર કરીએ છીએ. પણ પિતાજી, આપ અમારી સાથે આવશે! કે ? ''
"6
'
r
ના પુત્રી. રાજધાનીમાં મોકલેલા પત્રાના પ્રત્યુત્તરા આવવાની હું રાહુ બેઉં છું. મેં મેકલેલા પત્રાના પ્રત્યુત્તર નહિ આવે ત્યાં સુધી મને ચેન પડે તેમ નથી. ઘણા ભાગે આજ સાંજ સુધી મારા તમામ પત્રાના પ્રત્યુત્તર આવી જવા જોઇએ. આપણે આ દુર્ગમાં આવી રહ્યા છીએ, એ જાણતાંજ રનગઢના સરદાર મને અહીં મળવા માટે આવવાના છે. મારે કામ જ છે તેથી હું આવી શકું તેમ નથી અને તેટલા માટે તમારા આનંદમાં ભંગ થાય તે પણ મને પસંદ નથી. માટે તમે ત્રણે જણ બપોર પછી જજો. મને તે વિશ્વાસ છે કે તમે તે પર્વતનીશાભા અને વનશ્રીનું સૌંદર્ય જોઇ પરમાનંદ પામશે. ત્યાર પછી તે વનશ્રીની શાભાને સૃષ્ટિદેવીના અનુપમ સાંદર્યના એક અનુપમ વિલાસમદિર તરીકેજ આળખશેા. માટે તમે સુખેથી જજો.
આમ કહી સરદાર ત્યાંથી બીજી તરફ ચાલ્યા ગયા. ચંદ્ર અને લલિતે અપાર થયા પછી સૃષ્ટિમૈર્ય જોઇ આવવાનું નક્કી કર્યુ અને બીજે દિવસે પ્રભાવતીને લઇ જવાના વિચાર રાખ્યા.
તેજ દિવસે ઠરાવેલા વિચાર પ્રમાણે બન્ને જણા-ચંદ્ર અને લલિત શિકાર કરવા તેમજ વનશ્રીના સૌંદર્યને જોવા માટે નિકળી પડયા. તેઓએ પેાતાની સાથે બે હથિયારબંધ સિપાઇએ લઇ લીધા. થાડાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
વખતમાં તે ચારે જણા અજયદુર્ગના પૂર્વભાગ તરફ્ આવેલા જંગલમાં આવી પહોંચ્યા. તેઓએ જંગલી ઝાડીમાં પ્રવેશ કર્યાં એટલે તેમની નજરે જુદી જુદી જાતના શિકાર પડવાથી ચંદ્રસિંહ ધીરજ ધરી યેા નહિ અને તેણે એક મૃગ તરફ જોઇ લલિતને કહ્યું કે- લલિત ! હું તો આ મૃગના શિકાર કરવા જાઉં છું અને પછીથી તને ધારી રસ્તા ઉપર આવી મળીશ.”
આટલુંજ કહી ચંદ્ર લલિતથી છૂટા પડયા. ત્યાંથી લલિત પણ આગળ ચાલ્યા અને એક મૃગતા શિકાર કરી એક અશોક નામક વૃક્ષની નીચે ખાંધેલા ઓટલા ઉપર જ બેઠી.
ત્યાર પછી શું થયું ? તે અમારા વાંચકે .આ નવલકથાના પ્રારભમાંજ જોઇ આવ્યા છે.
પ્રકરણ ૮ મુ.
રણમલે કહેલા વૃત્તાંત
સરદાર સજ્જનસિંહ શા કારણથી અજયગમાં આવી રહ્યા હતા તે કારણ અમારા ચતુર વાંચકાના જાણવામાં આવી ગયુંજ છે. ચંદ્રસિંહ, લલિત અને પ્રભાવતી વનસાંદર્ય જેવા માટે ગયા પછી તરતજ સજ્જનસિંહે દૂર્ગંરક્ષકને ખેલાવી લાવવા એક કરને મેક્લ્યા. થેડીજ વારમાં દૂર્ગંરક્ષક રહુમલ જ્યાં સજ્જનસિંહુ ખેા હતેા ત્યાં આવી પહોંચ્યા. સરદારને જોતાંજ તેણે અદબથી મુજરા કર્યો અને સરદારથી ચેડેક છેટે ઉભા રહીને પૂછ્યું, “ આપે મને ખાસ એલાવી મગાવ્યો તો આપને મારૂં જે કાંઇ જરૂરી કામ હોય તે ક્રૂ માવા ! હું હાજર છું—આપની આજ્ઞાની વાટ જોઉં છું.”
kr
“ ના—ના. તેવું કાંઇ કામ નથી. ફક્ત એક એ વાતાના ખુલાસા તમને પૂછવાના છે એટલુંજ.” સરદાર સજ્જને રણમલને કહ્યું.
આપને જે વાતના ખુલાસાની જરૂર હાય તેના ખુલાસા આપવા હું હાજર છું. નામવર ! તે શિવાય હું જે કાંઇ ખુલાસા આપને આપીશ તે સત્યનું સ્મરણ કરીને અને મારી નજરે જોયેલજ હશે, તેવા ખુલાસા આપીશ.” એમ કહી રહુમલ અદબથી સરદારની સામે બેસી ગયા.
ac
તપાસની શરૂઆત ક્યાંથી અને શી રીતે કરવી, તેને એક ક્ષણ વિચાર કરી સરદાર ખેછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૦૫
“ આપણું આ દુર્ગની આસપાસ બીજા કેટલા કિલ્લા છે? તેની અને તે કિલાને માલેકની થોડીક હકીકત જાણવાની મને છાસા થઈ છે.”
ઠીક છે. અહીંથી પાંચ ગાઉ ઉપર રત્નગઢ નામક એક કિલો છે અને હમણું તે કિલે સરદાર સુજાણસિંહના કબજામાં છે.”
હા, તેમના તરફથી મને કાલેજ એક પત્ર મળે છે. એક બે દિવસમાં તેઓ મને અહીં આવીને મળી જવાના છે, એમ તેઓ " જણાવે છે.”
“તે કિલાથી થોડા અંતર ઉપર એક કર્ણદુર્ગ નામને નાને પણ મજબૂત કિલ્લે છે અને તેના અધિપતિ આજકાલ રાજધાનીમાં જ રહે છે.”
હા. તેમની સાથે મારે સારે સ્નેહ છે. હમણાં હમણાં તેની ઉપર નવીન મંત્રિમંડળની જરા અવકૃપા થઈ છે. વારૂ, પછી?”
“આ કિલાની ઉત્તરે એક અછતગઢ નામનો કિલે લગભગ આઠ ગાઉ દૂર આવેલ છે. આપણું આ દુર્ગની પછી તેને નંબર આવે છે. તેના અધિપતિ સરદાર રાજસિંહ અત્યારે ક્યાં છે, તેની મને ખબર નથી. ઘણું કરીને તેઓ પિતાના કિલામાં જ રહે છે પણ હમણું... ”
“હમણું તેઓ રાજધાનીમાં રાજખટપટની અટપટી ગડબડમાં ગુંથાયા છે. વારૂ, આ દક્ષિણ દિશા તરફ રોલ શિખરે દેખાય છે તે શું છે?”
પેલું કે?” બારીમાંથી દેખાતા શૈલીશિખરો દેખાડી તે બેલ્યોતેને સિંહગુફા કહેવામાં આવે છે અને તેમાં વજેસંઘ અને અજબસંધ એ બે ભાઈઓ રહે છે.”
“એમ કે ! તે સિંહગુફામાં રહેનારા તે બન્ને ભાઈઓને માટે રાજધાનીમાં કાંઈ પણ સારે મત નથી.”
તેમ છે ખરું, પરંતુ તેમની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી તેમજ મેં તેમને જેએલા પણ ન હોવાથી તેમની બાબતમાં ખાત્રી પૂર્વક હું કાંઈ પણ કહી શકું તેમ નથી. છતાં તેમની બાબતમાં મારા સાંભળવામાં જે કાંઈ આવ્યું છે તે ઉપરથી હું કહી શકું છું કે, તે અને ભાઈઓ ઉદ્ધત, સાહસિક, શૂરવીર અને નિષ્ફર છે. તે બને ભાઈઓની બાબતમાં તેમના નેકરે કાંઈ બુરું બેલતા હોય, તે મારા સાંભળવામાં આવેલ નથી. કોઈ કોઈ વખત તે બને ભાઈઓ સે બસ સૈનિકનું સૈન્ય સાથે લઈ શિકાર કરવા નિકળે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬
રણમલ ! હું અહીં આવવા માટે તૈયાર થયા તે પહેલાં
મારા કેટલાક મત્રાએ મને તેમની ખામતમાં જુદીજ વાત કહી હતી તે બન્ને ભાઈ લુંટારા છે એટલુંજ નહિ પણ ખૂન જેવા ગુનાહે કરવામાં પણ તે જરાએ પાછી પાની કરતા નથી. આપણા ન્યાયા ધીશને તે અન્ને ભાઇઓને સજા કરવા માટે અરજીઓ પણ આપ વામાં આવી છે, એ મારા જાણવામાં છે; છતાં તે વાતેાને આપણે પડતી મુકીએ. રણમલ ! હવે આ કિલ્લાની આબતમાં જે કાંઇ હોય તે મને કહેા. હું જ્યારે રાજધાનીમાં હતા ત્યારે આ કિલ્લાની બાબતમાં ભયંકર, વિચિત્ર અને ચમત્કારિક અફવાએ સાંભળી છે. તેમજ સરદાર દુર્જનસિંહ પણ તેમજ કહેતા હતા, આ ભમ કિલામાં રાત્રે ભયંકર અવાજો સાંભળવામાં આવે છે અને હૃદયને ભયભીત કરી નાંખે તેવા દેખાવે! દેખાય છે. શું એ બધું ખરૂં છે? ”
"
પરંતુ આપે પોતેજ તેવું કાંઈ પણ જોયું કે સાંભળ્યું છે ? આ વખતે રણમલે તે વૃદ્ધ સરદાર તરફ્ તીક્ષ્ણ અને ભેદક નજરે જોયું. “તે બાબતમાં તેવું કાંઇ કહી શકાય નહિ. હમણાં હું અચાનક આ કિલ્લામાં આવ્યે છું તે સિવાય ખરી સ્થિતિ શું છે, તે જાણવાની મને જીજ્ઞાસા હેાવાથીજ મેં તમને પૂછ્યું છે. તમે આ કિલ્લામાં ઘણા વર્ષોથી રહેા, રણમલ ! તમને અહીં કેટલાં વર્ષ થયાં ?
..
..
r
સરદાર જ્યારે મારી પાંચ છ વર્ષની ઉમર હતી ત્યારથીજ હું આ કિલ્લામાં રહું છું. અત્યારે મારી ઉમર લગભગ ખાસડે કે પાંસદ વર્ષની હશે. આ કિલ્લાના ત્રણ અધિપતિએની કારકીર્દિ મારા જોવામાં આવી છે. હવે મારાથી તેકરી થઇ શકતી નથી છતાં આ કિલ્લાના અત્યારના માલેકની મારા ઉપર કૃપા હેાવાથીજ મારાથી આ જગ્યા ડી શકાતી નથી.
">
rr
66
અહા ! તમને અહીં રહેતાં લગભગ સાઠ વર્ષ ઉપર થઇ ગયાં ! તે તે! મારે ખાત્રીથી કહેવુ જોઇએ અને હું માનું છું કેઆ કિલ્લાની બાબતમાં તમને ઘણીજ સારી માહિતી હાવી જોઇએ. તેમજ આ કિલ્લામાં વારંવાર જે ભયકર બનાવા બન્યા હશે, ભયાનક અવાજો સંભળાયા હશે તે તમારા જાણવામાં–જોવામાં અને સાંભળવામાં આવેલા હાવાજ જોઇએ.
""
છ-છટ્ ! તેવું કાંઇ કહી શકાય નહિ. જે પ્રમાણે મારા માલેક તે તુચ્છ વાતા તરફ ધ્યાન આપતા નથી તેમ હું પણ તે તરફ ધ્યાન આપતા નથી.
r
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
“દૂર્ગરક્ષક! આ તમારા કથનને અર્થ શ? તમે આટલા લાંબા સમયથી દૂર્ગમાં રહે છે છતાં પણ તેવું તમે કાંઈ પણ જાણી શક્યા નથી? એ એક અજાયબીજ છે. ” સજજને આ પ્રશ્ન દૂર્ગરક્ષક રણમલને બહુજ આશ્ચર્ય પામી પૂછ્યું. તેના જવાબમાં રણમલે શાન્તતાથી ના ને ઇસાર કર્યો. ત્યારે તે તે બહુજ ગુંચવાઈ ગયે. જે વાત જાણવાની પિતાને તીવ્ર અભિલાષા હતી અને તેને ખુલાસો રણમલ પાસેથી મળશે, એવી તેને પાકી ખાત્રી હતી, તે બધું એક તરફ જ રહી ગયું અને ઉલટું જે વાતે હમેશાં બને છે તે વાતથી-બનાવથી-સાઠ વર્ષ સુધી કિલ્લામાં રહેવા છતાં પણ-રણ મલ કાંઈ પણ જાણતા નથી એ સાંભળી તેને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે! રણમલ આ બાબતમાં પિતાને છેતરે છે, એમ તેને લાગ્યું. પરંતુ પિતાને ખોટું કહીને છેતરવાથી રણમલને શું ફાયદે થવાને છે ? કાંઇજ નહીં ! આ વિચાર મનમાં આવતાંજ રણમલની બાબતમાં તેને આવેલી શંકા દૂર થઈ ગઈ અને રણમલ જે કઈ કહે છે તે ખરૂં છે, એમ તેને લાગવા માંડયું. તે ઘણે વખત સુધી ચુપ જ રહ્યો. એટલામાં લલિતે તેને વનચરીના જે શબ્દ કહી સંભળાવ્યા હતા તે એકાએક યાદ આવી ગયા! એટલે તરતજ ફરી તેણે રણમલને પૂછયું– “વારૂ, પણ રણમલ ! વર્ષપ્રતિપદાને (નવા વર્ષને પહેલે દિવસે) મહિલબલી મહોત્સવને સમયે ખરે દુર્ગાધિપતિ અહીં આવશે, શું એ ખરી વાત છે?”
સરદારના મુખમાંથી છેવટના શબ્દો સાંભળી રણમલનું મુખ કાળું થઈ ગયું. અને હોઠ થરથર ધ્રુજવા લાગ્યા. તે અચકાતે અચકાતે બોલ્યો“આ વાત પણ આપના જાણવામાં કે સાંભળવામાં આવી ગઈ કે શું?”
રણમલ ! તું આમ શા સારૂ ડરી ગયો? આ બાબતમાં તું કાંઈ પણ જાણે છે ખરે કે?” તેની શોચનીય સ્થિતિ થએલી જોઈ સજજને તેને પૂછયું.
“આજથી તેવીસ વર્ષ પહેલાં અહીં બનેલો શેકજનક બનાવ આપના જાણવા બહાર તે નહીં હોય?”
હા, તે બાબત લોકોના મુખેથી મેં સાધારણ રીતે સાંભળી છે પણ તેને આ ચાલતી વાતચિત સાથે શો સંબંધ છે?”
સંબધ ઘણે છે નામવર. તે બાબતમાં સાચે સાચી હકીકત હું આપને જણાવું છું. તે દુઃખદ બનાવની હકીક્ત શરૂ કરતાં પહેલાં આપણે ઘણા વર્ષ પહેલાંની થોડીક વાત કરવી પડશે. આજથી લગભગ છવીશ વર્ષ પહેલાં મારા માલેકના પિતાશ્રી મૃત્યુશધ્યા ઉપર પડયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
હતા. તેમના ઓશીકે-અત્યારના આ દુર્ગના અધિપતિ દુર્જનસિંહ અને મર્હમ અધિપતિ કિશોરસિંહ-બેઠા હતા. પોતાના પુત્રોની ઉપર તે સરદારને બહુજ સ્નેહ હતું. તેમણે દુર્જનસિંહને હાથ કિશોરસિંહના હાથમાં આપીને કહ્યું કે“આની સદા સર્વદા તારા પ્રાણની જેમ સંભાળ લેજે.” એમ કહી આ ની તમામ માલિકી કિશોર સિંહને સોંપી તે પરલોકે પ્રયાણ કરી ગયા. મારા વૃદ્ધ માલેક જેવા મનુષ્યો દુનિયામાં બહુજ થોડા હોય છે. આજે આ કિલ્લામાં જે અપૂર્વ પદાર્થો દેખાય છે, તે તમામ તેમની કૃતિના-શેખના-મારક રૂ૫ છે. તેમના જેવો વિદ્યાવિલાસી, બહુશ્રુત, દયાળુ અને શુરવીર યોદ્ધો તે એક જ થઈ ગયા. તેમના મરણ પછી થોડા જ સમયમાં મંગળગઢના પ્રથમપંક્તિના સરકાર કીર્તિસેનની સુહાસ્યવદની કન્યા વસુમતિનું મામું આવ્યું. અમારા મરહુમ સરદાર કિશોરસિંહ વિદ્યા ઉપાર્જન કરવા માટે છેડે વખત મંગળગઢમાં રહ્યા હતા તે સમયે કુમારી વસુમતી અને તેમનું સ્નેહમિલન થયું હતું. ત્યારથી તે બને પરસ્પરને ચાહતા હતા તેની સાથે તેમનું લગ્ન બહુજ ઠાઠમાઠથી થયા પછી તે બને તેજ પ્રદેશમાં લગભગ બે વર્ષ સુધી રહ્યાં હશે. આખરે તેઓને આ દુર્ગમાંજ આવી રહે, એટલા માટે એક માંગલિક દિવસ નક્કિ કરવામાં આવ્યું. તે દિવસ આ ર્ગને બહુજ સારી શણગારવામાં આવ્યું હતું. પિતાના રાજ-રાણીને જોવા માટે આસપાસના પ્રદેશમાંથી પુષ્કળ મનુષ્યો આવી અહીં એકત્ર થયા હતા. તે અમે સર્વેને માટે એક માંગલિક અને શુભ દિવસ હતો. તે દિવસે સંધ્યાને સમયે સરદાર ! આ કિહવાના સ્વામી કિશોરસિંહ પિતાની પત્ની સાથે કિલાની પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ એકત્ર થએલા તમામ મનુષ્યના હૃદય આનંદથી પ્રફુલ્લિત થયાં. સર્વત્ર જયદેવ શરૂ થયો. નૈબત વાગવા લાગી અને તે પિતાના રાક્ષસી અવાજો કરવા લાગી. પરંતુ સરદાર ! અફસોસ! કે અમારે તે આનંદ બહુ વખત સુધી ટકી શકે નહિ. રાજા કિશોરસિંહ ઘેડા ઉપર બેસીને દૂર્ગમાં આવવા નિકળ્યાં તેમનો ઘેડો દરવાજની અંદર આવતાં જ અચાનક અચકી ગયો અને તેઓ એકદમ જમીન ઉપર પછડાઈ પડ્યા ! આ અકસ્માત થયે તેજ સમયે એક બીજો પણ અદ્દભુત બનાવ કિલ્લામાં બન્ય. આ કિલ્લાના-શસ્ત્રાગારમાં આ કિલ્લાના-મૂળ પુરૂનાં બહુજ સાવચેતીથી રાખેલ બહુમૂલ્ય પિલાદનું સોગકવચ અને શિસ્ત્રાણ પણ-ઇપણ કારણ વિના–એકદમ પૃથ્વી ઉપર પછડાયાં ! તે સાથે જ સર્વેના હૃદયમાં પ્રાસકો પડ્યો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
“ અરેરે ! કિશારરિસંહને બહુજ અમગળસુચક અપશુકન થયાં હશે ?
>>
r
હાજી. એવુંજ કાંઇક થયું હોવું જોઇએ. તે દિવસથી વસુમતીની તબિયત હુજ બગડી ગઇ. તે સમયે વસુમતી ગભતી હતી. આમ હોવાથી કિલ્લાના સર્વ મનુષ્યે બહુજ ચિંતાતુર થઈ ગયા. પ્રસવ-વેદનાથી તેમને સુખપૂર્વક છુટકારા થાય તેને માટે અમાર સરદાર સાહેબે બહુ અહુ ઉપાયા કર્યા. કલ્યાણ પ્રદેશમાંથી પ્રવીણમાં પ્રવીણ ચિકિત્સકા ખેલાવી મગાવ્યા. આખરે પરમાત્માની કૃપાથી તે સભ્ય સુખશાંતિથી વ્યતીત થઇ ગયું. વસુમતીએ એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યા. શ્રી આ કિલ્લે આનંદના વાતાવરણથી વ્યાપ્ત થઇ ગયા. મેટા મેટા મહેસત્રા થયા. તે બાલકની ઉપમાતા થવા માટે પાસેજ રડેનારી સુદ્રઢ, સુંદર, સુશીલ અને સદ્ગુણી એવી એક પચીસ વર્ષની ઉંમરની જીતે મેલાવવામાં આવી. અહી' રણમલ યેડીવાર ચેભ્યા અને પછી કરી મેલવા લાગ્યાઃ- આ આપને મેં તેવીસ વર્ષ પહેલાં અનેલી ભયંકર હકીકત કહી સભળાી છે. ત્યાર પછી કિશોર્રસંહજીના બાળરનેહી કનકદૂર્ગાધિપતિ કીરણુસિંહ પોતાને ત્યાં આવી થોડા દિવસ રહેવાના આગ્રહ કરવાથી તેમણે ચેડા દિવસને માટે ત્યાંજ રહેવાના વિચારી નક્કી કર્યાં. ''
..
""
">
વાર, પણ ખુમલ ! રાજધાનીથી આ તરફ આવતાં રસ્તામાં જે બ્રુના પુરાણા એક કિલ્લેા આવે છે, શું તેજ કનકદુર્ગ કે ? વયમાંજ સજ્જને પૂછ્યું.
હાજી. તેજ કનદૂર્ગ! કીરણસિંહુ તે કિલ્લાના છેલ્લેજ રાજા હતો. તે નિઃસતાન ગુજરી જવાથી આજે તે કિલ્લો ખાલસા કર્॰ વામાં આવ્યા છે. ચેડાક ધારે। અને વસુમતીને સાથે લઈ અમારા માલેક તે કિલ્લા તરફ જવા નિકળ્યા. હાય-દ્વાય ! કરી તે દિવસે પ્રથમના જેવાજ અકસ્માત થયા. કિશારસિંહજીને ઘેાડા દૂર્ગના દર વાજામાંથી બહાર નિકળતાંજ કરી શસ્ત્રાગારમાંના સોગકવય અને શિરસ્ત્રાણુ જમીન ઉપર પછડાયાં! તે બન્ને વસ્તુખમાં કાણુ જાણે વીએ દૈવીશક્તિ હશે, તે તેા પ્રભુ જાણે પરંતુ મારે કહેવું જોઇએ કે તે અન્ન ચીજો ભવિષ્યમાં આવનારા ભયની સૂચના આપનારી છે, એમાં તા કાષ્ઠ જાતની શંકા નથી. કારસિંહ અને વસુમતી તે દિવસે આ કિલ્લા છેૉડી ગયા પછી ફરી આ કિલ્લે। જેવા પામ્યા નહિ. નાના કુમારને વસુમતીએ ઉપમાતાની પાસે અહીંજ રાખ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૦
સુશીલા તે બાળકુમાર ઉપર બહુજ પ્રેમ રાખતી તે તેને પોતાના પ્રાણની જેવાજ માનતી. હાય–સરદાર ! હવે આગળ હું આપને શું કર્યું......”
અહીં એકદમ રણમલની આંખામાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે પેાતાના અન્ને હાથેાથી મુખ ઢાંકી દીધું. વાત કહેતાં કહેતાં રણમલની આવી શૈાચનીય સ્થિતિ થઇ તેથી સજ્જનસિંહુ બહુજ ગુંચવાડામાં પડી ગયા. ઘેાડા વખત પછી દુ:ખતા વેગ આા થતાંજ ફરી રણમલ ખેલવા લાગે.—“ તે દુર્ગાધિપતિ ઉપર ભારે। એટલે વે પ્રેમ હતો કે તે બાબતમાં હું આપને કાંઈ પબુ કહી શકતા નથી. હાય મારા તે દયાળુ રવામી હવે આ દુનિયામાં નથી. સરદાર ! હું બહુજ દુષ્ટ છું–પાપી છું. મારી આટલી ઉંમર થઇ છતાં મને મરણ આવતું નથી, હૈ દયાળુ પરમાત્મા! હવે તું મને કેટલા દુ:ખે દેખાડીશ ?” એમ કહી તેણે પોતાના કપાળ ઉપર હાથ માર્યો.
“રહુમલ ગઇ વાતના શાક કરવેશ
નિરર્થક છે, જે બન્યું તે ખરૂં ! વિધાતાના લેખ કાઈ પણુ મિથ્યા કરી શક્યું છે?”
<<
“સરદાર ! ખરેખર હું બહુજ પાપી છું. મારે હાથે ઘણાં રાક્ષસી અને નીચ......... એટલું કહીને તે થેાભી ગયો. પેાતે વ્યાજબી કરતાં વધારે હકીકત કહે જાય છે; એમ તેને લાગ્યું. એક ક્ષણ પછી તેણે સજ્જનસિંહ તરફ નીરખીને જોયું. તે કહેલી હકીકત સાંભળી તેના ઉપર કેવી અને કેટલી અસર થઇ છે, તે તેણે નિહાળી-નિરખી-તે ભેદક નજરે જોયું, તેના મુખેથી વિચિત્ર શબ્દો સાંભળી સજ્જત સિહુને હુજ આશ્ચર્ય થયું. કિશેારસિંહની હકીકત કહેતાં તે પોતાનેજ શા માટે દૂષણ દે છે, તે બાબતમાં તે કાંઈ પણુ સમજી શક્યા નહિ. એક ક્ષણને માટે તેને રહુમલ માટે શંકા આવી. ઘેાડી વાર પછી પુનઃ રહુમલ કહેવા લાગ્યા
“સરદાર ! મારા મનની નિર્બળતા જોઇ તમને બહુજ આશ્ચર્ય થશે પરંતુ તે પ્રસંગજ તેવા શાકજનક, કરૂણાજનક અને ભોાપાદક હતા. મારા મર્હુમ માલેક આ કિલ્લામાંથી ગયા પછી બાળકુમારને ઐચાનક કાંઈક વ્યાધી થઇ આવ્યા. તે સની રાત થતાં સુધી તેા તેને થએલા વ્યાધિનું સ્વરૂપ એટલું બધું તો ભયકર થઇ ગયું હતું કે–કુમારના જીવનને માટે પણ સર્વને શંકા થવા લાગી. મારા માલેકને કુમારને થએલા વ્યાધિની ખબર આપવા માટે રાત છતાં પશુ ભારે કનકદૂર્ગ તરફ ધાડેસ્વાર મેકલવા પડયા. વૈદ્યવિદ્યામાં બહુજ પ્રવીણ રાજવૈધા આખી રાત આળકુમારની પાસેજ બેસી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૧
પ્રાતઃકાળ થતાં પહેલાં તે એક બહુજ ભયંકર ખબર કિલ્લામાં આવી પહેચી. અમારા દયાળુ સ્વામિ અને સ્વામિનીનું રસ્તામાં ભયંકર રીતે ખૂન થયું હતું. તેઓ પુત્રના વ્યાધિની હકીકત જાણતાંજ આ તરફ આવવા રવાના થયા અને રસ્તામાં જ કેટલાક લુંટારૂ લોકોએ તેમને લુંટી લીધા અને અફસોસ ! કે તે ઘાતકી નરરાક્ષસોએ દેવસ્વરૂપ પતિપત્નીનું ઘાતકી રીતે ખૂન કરી નાંખ્યું હતું ! આ વાત કિલ્લામાં આવી પહોંચતાંજ હાહાકાર થઈ ગયો અને આખા કિલ્લામાં શોક અને ઉદાસીનતા છવાઈ ગઈ. તે સમયની શોકજાક અને દુઃખદ સ્થિતિનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. દુર્જનસિંહે પણ પિતાને બંધુ માટે બહુજ શોક કર્યો. સર્વ આશ્રિત લેક રૂદન કરવા લાગ્યા અને તે સમયે આખા કિલાને શોકમય અને ભયાનક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. પછી આ કિલ્લામાંથી ઘણું મનુષ્યો જે જગ્યાએ મારા માલેકનું ખૂન થયું હતું ત્યાં ગયા. ત્યાંને ભયંકર દેખાવ જોઈ ઘણા લોકો મૂચ્છિત થઈ જમીન ઉપર પછડાઈ પડ્યા. ત્યાં છિન્નવિછિન્ન થએલી ત્રણ લાસ પડી હતી ! હાય-હાય! તે દેખાવ બહુજ દુઃખદાયક અને ભયાનક હતે. બિચારા ત્રણે નિરપરાધી પ્રાણીઓ અકાળે પરલેકે પ્રયાણ કરી ગયા હતા. તે લાસેની આસપાસની જમીન રક્તથી ભીંજાએલી હતી અને ચારે તરફ રક્તના છાંટા પડેલા હતા. અમારા દયાળુ માલેક ઉપર અને વસુમતીબા સાહેબના શરીર ઉપર પ્રાણઘાતક અનેક ઘા થયા હતા. તે શૂરવીર નરે પિતાના અને પોતાની ધર્મપત્નના પ્રાણ બચાવવા શત્રની સાથે બહુજ જબરદસ્ત ટક્કર ઝીલી હતી. તેમના અંગરક્ષકો ભયભીત થઈ પહાડોમાં ભટકતા સપડાયા. રાણુના શરીર ઉપરના તમામ દાગીનાઓ લુંટાશ લઈ ગયા હતા. ઘણે વખત સુધી રડવાને લીધે ત્યાં ગએલા લેકના શેકસથી ભરેલાં અંતઃકરણમાંથી શાક અને દુઃખને આવેગ ઓછો થતાં જ તેઓ તે લાસે આ કિલ્લાની પાસે લઈ આવ્યા. હવે અમો તે લાસે કિલ્લાની અંદર લાવીએ તેટલામાં તો કરીને એક દૈવી-અદ્ભુત-ચમત્કાર થશે. ઘણીજ સાવચેતીથી રાખેલાં તેજ સર્વાગકવચ અને શિરસ્ત્રાણ બને ફરી પૃથ્વી ઉપર આપોઆપજ પછડાયાં ! આ વખતે શાસ્ત્રાગારમાં બહુજ મોટે ધડાકો થયો અને તે ધડાકો થતાંજ કિલ્લામાંના તમામ લોકો ભયભીત થયા-ગભરાઈ ગયા ! તે વસ્તુઓ બહુજ સાવચેતીથી રાખેલી હોવા છતાં પણ પિતાની મેળે જ પૃથ્વી ઉપર શા કારણથી પછડાઈ પડે છે, એ બાબતમાં કોઈને કાંઈ પણ કલ્પના થઈ શકતી નહોતી, ઘણે વખત સુધી લોકે પત્થરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પુતળાંઓની જેમ સ્થિર થઈ ગયા હતા, એટલામાં ફરીને આવેલી આફત ઓછી હેયની ! તેમ બીજી દુઃખદાયક ખબર કિલ્લામાંથી આવી. તેથી અમારા અને એકત્ર થએલ સર્વે લોકોના શોકને અવધિ થઈ ગયે ! તે ખબર એ હતી કે-“બાળકુમાર મરણ પામ્યા છે!” તે સાંભળી તમામ લોકો દુઃખસાગરમાં ડૂબી ગયા ! હાય ! હાય ! તે વખતે ફરી દુઃખદાયક કોલાહલ થયે. દુર્ભાગી કિશોરસિંહ અને વસુમતીની પ્રેમગ્રંથીના ફળ સ્વરૂપ બાળકુમાર પણ અમને છેડી ગ. સરદાર ! તે સમયે દૂર્ગમાં જે શેક અને રૂદન થયું તેનું સંપૂર્ણ તે શું પણ થોડુંએ વર્ણન કરવા હું અસમર્થ છું.” ફરી એક ક્ષણ સુધી રણમલ ચુપ થઈ ગયે-થોડી વાર પછી તે ફરીને બોલવા લાગ્યો-“કિશોર સિંહજીના મૃત્યુ પછી આ કલાની માલેકી દુર્જનસિંહ પાસે આવી. દુજેનસિંહ આ કિલાના માલેક થયા કે તરત જ આસપાસના પ્રદેશમાંથી પુષ્કળ લુંટારાઓને પકડી પકડીને ઘટતી શિક્ષાએ પહોંચાડ્યાઘણા ઘણા પ્રયત્ન કરવા છતાં કિશોરસિંહજીને ખૂની ન પકડાયો તે નજ પકડાયે. પછી તરતજ દુર્જનસિંહજીએ જે જગ્યાએ કિશોરસિં. હજી વિગેરેનાં ખૂન થયા તે જગ્યાએ તરતમાંજ પુષ્કળ દ્રવ્ય ખરચીને જગ્યાએ એક ઉંચા છતાં રમણીય સ્ફટિકસ્તંભ ચણજો. આપ તે સ્તંભ જે છે ખરો કે? પેલો જુઓ ! અહીંથી સામેની ઝાડીમાં દેખાય છે તેજ ફાટિકતંભ ! ” એમ કહી બારીમાંથી તે રફાકિસ્તંભ તરફ આંગળી કરી.
તેજ સ્તંભ ! રણમલ, તમે જે હકીકત કહી તે ખરેખર બહુજ શેકજનક અને હૃદયભેદક છે, એમાં જરાએ શંકા નથી. આ હકીકત મેં આજેજ તમારા મુખે ક્રમવાર શ્રવણ કરી છે. વાર, પણ પછી શું થયું? તે મહિષબલી-મહત્સવની બાબતમાં કેમ છે? ”
સરદાર સાહેબ ! હવે તમને તે જ વાત કહીશ. આ મહોત્સવ દરેક નવા વર્ષના પહેલા દિવસે જ ઉજવવાને બહુજ પ્રાચીનકાળથી શિવાજ ચાલ્યો આવે છે. તે દિવસે કિલ્લામાં મહાન ભોજન સમારંભ થાય છે. તે દિવસે દુર્ગાધિપતિએ ઉપવાસ કરવો જોઈએ અને પિતાના આશ્રિત મનુષ્ય જ્યાં સુધી જમી ન રહે ત્યાં સુધી સભામહેલમાં હાજર રહેવું જ જોઈએ. કિલ્લામાંના તમામ લોકો સારી રીતે જમી રહ્યા પછી તેણે જમવું જોઈએ.”
આ રિવાજ બહુજ સારે છે, આ રિવાજથી પ્રજામાં ઉત્સાહ વધે છે અને પિતાના માલિકની બાબતમાં પ્રજાનું ચિત બહુજ શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
બને છે અને તેની વફાદારીમાં પણ વધારે થાય છે. વારૂ, પણ પછી શું થયું ? ”
“દુર્જનસિંહજી આ કિલ્લાના માલેક થયા પછી તરત જ વર્ષ પતિપદાને દિવસ આવી પહોંચશે. તે વખતે ચાલતા આવેલા રિવાજ મુજબ તે મહોત્સવ કરવામાં આવ્યા. તમામ લોકે ભોજન કરવા માટે છે. એટલામાં કિલ્લામાંથી એક હૃદયભેદક વિચિત્ર ચીમ સંભળાઈ તથા એકાએક છુપે દરવાજો ઉઘડે. તે સાથે જ એક સશસ્ત્ર યોદ્ધા આવીને ત્યાં ઉભા રહ્યા. તેને જોઈ એકત્ર થએલા સર્વ મનુષ્ય એક દમ ભયભીત અને આશ્ચર્યચકિત થયા! થોડે વખત સ્થિર રીતે ઉમા રહ્યા પછી તે દ્ધાએ પિતાના માથા ઉપરને ટોપ ઉપાડે. તે સાથેજ તમામ લોકો ચમકયા અને ગભરાયા. કોઈએ ચીસ પાડી, કઈ ભાગી ગયે, કોઈ ભૂલ થઈ ગયે, કોઈ એકદમ જમીન ઉપર પછડાઈ પડ્યો અને કઈ તે બેશુદ્ધ થઈ ગયો ! તે યોદ્ધા પિશાચયોનિમાંના એક પ્રેત જેવું લાગતું હતું.”
પણ તે કોણ હત-કે હતે? “વચમાં જ સરદારે પૂછ્યું. પહેલે દિવસે રાત્રે તેણે જે જોળી આકૃતિ જોઈ હતી તે પિશાચ જેવી આકૃતિ કોની હતી, તે જાણવાની તેને અનહદ ઉકંઠા લાગી.
“તે આકૃતિ બીજા કોઈની નહીં પણ અમારા મમ સરદાર કિશોરસિંહની હતી !!”
રણમલ-રણમલ ! તું આ શું કહે છે? શું ખરું જ કહે છે?” આ વખતે સરદાર સર્જનસિંહ જ્યાં બેઠા હતા ત્યાંથી એકદમ ઉઠીને ઉભો થયે અને અત્યંત આશ્ચર્ય પામી બે –
“તે આકૃતિ પણ સરદાર કિશોરસિંહની જ હતી ! !”
પ્રકરણ ૯ મુ.
પિતાની દયભેદક આજ્ઞા દૂર્ગરક્ષક રણમલે કહેલા તે વિચિત્ર વૃતાંતની બાબતમાં સરદાર પિતાના મનની સાથે જ વિચાર કરી રહ્યા હતા. ગઈ રાત્રે પોતે જે કાંઈ જોયું તે સ્વપ્ન નહિ પણ સત્યજ હતું. જે ધોળી આકૃતી જોવામાં આવી તે મૂર્તિમાન રૂપે આ કિલ્લાના મચ્છુમ માલેક કિશોરસિંહની જ હતી, એવી હવે તેને સંપૂર્ણ ખાત્રી થઈ. અજયર્ગની બાબતમાં પિતે રાજધાનીમાં જે જે અફવાઓ સાંભળી હતી તે અફવાઓ ખરી છે, એમ તેને હવે સમજાયું. ખરી રીતે જોતાં રણમલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૪
કહેવા મુજબ તે પિશાયમૂર્તિ વર્ષતિપદાને દિવસે ફક્ત માંહેબબલીમહેાત્સવને સમયેજ દેખાવી જોઇએ પણ વયમાંજ પોતાને શા માટે દેખાઇ ? આ વિચાર તેના મનમાં આવતાંજ તેને ભય લાગે. રાત્રે પોતે એક સાક્ષાત્ પિશાચમૂર્તિ જોઇ છે, એવો વિચાર જ્યારે તેને આ વતા ત્યારે તે ધ્રુજી ઉઠતા. ઘણેા વખત થઇ ગયા છતાં પણુ તે ઉક્ત પ્રકારના અનેક વિચારામાં નિમગ્નજ થઇ ગયા હતા. એટલામાં તે મકાનનો દરવાજો ઉઘાડી ઉતાવળા ઉતાવળા કુમાર ચંદ્રસિંહ અયાનક ત્યાં આવી પહેાંચ્યા. ચંદ્રની નિસ્તેજ મુખમુદ્રા અને તેની અજાયણી ઉપજાવે તેવી હીલચાલ જોઇ વૃદ્ધ સરદાર જરા ચમકી ગયા. કાલની જેવાજ કાઇ અજબ બનાવ જંગલમાં બન્યા હશે કે કેમ, એવી તેતે તત્કાળ શંકા થઇ આવી. જો કદાચ તેવા બનાવ બન્યા ડાય તે તે અહુજ વિચિત્ર કહી શકાય. વધારામાં પ્રભાવતી પણ તે બન્નેની સાથે ગઇ હતી, એનું સ્મરણ થતાંજ વૃદ્ધ સરદાર જરા ગભરાઇ ગયા અને તરતજ તેણે એકદમ કુમારને પૂછ્યું;~~~
“ પ્રભા કયાં છે ? '
“ તે તેના નિવાસસ્થાનમાં ગઇ છે અને મને લાગે છે....... “ તે ઠીક છે, તને ગમે તેમ લાગતું હાય પણુ કાલના જે અનાવતા આજે નથી બન્યાને? ”
tr
હા. પિતાજી ! કાલના કરતાં પણ ભય ઉપજાવે એવા ભયફર બનાવ આજે બન્યો છે અને તમારે તેને સંપૂર્ણ વિચાર પહેલીજ તર્ક કરવાની છે ! ”
>>
tr
'પણ એ તે કહે કે તે બનાવ કેવા હતા-શી બાબતના હતા ? પિતાજી ! લલિત અને પ્રભા પરસ્પરને ચાહે છે !” આ વાત કુમાર ચંદ્રસિંહે દાંત હાઠ કરડીને કહી.
66
“ એક બીજાને ચાહે છે એટલુંજ ને ? ”
tr
.. હાજી !
” તે તે હું પણ જાણું છું. તેઓ એક બીજાને ભા!-મહેનતી જેમ ચાહે છે.”
"
પિતાજી–પિતાજી! આપની આ માન્યતા ભૂલ ભરેલી છે. આપણુ કુલીન કુળની કીર્તિને તે નીચ લલિતે કલંક લગાડયું છે. તે દુષ્ટ સર્પ અને આપણી માન મર્યાદાને અને આપણાં અંતઃકરણને ડંખ્યા છે. આપણે તેના ઉપર કરેલા ઉપકારના બદલે! તેણે અપકારથી વાળ્યા છે. ”
પશુ તું કહેવા શું માગે છે ? '
61
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
“એજ કે તમે જે માને છે તે ભૂલ ભરેલું છે. તેઓને એક બીજા પ્રત્યે પ્રેમ ભાઈ-બહેન જે નથી. તેના પ્રેમે તમે કહે છે તેવા પ્રકારના પ્રેમની મર્યાદાને કયારએ ત્યાગ કર્યો છે.”
ચંદ્ર આ તું શું કહે છે? તેના પ્રેમે મર્યાદાને ત્યાગ કર્યો એટલે શું? તે મને સાફ સાફ સમજાવ! ”
અહીં કુમારે થોડાક વિચાર કરીને કહ્યું -“ પિતાજી ! મારા સમજવામાં કદાચ ભૂલ થતી હશે પરંતુ જ્યારે તેવું તેમનું આચરણ મેં મારી નજરોનજર જોયું ત્યારે મને બહુજ આશ્ચર્ય થયું. પ્રથમ તે મને એમજ લાગ્યું કે-આવું આચરણ આપની આજ્ઞાથી જ થતું હશે પરંતુ આપણા અભિમાની કુલશીલને વિચાર મારા મનમાં આવતાં જ આપણું અત્યંત ઉચ્ચકુળમાં જન્મ પામેલી પ્રભાવતી સાથે તે નીચ કુળમાં ઉત્પન્ન થએ લલિત...........
ચંદ્ર ! તારી અલંકારિક ભાષા બંધ કર અને તારે જે કાંઈ કહેવું હોય તે સ્પષ્ટપણે મને કહી સંભળાવ.” સરદાર સજજને બહુ જ તપી જઈને કહ્યું.
પિતાજી! આજે અમે ત્રણે જણ જ્યારે જંગલમાં ગયા હતા ત્યારે હું તે બન્ને જણાઓથી છૂટા પડીને બીજી તરફ નિકળી ગયે. પરંતુ ડીવાર પછી મેં લલિતની પાસે આવીને જોયું તે મને બહુજ અજાયબી ઉત્પન્ન થઈ. મેં તે બન્નેને પરસ્પરના બાહુપાશમાં બદ્ધ થયેલા જોયા! તે વખતે મને એટલો બધો તે ક્રોધ આવી ગયા કે જેથી મારું આખું શરીર બળવા લાગ્યું. તેજ વખતે અને તેજ જગ્યાએ હું તે નીચ-દુષ્ટ અને હરામી લલિતને ત્યાંજ પૂરો કરી નાંખતા પરંતુ આ વાત આપને કહીને પછી જે કાંઈ યોગ્ય લાગે તે કરવું, આવા વિચાર આવવાથી મેં તેવું ઉછાંછળું પગલું લીધું નથી.”
“વારૂ, પછી શું થયું?”
તેમના કાર્ય તરફ મારું બિલકુલ ધ્યાનજ નથી, એમ મે તેઓને દર્શાવ્યું અને અમે પાછા કિલ્લા તરફ આવવા લાગ્યા. ત્યાં વચમાંજ તે વૃદ્ધ રાક્ષસી અમને મળી. તે દુષ્ટાએ પણ તે કાર્યની વિષમતામાં જરા વધારો કર્યો. તેણે તે બન્ને તરફ જોઈને કહ્યું કે“આ દંપતિનું યુગલ બહુ જ શોભે છે. ઇશ્વર ! એમને સદા સર્વદા સુખશાન્તિમાં રાખજે!” તે દૂછીના મુખમાંથી નિકળેલા શબ્દ સાંભળી તેને શિક્ષા કરવા હું તેની ઉપર ધો. પણ એક પળમાંજ તે રાક્ષસી રમણ એકાએક ઝાડીમાં કોણ જાણે કયાએ અપ થઈ ગઈ. ત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પછી અમે એકપણ શબ્દ ન બેસતાં ગુપચુપ કિલ્લામાં ચાલ્યા આવ્યા.”
આ વાત સાંભળી તે વૃદ્ધ સરદાર હાથપર હડપચી ટેકવી થોડા વખતને માટે વિચારમાં મગ્ન થઈ ગયું. પછી તે એક લાંબે નિસાસો નાંખીને બોલ્યો-“ચંદ્ર! આજે પર્વતમાં બનેલા બનાવની હકીકત સાંભળી મારું ઉદ્વિગ્ન ચિત વધારે–બહુજ-ઉદિગ્ન થઈ ગયું છે. આ બાબતને અત્યારે અત્યારે જ ઘટ જોબસ્ત કરી નાખવો જોઈએ.”
એમ કહી તે વૃદ્ધ સરદાર જ્યાં બેઠો હતો ત્યાંથી ઉડી ગ. તે ગંભીર અને ગહન વિચાર કરતો તે ઘરમાં ચારે તરફ ફરવા લાગે. ઘણો વખત વીતી ગયા પછી તે બોલ્યા–“ મારી કૃપાને આ દુપગ લલિત તરફથી કરવામાં આવશે, એમ મને કઈ કાળે પણ લાગ્યું નહોતું. તે બહુજ સદ્ગુણી કરે છે, એવી મને પાકી ખાત્રી છે. પણ હવે આ બાબત હદ ઓળંગી ન જાય તે માટે આપણે યોગ્ય વિચાર અને બંબસ્ત કરવાની ખાસ જરૂર છે. હવે તેઓ ફરી એકત્ર ન થઈ શકે, એવી પાકી ગોઠવણ આપણે કરવી જોઈએ અને બહુજ સાવચેતી રાખવી જોઈએ. સિવાય ભાગ્ય યોગે આપણે આપણે કિલ્લો બોલ્યો તે પહેલાં જ સરદાર દુર્જનસિંહે પ્રભાનું પોતાને માટે માગું પણ કર્યું છે.”
“કોણે-દુર્જનસિંહે ? છમ્ છમ્ ! પિતાજી ! મને તે બિલકુલ પસંદ નથી. ” ચંદ્ર બહુજ આશ્ચર્ય પામી કહ્યું.
“ તને પસંદ નથી તેનું કોઈ કારણ?”
એજ કે–તેની ઉમર બહુજ મેટી હોવા સબબ તે પ્રમાણે માટે લાયક નથી.”
“ચંદ્ર! તેને ઉચ્ચ દરજે, વિશાળ વૈભવ અને રાજદરબારમાંનું તેનું વજન એ બધા તરફ જતાં ફક્ત એક મેટી ઉમર હવા સબબ તે વર હાથમાંથી જવા દે, એ મને તે યોગ્ય લાગતું નથી. તેમજ આપણી પ્રજાને માટે આ સમયે-આપણી સ્થિતિને વિચાર કરતાં આ વર મળે એ અશક્ય છે અને આ મળેલે સમય હાથમાંથી જવા દે, એમાં ડહાપણ નથી. હવે આપણે લલિત અને પ્રભા ન મળી શકે–એકત્ર ન થઈ શકે તેમના ચિત્તમાં રોપાએલું પ્રેમનું બી વધારે ન વધી શકે-એટલા માટે દુર્જનસિંહને અહીં બોલાવી તેની સાથે ભારે વિવાહ કરી નાંખો, એ રીતે વધારે સારો, સરસ અને સગવડવાળે છે. આ બાબતમાં તારે શો અભિપ્રાય છે.”
* એજ કે-આપની ઈચ્છા મુજબ કાર્ય થતાં બે મહાબળવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
કૂટુંબોમાં અનાયાસે એકતા થઇ જશે, પણ પિતાજી ! આ વાત પ્રમાને પસંદ પડશે ખરી કે ? મુખ્ય આધાર
તેની પસંદગી ઉપર છે, આનંદથી કહ્યું.
એ વાત આવતી જણુમાંજ હશે. ” કુમારે શું તે મારા હુકમ નહીં માને ?
tr
મારી આજ્ઞા માનવાથી
પ્રથમ તો તેને ચેડું-ધણુ દુ:ખ થશે, એ વાત જો કે ખરી છે છતાં પણ તેના હૃદયમાં દલિતને માટે ઉદ્ભવેલા પ્રેમના તરગા હૃદયમાંજ સમાઇ જતાં પછી દુ:ખને બદલે ઉલટા અત્યંત આનંદ થશે. તેના સુખની તેના કરતાં મને વધારે ચિંતા છે. મારી પરમપ્રિય પુત્રી પ્રભા ભવિષ્યમાં દુઃખી થાય, એવા વિચાર મને કે તને કોઇપણ કાળે થશે ખરા કે ? અથવા તે દુ:ખી થાય એ મને કે તને ગમશે ખરું કે ? ચદ્ર, મતે તો પ્રભાના સપૂર્ણ વિશ્વાસ છે કે-તે મારા હુકમના કદાપિ અનાદર કરશે નિર્ડ !'
rr
“ પ્રભાનું તેા જણે ઠીક છે, પરંતુ લલિતનું શું કરશે ? પડેલાં મારા હૃદયમાં તેને માટે જેટલા પ્રેમ હતા તેના કરતાં હાર ગણેા દ્વેષ હવે ભારા મનમાં ઉત્પન્ન થઇ ગયા છે.
..
“ ચંદ્ર ! શાન્ત થા, આપણે તેને દ્વેષ તો નજ કરવે! જોઇએ. કારણ કે ગમે તેટલે તેએ તે આપણા આશ્રિત છે, * આપણેજ તેને પાળ પેસીને મેટા કર્યા છે, આપણા તે ખરા અંતઃકરણથી નિઃસકૈાચ થઈ ધણા ઘણા ઉપકારો માને છે. માટે તેને દ્વેષ કરવા એ વ્યાજબી નથી. એક કીડી ઉપર કટક ચઢાવવું આપણને શે।ભતું નથી.
''
16
જો આપની એવીજ ઇચ્છા હેય તે! તેને અહીંથી કાઢી મૂકા !” “ નહીં. તેમ પણુ કરી શકાય નહીં. તેના પહેલાજ અપરાધને માટે તેને આટલીજ શિક્ષા ખસ છે કે-પ્રથમની જેમ તે હવે પછી પ્રભા સાથે હળીમળી શકે નિહ. ચદ્ર! એ વાત તું ભૂલી ન જઇશ કે તારી જેમ મેં તેને પણ પાળી પોષીને નાનાથી મોટા કર્યાં છે. હાય, ખસ્યું છે; કોઇ વખત ભૂલ પણ કરે. ધાર કે-કદાચિત્ હું તેને કાઢી મૂક તે તે આપણા દુશ્મનાને જઇ મળે, તેમાં આપણું શ્રેય નથી. જો કે–તે આટલી ધી નીયતા કરે તેવા નથી છતાં માણસ છે, દુ:ખતા માર્યાં કાંઇક આડું અવળું પગલું ભરે તો તેથી આપણને બહુ જ નુકસાન થાય તેમ છે. હવે આપણે ધીમે ધીમે યુક્તિપ્રયુક્તિથી તેને તેના દરજજા ઉપર મૂકી દેવે એટલે થયું. મેં તેને જે સ્વતંત્રતા આપી તેજ મારી મોટી ભૂલ થઇ. ખરી રીતે આ વિચાર ભારે પહેલાંથીજ કરવાંની જરૂર હતી. હવે તે જે કાંઇ બની ગયું તેને માટે નિરૂપાય છું છતાં હું ધારું છું કે તે ભૂલ હું હજી પણ સુધારી શકીશ. આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
તેણે આપણી સાથે બેસીને નહીં પણ પિતાની ઓરડીમાં બેસીને તેણે ભોજન કરવું, એવી હું તેને આજ્ઞા કરીશ. આમાં તારે શું મત છે.?”
“આપના જેવો જ; પણ હવેથી હું તેને બોલાવીશ નહિ કે બોલીશ પણ નહીં.”
“ તને જેમ ઠીક લાગે તેમ કર જે મને હરકત નથી.”
થોડી વાર સુધી તે પિતાપુત્ર લલિતને બોબસ્ત કરવા તેને શિક્ષા કરવા-અનેક વિચાર કર્યા. આખરે સજ્જને પિતાના પુત્રને કહ્યું
ચંદ્ર' હવે તું જા અને પ્રભાને મારી પાસે મોકલી આપ,”
જ તે સાંભળી ચંદ્ર ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વારમાંજ ગભાવતી પિતાના પિતા પાસે આવી પહોંચી. પિતાએ શા માટે બોલા. વેલ છે, એ બાબતમાં તેને કુમારે ડીક સૂચના પહેલેથી જ આપી દીધી હતી. આ વખતે પ્રભાના હૃદય પર ભય અને અશનિની છાયા છવાઈ ગઈ હતી. તેનું સુંદર મુખ નિસ્તેજ અને કળાહીન દેખાતું હતું. તે રડતી રડતી પિતાની પાસે આવી અને તેના ગળે બાઝી પડીને બેલી-“પિતાજી ! શું તમે મહારા ઉપર ગુસ્સે થયા છે?”
“ ગાંડીરે ગાંડી ! તારા જેવી આશા ઉઠાવનારી પુરી ઉપર મને કઈ કાળે પણ ગુસે આવશે નહિ. પણ પ્રમા! પ્રથમ મને એટલુંજ જણવ કે લલિતે તારી પાસે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા તે નથી કરાવીને.”
ના ના. પિતાજી, તેવું કાંઈ બન્યું નથી, તમે કહે છે તેમાંનું કાંઈ પણ તેણે મારી પાસે કરાવ્યું નથી. પિતાજી! તેને માટે આવે વિચાર મારા મનમાં કવચિત જ આવ્યું હશે. આમાં તેને કોઈ પણ વાંક નથી-સર્વ વાંક મારાજ છે. તેણે અહીંથી ચાલ્યા જવાની વાત મારી પાસે કાઢો અને કહ્યું કે “તારા પિતાશ્રીની કૃપાને દુરૂપયોગ કરીને ઓશિઆળું જીવન ગાળવા કરતાં હું મારી પિતાનીજ હિમ્મત ઉપર મુસ્તાક રહી અહીંથી ચાલી જવા માગું છું. હું મારા જીવનને નિર્વાહ ગમે તે રીતે સુખે કરી લઈશ.” ત્યારે મેં તેને રહેવા માટે બહુ આગ્રહ કર્યો.”
પ્રભા! મારા સાંભળવામાં આવ્યું છે કે તું તેને ચાહે છે. પરંતુ દિવાની છેકરી, હજુ તું નાદાન છે. તેને સારાસારનું ભાન નથી. મેં સાંભળેલી વાત જે ખરી હોય તો મારે કહેવું જ જોઈએ કે તે. તારી એક જાતની બાળચેષ્ટા કે રમત શિવાય બીજું કાંઈ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
અસ્તુ, હું તે બખતમાં તને કાંઇ પણ દોષ દેતે નથી કે ઠપકા પણુ આપતા નથી. તારા ભવિષ્યના સુખ અને કલ્યાણ તરફ ધ્યાન આપવાની મારી જ છે અને તે કરજ હું હુ સારી રીતે અદા કરીશ. માટે હવે તું લલિતની બાબતમાં કાંઇ પણ વિચાર કરીરા નહિ, તેને તું મળીશ નહીં અને કદાચિત્ અચાનક રીતે મળી જવાય તેા તેની સાથે વાતચિત પણ કરીશ નહીં ! એવી મારી તને ભલામણ છે—નહીં, આજ્ઞા છે. શિવાય મારે તને એક વાત જણાવવાની છે અને તે એ કે આપણે આ વૈભવવાળા કિલ્લામાં આવ્યા તે પહેલાંજ આ કિલ્લાના માલેક દુર્જનસિંહે પાતાને માટે તારી માગણી કરી છે.
શું-શું ! પિતાજી ! આપ આ શું ખેલે નથી થઇને ? ! ” એમ કહેતાંજ તે એકદમ ખેાળામાં પછડાઇ પડી !
r
در
છે ? હું બેભાન તા બેભાન બની પિતાના
ઘેાડી વાર પછી તે શુદ્ધિમાં આવી. તેણે પોતાની વિશાળ આંખા ઉધાડી પર’તુ તેમાંથી અશ્રુપ્રવાહ એક સરખી રીતે ચાણ્યા જતા હતા તેના સર્વ શરીરમાંનું રક્ત બંધાઇ ગયું હતું અને તેની મુખમુદ્રા સફેદ ચ ગઇ હતી. તેતે પેાતાના ખેાળામાં બેસાડી પ્રેમથી તેના મુખ ઉપર હાથ ફેરવી સરદાર સજ્જન બહુજ મૃદુ સ્વરે એસ્થેા- પુત્રી! તારા કલ્યાણ અને સુખને માટે આ તારા પિતાએ તને જે આજ્ઞા કરી છે તે તું પાળીસ કે નહિ ?
p
પિતાજી—પિતાજી ! આવી દયાહીન આજ્ઞા આપતાં કાંઇક વિચાર કરે!! તમારી પુત્રી ઉપર આવા જુલમ ન કરે. પિતાજી, તમારી આજ્ઞાનું પાલન કરવાથી મારૂં મધુર જીવન શુષ્ક નીરસ અને ખારું થઇ જશે. તમારી આજ્ઞાથો મારૂં હૃદય બહુજ દુઃખી થશે અને તેજ મારાં સર્વ સુખ અને શાન્તિનું સત્યાનાશ કરી નાંખશે. માટે કાંઇક વિચાર કરે.” પ્રભાએ રડતાં રડતાં કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“એ નાદાન ટેકરી ! આ તારા વૃદ્ધ થઇ ગએલા પિતા તરક તે જો. પ્રભા ! હું તારા જન્મદાતા છું અને તેથી તને આજ્ઞા કરૂં છું કે-તે તું મારા પ્રત્યે જરા પણ પૂજ્યબુદ્ધિ ધરાવતી હોય અને મારા જરા પણ ઉપકાર માનતી હાય તા મે કરેલી આજ્ઞાનું પાલન કર. તે તું મારી આજ્ઞાનું પાલન નહીં કરે તે લે, હું આ ખજરથી મારા પ્રાણ કાઢીને પરમાત્માને સોંપી દઉં ! ”
આમ કહી . ખરેખર તે જક્કી અને દ્રઢ આગ્રહી સરદારે એક તીણુ ખજર હાથમાં લઇ પાતાની છાતીમાં મારવ! હાથ ઉંચા કર્યા !
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પણ
તે હાથ નીચે આવે તે પહેલાં જ કોણ જાણે ક્યાંથીએ એકદમ લલિત
ત્યાં આવી પહોંચે અને બે-“મુરબ્બી શ્રી ! સબુર કરો! શાન્ત થાઓ; ઉતાવળા ન બને!! “એટલું કહી તેણે સરદારના હાથમાંથી ખંજર લઈ લીધું !
લલિતને ત્યાં આવે તે વૃદ્ધ સરદાર આશ્ચર્યચકિત થયો છતાં તેની કાંઈ પણ દરકાર ન કરતાં આઝાદર્શક સ્વરે કહ્યું કે-“પ્રભા ! બેલ, તારા શબ્દો ઉપર તારા આ જન્મદાતાની જીદગીનો આધાર છે. માટે બેલ, તું મારી આજ્ઞા પાળીશ કે નહિ?” “
આ વખતે બિચારી મુગ્ધબાલા પ્રભાવતીની બુદ્ધિ હરાઈ ગઈ અને તે અચકાતાં અચકાતા બોલી કે-“પિતાજી! હું તમારી આજ્ઞા પાળીશ!” એમ કહી તે રડતી રડતી પોતાના નિવાસ તરફ ચાલી ગઈ. લલિતસિંહ ત્યાંજ ઉભો હતો. તે આ પિતા-પુત્રિના ગોટાળામાં કાંઈ પણ સમજી શક્યું નહિ. તેમજ આજ્ઞા કેવી અને શાની તે બાબતમાં પણ બિચારે નિર્દોષ યુવક કાંઈ જાણી શક્યો નહિ. તેને સરદારે ત્યાંથી ચાલી જવાની આજ્ઞા કરતાં જ તે પણ પિતાના નિવાસ પ્રત્યે ચાલ્યો ગયે.
તે દિવસે સરદારે રણમલને પોતાની પાસે બોલાવી મંગાવ્યો અને દુર્જનસિંહની પાસે–રાજધાનીમાં–અત્યંત જરૂરને એક પત્ર લઈ, જવા એક છેડેસ્વારને તૈયાર કરવાની તેને આજ્ઞા આપી.
પ્રકરણ ૧૦ મુ.
લલિતસિંહનું સાહસ સરદાર સજજનસિંહની પાસેથી પિતાના ઓરડામાં આવી લલિતસિંહ પિતાના મનમાં જ અનેક પ્રકારના-જુદી જુદી જાતના-વિચારે. કરતા હતા. પરમ દિવસે પ્રભાવતી પાસે પોતાનું હૃદય ખુલ્લું કરી બતાવ . વાનું પોતે જે સાહસ કર્યું તેને માટે રહી રહીને તેના મનમાં આશ્ચર્ય થતું હતું. પિતાની ઉપર તેને જે પ્રેમ છે, તેનું અંતિમ પરિણામ શું આવશે, તે બાબતમાં તેને ચિંતા થતી હતી. કારણ કે સજ્જનસિંહના અભિમાની સ્વભાવથી તે જાણતો હતો. પિતાના આધારે અને પિતાનાજ અન્નથી મેટ થએલે એક નિરાધાર મનુષ્ય એકદમ પિતાની પુત્રીને ચાહે, એ વાત તે ગવટ સરદારને કોઈ કાળે રૂચશે નહીં, એ વાત પણ તેના જાણવામાં હતી. આવા વિચારથી તેની •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
છાતી ધડકવા લાગી. પર્વતમાંથી પાછા આવતાં કુમાર ચંદ્રસિંહના વર્તન ઉપરથી તે પિતાની છાની વાત જાણી ગયો છે, એમ તેને ખાત્રીથી લાગ્યું. તેમજ એ વાત પણ જાણી ગયો હતો કે તે અભિમાની કુમાર સદરહુ વાત પિતાના પિતાને કહ્યા વિના પણ રહેશે નહિ. પિતાની પુત્રીને એક તુચ્છ મનુષ્ય ચાહે છે, એ વાત જાણુતાંજ તે સરદાર પણ કોધોધ થઈ જશે અને તે ક્રોધમાં ને કોધમાં જ કાંઈનું કાંઈ કરી નાખશે. એ બાબતમાં તેના હૃદયમાં ભયને સંચાર થયે. થોડા વખત સુધી તે વિચારમાં જ ગુલતાન હતો એટલામાં તેના ઓરડાનો દરવાજો ઉઘડ્યો અને સરદારને સેવક વીજલ અંદર આવ્યો. તે થોડીવાર પછી બો-“લાલત! તમને કહેતાં મને બહુજ દુઃખ થાય છે છતાં લાચાર છું કે મારા ભાલેકની આજ્ઞા આ. પને ભારે કહી સંભળાવવી જ જોઈએ. અને તે દુઃખદાયક ફરજ મારે બજાવવી જ જોઈએ.”
શું માલેકને હુકમ?!” વીજલના મુખમાંથી તે શબ્દ સાંભળી લલિત એકદમ ચમ. પિતે જે આરતથી ડરતો હતો તેજ તેની સમક્ષ આવીને ઉભી રહી. હવે ધીરજ ધરવી જ જોઈએ એવો વિચાર કરી તેણે ગંભીરતાથી કહ્યું “ વીજલ સરદાર સાહેબની મને શી આજ્ઞા છે ? '
તેમણે મારા મુખે તમને કહેવરાવ્યું છે કે આજથી બીજો હુકમ થતાં સુધી આજ ઓરડામાં તમારે ભેજન લેવું જોઈએ?”
બીજે હુકમ?” લલિતે હુકમ એ શબ્દ ઉપર બહુજ ભાર દઈને કહ્યું-“એટલે શું-હવેથી સરદાર સાહેબ મારા પ્રત્યે એક નેકરની જેમ વર્તવા માગે છે?” અહીં તેણે પિતાના ગુસ્સાને દબાવી દિધે. ક્રોધના આવેશમાં પિતાના મુખથી જે અવિચારી શબ્દ બેલાઈ ગયા તેને માટે તેને બહુજ માઠું લાગ્યું. ડીવાર સુધી ભી જઈને તે બોલ્ય-“ બરાબર છે. હું તેમના અત્યંત આભારના ભારથી દબાએલો હોવાથી મને ગમે તેવી આજ્ઞા આપવાને તેમને અધિકાર છે. વિજલ ! તું સરદાર સાહેબને કહેજે કે-લલિત આપની ગમે તેવી આજ્ઞાનું પાલન કરવા તૈયાર છે અને આપે અત્યારે જે આજ્ઞા આપી છે, તેનું પણ તે પાલન કરશે.”
- કુમાર! આપ મારા ઉપર તે ગુસ્સે નથી થયા ને? સરદાર સાહેબને હુકમ આપને કહી સંભળાવવામાં મને બહુજ દુઃખ થયું - છે, પરંતુ લાચાર કે હું તેમને નેકર હેવાથી નિરૂપાયે મારે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
કરવું પડયું. આપના ઉપર તેમની અવકૃપા થઇ છે તે માટે મને અહુજ દુઃખ થાય છે.
"
વીજલ ! તારી આવી ભલી લાગણી માટે હું તારા અત્યંત આભાર માનું છું.'
'
આ વાત સાંભળી ચતુર વીજલ ચેતી ગયા કે આ વખતે લિલતને એકાંતની બહુજ જરૂર છે, માટે તે એકદમ ત્યાંથી ચાલ્યેા ગયે. તેના ગયા પછી લલિતે પેાતાના આરડાને દરવાજો બંધ કરી લીધે અને પોતે એક કાચ ઉપર આડેા થયા. તેણે બન્ને હાથવડે પેાતાનું મુખ ઢાંકી દીધું. તે ઘેાડીવાર પછી પાછા ઉઠયા. આ વખતે તેની સુખમુદ્રા ઉપર ઉત્સાહનું કાંઈ પણ ચિહ્ન જણાતું ન હતું. પળપળમાં તેની ચિત્તવૃત્તિએ બદલાતી હતી—નવીન નવીન સ્વરૂપ ધારણ કરતી હતી. વચમાં તે મનમાં ને મનમાંજ ખખડયા કે “ મેં મારા હાથેજ આવી સ્થિતિ વહેારી લીધી છે.” એટલુંજ કહી તે પાછા કાચપર ચિંતાતુર થી મેસી ગયા. આજ સુધી પેાતાની ખાખતમાં સરદારને કેવા સારો મત હતા, પાતાની ઉપર તેમના કેટલા બધા પ્રેમ હતા અને આજે પોતાના આચરણની હકીકત ચદ્રને મુખે સાંભળી તેમને કૈટલે. બધા ખેદ થયા હશે-માઠું લાગ્યું હશે-પેાતાની બાબતમાં તેમના મનમાં કેવા કેવા વિચારા આવ્યા હશે, તેની તેને કાંઇ પણ કલ્પના થઇ શકતી નહાતી. ધણા વખત સુધી તે પોતાનેજ દોષ દેતા એસી રહ્યા હતા.
}
સંધ્યાના સમય થતાંજ વીજલ ભાજનના થાળ લઈ અંદર આવ્યો. હજી સુધી લલિત ચિતામાં ને ચિંતામાંજ બેસી રહ્યા હતા. વીજલે પેાતાના હાથમાંને થાળ નીચે મૂક્યા અને ખુણામાં પડેલા દીપક પ્રકટાવ્યેા. પછી તે લલિતની પાસે જઇને ઓલ્યાઃ–“ કુમાર ! સરદાર સાહેબે મને આપની સેવામાં હાજર રહેવાના હુકમ આપ્યા છે. આપને કાઇ પણ ચીજની જરૂર હાય તા મને કહેજો, હું આપને તે ચીજ લાવી આપીશ. કુમાર ! આપને કાંઈ પણ બેઈએ છે? ”
“ મારે કાઇ પણ ચીજ જોઇતી નથી. પણ અત્યારે સરદાર સાહેબ શું કરે છે?”
"0
કુમાર અને સરદાર બન્ને ભોજન કરે છે. ”
“ અને પ્રભાવતી ? ”
“ તેમની તબિયત સારી નથી. મધુરી કહેતી હતી કેÀાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૩
દિવસ પહેલાં પર્વતમાં એક વૃદ્ધ સ્ત્રીને જેવા સબબ તેમના હૃદયમાં ભયને સંચાર થયો છે અને તેથી જ તેમની તબિયત સારી નથી. પણ કુમાર ! તે સ્ત્રીની બાબત તો તમે પણ જાણતા જ હશે. કારણ કે તમે પણ તે વખતે તેમની સાથે હતા.”
હા. વિજલ, તારું કહેવું ખરું છે, પણ વેજલ, તે ભારે સદેશો સરદાર સાહેબને કહ્યું હતું.”
તમારે સંદેશ મેં તેમને કહ્યા હતા પરંતુ તે સાંભળી સરદાર સાહેબ કાંઈ પણ બેલ્યા નહિ.”
વારૂ, વીજલ, હવે તું જા. મારે કાંઈ પણ જોઇતું નથી.” વિજલ ત્યાંથી ચાલ્યો જતાંજ લલિતે ઓરડાનો દરવાજો વાસી દીધો. પ્રભાવતીની તબિયત સારી નથી, તે જાણતાં જ તેના વિચારને. પ્રવાહ તે તરફ વળ્યો. ખરેખર પ્રભાવતી શું તે ભયાનક વૃદ્ધાને જેરી ડરી ગઈ હશે? કે તેના પિતાએ તેને તેના ઓરડામાં જ રહેવાનું કહ્યું હશે? કે તેણે પોતેજ એરડામાંથી બહાર ન આવવા માટે પ્રકૃતિ સારી નથી, એવું બને કાઢયું હશે, એ બાબતને જવાબ તે પિતાની વિચાર શક્તિ પાસેથી મેળવી શક્યો નહિ. તે ઓરડામાંજ આમ તેમ કરવા લાગ્યા. ઘણે વખત વીતી ગયા પછી ભેજનના થાળ તરફ તેની નજર ગઈ પરંતુ જમવાની તેને ઇચ્છા થઈ નહિ; છતાં બે કોળીઆ ખાઈ લેવાને તેણે નિશ્ચય કર્યો. ભેજન ઉત્તમ હતું છતાં તેને તે ઠીક લાગ્યું નહિ. જેમ તેમ થોડું ઘણું ખાઈ તેણે હાથ જોઈ લીધા અને પાછો તે કેચ ઉપર આવીને બેસી ગયે. આજથી પિતાનું તેજ ઓછું થઈ ગયું છે અને પોતે સરદારની નજરે તિરસ્કારને પાત્ર થયું છે, આ વિચાર તેના મનમાં આવતાં જ આ કિલ્લાને ત્યાગ કરવાનું વિચાર તેના મનમાં આવ્યા વિના રહી નહિ. આ વિચાર ઉત્પન્ન થતાં જ બીજે વિચાર પણ તેના મનમાં આવ્ય–આથી તેને કાંઈક ઠીક લાગ્યું. પ્રભાવતીને ચાહવામાં પિતાના તરફથી કાંઈ પણ ગુને થયો હોય, એમ હવે તેને લાગ્યું નહિ અને જે કદાચ તે ગુને હોય તે પણ આવા વખતે પ્રભાવતીને એલીનેજ સંકટમાં સપડાવી દેવા જેવું છે, એમ તેને લાગ્યું. આ વિચાર મનમાં આવતાં જ કિલે છડી જવાને વિચાર તેણે ત્યાગી દીધે. આજે જો કે સરકારની પિતાના ઉપર ઈતરાજી થઈ છે, છતાં તેમની ભૂલ તેમને જણાઈ આવ્યા વિના નહીં રહે.
આવા આવા અનેક વિચારે તે કરતે હતું. આ વખતે અર્ધ રાત થઈ ગઈ હતી છતાં હજુ સુધી લલિતસિંહ પિતાના વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪
માંને વિચારામાંજ ગુલતાન હતેા. કિલ્લાની ધડીયાળમાં બારના ટકેારા થયા. લલિતની આંખેા નિશ્ચળ હતી. નિદ્રાએ તેના ઉપર પેાતાની સત્તા ચલાવવા માંડી હતી પરંતુ લલિતને તેના વિચારા નિદ્રાસ્વાદ લેવા દેતા નહાતા. ઘણા વખત સુધી તે નિશ્રળ નજરે દીવાની તરફ જોતા સ્તબ્ધ રહ્યા હતા. વચમાં વચમાં દીપકના પ્રકાશ નાનેા માટે થયા કરતા હતા. જેમ જેમ વખત વીતતા ગયા તેમ તેમ દીવાની પ્રકાશ ઝાંખા થવા લાગ્યા. હવે દીવામાંનું તેલ પુરૂં થવા આવ્યું હશે, એમ તેને લાગ્યું પણ તેટલામાંજ દીપકના બહુજ પ્રકાશ થયા. તેના ઓરડાના દરવાજો ધીમે ધીમે ઉધડવા લાગ્યા. થેડીજ વારમાં એક મોટા ધેાળે પડછાયા દિવાલની ઉપર દેખાવા લાગ્યા. તરક્ લલિતનું ધ્યાન ખેંચાયું. તે જોઇ લલિત જરા પણ ગભરાયા િ કે ભય પણુ પામ્યા નહીં. તે નિશ્ચલ નજરે તે પડછાયા તરફ જોવા લાગ્યા. તેને એમજ લાગ્યું કે પેતે સ્વપ્નમાં છે અને કાંઇક જીએ છે; એટલુંજ ! ધીમે ધીમે દિવાલ ઉપરના તે પડછાયા અલેપ થઇ ગયા અને તેને બદલે ત્યાં એક ધાળી આકૃતિ દેખાવા લાગી. તે ફેરફાર જેમ લલિતે પેાતાની આંખા ઉપર હાથ ફેરવી તે આકૃતિ તરફ ઝીણી નજરે નિરખીને જોવા લાગ્યા, પણ તે આકૃતિ ાની છે, એ તેના ધ્યાનમાં આવી શક્યું નહિ. ધીમે ધીમે તે આકૃતિ દીવાની પાસે આવવા લાગી. દીવાની પાસે આવતાંજ તે આકૃતિ પારદર્શક છે, એમ લલિતને જણાયું. કારણ કે તે આકૃતિની અંદરથી દીપકને પ્રકાશ સાફ સાફ દેખાતા હતા. કુરતી ફરતી તે આકૃતિ લલિ તની પાસે આવી અને પેાતાના હાથ લાંબે કરી લલિતને પેાતાની પાછળ પાછળ ચાલ્યા આવવાની ઇશારત કરી. લલિતના મનમાં તે વખતે તે આકૃતિને જોઇ-શા વિચારા આવ્યા તે, તે તે સમજી શયા નહિ કે જાણી શક્યા નહિ ! અથવા તે આકૃતિને જોવાથી તે પેાતે જરા પણ ભય પામ્યા નહિ. તે એકદમ કાચ ઉપરથી ઉઠીને ઉભા થયા અને તે આકૃતિની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
ાલિતસિડ પે.તાની પાછળ પાછળ ચાલ્યા આવે છે, તે જોતાંજ તે ધોળી આકૃતિ એરડામાંથી બહાર નિકળી. તે આકૃતિથી લગભગ દસબાર હાથ છેટે લલિત તેની પાછળ પાછળ ચાલ્યે જતા હતા. તેણે પેાતાની સાથે દીવા પણ લીધા નહીં અને દીવાની જરૂર પણ નહેાતી. કારણ કે તે ધેાળી આકૃતિને પ્રકાશ આસપાસમાં એટલા બધા પડતા હતા કે-જેને લીધે રસ્તામાં ચાલવા જેટલે ભાગ લલિતને સારી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
દેખાતું હતું. આ સમયે કિલ્લામાં સર્વત્ર શાન્તતા હતી. તે આકૃતિ ધીમે ધીમે ચાલતી કિલ્લામાંના દેવમંદિરની પાસેના એક ખુણા પાસે આવી ઉભી રહી. તે બન્નેના ચાલવાને જરાપણું અવાજ થતો નહે. તે આકૃતિ ઉભી રહી એટલે લલિતને પણ ઉભું રહેવું પડયું. મંદિરને દરવાજો ઉઘાડે હતો અને દેવમૂર્તિ સમક્ષ બે દીવા બળતા હતા. થોડીવાર પછી તે આકૃતિએ પિતાને હાથ તે મંદિર તરફ લંબાવ્યો. લલિતને તે મંદિરમાં જવા માટે આંગળી હતી તે આકૃતિએ ઇશારે ર્યો. મંદિરમાં એક માણસ નીચું માથું કરીને બેઠા હતા. તેણે બન્ને હાથથી પિતાનું મુખ ઢાંકી લીધું હતું. તે માણસ ઘણે વખત સુધી ચુપચાપ બેઠો હતો. પછી તે ઉંડીને ઉભે થયા અને કાંઈક બાબતે તથા બહુજ ઝીણું સ્વરે રોવા લાગ્યો. પછી તેણે ધીમે ધીમે પોતાના માલ ઉપર તમાચા મારી લીધા અને પરત્માની મૂર્તિને સાષ્ટાંગ નામ કાર કર્યા. આ આશ્ચર્યજનક દેખાવ લલિત જોઈ રહ્યા. આટલી મેડી રાત્રે એકલો જ તે મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે એ ઉપરથી લલિતને લાગ્યું કે-તે મનુષ્ય પાપી હવે જોઈએ. થોડી વાર પછી તે પાપી મનુષ્ય ઉો અને આસપાસ ભયભીત દષ્ટિ નાંખી ત્યાંથી બહાર આવ્યો. તે લલિતની પાસેથી પસાર થશે. તેને ઓળખવા માટે લલિતે બજ કોશીશ કરી છતાં તે મનુષ્યની મુખમુદ્રા તેના જેવામાં ન આવી તે નજ આવી. તે મનુષ્ય દેવમંદિરમાંથી નિકળતાંજ મંદિરને દરવાજે બંધ કરી લીધો. રાત્રિના અંધકારમાં તે મનુષ્ય અદ્રશ્ય થતાંજ લલિતને આકર્ષી જનારી આકૃતિ હાલવા લાગી. તે આકૃતિ લલિતને જ પષ્ટપણે દેખાતી હતી. હવે પિતે પાછો પોતાના ઓરડામાં જશે, એમ લલિતને લાગ્યું પણ તેની આગળ ચાલનારી તે અકૃતિએ પોતાને
તે બદલ્યો. તે બને કિલ્લાના દક્ષિણ દરવાજા પાસે આવી પહોંચ્યાં. આકૃતિએ પિતાના સામર્થ્યથી ધીમે રહી દરવાજો ઉઘાડ્યો અને તે અને દિલાની બહારના ભાગમાં આવ્યા. હવે તેઓ એક ગાઢ ઝાડીમાંથી પસાર થવા લાગ્યા. લલિત તે આકૃતિની પાછળ પાછળ ચાલે જ હતો. પિતે જરા આગળ વધીને જોયું તે તેની આગળ એક માણસ ઉતાવળો ઉતાવળે ચાલ્યા જાય છે, એમ તેના જેવામાં આવ્યું. તેની પાછળ પાછળ-લગભગ એક કલાક સુધી ચાલ્યા પછી તેને એક સ્વાટિકસ્તંભ દેખાવા લાગ્યો. ત્યાંજ લલિતની આગળ ચાલનારા મનુષ્ય આસપાસ પિતાની નજર ફેરવી. તે મનુષ્ય ભયભીત જે લાગતું હતું અને તેની નજરમાં શંકાને નિવાસ હતા. આ વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
લબ્રિત એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો. તેણે પુનઃ બારીક નજરે જોયું તે તેને જણાયું કે તે સ્થાને સરદાર કિશોરસિંહ અને તેની ધર્મ નીનું ખૂન થયું હતું અને તેજ સ્થાન પર તેમના સ્મરણ માટે બાંધે સ્ફટિકતંભ હતે.
તે દુર્ભાગી–લલિતની આગળ આગળ ચાલનાર–મનુષ્ય તે રતભની પાસે જતાંજ ઢીંચણ ભૂમિ ઉપર ટેકવી લગભગ અર્ધો કલાક મનમાં ને મનમાં જ કાંઈક બબડતો હતો. પરંતુ લલિત તેનાથી છે. હવા સબબ તેના બબડવાને ભાવાર્થ જરા પણ સમજી કે જાણ શક્યો નહિ. તે મનુષ્ય પાછો ફર્યો અને કિલ્લા તરફ જવા લાગ્યતેની પાછળ પાછળ લલિત પણ જવા લાગ્યો. ગાઢ ઝાડીમાં આવે તાંજ તે મનુષ્ય કોણ જાણ કક્ષાએ ગુમ થઈ ગયું અને અનુમાનથી લલિત પણું દૂર્ગના દરવાજે આવી પહોંચ્યો. લલિતે દરવાજે હડસેલી જોયું તો દરવાજો અંદરથી બંધ હોવાનું તેના જાણવામાં આવ્યું. ઘણું કરીને પિતાની આગળ આવેલા મનુષ્ય અંદરથી દરવાજો બંધ કર્યો હશે, એમ તેને લાગ્યું. તે એક ક્ષણને માટે જરા ગુચવાઈ ગયે, હવે પતે કિલ્લામાં જઈ શકશે નહિ અને સવાર થતાં સુધી બહાર પડી રહેવું પડશે, એ વિચાર મનમાં આવતાં તેનું ધ્યાન દરવાજાના એક ખુણ તરફ ખેંચાયું તે તે ચમત્કારિક આકૃતિ તેના જવામાં આવી. તે આકૃતિએ દરવાજાને હાથ અડકાડ્યો તેટલામાં જ ધીમેથી દરવાજે ઉઘડ્યો અને તે આકૃતિએ કિલામાં પ્રવેશ કર્યો. તેની પાછળ લલિત પણ કિલ્લામાં આવ્યો. તે બને દરવાજો ઓળંગી ગયા કે દરવાજે પુનઃ બંધ થઈ ગયે. હજુ લલિતની આગળ તે શ્વેતાકૃતિ ચાલતી હતી. તે આકૃતિએ આખરે લલિતને તેના ઓરડામાં લાવી મૂક્યો. ઓરડામાં આવતાં જ લલિતને લાગ્યું કે પોતે બહુજ થાકી ગયું છે. તે એકદમ પથારીમાં સૂઈ ગયો. થોડીવાર પછી તેણે આંખે ચોળી એરડામાં ચારે તરફ જોયું તે તે આકૃતિ તેના જોવામાં આવી નહિ! અને જોત જોતામાંજ તે ગાઢ નિદ્રામાં પડ્યો. બીજે દિવસે ઉઠતાં જ તેના પગ અને માથું દુખવા લાગ્યાં. રાત્રે જેએલ ચમત્કારિક બનાવની બિના એક પછી એક તેને યાદ આવવા લાગી. ઘણે વખત સુધી વિચાર કર્યા પછી રાતે જે ચેલે તમામ બનાવ સ્વપ્ન જે હતે એમ તેને લાગ્યું પણ પગ તરફ નજર જતાંજ તે બહુજ ગુંચવાઈ ગયે. જે તે પિતે રાતના સઈજ રહ્યો હોય તે પગ અને માથું દુખવાનું કારણ શું? એ વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ધ
તતા કાંઇ પણ ખુલાસા તે કરી શક્યા નહિ અને આશ્ચર્યના સાગરમાં–વિચાર સાગરમાં—તે વધુને વધુ ગાથાં ખાવા લાગ્યા. એટલામાં તેતે પુનઃ કાંઇક સ્મરણ થયુ એટલે તેણે પોતાના પગ ઉપરનું વસ્ત્ર કાઢી નાંખ્યુ. પોતાના પગ ધૂળથી ખરડાએલા છે, કેટલેક ઠેકાણે કાંટા લાગ્યા છે અને તેમાંથી લેહી નિકળ્યુ, તે જામી ગયું છે, અને તેનાજ ડાઘ કપડા ઉપર પણ પડયા છે, તે જોતાંજ તે જરા ચમકયે! !
રાત્રે પોતે જે કાંઇ જોયુ તે માત્ર સ્વપ્નજ નહીં પણ સર્વથા સત્ય હતું એમ તેને લાગવા માંડયું. વિચારને અંતે તેમાં કાંઈ પણ શંકા કરવા જેવું તેને લાગ્યું નહિ. પણ પોતે જે મનુષ્યને રાત્રે જોયે હતા તે કાણ હશે તે સ્કાર્ટિસ્તંભ પાસે ગયા અને તેણે પશ્ચાત્તાપ કર્યો તેનું કારણ શું હશે તેવા પશ્ચાત્તાપ કરવા જેવું એવું કયું પાપ તે માણસના હાથે થયુ હશે-તે અદ્ભુત શ્વેતાકૃતિએ તે સર્વ પ્રકાર પોતાને દેખાડવામાં તેના શા હેતુ હશે—એવા એવા એક નહિ પણ અનેક વિચારાનુ તુમુલયુદ્ધ તેના હૃદયમાં ચાલતું હતું. તેણે તે રાત્રે જે કાંઇ અનુભવ્યું હતું તે બાબતમાં તેને જરા પણ ભય લાગ્યું. નહિ. તે બનાવ જો કે ભયંકર હતા પશુ લલિતસિંહ જેવે! શૂરવીર યુવક તેથી ડરી જાય, એ અશકય હતું. તેના મનને એમ પણ લાગ્યા વિના રહ્યું નહિ કે-તે શ્વેતાકૃતિએ પેાતાને જે બનાવ દેખાય! તેમાં કોઇ પણ પ્રકારની દૈવિક પ્રેરણા તા જરૂર હાવીજ જોઈએ અને આ કિલ્લામાંના ભયંકર રહસ્યના સ્ટેટ થવા માટે પોતાની તરફથી કોઇ પણ જબરદસ્ત કાશી થવીજ જોઇએ અને તેથીજ આ વિચિત્ર બનાવ પેાતાની નજરે પડ્યા હેવા જેટ્ટએ ! આવા વિચારથી તેણે પેાતાના મનનું સમાધાન કર્યું ખરૂં છતાં તેને આ ખાખ તમાં રહી રહીને અત્યંત આશ્ચયૅ તા લાગવુંજ હતું !
પ્રકરણ ૧૧ મુ
દુર્જનનુ આગમન.
ગયા પ્રકરણમાં અમે જે હકીકત લખી આવ્યા તેને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું. હજુ સુધી અમારી આ નવલકથાના મુખ્ય નાયક લલિતસિંહ પેાતાના ઓરડામાંજ જમતા હતા. હમણાં હમણાં તે કિલ્લામાંથી બહાર જવા લાગ્યા હતા. કાઇ કાઈ વખતે ચંદ્રસિહ સાથે તેને અચાનક ભેટો થઈ જતા, પણ તે તેની સાથે કોઇ પણ ખેલત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
નહિ. લલિત તેની યોગ્યતા યાદ કરી વિનયથી તેને નમતે. લલિત તરફ સરદાર સજ્જનસિંહની વર્તણુક પિતાના પુત્ર કરતાં ઉલટી જ હતી. તે હજુ પણ તેની સાથે પ્રેમપૂર્વક વાતચિત કરતો હતો, પણ તે ભાષણમાં નકામી સાવચેતી બહુ રાખતા. જ્યારથી લલિતને પિતાના ઓરડામાંજ ભોજન કરવાની સજા થઈ ત્યારથી પ્રભાવતીની મુલાકાત તેને થઈ નહિ. હમણાં હમણાં પ્રભાવતી ભાગ્યેજ પિતાના ઓરડામાંથી બહાર નિકળતી અને જ્યારે તે બહાર ફરવા જતી ત્યારે તેના પિતા અથવા ભાઈ તેની સાથે જતા. વીજલ વિગેરે કરે તેની સાથે પહેલાંની જેમજ વર્તતા. વૃદ્ધ સરદારની તેના ઉપર ઇતરાજી થઈ તે રાત્રે તેણે જેએલ ચમત્કારિક દેખાવ કે તેવીજ કઈ વાત તેણે પુનઃ અનુભવી નહિ. તે વિષય ઉપર લલિતે ઘણા ઘણું વિચારે કર્યા પણ તે ચમત્કારિક રહસ્યની બાબતમાં તે કાંઈ પણ જાણી કે સમજી શક્યો નહિ.
લલિતસિંહ એક બાબતમાં બહુજ દુઃખી હતો. દિવસને ઘણો ભાગ તે પ્રભાવતીના વિચારમાં વિતાવતે. તેના સુખ સમાગમમાં વીતાવેલા દિવસનું તેને ઘડી ઘડી મરણ થતું અને તેથી તેનું હૃદય દુ:ખથી વ્યાપ્ત થઈ જતું. ઘણા દિવસ થયા છતાં તેની તરફના કદ પણ સમાચાર તેને ન મળવાથી દિવાના જેવી તેની સ્થિતિ થઈ ગઈ હતી. પિતે અત્યારે અહીં બેઠે છે, આ સમયે તે શું કરતી હશે? , તે દુઃખમાં હશે કે સુખમાં? તે કોઈ વાર પિતાની બાબતમાં વિચાર " કરતી હશે કે કેમ? તેને મારી અત્યારની સ્થિતિ માટે દુઃખ થતું હશે કે નહીં? આવા પ્ર તે પિતાના મનને પૂછી દિવાનાની જેમ વિચાર, વિચાર ને વિચાર કર્યા કરતા.
થોડા દિવસ પહેલાં જ વજલે કિલ્લાનો માલેક ડા દિવસમાં અહીં આવનાર છે, એવી ખબર તેને આપી હતી પણ તે શા માટે આવનાર છે, તેની તેને ખબર નહોતી. તેના આવવાનું ખરૂં કારણ સરદાર સર્જનસિંહ, ચંદ્રસિંહ, પ્રભાવતી અને તેની સાહેલી મધુરી એ ચાર જણા જ જાણતા હતા અને તેઓએ તે છુપું રાખ્યું હતું. પિતાના પરમપ્રેમનું પવિત્ર સ્થાન પ્રભાવતીને દુર્જનસિંહ સાથે સત્વર વિવાહ થવાને છે, એ વાત લલિતની કલ્પનામાં કે સ્વપ્નમાં પણ આવી નહીં. તે બન્નેને વિવાહ થઈ જાય ત્યાં સુધી પિતાને સજન સિંહે કિલ્લામાં રાખી લીધું હતું, એ પણ તેના પર ઉપકાર કરનારને વિચાર તેના જાણવામાં આવ્યો નહે.
વ્હાલા વાંચક! આપણું આ નવલકથાના નાયક્તી થોડી ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૯
સ્થિતિ તમારા જાણવામાં આવી ગઈ છે પરંતુ નાયિકાની સ્થિતિ કેવી હતી? તે હવે આપણે જોઈએ.
અરેરે ! તે બિચારી ભગ્રહદય મુગ્ધાકુમારીની સર્વ તરફથી નિરાશા થઈ હતી. લલિત ઉપર પિતાને પ્રેમ છે ખરે કે? એ બાબતમાં તેને પ્રથમ નિશ્ચય નહતા. પણ તેનું દર્શન અચાનક બંધ થતાંજ તેને ખરા પ્રેમની કલ્પના આવવા લાગી. હમણાં હમણું લલિત શિવાય તેને કોઈપણ સુઝતું નહતું. તેની તમામ ક્રિયામાં તેને હદયવલભ લલિત તેને દેખાઈ આવતેતેને એક વખત જોઈ આવું, તેની સાથે ડી પ્રેમની વાતચીત કરી આવું અને તેને હિંમત પણ આપી આવું, એમ વારંવાર તેના મનમાં આવતું પરંતુ પિતાના પિતાની ક્રોધાંધ અને ઉમાતિ પ્યાનમાં આવતાં જ તેના વિચારે કોણ જાણે કયાંએ ઉડી જતા ! અને તે નિરાશ, હતાશ અને નાહિંમત થઈ જતી. આમ વારંવાર થઈ આવવાથી તે હમણાં હમણાં લલિતની બાબતમાં સંપૂર્ણ નિરાશ થઈ હતી. ગમે તેમ થાય છતાં પિતાનું વચન-આજ્ઞા-પોતે માન્ય કરવું જ જોઈએ, એ વાત તે પિતૃભક્તપુત્રીના જાણવામાં હતી. વચમાં વચમાં તે લલિતને ભૂલી જવાની કોશીશ કરતી પરંતુ હજુ સુધી તેમાં તેની ઇચ્છા પૂર્ણ થઈ નહોતી. છેલા બે ત્રણ દિવસથી તે પિતાના ઓરડામાંથી બહાર પણ આવતી નહીં. દિવસે દિવસે તેની સ્થિતિ શોચનીય થવા લાગી. પહેલાંનું તેનું આનંદજનક અને પ્રકુહિલા મુખકમલ કયાં અને અત્યારેની કરમાઈ ગએલી અને દુઃખથી વ્યાપ્ત થએલી મુખમુદ્રા કયાં!! બન્નેમાં અવની અને આકાશ જેટલું અંતર પડી ગયું હતું. તેની સ્થિતિ બહુજ શોચનીય થઈ ગઈ હતી. તે જ્યારે ને ત્યારે ઉદાસ દેખાતી. હમણાં હમણાં તે તે બહુજ થોડુ બોલતી. તેની દાસી મધુરી તેને આનંદ થવા માટે અનેક પ્રયત્ન કરતી પરંતુ તેને જરાએ ઉપયોગ થતો નહિ,
અજયમાં આવી રહેલા સરદાર સર્જનસિંહની ઉપર પ્રમાણેની સ્થિતિ હતી. એક દિવસે કિલ્લામાં એક સ્વાર એવા ખબર લઈ આવ્યો કે-કિલ્લાને માલિક અહીંથી છ સાત ગાઉના છેવટના મુકામ ઉપર આવી પહોંચ્યો છે અને તરતમાં જ તે અહીં આવી પહોંચશે. તે ખબર સાંભળતાં જ સજજનસિંહ પિતાને પુત્ર અને બીજા પણ કેટલાક માણસે લઈ સરદાર દુર્જનસિંહને માન આપવા તેની સામે જવાની તૈયારી કરવા લાગ્યું. તેણે પિતાની પુત્રીને તેવા ખબર આપવા એક માણસને મેદ અને પિને પિતાના પુત્ર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
કેટલાક ઘડેસ્વારે સાથે લઈ કિલાની બહાર નિકળે તે કમે ક્રમે સામેથી ચાલ્યા આવતા દુર્જનસિંહને જઈ ભળે. એક બીજાની કુશ ળતા પૂછાઈ. દુર્જનસિંહની સાથે પણ કેટલાક હથિયારબંધ ઘેડેસ્વારો અને નોકર હતા. તે સર્વેના પિશાક અને ઘેડાઓ ભપકાબંધ તથા. ઉત્તમ હતા. દુર્જનસિંહને પિશાક તે બહુજ કિંમતી હતે. તે એક દેખાવડા અને ઉત્તમ ઘોડા ઉપર સ્વાર થયેલ હતું. તેણે બહુ લાંબી મુસાફરી કરી હતી છતાં તેને ઘડો બીજા ઘોડાઓ કરતાં તાજે અને ઉત્સાહિત લાગતું હતું. એકંદરે તેની બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે મુખમુદ્રા પ્રફુલ્લિત કે આનંદિત લાગતી નહતી અને તેનું કારણ સજનસિંહે તેને પૂછયું પણ ખરૂ ! તેના જવાબમાં તેણે જણાવ્યું કે આજે ઘણા દિવસ થયા મારી તબિયત સારી નહતી, ઉપરાંત લાંબેથી હું કંટાળા ભરેલી મુસાફરી કરતો આવું છું તેથી તમને મારા ચહેરા ઉપર જરા ઉદાસી જણાતી હશે. બોડીવાર પછી દુને ચારે તરફ જોઈને કહ્યું-“શું આપની સાથે લલિત આવ્યો નથી? ”
“ના. હમણાં હમણાં તેના ઉપર મારી અવકૃપા થઈ છે અને મેં તેને તેના ઓરડામાં જ રહેવાની આજ્ઞા કરી છે. પણ હવે તે વાત જવા દે. તેની બાબતમાં તમે મને વધારે ન પૂછે તે બહુ સારું !” સરદાર સજજને કહ્યું.
આવી રીતે વચમાં વચમાં વાતચિત કરતું તે મંડળ ચાલ્યું જતું હતું. સરદાર સર્જન અને દુર્જનના ઘોડાઓ સેથી આગળ હતા. થોડીવારમાં તેઓએ એક સાધારણ ઝાડીમાં પ્રવેશ કર્યો. તે ઝાડીમાં દસબાર ડગલાં આગળ વધી સરદાર દુર્જનને ઘોડે એકદમ અચાનક ચમક. દુર્જન બળવાન હતું છતાં ઘોડા ઉપર કાબૂ રાખી શો નહિઘડાએ કાન ફફડાવીને પિતાના નાકમાંથી કુફ્ર એક અવાજ કાઢી એવી રીતે કૃધે કે જેથી તેને સ્વાર એકદમ નીચે
થ્વી ઉપર પછડાઈ પડે ! દુર્જનસિંહને ઘડા ઉપરથી નીચે પછડાઈ પડેલો જોતાંજ સજજન, ચંદ્ર અને તેના અનુચરે તેની મદદ દોડી આવ્યા. તેઓએ તેને બેઠા કર્યો. એટલામાંજ તે ઝાડીમાંથી અચાનક એક વૃદ્ધ સ્ત્રી બહાર નીકળી આવી ! તેના શરીર ઉપરનાં વસ્ત્રો ફાટેલાં હતાં અને તેના હાથમાં એક લાંબી લાકડી હતી અને તેને તે વારંવાર ફેરવતી હતી. તેના તરફ કુમાર ચંદ્રસિંહની નજર જતાં જ તે બેલ્યો-“જુઓ, જુઓ ! આ તેજ દુષ્ટ ડોસી છે!”
હમણું ઘોડા ઉપરથી કોણ પછડાઈ પડયું ?” તે ડોસીએ ચંદ્રક પાસે આવી કર્કશ સ્વરે તેને પૂછયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
22
rk
SP
ચાંડાળી ! તે કાણું હતું, એ તારે શા માટે પૂછવું પડે છે? આ દુષ્ટા! તારે લીધે જ સરદાર દુર્જનસિંહને આજે અકસ્માત નય..! “ કાણુ સરદાર-દુર્જન ? શું દુષ્ટ દુજૈન ધાડા પરથી પડયે ? એટલુંજ તે કઠેર સ્વરે ખેલી અને પછી એવા તો જેથી એક ચીસ પાડી કે જેથી તમામ સ્વારાના ધાડા ચમકી ગયા-ભડકી ગયા. પછી તેણે વાંકુ ચુ મુખ કરીને- દુષ્ટ સરદાર દુર્જન ! ” પાંચ વાર કહી જોર જોરથી ભયંકર ખૂમે! પાડવા માંડી. તેની મેથા આખું જંગલ ગર્જવા લાગ્યું. દરેક સ્વાર પાતાના ઘેાડાને કમજામાં રાખી શકયા નહિ. આખા મંડળમાં ભયંકર કાલાહલ શરૂ થયા અને તે જોતાંજ તે વૃદ્ધ સ્ત્રી શ્રી વિકટહાસ્ય કરી એક ક્ષણમાં તે ઝાડીમાં અલેપ થઇ ગઇ !
16
kr
આ ભયંકર સ્ત્રી કાણુ છે ? ” પેાતાના સેવા તરફ જોઇ દુર્જને પૂછ્યું. તેના આ સવાલને તેના સેવામાંથી કાઇએ કાંઇ પણ ઉત્તર આપ્યા નહીં. ત્યારે ચદ્રસિંહને તેણે પૂછ્યું- કુમાર ! શું તે સ્ત્રીને તમે આળખા છે. ? '
“ આ સ્ત્રીને મેં એજ જંગલમાં પહેલાં બે વાર જોયેલ છે. તે શ્રી મહાન જાદુગરણી કે ચેટી હોવીજ જોઇએ. એવી મારી માન્યતા છે.
""
""
“આવી ભયંકર અને દુષ્ટ સ્ત્રી મારા રાજ્યની સરહદમાં રહે, એ સારૂં નહિ. રણમલને કહી મારે તેના બંદોબસ્ત કરવા જોઇએ. ” પણ આપને કાંઇ ઇજા તા નથી થઇને ?” સજ્જને પૂછ્યું. “ના. ક્રૂત જરા હાથે વાગ્યું છે એટલુંજ. “ એમ કહી તે કરી ઘેાડા ઉપર ચઢી બેઠી.
**
ફરી તે મ`ડળ અજયદ્મના માર્ગે ચાલવા લાગ્યું. ઝાડીમાંથી ખુલ્લા મેદાનમાં આવતાંજ ધણા માણસા દુર્જનને મળવા આવ્યા હતા તે તેને મળ્યા. સૈાની આગળ વૃદ્ધ દૂગરક્ષક રહુમલ હતા. દુર્જનના આશ્રિત લોકાને આજે આનંદ થવાનુ કારણ એટલુંજ હતું કે દુર્જન ઘણા દિવસ પછી ત્યાં આવ્યા હતા. આ મનુષ્યા પહેલાંથીજ ખુલ્લા મેદાનમાં આવી એકઠા થયા હતા. ત્યાં-દુજૈન પોતાના મંડળ સાથે આવતાંજ ત્યાં–એકત્ર થએલા સર્વ લોકોએ તેને અમથી-વિનયથી નમન કર્યું. તે સર્વ મડળ આનપૂર્વક દૂર્ગના દરવાજા સુધી આવી પહેાંચ્યું. દુર્જનાસિંહ ત્યાં આવતાંજ વાજ પ્રમાણે સૂફી ભરીને ઞાનાનાણું પોતાના ઉપરથી એવારી ફેંકી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
આ વખતે તે સર્વની આગળ હતા. તેને ઘડાએ દરવાજામાં પગ મૂકતાં જ શસ્ત્રાગારમાં સર્વાંગકવચ અને શિરસ્ત્રાણુ અને પિતાની મેળે જ જમીન ઉપર પછડાયાં. તે સાથે જ એક ગર્જના કરતે ભયંકર અને હૃદયભેદક અવાજ દુર્જન અને રણમલના સાંભળવામાં આવ્યું. તે સાંભળતાંજ એકદમ તે બન્નેનાં મુખ ઉતરી ગયાં. સજનસિંહ પણ ચમક્યું અને ત્યાં એકત્ર થએલા તમામ લોકો તથા ઘેડેસ્વારે ભય અને આશ્ચર્યથી ચકિત થઈ એક બીજા તરફ જોવા લાગ્યા!
તે અવાજ સજજનસિંહના સાંભળવામાં આવતાં જ-વૃદ્ધ રણમલે થોડાં વર્ષો પહેલાં કિલ્લામાં બનેલા બનાવની જે ભયંકર અને સંપૂર્ણ હકીક્ત કહી સંભળાવી હતી તે તમામ હકીકત તેની દષ્ટિ સમક્ષ આવીને ખડી થઈ. તે સમયથી જ સજજનસિંહ માનવા લાગ્યો હતો કે આ ચ મકારિક બનાવ બને તે ભવિષ્યમાં આવનારી કઈક ભયાનક આ ફતની સુચના આપનાર છે. તેણે એકદમ રણમલ તરફ જોયું પણ તે વૃદ્ધ વાંદરાએ સજન પિતાની તરફ જુએ છે, એમ જાણતાં જ, પિતાના ચહેરામાં બિલકુલ ચળાવિચળ થવા દીધી નહિ. આખરે તમામ મનુષ્યો દૂર્ગમાં જઈ પહોંચ્યા.
પ્રકરણ ૧૨ મું.
વીજલની મદદ તે દિવસે દુર્ગમાંના સર્વે લોકોને-કિલાના માલેકના આવવાથી બધાને બહુજ આનંદ થયે અને તેમ થાય એ સ્વાભાવિક જ હતું; પરંતુ તરતમાંજ થએલા અકસ્માતથી અને અચાનક બનેલા ભયંકર બનાવથી સર્વનાં ચિત્ત અશાંત થઈ ગયાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં તે કિલ્લાના મહુમ માલેકે દૂર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે પણ એવો જ ભયાનક બનાવ બન્યો હતો અને તેનું પરિણામ પણ બહુ જ ભયંકર અને
ચનીય આવ્યું હતું. એ વાત વર્ષોના વર્ષો વીતી ગયાં હતાં છતાં તે તેઓ ભૂલ્યા નહોતા. સાયંકાળે ભજનની સર્વ તૈયારી થઈ સર્વે લોક ભેજન કરવા એકઠા થયા. ત્યારે સરદાર સજજનસિંહે ચંદ્રસિંહને પ્રભાને બોલાવી લાવવા મોકલ્યો. ત્યાર પછી દુર્જનસિંહ કહ્યું-“સરદાર સજજનસિંહજી ! આજે મારા મનમાં જરા પણ ઉસાહ નથી. આજે ઘણાં વર્ષો પછી અહીં આવતાં રસ્તામાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
જાણીતાં સ્થળે! અને મારા પ્રિય મોટાભાઈના સ્મરણાર્થે બંધાવેલે સ્તભ વિગેરે.......
r
..
જોઇને ચિત્તને ખેદ થાય એ બનવા જોગ છે. ઉપરાંત અહીં આવતાં દરવાજે અનેલા અકસ્માતા ! એટલે હૃદયને ખેદ ા થાયજ ! સુરદાર સજ્જનસિંહ વચમાંજ કહ્યું.
સજ્જનાસ'ના જવાબ સાંભળતાંજ દુર્જન મનમાંને મનમાંજ જરા ચમકયા. તેને શે! જવાબ આપવા, તેની તેને સૂઝ પડી નહિ. એટલામાંજ પ્રભાવતી ત્યાં આવી પહેાંચવાથી બન્નેમાં થતી વાતચિત અટકી. પેાતાના પિતાની આજ્ઞાથી અને તેને નારાજ ન કરવાના હેતુથીજ તેણે આજે કિંમતી પાશાક પહેર્યાં હતા. તેને લીધે તેના રૂપ વૈભવમાં પહેલાં કરતાં હજાર ગણી શાભા આવી હતી અને તે પહેલાં કરતાં બહુજ મનમેહક દેખાતી હતી. તેણે કાળારગના સાળુ પહેર્યાં હતા. તેનાથી તેની શ્વેતવર્ણી કમનીય કાયા બહુજ શાભતી હતી. જરીથી ભરેલી તંગ અને તસતસતી ક'ચુકી-ધારણ કરવાથી યપ્રદેશ પુષ્પગુચ્છની જેમ શાભતે હતા. તે કુચપુષ્પના ગુચ્છના મધ્યભાગમાં જુદી જુદી જાતનાં હીરામેાતીના કિંમતી દાગનાએ ચમકત: હતાં. ચૌવનાવસ્થાને લીધે તેનાં સર્વે અવયવા પ્રફુલ્લિત થવાથી તેની દેહલતા બહુજ રમણીય દેખાતી હતી. અહાહા ! તેની દૈદીપ્યમાન–કમનીય કામ કમળના ક્રુસુમ જેવી ખીલેલી ગુલાબી કાન્તિ, મધુર અવયવો, ગારવણુની શરીરપ્રભા ઇત્યાદિકનું સૌંદર્યમયી સુંદરીની સાથે સમ્મેલન થવાથી તે ઉપર ઉપરથી અનહદ રમણીય લાગતો હતી છતાં તેના મુખ ઉપર શેક અને ચિંતાની આછી આછી છાયા તેા વાએલી હતીજ !
આવા અલૈાકિક રમણીય રત્નની પોતાને પ્રાપ્તિ થવાની છે, એવા વિચારી દુર્જનના મનમાં આવતાંજ તત્કાળ તે ચેડા સમય પહેલાં બનેલા ભયકર અનાવ અને અકસ્માતને એકદમ ભૂલી ગયા. તે પ્રભાવતીના ચંચળ–ચપળ-કુરંગ નયનેા તરફ જોવા ક્ષણે ક્ષણે-પળે પળે-લાગ્યા. એમ ઘણા વખત સુધી વારે વારે તેની તરફ જોવાથી તેના જાણુવામાં આવી ગયું કે—પ્રભાવતી પોતાની તરફ અહુજ તિરસ્કારથી જુએ છે! વાંચકે! ! આપણે આ સ્થળ છેાડી કિલ્લાની બીજી તર–એજ સમયે–શું થાય છે, તે નેએ.
આજે આખા દિવસ લલિતસિંહ પોતાના એરડામાં ઉદાસ થઇ એસી રહ્યા હતા. પોતાને આજે આમ કેમ થાય છે, તે બાબતમાં તે કાંઈ પણ સમજી શકતા નહાતા. તેની આટલી ઉમરમાં તેને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
બહુજ બેચેની થવાથી તે અશાન્ત થઈ ગયું હતું. તેના હૃદયમાં જુદી જુદી જાતના અનેક વિચાર આવતા હતા પણ તે તદન અશ્વિર હતા-સ્થિર રહી શકતા ન હતા. પિતાની આજે આવી વિચિત્ર સ્થિતિ શા માટે થઈ તેનું કારણ શું ? તેની તેને જરા પણ ક૯૫ના થઇ શકતી નહોતી. ઘડીમાં તે ઓરડામાં ફરતે, ઘડીમાં કોચ ઉપર જઈ પછડાઈ પડતે અને ઘડીમાં બારી પાસે જઈ ઉમે રહે. તેને એક બે વાર એવો પણ વિચાર આવ્યો કે-જરા વાર બહાર કરી આવું પણ તે વિચારને અમલમાં મૂકવાની તેના હદયે ના કહી અને આખરે ઓરડામાંથી બહાર ન જવાને તેણે નિશ્ચય કર્યો.
સંધ્યા થઈ. હમેશના નિયમ પ્રમાણે તેને માટે વીજલ ભોજન લઈ આવ્યું. તેણે થાળ નીચે મૂકી દીને કર્યો અને પછી લલિતની સામે ઉભો રહે અને તેણે કહ્યું
આજે આપને માટે ભેજન લાવતાં જરા વિલંબ થયો છે તેને માટે ક્ષમા કરશે. કારણ કે આજે કિલ્લામાં બહુજ ગડબડ છે.
“ વીજલ ! તારે ક્ષમા માગવાનું કાંઈ પણ કારણ નથી અને આજે મને ભૂખ નથી તેમજ ખાવાની ઈચ્છા પણ નથી.”
એક પળને માટે વીજ લલિત તરફ જોયું અને પછી સ્નેહ પણભાવે કરૂણાજનક સ્વરે બોલ્યો “ લલિત ! આજે તમે આમ કેમ કરે છે ? દિવસે દિવસે અન્નપરથી તમારી રૂચિ ઉઠતી જાય છે. હમણાં હમણાં તમારી સ્થિતિ અને ચિત્તવૃત્તિ પહેલાંની જેમ પ્રસન્ન કે પ્રફલિત કેમ દેખાતી નથી? લલિત ! તમે જ કહે કે તમને આનંદ થવા માટે હું શું કરું? તમારું કોઈપણ કામ કરવામાં મને બહુજ આનંદ થશે. માટે તમારું કાંઈ કામ હોય તો ખુરીથી મને કહે.”
“ વીજલ ! મારા પ્રત્યે તારે આટલો બધો નેહ જોઈ ખરેખર મને બહુજ આનંદ થાય છે પરંતુ તેને કહેવા જેવું એકપણ કામ અત્યારે મારી પાસે નથી.”
લલિત! શું તમને મારા પર વિશ્વાસ નથી? પણ તમે ચોક્કસ માનજે કે તમારે માટે હું ગમે તે સાહસ કરવા તૈયાર છું.” વીજલે રૂદ્ધ સ્વરે કહ્યું.
વીજલ ! મને તારો સંપૂર્ણ વિશ્વાસ છે. આજે આટલા દિવસથી હું જોઉં છું કે ફક્ત તને મારા બેટું લાગે છે તારું અંતઃકરણ મારે માટે દ્રવે છે-દુખી થાય છે–તે મને સ્પષ્ટપણે જણાઈ આવે છે. પરંતુ ખરેખર હે દુખી છું, એમ તને લાગે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
જો તમે તમારા અત્યારના બંદિવાસને સુખ માનતા હે તે મણ જાણે!? પરંતુ મને તે ખાત્રી છે કે તમે દુખી છે-બહુજ દુખી છે ! સુખી નથી. તમારા ઉપર સરદાર સાહેબની અવકૃપા થવાના કારણની હું ઘણ દિવસથી શોધ કરતો હતે તે કારણે આજે મારા જાણવામાં આવ્યું છે. આ કિલ્લામાં કુમાર તમે એકલા જ દુઃખી નથી પણ બીજું પણ એક પ્રાણિ દુઃખી છે !”
“એકંદરે તે મારી બધી છુપી વાત જાણ ખરી!”
હા. તમારી છુપી વાત આજે મારા જાણવામાં આવી છે.' લલિત ! તમારી જેમજ પ્રભાવતીબા પણ દુઃખી છે.”
વીજલ ! જ્યારે મારી તમામ છુપી વાત તાસ જાણવામાં આવી છે તે હવે હું તારાથી કાંઈ પણ છુપાવવા માગતા નથી. પ્રભા વતી ઉપર મારો પ્રેમ છે, શું એ મારે અપરાધ થશે ? તે કુલીન છે માટે તેને ચાહવી, એમાં શું ગુનેહ છે? અરે ! આતે કેવો ઘાર અન્યાય ! હું એક પારકો અને નિરાધાર છું. મારે બાપ નથી–મા નથી કળશીળ પણ નથી અને હોય તે તે હું જાણતો નથી તેથી જ તે અમૂલ્ય રત્ન તરફ નજર કરી મારાથી જોઈ શકાતું નથી. શુદ્ધ પ્રેમની આગળ તેની શી કિંમત? કાંઈજ નહીં! સાત્વિક, શુદ્ધ અને દૈવી પ્રેમને શ્રીમંત, ગરીબ, કુળશીલ, કુરૂપ કે સુરૂપ વિગેરેની જરૂર રહેતી નથી. ખરા શુદ્ધ પ્રેમને મહાન મંદિરમાં રાખો કે કંગાલ ઝુપડીમાં રાખે તેની કિંમત એક સરખી જ હોય છે. પરંતુ આ વાત તેમના–પ્રેમપાત્રના અને તેના સંબંધીઓના સમજ. વામાં આવવી જોઈએ. આજે જે હું ધનવાન હેત તે પ્રભાવતી મારી થવામાં જરાએ વિલંબ લાગત નહીં. અમે બન્નેની વચમાં જો કે આ સમયે બહુ બહુ મુશીબત છે છતાં હું નિરાશ થયે નથી. દયાળુ સર્વવ્યાપક સચરાચર પરમાત્મા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારા હદયમા પ્રભાવતીને માટે ઉત્પન્ન થએલા શુદ્ધ પ્રેમને તે ઘણી જ સારી રીતે જાણે છે. મારા ચિત્તની સ્થિતિ કેવી છે, તે તેના જાણવા બહાર નથી. તે સિવાય મારું હૃદય વારંવાર મને કહે છે કે-“લલિત ! તું નિરાશ થઈશ નહિ.”
“જ્યારે એમ છે ત્યારે તમે દુઃખી શા માટે થાઓ છે?”
“તેનું કારણ ફક્ત મારી અંધશ્રદ્ધા છે. આશા એ એક કેવળ મૃગજળ જેવી છે, એ વાતને હું ઘણી જ સારી રીતે જાણું છું છતાં મારું મન નિરાશ થતું નથી. વીજલ! શું તને એમ લાગે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૬
કે તે બિલકુલ અભિમાન નથી ? પ્રભાવતીના પ્રેમમાં સપડાઇ વગર્ કારણે મારા ઉપર થએલા સરદાર સાહેબને ક્રોધ શું હું ચુપચાપ સહન કરું છું અથવા નિરૂત્સાહ થઇ દીનહીન થઇ ગયો છું ? ના તેમ નથી. વીજલ ! અંદરથી મારૂં રકત તપી જાય છે. પ્રભાવતીના પ્રેમને ફેંકી છ આ કિલ્લાના ત્યાગ કરી દેવા માટે મારું અભિમાની હૃદયભંતે વાર'વાર કહ્યા કરે છે. એક તરફથી હ્રદય કહે છે કે કિલ્લાના ત્યાગ કરવા અને ખીજી તરથી સરદાર સાહેબના ઉપકારા મતે તેમ કરતાં અટકાવે છે. આટ આટલું છતાંએ હું પ્રભાવતીના પ્રેમને અને સરરદારના ઉપકારાની સ્મૃતિને એક બાજુએ મૂકી કયારનાએ આ દૂર્ગના ત્યાગ કરી જાત પરંતુ નહીં ! આ દુર્ગમાંજ રહેવાની મને એક દૈવી સૂચના થઈ છે. મને જે કાંઇ પણ સુખ મળવાનું હૈય તો તે ફક્ત આ દૂર્ગંમાંજ મળી શકે તેમ છે, એમ મને મારૂં મન 'વારવાર કહ્યા કરે છે ! મને ઉપરા ઉપરી નવીન નવીન ભાસ થાય છે, જ્યારે જ્યારે હું નિરાશ થાઉં છું ત્યારે ત્યારે મારા કાનની પાસે કર્ણપિશાચની જેમ કાણુ જાણે કાણુ, આવીને કહ્યા કરે છે કે—“ આ યુવક ! નિરાશ ન થા. તને આ કિલ્લામાંજ સુખ મળવાનુ છે. ” એથી મને બહુજ ધૈર્ય આવે છે. વીજલ ! તારી પાસે મે' સર્વે વાતો ઉધાડી કરીને કહી છે, શું હવે પણુ તું મને દુ:ખી કહીશ ?”
..
tr
́ ના, કુમાર, આપના દરેક શબ્દ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપને આશા છે કે તમે સુખી થશે એમ તમારા આશ્ચર્યજનક ભાષણ ઉપરથી મને લાગે છે. અને હું પણ તેમજ ચાહું છું પરંતુ લલિત !... અહીં આગળ વીજલ કાંઇ પણ ખેલી શક્યા નહિ.
**
પર`તુ શું? વીજલ ! ખેલ, પરંતુ શું ? ” અત્યંત ઉત્સુકતાથી લલિતે પૂછ્યું.
' પરંતુ કિલ્લામાં જુદીજ વાત મારા સાંભળવામાં આવે છે અને તેટલા માટેજ આજે આ કિલ્લામાં દુર્જનસિંહ આવેલા છે. ” શું ? ’ અહીં એકદમ લલિતસિંહ પેાતાના આસન ઉપરથી ઉઠીને ઉભા થયા. તેના શરીરમાં અનહદ સતાપના સંચાર થયા. તે અત્ય’ત આશ્ચર્ય પામીને ખેલ્યા “ તે હું નથી માની શકતે! !
re
.
હું જે કાંઇ કહું છું તે તદ્દન ખરૂં છે, કુમાર. લલિત ! હવે પ્રભાવતીના તરજ દુજૈનસિંહની સાથે વિવાહ થવાના છે, એમાં કાંઇ પણ શંકા નથી. બધું નક્કી થઇ ચૂકયું છે.
,,
આ વાત સાંભળી લલિત જરા ગભરાયો. તે આવેશમાં તે આવેશમાં બે ચાર વાર એરડામાં કર્યો અને આખરે તે એકદમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
વીજલની સામે ઉભો રહ્યો-“પરંતુ આ વાત તારા જણવામાં શી રીતે અને કયાંથી આવી? તું એમ શા ઉપરથી કહે છે? દુર્જનસિંહના અહીં આવવાનું તે સિવાય શું બીજું કોઈ કારણ નહોઈ શકે ? શું એ બનવા જોગ નથી?”
હશે-પણ કુમાર, આપનું આ કથન બરાબર નથી. આજે કિલ્લામાં જે જે અદ્દભુત બનાવ બન્યા અને અકસ્માત થયે તે જે તમે પ્રત્યક્ષ જોયા હેત તે મારી જેમ તમને પણ ખાત્રી થાત.”
ત્યાર પછી વિજલે દુર્જનસિંહ ઘેડા ઉપર પડી ગયાની અને શસ્ત્રાગારમાં પછડાએલાં સગકવચ અને શિરસ્ત્રાણ પછડાયાની અથથી ઇતિ સુધી હકીકત કહી સંભળાવી અને પછી તે બોલ્યો કે
ત્યાર પછી ભેજન સમયે આપણું સરદારે પ્રભાવતીબાને . હાથ પકડી હાથ જોડયા અને દુર્જનસિંહને કહ્યું કે-“આ મારી પુત્રીને આપ સ્વીકાર કરે !” આવી વિનંતિ કરી.”
વીજલ! હવે બસ કર !” એટલુંજ કહી લલિત કેચ ઉપર બેસી ગયા.
વિજલે તેનું સાંત્વન કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. આખરે તે બે-“લલિત! આમ તદ્દન નિરાશ ન થાઓ. હવે તમે મને એકાદ પત્ર લખી આપે અથવા તમારી કોઈક નિશાની આપે.”
નહીં. વીજલ ! હું તેમ કરી શકતા નથી. મારે હવે ગમે તેમ કરી પ્રભાવતીને મળવું જ જોઈએ અને મારે મારું ભાગ્ય જાણવું જ જોઈએ. મારા સુખદુઃખની વાત મારે તેને મુખેજ સાંભળવી જોઈએ. જે તેને વિવાહ ખરેખર દુર્જનસિંહની સાથેજ થવાને હેય તે મારે આજે ને આજેજ આ કિલ્લાને ત્યાગ કરવો જોઈએ. હાય હાય! ઓ વિધાતા! આ તારું કેવું વિચિત્ર અને વિષમતાથી ભરેલું વિધાન છે! કેવું નિર્દયી નિર્માણ છે! ”
એમ કહી લલિત ફરી એરડામાં ફરવા લાગે. ઘણે વખત સુધી બન્ને સ્તબ્ધ હતા. પિતાના હાથમાં જે કોઈ ઉપાય હેત તે તેથી અવશ્ય લલિતને સુખી કરત, એ વિચાર વિજલને આવે. તેણે ઘણું ઘણું વિચારે કરી લલિતને કહ્યું-“લલિતકુમાર ! પ્રભાબેનની દાસી મધુરીને સ્વભાવ બહુજ ઉત્તમ છે અને તે પ્રભાવતીને બહુજ ચાહે છે. મને વિશ્વાસ છે કે તે પ્રભાવતીની ગુપ્ત વાત જાણતી હશે. ગમે તેમ કરી આજે હું તેને મળીશ અને આ બાબતને ખરે તથા પાકો ખુલાસો તેની પાસેથી મેળવીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
વીજલ! આ અસહ્ય સંકટમાં તું મને એક ખરે મિત્ર મળે છે. તારા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ કામ હું તને રોપું છું. હવે તને એગ્ય લાગે તે કર. પણ જે જે બહુજ સાવચેત રહેજે ! ”
“તેને માટે તમે જરાએ ચિંતા કરશે નાહ બનશે તે આજે જ અને નહીં તે આવતી કાલે તે હું મધુરીને જરૂર મળીશ. હવે હવે હું રજા લઉં છું.”
એમ કહી વિજલ ત્યાંથી ચાલ્યો ગયો અને લલિત બીજા વિચારોમાં ગુંચવાયે.
પ્રકરણ ૧૩ મું.
અદ્દભુત ચમકાર, વિજલના ચાલી ગયા પછી લલિતે કાંઇ ખાવાને વિચાર કર્યો અને ખાવા બેઠો. તેનાથી કોઈ પણ ખાઈ શકાયું નહિ. તે એમને એમ પાછા ભાણ ઉપરથી ઉઠી ગયે. તેના ચિત્તની સ્થિતિ બહુજ વિચિત્ર થઈ હતી અને વીજલે દુર્જનસિંહની જે હકીકત કહી હતી તે વાત તેને બહુજ ચમત્કારિક લાગી હતી. દુર્જનસિંહ દૂર્ગમાં આવતાં જ સગકવચ અને શિરસ્ત્રાણ પછડાયાં, એ વાત તેને વિજલે કહી હતી અને તે હજુ પણ તેના હૃદયમાં રહી રહીને ઉદ્દભવતી હતી. આ કોઈક દેવી પ્રકાર છે અને થોડા દિવસ પહેલાં પિતે જે ચમકારિક બનાવે છે તેને આની સાથે જરૂર કોઈ ને કોઈ સંબંધ અવશ્ય છેજ, એમ તેને લાગવા માંડયું. એટલામાં તેને પ્રભાવતીનું સ્મરણ થઈ આવ્યું. ફરી વિચારોને પ્રવાહ બદલાયે. તેણે ઘણા વખત સુધી વિચારો કરવાથી હવે તેનું મસ્તક-મગજ-ભમવા લાગ્યું. તે કેચ ઉપર આવીને બેઠે અને બોલવા લાગે કે-“પ્રભા! તારી મુલાકાત થઈને મને જે સત્ય વાત સમજાશે તે ભારે દુઃખી ચિત્ત શાના થશે. ”
ઉપરનું વાક્ય પૂરું થતાંજ એકાએક લલિતના ઓરડામાં વિજળીના જેવો સર્વત્ર પ્રકાશ થશે અને એક ક્ષણમાં જ તે પાછા હતે • ન હતો થઈ ગયો, આ વિચિત્ર પ્રકાર જોઈ લલિત જરા ચમક્યો. તેણે દીપક તરફ જોયું તો તેને જણાયું કે તે બહુજ ધીમે ધીમે બળતા હતા અને તેને પ્રકાશ પણ ઓછો થતો જતો હતો. થોડી જ વારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૯
દીવા તદ્દન મુઝાઇ ગયા. તેને બદલે ત્યાં ઇંદ્રધનુષ્યના જેવા પરંતુ ઝળહળતા પ્રકાશ તેને દેખાયા. તેના તેને જરા પણ ભય લાગ્યા નહિ. પહેલાંની જેમ આજે પણ પોતાને કાંઇક અદ્ભુત દેખાવ જોવા મળશે, એમ લાગવાથી તેને આનંદ થયો. તેમાં પણ આજે પોતે ખરેખર જાગે છે, તેથી તેા તેને બહુજ આનદ થયા. તેણે પેાતાની આંખા ઉપરથી હાથ ફેરવીને તે તેજસ્વી પ્રખર પ્રકાશ તરફ અચળ દ્રષ્ટિ લગાવી. અડાજ વખતમાં તે પ્રકારનું પ્રતિબિંબ દિવાલ ઉપર પડ્યું અને તે સાથેજ તે દિવાલ કાચની દિવાલ હાયની ! તેમ પારદર્શક દેખાવા લાગી. તે જોઇ ફક્ત એકજ પળને માટે તે જરા ગુચ વાયા. પુન: પેાતાને ભાસજ થાય છે કે શું? એમ તેને લાગ્યું, તેટલામાં તે પેલી તરફના મહેલમાંની વસ્તુ તેને સાફ સાફ દેખાવા લાગી. ત્યાંના દરવાજા, ખારી, દિવાલ ઉપરનુ’કાતરકામ, ત્યાં ખુણાએમાં મૂકેલી નાની મોટી ચીજો તેને એટલી બધી તે સ્પષ્ટપણે દેખાવા લાગી કે તે પાતેજ તે ચીજોની પાસે જઇને જોતો હાય ! ફરી તે પ્રકાશ જરા વધ્યા. તે સાથે લલિતની દ્રષ્ટિ આધે સુધી ગઇ. પહેલાંના દેખાવ દૂર થયા અને તેની પેલી તરફના દેખાવ તેને દેખાવા લાગ્યા. ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઇ. તેનું ધ્યાન તે તરફ ખેં'ચાયું. વાંચક ! જ્યાં આપણી આ નવલકથાના નાયકની દ્રષ્ટિ અચળ થઇ તે દેખાવ શાના અને કેવા હશે વારૂ?
તે પ્રભાવતીના ઓરડા હતા. આ સમયે તે અવ્યવસ્થિત રીતે શૂય્યા ઉપર પડી હતી અને તેણે પેાતાની આંખા બંધ કરી લીધી હતી. તેના કાળા કેશકલાપ વિખરાઇ જઇ તેના મસ્તકની આસપાસ પ્રસરી ગયેા હતેા. તેનાં વસ્ત્ર અવ્યવસ્થિત થવાથી વક્ષસ્થળને ભાગ ઉઘાડે! થએલા હતા. તેની પાસેજ તેની દાસી મધુરી બેઠી બેઠી તેને ધીમે ધીમે પવન નાંખતી હતી. ચેડા વખત પછી પ્રભાવતી ઉઠી. તેની હૃદયવ્યથા તેના મુખ ઉપર સ્પષ્ટપણે દેખાતી હતી. થાડાજ વખત પછી તેના રડવાના ધીમા અવાજ લલિતને સભળાવ્યા તેથી તે જરા ગુચવાયા. જેમ આ પ્રકાશમાં પારદર્શક શક્તિ ડાવાથી આથેના દેખાવ પાસેજ દેખાય, એવી અદ્ભુત કરામાત છે તેમ છેટે જે ભાષણ થાય છે તે, તે અદ્ભુત શક્તિના પ્રભાવે સંભળાશે કે નહિ, એવી તેને શંકા થઇ આવી. એટલામાં તે તેને વાતચત પણ સંભળાઇ
r
મધુરી ! મારી તમામ આશાએ ઇન્દ્રના ધનુષ્યની જેમ ઉત્પન્ન થઇ, પાષાઇ અને આખરે વિલય પણ પામી ગઇ. હવે મારૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૭e. હદય ચીરાઈ જઈ છિન્નભિન્ન થવા માગે છે. થયું, હવે આ સંસારમાં મારે માટે સુખનું નામ પણ રહ્યું નથી, મારી પ્રિય સખી ! તુંજ કહે કે હવે હું શું કરું ? પિતાજીએ અને મોટા ભાઇએ રાત દિવસને માટે મારા ઉપર સખત પહેરી રાખ્યો છે. હું કયાં જાઉં અને શું કરું ? મને કાંઈપણ સૂઝતું નથી. આંખ છતાં દેખાતું નથી અને બુદ્ધિ છતાં કાંઈ સમજાતું નથી. મધુરી! હવે મને લલિતની મુલાકાત થશે કે? તેમના દર્શનને મને લાભ મળશે ખરે કે? મારું પ્રેમધન મને મળશે મારા મનોરથ સફળ થશે-મને અભાગણીને તે પરમ પ્રેમની પવિત્ર પ્રતિમા કોઈ પણ કાળે ફરી–મને દેખાશે ? ઓ સખી ! હાય-હવે મારું શું થશે?”
બહેન ! આમ શોક ન કર. તારું દુઃખ જોઈ મારું હૃદય દુઃખી થાય છે. જો તું હમેશાં આમને આમ શેક કરતી રહીશ તે તારી કેવી સ્થિતિ થશે, તેને તને કાંઈ પણ વિચાર આવે છે ખરે કે? આજે તે નથી કોઈ ખાધું કે નથી કોઈ પીધું! આમ કરવાથી સખી ! જે તે ખરી કે તારી કમનીય કાયાની કેવી શોચનીય સ્થિતિ થઈ છે તે!”
હવે હું આ કાયાને શું કરું? કોને માટે હું આ શરીરની ચિંતા કરું? પિતાજીએ દયાહીનું પિતાજી! તમે મને મારા મનના માનેલા મોહનથી જુલમ કરી દૂર કરી છે છતાં મારું ચિત્ત જ્યાં એટયું છે ત્યાં જ એટયું છે, એ વાત કેમ તમારા ધ્યાનમાં આવતી નથી ? સખી ! હું મારા પ્રાણ ત્યાગ કરીશ પરંતુ મારા મેહનને. કોઈ કાળે ત્યાગ કરી શકીશ નહીં, એ તું ચોક્કસ માનજે.” એમ કહી તેણે પિતાની શવ્યાની નીચેથી એક નાનકડી કટાર કાઢી.
પ્રભાવતીના હાથમાં કાતિલ કટાર જોતાંજ લલિત એકદમ ચમકો. તે એકદમ પિતાની શાપરથી કૂદી પડશે. પ્રભાવતીના હાથમાંની કટાર ખુંચવી લેવા તે પ્રેમઘેલે એકદમ ધર્યો પરંતુ વચમાં ભીંત હોવાથી તે આગળ જઈ શકે નહિ. તેટલામાં તે તેના ઓરડામાં અંધકાર છવાઈ ગયો અને નીચેના શબ્દો તે બોલ્યો-“અરેરે ! બિચારી ગરીબ બાળાના હૃદય ઉપર નિરાશાને કેટલો બધો સખત આઘાત થાય છે કઠોર હૃદયના સરદાર સજજન ! તમને તે બિચારી ગરીબ ગાય જેવી તમારી પુત્રીની દયા કેમ નથી આવતી?” ત્યાર પછી તે પિતે પણ નિરાશ થઈ કેચ ઉપર જઇ બેઠે. હવે તેનું હદય પ્રભાવતીની પીડાથી દગ્ધ થવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
• K
એટલામાં કરી પ્રકાશ પડયા. તે પ્રકાશ ક્રમે ક્રમે પ્રથમના જેવાજ તેજસ્વી થયા. તેનુ પ્રતિકિ ભીંત ઉપર પડ્યું અને ભીંત પારદર્શક થઇહવે લલિતને સરદાર સજ્જનસિંહનું શયનગૃહ સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. ત્યાં તે વૃદ્ધ સરદાર પાતાના પુત્ર ચંદ્રસિંહ સાથે કાંઇક વા તચિત કરતા હતા બેઠા હતા. પ્રથમની જેમ અત્યારે પણ લલિતને તે અદ્ભુત શક્તિના પ્રભાવે પિતાપુત્રની વાતચિત સભળાવા લાગી. આ અપશુકનની વાત મને તે દિવસે રણુભલે કહી હતી.” સજ્જને પેાતાના પુત્રને કહ્યું.
46
“ તા તા પિતાજી! ખરેખર દુર્જનસિંહ ઉપર કાંઇ ન કાંઇ આક્ત અવશ્ય આવશેજ અને તે ઉપરાંત તેવુ' ખરાબ ચિહ્ન...
<<
' છટ્–એવુ' તે કર્યાએ બનતું હશે ખરૂં કે? તે કાંઇ ખરાબ ચિહ્ન નથી. ઘણાં વર્ષોં સુધી એકજ ખીંટીએ ટાંગી રાખવાથી તે ખીંટી જુની થઇ ગઇ અને તેથીજ તેમ બન્યું, એ વાત મને રણમલે કહી. હવે માના કે જો ખરેખરજ તેની ઉપર કાંઇ આફત આવવાની હશે તા આપણે શું કરી શકીશું ? તેમજ તેની ઉપર્ કર્યું સંકટ આવવાનુ છે તે પણ આપણુને શી રીતે જાણી શકીએ ? ચંદ્ર ! આવી આવી નકામી વાતો ઉપર વિશ્વાસ રાખવા, એ આપણી મૂર્ખતા તેમજ નબળાઈ ગણાય. ” ચંદ્રને આગળ ખેલતા અટકાવી વચમાંજ સજ્જને કહ્યું.
""
તો તે વાત જવા દ્યો. હું પણ ક્યાં આવી આવી તુચ્છ વાતે ઉપર ધ્યાન આપું છું. પિતાજી ! હવે આપ લલિતનું શું કરવા ધારે છે ?
..
tr
હજી મેં તે આંબતમાં કાંઇ પણ વિચાર કર્યો નથી. તને આપણી પ્રભાની બાબતમાં કાંઇ લાગે છે ખરું ? ”
..
“ તે આપની આજ્ઞાને આધીન થશેજ, એવા તેને મને સપૂર્ણ વિશ્વાસ છે. જો કે અત્યારે તે જરા દુ:ખી દેખાય છે છતાં જ્યારે તેનું લગ્ન થઇ જશે ત્યારે તે સર્વ રીતે સુખી થશે.
""
નહીં ! તેમ થવાથી તે સુખી થવાને બદલે ઉલટી મહા દુઃખી થઇ જશે !
પાતે કયાં છે, તેનું ભાન ભૂલી જઇ લલિત એકદમ બુમ પાડી ઉપર પ્રમાણે ખેલી ઉડયે!. એટલામાંજ તે પ્રકાશ પુનઃ નષ્ટ થઈ ગયા. એરડામાં અંધકાર થતાંજ તેને જરા માઠું લાગ્યું, તરતજ તેના મનમાં તરતમાંજ સાભળેલી વાત ઉપર-વિચાર થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૭ર
પિતાના પ્રેમપથમાં એક નવાજ હરીફ પેદા થયો છે, એજ તેના વિચારનો વિષય હતે. દુર્જનના સ્વભાવની બાબતમાં તેને વધારે માહિતી ન હોવાથી તે સારા સ્વભાવને અને ડાહ્યો માણસ હશે, એમ તેની માન્યતા હતી. પ્રભાવતીની હમણાંની સ્થિતિ તેના દયાનમાં આવતાં જ તે તેની સાથે રહના બંધનથી નહીં બંધાય, એમ તેને લાગ્યું, આ બાબતને ખરો ભાવાર્થ જાણવાનું તેની પાસે સાધન નહતું. જો કે ચંદ્ર તરફથી તેને તે સમજાય એ તદન અસં. ભવિત હતું. કારણ કે તે બને-બાપ દીકરાએ તેની ઉપર સખ્ત પહેરી રાખ્યું હતું. ઘણે વખત સુધી આવા વિચાર કરી તે પિતાના મનની સાથે તેિજ બબ કે-“ દુર્જનસિંહ! જે પ્રભાવતીની ખરી સ્થિતિ તમારા જાણવામાં આવે છતાં પણ
ઉપરનું વાક્ય લલિત પુરૂં કરે તે પહેલાં જ તેજસ્વી પ્રકાશ પુનઃ તે ઓરડામાં ફેલાય અને તેનું પ્રતિબિંબ ભીંત ઉપર પડયું. લલિતે તત્કાળ પિતાની નજર ભીંત તરફ ફેરવી. તે સાથે જ ભીંત પારદર્શક થઈ અને તેને દુર્જનનું શયનભુવન દેખાયું. દુર્જન એક ફાઓ ઉપર પડ્યા હતા. તેની હિલચાલમાં અશાંતિ અને ખેદનાં ચિહ્ન જણાતાં હતાં. તે ઘડી ઘડીમાં પાસાં ફેરવતા હતા. તેની મુખમુદ્રા ઉપર ઉદાસીનતાની છાયા છવાએલી હતી. ઘણે વખત સુધી શધ્યા પર આળોટયા છતાં ઉંધ ન આવવાથી તે નીચે ઉતર્યો. તેના હૃદયમાં કોણ જાણે કઈ જતના વિચારોનું યુદ્ધ ચાલતું હતું. તેના મુખ ઉપર કોઈ વિચિત્ર ખતના વિચારોની છાયા જણાતી હતી. તે થોડાક વખત પિતાના શયનભુવનમાં આમતેમ ફર્યો. કઈ વાર તે હાથના લટકા કરતે, ક્ષણમાં એક જગ્યાએ જરા ઉભો રહી જ, ક્ષણમાં છાતી પર હાથ મૂક્ત તે ક્ષણમાં મૂછને વળ ચઢાવતે, એમ તેને ક્રમ ચાલતો હતો. આખરે તે પોતે જ પોતાના મનમાં બબડે કે“આજે જે અપશુકન થયા તેથી મને લાગે છે કે મારા ઉપર કઈ પણ જાતની આફત તે આવશે જ ! હવે હું પ્રભાવતીની સાથે પરણવાનો છું અને તેથી મારે બહુ જ સાવચેત રહેવું જોઈએ.”
“સરદાર! પૂરેપૂરે વિચાર કરજે ! આ સમયે પ્રભાવતી બહુજ દુઃખી....બેભાન થઈ લલિત છે. તે વાક્ય પૂરું ઉચ્ચારે તેટલામાં તે પારદર્શક પ્રકાશ અદ્રશ થઈ ગયો અને તે ઓરડામાં અંધકાર છવાઈ ગયે. તે સાથેજ લલિતના હદયમાં પણ અંધકાર ફેલાઈ ગયો. ત્યાર પછી શું થયું તે આગળ ઉપર જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૯૩
પ્રકરણ ૧૪ મુ
સરઢારાની મુલાકાત.
સરદાર દુર્જનસિંહ પોતાના અજયર્ગમાં ઘણા વખત પછી માવ્યા છે, એ વાત બીજા આસપાસના તેના સમેાવડીઆ સરદારાના જાણવામાં આવવાથી તેઓ તેને મળવા માટે આવવા લાગ્યા. સરદાર સજ્જનસિંહ પણ કિલ્લામાં આવી રહ્યા છે, એ વાત પણ બીજા સરદારા જાણતા હતા છતાં તેને કઈ મળવા આવતું નહિ. કારણ કે તેના ઉપર મત્રિમંડળની છતરાજી થએલી હતી અને તેણેજ તેને દેશપારની સજા કરી હતી. એ વાત આસપાસના સા સરદારી સારી રીતે જાણતા હતા. તેમજ મત્રિમંડળની અંતરાજી પાતાના ઉપર થાય એ તેઓને પસંદ નહાતું. તેએ અંતરથી સરદાર સજ્જનને મળવા બહુજ આતુર હતા છતાં ઉક્ત કારણથી અત્યાર સુધી તે તેને મળી શકયા નહાતા. દુર્જનસિંહ કિલ્લામાં આવવાથી હવે તેઓ તે નિમિત્તે એ સ્વાર્થ સાધવા લાગ્યા.
પ્રથમ તે માણિકયગઢના માલેક દેવેદ્રસિંહ પોતાના બે બાળકો સાથે અયદૂર્ગમાં સજ્જન અને દુર્જનને મળવા આવ્યા. તેની સાથે પચાસ ચિઆર બંધ ધેડે સ્વારા હતા. તે દૂર્ગમાં આવતાંજ નિયમ પ્રમાણે દૂર્ગમાં મેટા ઘંટ વાગવા લાગ્યા. દુર્ગંરક્ષક રહુમલ પેાતાના ચુટી કાઢેલા માણુસાને સાથે લઈ દેવેદ્રની સામે તેને માન આપવા ગયા. અને તેને સન્માનપૂર્વક સરદાર દેવેન્દ્રસિંહને કિલ્લામાં લ ગયેા. સભામહેલમાં સર્વની પ્રેમપૂર્વક તેણે મુલાકાત થઇ. સરદાર દુર્જનસિંહ વિગેરે તરથી પણ તેને ઘણું સારૂં સન્માન આપવામાં આવ્યું. તે દિવસે ખીજા પણુ એ ચાર સરદારા અજયદુર્ગમાં આવ્યા.
બીજે દિવસે સરદાર વીરસિહ પોતાના રસાલા સાથે અજયદૂર્ગમાં આવી પહેાંચ્યા. તેને બીજા બધા સરદારા કરતાં ઘણું વધારે માન આપવામાં આવ્યું. આ સરદારનું નામ અમારા વાંચકો પ્રથમથીજ જાણે છે. આ સરદારના નામના ઉલ્લેખ અમે ત્રીજા પ્રકરણમાં કર્યાં છે, તેજ આ સરદાર—સજ્જનસિંહની ગુપ્ત યોજનામાં સામેલ હતા. એગ્રેજ પ્રથમ સજ્જનને દેશપારની શિક્ષા થવાનું અને ખીજા એ સરદારાને મ'ત્રિમ’ડળે રાજદ્રોહી તરીકે કેદ કર્યાનું જણાવ્યું હતું. એ વાત અમારા વાંચ। ભૂલી નહીં ગયા હાય. વીરસિહ પાસેથી બ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
GY
- ૭૪ ઘણી વાત સાંભળવાની હેવાથી સજજનસિંહે તેને બે દિવસ માટે રાખી લીધે. સભામહેલમાંથી તે બન્ને સરદારે એક એકાન્ત જગ્યાએ ગયા અને ત્યાં ઘણું ઘણી વાત કરી અને છુપી યુક્તિ પ્રયુક્તિઓની યોજના પણ કરી. સાયંકાળ થતાંજ તેઓને ભોજન તૈયાર હેવાની એક નેકરે ખબર આપી. ભોજન માટે ત્યાં દુર્જન, સજન, વીરસિંહ ચંદ્ર, પ્રભાવતી અને તેની દાસી એકત્ર થયાં. ત્યાં વીરસિંહે પ્રભાવતી પાસે જઈને કહ્યું-“બહેન પ્રભા ! તારા વિવાહની ખબર સાંભળી અને અત્યંત આનંદ થયે છે, હવે તું શેડા જ દિવસમાં આ કિલ્લાની રાણી થઈશ.”
વીરસિંહ વાત પૂર્ણ થાય તે પહેલાં જ પ્રભાવતીએ તેના તરફથી પિતાનું મુખ ફેરવી લીધું અને મેટેથી એક લાંબે નિસાસા નાખે.
ડીજ પળ પછી તેના ગુલાબી ગાલ ઉપર આંસુના બિંદુઓ બે ચમકવા લાગ્યા. તેની આ સ્થિતિ ત્યાં એકત્ર થએલા એકજ માણસદુર્જનસિંહ-શિવાય બીજા કોઈના પણ જાણવામાં આવી નહીં. આખરે બધાએ ભજન કરી રહ્યા.
ત્યાર પછીના બે દિવસોમાં કાંઈ પણ કહેવા જેવું બન્યું નહિ, જે જે સરદાર સજન અને દુર્જનને મળવા આવ્યા હતા તે ચાલ્યા ગયા અને વીરસિંહ પણ ચાલ્યો ગયો. એક દિવસે એકાન્તમાં સજજનસિંહને બેલાવી દુર્જને કહ્યું-“સરદાર સાહેબ! પરમ દિવસે પણ એક વિચિત્ર બનાવ જોવાથી મારું ચિત્ત બહુજ ખેદ પામ્યું છે. જ્યારે આપની પુત્રીને લગ્નની બાબતમાં વીરસિંહે પૂછયું ત્યારે તેનું મુખ ઉદાસ થઈ ગયું અને તેની આંખોમાં આંસુ પણ આવ્યાં, એ ઉપરથી મને લાગે છે કે તે મારી સાથે લગ્નની ગાંઠથી જોડાવા ખુશી નથી.”
“આપની ભૂલ થાય છે. મારી પુત્રી આપની સાથે લગ્નથી જોડાવા ખુશી છે. છતાં મારે કહેવું જોઈએ કે તેને સ્વભાવ જરા વિચિત્ર હોવાથી વચમાંજ તે .... આટલું કહી સજજન અટકી ગયો.
“શું–વચમાંજ શું? સરદાર સાચું કહે કે વચમાંજ શું?” દુર્જને ઉસુકતાથી પૂછયું.
“તે કાંઈ નથી. ફક્ત હું તેમ બેલી ગમે એટલુંજ.” ખરી વાત ઉડાવી દેવાના ઈરાદાથી સજજને કહ્યું પણ તે વાત દર્જનને સાચી લાગી નહિ. તેણે બહુજ આગ્રહથી ખરી વાત જણાવવા જ્યારે સજનને સનંદ આપ્યા ત્યારે તેણે તમામ હકીકત કહી સંભળાવી. તે સાંભળી દુર્જન –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પ
“ એમ કે ! તેથીજ તમે લલિતને એક એરડામાં પૂરી રાખ્યા છે નહીં વાર ! એકદર રીતે જોતાં લલિત બહુજ પાજી અને હુરામખાર લાગે છે. તમે મને એ વાત કહી એ એક રીતે અહુજ સારૂં કર્યું. ” તે દિવસે અને સરદારામાં એટલીજ વાત થઇ.
બીજે દિવસે સહવાર થતાંજ સજ્જન વ્હેલા ઉઠી નિત્યકર્મથી પરવાર્યા પછી સભામહેલમાં મેસી ખાનગી પરંતુ બહુજ જરૂરી કાગળા લખતા બેઠા હતેા. વીરસિદ્ધ સાથે કરેલી ગાઠવણુના છેલ્લા બે દિવસેામાં સપૂર્ણ વિચાર કરીનેજ આજે તે શાન્ત ચિત્તે ખાનગી પત્રા લખવામાં ગુથાયા હતા. થોડાજ વખતમાં દુર્જન ત્યાં આવ્યા. તે બન્ને સરદાર મેઠા છે, તેટલામાં રહુમલ ત્યાં આવ્યા અને વિનયપૂર્વક નમન કરી મેલ્યા મહારાજ ! સિંહગુકામાંથી એક સ્વાર આવ્યેા છે અને તે તેના માલિક વજેસધ આપની મુલાકાત લેવા આવ્યાનું જણાવે છે. કાણુ ? તે બન્ને લુંટારાએ અને તે પણ આપણે ત્યાં ! ? જા, રમલ ! એકદમ દરવાજે અંધ કરાવી નાંખ ! ” દુર્જને ગુસ્સાથી કહ્યું.
.
..
રહુમલ ! જરા સબુર કર ! ' વચમાંજ સજ્જને કહ્યું અને પછી દુજન પ્રત્યે કહેવા લાગ્યા---
r
“ દુર્જનસિંહજી ! આમ કરવું એ સારૂં નથી. જો કે તે લુંટારા છે—બહારવટીઆ છે છતાં ચાલી ચલાવીને પોતાની મેળેજ જ્યારે આપને મળવા આવ્યા છે ત્યારે દરવાજો અધ કરાવવા, એ તેમનું અપમાન કરવા જેવું છે. મને લાગે છે કે તેઓને કિલ્લામાં તા આવવા દેવા પરંતુ આપણા રિવાજ પ્રમાણે મન ગમતા મેમાતાન આપણે દૂર્ગા ઘટ વગાડીને જે સન્માન આપીએ છીએ તે સન્માન તેમને ન આપવું. એમ કરીને તેના ધ્યાનમાં લાવી દેવું જોઇએ કે તેમના આવવાથી આપને આનંદ થયા નથી પણ ક્રોધ ઉપજ્યા છે. ” “ ઠીક છે. રણમલ! તું જા અને તે પ્રમાણે ગેાઠણુ કર. એન્જ તને મારી આજ્ઞા છે.
"
રહુમલ સભા મહેલમાંથી બહાર આવતાંજ ધેાડાના ડાબડાને અવાજ તેના સાંભળવામાં આવ્યેા. તે ઉતાવળા ઉતાવળા દરવાજા ઉપર આવ્યું! અને પહેરેગીરાને પેાતાના માલેકના હુકમ કહી સભળાવ્યા તથા દૂર્ગ ધટની દોરી કાઢી લેવાવી. ચેાડાજ વખતમાં તે અન્ને ભાઇઓ દરવાજા ઉપર આવી પહોંચ્યા. અહીં અમારા વાંચકોને અમારે તે ખતે વજેસંધ અને અજા×ધની ઓળખાણુ કરાવી દેવી જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૬
વજેસંધની ઉપર લગભગ પાંત્રીસ વર્ષની હતી અને તેને નાનાભાઈ અજબસંધની ઉમર ત્રીસ વર્ષની હતી. બન્ને જણા શરીરે કદાવર, ઉંચા, બહુજ બળવાન, શુરવીર અને અતિશય સાહસિક બને હાદુર નર હતા. તેમના શરીરને રંગ ઘઉંવર્ણો હતે દેખાવમાં તેઓ ફર, ખુની અને નામ પ્રમાણે જ લાગતા હતા, તેમના શરીર ઉપર કિંમતી પિશાક બહુજ ટાપટીપથી પહેરેલ હતું, ઘરેણાં પણ કિંમતી હતાં. સરદાર સર્જનસિંહ અદૂર્ગમાં આવી રહેલો છે અને તેની કન્યા લગ્નને યુગ્ય થએલી છે, એ વાત તે લુંટારા વજેસંધની જાણ બહાર નહતી. હજુ તે બન્ને ભાઈએ અવિવાહિત હતા. તેમનાં આચરણે ઘણુ ખરા લોકોના જાણવામાં હોવાથી તેમને કોઈ પિતાની પુત્રી આપતો નહોતે, તેઓ પર્વતમાં લુંટફાટ કરતા અને હમેશાં બહુજ ઠાઠ માઠથી રહેતા. તેઓ પાંચસે સશસ્ત્ર ઘોડેસ્વારે હમેશાં પિતાની પાસે રાખતા.
તે બન્ને ભાઈઓ કિલ્લાના દરવાજે આવી અંદર પ્રવેશ કરતાં જ વીસ જોડેસ્વારે તેમની પાછળ પાછળ આવ્યા. તેમને કેવી રીતે સત્કાર કરવા, તેની ગોઠવણ રણમલે તરતમાંજ કરી રાખી હતી. તે બન્નેની પાસે રણમલે જઈ શાંત સ્વરે કહ્યું–
“કેમ, આજે કઈ તરફ રસ્તે ભૂલ્યા?”
“રણમલ! અમે રસ્તો ભૂલ્યા નથી. સીધા અહીંજ આવ્યા છીએ અને તે પણ ખાસ કરીને તારા માલેકને મળવા માટે જ અમે અહીં આવ્યા છીએ.”
વજેસંધ અને અજબસંધ પિતાના ઘેડા ઉપરથી નીચે ઉતર્યા અને તેમના નેકરોએ પણ તેમનું અનુકરણ કર્યું. પિતે ખાસ દુર્જનસિંહને–તે ઘણાં વર્ષો પછી કિલ્લામાં આવેલ હોવાથી પિતે તેનેમળવા આવ્યા છે. એવી ખબર દુર્જનને આપવા રણમલને વજેસંઘે સૂચવ્યું પરંતુ રણમલ ગુસ્સામાં હોવાથી તેની વાત તરફ તેણે જરાએ ધ્યાન આપ્યું નહિ. એટલામાં વજેસંધની નજર દૂર્ગના ઘંટ તરફ ગઈ અને તે પિતાના ભાઈને ઉદ્દેશીને બોલ્યા- “અજબ ! આપણું અહીં આવવાથી આ ઘંટ કેમ વાગતો નથી? શું આપણને અહીં કોઈ પણ મન ન મળવું જોઈએ ? અરે ! પણ ત્યાં દેરીએ નથી દેખાતી !”
“ફિકર નહીં! તેની બધી ગોઠવણ હું કરી નાખું છું” એમ કહી અજાબે પિતાના એક સ્વાર તરફ જોયું કે તરત જ તે સ્વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૭
દરવાજા ઉપર ચઢી ગયો અને ઘંટ વગાડવા લાગે તે જોઈ રણમલે વિજેસંધને કહ્યું
“આમ કરવું એ તમારા જેવા વીર પુરૂષને શોભતું નથી.”
“તે તે અમારા અહીં આવવાના માનમાં ઘંટ કેમ ન વગાડો. તું આટલો બધો ઘરડો થયે છતાં ગધેડા જે જ રહ્યા. તારે આ બાબતને પહેલાંથી જ વિચાર કરવો જોઇને હતે !”
મેં વિચાર કર્યો હતે કે નહિ, તે જોવાનું તમારું કામ નથી. તમારી લાયકાત મુજબ જ તમને આ કિલ્લામાં માન મળશે. ”
રણમલ ! ઠીક છે. આ તે કોની સાથે બેલે છે, તેનું તને ભાન છે ખરું કે? અમારા આ અપમાનને અમે સખતમાં સખત બદલે તારી અને તારા સરદાર પાસેથી લેવા સર્વ રીતે સમર્થ છીએ-એ તું ભૂલી જઈશ નહિ!”
“હવે તમારી શી ઇરછા છે, તે કહે.”
એજ કે અમે તારા સરદારને મળવા માગીએ છીએ તેની તું ગોઠવણ કર. ચાલ, અમારી આગળ આગળ ચાલ અને તારા સરદાર સાથે અમને મેળવી આપ. જે તું ના પાડીશ તે અમે પ્રથમ તા. હોળીના નાળીએરની જેમ તનેજ વધેરી નાંખીશું! પછી તે જેવી તારી મરજી ! બોલ તું શું કહે છે?'
“ચાલો, મારી પાછળ પાછળ ચાલ્યા આવે!”
એમ કહી રણમલ તે બને ભાઈઓને સભામહેલ તરફ લઈ ચાલ્યો. ત્યાં સરદાર સજન, દુર્જન અને ચંદ્રસિંહ તે બને ભાઈઓની વાટજ જોતા બેઠા હતા. તે બને ભાઈઓ અંદર આવતાં જ દુર્જને તેમના મુજરો લીધો. તે બન્ને ભાઈ જરા નમ્યા. તેમને જોઈ દુર્જને કહ્યું- તમારા જેવા વીર પુરૂષોની મુલાકાતથી મને બહુ આનંદ થાય છે.”
હા. એ બનવા જોગ છે છતાં તમારું કહેવું કેટલે અંશે ખરું છે, તે કહેવું એ જરા કઠિણ છે. અમે ખાસ તમારી મુલાકાત માટે કિલ્લામાં આવ્યા અને અમારા આવા સહકાર થાય, એ નવાઈ જેવું છે અને તેમ કરવું એ તમારા જેવાને જ શોભે! આ તમારું આચરણ ભવિષ્યમાં સરદાર ! તમારા ઉપર ભયંકર આફત લાવશે, એ ભૂલી ન જતા. “વિજેસંધે ભ્રકુટી ચઢાવીને કહ્યું.
“આ કેવી અસભ્યતા ?! “ એમ કહી ચ પિતાની તરવાર પર હાથ નાંખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
અરે ઓ નાદાન છોકરા ! વચમાં આમ બકવાદ ન કર! તુચ્છતાથી તેની તરફ જોઈ અજબસિંઘે કહ્યું.
શું નાદાન કરે?! એ મુખ-જંગલીઓ ! મારે તમને ઘણીજ સારી રીતે સભ્યતાને પાઠ શીખવું જોઈએ.”
એમ કહી કુમાર ચંદ્રસિંહે પિતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી અને બહુજ જોશથી અજબની ઉપર હુમલો કરવા ધસ્યો. પરંતુ અજબે તે તરફ પિતાનું ધ્યાન જ નથી, એ ડોળ કર્યો. કુમાર પાસે આવતાં જ તેણે એક હાથે કુમારને હાથ ઝાલી મરડી નાંખ્યું અને બીજે હાથ તરવાર ખુંચવી લઈ એક ખૂણામાં ફેંકી દઇ બોલ્યા-જા, નાદાન છોકરા ! પહેલાં શસ્ત્ર ચલાવવાનું શીખી આવે અને પછી આ બહાદુરોની સામે લડવા આવજે! સમજ્યો કે? જા, તારું તે રમકડુ લઈ રમત કર !”
“કેવું ભયંકર અપમાન ! ચંદ્ર, સબુર કર. આ બને ખુની લુંટારાઓને સરદાર દુર્જનસિંહ સખત સજા કરશે. સરદાર સજ્જને ગર્જના કરી.
ઓ જંગલીઓ ! તમે અત્યારે ને અત્યારે મારે આ કિલ્લો છોડીને ચાલ્યા જાઓ.” ગુસ્સામાં આવી જઈને દુર્જને કહ્યું.
એક ક્ષણ માટે તે બને ભાઈઓ ચુપચાપ ઉભા રહ્યા. તે બનેએ પિતાની ચારે તરફ નજર ફેરવી. તે વખતે તેઓની આંખમાંથી અગ્નિની જવાળા જ નીકળતી, હેયની તે ભાસ થતો હતો. તેમનાં મુખ લાલચોળ-રક્ત જેવાં–થઈ ગયાં હતાં. થોડી વાર પછી વજેસંઘે દુર્જન આગળ આવી ગુસ્સાથી ગર્જના કરી કહ્યું–
“સરદાર દુર્જન ! સાંભળો ! આજથી જ આપણે એક બીજાના કટ્ટા દુશ્મન થઈ ચૂકયા. આજે તમે અમારું જે અપમાન કર્યું છે તેને બદલો અને જવાબ અમે તમારી પાસેથી લીધા વિના કદિ રહીશું નહિ. એ સારી રીતે ધ્યાનમાં રાખજે ! સરદાર ! યાદ રાખજો કે આ કેસરીસિંહને છંછેડી તમે બહુજ ખોટું કર્યું છે. હવેથી તમારી સલામતી જોખમમાં આવી પડી છે.”
એટલુંજ કહી તે બન્ને ભાઈઓ સભામહેલ છેડી ગયા.
જે સમયે સભામહેલમાં ઉપર પ્રમાણે ગડબડ ચાલતી હતી તેજ સમયે દુર્ગની પાસેનાજ લતાકુંજમાં પ્રભાવતી પોતાની દાસી સાથે ફરતી હતી. ફરતાં ફરતાં પ્રભાવતીએ મધુરીને પૂછયું
“મધુરી! આજે કિલ્લામાં કોણ આવેલા છે?” “બા ! પેલી સિંહગુફામાં જે બે ભાઈઓ રહે છે તે આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
e
અહીં આવ્યા છે. તે લુંટારા છે-ખુની છે. એમ પ્રથમ મને આપણા વૃદ્ધ ચારણે કહ્યું હતું. પ્રથમ તે તેમને મળવુંજ નહિ, એવી દૂર્ગાધિપતિની ઇચ્છા હતી પણ પિતાજી ખેાલ્યા કે–તેમ કરવું સારૂં નહિ. તે પોતેજ ચાલી ચલાવીને આપણને મળવા આવ્યા છે માટે તેમને તમારે અવશ્ય મળવુજ જોઇએ. બા, પણ હવે આપણે ચાલે ! “ હા, ચાલા. પ્રભાવતીએ કહ્યું અને તે બન્ને ત્યાંથી પોતાના નિવાસ તરફ ચાલી.
""
""
તેજ સમયે પોતાના અપમાનના બદલે કેવી રીતે દુર્જન પાસેથી લેવા, એ ખાખતમાં વિચાર કરતા અને ભાઈઓ ચાલ્યા જતા હત!. સામેથી ચાલી આવતી પ્રભાવતી અને મધુરી ઉપર તે અન્તેની નજર પડી. તે સાથેજ અન્ને ભાઇઓએ એક બીજા તરફ્ જોયું. અન્ને એક બીજાના વિચારો સમજી ગયા. વજેસધે ચારે તરફ જેને પછી ધીમેથી અજાને કહ્યું–“ અજબ ! દરવાજો સાચવ ! ” તરતજ અજખસધે પેાતાના સ્વારા તરફ જોયું. તેઓ પણ પોતાના માલેકના હેતુ જાણી ગયા. આટલી ખીના ખનતાં ભાગ્યેજ એક ક્ષણૢ થયા હશે, પ્રભાવતીએ પેાતાની દાસી સાથે દરવાજામાં પ્રવેશ કર્યાં. તેની સામે જઇ વરેસધ તેને પ્રણામ કરતા હાયની ! તેમ નીચુ ધાલી ઉભા રહ્યા. તરતજ તેણે તેને ઉચકી લીધી અને એકદમ ધાડા ઉપર ચઢી બેઠો. તેણે તત્કાળ પેાતાને ધાડે વાયુના વેગે છે!ડી મુકયેા. પ્રભાવતીનું હરણ થએલું જોતાંજ મધુરીની ખેાખડી વળી ગઇ. તેણે તરતજ બ્રૂમ પાડી પરંતુ તરતમાં તેને કાંઇ પણ ઉપયોગ થયા નહિ. વજેસંધ પ્રભાવતીને લઇ સહિસલામત કિલ્લા માંથી નીકળી સિંહગુકાને રસ્તે ચાલ્યા ગયા.
પ્રકરણ ૧૫ મુ
પ્રભાવતીના છુટકારો.
સભામહેલમાંથી વજેસંધ અને અજબના ચાલી જવા પછી ત્યાં રહેલી ત્રિપુટીમાંથી થોડા વખત કોઇ કાંઇ પણ ખેલ્યેા નહિ. પાતાના ભવિષ્યમાં થનારા ભાવી સસરા, સાળા અને પોતાનું જે અપમાન તે અન્ને ભાઈઓએ કર્યું તે દુર્જનથી સહન થઇ શક્યું નહીં. તેના હૃદયમાં ક્રોધના અગ્નિ સળગવાથી તે ક્રોંધ થઇ ગયા. તેની મુખમુદ્રા વિચિત્ર જ થઇ ગઈ. વૃદ્દે સરદાર સજ્જન બેઠા બેઠા પોતાની મુ આમળ્યા કરતા હતા. તેના મુખ ઉપર પણ ક્રોધનાં ચિહ્નો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૦
સ્પષ્ટપણે જણાઇ આવતાં હતાં. તેની ભ્રકુટી સંકુચિત થઇ ગઇ હતી કુમાર ચંદ્રસિંહના ચિત્તની સ્થિતિ બહુજ ચમત્કારીક થઇ ગઇ હતી એક નાના બચ્ચાની જેમ માની તે અજબસદ્યે પેાતાને હરાવી દીધે તે વિચાર તેના હૃદયમાં આવ્યા અને તે હતાશ થઇ ગયા. તે પોતાના પિતા અને દુર્જન તરફ્ જોતા સ્તબ્ધ થઇ ઉભો રહ્યેા હતો. તેની સ્થિતિ જોઇ દુર્જન મેથ્યા કુમાર ! તમે ખોટુ લગાડશે નહિ. તે દુષ્ટએ તમારા શાસ્ત્રનું અપમાન કર્યું છે તેના બદલે ફ્ સત્તર લઇશ. જાએ, તમારૂં તે શસ્ત્ર તમે ઉચકી છે.
19
તે સાંભળી કુમાર તે શસ્ત્ર લેવા ગયા. સ્હેજ તેની નજર ખારી માંથી બહારના ભાગમાં ગઇ તા મધુરીએ પાડેલી બ્રૂમ તેના સાંભ ળવામાં આવી. તેણે તરતજ એક સિપાઇને પૂછ્યું તો તેના જાણુ વામાં આવ્યું કે—પ્રભાવતીને વજેસધ ઉપાડીને ચાલ્યા ગયા છે.' આ ખબર કુમાર ચંદ્રે સરદાર સજ્જન અને દુર્જનને આપી. તે સાંભળ તાંજ તે અને એટલી ઉઠયા કે–“પકડા ! તે દુષ્ટાને ! ! ” આખરે આ ગર્જના આખા કિલ્લામાં થવા લાગી.
""
જોત જોતાંમાં કિલ્લામાં એક જાતને કાલાહલ થયેા. અભશા ળામાંથી ઘેાડાઓ બહાર લાવવામાં આવ્યા અને ટપોટપ તે ઉપર સશસ્ત્ર સ્વારા એસવા લાગ્યા. થાડાજ વખતમાં સરદાર સજ્જન, દુર્જનસિંહ અને ચંદ્ર પોતાની સાથે લગભગ પચાસ સશસ્ત્ર સ્વા લઇ કિલ્લામાંથી બહાર પડયા.
આટલા વખતમાં પ્રભાવતીને લઇ વજેસધ બહુ આધે જતે રહ્યા હતા. આમ અચાનક પેાતાની ઉપર આવેલી આક્તથી પ્રભાવતી બહુ ગભરાઇ ગઇ. તેના હ્રદયે ધીરજના ત્યાગ કર્યાં. તેની સુકામળ કાયા વજેસંધના બહુપાશમાં થરથર ધ્રુજતી હતી. તેણે અહુજ જોરથી બૂમ પાડવાના પ્રયત્ન કર્યો પરંતુ ભયને લીધે તેના ક સુકાઇ ગઇ ગએલા અને જીભ તાળવે ચોટી ગએલી હાવાથી તેના મુખમાંથી એક પણુ શબ્દ નિકળી શકતા નહાતા. તેના હૃદય સા ગરમાં નવીન નવીન જાતના તરંગા ઉદ્ભવવા લાગ્યા. કિલ્લાથી અહુ દૂર ગયા પછી વજેસધે ઘેાડાને વેગ એછે કરી કામળ કરે ખેલ્યા– મનમાહક માહિની સ્વરૂપ માનિની ! તું જરાએ ડરીશ નહિ. તને જરા પણુ પ્રજા આવશે નહિ. જે તારી ઇચ્છા મારી સાથે યા મારા ભાઇની સાથે લગ્ન કરવાની હાય તા ખાલ, કાઈ પણ પ્રકારના સાચ ન રાખતાં તારી ખરેખરી ઇચ્છા મને જણાવ ! જો તારી ઇચ્છા હશે તા હું તને મારી સિંહગુડ્ડાની સ્વામિની બનાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
તને અમારી સિંહગુફાને અનુપમ અને અપાર વૈભવની કલ્પના પણ નહિ હોય! જ્યારે ત્યાંના મારા વૈભવ તું જોઈશ ત્યારે તને તારા અજયદુર્ગ તદ્દન તુચ્છ જશે.”
વજેસંધ ! આપણે પીછો પકડાયો છે.” અજએ હસતાં હસતાં કહ્યું.
ફિકર નહીં. તેમને આવવા દે! આપણે તે સર્વેને ગ્ય સત્કાર કરીશું.” વજેસંઘે બેપરવાહી જણાવી. - પીછો પકડાયો છે, તે વાત સાંભળતાં જ પ્રભાવતીના હૃદયમાં છુટકારો થશે, એવી આશાને ઉદય થયો, તે વખતે અજબસંધ પાછળ જેતે જે તે બોલ્યો-“વજેસંધ! હવે આગળના વળણ ઉપર હું ડુંક સૈન્ય લઈ ઉભો રહું છું અને તું આડે રસ્તેથી એકદમ આપણી ગુફાને રસ્તે પડ!”
નહીં. તે નહીં બને. તને એકલાને જ આફતમાં નાંખી હું કદિ પણ જઈશ નહિ. તે બન્ને સરદાર બહુજ બળવાન છે. હું હમણાં આ બુલબુલની ગોઠવણ કરી નાખું છું." તરતજ તેણે પિતાની ટુકડીમાંના સશક્ત અને વિશ્વાસુ બે માણસેને પિતાની પાસે બોલાવ્યા અને તેમને આઝાદર્શક સ્વરે કહ્યું-“જુઓ, તમને આ તમારી ભવિષ્યની રાણે સેંપવામાં આવે છે. તેને સાચવજો અને તરત જ એકદમ સહિસલામત રીતે આપણી ગુફામાં જઈ પહોંચજો.”
પોતાના માલેકને હુકમ સાંભળતાં પ્રભાવતીને સાથે લઈ બને વારે સિંહગુફા તરફ રવાના થઈ ગયા. બીજી તરફ તે બન્ને ભાઈઓ આવનારી આફતની સામે થવાની તૈયારી કરવા લાગ્યા. તેઓએ પિતાની ટુકડીને બહુજ સારી રીતે ગોઠવી અને રસ્તે રેકી અડગપણે ઉભા રહ્યા.
સામેથી આવનારાઓના સરદાર સજજન, દુર્જન અને કુમાર ચંદ્ર તેઓની નજરે પડતાંજ-પિતાના અપમાનને બદલે લેવાનો આમ તરતમાંજ વખત આવી મળેલ જોતાંજ-તે બને ભાઈઓને અનહદ આનંદ થશે. સરદાર સર્જનસિંહ અને દુર્જનસિંહ પિતાના સશસ્ત્ર સિપાઈઓ સાથે તેમની પાસે આવતાં જ પ્રભાવતીને ન જેવાથી તેઓ ગોટાળામાં પડી ગયા.
ખરેખર દુષ્ટએ તેને પિતાની ગુફામાં મોકલી આપી હશે. સરદાર દુનસિંહજી! હવે એ લેકના વ્યુહને તેડી નાંખી એકદમ પ્રભાવતીને છોડાવો!” દાંત-હઠ કરડતાં વૃદ્ધ સરદારે કહ્યું,
થોડી જ વારમાં ત્યાં યુદ્ધને આરંભ થશે. બન્ને પક્ષના સૈનિકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
એક બીજા ઉપર તુટી પડ્યા. સ્વાર-સેતિકની બુમોના અને શાસ્ત્રના ખખડાટના તે જંગલમાં પડઘા પડવા લાગ્યા અને તેથી તે પ્રદેશ રાજવા લાગ્યો. તેઓની સમશેરે પરસ્પર અથડાવાથી કેઈ કે વાર અગ્નિ ઝરવા લાગે. ભાલાઓના કકડા ર ર જઈને પડવા લાગ્યા. કુમાર ચંદ્ર વજેસંધ ઉપર ખૂબ જોરથો પોતાની ભાલે ફેક્યો પણ તે એક કક્ષાએ ય હોવાથી એકદમ તેને વાર ચુક્યા તેની ઉપર ધસી ગયે. તે જરા પિતાની પાસે આવતાં જ ચંદ્ર તેના ઉપર તરવારને એક એ તે વાર કર્યો કે જેથી વજેસંધના હાથમાંની તરવારી તુટી ગઈ. અહીં તે પહાડી યો ધોધ થયો અને તે ચંદ્રના ઘેડાની તદન પાસેજ પિતાને ઘોડે લઈ ગયે અને કુમાર ચંદ્ર તેના ઉપર બીજે વાર કરે તે પહેલાં જ તેણે ( વજેસંઘે ) પિતાના જબરદસ્ત હાથથી તેનું ગળું પકડી-એકદમ દડાની જેમ પકડી-ઝાડીમાં ફેંકી દી.
હાય! એ ચાંડાળ! આ તે કે જુલમ કર્યો !? “એટલું બોલી તે વૃદ્ધ સરદાર સજજન એકદમ વજેસંઘ તરફ વળે. આ વૃદ્ધ સરદારને પિતે તરતજ જીતી લેશે, એમ પહેલાં વજેસંઘને લાગ્યું પણ આ તેની ધારણું તરતજ ધૂળમાં મળી ગઈ. સરદાર સજજનસિંહ જેવા જબરદસ્ત યોદ્ધા તરફથી થતા વાર ચુકવતાં ચુકવતાં વજેસંઘ હેરાન થઇ ગયા. આખરે વજેસંધ હાર્યો. સરદાર સજજન તરફથી ચેાથે વાર થતજ તે પિતાના ઘોડા ઉપરથી નીચે પછડાઈ પડ્યો. તે સાથે જ કુમાર ચંદ્ર તેની ઉપર એક વાઘની જેમ કૂદી પડ્યો અને પિતાની તરવાર તેના ગળા ઉપર ચલાવી દે તેટલામાં જ અજબ પિોતાના ભાઇની મદદે દોડી આવ્યો. ત્યાં આવતાં જ તેણે ચંદ્રના મસ્તક ઉપર એવા તો જોરથી મુષ્ટિપ્રહાર કર્યો કે જેથી તે મૂછિત થઈ જમીન ઉપર પછડાઈ પડ્યા-બેભાન થઈ ગયું. પહેલેથી જ દુર્જન અને અજબ સામસામે આવી લડતા હતા. ઘણે વખત સુધી બહુ જ ચતુરાઈથી તેઓ લડ્યા. તેમાં ઘણી વાર અજબ હાર્યો પરંતુ દર્જનના નસીબે તેને દગો દીધે. તેને ઘેડે ઘાયલ થયે અને તેને લીધે તે પ્રાણુએ પિતાના સ્વારને પિતાની ઉપરથી ઉડાવી દીધું. તે લુંટા રાના સૈનિકોમાંથી દસબાર સૈનિકો મરાયા-ઘવાયા. પિતાના પુત્રને બેભાન થએલો જોતાંજ વૃદ્ધ સરદાર અજબ ઉપર ધસ્યો એટલામાંજ પાસેની ઝાડીમાંથી એક ભયંકર ચિચઆરી સર્વના સાંભળવામાં આવી ! તે સાથે જ લડાઈ બંધ પડી ગઈ. તમામ મનુષ્યો તે તરફ જેવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
હ.
થોડા જ વખતમાં એક વૃદ્ધ વનચરી તે ઝાડીમાંથી બહાર આવી.
“એ દુષ્ટો! તમે આ શું કરવા માંડયું છે?” પાસે પડેલા મડદાંઓ અને જખમી માણસે ઉપર પિતાનો લાકડા જે હાથ ફરી તે બોલી. થોડી વાર પછી તે પુનઃ બોલી-“ અરે પાપીઓ! તમે આવી રીતે માનવની અમુલ્ય કાયાને નાશ કરવા માગો છે તે શું તમે તેને એક નિર્માલ્ય જીવ જંતુ જેવી માને છે ? પણું તમે આ લડાઈ શા માટે કરો છો? જેને માટે તમે એક બીજાના પાણ લેવા તૈયાર થયા છે, તેને તે કયારનેએ તે યુવક દ્ધાએ છુટકારે કર્યો છે?”
“છુટકારે કર્યો?” એકદમ તપી જઈ અજબે અજાયબી દર્શાવી.
મોટા ભાઈ ! ગુફા ! ” એમ કહીને એકદમ તેણે સિંહગુફા તરફ પિતાને ઘડે દેડાવ્યો.
હા. તેને છુટકારો થયો. તે દુષ્ટાના હાથમાંથી તેને જેણે છોડાવી છે, તેજ નરરત્ન આખરે તેને સુખી કરશે!” તે ડેસીએ કર્કશ અવાજે હાથના વિચિત્ર ચાળા કરતાં કહ્યું અને થોડી વાર પછી પુન; બેલી-“ દુષ્ટ દુર્જન ! તું તેની ઇચ્છા ત્યાગી દે. વિધાતાએ તારા જેવા પાપી નરરાક્ષસને માટે તે નારીરત્ન નિર્માણ કર્યું જ નથી ! માટે તેના મેહને તું છોડી દે. તે તને કરડે ઉપાયે મળશે નહિ, તારી ઇચ્છા કોઈ કાળે પૂરી થશે જ નહિ. !” એટલુંજ કહી તે ડેસીએ ફરી એક ભયંકર ચિચીઆરી પાડી એકદમ ઝાડીમાં અદશ થઈ ગઈ.
પ્રભાને છુટકારે કરનાર લલિતજ હશે.” કુમાર ચંદ્ર કસિત સ્વરે કહ્યું.
ચંદ્ર તે વૃદ્ધાની ચીસ સાંભળી સાવધ થઈ ગયું હતું. લલિત પમાને છુટકારે કર્યો એ વાત સાંભળતાં જ તે ઘણેજ ગુસ્સે થઈ ગયે. પિતે આટ આટલી મહેનત કરી અને તેનું શ્રેય લલિતે લઈ લીધું, એ વિચાર મનમાં આવવાથી જ તે ઉપર પ્રમાણે છે. તેની ખરાબ અસર દુર્જન ઉપર પણ થયા વિના રહી નહીં. તે સીની વાત સાંભળવાથી દુર્જનના મન ઉપર બહુજ ખરાબ અસર થઈ. તે ઉદાસ અને નિરાશ થયે અને તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, કૂદીને ઘેડા ઉપર સ્વાર થવાની તેનામાં શક્તિ રહી નહીં. તે ઘણે વખત સુધી ઝાડી તરફજ જેતે રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
“સરદાર ! મારી પ્રજાને માટે અત્યારે તે મુર્ખ ડોસી જે કાંઈ બી ગઈ તે તરફ આપ જરાએ ધ્યાન આપશે નહિ. મેં આપને જે કહ્યું છે–વચન ....
તે વૃદ્ધ સરદારને વચમાં જ બોલતે અટકાવી દુર્જને કહ્યું-“છી તે મુખ ડોસીની વાત માનવા જેટલે હું મૂર્ખ નથી. ચાલે, હવે આપણે આપણું કિલ્લા તરફ જઈએ. આપની પુત્રીને સહિસલામત જોયા વિના મને શાંતિ થશે નહિ.” તે સર્વે કિકલા તરફ પાછા વળ્યા.
પ્રકરણ ૧૬ મું.
આકસ્મિક મિલન, વહાલા વાંચક ! હવે આપણે જરા પાછળના-ડા વખત પહેલાના બનાવ તરફ નજર કરીએ. જ્યારે તે લુંટારા ભાઈઓએ પિતાના માણસ લાખા અને નિરાનંદને પ્રભાવતી સોપતાંજ તેઓ સિંહગુફા તરફ ચાલ્યા ગયા, એ વાત તમારા ધ્યાનમાંજ હશે. ત્યાર પછી શું થયું?
તે બન્ને જણ પ્રભાવતીને લઈ આડે રસ્તેથી સિંહ-ગુફા તરફ ચાલ્યા જતા હતા. તે સમયે પ્રભાવતીના મનમાં શા શા અને કેવા કેવા વિચારો ઉત્પન્ન થયા હશે કે થતા હશે તે જાણવાનું રહેલું હતું. તેણે પ્રથમ લાખાના મુખ તરફ જોયું. તેની મુખમુદ્રા ઉપરથી તે ખૂની અને પિતાનો માલેકની જે જ નિર્દય જણ હતો. પછી તેણે બીજા માણસના મુખ તરફ જોયું તે તે પણ તેની પહેલાના જે જ તેને જણાવે. એટલે પિતાને છુટકારો થવાની તેને જે આશા હતી તે આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. છતાં તે સંપૂર્ણપણે નિરાશ થઈ નહીં. તેના નિરાશામય અંતઃકરણમાં કંઈક આશાને ઝાંખું પ્રકાશ હતા. તે વારે વારે ચારે તરફ જતી હતી અને કોઈની વાટ જોતી હેય તેમ લાગતું હતું છતાં તે કોની વાટ જોતી હતી, તે, તે પિતેજ સમજી શકતી નહતો.
થોડેક વખત વી. ધીમે ધીમે તે બન્ને સ્વાર સિંહગુફાની પાસે પાસે આવવા લાગ્યા. હવે પ્રભાવતીને ભય લાગવા માંડ્યા. થોડાજ વખતમાં સિંહગુફાનું ઉચ્ચ શિખર નજરે પડતાંજ-પિતે હવે સુરક્ષિત પણે પ્રભાવતીને ગુફામાં લઈ જશે–એવો વિચાર આવતાં જ-તે બને સ્વારેને અત્યંત આનંદ થશે. પરંતુ તે આનંદ બહુ વખત સુધી સ્થિર રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
શક્યો નહિ. તે બને સ્વારે એક ગાઢ ઝાડીમાં પ્રવેશ કરે છે ત્યાં તે એકદમ સૂસું કરતું એક બાણ આપ્યું અને તે એક સ્વારના ઘોડાના ગળામાં ખેંચી બેઠું. તે સાથે જ ઘેડે એકદમ જમીન ઉપર પછડાય અને તેના સ્વારની પણ તેજ દશા થઈ તેનું મસ્તક જમીન ઉપર પડેલા એક પત્થર સાથે અફળાયું અને તે બેભાન થઈ ગયો પિતાની સાથેના સ્વારની આવી દશા થએલી જોતાંજ બીજે સ્વાર ગભરાઈ ગયો. તેણે એકદમ પિતાને ઘડે ભાવી ચારે તરફ નજર ફેરવી જોયું તે તેને કોઈ પણ જણાયું કે દેખાયું નહિ. આમ અચાનક અચૂક બાણ આવેલ જોઈ તેને બહુજ અજાયબી લાગી. કોઈ આવે છે કે કેમ, તે માટે તેને ઘણા વખત સુધી વાટ જોઈ. પણ તેવું કાંઈ બન્યું નહિ પછી તે પિતાના ઘોડા ઉપરથી ઉતર્યો. એક હાથે પિતાના ઘડાની લગામ પકડી બીજે હાથે પિતાના જોડીદારને સાવધ કરવાની કશીશ કરવા લાગે. એટલામાં પ્રભાવતીએ બુમ પાડી કે-“લલિતસિંહ!” તે સાંભળતાંજ લાખાએ ઉચું જોયું તે તેને પિતાની સામે એક સશસ્ત્ર જુવાન પેઠે ઉભેલો દેખાય. લલિતે તેને જોતાં જ કહ્યું-“ઓ સિપાઈ ! શસ્ત્ર છેડી દે અને શરણે આવ!” શરણ એ શબ્દને ત્રણ વખત ઉચ્ચાર કરી લાખો તદન હતાશ થશે અને તેણે લલિતના હુકમ મુજબ કર્યું.
“બહાદુર ! ચાલ્યો જા. જા, હું તને અભયદાન આપું છું. જે તું મારી સાથે કપટ કરીશ તો હું તને તેની સખત સજા આપવા સમર્થ છું.”
યુવક વીર! મને કપટ કે દગો કરતાં આવડતું જ નથી. તમે મને જે પ્રાણદાન આપ્યું છે તે હું કોઈ કાળે ભૂલી જઈશ નહિ.”
“ ઠીક છે. જે, હું આ તારા વચન ઉપર વિશ્વાસ રાખી તારે ઘેડે લઈ જાઉં છું. કિલ્લામાં પહોંચતાં જ તારે ઘેડે હું તને અહીં પાછો પહોંચાડી દઈશ. ”
અહા હા ! લલિત અને પ્રભાને માટે તે સમય બહુજ આનંદ અને સુખને હતે. તે પ્રેમી યુગલનું આજે આમ આકાત્મિક રીતે મિલન થવાથી તે અનહદ આનંદના આવેશમાં આવી ગયું. થોડે વખત સુધી તેઓમાંથી કોઈ કાંઈ પણ બોલી શક્યું નહિં. પછી પ્રભાવતી અચકાતાં અચકાતાં બેલી
“લલિતસિંહ?” હા, પ્રભાવતી ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૬
તત્કાળ પ્રભાવતીને પાતાના પ્રશ્નના પ્રેમી અવાજમાં ઉત્તર મળતાજ તે અહુજ આનદિત થઇ અને પરસ્પર પ્રેમાતિશયથી પ્રેમ પૂર્વક પરસ્પર જોયું. તે અન્ને એક બીજાના બાહુપાશમાં બંધાઇ ગયા. ઘણા વખત થઈ ગયા છતાં તેમના હૃદયની આકર્ષક શક્તિ ઓછી થઈ નહિ. આખરે નિરૂપાયે તે છૂટા પડયા. કારણ કે પાસેનીજ ઝાડીમાં કાંઇક ખખડાટ થવા લાગ્યા. થેાડાજ વખતમાં તે ઝાડીમાંથી એક વૃદ્દા વનચરી બહાર આવી અને તે પ્રેમી યુગલ તરફ્ જોઇ પરમાનંદ પામી. તે ખેલી અહાહા વિધાતાએ કેવું સુંદર અને પરમ પવિત્ર પ્રેમી યુગલ નિર્માણ કર્યું છે! ખરેખર આ દિવ્ય પ્રેમી યુગલજ છે!”
“ લલિત ! જો આ વૃદ્ધા આપણું એક કામ કરશે તે બહુ સારૂં થશે અને તેથી કેટલાએ નિર્દોષ પ્રાણીઓના પ્રાણ બચશે.” તે વૃદ્ધાને જોતાંજ પ્રભાવતી ખેાલી.
“ પ્રભા ! કહે, તારૂં શું કામ છે ? તારૂં ગમે તે કામ કરવા હું તૈયાર છું. ઘણાજ પ્રેમથી અને મૃદુવરે તે વૃદ્ધા ખેાલી.
,,
"
''
“પ્રભા ! કાના પ્રાણ ખેંચશે? કહે, તે મને સર્વ સવિસ્તર સત્વર કહે. રને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ વૃદ્ધા તે કામ જરૂર કરશે. ” લલિતે કહ્યું. “ એ ભલી ભાઇ ! તું જા–એકદમ અહીંથી જા ! આ ઝાડીના ત્રીજા વળષ્ણુ પાસે એકદમ જા અને જ્યાં કેટલાક સશસ્ત્ર સૈનિકા યુદ્ધ કરે છે ત્યાં જઈ કહે કે- તમારા યુદ્ધમાં કારણભૂત જે હતું તેને છુટકારો થયા છે અને તે અત્યારે સહીસલામત છે' એટલી વાત કહી
""
આવ. જા !
'
ટ્રીક છે. પ્રભાવતી! હું તારૂં કામ કરવા તૈયાર છું. ઇશ્વર તમા અન્નને સુખી રાખો. હવે હું તારૂં કામ કરવા માટે જાઉં છું.
..
એમ દહી તે ડેાસી ઝાડીમાં ચાલી ગઇ. ત્યાર પછી તેણે શું કર્યું, તે અમે કહી આવ્યા છીએ અને તે અમારા વાંચકાની જાણ બહાર નહિજ હોય.
cr
તે વૃદ્ધાના ચાલી જવા પછી પ્રભાવતીએ સંકુચિત અને સલજ્જ ભાવે લલિત પ્રત્યે કહ્યું–“ તમે અત્યારે અહીં કર્યાંથી આવી ચડયા ? ’’ પ્રિય પ્રભા! હું તને મારી કમનસીબ કહાણી શું કહું? આજે કેટલાએ દિવસ થયા હું ચિતામાંને ચિતામાંજ હતા. ધણી રાતે આનું કારણ હું તને કહું? અને જો કરું સમય મે કિલ્લાની એકાંત કોટડીમાં દરમિઆન મને તારી પ્રેમમયી પરમ આવ્યા છે. ગઇ કાલની રાત! મે
મે તાકતાં વીતાવી છે. તા ફક્ત એટલુંજ કે જેટલે વ્યતીત કર્યો છે, તે સમય પવિત્ર પ્રતિમાનાંજ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૭
અહુજ દુઃખમાં વીતાવી છે અને તેથી મારા અંતઃકરણમાં ઉદાસીનતા છવાઇ ગઇ છે. તે ઉદાસીનતા દૂર કરવા-ઉત્સાહ મેળવવા અને સૃષ્ટિનું સદિય જેવા તેમજ મારા મનને આનંદ થાય તેટલા માટે હું આજે આ તરકના પ્રદેશમાં કરવા નિકળ્યેા. જે સમયે હું કિલ્લામાંથી બહાર નિકો તે સમયે દરવાજા ઉપર દુર્જનસિંહને કાઇ મળવા આવ્યું હતું તેથી હું શસ્ત્રાગારમાં થઇ બહાર આવ્યે.. હું જ્યારે શસ્ત્રાગારમાંથી પસાર થતા હતા ત્યારે આ સુંદર ધનુષ્ય મારા જોવામાં આવ્યું અને તે લઇ હું આ પ્રદેશમાં આભ્યા. ઘણા વખત સુધી હું આ પ્રદેશમાં કર્યો. કાંઇક શિકાર મેળવા મે’ કાશીશ કરી પણ મને કાંઇએ શિકાર મળ્યો નથી. ક્રૂરતાં ફરતાં જ્યારે હું થાકયા ત્યારે વિશ્રાંતિ લેવા એક શિલા ઉપર એકા. તે વખતે પણ મારા મનમાં અનેક વિચારોની બ્રડમાંગ ચાવતીજ હતી. એટલામાં ઘેાડાના ડાબડાને અવાજ મને સંભળાવા લાગે. ત્યારે મને અજાયબી એ ઉપજી કે આવી ગાઢ ઝાડીમાંથી કેળુ પસાર થતું હશે? એથી હું આશ્ચર્યચકિત થઇ ગયા. ધીમે ધીમે તે અવાજ મને પાસેને પાસે સંભળાવા લાગ્યા. આવી ઝાડીમાંથી પસાર થનારા સ્વાર કાણુ હશે, તે જોવા માટે હું એક ઝાડની આથમાં છુપાઇ ગયેા. ઘેાડાજ વખતમાં એ સ્વારે મને દેખાયા. પ્રભાવતી! તેમાંધી એક સ્વારની પાસે તને જોતાંજ મારા મનની હાલત બહુજ વિચિત્ર થઇ ગઇ. તેનું વર્ણન કરી શકવા હું અસમર્થ છું. તત્કાળ મે મારૂ આ ધનુષ્ય સજ્જ કર્યું અને બાણ છેડયું. ત્યાર પછી શું થયું, તે બધું તે તે તારી આંખે જોયુંજ છે! • પ્રભાવતીની પ્રેમમય મુ. ખમુદ્રા તરૢ જોતાં તેતાં લલિતે કહ્યું,
.
“ અને પછી તમને શિકાર પણ મળ્યું. હાસ્યમય મુખે ધીમેથી પ્રભાવતી મેલી.
"
આજે ઘણા દિવસે પછી પ્રભાવતીના મુખ ઉપર હાસ્ય મકા લાગ્યું હતું પણ તે હાસ્ય હુ વખત સુધી ટકીને સ્થિર રહી શક્યું નહિ. પોતે લલિતની સાથે આવી રીતે વર્તે છે, તે ઉચિત નથી, એમ તેને લાગવા માંડયું. પ્રભાએ તે વિષય બદલી નાંખવા માટે બડ્ડી ઘણી કાશીશા કરી પણ તે સુખદાયક વિષય-ઇચ્છા છતાં પ્રભા બદલી શકતી નહેાતી. અન્તે તે ખેલી– લલિત ! હવે આ વિષયને છેડી ઘે. અત્યારે હું કેવી સ્થિતિમાં છું, તે તમે ભૂલી ગયા લાગે છે. ચેડાજ સમય પહેલાં અનુપમ આનંદના અનહદ આવેગમાં આવી જઇ મેં તમારી સાથે જે ભાષણ અને વર્તન કર્યું, તેને માટે મને બહુજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપ છે. મારે હવે બહુજ વિચાર કરીને સાવચેતીથી વર્તવાનું છે–ચાલવાનું છે. મારા પિતાજીએ મારે માટે જે કાંઈ વિચાર કરી રાખે છે ... ..
“પ્રભા ! હવે આગળ ન બોલ. હું તે સર્વ વાત જાણું છું અને તે એ કે સરદાર દુનસિંહની સાથે . વચમાંજ લલિત બોલ્યો.
હા. જે તમને ખબર હોય અને તમે જાણતા હે તે આપણું આ વર્તન કેટલું બધું અક્ષમ્ય છે-અનુચિત છે ? હવે હું બીજા • ની સાથે .
એટલામાં તે તરફ કેટલાક ઘોડેસ્વારોના આવવાનો અવાજ તેઓને સંભળાવે. લલિતસિંહે તરત મ્યાનમાંથી પિતાની તરવાર બહાર કાઢી અને તે પ્રભાવતીની પાસે જઈ ઉભું રહ્યું. તેણે એક વાર ચારે તરફ નજર કરી. કદાચિત્ સિંહગુફામાંના લોક પિતાની ઉપર ચઢી આવશે, એમ તેને પ્રથમથી જ લાગતું હતું. પ્રભાવતીને પણ ભય લાગવા માંડશે. ફરી જે તે લેકે આવી જશે તે પિતાની રિથતિ બહુજ ખરાબ થઈ જશે, એ તે જાણતી હતી. પ્રભાવતીને ભયભીત થએલી જોતાંજ તેને ધીરજ આપતાં લલિત કહ્યું-“પ્રભાવતી ! તું જરા પણ ભય પામીશ નહિ. જ્યાં સુધી આ લલિતસિંહના શરીરમાં પ્રાણુ છે ત્યાં સુધી કઈ પણ મનુષ્ય તારે વાળ પણ વાંકે કરી શકે તેમ નથી. માટે તું તદન નિશ્ચિંત રહે. તારી સહિસલામતીની જવા બદારી હવે મારે માથે છે અને તે હું ભૂલી ગય નથી.”
“આ તે પિતાજી આવ્યા!”પ્રભાવતી એકદમ આનંદથી બેલી ઉઠી.
સરદાર સર્જનસિંહ, દુનર્જનસિંહ અને ચંદ્રસિંહ કેટલાક સ્વરેની સાથે ઝાડીમાંથી બહાર આવ્યા. પિતાની પુત્રીને સહિસલામત જોતાંજ વૃદ્ધ સરદાર સજજનને અનહદ આનંદ થશે. તે ઘડા ઉપરથી ઉતરી પ્રભા પાસે ગયો અને તેના કપાળે ચુંબન કર્યું. પછી તેણે લલિત તરફ નજર કરી. તેના શરીર ઉપર રક્તનું એક બિંદુ પણ નહતું છતાં તેણે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છોડાવી હતી. જે કામને માટે પિતાને કેટલાએ સૈનિકનું બળીદાન આપવું પડયું હતું છતાં કાર્યની સિદ્ધિ ન થઈ અને તેજ કામ એક યુવકે કાંઈ પણ જોખમ ખેડ્યા વિના સિદ્ધ કર્યું, તે જાણીને તે વૃદ્ધ સર. દારને અજાયબી ઉપજ્યા વિના રહી નહીં. તે લલિતને એક તરફ લઈ ગયે અને કહ્યું – “લલિત! તારે આજને ઉપકાર હું કોઈ કાળે ભૂલીશ નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
એટલુંજ કહી તે વૃદ્ધ સરદારે પ્રભાને બેસવા માટે એક સ્વારને ઘેડે અપાવ્યો અને તે ઉપર પ્રભા બેસી ગયા પછી સર્વે અજય તરફ ચાલ્યા. તેની ડાબી બાજુએ સરદારે દુર્જનસિંહ ચાલતો હતો અને આગળ આગળ ચંદ્ર ચાલતું હતું. તે સમયે તે બન્ને–ચંદ્ર અને દુર્જનના મનમાં શા શા વિચારે ચાલતા હતા, તે જાણવાનો માર્ગ નહોતે. તે બન્નેના મુખ ઉપર ક્રોધની કરચલીઓ પડેલી સ્પષ્ટ પણે જણાતી હતી. લલિત તે સર્વેની પાછળ પાછળ ધીમે ધીમે પગ પાલો ચાલતા હતા. થોડીવારમાંજ લલિત પાછળ પડી ગયો અને બીજા બધા તેની આગળ ચાલ્યા ગયા. ત્યાં સરદાર સજજને પ્રભાને પૂછયું કે-“પુત્રી ! લલિત તારી સાથે શી શી વાત કરતા હતા ? તમે બન્ને દઈ બાબતમાં વાતચિત કરતા હતા?'
પિતાને પિતા આ પ્રશ્ન શા માટે પૂછે છે, તેને ઉદેશ તરતજ પ્રભાવતીના ધ્યાનમાં આવી ગયે. તે તેના તરફ કરડી નજરે જોતી બોલી–
પિતાજી! તમારા પ્રશ્નનો ઉદેશ હું સારી રીતે સમજી ગઈ છું. લલિતે મારી સાથે કાંઈ ગેરવ્યાજબી વર્તન કર્યું હશે અથવા મારી સાથે અનુચિત વાત કરી હશે, એમ તમને લાગતું હશે. પરંતુ પિતાજી ! લલિત એ એક બહુજ પવિત્ર અને ખરેખર શુરવીર છે અને તેને માટે તમારે શંકા લેવી, એ તમારા વિરૂદને કલંક લગાડનાર છે, એમ હું માનું છું ! પિતાજી! આજે તેણે જ મારા પ્રાણ બચાવ્યા છે અને મને પ્રાણદાન આપ્યું છે, તે હું મરતાં સુધી કોઈ કાળે ભૂલીશ નહિ. મારા ઉપર જ્યારે સંકટ આવી પડયું ત્યારે જે લલિત ન હોત તે. પિતાજી! આજે આ તમારી અભાગિની પુત્રી આ સમયે કોણ જાણે ક્યાં હોત....
ત્યાર પછી તેનું કથન તે વૃદ્ધ સરદાર સાંભળ્યું નહિ. પ્રભાવતીના મુખમાંથી ઉપર પ્રમાણેની વાત સાંભળતાં જ લલિતસિંહને માટે તેના હૃદયમાં જે શંકા આવી હતી તેને માટે હવે તે શરમાવા લાગે. તેણે એક સ્વારને ઘોડા લલિતને અપાવ્યું અને તેની સાથે સાથેજ ચાલવા લાગ્યા. રસ્તામાં તે વૃદ્ધ સરદારે લલિતને જંગલમાં બનેલા બનાવની સર્વ હકીક્ત પૂછી લીધી.
ધીમે ધીમે તે તમામ લોકો અજયદૂર્ગમાં પહયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
८०
પ્રકરણ ૧૭ મુ’.
'ગમાં ભગ
વ્હાલા વાંચક ! ગયા પ્રકરણમાં જે હકીકત અમે લખી આવ્યા છીએ તેને આજે પાંચ અઠ્ઠવાડિ થઇ ગયા છે. એક દિવસ સરકાર સજ્જનસિંહ અને દુર્જનસિંહ અને જ્યારે સભામહલમાં ખેડા હતા ત્યારે સજ્જન એકદમ ક્લ્યા કે—કેમ દુર્જનસિંહજી ! તમારા આ કિલ્લામાં વશપર પરાથી ચાલતા આવેલા રિવાજ મુજબ તમે આ વર્ષે મહિષઞલીમહાત્સવ કરશેા કે નહિ ?”
rr
હા—ના—પણ આ વાત તમને કોણે કહી ? ” સજ્જને આ પ્રશ્ન પૂછ્યાંજ દુર્જન જરા ચમકી ગયા અને અચકાતાં અચ કાતાં ઉપર પ્રમાણે માલ્યા.
“ તેમાં કહેવા જેવું શું છે ? આજે ઘણાં વર્ષોથી આ મહેત્સવ તમારા કિલ્લામાં બહુજ ડામાડથી ઉજવાય છે, એમ મે ઘણી વાર સાંભળ્યું છે. તે શિવાય ન ધારેલી રીતે અમે જ્યારે તમારા આ કિલ્લામાં હાજર છીએ ત્યારે તે અમારા જોવા-જાણવામાં પણ આવી શકશે. દુર્જનસિં’હજી ! આવા મહેસવાથી અમારી પ્રભાતે બહુજ આનંદ થાય છે. ”
શું તમે આ ખરૂંજ કહેા છે? તાતા ખરેખર તે ઉત્સવ આ વર્ષે હું બહુજ ઠાઠમાઠથી ઉજવીશ. ” એક ક્ષણ પહેલાં દુજૈનસિદ્ધને જે ભય લાગતા હતા તે ભય “ પ્રભાતે બહુજ આનંદ થાય છે !” એ મંત્રના પ્રભાવે કાણુ જાણે ક્યાંએ ઉડી ગયે. હજુ નવા વર્ષના પહેલા દિવસને ચાર દિવસની વાર હતી. દુર્જન પોતાના કથન પ્રમાણે ખરેખર બહુજ ઝાડમાંથી તે દિવસ ઉજવવાની ગાઠવણેા કરવા લાગ્યા. અજયદૂર્ગની આસપાસના અન્ય સરદારાને તેણે આગ્રહપૂર્વક આમંત્રણા માકલાવ્યા.
ત્યાર બાદ થાડાજ સમયમાં ધીમે ધીમે અજયર્ગમાં અનેક સરદારા એકત્ર થયા. મેટમોટા સરદારાની સ્ત્રીએ અને બાળકોના કોલાહલથી તે દુર્ગ ગર્જના કરવા લાગ્યે ગાજવા લાગ્યા.
આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ છે. કિલ્લામાં સર્વ ઠેકાણે આજે બહુજ સફાઇ દેખાય છે. મહેફીલના મંડપમાં ચારે તરફ ધ્વ જાપતાકા લગાવેલી છે અને તેની આસપાસ આવ્ર અને અશોકની લપુષ્પ યુક્ત મેટ માટી શાખા-પ્રશાખાઓ લગાવી તે મડપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
શોભાને બહુજ વધારી દેવામાં આવી છે. દરવાજાની પાસેના સંગ્રહ લયની બાજુમાં જ મેમાને તે મહત્સવની શોભા જોઈ શકે તેટલા માટે–તેમને બેસવા માટે સુંવાળો મટે ગાલીચે પાથરી દેવામાં આવ્યું છે. મુખ્ય દરવાજા ઉપર જરીનું–અજયનું–નિશાન ફરકી રહ્યું છે. મંગલવા વાગે છે અને તેને મધુર ધ્વનિ આખા કિલામાં પડઘા પાડી દુર્ગને ગજાવી મૂકે છે. મુખ્ય દરવાજાની અંદરની બાજુએ કિમતી પિશાક પહેરી સજજ થએલા સિપાઈઓ લાઈનબંધ ઉભા છે. ધીમે ધીમે તમામ મેમાને પિતપતાની લાયકાત પ્રમાણેની જગ્યાએ આવીને બેસી ગયા પછી પિતાના ઉમદા ઘડા ઉપર બેસી દુર્જનસિંહ ત્યાં આવી પહોંચ્યો. તે સમયે તેણે ઘણોજ કિંમતી પોશાક પહેર્યો હતો. તે ઉપરથી તેના વૈભવની કલ્પના થઈ શકે તેમ હતું. તેના તમામ વસ્ત્રાભૂષણે ચાલુક્ય કુળમાં રાજપુરૂષ જેવા હતા. તે વખતે તેણે જરીનું અંગરખુ પહેર્યું હતું અને તેની ઉપર હીરામોતીને હાર આમ તેમ અથડાવાથી તેની શોભામાંજ બહુ જ વધારો થયો હતો. તેને મસ્તકે જે જરીને ફે બાંધેલું હતું તેની ચારે તરફ બહુમૂલ્ય હીરાને શિરપેચ હતો. વચમાં સોનેરી કલગી તેની શોભાને દ્વિગુણિત કરતી હતી. ભુજદંડ ઉપર બાહુનાં ઘરેણાં ધારણ કરેલ હતાં. ઘેડાની ઉપર જે સામાન હતો તે પણ બહુજ સુંદર અને કિંમતી હતે. આટ આટલું છતાં પણ દુર્જનસિંહના અંતઃકરણમાં કે મુખમુદ્રા ઉપર પ્રસન્નતા અથવા પ્રફુલ્લતા અને તેજનો અભાવ હિતે. તે બહુજ ઠાઠમાથી મહેસવ-મંડપમાં આવ્યો ત્યારે તેને મુખ ઉપર તેજ ચમકતું નહતું પણ તે નિસ્તેજ દેખાતું હતું–તેની ઉપર ઉદાસીનતાની આછી આછી છાયા-ઝીણી નજરે જોનારને–દેખાઈ આવ્યા વિના રહે તેમ નહોતું. દુર્જનસિંહે ત્યાં આવતાં જ દેવાલય તરફ જોઈ નમન કર્યું અને પછી ત્યાં પોતાને માટે રાખેલા આસન ઉપર જઈ બેઠા. થોડા જ વખતમાં વિવિધ કળાઓમાં કુશળતા ધરાવનારા પુરૂષો એક પછી એક એમ જુદી જુદી જાતની રમતે કરી બતાવવા લાગ્યા. પ્રથમ બે મોએ મલ્લયુદ્ધ કરી બતાવ્યું. પછી જુદી જુદી જાતની રાજવંશી અને શૂરવીરતાવાળી રમત રમાઈઆમ કેટલેક વખત વ્યતીત થયા પછી ત્યાં એકત્ર થએલા સર્વ મનુષ્ય ઉઠીને ઉભા થયા. રાજપુરોહિતે આવી દુર્જનસિંહના ભવ્ય પણ નિતેજ ભાલ ઉપર કંકુનું તિલક કર્યું. એટલામાં વૃદ્ધ દૂગરક્ષક રણમલ અને કેટલાક અનુચર મળી ત્યાં એક રૂછપુષ્ટ પાડાને લઈ આવ્યા. દુજને રાજપુરોહિત પાસેથી લાલ ફૂની માળા લઈ પાડાના કંઠમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૧
સુય દરવાજાને
પહેરાવી અને પછી પાડાના મસ્તકે સિદૂરના પાંચ તિલક કર્યો. પછી તે મંડળ પાડાને લઇ ત્યાંથી રવાના થયું. તે સર્વે મડળ દૂર્ગના મુખ્ય દરવાજે આવી પહેોંચ્યું. સર્વ મનુષ્યાએ દૂર્ગના ત્રણ પ્રદક્ષિણા કરી. કરી તે મ`ડળ મુખ્ય દરવાજે એકઠું થયું. આ વખતે રાક્ષસી તાપે પોતાની ગર્જના કરવા લાગી, દૂર્ગના ધટ અને નામત એટલા તેા જોરથી વાગવા લાગ્યાં કે જેથી ત્યાંના આસપાસને! પ્રદેશ ગાજી ઉઠયા. ઘેાડીવારમાંજ દરવાજાની પાસેની એક જ ગ્યાએ કે જ્યાં પાડે! ઉભા હતા ત્યાં દુર્જને જઇ તે પાડા ઉપર પેાતાની સમશેરને એવો તેા સફાઇથી વાર કર્યો કે જેથી તેનું મસ્તક તત્કાળ ધડથી જુદું થઇ ગયું અને પાડાના પંચ પ્રાણ પરલેાકે પ્ર યાણ કરી ગયા.
વાંચકા ! આ હૃદયભેદક ઉત્સવની વધારે હકીકત જાણવાની આપણે જરૂર નથી. માટે ચાલે, હવે આપણે આપણા એક પરિચિત સ્થળ તરફ પ્રમાણુ કરીએ. ભાપણે હવે લલસિદ્ઘ પાસે જવાનું છે. તે બિચારા દીન યુવક પાતાના ઓરડામાં એકલેજ પેાતાની ગાચનીય સ્થિતિ ઉપર વિચાર કરી દુ:ખતાં ઉનાં આંસુ ખેરવે છે. તેની પાસેજ તેને વિશ્વાસુ મદદગાર વીજલ ઉભા છે અને તેને ધીરજ આપી રહ્યા છે. વીજલ મેલ્યા
લલિત! તમારે માટે મને બહુજ લાગી આવે છે. તમે ધીરજ ધરા-શ્વિર દયાળુ અને સતિઆને ખેલી હોવાથી સા સારાં વાનાં કરશે અને તમને સુખી બનાવશે. અસ્તુ. પણ આજે આ કિલ્લામાં બહુજ હાર્ટમાંથી મહિષખલી-મહાત્સવ ઉજવાયો અને તમે એક કેદીની જેમ પેાતાના ક‘ગાલ એરડામાં પડી રહ્યા છે!! એ શું ખરી રીતે જોતાં આજના મહાન મહાત્સવમાં ભાગ લેવાની પરવાનગી સરદારે તમને આપવી જોઇતી હતી પણ અસાસ કે તેમ બન્યું નથી. લલિત ! શું તમે હજુ પણ કાંઇ સમજી નથી શકતા ! અરે ભલા યુવક ! ભલાઇની પણ હદ હોય છે. હજી પણુ જો તમે તે સરદારને “મારું કલ્યાણ કરનાર' એમ કહેતા રહેશેા તમારે આખું જીવન આ કષ્ટમય કારાગૃહમાંજ એક કેદીની જેમ વ્યતીત કરવું પડશે. આ ડું તમને ખરેખરૂં કહું છું તે ધ્યાનમાં લ્યેા——ભૂલશો નહિ ! ”
tr
r
પ્રિય વીજલ ! હજી ખીજાં પણ તારે કાંઇ કહેવાનું બાકી રહે છે ખરું? અને જો ન રહેતું હાય ! એ ભલા વીજલ! સાં ભળ. તું મને કેદી કહે છે એ તારી ભૂલ છે. વીજલ ! મેં સરદારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
એક અપરાધ કર્યો છે. તેમની એકની એક પુત્રીને હું ચાહવા લાગ્યો અને મારા આ અપરાધની તેમણે મને જે સજા કરી છે, તે વ્યાજબી છે અને તે વ્યાજબી બાબતમાં ભારે શા માટે ખોટું લગાડવું જોઈએ? તે તુંજ મને કહે.” વીજલ તરફ જોતાં લલિતે સસ્મિત મુખે કહ્યું.
“કુમાર! મને તે તમારી માન્યતા કાંઈક વિચિત્ર લાગે છે.”
“તને ગમે તે લાગતું હોય છતાં હું કહું છું કે-તે મારી પ્રમાણિક માન્યતા છે. વીજલ, સમજ કે જે તેજ સરદાર મારા જન્મદાતા– પિતા–હોત–અને ખરી રીતે મારા જન્મદાતા જનક કરતાં તેમની સજજનતા અધિક છે–તે તેઓ મને જે આજ્ઞા કરતા તે આજ્ઞાને શું મારાથી ભંગ કરી શકાત? નહીં જ! વીજલ, આ કઈ શિક્ષા નથી અથવા હું કાંઈ તેમને કેદી પણ નથી. મને સર્વ વાતની છૂટ તેમણે આપી છે. ફક્ત એક પ્રભાવતીને મળવું નહીં અને તેની સાથે વાતચિત કરવી નહિ, એવું તેમણે મને ફરમાવ્યું છે. હવે હું મારી મરજીથી જ બહાર ન નિકળે અને અહીં જ પ રહું તો તેવી સ્થિતિમાં જે તું મને કેદી કહે તે હોય તે વીજલ, તે તારી સમજ ફેર શિવાય બીજું કાંઈજ નથી. વારૂ, પણ શું તું મને એમ કહે છે કે – મારે અહીંથી ચાલ્યા જવું?”
” કુમાર ! તમારી દુઃખદાવસ્થા દૂર કરવાને તેજ એક માત્ર ઉપાય છે ”
“અને વિજલ! અહીં તું એક વાત ભૂલી જાય છે.” “તે કઈ વાત?”
તે એજ કે જે હું આ પહેલાં જ અહીથી ચાલી ગય હેત તે તે દિવસે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છેડાવત કોણ?”
અને તેથી જ તમે કિલાને ત્યાગ નહીં કરતા હે?” “હા, એમજ છે.”
હવે આપની શી ઇચ્છા છે. અને આપ શું કરવા માગે. છો?” વિજલે તેની ઇચ્છા જાણવા પૂછયું.
“એજ કે આ કિલામાં રહીને જ હું તેની ઉપર નજર રાખીશ.”
વારૂ, હવે એ વાત પડતી મુકો. આજે સવારથી જ તમને એક વાત પૂછવાનું મને મન થયું છે પણ તે પૂછવા આવવાને મને અત્યારે વખત મળવાથી હું તમારી પાસે આવ્યો છું. લલિત! તમને લાગે છે કે – આજ રાત્રે દૂર્ગમાં કાંઈ નવીન બનાવ બનશે ખરે?”
નક્કી કાંઈ કહી શકાય નહિ પણ મને લાગે છે કે તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
કઈક થયું તે જોઈએજ કાંઈક બનશે, એ ભય રાખનાર આ કિલ્લામાં એક નહિ પણ અનેક મનુષ્યો છે, એમ હું માનું છું.”
હા. આપની આ માન્યતા બરાબર છે. વાર પણ કુમાર! તમને ભૂતપિશાચ ઉપર વિશ્વાસ છે ખરે?”
વીજલને આ અજાયબી ભરેલો વિચિત્ર પ્રશ્ન સાંભળી લલિત તેના મુખ તરફ જોવા લાગ્યો. તેણે ખાસ કરીને આ પ્રશ્ન પિતાને પૂ હશે, એવી શંકા એકદમ તેના હૃદયમાં ઉત્પન્ન થઈ આવી, તેણે ફરી વીજલના મુખ તરફ ભેદક દૃષ્ટિએ જોયું અને પછી બે
વીજલ! વિધાતાએ આપણા જેવીજ ભૂતપિશાચ વિગેરેની નિનિર્માણ કરી છે. એમ હું માનું છું. જે આપણે તેના ઉપર વિશ્વાસ ન રાખીએ તે. પણ આપણા હમેશના વ્યવહારને કાંઈ બાધ આવી શકે તેમ નથી. છતાં પણ એ વાત તે નજ ભૂલવી જોઈએ કે–તે પણ વિધાતાએ નિર્માણ કરેલી એક યોનિ છે. જો કે તે ભત્પાદક છે, એમ લેકે કહે છે, છતાં પણ નીતિ-ન્યાય અને ધર્મ તથા સત્યને અનુસરીને ચાલનારા પુરૂષોને તેના તરફથી ભય રાખવાનું કાંઈ કારણ નથી. પણ વીજલ ! આજે આ વિચિત્ર પ્રશ્ન મને પૂછ વાનું તારે કોઈ પ્રયજન?”
પ્રજને તે કાંઈ નહી પણ આજે આ કિલ્લામાં એજ વિષયની ચર્ચા ઘણુ ખરા મનુષ્યો કર્યા કરે છે. દૂર્ગમાં પુષ્કળ મેભાને આવ્યા છે તેનું મુખ્ય પ્રયજન પણ એજ છે. અજયગમાં મહિષબલી–મહત્સવને સમયે એક ચમત્કારિક બનાવ બને છે, તે પિતાની નજરોનજર જોવાની ઘણા ખરા મેમાનની મરજી છે-જીજ્ઞાસા છે અને આજે સવારથી ઘણું ખરા મનુષ્ય તેની તેજ ચર્ચા કર્યા કરે છે.”
આ વિચાર લલિતના હૃદયમાં પણ સવારથી જ એક સરખો છે ળાયા કરતે હતે. કિલ્લાની પૂર્વદિશા તરફના પર્વત પ્રદેશમાં પોતે
જ્યારે શિકારે ગયો હતો અને અચાનક રીતે તે વૃદ્ધ વનચરીને પિતાને ભેટે થઈ ગયે તેમજ તે મહિષબલી મહત્સવની બાબતમાં તે ડોસીએ જે ઉગારે કાઢયા હતા તે લલિત ભૂલી ગ નહોતે. રાત્રે ભેજન સમયે દુર્ગને ખરો માલેક આવશે ! એવું જે વાક્ય તે ડોસીએ કહેલ તે વાક્ય હજુ પણ તેના સ્મરણમાંથી ખસ્યું નહેતું.
* જીવાનામુત્તિસ્થાનૈયોનિ છે ઇવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૫
આ વાકયને ખરેખર ભાવાર્થ હજુ પણ તે પૂરેપૂરો સમજી શકો નહે. ખરે દુર્ગાધિપતિ કોણ? તે જાણવાની તેને અનહદ ઉત્કંઠા લાગી હતી પરંતુ ગઇ કાલથી જ પોતાના ઓરડામાંથી બહાર ન નિકળવાનું સરદાર સજજને તેને જણાવ્યું હતું. એ જ કારણથી તે પિતાના ઓરડામાંથી બહાર નિકળે નહે. લલિત વીજલને કહ્યું – “ભાઈ વીજલ! હવે તું જા અને ભજન સમયે ક્યા ક્યા બતાવો બને છે, તે જોઈ-જાણી મને આવીને કહેજે !”
મહિષબલી મહોત્સવ સંધ્યા સમયે સમાપ્ત થશે. આજે કિલામાં ઠેકઠેકાણે વિશેષ રોશનાઈ કરવા સબબ ઘણા દિવસથી નિદ્રાવસ્થામાં પડે તે કિલ્લો જાગૃત થઈ ચમકતે હતે. હજુ ભોજનનું કામ બાકી હતું. તેને માટે સર્વ તૈયારીઓ થઈ ગઈ. સર્વ મેમાને અને બીજા લેક પોતપોતાની યોગ્યતા પ્રમાણે ગોઠવાએલા આસને ઉપર આવીને બેસી ગયા. ભજનના પદાર્થો પિરસાયા. સરદાર દુર્જનસિંહ તમામ પ્રકારે ઉપર દેખરેખ રાખત આમથી તેમ ફરતે હતા. તે સમયે તે સર્વ રીતે તદ્દન શાન્ત લાગતું હતું. આજે તેનું સર્વ ઐશ્વર્ય પ્રભાવતીની નજરે પડયું હતું અને તેથી તેને અત્યંત આનંદ થયો હતો. તે વચમાં વચમાં કોઈક ચીજની વદ આપવા માટે ગંભીરતાથી રણમલને બેલા અને રણમલ પણ એક યત્રિક પુતળાની જેમ તેની આજ્ઞાના તાલ ઉપર નાચતો હતો. તે બિચારા વૃદ્ધનું ચિત્ત આજે ઠેકાણે નહેતું. આજને પ્રસંગ કયારે નિવિનતાથી સમાપ્ત થાય, એજ તેના વિચારને વિષય હતે. તેની મુખમુદ્રા તદન નિસ્તેજ દેખાતી હતી. તમામ મનુષ્યો આનંદમાં ગુલતાન બની ભોજ્ય પદાર્થોને વખાણ વખાણ ઇન્સાફ આપતા હતા. પાસેનાજ સભામહેલમાંથી આવતા વારાંગનાઓના મધુર ગાયનને—મંજુલ નાદ તેમના કર્ણપ્રદેશ ઉપર વારંવાર અથડાતે હોવા સબબ સર્વ મેમાનના આનંદને અવધિ થયે હતે. ક્રમે ક્રમે ભજનનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું. રિવાજ મુજબ સરદાર દુર્જનસિંહ પિતાને માટે તૈયાર કરેલા સ્થાન પાસે ગયે અને હવે તે, તે આસન ઉપર બેસે તેટલામાં જ શસ્ત્રાગારમાંથી–બધા ધા ધડડડડ” એવો ગર્જના કરત-મેઘની જેમ કકડીને ગર્જના કરતો-ભયંકર વનિ ત્યાં એકત્ર થએલા સર્વ મનુષ્યોને સંભાળાય અને તે સાથે જ ભોજનશાળાને એક છુપો દરવાજે ઉધશે. દરવાજે ઉઘડતાં જ સર્વ લોકો ગભરાયા ભયભીત થયા. ભજન ભજનને ઠેકાણે રહ્યું અને તમામ લોકો પત્થરના પૂતળાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
જેમ જ્યાં હતા ત્યાં જ સ્થિર થઈ ગયા. તેઓ એક બીજાની તક ટગર ટગર જોવા લાગ્યા. તે સર્વના ત્રિામાં અને શરીર ઉપર એક જાતના ભયની છાયા ઇવાઈ ગઈ. આમ તે આનંદમાં વિષાદની છાયા ભેળા રંગમાં ભંગ થઈ ગયે.
- તે લોકો એક બીજા તરફ જોતા હતા છતાં કોઈની છાતી નહોતી થતી કે તેઓ એક પણ શબ્દને મુખમાંથી ઉચાર કરે! તેટલામાં જ ઉઘડેલા ગુમ દરવાજામાંથી એક ચમત્કારિક આકૃતિ દુર્જનસિંહના આસનની પાસે આવીને ઉભી રહી. '
તે આકૃતિના મસ્તક ઉપર શિરસ્ત્રાણ હતું, તેના શરીર ઉપર ચળકતું બખ્તર અને હાથમાં નાગી યમરાજની જિવા જેવી ચમકતી તરવાર હતી. એવા પ્રકારની તે આકૃતિ દુર્જનસિંહની પાસેજ આવીને ઉભી રહી.
પ્રકરણ ૧૮ મું.
અજયર્ગને ખરે માલેક તે દ્ધાની આકૃતિ ભોજનશાળામાં આવીને દુર્જન પાસે ઉભી રહી, ત્યાર પછી તે પાછી છુપા દરવાજા પાસે ગઈ. અજબ જેવું તે એ હતું કે તેના ચાલવાને જરા પણ અવાજ થતો નહતે. તે આકૃતિ ધીમે ધીમે ફરી દુર્જનના આસન પાસે આવી. દુર્જન ત્યાંજ ભયભીત થઈને બેઠો હતો. ફરી વાર તે આકૃતિને પિતાની પાસે આવેલી જોતાં જ દુર્જન બહુજ ભય પામી એક બૂમ પાડી ઉઠ અને ત્યાંથી કૂદીને બીજા માણસે જ્યાં ઉભા હતા ત્યાં જઈ ઉભે. કુમાર ચંદ્રસિંહે પણ તેનું અનુકરણ કર્યું. ઘણે વખત સુધી તે આકૃતિ દુર્જનના ખાલી પડેલા આસન પાસેજ ઉભી હતી. પછી તેણે તમામ લોકો ઉપર પિતાની નજર ફેરવી અને તેને દુર્જન ઉપર સ્થિર કરી. તે આકૃતિએ પિતાને બીજો હાથ દુર્જન તરફ લંબાવ્યો તે વખતે સર્વે લોકોના ભયમાં ઓર વધારો થયો છતાં સર્વ દુર્જન તરફ જવા લાગ્યા. આજે એજ કાંઈક ચમત્કારિક બનાવ બનશે ખરે, એ વાત તે ઘણાખરા મનુષ્યના જાણવામાં હતી અને શો ચમત્કારિક બનાવ બને છે, તે જાણવાની પિતાની જીજ્ઞાસાને પ્ત કરવા કેટલાક મેમાને તે પ્રસંગે ખાસ કરીને ત્યાં આવ્યા હતા. હવે તેઓને પિતાની મૂર્ખતા ભરેલી છાસાને માટે પશ્ચાત્તાપ થવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
હવે પિતે સહિ સલામત રીતે કિલ્લામાંથી બહાર જઈ શકશે કે નહીં, એ બાબતમાં તેઓ ચિંતાતુર બની ગયા. તે સમયે ત્યાં એકત્ર થએલા લેકના હૃદયની હાલત કેવી શોચનીય થઈ ગઈ હશે, તેનું પૂરેપૂરું વર્ણન કરવાનું કામ બહુજ કઠિન છે. તે આકૃતિએ દુર્જન તરફ હાથ લંબાવતાજ તે ( આકૃતિ ) ની આંખોમાંથી અગ્નિની જવાલાએ નિકળવા લાગી. હવે ત્યાંના લેકે ધીરજ રાખી શકયા નહિ. તેઓ એકદમ હાસભાગ કરવા લાગ્યા. ભોજનશાળામાંથી જેમ બને તેમ તરતજ બહાર નિકળી જવા રસ્તો ખાળવા લાગ્યા. એટલામાં
ન્યાસો ! આ ! માર્યા રે મારા બાપ !” એમ તે મનુષ્યોમાંથી એક મનુષ્ય બૂમ પાડી ઉઠે. દરેક માણસ પાછું વાળીને જોવા લાગ્યો તે તે આકૃતિને હાથ હદ ઉપરાંત લાંબો થએલો દરેકના જોવામાં આવ્યો. હવે તે કોના હૃદયમાં ઉત્પન્ન થએલા ભયને. અવધિ થયે તેમજ ભોજનશાળામાં બહુજ કોલાહલ થઈ ગયો. જેઓ સશક્ત હતા તેઓ જેમ તેમ કરી બહાર નિકળી પડ્યા અને બાકીના બધા બેભાન થઈ ભોજનશાળામાંજ પછડાઈ પડયા. સરદાર દુર્જન અને ચંદ્ર તે કયારનાએ મૂછિત થઈ પડયા હતા.
સ્ત્રીઓને માટે ભજનની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવામાં આવેલી હતી. ત્યાં દેખાવ તે બહુજ હૃદયભેદક હતું. ત્યાં એકત્ર થએલી ૨૦-૨૫ સ્ત્રીઓમાં ફક્ત પ્રભાવતી જ સાવધ હતી અને બીજી બધી સ્ત્રીઓ મૂછિત થઈ જમીન ઉપર પછડાઈ પડી હતી. પ્રભાવતીને પહેલાં તે ત્યાં અચાનક પ્રકટ થએલી તે ચમત્કારિક દ્ધાની આ કૃતિને ભય લાગ્યો ખરો પણ પછી તે તદ્ગ નિર્ભય થઇ-એક પડદાની પાછળ છુપાઈ જઈ–ભેજનશાળામાં બનતે બનાવ આતુરતાથી જોવા લાગી. સરદાર સજજનસિંહની સ્થિતિ પણ બહુજ દુઃખદાયક અને શોચનીય થઈ ગઈ હતી-છતાં તે બેભાન થ નહોતે. તે આકૃતિ ભોજનશાળામાં પ્રકટ થઈ ત્યારથી જ તે ધ્યાન પૂર્વક તેની તરફ જોઈ રહ્યા હતા. તેણે એજ આકૃતિને પહેલાં એક વાર જોઇ હતી અને તેથી જ તેને તેને બહુ ભય લાગે નહિ, છતાં પણ ભયની
ડી ઘણું અસર તે તેના જર્જરિત થએલા હદય ઉપર થઈ. તે એક તરફ જઈ ભીતે હાથ ટેકવી ઉભા રહ્યા હતા. તે પ્રભાવતીના જોવામાં આવ્યું. પછી પડદાને દૂર ખસેડી પ્રભાવતી પિતાના પિતાની પાસે આવીને ઉભી રહી. તે સમયે ભોજનશાળામાં સરદાર સજન, પ્રભાવતી અને તે ચમત્કારિક આકૃતિ શિવાય બધા બેભાન -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
થઈ પડ્યા હતા. થોડા વખત પછી તે આકૃતિ જ્યાં ઉભી હતી. ત્યાંથી ધીમે ધીમે પ્રભાવતીની પાસે પાસે આવવા લાગી, તે જોતાં જ સરદાર સર્જનમાં જે કાંઈ હિંમત રહી હતી તે તેને ત્યાગ કરી ગઈ. હવે તે પિશાચાકતિ પિતાની પ્રિય પુત્રીને પિતાના પિશાચી પંજામાં પકડી લેશે, એમ લાગવાથી તે એક કારમી ચીસ પાડી બેલી ઉઠશે કે-“પ્રભાવતી ! હારની જ રે ભાગી જા !! ”
ધીમે ધીમે તે આકૃતિ પ્રભાવતીની તદન પાસે જઈ પહેચી અને પિતાને હાથ ઉંચે કરીને બેભાન થઈ પડેલા દુર્જન તરફ તિરસ્કારથી જોઈને “નહીં! નહીં! એવી ઈશારત કરી. પ્રભાવતી સ્તબ્ધ પણ ભય રહિત થઈ, તે આકૃતિના આશ્ચર્યજનક કાર્યો તરફ જોતી હતી. સરદાર સજજન તે બેભાનજ હો. ફરી તે આકૃતિએ હાથઉંચે કરી આશિર્વાદ આપતી હોય તેમ તેના મસ્તક ઉપર હાથ ફેરબે. એક ક્ષણ સુધી બહુ શાન્ત મુખે તેની તરફ જોઈ તે આકૃતિ છુપા દરવાજે થઈ ભોજનશાળામાંથી બહાર નિકળી ગઈ. તે ત્યાંથી નિકળતાંજ એક તેમના જેવો રાક્ષસી-કાનના પડદા તેડી નાખે એ ભયંકર-અવાજ થશે અને આપે આપ તે છુપો દરવાજો બંધ થઈ ગયે.
તે અવાજ સાંભળતા જ સજનસિંહ એકદમ ઉમે થયો અને ભય ભરેલી નજરે ચારે તરફ જેવા લાગે. પ્રભાવતી જ્યાં ઉભી હતી ત્યાં જ અને તેવી જ સ્થિતિમાં હતી, તેની ઉપર વૃદ્ધ સરદારની નજર પડતાંજ એકદમ તેની પાસે જઈ તેને છાતી સાથે ચાંપી અને બે -“બેટા! તું સહિસલામત તે છે ને?”
“હા પિતા. મને કાંઈ થયું નથી. પણ આ બેભાન થઈ પડેલાઓ તરફ તે જુઓ ! આ આપણે ચંદ્ર
એમ કહી પાસેજ પડેલા એક પાત્રમાંથી પાણી લઈ તેણે ચંદ્રના મુખ ઉપર છાંટયું. થોડી વાર પછી ચદ્ર પિતાની નિતેજ આંખ ઉઘાડી. તેને ઉઠાડીને સાથે લઈ પ્રભા બીજી તરફ ચાલી ગઈ.
પછી સરદારે દુર્જનસિંહને સાવધ કર્યો. ઘણે વખત સુધી તેના મુખમાંથી એક પણ શબદને ઉચ્ચાર થઈ શક્યો નહિ. કિલ્લાના નકોને સરદાર સજ્જને બહુ બહુ બૂમ પાડી પરંતુ કોઈ પણ નેકર ત્યાં આવ્યું નહિ. આખરે થરથર ધ્રુજતો રણમલ ત્યાં આવ્યો. તે વખતે તેના મુખ ઉપર પ્રેતકળા છવાએલી હતી. તે બન્નેએ મળી ત્યાં મૂઠિત થઈ પડેલા સર્વ મનુષ્યને સાવધ કર્યા-શુદ્ધિમાં આપ્યા.
આટલે બનાવ બનતાં રાત્રિને એક પ્રહર વ્યતીત થઇ ગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રભાવતી પિતાના ઓરડામાં બેઠી બેઠી સ્વમવત બની ગએલા બનાવની બાબતમાં અનેક વિચાર કરતી હતી. તે મહાન શરીર હેવાનું અભિમાન રાખનારા અને રણભૂમિમાં હજારો શત્રુઓથી જરા પણ ન ડરાવનારા વીર પુરૂષ એક તુચ્છ આકૃતિથી આટલા બધા ભયભીત થઈ ગયા–બેશુદ્ધ થઈ પૃથ્વી પર પછડાઈ પડ્યા ! અને પોતે એક અબળા હોવા છતાં પણ પોતાને તે આકૃતિથી કાંઈ ભય કે શંકા પણ ઉપજ નહીં, કે પિતે જરા ગભરાઈ કે બેશુદ્ધ પણ થઈ નહીં! એ બાબતમાં તેને રહી રહીને આશ્ચર્ય થવા લાગ્યું. પિતે આજે જે જોયું તે શું હશે, તેની તે કલ્પના કરી શકતી નહોતી. તે આકૃતિ પિતાની પાસે આવી અને પિતાને જુદી જુદી જાતની ઇશારતે કરી બતાવી તેને યથાર્થ ભાવાર્થ શું હશે, એને તેણે ઘણું સમય સુધી વિચાર કર્યો. એટલામાં જ તેને લલિતનું સ્મરણ થઈ આવ્યું. તેણે પિતાની દાસી મધુરીને હાક મારી અને તે પાસે આવતાં જ બેલી કે “મધુરી! અત્યારેને અત્યારેજ તું એક કામ કર. થોડા વખત પહેલાં મેં જે આકૃતિ જોઈ હતી અને તેણે મને જે જે ઇશારતે કરી તેમાં મને કાંઈ પણ સમજ પડતી નથી. તેને યથાર્થ અર્થ મને લલિતસિંહ શિવાય બીજો કોઈ પણ સમજાવી શકે તેમ નથી. માટે આવતી કાલે તે મને અવશ્ય મળ જોઈએ. તે અત્યારે જ જ અને વીજલને મળ. તેને માટે સંદેશ કહે કે “આવતી કાલે બપોરે ઘણાજ જરૂરી કામ માટે પર્વતની પાસેના પહેલા જ નાકા ઉપર લલિત મને જરૂર જરૂર મળે!” એ સંદેશ વીજલ લલિતને જઈને કહી દે, એવી ગોઠવણ તું તરતમાં કરી નાંખ!”
“ વાંરૂ-હું તેની તમામ ગોઠવણ કરું છું!” એમ કહી પ્રભવાતીના ઓરડામાંથી દાસી ચાલી ગઈ અને તે પિતે એક કોચ ઉપર જઈ બેઠી.
પ્રકરણ ૧૯ મું.
ખૂનને વહેમ, ભગવાન સહસ્રરશ્મિ સવિતાપતિ સૂર્યનારાયણ બરાબર આકાશના મધ્યભાગમાં આવી પહોંચ્યા હતા. તેઓના અતિશય તેજસ્વી અને પ્રખર કિરણે સર્વત્ર ફેલાઈ ગએલા હેવાથી ગરમી પુષ્કળ જણાતી હતી અને ભૂમિમાંથી વરાળે નિકળતી હતી. વૃક્ષની ગીચ છાયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૦e પક્ષીઓ પિત પિતાના માળામાં વિશ્રાંતિ લેતા હતા. અજયની પૂર્વદિશાએ આવેલા પર્વતની બેમાંથી વહેતા નદીના પ્રવાહમાં હાથીએના છંદ જળક્રીડા કરી રહ્યા હતા. આવા સમયે પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલ્લામાંથી ધીમે રણ બહાર આવી. ગઈ કાલે મનુષ્યના કોલાહલથી ગાજતે કિલ્લે આજે સામસૂમ જેવું લાગે હતે. ભોજન સમયે બનેલે અત્યંત ભયંકર બનાવ જેઇ સર્વ કે કિલ્લામાંથી પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા.
બીજે દિવસે સરદાર સર્જન અને દુર્જન સભામહેલમાં બેસી ગઈ રાત્રે બનેલા આશ્ચર્યજનક બનાવની બાબતમાં વાતચિત કરતા હતા. પિત કાલે જે આકૃતિ જોઈ તે પિતાના મરણ પામેલા મોટાભાઈની હતી અને તે આ પ્રસંગે હમેશાં કિલ્લામાં ર્યા કરે છે. તેના તરફથી આ કિલ્લામાંના કોઈ પણ માણસને કાંઈ પણ ઈજા થતી નથી. પોતે અને બીજા લોકો નકામા ગભરાઈ ગયા. એ પિતાના અને બીજાના ચિત્તની નિર્બળતા શિવાય બીજું કાંઈ નથી ! એમ આડી અવળી વાતો સરદાર સજજનને સમજાવી અને તેણે પણ દુર્જનને ખુલાસો માની લીધે. કાલે પોતે જે આકૃતિ જોઈ તે તદન નિરુપદ્રવી છે, એવી તેને પહેલાં પણ ખાત્રી થઈ હતી અને દુર્જનની વાત સાંભળી તે ખાત્રી સંપૂર્ણ વિશ્વાસમાં ફેરવાઈ ગઈ. કુમાર ચંદ્રને આખી રાત જરાએ ઉંઘ આવી નહીં. તેણે આખી રાત બહુજ બેચેનીમાં પસાર કરી. આખી રાત દરમિઆન તે ભયંકર બનાવી તેની સમક્ષથી હાલ્ય પણ નહીં. ઘણો વખત સુધી તે પિતાના પિતાની પાસે બેસી રહ્યો અને સરદાર દુર્જનસિંહને ખુલાસે પણ સાંભળે છતાંએ તેના ચિત્તનું સમાધાન ન થયું તે નજ થયું. આખરે કંટાળીને તે જંગલમાં ફરી આવવા માટે કિલામાંથી બહાર નિકળી પડે.
પ્રભાવતી મધુરી સાથે નક્કી કરેલા ઠેકાણે આવી પહોંચી. તે જગ્યાએ લલિતસિંહ પ્રથમથી જ આવીને એક શિલા ઉપર બેઠે હતે. પ્રભાવતી તેની નજરે પડતાં જ તે શિલા ઉપરથી ઉ અને તેની સામે આવ્યું. તે બે-“પ્રભાવતી ! તને જોઈ મારા અંતઃકરણને અનુપમ આનંદને અનિર્વચનીય અનુભવ થાય છે. તારા તરફથી મને સંદેશો મળતાંજ મને બહુજ હર્ષ થયે છતાં પણ મારા ચિત્તમાં અનેક પ્રકારના વિચાર આવ્યા વિના રહ્યા નહીં. મને અવનવા વિચારો થવા લાગ્યા.”,
તે પ્રેમી યુગલને પિતાની હાજરીથી સંકોચ થશે અથવા તો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૧
શરમાઇ જશે એમ ધારી તે ધૂર્ત દાસી ખીજી તરફ ચાલી ગઇ. તે તેની દ્રષ્ટિ મર્યાદા બહાર જતી રહી. પ્રભાવતીને જોઇ લલિતને જેવા આનદ થયા તેવાજ આનદ તેને પણ થયેા હતેા છતાં તેના મુખ ઉપર આનંદ કરતાં ગંભીરતાની છટા વધારે સ્પષ્ટ દેખાતી હતી. પેાતાના પિતાની અજાણુમાં અને તેમાં પણ તેની મનાઇ છતાં પોતે લલિતસિહની એકાન્તમાં મુલાકાત લીધી એ પોતાના જેવી કુલીન કુમારિકાને માટે બહુજ લજ્જાસ્પદ ગણાય, એમ હવે તેને લાગવા માંડયું. તે ખાળા-ધણા વખત .સુધી પ્રભાવતી-નીચુ* મુખ કરી લલિતની સામે ચુપચાપ ઉભી રહી.
“ પ્રભાવતી ! તું કેમ કંઇ ખેલતી નથી.? ”
'
""
લલિત ! શું કરું? મારૂં મન બહુ મુંઝાઇ ગયું છે.
“ પ્રભા ! તું કાંઈ પણ કહેતી નથી છતાં હું તારા અંતઃકરણુની વાત જાણું છું.
s
તમે શું જાણેા છે? ”
“ એજ કે–તું મને કોષ્ટક વાતનો ખુલાસે પૂછવા માગે છે અને તે વાતનું મૂળ કારણ ગઇ કાલે રાત્રે તેલે બનાવજ છે. તે ખાબતમાં તું કાંઇક મને પૂછવા ઇચ્છે છે, આ મારી ફક્ત ધારણજ છે. સાચું ખાટું તે તું જાણે. તેમ તે મને અહીં આવી મળવાનું કહેવરાવ્યું અને તું પણુ અહીં આવી એનું પણ ખરું કારણ ગઇ કાલે રાત્રે ખીલે બનાવજ છે.”
("
હા. તમારી ધારણા અરાબર છે, લલિત. મારે અહીં આવવાનું કારણ પણ તમે કહ્યું તેજ છે. લલિત ! તે અદ્ભુત ચમત્કારને ભાવાર્થ રો! ? શું ખરેખર સરદાર કિશેરસિ'હું પિશાચ રૂપે ગઇ કાલે ત્યાં આવ્યા હતા? તેમણે મારી પાસે આવીને વિચિત્ર ચમત્કારિક-ઇશારાઓ શા માટે કર્યાં? મારે સરદાર દુર્જનસિંહ સાથે લગ્ન કરવું..
“ પ્રભા ! જરા સમ્પૂર કર. તું પ્રથમ મારી એક વાત પુરેપૂરી સાંભળી લે અને તેના ખરેખરા ખુલાસા તું મને આપ. ત્યાર પછી હું તારી તમામ શકાઓ દૂર કરીશ. શું તું સરદાર દુર્જનસિંહ સાથે લગ્ન કરીશ ?''
c
2.
એ પ્રભુ ! હવે હું આ પ્રશ્નને શે। ઉત્તર આપું ! ” અત્યંત ક્ષીણુવરે તે ખાલી. લલિતના પ્રશ્નને શે! ઉત્તર આપવા, એજ તેનાથી સમજી શકાયું નહીં. તેની આંખામાંથી આંસુ પડવા લાગ્યા. તે કરી બહુજ કરૂણાજનક સ્વરે મેલી- લલિતસિ ! મારા જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૨
દુઃખી પ્રાણિ આ દુનિયામા ખીજો કાઇ નહી... હાય-નથી. હું ગઈ કાલથીજ એક વિચિત્ર વાત સાંભળું છું અને જોઉં છું. ગઈ કાલે એકમ થઇ. હવે ફક્ત છ દિવસ બાકી રહ્યા છે. સાતમને દિવસે બહુજ ઉત્તમ મુહુર્ત છે, એમ મને આજે સડવારેજ મારા પિતાજીએ કહેલું છે અને સાથે સાથે એ પણ જણુાવ્યું છે કે-તે દિવસે લગ્ન થશે. હાય-હાય ! લલિત, હવે હું શું કરું ? મારી ઇચ્છા વિરૂદ્ધ તમામ અનાવા બનશે. મારા જન્મદાતાનું વચન અને ચદ્રસિ'ને નિશ્રય એ બન્ને મારાં સુખ અને શાન્તિને મળી નાંખશે–ભરમીભૂત કરી નાંખશે.
..
“ પ્રભાવતી ! આમ નિરાશ ન થા. હજુ છ દિવસ બાકી છે, આ છ દિવસેામાં ઘણા ઘણા બનાવે ખનરો, અનેક ચમત્કારિક વાતે આપણે જાણીશું અને અદ્ભુત દેખાવે જેશું. તું જરા પણ ગભ રાઇશ નહીં. મને સપૂર્ણ વિશ્વાસ છે કે-તે દયાળુ દેવાધિદેવની આપણુા ઉપર અત્યંત કૃપા છે. કાલે કિલ્લામાં ભેજન સમયે જે બનાવ બન્યો તેમાં પણ મને કાંઈક કારણ લાગે છે અને તે કારણ એજ કેતે બનાવને લઈ આપણું કાંઇન કાંઇ કલ્યાણુ તે અવશ્ય થશેજ. કિલ્લામાં હમણું હમણાં ધણા ચમકારા થાય છે, ભયંકર બનાવા બને છે અને અદ્ભુત દેખાવે દેખાય છે તે સર્વેની મુખ્ય ચાવી ઘેાડાજ દિવસમાં મારા હાથમાં આવશે, એવી મને લગભગ ખાત્રી થઈ ચૂકી છે. પ્રભા ! જો હું તને ટુંકામાં કહું તો તે એટલુંજ કહીશ કે-આજ સુધી હું અનાથ હતા પણ હવે તેમ નથી.”
cr એટલે ? અત્યંત અજાયબી પામી પ્રભાવતીએ પૂછ્યું, લલિતનું ભાષણ સાંભળી તે અત્યંત આશ્ચર્યચકિત થઇ ગઇ. ઉપર પ્રમાણે જ્યારે લલિત ખેલતા હતેા ત્યારે તેના મુખ ઉપર એક જાતનું તેજ ચમકતું હતું અને તેથી પ્રભાવતી તેની તરફ અયળ નજરે જોતી હતી. એટલે ? તમારા આ અજાયબી પમાડનારા ચમત્કારિક કથ નના ભાવાર્થ રો ? તેણે ફરી પૂછ્યું.
در
“એટલે એજ કે અત્યારની મારી પરતત્ર અને અનાથ સ્થિતિમાં તરતમાંજ કાંઇન કાંઇ ફેરફાર અવશ્ય થશેજ. એમ. વારવાર્ મને મારું મન કહ્યા કરે છે. હમણાં હમણાં મને કાંઇક ચમત્કારિક સૂચના મળી છે–મને વિચિત્ર સ્વમ આવે છે અને કેટલાક આશ્ર. મૈકિત કરી નાંખે તેવા જે અદ્ભુત દેખાવા મને દેખાયા છે તેમાં હું પોતે પણુ હતા—નહીં છું.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૩
“ પણ તમે !? પણ મને તેમાંના કોઈની કાંઈ પણ ખબર કેમ નથી પડતી ? ” આશ્ચર્યથી લલિતના ખભા ઉપર હાથ મૂકી પ્રભા બેલી.
તેની તને ખબર ન પડે, એજ બહુ સારું છે અને હું પણ તે બાબતમાં હવે અત્યારે જ તને કાંઈ પણ કહેવા માગતા નથી. પણ ખરેખર જ્યારે તે પોતે જ તે દેખાવે જોઈશ, બનાવો જાણીશ અને વાત સાંભળીશ ત્યારે તને પણ મારી જેમ જ લાગવા માંડશે. એટલુંજ નહિ પણ આ સમયમાં જે જે બનાવે અજયદૂર્ગમાં બને છે, તે સર્વેની સાથે મારે સંબંધ છે, એમ તેને લાગ્યા વિના રહેશે નહિ.”
“ શું આ બનવાજોગ છે?” .
“ હા તે તત બનવાજોગ છે. હવે સવાલ એ છે કે તે શી રીતે બનવાજોગ છે? તે જે કે મારાથી તેને સારી રીતે સમજાવી શકાશે નહીં છતાં તે બનવાજોગ છે; એમાં તે જરાએ શંકા નથી. હું લાખ કોશીશ તને તે સમજાવવા માટે કરે છતાં તને જરા પણ હું સમજાવી શકું તેમ નથી. મને તે તે બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાત્રી પણ થઈ ચૂકી છે. સર્વ તરફથી મારી આશાઓ બળવાન્ થતી જાય છે. એટલા માટે મેં તને પહેલે પ્રશ્ન પૂછયો હતો. અને હવે ફરી પણ પૂછું છું કે-જેના ઉપર તારો તલ માત્ર પણ પ્રેમ નધી તેની સાથે શું તું ખરેખર લગ્ન કરીશ?”
પ્રભાવતીએ પિતાને તમામ ભાર તેના હાથ ઉપર નખે. અથુપૂર્ણ આંખોએ તેણે તેની તરફ જોયું અને પછી લલિતની છાતી ઉપર હાથ રાખી બેલી–બ મારા શુદ્ધ, સાત્વિક અને પવિત્ર પ્રેમનો પ્રવાહ આ તરફ વહે છે અને કર્તવ્ય બીજી તરફ લઈ જાય છે.”
“ એટલા માટે હું તને કહું છું કે–તારું કર્તવ્ય જે આડે આવતું હોય તો મારે એક ક્ષણ માટે પણ અહીં–આ કિલ્લામાં ન રહેવું, એ વધારે સારું છે.”
“ લલિત ! તમે આમ ગાંડાની જેમ શું બોલતા હશો ! હમણજ તમે મને સમજાવવા હતા. થોડીજ પળે પહેલાં તમને સર્વ વાતેમાં સંપૂર્ણ આશા અને વિશ્વાસ લાગતાં હતાં તે પછી આટલામાં જ તમે આમ કેમ નિરાશ થઈ ગયા? શું તમે આશાવાદી નથી? હજુ છે દિવસ બાકી છે તેટલી મુદત દરમિઆન ઘણું બનાવો બનશે, એમ તમે જ કહેતા હતા અને હવે મનેજ દેષ શા માટે છે છે વારૂ?”
પ્રભાવતી ! મારા કહેવાને ભાવાર્થ તે નથી. અહીં તારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૪
..
સમજફેર થાય છે. હું તો તને ફક્ત એટલુંજ પૂછું છું કે-જેના ઉપર તારા જરા પણ પ્રેમ નથી તેની સાથે—ક્ક્ત એશ્વર્ય અને વૈભવને માટેજ-તારા પિતાની આજ્ઞા ન છતાં પણુ-શું તું તેની સાથે પરણીશ? ” શું ઐશ્વર્ય અને વૈભવ ! નહીં. જો તેમ થશે તે તે! હું આ શરીરને અને અંતઃકરણને કદાપિ છોડીશ નહિ. કરી પ્રભાવતીએ કહ્યું અને પછી લલિતના ગળામાં હાથ નાંખી જેમ લતા વૃક્ષને વીંટાણું જાય તેમ-તે તેની સાથે વીંટાઇ ગઇ.
""
..
મુન્દ્રહાસ્ય
tr
"
પરમાત્મા, તમારા આ પવિત્ર પ્રેમ અચળ રાખેા ! ” આ પ્રમાણેના અવાજ ઝાડીમાંથી તે બન્નેના સાંભળવામાં આ બ્યા. તે સાથેજ પ્રેમીયુગલ ચમક્યું-જરાક શરમાઇ ગયું. તે બન્નેએ આસપાસ નજર કરી તે! તે વૃદ્ધા વનચરી ઝાડીમાંથી બહાર આવતી તેમના જોવામાં આવી.
“ડાથી મા! ગઇ વખતે તમે જે અમારૂં કામ કર્યું અને તમારા અમારા પ્રત્યે જે પ્રેમ છે તેના બદલામાં અમારી આ યાદગીરી તમારી પાસે રાખેા.
""
અચાનક તે વૃદ્ધાને જોઇ લલિત બહુજ ગુ'ચવાઇ ગયા. તેની સાથે શું ખેલવું તે તેને સુઝી ન આવવાથી તે ઉપર પ્રમાણે એલ્પેશ અને પછી પોતાના ખીસામાંથી થેાડીક મહેારાથી ભરેલી થેલી કાઢી તેની સામે નાંખી તથા ફરી મેલ્યે!– હ્યા, ડેસીમા ! આ લઇ મે.
"
tr
“ એ મારી માડીરે ! શું સાનામહેારા ! ? નારે આ, તે તું તારી પાસેજ રાખ. હું તેને સ્પર્શે પણ કરીશ નહિ. હું જે કાઇક સારૂં કામ કરીશ તે તેનું મૂળ મને ભગવાન આપશે.” થેડીવાર ચેાભી જય તે વૃદ્ધાએ સાનામહારાની કાથળી જમીન ઉપરથી ઉપાડી લીધી અને આગળ ખેલવા લાગી— આ કાથળી તારી પાસેજ રહેવા દે. તેના કાષ્ટ વખતે તને ખપ પડશે. વારૂ, પણ મારા કહેવા પ્રમાણે કાલે રાત્રે કિલ્લામાં કાઇ ચમત્કારિક અનાવ બન્યા હતા ખરા કે ? ' “ હા. જો કે તે મારા જોવામાં આવેલ નથી છતાં તમારા કહેવા પ્રમાણે બધી વાત ખની ખરી ! ”
"
"
“ એ યુવક! શું તા ંજ નામ લિસિંહ છે ? ”
r
હા-મા, મારેંજ નામ લલિતસિંહ છે. આજેજ મારૂં' નામ
પૂછવાનું કછં કારણુ ? ” પેાતાનું નામ પૂછ્યામાં તેના કંઇક ગુપ્ત હેતુ હાવા જોઈએ, એવું તેણે તેની ચાઁ ઉપરથી અનુમાન કરી લીધું. કારણુ એજ કે—તારે માટે મારા હૃદયમાં અનુરાગ ઉત્પન્ન
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૫
થયે છે, તારું કલ્યાણ થાય અને તે સર્વ વાતે સુખી થાય, એવી મારી અભિલાષા છે-ઈચ્છા છે. તેમજ આ કુમારિકાનું પાણિગ્રહણ કરી, તારે સરદાર સર્જનસિંહ જેવાના ઉચ્ચકુળની સાથે શરીર સંબંધ થાય, એ મારી બીજી ઇચ્છા છે. ઈશ્વર તમને સુખે રાખે, એવી મારી તેને પ્રાર્થના છે અને તમે બંને અવનીમાં સુખી થશે એ તમને ભારે આશિર્વાદ છે. લલિત અને પ્રભાવતી ! તમારા ઉપર હજુ ઘણી ઘણી મહાન મુશીબત આવવાની છે, વારંવાર વિપત્તિના વરસાદ તમારા મસ્તકે વરસવાના છે તે સમયે તમે ધીરજ અને આશાને ત્યાગ કરશે નહિ–દયાળુ પરમાત્માને વિસરશે નહીં તે તમે અને સુખી થશે, ” એમ કહી તે ડેસીએ તે બન્ને જણા તરફ પ્રેમપૂર્ણ દ્રષ્ટિએ જોયું અને પછી પાછી એકદમ તે ગાઢ ઝાડીમાં અલેપ થઈ ગઈ.
“ લલિત ! મને લાગે છે કે આ ડોસી ગાંડી હેવી જોઈએ.” આટલો વખત સ્તબ્ધપણે ઉભી રહેલી પ્રભા તે ડેસીને ચાલી ગએલી જોતાંજ બોલી ઉઠી.
“પ્રભાવતી ! મને તારી જેમ લાગતું નથી. ”
“એટલામાં પ્રભાવતીની નજર સામે ગઈ અને તે ચમકી-ગભરાઈ ગઈ. તેનું કોઈ કારણ હતું ખરું?
પ્રકરણ ૨૦ મું.
લલિત ક્યાં છે ? ” પ્રભાવતી શા કારણથી ચમકી ? તે શોધી કાઢવા લલિતે પાછું ફરીને જોયું તે ધાંધ થઈ લાલચોળ બની ગએલો કુમાર ચંદ્રસિંહ તેની નજરે પડશે. તેને જોઈ પ્રભાવતી બહુજ ભયભીત થઇતેનું હૃદય ધડકવા લાગ્યું, શરીરલતા થરથર ધ્રુજવા લાગી અને પગ કાપવા લાગ્યા. ચંદ્ર એકદમ તેની પાસે આવી જેથી તેને હાથ પકડ્યો અને બે -“પ્રભાવતી આ શું કહેવાય? શું તને તારા કુલશીલનું જરા પણ અભિમાન નથી? તને પિતાજીએ ના પાડી છતાં તું આ નીચ માણસની એકાંતમાં મુલાકાત લે છે ચંદ્રને આવેલ ક્રોધ હદ ઓળંગી ગયેલ હોવાથી તે આગળ બેલી શક્યો નહિ - પ્રભાવતીને ઉપર પ્રમાણે કરી પછી ચ લલિત તરફ તિરસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ભરી નજરે જોયું. પિતાને નીચ કહેતાં જ લલિતના શરીરમાં ક્રોધને સંચાર થયો અને તેનું રક્ત તપવા લાગ્યું. તેણે તરતજ પિતાની તરવાર ઉપર હાથ નાંખે તેટલામાં તે પ્રભાના રડવાને અવાજ તેને સાંભળવામાં આવ્ય-એટલે તરતજ તેણે તરવાર ઉપરથી હાથ ઉઠાવી લીધો અને ગંભીર તેમજ શાંતપણે ચંદ્રસિંહ તરફ જોઈને બોલ્યો-“કુમાર ! તારી સાથે આ તુછ બાબતમાં કલહ કરવાની મારી બિલકુલ ઇચ્છા નથી.”
“ લલિત ! શું આ તુચ્છ બાબત છે ? એ મૂર્ખના સરદાર! તું મારી સાથે વાત કરવાને પણ નાલાયક છે–નીચ છે ! જે તું મારે સમવડીઓ હેત તે તને હું અત્યારે ને અત્યારે અને અહીંને અહીં બતાવી દેત કે આ બાબત તુચ્છ છે કે નહિ!”
અરેરે ! ચંદ્ર, આ તું શું બોલે છે ? આજ સુધી તું તેમને ભાઈ જેવા સમજો-માનતે હતું અને આજે તને આમ કેમ થઈ ગયું?” પ્રભાવતી રડતાં રડતાં બોલી. "
નાદાન કરી ! ચુપ રહે. મને નહેવું લાગ્યું કે તું આવી નિર્લજજ છે. આ જે, સામેથી તારી દુષ્ટ દાસી ચાલી આવે છે.
એ દુષ્ટ મધુરી ! તે આ બહુજ સારો ધંધે આદર્યો છે. આવી જ રીતે તેં તારા માલેકને હુકમ પાળે ?”
મધુરી ડુસકાં ભરતી-રડતી-પ્રભાવતીની પાસે ગઈ અને તેને થરથર ધ્રુજતે હાથ પિતાના હાથમાં લઈ બેલીઃ-“બા સાહેબ ! આમ ભય ન પામ! જે થવાનું હશે તે તે થશેજ પણ જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી બહેન, તમારા એક વાળને પણ ધક્કો લાગશે નહીં. તમને કુમારે અહીં જોઈ લીધેલ છે તેથી કોઈ પણ રીતે ભયભીત થવાનું કે નિરાશ બની જવાનું કારણ નથી.”
આ પ્રમાણે મધુરી પ્રભાવતીને સમજાવતી હતી અને ચંદ્રની તરફ તે તેનું બીલકુલ ધ્યાન જ નહોતું. પોતે જે કંઈ કહે છે અથવા કહેવા માગે છે તે તરફ મધુરીનું બીલકુલ ધ્યાન જ નથી તે જોઈ-જા
શ્રી ચંદ્રનો ગુસ્સો હદ આળંગી ગયો. તે જોરથી જમીન ઉપર પગ પછાડીને બેલ્યો-“એ દુષ્ટ દાસી ! અહીંથી એકદમ તેને લઈ કિ. લ્લામાં ચાલી જા અને તારું કલંક્તિ મુખ અહીંથી કાળું કર.”
હવે અહીં વધારે વખત જવામાં સાર નથી-ડહાપણ નથી, એ વાત મધુરીના ધ્યાનમાં આવી ગઈ. તેણે તરતજ પ્રભાવતીને હાથ પકડશે. આ સમયે પ્રભાવતીનું પ્રફુલ્લિત અને મનમેહક મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૭ કરમાઈ ગયું હતું. તેની મુખમુદ્રા નિસ્તેજ થઈ ગઈ હતી. તેના આખા શરીરમાં કપ ો હતો. પોતે જે તે બને ત્યાંજ છોડીને ચાલી જશે તે તેનું બહુ જ શોચનીય પરિણામ આવ્યા વિના રહેશે નહિ, એમ લાગવાથી ત્યાંથી એકલી જ ચાલી જવા માટે પ્રભાવતી ખુશી ન હતી. તે ડુસકા ભરતી બેલી-“ચંદ્ર ! તું પણ મારી સાથે ચાલ.”
“પ્રભા ! વધારે બકવાદ ન કર અને ચુપચાપ ચાલી જા. અહીંથી સીધે સીધી કિલ્લામાં ચાલી જજે. આ નિમકહરામને આ ખરની તાકીદ આપીને હું પણ તારી પાછળ પાછળજ કિલ્લામાં આવી પહોંચુ છું.” રાંદ્રસિંડ ધિક્કાર પૂર્વક બોલે.
ચઢે ગુસ્સામાને ગુસ્સામાંજ લલિતસિંહ તરફ જોયું પણ લલિતે તે તરફ જરા પણ ધ્યાન અપ્યું નહિ. ચંદ્રસિંહને પિતાની સાથે આ વવાનું પ્રભાવતી કહે છે તેનું કારણ શું ? તે ધ્યાનમાં આવતાં જ લલિત મોટેથી બે
પ્રભાવતી! તું જા. તારે ડરવાનું કાંઈ પણ કારણ નથી. મારે કલ્યાણ કરનાનારના પુત્રને માટે મારા હૃદય સંપૂર્ણ પણે સમાન બુદ્ધિ છે અને તારા લલિત પિતાની ઉપર ઉપકાર કરવાના ઉદ્ધત સંતાનની સાથે કેવી રીતે વર્તવું તે પણ ઘણું જ સારી રીતે જાણે છે. માટે તું શાન્ત ચિત્તે નિશ્ચિત થઈ હવે તું સુખેથી કિકલા તરફ ચાલી જા. ચંદ્રના અવિચારી ભાષણથી મને જરા પણ ક્રોધ ઉપજશે નહિ. પ્રભાવતી! ચંદ્રસિહની સહિસલામતી માટે તે તદન નિશ્ચિત રહે! ”
સંધ્યા સમય થતાં જ અમારી આ નવલકથાને મુખ્ય નાયક લલિતસિંહ પર્વતમાંથી પાછે કિલ્લા તરફ આવતું હતું. તે વખતે તેની મુખમુદ્રા કંટાળેલી લાગતી હતી. કિલ્લાના મુખ્ય દ્વાર પાસે આવી તેણે પહેરેગીરને પૂછ્યું “કુમાર ચંદ્રસિંહ ર્ગમાં આવી ગયે?”
હજુ સુધી તેઓ આવ્યા નથી. લલિતસિંહજી ! પણ તમે આજે આમ કંટાળેલા અને નિસ્તેજ કેમ જણાવે છે?” પહેરેગીરે તેને પૂછયું.
કાંઇ નહીં, એ તે સહેજ, પણ હજુ ચંદ્રસિહ પાછે કેમ નહીં આવ્યા હોય? કુમાર ચંદ્ર ન આવ્યો એ એક આશ્ચર્યજ છે. વારૂ, પણ પિતાની દાસી સાથે પ્રભાવતી તે આવી ગઈ છે ને?”
હાજી. તેમને આવે ઘણે વખત થઈ ગયો છે. પણ આ શું ? લલિત તમારે પિશાક અને હાથ રક્તથી ખરડાએલાં કેમ છે? તમારી તરવાર કયાં? તે માનમાં કેમ નથી દેખાતી? આ રેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૮ શાનું અને કોનું? કુમાર, આ છે શું?” તે વૃદ્ધ પહેરેગીરે લલિતને પગથી માથા સુધી નિરખીને જોયા પછી અજાયબીથી ઉપરના સવાલ એક સામટા તેને પૂછ્યા.
લલિતે પહેરેગીરના કથન તરફ જરાએ ધ્યાને આપ્યું નહિ તે સમયે તેના હૃદયમાં કોઈ જુદા જ વિચારો ઘોળાતા હતા. પર્વત પ્રદેશમાંથી કુમાર ચંદ્રસિંહ હજુ પણ કેમ નથી આવ્યું, તેને આટલો બધે વખત લાગવાનું કારણ શું, તે રસ્તો ભૂલીને કોઈ બીજી તરફ તે નહી ચઢી ગપ હાય, અથવા તેના ઉપર કાંઈક સંકટ તે આવું નહીં હોય, આવા આવા અનેક વિચારો તેના હૃદયમાં ઉદ્દભવતા હતા, તેણે એક પળને માટે પહેરેગીર તરફ જોયું અને પછી ઉપરના વિ ચારમાંને વિચારમાં ધીમે ધીમે પિતાના નિવાસ તરફ ચાલે છે. અત્યારે તે બહુજ ચિંતાતુર દેખાતે હતો. તેનાં કપડાંઓ ઉપર રક્તનાં તાજાં જ ડાધ પડ્યા હતા અને તે કપડાં થોડાં ઘણાં ફાટયાં પણ હતાં. તેણે તરવારની મ્યાન કબરે લટકાવી હતી પણ તેમાં તરવારજ દેખાતી નહતી. તેને કિલામાં ગયે થોડો વખત થયું હશે, એટલામાં ભારતે ઘેડે એક ઘોડેસ્વાર દુર્ગના દરવાજે આવી પહોંચે.
“ પહેરેગીર ! જુઓ આ શું છે? આ મને જંગલમાં જળપ્રવાહની પાસે જ જશે. જે જગ્યાએથી મને આ જડેલ છે તે ઠેકાણે પુષ્કળ રત પડયું છે.” એમ કહી તે ઘેડેસ્વારે દ્વારપાળના હાથમાં ભાંગી ગએલી તરવારને એક મૂઠ સાથે કટકો આપ્યો.
શું-તું શું કહે છે? શું આ તને જંગલમાંથી જશે? આ તે લલિતસિંહની તરવારને કટકે છે અને તેને હું ઘણી સારી રીતે ઓળખી શકું છું.”
દ્વારપાળે તરવારને કટકો હાથમાં લીધું અને એકદમ અજાયબી પામી બેલી ઉો. “શિવાય તે જગ્યાએ પડેલા પગલાંઓ ઉપરથી લાગે છે કે ત્યાં કાંઈક ભયંકર બનાવ તરતમાં જ બને છે જોઈએ.” જોડેસ્વારે વધુ ખુલાસો કર્યો.
હાય-આતે કેવું નવીન સંકટ ! અને તેમાં પણ હજુ કુમાર ચંદ્રસિંહજીને પણ પત્ત નથી, કોણ જાણે ત્યાં શેએ બનાવ બન્યું હશે ?”
કોણ કહે છે કે કુમાર ચંદ્ર પતે નથી?” સરદાર સર્જનસિંહ અચાનક પહેરેગીરની આગળ આવીને બે. તે અને દુર્જનસિંહ વિરસિંહને વળાવવા માટે દરવાજા સુધી આવતા હતા ત્યાં વચમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પહેરેગીરના છેલ્લા શબ્દો તે ત્રણેના સાંભળવામાં આગ્યા. તે ત્રણેને પાસે આવેલા જોતાંજ તે ધોડેસ્વારે આગળ વધી તેમને વિનયથી નમન કર્યું. સરદાર સજ્જનસિંહૈ પેાતાના પુત્રની ખામતમાં તે બન્નેને પૂછ્યું. તે બન્નેની હકીકત સાંભળતાંજ તે વૃદ્ધ સરદાર એકદમ ભયભીત થયા અને તેણે પોતાના બન્ને હાથ છાતી ઉપર જોરથી માર્યા અને એકદમ પાકાર કરી ઉદ્ભયા કે-“ શુ` મારા ચંદ્રનુ ખૂન અને તે પશુ લલિતનેજ હાથે? એ પરમાત્મત બચાવ-અચાવ !
..
**
..
પણ લલિત કર્યાં છે ? ” દુર્જને પહેરેગીરને પૂછ્યું.
પ્રકરણ ૨૧ મુ
•
મધુરીએ કહેલી હકીકત.
જે સવાલ દુર્જનસિંહૈ દ્વારપાળને પૂછ્યા હતા તેજ પ્રશ્ન કરી સરદાર સજ્જને તેને પૂછ્યા. ત્યાર પછી પોતાના બન્ને મિત્રા તરફ વળી તે ખેાથેા–“ ચાલે, આપણે અત્યારેજ તેની તપાસ લઇએ.” પછી પહેરેગીરતે કહ્યું- અત્યારે તે અમને જે કાંઇ હકીકત કહી તેમાં તું મેલ્યું કે પ્રભાવતી પોતાની પરિચારિકાને સાથે લઈ પૂર્વ દિશા તરના પર્વત તરફ્ વા ગઇ હતી. શું તે તદ્દન ખરૂં છે?'' હા નામવર મેં આપને જે કાંઇ કહી સભળાવ્યું તે તમામ
<<
""
સત્યજ છે.
“ તેની સાથે લલિતસિંહ હતા ?
">
“ તે હું નક્કી કહી શકું તેમ નથી. પણ જ્યારે લલિતસિંહૈં કિલ્લામાં આવ્યા ત્યારે તેમણે પ્રભાવતીબાની ખાખતમાં મને પૂછ્યું હતું કે-તે કિલ્લામાં પાછાં આવી ગયાં છે કે નહિ ? '
tr
સરદાર સાહેબ ! આમ ગમડ ન કરી નાંખા-અને આમ ઉતાત્રળા કે કળા પણ ન થાઓ. આપણે આ ખાબતની તપાસ બહુજ શાંતિથી, વિચારપૂર્વક અને સાવચેતીથી કરવાની જરૂર છે. આ મમયે તમારા હૃદય ઉપર સકટના અસત્ય અને સખત આધાત થવાથી તમે દુ:ખી થઇ ગયા છે, તે હું સારી રીતે જાણું છું છતાં આપણે ઉતાવળા ન થવુ' જોઇએ. જો તેમ થશે તે આપણા તમામ પ્રયત્ના નિરર્થક થઇ પડશે અને આપણે ખરેખરી હકીકત જાણી શકીશું' નહિ. * દુર્જનસિ ંહૈ તે ભયંકર શકાથી ચિતાત્ક્રાંત થએલા વૃદ્ધ સરદારને ખભે હાથ રાખીને કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧૦
“પ્રથમ તે આપણે પ્રભાવતી અને મધુરીને બોલાવીએ અને લલિત તથા તે મળ્યાં હતાં કે નહિ, તેની ખાત્રી કરીએ. જે તેઓ મળ્યા હોય તે તે સમયે ત્યાં ચંદ્રસિંહ આવ્યા હતા કે નહિ, તે તપાસીશું. સરદાર સાહેબ ! હું કહું છું અને ધારું છું તે પ્રમાણેનેજ બનાવ દુર્ભાગ્યે ત્યાં બન્યો હશે તે લલિતસિંહ ઉપર ગુનેહ સાબિત કરવાને બહુજ જગ્યા છે.”
દુર્જનસિંહની સલાહ તેને બને સરદાર મિત્રને બહુજ પસંદ પડી. કિલ્લામાં થએલી આ ગડબડથી વિરસિંહે પિતાને રાજધાની તરફ જવાને વિચાર મુલતવી રાખ્યું. ત્યાર પછી દ્વારપાળ અને ઘોડેસ્વારને સાથે લઈ તે ત્રણે જણ સભામહેલમાં ગયા. ત્યાં ગયા પછી પ્રભાવતીને ખબર ન પડે તેમ દાસી મધુરીને ત્યાં બોલાવી લાવવા દુર્જને એક અનુચરને આજ્ઞા આપી. થોડાજ વખતમાં મધુરી ત્યાં આવી પહોંચી. પિતાને શા માટે બોલાવવામાં આવી છે, તેની તેને જરા પણ કલ્પના થઈ શકતી નહોતી. પણ દરવાજામાંથી અંદર આવતાં જ ત્યાં એકઠા થ. એલા મનુષ્યને જોઈ તે ચતુર ચતુરા ચેતી ગઈ–પિતાને ત્યાં બેલા વવાના કારણથી એકદમ જાણીતી થઈ ગઈ. આજે અરણ્યમાં પ્રભાવતી અને લલિતસિંહની મુલાકાત થઈ–તેઓ એકબીજાને મળ્યા, એજ કારણ પિતાને અહીં બેલાવવાનું હોવું જોઈએ. એમ તેને લાગવા લાગ્યું અને હતું પણ તેજ-તેમજ ! પિતાના ઉપર આવેલી આતની સામે કેવી રીતે થવું, એ બાબતમાં તે ચતુરા ચતુર હતી-પ્રવીણ હતી. તેણે પિતાની મુખમુદ્રા ઉપર જરા પણ ચળવિચળ દેખાવા દીધી નહિ. તે ધીમે ધીમે સરદાર સજજનસિંહની સામે જઈને ઉભી રહી. તેણે ઉચું માથું કરી પોતાના માલેક તરફ જોયું તે તે તરત જ આશ્ચર્યચક્તિ થઈ ગઈ. તે સમયે વૃદ્ધ સરદારને મુખ ઉપર ભરપૂર ઉદાસીનતા વિરાજતી હતી, તેનું મુખ ઉતરી જઈ તદ્દન ફિ પડી ગયું હતું અને આંખમાં આપત્તિનાં આંસુ હતાં. તેને ત્યાં આવેલી જોતાંજ સજજનસિંહ ક્ષીણવરે પરંતુ ગુસ્સેથી બે–
“મધુરી ! આજ સુધી મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તેથી મેં માતા વિનાની મારી પુત્રી તારે સ્વાધીન કરી હતી તે ધ્યા. નમાં રાખી હું તને જે કાંઈ પુછું તેને ખરેખર જવાબ પરમેશ્વરને માથે રાખીને આપજે.”
“આપની આશા હું મસ્તકે ચઢાવું છું, નામદાર ! આપ મને જે કઈ પૂછશે તેને ખરેખર જવાબ હું આપને આપીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૫ આજે પ્રભાવતીને લલિત મળે હો?” - “હાજી. આજે હું અને પ્રભાવતીબા જ્યારે પૂર્વ દિશાના પર્વત પ્રદેશમાં ફરતાં હતાં ત્યારે અચાનક તેમ બની ગયું !”
પણ મારે તને અને તેને શું હુકમ હતા? શિવાય થોડા દિવસ પહેલાં તે ચંડાળ લુંટારા ભાઈઓએ કરેલા ભયંકર તોફાન પછી પ્રભાવતીએ અમારા શિવાય કદાપિ કિલ્લામાંથી બહાર નિક ળવુંજ નહિ, એવું જે મેં તેને અને તેને કહ્યું હતું શું તે તું નથી જાણતી?”
નામવર ! તે વાત બરાબર મારા ધ્યાનમાં જ છે. આજે અમે કિલામાંથી બહાર જવા માગતા હતા. અમે બગીચામાં જ ફરતા હતા અને બહુ દૂર જવાને અમારો વિચાર પણ નહોતું. પરંતુ ગઈ કાલ રાત્રે બનેલા હૃદયભેદક બનાવથી બાસાહેબનું ચિત્ત બહુજ ઉદાસ અને ઉદ્વિગ્ન થઈ ગયું હતું તેથી અમે બહાર નિકળ્યાં અને પછી ધુતમાં ને ધૂનમાં કિટલાથી કેટલેક આઘે જઈ ચઢયાં. અમારા ધ્યાનમાં પણ આવ્યું નહિ કે અમે કિલ્લામાંથી બહુજ દૂર ચાલી ગયાં હતાં.”
મધુરી ! બસ કર. જે બનવાનું હતું તે બની ગયું. હવે તે બાબતમાં વધારે ચાપચીપ કરવાની જરૂર નથી. તમને અચાનક લલિતને ભેટે થઈ ગયા પછી શું થયું અને ત્યાં કુમાર ચંદ્રસિંહ તમને મળ્યો હતે ?”
“હા.”
“હું તેમ ધારતેજ હતે. વારૂ, પછી શું થયું? લલિત અને ચંદ્ર વચ્ચે કાંઈ બોલાચાલી થઈ હતી?”
“સરદાર સાહેબ! જો હું ખરું કહીશ તે તેની ઉપર આપને વિશ્વાસ બેસશે નહિ.”
તેની તારે કાંઈ જરૂર નથી. તું જે કાંઈ જાણતી હોય તે બધું ખરેખરું કહી દે એટલે થયું. જે તું ખરેખરું કહીશ તે હું તને ક્ષમા કરીશ, એ વાત ધ્યાનમાં રાખી સાવ સાચેસાચું કહી દેજે.”
નામવર ! જ્યારે આપની આવી જ અભિલાષા છે તે હું તદન ખરેખરું કહીશ. કુમાર ચંદ્રસિંહે લલિતસિંહને ઘણેજ તિરસ્કાર કર્યો. તેને માઠું લાગે તેવા બહુજ કડવા, નઠારા અને બીભત્સ શબ્દ સંભળાવ્યા. ખરી રીતે તે ચંદ્રસિંહે લલિતને ખૂબ ગાળો ભાંડી એમ કહેવામાં કોઈ હરકત નથી.”
અને તે તમામ લલિતે ગુપચુપ સાંભળ્યા?” હા નામવર તેણે સામે એક પણ શબ્દ કા નહીં. જ્યારે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧ર સાચું જ કહું છું તે મારે કહેવું જોઈએ કે-લલિતની સાથે ચંદ્રસિંહ બહુજ અયોગ્ય ચાલ ચલાવી. ચંદ્રસિંહના શબ્દો સાંભળી લલિતને અત્યંત ક્રોધ આવ્યો અને તેણે પિતાની તરવાર ઉપર હાથ નાંખે, પણ બીજી જ પળે પિતાને હાથ તરવાર૫રથી પાછો લઈ લીધે અને એક મહાન યોગીની જેમ સર્વ સહન કરી ગયો.”
આખરે તેણે તરવાર ઉપર હાથ નાંખે ખરે. વારૂ, પછી?”
“પછી અમે ત્યાંથી કિલ્લા તરફ પાછા ફર્યા તે સમયે પ્રભાવતીબાને ચિંતા થઈ કે પિતાના ચાલી ગયા પછી પાછળ કોઈ શોચ નીય બનાવ બનશે તે? તેમ ન થાય તેટલા માટે તેમણે ચંદ્રસિં હને પિતાની સાથે આવવાનું કહ્યું. ચંદ્રસિંહે પ્રભાવતીની વાત
ધ્યાનમાં ન લીધી તે નજ લીધી. તેની ઇચ્છા લલિતને સારી રીતે વાખાણથી વીંધી નાખવાની હતી. પ્રભાવતીની શંકા લલિતના ધ્યાનમાં આવતાં જ તે બોલ્ય- પ્રભા તું મારી બાબતમાં નિશ્ચિંત રહેજે. મારા અન્નદાતાના પુત્રની સાથે કેવી રીતે વર્તવું, તે હું સારી રીતે સમજું છું.” પછી અમે કિલ્લામાં આવી પહોંચ્યાં.”
ઘણે વખત સુધી સરદાર સજન વિચારમાં સ્થિર રહ્યા. પછી તેણે પિતાની પાસે જ વિચાર કરતા બેઠેલા પિતાના બન્ને સરદાર મિત્રો તરફ જોયું અને પછી મધુરી તરફ વળીને બહુ જ કરૂણાજનક સ્વરે બોલ્યો-“મધુરી ! આ સમયે તારે પ્રભાવતીને એક બહુજ હૃદયભેદક ખબર આપવી પડશે. કુમાર ચંદ્રસિંહની હવે આશા નથી. તેનું અમાનુષિક રીતે ખૂન થયું છે અને તે પણ લલિતસિંહને હાથેજ!!”
એ પ્રભુ ! આ મેં શું સાંભળ્યું? સરદાર સાહેબ ! આકાશપુની જેમ આ વાત કોઈ કાળે પણ બનવા જેવી નથી. શું લલિસિંહ ખૂની ! અને તે પણ ચંદ્રસિંહને જ? નહીં ! અન્નદાતા ! અહીં આપની અતિશય ભયંકર અને ગંભીર ભૂલ થાય છે અને જે તેમ નહીં તે સમજફેર તે જરૂર થાય છે જ! હાય હાય...પ્રભુ....
આ તે કેવી હૃદયવિદારક ખબર !” આટલું કહી તેણે બન્ને હાથે પિતાનું મુખ ઢાંકી લીધું અને રડવા લાગી. તેની સ્થિતિ બાબુજ
કરૂણાજનક થઈ ગઈ
મધુરીની સ્થિતિ જોઈ સરદાર સજ્જનને બહુ દુઃખ થયું. તે ક્ષૌણસ્વરે બોલ્યા- મધુરી! આ બાબતમાં હજુ લલિત તરફથી ખુલાસો થવાનું કામ બાકી છે, પણ વહેમ સર્વને તેના ઉપરજ છે. દૂર્ગમાં આવતાં પહેરેગીર સાથે તેણે કરેલી વિચિત્ર વાતચિત, તે સમયની તેની મુખમુદ્રા, બોલવાની રીત, કાદવ અને રક્તથી ખરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૩
યેલા તેના હાથ તથા કપડાં, જલપ્રવાહની પાસે જડી આવેલ તેની તરવારના મૂડ સાથેને કટકા...હાય...હાય...એવી કેટલીએ વાતે છે કે જેથી તેના ઉપરના વહેમ વિશ્વાસમાં ફેરવાઇ જાય છે. તે શિવાય જે જગ્યાએ ઝપાઝપી થઇ ત્યાં જમીન ઉપર પુષ્કળ લાહી રેડાયું છે– રક્તના પ્રવાહ ચાલ્યેા છે. હવે તું અહીંથી ચાલી જા.
""
સરદારની આજ્ઞા સાંભળી તે ત્યાંથી ચાલી ન જતાં રડતી રડતી ત્યાંજ ઉભી રહી.
પ્રકરણ ૨૨ મુ.
સ’શયનુ' અલિદાન !
સરદાર દુર્જનસિંહૈ લલિતસિંહને ખેલાવી લાવવા માટે એક સિપાને મેકક્ષેા. હમણાં સભામહેલમાં શું થયું કે થાય છે, તેને શા માટે લાવવામાં આવે છે, એમાંથી લલિતને કાંઇ પણ ન જાણવા દેવાની તે સિપાઈને આજ્ઞા આપવામાં આવી હતી. થોડાજ વખતમાં લલિત સભામહેલમાં આવીને હાજર થયા. આ વખતે તેણે કપડાં બદલેલાં હતાં. તેના ચહેરા નિસ્તેજ હતા અને ચિત્તને અશાંતિ ઉપજાવે તેવા વિચારે તે કરતા હતા; છતાં તે ઉપર ઉપરથી શાન્ત જણાતા હતા. જ્યારે તેણે સભામહેલમાં પ્રવેશ કર્યાં અને ત્યાં બેઠેલા માણસાને જોયા ત્યારે તે જરા ગુ'ચવાયેા. તેણે એક વાર તે મહેલમાં ઉડતી નજર નાંખી. એક સ્થળે મધુરી ઉભી રડે છે, તે જોઇને પોતાને ત્યાં શા માટે ખેલાવવામાં આવ્યા છે, તેનુ કારણ તેના ધ્યા· નમાં આવી ગયું, મધુરીએ શું વિશ્વાસઘાત કર્યાં ? એવી શ’કા આવવાથી એક પળને માટે લલિતે તેની તરફ તિરસ્કારભરી નજરે જોયું અને પછી સરદાર સજ્જનસિંહ તરફ જોવા લાગ્યા. તેને વિનયપૂર્વક નમન કરીતે નીચી નજરે લલિત જમીન તર? જોતા સ્તબ્ધ ઉભા રહ્યા. તે વૃદ્ધ સરદારે તેના મુખ તરફ ઘણા વખત સુધી જોયાજ કર્યું અને પછી પિત સ્વરે તેને પૂછ્યું- તને અહીં શા માટે લાવવામાં આવ્યો છે, તેની તને કાંઇ પણ કલ્પના થઇ કે થાય છે ખરી ? હજી સુધી મારા પુત્રના પત્તા નથી. તેની ચેકસી કરવા માટે તને અહીં ખેલાવવામાં આવ્યા છે. લલિત ! ખરેખરંજ કહે કે મારે ચદ્રસિંહ કર્યા છે? ખેલ, તેનું શું થયું ? ''
tr
નામવર ! આપના પુત્ર ચદ્રસિંહનું શું થયું તેની મને કાંઇ પણ ખબર નથી.” લલિતે શાંત સ્વરે તે સરદાર તરફ જોઇને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.cgm
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૪
“લલિત! શું આ તું મને-મેં તારા ઉપર કરેલા ઉપકારને -અદલો આપે છે?” સરદારે દુઃખથી નિઃશ્વાસ નાંખી કહ્યું.
પ્રભુ! પ્રભુ! નામવર, શું આપને મારા ઉપર કાંઈ વહેમ આવે છે ?”
“ લલિત ! હવે ખોટું ન બોલ. ધ્યાનમાં રાખ કે આ વાત કદાપિ છુપાવી શકાશે નહિ.” દુર્જને કટાક્ષમાં તેને કહ્યું,
“પણ તમને મારા ઉપર કઈ બાબતમાં વહેમ આવે છે? અને મેં તેવું કર્યું છે શું? તે તે કહે ! ” - “આ જો !એમ કહી સરદાર દુર્જને લલિતને હાથ પક
ડ અને સજજન તરફ આંગળી બતાવીને કહ્યું. “તે બિચારે સરદાર પુત્રના વિયેગથી રડતું હતું અને તેની આંખમાંથી આંસુએ ચાલ્યા જતા હતા. તેની તરફ લલિતને જોવાનું કહી કઠોર સ્વરે તે બે“જે, તારા ઉપર જેના અસંખ્ય ઉપકા થયા છે, તે તારા પાલન કર્તાની કેવી શોચનીય, હદયભેદક અને દયાજનક સ્થિતિ થઈ છે, તે જે! તેણે આજ સુધી પોતાના પુત્રની જેમ તારું પાલન-પોષણ કર્યું છે તે ધ્યાનમાં લાવીને લલિત ! ખરેખરૂં બેલ! તારું દુષ્ક તું કબૂલ કર અને પર્વત–પ્રદેશમાં અમાનુષિકે રીતે થએલા ખૂનની ખરેખરી હકીકત તેમને કહી દે !”
“શું ખૂન અને તે કયાં થયું? કોનું થયું?” બહુજ અજાયબી પામી લલિત એકદમ બોલી ઉઠયા. ડી વાર જરા સ્તબ્ધ રહી તે પુનઃ બોલવા લાગ્ય-“કુમાર ચંદ્રસિંહ હજુ પાછો ન આવ્યો તેથી આવી ભયંકર શંકા લાવવી, એ ઠીક નથી. તે હવે આવશે અથવા આવી પણ ગયે હશે ! અને પછીથી તમને તમારા કૃત્યને માટે પશ્ચાત્તાપ થશે.”
નહીં ! હવે તે કયાંથી આવવાને છે? જે દુનિયામાં જ નથી તેના પાછા આવવાની આશા શી રીતે રાખી શકાય?” એમ કહી તે વૃદ્ધ સરદારે પિતાના કપાળ ઉપર હાથ મારી લીધો અને એક ક્ષણને માટે તે ખદરિયામાં ડૂબી ગયું હોય તેમ જણાયો. થોડી વાર પછી તે ફરી બલવા લાગ્યો-“ભ! લલિત! તારી તરવાર ક્યાં છે? તારાં કપડાં શાથી ફાટી ગયાં-તારા કપડાં ઉપર અને હાથ ઉપર લોહીના ડાઘ ક્યાંથી આવ્યા–બેલ? તેમજ આ અરણ્યરક્ષકને તારી તુટી ગએલી તરવારને એક કટકો કયાંથી જ-કેવી રીતે જશે? (અહીં તેણે અરણ્યરક્ષક તરફ ઇશારે કર્યો) જંગલમાં જલપ્રવાહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૫ પાસે કોનું લોહી રેડાયું છે અને ચંદ્રની સાથે વાતચિત કરતાં તે તારી તરવાર ઉપર હાથ મૂક્યો હતો કે નહિ? બેલ, ખરું બેલ!”
ક્રોધના અત્યંત આવેશમાં આવી જઈ ઉપરાઉપરી સરદાર સજ્જને પૂછેલા પ્રશ્નો સાંભળી લલિત જરા ગુંચવાઈ ગયે અને બે -“સરદાર ! એકંદર પરિસ્થિતિ ઉપરથી તમને મારા ઉપર વહેમ આવે એ સ્વાભાવિક છે; પણ હું પરમેશ્વરને માથે રાખી ખરેખર્જ કરું છું કે
લલિત ઉપરનું વાકય પુરૂં કરે તે પહેલાં જ સભામહેલને દર વાજો ઉઘડ્યો અને એક બીજો અરણ્યરક્ષક ત્યાં આવી પહોંચ્યો. તેનાં તમામ કપડાં પાણીથી ભીંજાએલાં હતાં. તેના હાથમાં ભીંજાએલે એક ફેટ અને અંગરખું એમ બે ચીજ હતી. તે બને ચીજો તેણે સરદાર સર્જનની સમક્ષ મૂકી અને અદબથી પ્રણામ કરીને બો:- “અન્નદાતા ! આ બને ચીજો પાણીના પ્રવાહમાં તણાતી જતી હતી. આ બન્ને ચીને આપના પુત્ર ચંદ્રસિંહની જ છે, તે મેં ઓળખી લેવાથી હું પાણીમાં કૂદી પડ્યો અને આ બને ચીજો પાણીમાંથી કાઢી આપની પાસે લઈ આવ્યો છું.”
“આ ફેટ તે મારા પ્રિયપુત્ર ચંદ્રસિંહને જ છે અને અંગરખું પણ તેનું જ છે !” એમ કહી તે વૃદ્ધ સરદાર એકદમ જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભો થઈ ગયો અને બુમ પાડીને બોલી ઉઠયો કે“હાય ચંદ્ર! તું કયાં છે?” પછી લલિત તરફ ફરીને બોલ્યો“એ દુષ્ટ ! આ સજ્જડ પુરાવો તારી વિરૂદ્ધ છતાં તું તારું નીચ કૃત્ય નાકબૂલ કરે છે?”
શું કુમારનું ખૂન ?” એટલું કહેતાંજ લલિત લગભગ બેભાન જેવો બની ગયો છતાં ધીરજ રાખી ઉભો રહે અને બે -“ સર, દર ! હું તદન નિર્દોષ છું.” એટલું જ કહી તે એકદમ પૃથ્વી ઉપર પછડાઈ પડ્યો.
ઘણા વખત પછી જ્યારે લલિત શુદ્ધિમાં આવ્યો ત્યારે પિતે ક્યાં છે, તે બાબતમાં તે કાંઈ પણ સમજી શક્યો નહિ. તેને પોતાની ચારે તરફ જોયું તો તેને ચારે તરફ અંધકાર જણાય. ધીમે ધીમે એક પછી એક વાતનું તેને મરણ થવા લાગ્યું. તેને કપાળ ઉપરથી હાથ ફેરવવા પિતાને હાથ ઉચે કર્યો ત્યારે કાંઈક અવાજ થયો અને તેને જણાયું કે પોતાના હાથ લોઢાની જબરદસ્ત જંજરથી જકડી લીધેલ છે. તેણે ઉભા થવાની કોશીશ કરી તે પિતાના પગમાં બે પડેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૬
છે અને પાતે એક ઘાસની પથારી ઉપર પડયા છે, એ તેના ધ્યા નમાં આવ્યું.
વ્હાલા વાંચક ! લલિતસિંહ ડમાં હતા ?
કુમાર ચંદ્રસિંહનુ તેણે ખૂન કર્યું છે, એવા ભયંકર અપરાધ ઉપરથી તેને અજયકૢર્ગના એક અંધકારમય ભાંયરામાં કેદ કરવામાં આવ્યા હતા. આમ અમારી આ વાર્તાના નાયક સશયનુ ખળીદાન બની ગયા હતા. શું એ તેના દુશ્મનાનું કાવતરૂં હતું કે સત્ય હતું ? ખરેખર શું લલિત ચંદ્રસિંહને ખૂની હતા કે–તેના રક્તથી તેના હાથ ખરડાયા હતા?
પ્રકરણ ૨૩ મુ
“શુ* લલિત ખૂની છે ? ”
"
પેાતાના પ્રિયભાઇની બાબતમાં અનિષ્ટ વાત સાંભળતાંજ પ્રભા વતીની શી સ્થિતિ થઇ હરશે, તેની કલ્પના અમારા વાંચકાએજ કરી લેવી. મધુરીએ ચદ્રસિ’હના સંબંધમાં જેટલું સાંભળ્યું હતું તેટલુંજ પ્રભાવતીને કહી સંભળાવ્યું. હજી મુખ્ય વાત તે તેણે પ્રભાવને કહીજ નહાતી. લલિતસિંઢું ચદ્રસિંહનુ. ખૂન કર્યું અને અત્યારે તે કિલ્લાના એક અંધકારમય ભયંકર ભેાંયરામાં કેદી થઇ પડેલા છે, વિગેરે વાતા પ્રભાવતીને કેવી રીતે કહી સંભળાવવી, તેનાજ વિચાર એક સરખી રીતે તે કરતી હતી. પોતે ગમે તેવા શાન્ત અને સામ્ય રાષ્ટ્રોમાં તે હકીકત પ્રભાવતી જણાવશે તે પણ તેથી પ્રભાવતીને થનારૂં દુઃખ કાઇ પણ રીતે ટાળી શકાશે નહિ, એવા પુખ્ત વિચાર કરી ધીમે ધીમે મધુરીએ તમામ હકીકત પ્રભાવતીને કહી સંભળાવી. મધુરી તે હ્રદયભેદક હકીકત કહેતી હતી અને પ્રભાવતી મશરૂના ગાલીચા ઉપર ખેડી ખેડી શ્રવણ કરતી હતી. મધુરીએ તે ભયાનક હકીકત પૂરેપૂરી તેને હી સંભળાવી અને પછી તેની તરફ્ જોયું તે તે કંઇ પણ હિલચાલ કરતી નહેાતી. ધણા વખત વીતી ગયા પછી મધુરીએ તેને હાંક મારી. પણુ તેના જવાબ આપવા પ્રભાવતી શુદ્ધિમાં નહેાતી. મધુરીના મુખેથી તે ભયંકર હકીકત સાંભળતી વખતે તે એશુદ્ધ થઇ પડી હતી.
મધુરીએ ઘણી ઘણી કાશીશા કરવાથી આખરે પ્રભાવતી શુદ્ધિ માં આવી.. તેના દુઃખને વેગ જરા આછે થતાંજ તે પોતાની વિશ્વાસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૭
?
શું હવે તું પાછે. અમને નહિજ તે ગુસ્સામાં કથા હતા છતાં તે
"
પરિચારિકાને ગળે ખાઝી પડી અને રડવા લાગી. અનેક પ્રકારે મધુરી તેનું સમાધાન કરતી હતી પણ તેને જરાએ ઉપયાગ થયા ઉ. આખરે તે રડતી રડતી ખેાલી–“ હાય ! મધુરી ! હું હભાગિની આ સર્વે બનાવામાં નિમિત્તભૂત થઇ. મેજ જો લલિતસિંહને જંગલમાંમળવા માટે ન મેલાવ્યા હાત તા આવા પ્રસંગ આવત ખરા કે ? એ પરમાત્મન ! મેં મારા પૂજ્ય તીર્થસ્વરૂપ પિતાશ્રીની આજ્ઞા ન માની તેની શું તમે મને આવી સખતમાં સખત સજા કરી છે ? મારા પ્રિય બંધુ ! તું કાં હઇશ મળે ? તારા છેવટના શબ્દો જો કે મને બહુજ મીઠા લાગ્યા હતા. તેજ શબ્દો શું મને પુનઃ સ ંભળાશે ખરા ? ખરેખર શું તું અમને સદાને માટે છેાડીજ ગયે ? ' એમ કહી તે પેાતાના ભાઇ માટે વધારે ને વધારે શાક કરવા લાગી. તે પુનઃ ખેલી—‹ મધુરી ! તું ખરેખરૂં મને કહી દે. છું કે તું તમામ હકીકત સાચેસાચી મને કહી દે. હતું કે લલિતસિદ્ધ નિરપરાધી છે—નિર્દોષ છે—ખુતી નથી, શું તે ખરૂં છે? મને આ અસહ્ય આપત્તિમાં ચેડુંક સુખ થાય-શાંતિ મળેતેટલા માટે તે નહેાતું કહ્યું ને ? સખી ! તું મને સત્વર કહે. આમ મતે ભયંકર શકામાં ગુંચવાતી ન રાખ. તેમજ તને શું લાગે છેનું શું અનુમાન કરે છે તે પણ મતે કહી સભળાવ. મધુરી ! શું લલિસિદ્ધ તન નિર્દોષ છે ? દેવે જેવા પવિત્ર લલિત શું ખુની હાઇ શકે ? ’” “હા. તે સંપૂર્ણપણે નિર્દોષ છે, એમાં તલમાત્ર પણ શંકા નથી.” મધુરીએ કહ્યું.
તને હુકમ કરૂં પહેલાં તેં કહ્યુ
હું
“ મને પણ ખાત્રી છે કે લલિતસિ'હું સર્વથા નિર્દોષ છે-નિરપરાધી છે. તેમને હાથે આવું નીયમાં નીચ કૃત્ય થાય, એ સર્વ રીતે અસંભવિત છે. તે બહુજ દૂરદર્શી, વિચારક અને શાન્ત તથા દીર્ધદર્શી પુરૂષ છે. મારા તેમના ઉપર સપૂર્ણ વિશ્વાસ છે. તે પોતાની ઉપર ઉપકાર કરનારના પુત્રની તરફ્ કેવી અને કેટલી માતબુદ્ધિ રાખે છે, તેની હુ સારી રીતે કલ્પના કરી શકું છું. તેમને માટે આવી શ’કા લેવી, એ સર્વથા અનુચિત છે. ” એટલામાં પ્રભાવતીની સમક્ષ ચદ્રસિંહની કલ્પિત મૂર્તિ આવીને ઉભી રહી. તે સાથેજ તેના વિચારને પ્રવાહ તે તરફ વળ્યેઃ- જો તે નિર્દોષજ છે તેા પછી કુમાર ચંદ્રસિં હતું શું થયું? ખરેખર શું તેનું ખૂન થયું હશે ? હાયહાય ! અરેરે ! ચંદ્ર ! કયા દુષ્ટ તારા સુંદર અને સુકામળ શરીર ઉપર શસ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉગામ્યું હશે? તે વખતે કુમાર ! તને શું થતું હશે–થયું હશે? તને અમારું સ્મરણ અવસ્ય થયું જ હશે! તે તે સમયે પિતાજીને હાક પણ મારી હશે પણ ચંદ્ર! તને તે દુષ્ટ ખૂનીના હાથમાંથી છોડાવવા પાસે કોઈ હેતે ખરે? અને હેય તે તે કોણ હતા? આખરે નિરાશ થઈ તું પૃથ્વી ઉપર પછડાઈ પડયે હશે ! હાય, તારું ખૂન કરનારને તારા ઉપર જરાએ દયા કેમ ન આવી.”
આવી રીતે અનેક પ્રકારના દુઃખદ વિચાર કરતી પ્રભાવતી વારે વારે રડતી હતી. તેની આંખમાંથી આંસુઓને અખંડ પ્રવાહ ચાલ્યો જાતે હતે. તે રહી રહીને એક સરખી રીતે શોક કરતી હતી. એટલામાં જ તેના ઓરડાને દરવાજો ઉઘડ્યો અને તેમાંથી તેને પિતા તેની પાસે આવ્યો.
આ સમયે સંધ્યા થઈ ગઈ હતી. મધુરીએ તરતમાંજ દીપક પ્રકટાવ્યું હતું. પોતાની પ્રિયપુત્રિની દીન અને દુઃખદાયક દશા જોઈ તે વૃદ્ધ સરદારનું હૃદય આપત્તિના-દુઃખના વેગથી ભરાઈ આવ્યું, આજે તે વૃદ્ધ સરદાર ઉપર મહાન મુશીબતેને મેર તુટી પડ્યા હતે-વિપત્તિઓના વરસાદ તેના મસ્તકે વરસ્યો હતો. તેણે ધીમે રહી પ્રભાવતીના ખભા ઉપર હાથ મૂકો. તેના હસ્તને સ્પર્શ થતાંજ પ્રભાએ ઉચું જોયું. પોતાના પિતાને જોતાં જ તેના શોકસાગરને પુન: ભરતી આવી. તે તેના ગળે બાઝી પડી અને બોલી-પિતાજી! આપણી અને નૂર ચંદ્રસિંહ કયાં છે?” રતાં રડતાં તેને પિતાને પ્રશ્ન પૂછશે.
હાય! તે કેટલે બધે દુઃખદાયક પ્રસંગ હ !? હાલા વાં. ચક! થોડા જ વખતમાં વૃદ્ધ સરદાર સજજનસિંહની સ્થિતિ, ચર્યા અને વર્તનમાં એકદમ અવની અને આકાશ જેટલે ફેરફાર થઈ ગયે. તેની ગ્રહદશા તદ્દન ફરી ગઈ. રાજ્યતંત્રની ખટપટમાં પડયા પછી તેની ઉપર એક પછી એક સંકટ આવવા લાગ્યાં આજ સુધી તે શરવીર પુરૂષે તે, સર્વે સંકટોની સામે ટકી રહ્યા હતા. પણ આજના બનાવથી તેની ધીરજ, શૂરવીરતા અને હિંમતને અત આવી ગયે હતિ. પિતાના એકના એક કુળદીપકના ખૂનની વાત સાંભળતાં જ તેનું સર્વ અવસાન જતું રહ્યું. તેની કબર બેવડી વળી ગઈ, તેની આશાને અન્તિમ તંતુ તુટી ગયે. તેને સંસારમાં સર્વત્ર નિરાશાનિરાશા ને નિરાશાજ દેખાવા લાગી. પિતાની પછી પિતાના નામાં કિત અને બળવાન કુળનું નામ કાયમ રાખવા કોઈ નથી, આવે. દુખદાયક અને હૃદયભેદક વિચાર તેને હદયમાં ઉદભવતાજ તે દિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નાના જે થઈ જતા હતા. થોડા જ વખતમાં તે વૃદ્ધ સરદાર બહુજ નિબળ દેખાવા લાગ્યા,
ઘણે વખત સુધી કુમાર ચંદ્રસિંહને માટે તે પિતા-પુત્રિએ અત્યંત શક કર્યો. મધુરી પણ એક ખુણામાં ઉભી હતી અને પિતાના માલેકને–તે પિતા પુત્રિનેત્રેથએલો શોક જોઇ તે રડતી હતી, ઘણીવાર પછી પિતાની પાસેથી પ્રભાવતીને દૂર કરી તે સરદાર બે -“બેટા ! હવે આપણે ગમે તેટલે શેક કરીએ અને આંધ્રુએના સાગર ભરીએ તે પણ આપણે ચંદ્રસિંહ પુનઃ આપણને દેખાશે ખરો? નહીંજ ! હવે મારે તે કુમારને બદલે તુંજ કુમાર છે.” એમ કહી તેણે તેના મસ્તકને ચુંબન કર્યું.
પિતાની પુત્રિનું જરા તરા સમાધાન કરી સરદાર સજજનસિંહ તેની પાસેથી ચાલ્યો ગયો. એકાદ ઉઘણસીની-ઉંધતા મનુષ્યનીજેમ તે સમયે તે ચાલતું હતું. તેના પગ વાંકાચુંકા પડતા હતા. એક હાથ ભીતે રાખી ધીમે ધીમે ચાલતે તે દુઃખી સરદાર પિતાના ઓરડાની પાસે આવી પહોંચ્યા. એટલામાં શસ્ત્રાગારમાં કોઈ મનુષ્યના જવાને તેને ભાસ થયો. તે સાથે જ તેને પ્રથમ જેએલા અદ્ભુત દેખાવનું તત્કાળ રમરણ થઈ આવ્યું અને તેનું શરીર જરા ધ્રુજ્યું. તે જ્યાં ઉભે હતું ત્યાં જ સ્થિર થઈ ગયે. ઘણે વખત સુધી તે ત્યાંને ત્યાંજ ઉભે રહ્યા હતા. થોડીજ વારમાં કિલ્લામાં રહેનારે વૃદ્ધ ચારણ શસ્ત્રાગારમાંથી ધીમે રહી બહાર આવ્યો. તેને જોતાં જ સરદાર સજજનને લાગેલે ભય
છે થયો. તેણે તે ચારણને હાક મારી પિતાની પાસે બેલા અને તે પોતાની પાસે આવતાં જ તેને પૂછ્યું-“ચારણરાજ ! આ વખતે શસ્ત્રાગારમાં તું શું કરતો હતે?”
“સરદાર સાહેબ! મારા અહીં આવવાથી આપને ગુસ્સો તે નથી અને તમારી તેજસ્વી મુખમુદ્રા ઉપરથી તમે દયાળુ છે, એમ લાગે છે. મારા અહીં આવવાનું કારણ હું આપને કહું છું તે જાણીને પછી તેને તમે જ વિચાર કરજે.” વૃદ્ધ ચારણે તેને અદબથી નમન કરીને કહ્યું,
સજજને તેને પિતાની પાછળ આવવાની સૂચના કરી. તે બને શયનગૃહમાં ગયા પછી સજજને તેની તરફ જોઈને કહ્યું “આવા વખતે શસ્ત્રાગારમાં તારે શું કામ હતું? તે કહે.”
સાંભળો–નામવર. આ કિલ્લામાં ગઈ કાલે જે ચમત્કાર થયે તે આપે જોયે.એવા ચમકારે ભૂતકાળમાં મેં ઘણી વાર જેએલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૦
જ્યારે જ્યારે આવા ચમત્કાર થાય છે ત્યારે ત્યારે હુ આ શગારમાં આવી આ કિલ્લાના મૂળ પુરૂષોનાં સર્વાંગકવચ અને શિરસ્ત્રાણુ ખાસ કરીને તપાસી જોઉં છું. જ્યારે તે પેાતાની મેળેજ જમીન ઉપર પૂછડાઇ પડે, એટલે ચોક્કસ સમજી લેવું કે કિલ્લાના માલેક ઉપર કાઇક આકૃત અવશ્ય આવવાનીજ ! ”
..
“ આ તું શા ઉપરથી કહે છે ?
tr
મારા પોતાના અનુભવ ઉપરથી ! સિવાય સરદાર દુર્જનસિ’ હના પિતા પણ એમજ કહેતા હતા. તેની ખાત્રી આજથી લગભગ આવીસ વર્ષ પહેલાં થઇ ચૂકી છે અને તેને મને પ્રત્યક્ષ અનુભવ છે. જ્યારે મર્હુમ કિશારસિંહનાં લગ્ન થયાં ત્યારે પણ આવા ચમત્કાર થયા હતા. પરંતુ તે તરફ્ કાએ ધ્યાનજ આપ્યું નહિ. તેનું પરિ ામ અહુજ ભયંકર અને શાચનીય આવ્યું. હમણાં હમણાં આ ફિલ્લામાં ફરી તેવાજ ચમત્કારા થવા લાગ્યા છે, ત્યારથીજ હુ` મારી મેળે મારા મનમાંજ વિચાર કર્યા કરૂં છું કે આ ચમકારાનુ' અન્તિમ પરિણામ કેવું આવશે ? પ્રથમ તે જ્યારે સરદાર દુર્જનસિંહજી આ કિલ્લામાં આવ્યા ત્યારે તે ચમત્કાર થયેા અને ત્યાર પછી ગઇ કાલે થયા.”
"e
હા. વારૂ, પણ તેના યથાર્થ અર્થ શે ? તને કેમ લાગે છેતારા મત કેવા છે ?
..
tr
નામવર ! જો હું તમને મારા મત જણાવું તે તમે ગુસ્સે થશે અને મને તદ્દન ગાંડામાં ગણી કાઢશે ! ’’
68
નહીં. તેમ નહિ થાય. તું નિશ્ચિંત થઈ મને તારા ખરા મત જણાવ. આજે ઘણા દિવસ થયા હું તે બાબતમાં વિચાર કર્યો કરૂં છું. આ દુર્ગમાં આવા અદ્ભુત ચમત્કારો થાય છે, તેનુ મૂળ કારણુ શું-તેના મૂળમાં છે શું, તે જાણુવા મે ઘણી ઘણી કાશીશેા કરી છે, દુર્ગરક્ષક રણમલને પણ પૂછી જોયું છે છતાં હજી મારા મનનુ જોઇએ તેવું સમાધાન થયું કે થતું નથી. ’
""
“સદદાર સાહેબ! પ્રથમ તે આપણે આ અપશુકનથી આવનારી આતાના વિચાર કરી જોઇએ. કિશારસિંહનાં લગ્ન થયા પહેલાંજ આવા ચમત્કાર થયા હતા. તેજ પ્રમાણે આપની પ્રિયપુત્રિ સાથે લગ્ન કરવાના ઉદ્દેશથી દુર્જનસિંહે આ કિલ્લામાં પ્રવેશ કરતાંજ તે ચમત્કાર યેા. એટલા માટેજ હું આપને કહું છું કે આપ આ બાબતમાં શાન્ત ચિત્તે પુખ્ત વિચાર કરે. ખરી રીતે જોતાં મારે મારા માટેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
વિરુદ્ધ મારે કાંઈ પણ બેલિવું જ ન જોઈએ અને તે હું સારી રીતે જા છું છતાં દીવાની જેમ સામે દેખાતા પદાર્થ તરફ-વાત તરફ-ધ્યાનજ ન આપવું એ સારું નથી. સરદાર ! હમણું આપની ઉપર બહુજ વિક. પ્રસંગ આવ્યો છે, આપ ના પુત્રના ખૂનથી બહુજ દુઃખી થઈ ગયા છે, તમારા તે દુઃખમાં વધારે ન થાય, એવી મારી તરિક
છે. હું આપને ફરી કહું છું કે આપ આ બાબતમાં .. પણે પુખ્ત વિચાર કરીને પગલું ભરજે.” એમ કહી તે ચારણ ! થઈ ગયો અને તેણે કહેલી બાબતમાં સરદાર સજજનસિંહ વિચાર કરવા લાગે.
પ્રકરણ ૨૪ મું.
હાય! મારૂં મૃત્યુ પાસે આવ્યું ! ” અર્ધી રાત થઈ હતી. સંસારમાં સર્વત્ર ઘોર અંધકાર છવા ગયે હતે. કિલ્લાની ચારે તરફ લતા ગુલ્મથી વિંટાએલા ગાઢ જે. ગલમાં અને તેની પાસે આવેલા પર્વતમાં-આકાશની સાથે હરિફાઈ કરનારા ઉંચા અને વિશાળ-પૂર્વદિશાએ આવેલા પર્વતમાં-પરિપૂર્ણપણે શાન્તતા અને સ્પામતા છવાઈ ગઈ હતી. ધીમે ધીમે શિલ શિખરો ઉપરના આકાશમાં કાળાં વાદળાં એકઠાં થવા લાગ્યાં. થોડી વારમાં જ સુસવાટા કરતે પવન વહેવા લાગ્યો. હવે એક ઘડીમાંજ ભયંકર વાદળાંઓનું તેફાન થશે એમ જણાય ન જણાય તેટલામાં તે મેધતી ગર્જનાને પ્રારંભ થયો. તમામ પર્વતમાં મેઘની ગર્જનાના ભયંકર પડઘા પડવા લાગ્યા. વચમાં વચમાં વીજળી ચમકવા લાગી. હમણાં સુધી ગભીરતા પૂર્વક પર્વતમાંથી વહેતા નાના મોટા જળપ્રવાહે હવે ખળખળ અવાજ કરવા લાગ્યા. પહાડમાંના મોટા મેટા પાષાણે વીજળીને પ્રકાશ પડતાંજ ચિત્રવિચિત્ર ભયંકર અને ભત્પાદક આકૃતિઓ જેવા લાગતા. થોડા જ વખતમાં વાદળાંઓના તેફાનની શરૂઆત થઈ. આકાશમંડળ હમણાં જ તુટી પડશે કે શું, એવી મેઘની ગર્જના ગડગડાટ શરૂ થયો અને બહુજ ભયાનક ગાજવીજ થઈને મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો. પવન એવા છે જેથી વહેવ લાગે કે જેથી અસંખ્ય વૃક્ષો તુટી પડ્યા કેટલાક જડમૂળમાંથી ઉખડી ગયા. જાણે તેઓ મેઘગર્જનાથી ભયભીત થઈ શરણે આ વેલાની જેમ વારંવાર મસ્તક નમાવી સાષ્ટાંગ નમસ્કારજ કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૨૨
હેયની, તેમ જણાતું હતું. હિંસક પશુઓ ગુફામાંથી નિકળી ભયંકર ગાજવીજથી ભયભીત થઈ–ગર્જના કરતા આમ તેમ બેભાનપણે દેડવા લાગ્યા. હિંસક પશુઓની ચિચીઆરીઓથી મેઘગર્જનામાં વધારો થઈ પર્વતમાંથી કર્ણકટુ પ્રતિધ્વનિ પ્રકટ થતા હતા.
આવી ભયંકર અને અંધકારમય રજનીમાં એક દુર્ભાગી પ્રાણિ તે પર્વત પ્રદેશમાં ભમતું હતુંઉંડા કોતરોના કિનારાની પાસે તે વ્યક્તિ નિઃશંક થઈ ચાલી જતી હતી. પિતાનું એકાદ પગલું વાંકું ચું કે આડું અવળું પડશે તે તેથી પિતે ઉંડા કોતરમાં પડી જશે અને પિતાના શરીરના કટકે કટકા થઈ જશે, એ ભય તેને કવચિતજ લાગતું હતું. તે રાત્રિ બહુ જ ભયાનક છે, એ તેના ધ્યાનમાજ નોતું; એમ તેની વર્તણુક ઉપરથી જણાઈ આવતું હતું. કારણ કે જેમ કોઈ માણસ દિવસે ચાલે તે પ્રમાણે તે, તે પર્વત પ્રદેશથી પરિચિત હોય, તેમ કૂદકા મારતી ચાલી જતી હતી.
વાંચક! તે વ્યક્તિ એક વૃદ્ધ સ્ત્રી હતી. તેને તમે સારી રીતે જાણો છે. અમે વૃદ્ધા વનચરી એવા નામથી જે સ્ત્રીને સંબોધીએ છીએ એજ તે સ્ત્રી!
તે વૃદ્ધ સ્ત્રી એકાદ પિશાચ નિમાંના પ્રાણિની જેમ તે ભયંકર રાત્રિના અંધકારમાં સંચાર કરતી હતી. તેણે પિતાની કાર જેવી કાયાની આસપાસ ફાટેલાં વસ્ત્ર વિંટાળી લીધાં હતાં. હાથમાં એક લાકડી હતી. તેને ટાઢથી કાંઈ પણ હરકત થતી નહોતી. તેના મસ્તકમાં અગ્નિ સળગે હોય અને તેની જવાલાએ તેની આંખો દ્વારા બહાર નિકળતી હાયની, એવી તેની લાલચોળ આંખે-વારંવાર ચમકતા વિઘુલ્લતાનાઘકાશમાં સ્પષ્ટપણે જણાઈ આવતી હતી. એકાદ ક્રૂર વનચર (વનમાં કરનાર ) ની જેમ તે ગાઢ ઝાડીમાંથી તેફાની પવન કે મૂસળધાર વરસતા વરસાદની જરા પણ પરવાહ ન કરતાં ઉતાવળી-ઝપાટા બંધચાલી જતી હતી. ચાલતાં ચાલતાં વીજળીને પ્રકાશ પડતાં જ તે
ભી ગઈ. પિતે રસ્તે ભૂલીને એક ઉંડા કોતરની પાસે આવી ચઢી. છે, એ વાત તેના ધ્યાનમાં આવી. તે એક ક્ષણ માટે ત્યાંજ ઉભી રહ. વરસાદે તેને નખથી તે શિખા સુધી ભીંજવી દીધી હતી. જોશ ભેર વાતે પવન તેને આકાશમાં ઉડાવી જવા માગતું હતું. મેઘની ગર્જના તેના વક્ષસ્થળ ઉપર પ્રતિવનિત થઈ પડો પાડતી હતી. તે તમામની તેને જરાએ દરકાર નહોતી. તે એક ઝાડને પકડી સરર. કરતી નીચે ઉતરી ગઈ અને પિતાને રસ્તે ચાલવા લાગી. ચાલતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ચાલતાં તે ઘીચ ઝાડીમાંથી એક રસ્તા પર આવીને ઉભી રહી અને પિતાની આસપાસ-ચારે તરફ –જેવા લાગી. એક પળ પછી તે મોટેથી બમ પાડીને બોલી ઉઠી કે હું રસ્તે તે નથી ભૂલી?” એટલામાં વીજળીને ચમકારે થયે તે સાથે જ તે કૂદીને ફરી બેલી ઉઠી-નહીં! અહી પાસેજ ક્યાંક તે રસ્તે છે. હા, આ રસ્તે મારો જાણી લાગે છે.” એમ કહી તે ઉતાવળી ચાલવા લાગી. થોડી વાર પછી તે એક સ્ફટિકખંભ પાસે આવી પહોંચી. સરદાર કિશોરસિંહ અને તેની ધર્મપત્નીનું
જ્યાં ખૂન થયું હતું એજ તે જગ્યા હતી અને તેમના સ્મરણાર્થે બાંધેલો સ્તભ પણ તેજ હતું. તે વૃદ્ધ સ્ત્રી તે સ્મરણીય ફાકિસ્તંભ પાસે આવતાં જ બીજો એક કમનસીબ પ્રાણિ ધીમેથી પાસેની ઝાડીમાંથી નિકળી ત્યાં આવ્યો અને તે સ્તંભના પગથી ઉપર બેસી ગ. આવી ભયંકર અંધારી રાતે પોતાના શિવાય બીજું કંઈ આ આવ્યું હશે, એવું તે બન્નેના સ્વપ્નમાં પણ આવ્યું નહોતું. બન્ને તે સ્તંભના પગથી ઉપર બેસી મનમાંને મનમાં પ્રાર્થના કરતા. હતા. તે બન્નેમાં લગભગ બેચાર હાથનું અંતર હશે પરંતુ રાત અંધારી હોવાથી તેઓ એક બીજાને જોઈ શકયા નહિ-દેખાયા નહિ.
થોડી વાર પછી પ્રાર્થના કરી રહ્યા બાદ તે ડોસીએ ઉંચુ જોયું. તેજ સમયે વીજળી ચમકી. ત્યારે જ તે વૃદ્ધાને જણાવ્યું કે પિતાની પાસે એક મનુષ્ય બેઠો છે. તે કેણું છે, તે જાણવા માટે તેણે પિતાની આંખે સતેજ બનાવી. એટલામાં ફરી વિકાશ થશે અને તે મનુષ્યની નિસ્તેજ મુખમુદ્રા સ્પષ્ટપણે તેના જેવામાં આવી ગઈ. તે સાથે જ તેણે એક કારમી ચીસ પાડી. પછી એકદમ તેની પાસે જ તેને હાથ પકડી બહુજ જોશથી એક આંચકો મારી તે બોલી
“ઓ દુષ્ટ-પાપી–ચાંડાળ ! તું અહીં શા માટે આવ્યો છે?" ” તું કેણ છે?” તેણે ભયભીત થઈ એકદમ પૂછ્યું. “હું કોણ છું -તે તારે જાણવું છે?” હા.” શું તું મને નથી ઓળખતો?”
“ના, પણ આવી ભયાનક રાત્રિમાં ભમનારી તું ! રાક્ષસી છે. એટલું જ જાણી શકું છું,
એ નીચ નર! જરા ભ, હું કાંઇ પિશાચ નિમાં ઉત્પન્ન થઈ નથી. જેવું તારું માનવ-શરીર છે તેવું મારું પણ છે. પણ તેમાં ફરક માત્ર એટલેજ કે તારે દેડ પાપના કાદવથી-નિર્દોષના તથા ખરડાએલ છે અને મારી કાયા પરમ પવિત્ર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૪
“ તે તે! ઠીક છે પણુ તું છે કાણુ ?
..
હું કાણુ છું તે કહેવાના હજી વખત આવ્યા નથી અને તે રખત આવે તે પહેલાં હું કાણુ છું, તે તને કોઇ રીતે સમજાશે પણ નિ આ નર રાક્ષસ ! હું કેણુ છું તે તું જાણતા નથી પણ તું કાણુ છે તે હું ઘણીજ સારી રીતે જાણું છું. ખેલ, તું કાણુ છે તે હું તને કરું છું તે સાંમળ ! તારા કાન આમ મારા મેઢાની પાસે લાવ. એમ કહી તેણે તેના કાન જોરથી ખેચ્યા અને તેના કાનમાં કાંઇક કહ્યું. શું કહ્યું ?
33
તે વૃદ્ધાની વાત સાંભળી તે મનુષ્ય ચમકયા-ગભરાયા અને સાથે સાથે ભયભીત પણ થયો. તેણે નિરાશાથી પેાતાનેા હાથ પોતાના કપાળ ઉપર મારી લીધા અને હાથ છાતી ઉપર રાખીને એલ્યા હાય-હાય ! હવે મારૂં મરણ પાસેજ આવ્યું છે !
tr
,,
એટલાજ શો ખાલી તે કમનસીબ મનુષ્ય ભયભીત થઇ એકદમ કૂદી પડયે અને રાત્રિના અંધકારમાં કાણું જાણે યાંએ અદૃશ્ય થઇ ગયા. “ તે કાણુ હતા ? ”
T
પ્રકરણ ૨૫ મું.
લુટારાની ગુફામાં પ્રવેશ
તે કમનસીબ મનુષ્યના ચાલી જવા પછી તે વૃા વનચરીએ ઘણા વખત સુધી ફાટિકસ્તંભ પાસે એસી પરમાત્માની અનન્યભાવે પ્રાર્થના કરી–માનસિક ઉપાસના કરી. અત્યાર સુધી એક સરખી રીતે વરસાદમાં તે પલળતી હતી. વરસાદ બંધ થયા અને ધીમે ધીમે મેધગર્જના પણ એછી થઈ. પોતાની પ્રાર્થના પૂર્ણ થતાંજ તેણે આંખા ઉઘાડી ત્યારે તેને તે સ્ફાટિકસ્તભની આસપાસ વિચિત્ર છતાં ચમત્કાકિ પ્રકારા દેખાવા લાગ્યા. એક પળને માટે તે જરાક ચમકી. ધીમે ધીમે તે રતંભની પાસે તેને જે આકૃતિઓ દેખાવા લાગી. થોડીજ વારમાં તે ઉભય આકૃતિમાંથી સ્ત્રીની આકૃતિ તેની પાસેને પાસે આવવા લગી. તે આકૃતિ જેમ જેમ તેની પાસે આવતી ગઇ તેમ તેમ તે ડેાસીની કાયા કપવા લાગી. તેના કર્ડ સુકેદ થઇ ગયા. તે આકૃતિ તદન પાસે આવતાંજ તે દેાસીએ જમીન ઉપર માથુ` રાખી તેને નમ સ્કાર કર્યો—પગે લાગી. પછી ભયથી ધ્રુજતી અચકાતાં અચકાતાં મુજતા સાદે ખેાલી—“તમે હવે ચિરકાલ સુખ પામે!-વિશ્રાંતિ ત્યા! મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૫ હાથે જે ભયંકર ભૂલ થઈ છે તે સુધાર્યા વિના હું આ જડદેહને ત્યાગ કરી શકીશ નહિ. એ તમે ચેકસ માની લેજે !”
હવે તે આકૃતિ પાછી વળી અને એક પળમાં અલોપ થઈ ગઈ. પછી બીજી આકૃતિ કે જે એક લડવૈયા જેવી લાગતી હતી તે આગળ આવી અને અજય તરફ હાથ લંબાવી તે રસ્તે જવા લાગી.
ફરી વરસાદ અને વાયુનું તેફાન શરૂ થયું. કિલ્લા તરફ ચાલી. જનારી આકૃતિ તરફ જોતી તે ઘણે વખત સુધી ઉભી રહી હતી. હજુ પણ તેનું શરીર થરથર ધ્રુજતું હતું. તેણે પિતાનું ભીંજાઈ ગએલું કપડું શરીરની આસપાસ મજબુત રીતે વિંટી લીધું. આ પહેલાં તે હાએ વરસાદ અને વાયુના ભોપાદક તેફાનમાં પર્વત પ્રદેશમાં ઘર વાર ભ્રમણ કર્યું હતું અને આજેજ-પહેલ વહેલાં જ તેના શરીરમાં ભયને સંચાર થયો હતો. તેણે તે આકૃતિઓ જોયા પછી તુરછ એ છે મેઘગર્જનાથી પણ તે ચમકી જવા લાગી.
થોડી વારમાં ઘેડાના ડાબડાને અસ્પષ્ટ અવાજ તેને સંભળાવ લાગ્યો. તેણે પર્વતમાંથી જતા રસ્તા તરફ પિતાની નજર કેરી, આવા વખતે બહુજ વેગથી ઘેડ દોડાવતે કોણ આવતે કરે. તે જાણવા માટે તે જરા રસ્તાની એક બાજુએ ઝાડની ઓથે જ છુપાઈ ગઈ
- “ અરે ! જરા થોભ. આપણે તે રસ્તો ભૂલી ગયા છીએ. " પિતાના કાબુમાંથી છૂટી ગએલા ઘોડાને ઉમે રાખવાની કોશીશ કરતાં તે સ્વાર બુમ પાડી ઉઠશે. મેધગજેનાથી તેને ઘેડે તેફાની થઇ ગયો હતો. પિતે રસ્તે ભૂલી ગયા છે, તે તેના ધ્યાનમાં આવતાં જ તેણે ઘોડાની લગામ ખેંચી એટલે તે ઘડે ભડકી ગયું. તેણે થોડી વારમાં પિતાના સ્વારને પોતાની ઉપરથી નીચે પછાડી નાંખ્યો અંત તે ત્યાંથી ભાગી ગયો. થોડા જ વખતમાં કોઈને દુઃખી અવાજ તે વૃદ્ધાના સાંભળવામાં આવ્યો. ઘણું કરીને જે સ્વાર ઘોડે દેડાવ આવતો હતો તે છેડા ઉપરથી પડી ગયું હશે અને તેજ મનુષ્ય બુમ પાડતા હશે, એમ તે વૃદ્ધાને લાગ્યું. તે ઝાડીમાંથી માર્ગ કરતી જે તરફથી દુ:ખી અવાજ આવતો હતો તે તરફ ચાલવા લાગી. વચમાં વચમાં વીજળીના ચમકવાથી તેને રસ્તે દેખાઈ જતે. તે ઝાડીમાં જ એક એ પછડાઈ પડેલે તેના જોવામાં આવ્યું. તે લગભગ બેભાન જેવા થઈ ગયો હતો. પ્રથમ તે ડોસીને લાગ્યું કે તે મરી ગયું હશે. તેણે તેની છાતી ઉપર પિતાને હાથ મૂક્યું તે તેને જણાઈ આવ્યું કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બેભાનજ થઇ ગયા છે. તેણે તરતજ
મરી નથી ગયા પણ ફક્ત પોતાના શરીર ઉપરનું વસ્ત્ર તેના મુખમાં નીચેાખ્યું. વિદ્યુલ્લતાના પ્રકાશ થયા. હવે તે દૈાસીએ તે યાદ્વાને ઓળખી લીધે. આવી ભયકર રાતે તે પહાડમાં શા માટે આવ્યા હશે, એ બાબતમાં તેને આશ્ચર્ય થયું. સિંહગુફ્રાવાળા અને ભાઇઓને તે ઘણીજ સારી રીતે ઓળ ખતી હતી. ધીમે ધીમે તે સ્વાર શુદ્ઘિમાં આવવા લાગ્યા. તેણે આંખે ઉધાડી. પછી ઉઠીને બેઠે થયા અને પોતાની આસપાસ જોવા લાગ્યા. પોતાની પાસે એક વૃદ્ધ સ્ત્રીને ખેડેલી જોઇ તે ક્ષીણુ સ્વરે ખેલ્યા
65
- હે પરાપકારી સ્ત્રી ! તું કાણુ છે?”
*r
શું તું મને નથી ઓળખતા ? ચેડા દિવસ પહેલાં તે સુંદર સુંદરી તારા હાથમાંથી સટકી ગઇ, તે કહેવા માટે-તમે લાંકા જ્યારે સરદાર સજ્જનસિંહ, દુર્જનસિંહ અને કુમાર ચંદ્રસિંહ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે હું-ત્યાં આવી હતી. તે શું તું ભૂલી ગયા ?
""
“ એમ કે, હવે મારા ધ્યાનમાં વાત આવી. તે અનિષ્ટ વાત કહેનારી તુંજ વૃદ્ધા કે? વારૂ, પણ આવા કઢંગા વખતે તું અહીં શું કરે છે?” ક્ષણે ક્ષણે ચમકતા વિધુલ્લતાના પ્રકાશમાં તેની તરફ જોતાં તે યોદ્ધા મેલ્યા.
“ વજેસ ધ ! પ્રથમ હુંજ તને તેવા પ્રશ્ન પૂછું છું. આવા ભયકર વખતે–અંધકારમય રાત્રિને સમયે-તું ઘેર અરણ્યમાંથી ઘેાડે દાઢાવતા ક્યાં જતા હતા ?”
“ જતા નહાતા પણ પાછા આવતા હતા. તે દિવસે જે રમણી મારા હાથમાંથી સટકી ગઇ હતી તેને ક્રૂરી મેળવવા માટે હું ગયે હતા પણ નસીબે યારી ન આપી શિવાય આ વાયુ અને વરસાદનું સખત તોફાન પણ વચમાંજ નયું. તેથી નિરાશ થઇ હું પાછા ફરતે હતા. હું જ્યારે અહીં આવ્યા ત્યાર પહેલાંજ મારે ઘેાડે! ચમકી ગયે અને રસ્તો ભૂલીને તે મને અહીં લઈ આવ્યા. હવે તું મને કહે કેઅહીં તું શું કરે છે ? ” વજેસધે ખુલાસા કર્યાં.
Gade
kr
શું કહું. વજેસલ ? મારે તારી જેમ કેાઇ યુવતી અથવા તા યુવકનું હરણ કરી લાવવું નથી. મને કાષ્ઠની આશા નથી. હું એક નિરાધાર અને અનાથ છું. ક્રુત આશ્રયને માટે આ અભેધ પહાડમાં ભ્રમણ કર્યા કરૂં છું.
در
અરેરે ! હે પરાપકારી અમળા! મને તારી બહુજ યા આવે છે. તું મારી સાથે સિંહગુક્ા તરફ ચાલ ! હમણાં તે મારી ઉપર જે ઉપકાર કર્યા છે તે હું કંદ ભૂલીશ નહીં. તને ઠીક લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
. ૧૨૭ તેટલા દીવસ તું ત્યાં રહેજે. ત્યાં તેને કોઈ જાતની ઓછાશ નહિ આવે.”
“વજેસંદ ! હમણાં હું તારી સાથે આવત પણ અહીંથી તારી ગુફા બહુજ દૂર છે અને હું બહુ થાકી ગઈ છું. અત્યારે તે અહીં જ કયાંક ઝાડની નીચે પડી રહી રાત્રિ વીતાવી દઈએ.”
“નહીં. આવી કકડતી પ્રાણહારક ટાઢમાં હું તને એકલીને જ અહીં છોડીને કોઈ કાળે જઈશ નહિ. આ વખતે જો તું ન આવી હતી તે હું બેશુદ્ધિમાને બેશુદ્ધિમાં અહીં ને અહીંજ પશે રહેતા અને આખરે મરી જાત, તેં આજે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તે મને મરતાને બચાવ્યો છે. મારી ગુફા અહીંથી બહુ દૂર છે અથવા તે તું બહુજ થાકી ગઈ છે, એ શંકા નકામી છે.”
એમ કહી તેણે પિતાના પાસેનું શીંગડું જોરથી કુછ્યું ક્ષણને માટે તે શીંગડાને અવાજ મેઘના ગગડાટ સાથે હરિફાઈ કરતા હોય તેમ તે પર્વતપ્રદેશમાં પ્રતિધ્વનિત થયે. બે ત્રણ વાર તેણે તેમ કર્યું,
એટલે તેને ભડકેલો ઘેડે પણ તેની પાસે આવી પહોંચે. તેને પિતાની પાસે આવેલ જેમાં તે બે –“ દીકરા ! શું તું મેઘના ગગડાટથી ગભરાઈ ગયા ?” એમ કહી તેણે તેની પીઠ ઉપર હાથ ફેર
વ્યો. ફરી તેને ઉદ્દેશીને બોલ્ય“ આજે તે મને પછાડશે તેની તને હું સખત સજા કરું છું અને તારી પીઠ ઉપર એકને બદલે બે જણનો ભાર મૂકું છું. એ દયાળ ડેસી! ચાલ, આવ અને મારી પાછળ ચઢી બેસ. જોત જોતામાં તે આપણે સિંહગુફામાં જઈ પહોંચીશું.”
તે ડોસીએ વજેસંધના કહેવા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તે બન્ને સિંહગુફાના દરવાજે આવી પહોંચ્યા. પ્રથમ વજેસં તે ગુફામાં પ્રવેશ કર્યો અને તેની પાછળ પાછળ તે વૃદ્ધા વનચરીએ પણ સિંહગુફામાં પ્રવેશ કર્યો.
પ્રકરણ ર૬ મું.
સજજનનું સંતપ્ત હૃદય. મધ્યરાત્રિને સમય થઈ ગયો હતો. વાયુ અને વરસાદનું તેફાન બંધ થઈ ગયું હતું. વરસાદ ઝીણે ઝીણે વરસત હતું. વચમાં વચમાં વિકલતાને ચમકવાથી પ્રકાશ દેખાતું હતું. આવા વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૮
વૃદ્ધ સરદાર સજન પિતાના શયનભુવનમાં નિદ્રાદેવીની ઉપાસના કરે પલંગ ઉપર પડ્યું હતું.
કિટલામાં થનારા અપશુકનનું સ્પષ્ટીકરણ તેને તે વૃદ્ધ ચારણે કરી-કહી–બતાવ્યું હતું. સરદાર સજજન પાસેથી તે વૃદ્ધ ચારણના ચાલી ગયા પછી વાયુ અને વરસાદના તેફાનની શરૂઆત થઈ હતી. આથી સરદાર બહુજ આશ્ચર્યચકિત થયે. થોડા વખત પછી તે વૃદ્ધ ચારણે કહેલી હકીકતની અસર તેના હૃદય ઉપર થવા માંડી. તેના હૃદયમાં એક પછી એક એમ હજારો વિચાર આવવા લાગ્યા. તે એકાદ નિશાબાજ માણસની જેમ શયનભુવનમાં ફરવા લાગે. પ્રથમ તેના મનમાં રાજતંત્રની ખટપટને વિચારે આવવા લાગ્યા. તેમાં પિતાની અને પિતાના અનુયાયીઓની ધારણાઓ કેવી રીતે ધૂળમાં મળી ગઈ અને પરિણામે પિતાને દેશપારની સજા થઈ. આ બાબતમાં તેણે ઘણું વિચાર કર્યા. પછી અજયમાં આવ્યા પછી બનેલા બનાવોનું તે ક્રમે ક્રમે મરણ કરવા લાગ્યા. અજયદુર્ગમાં આવ્યા પહેલાં તેના સંબંધમાં સાંભળેલી અફવાઓ, કિરવામાં આવ્યા પછી પિતાને થયેલે માયાકારને ભાસ, દૂર્ગરક્ષક રણમલે કહી સંભવેલો પૂર્વવૃત્તાંત, સરદાર દુર્જનસિંહ કિરવામાં આવતાં જ થયેલ અદ્ભુત ચમત્કાર, પ્રભાવતી ઉપર આવેલી આફત, નવીન વર્ષને પ્રથમ દિવસેજ પિતે જેએલ ચમત્કારિક અને હૃદયભેદક દેખાવ, પિતાના પુત્ર અને કુમાર ચંદ્રસિંહનું ખૂન એટલા વિચાર તેના મગજમાં આવી ગયા પછી તે પોતાના પુત્રના ખૂનના સંબંધમાં વિચાર કરવા લાગ્યા. જેને આજસુધી પિતાના પુત્રની જેમ બલ્ક તેથી પણ વધારે ગણી પાલન-પોષણ કર્યું તેણેજ પ્રત્યક્ષ રીતે પિતાના હિતચિંતક અને પાલન કરનારને પુત્રનું–જો કે પિતાને સો ભાઇ નહીં તે પણ પિતાના ભાઈ જેવા જ ભાઈનું-ખૂન લલિતસિંહે કર્યું હશે કે નહિ? આ બાબતમાં તે બહુજ પુખ્ત અને ઉંડા વિચાર કરવા લાગ્યું. તેનું મન ડગમગવા લાગ્યું અને તેને અનેક પ્રકારની જુદી જુદી જાતની શંકાઓ આવવા લાગી. લલિતસિંહને પાપભી–ઉદાર સ્વભાવ તે જાતે હતે. કેટલીક વખત તેણે તેના પાપભીરૂ અને ઉદાર સ્વભાવની વારંવાર પ્રશંસા કરી હતી. તેને માટે તેણે પોતાના સમાવડીઆ સરદારેની સમક્ષ અભિમાન પણ દર્શાવ્યું હતું. એમ છતાં પણ આ સમયે લલિતસિંહ તેના મનમાંથી ઉતરી ગયે હતે-અવકૃપાને પાત્ર થયે હતો. લલિતસિંહની વ્યવસ્થા કરવાનું તમામ કામ તેણે દુર્જનસિંહને સોંપી દીધું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૯
થોડા વખત પહેલાં પોતાની પુત્રીની બાબતમાં તે વૃદ્ધ ચારણે કહેલી વાત-અપશુકન સૂચક હકીકત-તેને શાંતિ અને નિદ્રાને આસ્વાદ લેવા દેતી નહોતી. તેના હૃદયમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું અને બહારના ભાગમાં વાયુ અને વરસાદનું તેફાન થતું હતું. આવા કારણથી તે સરદાર દિવાનાની જે થઈ ગયો હતો. ક્ષણે ક્ષણે મેઘને ગગડાટ વધારેને વધારે પ્રચંડ સ્વરૂપ દર્શાવતા અને કાયરનાં કલેજ કંપાવતો હતો. દરેક વખતે તે અભેધ -દુર્ગ કંપાયમાન થવા લાગ્યો. અધી રાત્રિ થઈ ગઈ છતાં પણ કિલામાં નિદ્રાદેવીનું આગમન ન થયું તે નજ થયું. દૂર્ગમાં દરેક મનુષ્ય તે તોફાનના સંબંધમાં અશાન્ત ચિત્તે વિચાર કરતો હતો. તે સૈ કરતાં સરદાર સજજનસિંહની સ્થિતિ કોઈ જુદી જ જાતની અને વિચિત્ર થઈ ગઈ હતી. વિચારોના તાપથી તે બિચારા દુઃખી સરદારનું હૃદય સંતપ્ત થઈ ગયું હતું છતાં વિચારે તે આવ્યાજ કરતા હતા. પ્રભાવતીનું લગ્ન અને કુમાર ચંદ્રસિંહનું ખૂન આ બન્ને બળવાન વિચારની સામે તે પિતાના રાજ્ય ખટપટના અતિમ હેતુ-ઉદ્દેશ–ને સાફ ભૂલી ગયા. ઘણું ઘણા વિચારો કર્યા પછી તેને તે વૃદ્ધ ચારણે કહેલી હકીકત સત્ય લાગ વા માંડી. વિવાહ પહેલા જ વરંવાર થનારા અપશુકને ખરેખર પાછળથી દગો દેશે, એમ તેને લાગવા માંડયું. પિતાની પ્રિયપુત્રીને વિવાહ દુર્જનસિંહ સાથે કરવો, એ કાતિલ ઝેરની પરીક્ષા કરવા જેવી મૂર્ખતા છે, એમ હવે તેને ભાસવા લાગ્યું. જેમ બને તેમ તે સંબંધ ન થાય, તેવી ગોઠવણ કરવાને તેણે પાકો નિશ્ચય કર્યો. આ વિચારથી તેને જરા શાન્તિને અનુભવ થશે. તે ફરી પલંગ ઉપર જઈ બેઠો એટલામાં તેની નજર સામેની દિવાલ તરફ ગઈ અને તે ચમ! દિવાલ ઉપર એવું તે શું હતું કે જેથી સરદાર સજજનસિંહ જેવો નિર્ભય અને બહાદુર પુરૂષ પણ ચમકી ગયો !
પૂર્વ પર્વતમાં રફાટિકસ્તંભની પાસે વૃદ્ધા વનચરીએ જે યોદ્ધાની આકૃતિ જોઈ હતી તેજ આકૃતિ અત્યારે દિવાલ ઉપર સરદાર સજજનને દેખાઈ ! આ પહેલાં તે આકૃતિને સજજને બે વાર જોઈ હતી. સજનસિંહ જે કે બહાદુર અને નિર્ભય એ હતો છતાં તેના હૃદય ઉપર ઉપરા ઉપરી આફતોના અસહ્ય આઘાત થતા હોવાથી તેનામાં ધૈર્યને કઇક અંશે અભાવ થયો હતો. તે આકૃતિ તરફ જોતાંજ તે ભયભીત થઈ ગયો. તેના સર્વ શરીરમની રક્તવાહિનીઓમાં બહુજ જોરથી રક્ત ફરવા લાગ્યું. તેને શ્વાસોશ્વાસ ઉણ થઈ ગયે. હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેના આખા શરીરમાં પરસે ફૂટી નિકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
- ૧૩૦ જ્યારે તે આકૃતિ તેની પાસે આવી ત્યારે તે તે બહુજ ગભરાયે. અને એક ધીમી પણ કારમી ચીસ પાડી પલંગ ઉપર પછડાઈ પડે! આખરે બેભાન થઈ ગયો. ત્યાર પછી શું થયું? તે જાણવા માટે હાલા વાંચક! આગળ વધ!
પ્રકરણ ર૭ મું.
શું એ મારા હાથમાંથી છટકી જશે! » - પ્રાતઃકાળને સમય થયો હતે. આકાશમંડળ વાંદળાં રહિત હોવાથી તે તાંબા જેવું લાગતું હતું. સૂર્યનારાયણ ઉદયાચળ ઉપર આવતા હોવાથી અખિલ પક્ષિઓનાં વૃંદ કર્ણપ્રિય મધુર ગાયન-પૂજનથી તેનું સ્વાગત કરતા હતા. વૃક્ષ સમુદાય બહુજ નમ્રતાથી તેને પ્રણામ કરી તેના કિરણામૃતનું પાન કરતા હતા. અંતઃકરણને આનંદ આપનારી પુષ્પોની સુગંધિથી આ વાત સુવાસિત થઈ ગયું હતું. આવા મનમોહક પ્રભાતકાળના સભ્ય તરફ જોતાં રાત્રે વાયુ, વદસાદ અને ગાજવીજનું તેફાન થયું હશે, એવી કલ્પના કવચિત જ આવી શકે તેમ હતું. આવા સમયે અજયદુર્ગના સભામહેલમાં ત્રણ સરદારે વિચાર કરતા બેઠા હતા. ગઈ રાત્રે થએલા તેફાનની અસર તે ત્રણેના હૃદય ઉપર એક સરખી જ થઈ હતી. છતાં દુર્જનસિંહ અને વીરસિંહની મુખમુદ્રા શાન્ત દેખાતી હતી અને સજજનસિંહની મુખમુદ્રા ખિન્ન, ઉદાસ અને ચિંતાતુર દેખાતી હતી.
“મારા પ્રત્યે તમારે પ્રેમ હોવાથી મારે મત તમને જરા વિચિત્ર લાગશે, એ ખરું છે છતાં તે બાબતમાં મારે તેની એગ્ય તપાસ તે કરવી જ જોઈએ.” દુર્જને શરૂઆત કરી.
“હું પણ આપના વિચારને મળતો જ છું”વીરસિંહે દુર્જનને કહ્યું.
ઉપરાંત સજનસિંહજી! તમારે આ પણ વિચાર કરવો જોઈએ કે-લલિતસિંહે આપના કુળદીપક ચંદ્રસિંહજી ખૂન કર્યું છે એટલું જ નહિ પણ તે સાથે તમારા મહા બળવાન અને કુલીન કુળનું પણ સત્યાનાશ વાળી નાંખ્યું છે-ખૂન કર્યું છે. હવે તમારી વશ ચલાવવા માટે આ દુનિયામાં છે
“સરદાર ! હવે બસ કરે. મારા દુઃખથી દગ્ધ થએલા હૃદયને વધારે ન બાળા! તમે જે વિચાર દર્શાવે છે, તે વિચારને હું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૧
નુમેદન આપું છું અને તેજ મારા વિચાર કાયમ છે. મને લાગે છે કે જો તે ખરેખરા નિર્દોષ હશે તે ન્યાયાસન સામે પેાતાની ઉપર આવેલા લકને ધોઇ નાંખવાને તેને અવસર મળશે અને જો તે ખરેખરા ખૂનીજ હશે તો.......
“ પાતે કરેલા દુષ્ટ–નીચ કર્મનું પ્રાયાશ્રિત ભાગવશે. જેવું કર્યું હશે તેવું ભરવું પડશે ! ” સજ્જને ઉચ્ચારેલું અધુરૂં વાક્ય દુર્જને પૂરૂં કર્યું. * પણ દુર્જનસિંહજી ! આપણે જો તેની ખાનગી તપાસ કરીએ તે કેમ ?
ર
19
“ તે પણ બનવાજોગ છે. કારણ કે મારી પાસે ન્યાયાધીશને અધિકાર છેજ અને તે તમે જાણતા પણ હશે; પરંતુ આ સમયે તેમ કરી શકાય તેમ નથી.
તેનું કાંઇ કારણ તે હશે ને?”
..
કારણ એજ છે કે-એક તો તમે મારા પેાતાનાજ કિલ્લામાં રહેા છે અને ખીજું તમને મંત્રિમડળ તરફથી દેશપારની શિક્ષ એલી છે. એમ હાવાથી લલિતસિહના પક્ષને આપણા ઉપર કાઇ જુદીજ જાતને વહેમ લાવવાનુ મ્હાનું મળશે. એટલાજ માટે હું કહું હું કેહવે આપણા મિત્ર વીરસિંહજી જ્યારે રાજધાનીમાં પાછા જાય છે તા રાજના નિયમ મુજબ આ વાત આપણે મંત્રિમ`ડળના કાન ઉપર નાંખવી અને ત્યાંથીજ કાઇ ચતુર-હોંશિઆર-ન્યાયાધીશને અહીં ખેલાવવા. તેની પાસેજ આપણે લલસિહના ન્યાય અહીંજ ન્યાયસભા ભરીને કરાવવા.
1,
".
આ વિચારને સજ્જનસિંહ અને વીસિંહ તરફથી સમ્મતિ મળતાંજ વીરસિંહ રાજધાની તરફ જવા રવાના થઈ ગયા. તે કાઇ જરૂરીના કામ માટે સજ્જનને મળવા આવ્યેા હતા. તેને દરવાજા સુધી મૂકી આવી પાછા બન્ને સરદારે પહેલાં જ્યાં ખેડ઼ા હતા ત્યાંજ આવી બેઠા. પેાતે લલિતના ન્યાયની બાબતમાં કરેલા વિચારને કેવી રીતે અમલમાં મૃકા, તેના તેએ વિચાર કરવા લાગ્યા. અન્ને સરદાર સજ્જને ગંભીર સ્વરે દુર્જનને કહ્યું કે
તમારી સાથે મારે કેટલીક ખાસ જરૂરની વાતચિત કરવાની છે, પરંતુ તેને કેવી રીતે પ્રારંભ કરવા, તેનીજ મને સૂઝ પડતી નથી. સરદાર ! હું ધારું છું કે તે વાત કહેવાથી તમને માઠું લાગવાને સભવ છે.
..
rr
શું તમને તેમ લાગે છે ખરું ? નહીં. મને માઠું લાગશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩ર
નહિ અને તમારા ઉપર ગુસ્સો પણ આવશે નહિ. માટે તમારે મને જે કાંઈ કહેવું હોય તો શંકા ન રાખતાં સુખેથી કહે. આપ કઈ બાબતમાં કહેવા માગો છે ?”
“હું આપને મારી પુત્રી પ્રભાવતીને લગ્નની બાબતમાં કાંઈક કહેવા માગું છું. સરદાર! મારી પુત્રી પ્રભાવતી ઉપર હમણાં જે વિપત્તિનો વરસાદ વરસ્યો છે, તેને જે તમે વિચાર કરશો તે તમારા સ્વભાવથી જ દયાળુ એવા અંતઃકરણ ઉપર બહુજ અસર થશે અને તમને પણ મારી જેમજ લાગશે.”
“ પણ તમને શું લાગે છે તે મને જાણવા !”
“મને લાગે છે કે હમણાં જુદી જુદી જાતની આવેલી અનેક આપત્તિઓ અસહ્ય થઈ પડી છે અને તેમાં પણ વધારે દુઃખને ભાર તેના ઉપર નાંખવે એ........”
“ શું તમે વિવાહ-લગ્ન-જેવા સુખદ અને માંગલિક પ્રસંગને દુઃખના ભાર રૂપ ગણે છે?”
“સરદાર ! હું કબુલ કરું છું કે–તે સુખદાયક અને મંગલમય પ્રસંગ છે છતાં તે કોને માટે તે છે, કઈ સ્થિતિવાળાને માટે માંગલિક છે, એને જ માત્ર વિચાર કરવા જેવો છે.” શાન્તપણે સજજને કહ્યું.
“એકંદરે તમારી પુત્રને મારી સાથે જે વિવાહ થયે છે, તે તમે તેડી નાંખવા માગે છે, એમ આપના અત્યારના કથન ઉપરથી સાફ સાફ જણાઈ આવે છે.” દુર્જને જરા ઉશ્કેરાઈ જઈને કહ્યું.
વિવાહ તેડી નાંખવાનું મારા હાથમાં નથી-કારણ કે હું તમને લગભગ વચન આપી ચૂક્યો છું, જે તમે મારી પુત્રિ સાથે લગ્ન કરવાજ માગતા હશો તે હું મારા વચનને કોઈ કાળે ભંગ કરીશ નહિ, એ તમે નક્કી–સાચું-માનજે. પરંતુ સરદાર! હું તમને આજીજી કરું છું-નમ્ર થઈને પ્રાર્થના કરું છું કે તમે મને મારા વચનના બંધનમાંથી મુક્ત કરે.”
“ તેનું કોઈ કારણ ? ”
“ કારણ એજ કે-મારી પત્રિની ખરી સ્થિતિ હમણાં હમણું પૂરેપૂરી મારા ધ્યાનમાં આવી ગએલ છે.”
છે અને સરદાર! મારી સ્થિતિને વિચાર તમારા ધ્યાનમાં કેમ નથી આવી શકતો?”
“ સમય મનુષ્યને નવીન નવીન વિયારે આપે છે.” “સજનસિંહજી ! જ્યારે તમે તમારા કિલ્લામાં હતા ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
મેં જ્યારે તમારી પાસે પ્રભાવતીની માગણી કરી ત્યારે–તમે મને
ગ્ય વિચાર કરીને જણાવવાના હતા. તે મુજબ અહીં આવ્યા પછી તમે-વિવાહ-નિશ્ચય કરવા તમે–મારી પાસે માણસ મોકલી મને અહીં તેડાવ્યો એ ઉપરથી એમ કહી શકાશે ખરું કે તમે ... વિચાર કર્યો નહોત? ઉપરાંત ભારે પ્રભાવતીની સાથે થએલા વિવાહનિશ્ચયથી શું આસપાસના સરદારે અજાણ્યા છે? સરદાર ! હવે જ્યારે તમને ડહાપણ સૂઝે છે તે તમે મને જ્યારે અહીં તેડાવ્યો ત્યારે તમારું ડહાપણ કયાં ગયું હતું? સરદાર ! મારે તમને જણાવવું જ જોઈએ કે-આ પ્રમાણે કરવું, એ ખુલે ખુલ્લું મારું સખત અપમાન કરવા જેવું છે! ”
નહીં આપના મનમાં તેમજ હશે તે તેની પણ યોગ્ય ગોઠવણ કરી શકાશે.”
પ્રભાવતી જેવું રમણી રત્ન શું મારા હાથમાંથી છટકી જશે? આ વિચાર મનમાં આવવાથી દુર્જનનું ચિત્ત બહુજ બેચેન બની ગયું. હવે એકદમ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ના કહેવાનું તેના મનમાંજ હતું પરંતુ તેમ કરવાનું સાહસ તે કરી શક્યો નહિ. તેણે ઘણે વખત સુધી અનેક વિચાર કરી અન્ત પાકો નિશ્ચય કરી લીધે કે-ગમે તેમ થાય છતાં પણ પ્રભાવતીને પિતાના હાથમાંથી છટકવા દેવી નહિ. પછી તેને સજજને પૂછયું કે
કહે, હવે તમે જે વિચાર નક્કી કર્યો?”
સજનસિંહજી ! મારા માન કે અપમાનને વિચાર કરતાં અને હમણું આપની ઉપર આવેલા પ્રસંગ તરફ જોતાં મને લાગે છે કે-વિવાહ તો આપણે નિશ્ચય કાયમ રાખવો. આ સાતમને દિવસે આપણે લગ્નનું નકકી કર્યું હતું તે પ્રમાણે ન કરતાં લગ્નના કાર્યને છ મહિના વ્યતીત થયા પછી વિચાર કરવો. કહે, આ કબૂલ છે?”
“બાબતમાં ભારે પ્રભાવતીની ઇચ્છા જાણવાની જરૂર છે.”
તે આપણે એમ કરીએ, તમે થોડે વખત તમારી પુત્રીની અને મારી એકાન્તમાં મુલાકાત થવા દે. પછી હું પિતજ તેને પૂછી જોઈશ. જે તે મારી સાથે લગ્ન કરવા ખુશી હશે-હા પાડશે-તે તે ઠીક જ છે અને જે તે ના પાડશે તો હું તમને તમારા વચનમાંથી મુક્ત કરી દઈશ. હું તમારી પુત્રિની ઈચ્છા પ્રમાણે કરવા સર્વ રીતે ખુશી છું-તૈયાર છું. જે કદાચ તે મારી સાથે લગ્ન કરવા ખુશી હશે તે આપણે કરેલા વિવાહ-નિશ્ચય કાયમ રાખીશું અને લગ્નને વિચાર પછીથી કરીશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૪ “ઠીક છે. આ તેડ બહુજ ઉત્તમ છે. હું અત્યારે અત્યાર જઈ પ્રભાવતીને અહીંજ તેડી લાવું છું.”
સારું, પણ સરદાર! હું તમને સાથે સાથે એ પણ આશ્વાસન આપું છું કે-મારી સાથે લગ્ન કરવા આપની પુત્રિ ના પાડશે તે પણુ આજ સુધી આપણાં બને કુટુંબમાં જે પ્રેમભાવ ચાલ્યો આવે છે, તેમાં તલ માત્રને પણ ફરક પડશે નહિ.”
“સરદાર સાહેબ! તમારા આવા ઉદાર વિચાર સાંભળી માં અયાનંદ થાય છે. ”
એમ કહી સજજન ત્યાંથી ભાવતા પાસે જવા માટે ચાલ્ય ગયે. દુર્જન ત્યાંજ બેઠે બેઠે વિચાર કરવા લાગે કે “ શું છે મારા હાથમાંથી છટકી જશે? આવું અમૂલ્ય રમણી રત્ન શું મને નહીં જ મળે? હું જે ઇશ કે મારા હાથમાંથી તે શી રીતે છટકે છે!”
પ્રકરણ ૨૮ મું.
“પિતાજી! મેં હા પાડી છે.” પ્રિય પુત્રી ! હું તને એક મહત્વની વાત કહેવા માટે આવ્યો છું. થોડા જ વખત પહેલાં સરદાર દુર્જનસિંહ સાથે મારે ઘણી વખત સુધી વાતચિત થઈ છે અને અમે બંનેએ નક્કી કર્યું છે કે તું તેમની સાથે પરણવા ખુશી છે કે નહિ, તે તારે જાતે તેને જઈ કહેવું જો તું ના કહીશ તે આપણે આપણુ વચનમાંથી મુક્ત થઈશું અને હા કહીશ તે તમારો વિવાહ-નિશ્ચય કાયમ રહેશે. આ બાબતમાં હું તને વધારે કાંઈ પણ કહેવા માગતા નથી. તું સૈ સારી રીતે સમજે છે. હું જાણું છું કે-તને આપણું કુલીન કુળનું પૂર્ણપણે અભિમાન છે. હવે તારે તારા માટે વર પસંદ કરવાનું કામ તારાજ હાથમાં છે.” સરદાર સજનસિંહે પ્રભાવતીના ઓરડામાં આવીને કહ્યું.
તે સમયે પ્રભાવતી દુઃખી હૃદયે ગાલ ઉપર હાથ રાખીને નિશ્ચળપણે એક બારીની પાસે બેઠી હતી. તે ત્યાં એકલી જ હતી. તેની દાસી મધુરી બીજા ઓરડામાં કાંઈક કામ કરતી હતી. ઉપર પ્રમાણેની પિ તાના પિતાની વાત સાંભળી તે બેલી–
“પૂજ્ય પિતાજી! મારી ઈચ્છા કે અનિરછાની કિંમત તમારી આશા કરતાં મારે મન વધારે નથી. તમે જાણે જ છે કે આ બા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૫ ,
બતમાં મારે શું જવાબ છે તે!”
પુત્રિ-પ્રભા! હવે મને તું કાંઈ ન કહે. “તું દુર્જનને આમજ કહેજે,” એવું તને કહેવું એ આ સમયે સારું નથી. કારણ કે તેમ કરવાથી મેં તેમને વિશ્વાસઘાત કર્યો કહેવાય! માટે હવે તું મને વધારે કાંઈ પણ ન કહે. તારે જે કાંઈ કહેવું હોય તે તારી ઇચ્છા મુજબ તેમને કહેજે. ચાલ આપણે તેમની પાસે જઈએ.”
એમ કહી સજને પિતાની પુત્રિને હાથ પકડ્યો અને તેને સભામહેલમાં લઈ આવ્યો. પ્રભાવતીને પિતાના પિતાના કથનને યથાર્થ ભાવાર્થ સમજાયો નહીં. આ સમયે પિતાએ કરેલી આજ્ઞાનું પાલન કરવું કે પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવું, એ બાબતમાં તે કાંઈ પણ સમજી શકતી નહોતી. એટલામાં–‘તને તારા કુલીન કુળનું અભિમાન છે!એવું જે વાકય તેના પિતાએ તેને કહ્યું હતું તે યાદ આવ્યું. તેથી તેનું અભિમાની હૃદય તેને કહેવા લાગ્યું કે-વારે તારા પિતાની આજ્ઞા પ્રમાણે જ વર્તવું જોઈએ. તે પિતાપુત્રી સભામહેલમાં આવી પહોંચતાંજ દુર્જન ઉઠીને ઉભો થયો અને તેણે પ્રભાવતી તરફ જોઈ સહજ સ્મિત કર્યું તથા જરા નમે.
“હું થોડાજ સમય પછી તમારે આખરને નિશ્ચય શું થયો, તે જાણવા માટે પાછો આવીશ.”
એમ કહી સરદાર સજન પિતાની પુત્રીને દુર્જન પાસે મૂકી બહાર ગયો. તેણે તે બન્નેને ખાનગી વાતચિત માટે એકાંત આપી. પોતે
જે કાંઇ કરે છે તે ન્યાયયુકત જ છે, એમ હવે તેને લાગવા માંડ્યું. પિને પિતાની પુત્રીને વરપસંદ કરવાની પરવાનગી આપી છે માટે હવે તે પિતાની ખરી ઇચ્છા પ્રકટ કરશે, એવી તેને ખાત્રી થવા લાગી. પ્ર. ભાવતી હવે પિતાને ભાગ્યે જ પ્રાપ્ત થશે, એમ લાગવાથી દુર્જને તેને એકાન્તમાં મળવાનું જે કાવતરું કર્યું હતું તેથી બિચારે ભેળે સરદાર સજજન તદ્દન અજ્ઞાત હતો. પિતાની પુત્રિને સભામહેલમાં મૂકી તે બહાર આવ્યો અને ધીમે ધીમે દૂર્ગમાંના લતાકુંજમાં ગયો. તે સમયે તે સ્થાન લતાઓ, કુસુમકલિકાઓ પુષ્પ અને ફળેથી ઉભરાતું હતું. પહેલે જ દિવસે ન ધારેલી રીતે વરસાદ વરસવાથી તે સ્થાન હૃદયને તલ્લીન-ગુલતાન કરી નાંખતું હતું. પરંતુ તે ઈશ્વર નિર્મિત સ્થાને સજજનના હૃદયને ચેન પડયું નહિ. આ સમયે તેના મનમાં લલિતસિંહના સંબંધમાં વિચારે ચાલતા હતા. પોતાની પુત્રિને તેના ઉપર પ્રેમ છે અને તે પણ તેને ચાહે છે, આ વાત પણ તે જાતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૭૬
કુમાર ચંદ્રસિંહના ખૂનને માટે તેને દેહાન્તની શિક્ષા થશે, તે પ્રભાવતીનું શું થશે તેની સ્થિતિ કેવી થશેએ બાબતમાં તેને કાંઇ પણ કલ્પના થતી નહોતી. લગભગ બે ઘડી સુધી લતાકુંજમાં આમ તેમ ફર્યા પછી તે સભામહેલ તરફ આવવા ત્યાંથી રવાના થયા. એટલામાં લતાકુંજની ખીજી બાજુએથી વૃદ્ધ ચારણ આવતા હતા તે તેને દેખાયા. તેને જોતાં તે ખેલ્યા—
“ દેવીપુત્ર ! રાતે અકલ્પિત તાાન થવાથી તને અને બીજા કલ્લામાંના અનુચરાને બિલકુલ ઉંધ નહીં આવી હાય, કેમ ખરું ને? તાકાન બહુજ ભયાપાદક-ભયંકર હતું. ”
સરદાર સાહેબ ! તાાન ભયંકર તેા હતું પણુ તે અકલ્પિત નહેાતું?” તે વૃદ્ધ ચારણે સજ્જનને અદબથી પ્રણામ કરતાં કહ્યું. “ તેનુ શું કારણ ?”
“ એજ કે-આજે ચાવીસ વર્ષ થયાં લાગલાગટ આવાં તોફાન નિયમિત રીતે થયાં કરે છે. કિશારસિંહજીનું અને તેમનાં ધર્મપત્નીનુ ખૂન થયે આજે બરાબર ચેાવીસ વરસ થયાં. જ્યારે તે દિવસ ઉગે છે તેજ દિવસે રાત્રે વાયુ, વાદળાં અને વરસાનુ તાાન નિયમિત રીતે થયાજ કરે છે. ’
r
તે વૃદ્ધ ચારણને સજ્જનસિંહે કાંઇ પણ જવાબ ન આપ્યા. આ કિલ્લાની બાબતમાં દરેક દિવસે તે નવીન નવીન કાંઇ ન કાંઇ આશ્ચર્યજનક વાત સાંભળતા હતા. આજે ઉપરની એક નવીન વાત તેના જાણવામાં આવી. તે વિચાર કરતા કરતા ધીમે ધીમે પા સભામહેલમાં આવી પહેાંચ્યો. ધણું કરીને પ્રભાવતીએ અનિચ્છા જાવી દીધી હશે, એવી તેને પાકી ખાત્રી હતી. પણ દુર્જનસિંહ તરફ જોતાંજ તે ચમક્યા. આ સમયે તેની મુખમુદ્રા પ્રફુલ્લિત દેખાતી હતી. તેણે તત્કાળ પેાતાની પુત્રી તરફ્ જોયું. તે નીચું મુખ કરીને ઉભી હતી અને તેની મુખમુદ્રા નિસ્તેજ તેમજ શ્યામ દેખાતી હતી. સજ્જ નને ત્યાં આવેલ જોતાંજ દુર્જનસિંહ આનંદના આવેશમાં આવી જઇ ઉભા થઇ ગયા અને હાથ આગળ કરતાં ખેાક્ષેા—
""
“ સરદાર સાહેબ ! આપે મને અભિવંદન આપવું જોઇએ. લઅને માટે આપની પુત્રિએ લગ્નને માટે આનંદથી હા પાડી છે ! દુર્જનની વાત સાંભળતાંજ સજ્જન અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયા. જેની ઉપર પેાતાના જરાએ પ્રેમ નથી તેની સાથે આનંદથી લગ્ન કરવા પ્રભાવતીએ હા પાડી, એ વાતજ પ્રથમ તે તેને સાચી લાગી નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સજ્જનના મનમાં કોઈ શંકા ઉત્પન્ન થઇ છે, એ વાત તે દૂતે દુર્જન તરતજ જાણું ગયું અને તે તેની શંકા દૂર કરવાના ઉદ્દેશથી બે
“સજનસિંહજી ! જે આપને મારું કથન સત્ય ન લાગતું હોય તો આપ અપની કન્યાને જ પૂછી જુઓ.” પછી તે પ્રભાવતી તરફ વાળીને બોલ્યો-“આપણાં લગ્ન માટે તમે જે કાંઈ જણાવ્યું તે સાંભળવાની તમારા પિતાજીની ઈચ્છા છે. માટે તમારે મત તેમને જણાવી ઘા.”
નિદ્રામાંથી કોઈ માણસ અચાનક જાગી ઉઠે-ઝબકી ઉઠે-તે મુ પ્રભાવનીએ ઉંચું જોયું અને તે શૂન્ય ચિતે પિતાના પિતા તરફ જોઈ રહી. તેને પોતાની પાસે લઈ સજજને પૂછયું-“પ્રભા, તે શું મત આપ્યો ?”
“મત –મત આવ્યો-વા પગ પાડી! હવે તમે મારાં લગ્ન આ મનુષ્યની સાથે કરી દે' ” દુર્જન તરફ ઈશારો કરી એક દિવાનાની જેમ પ્રભાવતી શુન્ય ચિત્તે બોલી.
“સરદાર સિંહની સાથે પરણવા માટે શું તું ખુશી છે?” સજજને અત્યંત આશ્ચર્યથી પૂછ્યું.
“હા, પિતાજી ! મેં હા પાડી છે. •
હજુ પણ પ્રભાવતી પોતાના પિતા તરફ શન્ય ચિને જોતી હતી. આ સમયે સરદાર સજનના મનમાં “આમ કેમ બન્યું હશે ? એ બાબતમાં રહી રહીને અડદ એ જાયબી ઉપજતી હતી અને દુર્જનના આનંદને અવધિ થયો હતો–તેને થએલો આનંદ તેની ધારણા પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પણ સમય તેવે નહોતે. શું દુર્જનસિંહ પ્રભાવતી સાથે પરણશે? તે તે ભાવીને આધીન છે અને કહ્યું છે કે
જગતના યંત્રની દેરી રહે છે. હાથ ભાવીને, રે એ ત્યાંજ દેરા વું બીજું આધીન ભાવીને; સમયને માન આપીને થવુ આધીને ભાવીને, સુખી કરવા દુઃખી કરવા બધું આધીન ભાવીને!
પ્રકરણ ૨૯ મું.
વૃદ્ધા વનચરી સિંહગુફામાં અજયદુર્ગની દક્ષિણ દિશાએ લગભગ ચાર પાંચ ગાઉ છેટે પુર્વ ઘર્વતના એક અત્યંત ઉંચા શિખરની નીચે સિંહગુફા હતી. તે એક ગુરાની જેમ મોટા મોટા પથરે કેતરીને કરવામાં આવેલી હતી. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રચના બહુજ વિલક્ષણ હતી. તેની આસપાસના તુટી ગએલા ખડક બહુ જ ભયાનક દેખાતા હતા. તે ગુફાના મધ્યભાગમાંને એક પત્થર કોતરીને મિનારા જેવો ઘાટ બનાવામાં આવ્યું હતું. તેની ઉપર સ્વતંત્રતા દર્શાવનારી એક શ્વેતપતાકા ફરકતી હતી. તેના સ્વરૂપે, જાલિમ જમાનાની સાથે અનેક વાર ટક્કર ઝીલી હતી છતાં તે મજબૂત અને અછત હોય તેમ લાગતું હતું. તેની આજુબાજુથી કેટલાક જળપ્રવાહ વહેતા હતા. ઘણી વાર તેમને ઉપયોગ એક ખાઈના જેવો થતે સિંહગુફાનું પ્રવેશદ્વાર ગીચ ઝાડીમાંથી સાંકો અને સપની ગતિની જે વાંકો ચકો હોવાથી એકદમ જાણવામાં કે જોવામાં આવી શકે તેમ નહતું. ત્યાં હમેશાં પાંચ-દસ સશસ્ત્ર સિપાઈઓને કાયમ પહેરે રાખવામાં આવતો હતો. તે ગુફા અંદરથી અને બહારથી ઢંગધડા વિનાની હતી. બારીઓને બદલે સાધારણ બાકોરાં રાખેલા હતાં અને તેની દિવાલે કાળા પાષાણુની હતી. ગુફામ ઓરડીઓ હતી પણ એક કેદખાના જેવી હતી. ગુફામાં ઠેક ઠેકાણે તુટેલાં શસ્ત્ર, મૃગચર્મ અને અને હાથીદાંત વિગેરે ચીજો ટાંગી રાખવામાં આવી હતી.
એ ગુફાની નાનકડી ઓરડીમાં એક વૃદ્ધ સ્ત્રી બકરા પાસે બેઠી હતી. તેનું ધ્યાન અજયદુર્ગ તરફ લાગેલું હતું. ગઈ રાત્રે ફાટિક સ્તંભ પાસે મળેલા મનુષ્યની બાબતમાં તે વિચાર કરતી હતી. તે વૃદ્ધ સ્ત્રી કોણ હતી, એ અમારા ચતુર વાંચક જાણી ગયા હશે. વજેસંઘ તે વૃદ્ધાને પિતાની સાથે ગઈ રાતે ભયંકર તોફાનમથી લઈ આવ્યું હતું. તે હમણાં જ ઉંઘમાંથી ઉઠી હતી. તેની પાસે જ એક પાણીનું પાત્ર અને ભોજનને થાળ પડયાં હતાં પરંતુ તે તરફ તેનું
ધ્યાન ન હતું. તે મનમાં ને મનમાં જ કાંઈક બબડતી હતી. થોડાજ વખતમાં તે બેચેન હોય તેમ દેખાવા લાગી. જેથી જમીન ઉપર પગ પછાડી તે બેલી-“હું અહીં શા માટે આવી?” એમ બે ચાર વાર કહી તેણે ઓરડામાં ચારે તરફ નજર ફેરવી કરી તે સ્વગત બેલી–“ હું આ સિંહગુફામાં આવી છું. (તે ભોજનના થાળ તરફ આંગળી કરી) વગર મહેનતે મળતું મફતનું ખાવા માટે શું હું અહીં આવી છું? નહીં ! હવે મારે અહીં એક ઘડી પણ ન રહેવું જોઈએ. નિરાધાર સ્થિતિમાં તે ભયંકર પર્વતમાં ટાઢ, તડકે અને વરસાદની વિપત્તિઓ સહન કરવી, કંદમૂળ કે ફળફૂલ ખાઈને રહેવું અને મારા હાથે થએલી ભયંકર ભૂલ સુધારવી, શું એવી મેં પ્રતિજ્ઞા નથી કરી? જ્યારે એમ છે ત્યારે હું અહીં આવી શા માટે? ભારે અહીં આવવાનું કોઈ પણ ખાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૯ હુયું કારણ અવશ્ય હોવું જ જોઈએ. મારી પ્રતિજ્ઞામાંનું કોઈ કાર્ય મારા હાથે અહીં થવાનું હશે અને તેથી જ હું અહીં છું એમ મને મારું હૃદય કહે છે. હવે તે શું કારણ હશે, તે મારે શોધી કાઢવું જોઈએ. પરંતુ આ સ્થાનની સાથે મારે શું સંબંધ છે? અહીં મારા જાણવામાં શું આવશે? ગમે તેમ હો પણ મારે હવે કાંઈક કે શીશ તે જરૂર કરવી જોઇએ. “એમ કહી તે જ્યાં બેઠી હતી ત્યાંથી એકદમ ઉઠી. નાગવલ્લી નામક લાકડાની લાકડી હાથમાં લઈ તે ઓરડામાંથી બહાર આવી. જ્યારે તે વજેસંધની સાથે ગઈ રાત્રે ગુફામાં આવી હતી ત્યારે તેણે પિતાના ઓરાને રસ્તે સારી રીતે જોઈ ધ્યાનમાં રાખી લીધો હતો. તે જ રસ્તે તે ચાલવા લાગી. ડુંક આગળ વધ્યા પછી તેને ઉપર જવાને એક દાદર દેખાયો. તેની બાજુમાં એક સાંકડે રસ્તો પણ તેના જોવામાં આવ્યા. તે રસ્તે જેમ જેમ તે આગળ વધવા લાગી તેમ તેમ અજવાળ ઓછું થતું ગયું. હવે પિતે ગુફાના ભોંયરામાં આવી છે, એમ તેને લાગ્યું. ફરી તે ચાલવા લાગી અને બે ચાર નાના ચાર દરવાજા ઓળંગી ગઈ. ફરી તે આગળ ચાલવા લાગી તે બીજા પણ બે ચાર દરવાજા તેને જણાયા. તેમાંથી એક અંદરથી બંધ હતો અને બીજે ખુલ્લો હતે. તે ઠેકાણે અજવાળા કરતાં અને ધારું વિશેષ હતું. હવે કયાં જવું, એવો વિચાર કરતી તે ડોસી થો ડીવાર માટે ત્યાં થોભી ગઈ.
ત્યાં ઉભી રહે છેડે વખત થતાં જ અંદરથી સાંકળ ખખડવાને અવાજ તેના સાંભળવામાં આવ્યો. તે શાને અવાજ છે, તે જાણવા માટે તેણે તે દરવાજે પોતાના કાન માંડ્યા. અંદર શું છે, તે જાણવાની તેને પ્રબળ ઇચ્છા થઇ. ફરી અવાજ સંળળાયો. પછી કાંઈક અસ્પષ્ટ શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તે શબ્દો જરા ગુસ્સામાં બોલાયા હોય તેમ તેને લાગ્યું. ફરી તે શબ્દ મોટેથી બેલાયા અને
ડાજ વખતમાં અંદરથી દરવાજાને સાંકળ વસાતી હોય એમ તેને લાગ્યું, તે સાથે જ દુઃખદ અવાજે પડાએલી એક ચીચઆરી તેને સંભળાઈ. થોડી જ વારમાં ત્યાં શૂન્યતા છવાઈ. આમ છેડે વખત ચાલ્યા પછી જડ પગલાંને અવાજ થવા લાગે. તે ઉપરથી તેને લાગ્યું કે કોઈ બહાર આવે છે, તેથી તે ત્યાંથી ખસી ગઈ અને જરા આઘે જઈ એક ખૂણામાં છુપાઈ ગઈ. થોડા જ વખતમાં જે ચાર દરવાજે બંધ ફતે તે ઉઘડશે અને તેમાંથી એક માણસ બહાર આવ્યું. તેને ! ડોસીએ ઓળખી લીધું. તે વજેસંધને વિશ્વાસ નકર લાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૪૦
હતું. આ માણસના હાથમાંથી લલિતસિંહે પ્રભાવતીને છેડાવી હતી. તેણે બહાર આવતાં જ દરવાજો બંધ કર્યો અને એક જબરદસ્ત તેનું પણ વાસી દીધું. તે તાળું બરાબર વસાયું છે કે નહિ, તેની ખાત્રી કરી તે બીજા દરવાજેથી બહાર ચાલે ગયે.
પહેરેગીરના ચાલી જવા પછી તે વૃદ્ધા જ્યાં છુપાઈ હતી ત્યાંથી બહાર નિકળી અને બેલી-“ અહીં કોઈ પણ મનુષ્ય કેદી છે. આ સિંહગુફામાં પણ કેદી છે ખરો?” એટલું કહી તેણે ફરી ચોર દર વાજે કાન માંડ્યા પણ તેના સાંભળવામાં કાંઈએ આવ્યું નહિ. થોડા વખત પછી પાણીના વહેવાનો અવાજ તેને સંભળાયો. તેથી તેને લાગ્યું કે–ભેયરની આસપાસમાંજ અથવા નીચેના ભાગમાંથી પા. ણીને મેટો પ્રવાહ વહેતે હોવો જોઈએ. તે ત્યાંથી પાછી ફરી. જે રતે તે ત્યાં આવી હતી તે રસ્તે ન જતાં દાદરની પાસેના દરવાજામાંથી અંદર ગઈ. થોડા જ વખતમાં તે ગુફાના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચી.
ત્યાં ગુફામાંના પાંચ છ નોકર આનંદથી આડી અવળી વાતો ‘ચિત કરતા બેઠા હતા. તેઓના જોવામાં તે વૃદ્ધા વનચરી આવતાંજ તેમની વાતચિત બંધ થઈ ગઈ. તેની તરફ જઈ એક નેકર બેલ્યો–કેમ ડોસી મા! હવે તમારી વિશ્રાંતિ પૂરી થઈ કે નહીં? આજે ઘણાં વર્ષો પછી અમે આ ગુફામાં સ્ત્રીને જોઈ છે. ખરેખર, ડેસીમા! તમે જુવાનીમાં બહુજ મેજ મહાણી હશે, એ તમારી આંખો ઉપરથી જણાઈ આવે છે.”
એટલામાં લાખો ત્યાં આવી પહોંચે. તે સિપાઈએ વૃદ્ધાને જે કાંઈ કહ્યું હતું તે તેના સાંભળવામાં આવ્યું હતું. તે સિપાઇને ધીમે પિતાની પાસે આવવાની ઈશારત કરી અને ધીમે રહીને બે
બેવકૂફ જોજે કયાંક તે ડોસીની મશ્કરી કરે! તે કોણ છે, તે તું જાણે છે? જે તે ગુસ્સે થશે તે સમજી લેજે કે તારા સોએ સો વરસ પૂરી! જે તે ખરે કે–તેની આંખ કેવી અગારા જેવી લાલચળ જણાય છે તે!”
તે બન્નેના ભાષણ તરફ તે વૃદ્ધાએ જરા પણ ધ્યાન આપ્યું નહિ. તે તે બન્ને સિપાઈઓ તરફ જોઈને બેલી કે–“તમો બન્નેને જ હું ઓળખું છું. જે દિવસે તે શરીર યુવક લલિતસિંહ તમારા હ• માંથી સરદાર સર્જનસિંહની પુત્રીને છેડાવી લઈ ગયે તે દિલ તમને હું જંગલમાં મળી હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૧ આ લલિતસિંહ કોણ, લાખાભાઈ?” એક સિપાઈએ પૂછયું.
“જેના ઉપર કુમાર ચંદ્રસિંહનું ખૂન કરવાનો આરોપ મૂકાયે છે તેજ એ લલિતસિંહ!”]
શું? ” લાખાની વાત સાંભળી તે ડેસી ચમકી ગઈ. તેણે પિતાની ચંચળ દ્રષ્ટિ લાખા તરફ ફેરવી અને એકદમ કર્કશ સ્વરે બોલી “તું અત્યારે શું છે ?”
તે કહું છું મારી માવડી !” તે વૃદ્ધાની ચમત્કારિક મુખમુદ્રા જોઈ લાખો ગભરાઈ ગયે. તે માનતે હતું કે આ વૃદ્ધાના શ. રીરમાં વખતે વખત બ્રહ્મરાક્ષસનો સંચાર થાય છે. તે બોલ્ય
તે ગઈ કાલની વાત છે. લલિત અને પ્રભાવતી જ્યારે જ ગલમાં એકલાજ મળ્યાં ત્યારે તેઓને ચંદ્રસિંહ જોઈ ગયો. તેઓ તે આમ જંગલમાં –એકાન્તમાં–મળેલાં જોતાં જ તે બહુ ગુસ્સે થયો. અને તેણે ત્યાં જઈ લલિતસિંહનું બહુજ અપમાન કર્યું. તેથી, તેમનામાં વઢવાડ થઈ અને લલિતસિંહે પિતાની તરવાર તેના ઉપર ઉગામી. ત્યાર પછી પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલ્લામાં પાછી ગઈ. તેની પાછળથી–ડાજ વખત પછી–લલિતસિંહ એકલેજ પાછો કિલામાં ગયા. તેના પહેરવેશ ઉપરથી-પોશાક ઉપરથીકિલામના લોકોને તેની ઉપર વહેમ આવ્યો.”
શી બાબતમાં વહેમ આવ્યો?” ડેસીએ ઉસુકતાથી પૂછ્યું.
“તેનાં કપડાઓ ઉપર લેહીનાં ડાઘ પડેલા હતા, તેણે પિતાની તરવાર કયાંક ખોઈ દીધી હતી અને તેની મુખમુદ્રા નિસ્તેજ દેખાતી હતી. ઉપરાંત ત્યાં સુધીમાં કુમાર ચંદ્રસિંહનો પત્તો નહોતે. ત્યારે સને લાગ્યું કે-લલિતસિંહે તેનું ખૂન કરેલું હોવું જોઈએ. પછી તેના ઉપર ખૂનનું હોમત સાબિત થયું. થેડાજ વખતમાં અરણ્યરક્ષકને તેની તુટી ગએલી તરવાર જંગલમાં મળી અને તે જગ્યાએ લોહીની નીક વહેતી હતી એવું ત્યાં આવીને તેણે કહ્યું.”
“અને લલિતસિંહનું તેઓએ શું કર્યું? અત્યારે તે ક્યાં છે?”
“અજયના અંધકારમય ભોંયરામાં તેને કેદી બનાવવામાં આવ્યો છે.”
“તે તમને કોણે કહ્યું?”
ગઈ કાલે રાત્રે અમારા માલેક વજેસંધ બાપા તે તરફ ગયા હતા. તેઓના જાણવામાં એ વાત આવી અને તેઓએ અમને કહી.”
આ વખતે તે વૃદ્ધ પિતાનાજ વિચારમાં ગુલતાન થએલી દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
ખાઈ. તેણે પિતાની લાકડી અજય તરફ કરી ખૂબ જોશથી જમીન ઉપર પછાડી. ડીવાર પછી પિતાના મનની સાથે કાંઈક બબી અને લાકડી પાછી ઉપાડી લીધી. પછી તે ધીમે ધીમે આગળ વધવા લાગી. તે વખતે બીજા સિપાઈએ તેની તરફ જતાં લાખાને પૂછયું કે– આ ડોસી ક્યાં જાય છે?”
“જવા દે એ લપને–પીડ ટળવા દે. તે ગમે ત્યાં જાય તે પણ ચિંતા નથી. તે જ્યાં સુધી ગુફામાં હેય ત્યાં સુધી તેને કોઈએ કાંઈ કહેવું નહિ, એવું આપણું માલેક કહ્યું હતું તે શું તારા ધ્યાનમાં નથી?”
તે ડેસીનું તે બને સિપાઈઓ તરફ બિલકુલ ધ્યાન નહેતું. તે ચુપચાપ પિતાના વિચારમાંને વચાર ગુલતાન થઈ ચાલી જતી હતી. થોડીવાર પછી તે ગુફાના એક ખૂણા પાસે જઈ પહોંચી. ત્યાં એક નાના પણ ઉંચા જાળીઓમાંથી ધૂમાડો નિકળતું હતું. તે ડોસીએ તે જાળીઆ તરફ જોયું. ઘણું કરી એ ઠેકાણે રાજી કરવાની જગ્યા હોવી જોઈએ, એમ તેને લાગ્યું. તે ત્યાંથી જરા આગળ વધી એટલે નીચે પ્રમાણેની વાતચિત તેના સાંભળવામાં આવી.
કહે કે ન કહે પણ તું ભાગ્યશાળી તે ખરેજ. મને નથી લાગતું કે આ ઉત્તમ શિકાર કોઈ પણ દિવસે મળે હેય?”
અરે ભલા માણસ! નસીબનું શું પૂછે છે ! આ મસ્ત વરાહ (સૂઅર) કાંઈ પણ મહેનત કર્યા વિના મળે, એ નસીબ તે ખરંજ તે !”
એટલે શું તે શિકાર નથી કર્યો ?”
ના રે. તેને શિકાર મારી પહેલાં જ કોઈએ કરી રાખ્યો હતે જે, પેલો વાર તેના ઉપર કેટલી બધી સફાઈથી કરવામાં આ છે!”
અરે આ શું? આ તે સૂઅરના ગળામાં તરવારને તુટેલે કટકો લાગે છે. મને લાગે છે કે સૂઅરના ગળા ઉપર જોરથી પ્રહાર કરવામાં આવતાં તરવાર તુટી ગઈ હશે.”
“જોઉં–જો–જવા દે ફેંકી દે. એમાં તે વળી જેવાનું શું છે! આપણે તે વગર મહેનતે શિકાર મળ્યો એટલે બીજી પંચાત શી! આપણુ માલેક•••
ત્યાર પછીના શબ્દો ડોસીના સાંભળવામાં આવ્યા નહિ. પણ તે તુટી ગએલી તરવારને કટ જાળીઆમાંથી ફેંકાયો તે તેના ૫ ગની પાસે આવીને પડશે. તે કટકે ડેસીએ તરતજ ઉપાડી લીધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૩
અને પોતાના કપડમાં છુપાવી દીધા. તેણે એક વખત પાછું વાળીને જોયું અને પછી ગુફામાં જવા માટે પાછી ક્રી.
તે ગુડ્ડાના પ્રવેશદ્વાર પાસે આવી. તેજ વખતે અજસધ ગુ ફામાંથી બહાર આવ્યે અને ચાવીઓના જુડા લાખાને આપતાં એલ્યા—આ ચાવી સાચવજે અને વખતો વખત જઇને જોતે રહેજે! ” એટલામાં તેની નજર તે ડેાસી ઉપર પડી. તેની તરફ વળી તે તે માલ્યા—કેમ ડેાસી! તને અહીં ગમે છે તે ખરું ને ? તને રાત્ર જે થાક ચડયા હતા તે ઉતરી ગયા કે નહીં? અમારી આ સિદ્ધગુફાની નામના માટે તને શું લાગે છે? કેમ, તું અહીં ૨હેવા ખુશી છે કે નહિ ? "
"
અજબસવે કરેલા સામટા સાથેાના જવાબમાં તે ડૅાસીએ સમ્મતિદર્શક ઇશારત કરી અને તે ગુફામાં ચાલી ગઇ.
સદરહુ ગુડ્ડામાં જે એક નાનકડી એરડી તેને રહેવા માટે આ પવામાં આવી હતી ત્યાં તે આવી પહોંચી. તે એક ખાટલા ઉપર એઠી અને ઘેાડીવાર પહેલાંજ કપડામાં છુપાવેલા તરવારના કટકા તેણે અહાર કાઢયા. ઘણા વખત સુધી તેનું નિરીક્ષણ કર્યું. તે ગુફામાં આવ્યા પછી તેના વિચારામાં ત્રણ વાર્તાને વધારે થયેા. એક ગુણના ભાંયરામાં કેદી, બીજી લલિતસિંહ ઉપર આવેલ ચંદ્રસિંહના ખૂનને આરેાપ અને ત્રીજી વાત તરતમાંજ મળી આવેલા તરવારના ફટકાની ! તે ત્રણે વાતેના વિચાર કરવા લાગી. એટલામાં અજમસધે લાખાને સેપેલ કુચીએન! હુડાનુ તેને સ્મરણ થઇ આવ્યું. ઘણું કરીને તે કુચીએના જુડામાં ભેાંયરાનાંના કેદીના ઓરડાતી કુચી હાવી જોઇએ, એમ તેને લાગ્યું. અહીંથી ચાલી જવા પહેલાં ભોંયરામાં શું છે-ત્યાં કેદ થએલા દુર્ભાગી મનુષ્ય કાણુ હશે? તે નજરે ોવાના તેણે મનની સાથે નિશ્ચય કર્યો.
પ્રકરણ ૩૦ મુ
હૃદયભેદક પત્ર
r
મારા મનના સ્નાયે! મારા મનમાંજ સમાઈ ગયા. આ” શાએ નિરાશામાં ફેરવાઇ ગઇ! દશા પલટાઇ ગઇ. ભાગ્યનું ચક્ર ફરી ગયુ'! હાય, એ પ્રભૂ! કાંઇક તો દયા કર ! ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આવા આવા અનેક વિચારો કરતા-અજયદુર્ગના અંધકારમય આરડામાં કેદી થએલા લલિતસિંહ આમથી તેમ કરે છે અને ઉપર્ પ્રમાણેના વિચાર। કહે છે. ધૃઢ વરસ પહેલા પેાતાની સ્થિતિ કેવી હતી અને આ સમયે કેવી છે, આ બાબતના વિચારા તેના હૃદયમાં આવતા હતા. તેના હાથ સાંકળથી બાંધેલા હતા. તે ભોંયરાના એક ખુણામાં તેને માટે ઘાસની પથારી કરેલી પડી હતી. પાસેજ ભાજનને થાળ પડયા હતા તે તેવીજ સ્થિતિમાં પડ્યા હતા અને એક માટીના વાસણુમાં પાણી મુકેલું હતું. બીજા ખુણામાં એક દીવા ઝાંખા ઝાંખા મળતે હતા. તેના ઝાંખા પ્રકાશ તેના નિસ્તેજ મુખ ઉપર પડતા હતા. દરવાજો બહારથી બંધ કરવામાં આવેલેા હતા. તેની માટી ભીંતના ઉ પરના ભાગમાં એ જાળીયા હતા. તેમાંથી ધીમે ધીમે પવન આવતા. તે નળીઓમાં લેટાના મજબુત સળીઆ બેસાડેલા હતા. ત્યાંથી કાઇ કેદી ન્હાસી જવા ઇચ્છે તેા તેમ બની શકવાનું તદ્દન અશક્ય હતું અને અમારી નવલકથાના નાયક લલિતાસહુના હૃદયને તે વિચારે સ્પર્શ પણ કર્યાં નહાતા.
મધ્યરાત્રીના સમય થયેા હતા. કમનસીબે પાતાની ઉપર આ વેલી આફતના સબંધમાં લલિતસિંહ ખિન્ન હૃદયે વિચાર કરતા હતેા. તે વખતે તેને તે ઓરડાની બહારના ભાગમાં કોઇ માલુસના પગ લાંના અવાજ સંભળાયા. તેથી તે જરા ચમકયા—તેને અજાયખી ઉજી. કારણુ કે સરદાર દુર્જનસિંહના હુકમથી રણમલ સાંજેજ તેને ભાજનના પદાર્થો અને પાણી આપી ગયા હતા અને કહી ગયા હતા કે-“તમારે જો કાંઇ જોતું હોય તે કહે. હું તે આવતી કાલે જ્યારે જમવાનું આપવા આવીશ ત્યારે તે પણ લેતા આવીશ. દિવસમાં ફક્ત એ વખત જમવાનું આપવા માટેજ અહીં આવવું, એવે મને મારા માલેકના હુકમ છે.” આ તેના શબ્દો લલિતના ધ્યાનમાં હતા. જ્યારે પરિસ્થિત આવી છે તેા આવે કઢંગે વખતે અહી કાણુ આવતું હશે, એ ખાખતમાં તેને અજાયબી લાગે, એ સ્વાભાવિક હતું. તે આ ત્રિચારમાં ગુલતાન હતા તેટલામાં તે ઓરડાના દરવાજો ઉઘડયા, સરદાર દુર્જનસિંહ અંદર આવ્યા અને તેણે પુનઃ દરવાજો સાવચેતીથી *ધ કરી લીધા. સરદાર દુજૈનસિ'ને ત્યાં આવેલે જોતાંજ લલિત અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયા. તે જ્યારથી કિલ્લામાં આવ્યા હતા ત્યારથી તેની સાથે તેને વાતચિત કરવાના પ્રસ’ગજ આબ્યા નહોતા. એથી લલિત તેના સ્વભાવથી જાણીતા નહાતા. તેણે તેની તરફ ધ્યાનપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
શકય
જોયુ તે તેને લાગ્યું કે-આવા વિચિત્ર સમયે તેના ત્યાં આવવાને હેતુ સાર તે નજ હેઈ શકે! દુર્જનસિંહે ત્યાં આવતાં જ ગંભીર સ્વરે લલિતને ઉદ્દેશીને કહ્યું કે
“દુર્ભાગી યુવક! મને અહીં આવેલ જેમાં તને આશ્ચર્ય થતું હશે અને તેમાં પણ આવા કઢંગા વખતે આવેલો જોઈને તો તારા, આશ્ચર્યને અવધિ થતું હશે ! અને તેમ થાય, એ સ્વાભાવિક છે. લલિત ! મારે તને કહેવું જોઈએ કે હું તારી પાસે ફક્ત સ્નેહ ભાવે આવ્યો છું. મારે અહીં આવવાને ઉદ્દેશ તારા જાણવામાં આવી ગયા પછી તું મારા કથનને સત્ય માની લઈશ” દુર્જને બારીક નજરે તેની તરફ જોતાં જણાવ્યું
જંગલમાં બનેલા બનાવની સાવંત હકીકત કાલે હું કહી -શો નહિ, તે હવે જે આપ શાન્તચિત્તે સાંભળી લેશે તે હું આપના ક્શનને સત્ય તરીકે સ્વીકાર કરી શકીશ.”
લલિત ! વધારે વખત અહીં રોકાવા માટે મને સમય નથી. હું જે કામને માટે અહીં આવ્યો છું તે કામ કરવું હોય તે અન્યારેજ-એક ક્ષણને પણ વિલંબ ન લગાડતાં થવું જોઈએ. હું અહીં ન્યાયાધીશ બનીને ન્યાય કરવા માટે આવ્યો નથી કે જેથી તારી તમામ કીકત સાંભળું. હું તે ફક્ત મિત્ર થઈને જ અહીં આવ્યો છું અને ખરું કહું તે હું અહીં આવ્યો છું તેના કરતાં કેઈએ મને અહીં મેકર્થે છે, એમ કહે. એ વધારે સારું છે.”
“આપને અહીં કોણે મોકલેલ છે?”
પ્રભાવતીએ!” આની તેના હૃદય ઉપર કેવી અસર થા છે અને તેની મુખમુદ્રામાં કોઈ ફેરફાર થાય છે કે કેમ, તે દુર્જન ધ્યાનપૂર્વક જેતે ધીમેથી બોલ્ય.
પિતાની આરાધ્યદેવીનું નામ સાંભળતાં જ લલિત જરા ગુંચવાડામાં પડે. " “ હું તદન નિર્દોષ છું, એમ તેને લાગે છે ને? કહે, “ન! તેને ખુલાસો કરે. મારા નિરપરાધીપણું માટે તેને વિશ્વાસ છે કે નહિ? “ લલિતે ઉત્સુકતાથી તેને પૂછયું. - “ તે બાબતમાં હું કાંઈ પણ કહી શકું તેમ નથી. છતાં મારે કહેવું જોઇએ કે-તે ખરા અંતઃકરણથી તારું શ્રેય થએલું જોવા ચાહે છે. વારૂ, પણ તું જરા સબુર કર. તેણે તેને આપવા મને એક પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આપ્યા છે તે વાંચી લે અને તારા પ્રશ્નાના પ્રત્યુત્તરની કલ્પના તારી મેને તું પાતેજ કરી લે !
"
• ક્યાં છે તે પત્ર ? લાવા, મને સત્વર આપે!”
દુર્જને પોતાના ખીસામાંથી એક પત્ર બહાર કાઢો. તે પત્ર તેના હાથમાંથી ઝુંટવી લઇ ઉન્નાયે અને અત્ય’તઉત્સુકતાથી તેના ઉપર તેણે નજર ફેરવી. તે પત્રમાં નીચેની હકીકત હતીઃ
“ લલિતસિહ
આ પત્રથી આપણી અન્તિન મુલાકાત થાય છે. આથીજ આપણામાં થએલી વાર્તાને અન્ત આવી જાય છે. આપણા પ્રેમ પર્• માત્માને ગમ્યા નથી, એમ એકદર પરિસ્થિતિ ઉપરથી લાગે છે. કારણ કે આજે તેના પણ અન્ત આવે છે, તારે માટે મે મારા પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું, તેને માટે મને બહુજ પશ્ચાતાપ થાય છે. મારા ભવિષ્યના સુખ અને કલ્યાણને મે પાતેજ પૂરેપૂરા ચેાગ્ય વિચાર કરી મારૂં સ્વામિત્વ સરદાર દુર્જનસિંહજીને સમર્પણું, કરી દીધું છે. આ બધું ખરૂં હૈાવા છતાં પણ હું તમને દુઃખમાંને દુઃખમાંજ રહેવા દછશે નહીં. લલિત, તમારા ઉપર આવેલું સંકટ દૂર કરવાને ચેાગ્ય માર્ગ સરદાર સાહેબ તમને બતાવશે. તેમના ઉપર સર્વ રીતે વિશ્વાસ રાખી તેએ કહે તે પ્રમાણે ચાલશે, તે વિપત્તિનાં વાદળાંએક તમારા ઉપરથી દૂર થઇ જશે અને તમે સુખી થશે. લલિત, હું અંતઃક રજીથી તમને સુખી થએલા જોવા છું છું, તેની સાક્ષી આ પત્ર આપશે. સરદાર દુર્જનસિંહજી તમને જે માર્ગ બતાવશે તેમાં મારી સંપૂર્ણ સમ્મતિ છે અને અમે બન્નેએ મળી~અમારા બન્નેના મત પ્રમાણે–તમારા માટે તેજ માર્ગ નક્કી કર્યો છે. આ વાત પશુ ધ્યાનમાં રાખજો. જાએ, લલિત ! મને ભૂલીને ગમે ત્યાં ચાલ્યા જાઓ. હરે તમને છેલ્લા પ્રણામ છે.
પ્રભાવતી. ૩
તે હૃદયભંક પત્ર પૂરેપૂરા વાંચી રહેતાંજ: લલિત આજ્ઞાભગ થઇ થયા. તેના ઉત્સાહ જતા રહે!. અનેક આક્તા સહેવા છતાં પણ તે પ્રભાવતીની જે આશાહતી તે આમ નિરાશામાં ફેરવાઇ ગઇ. તે હતાશ થય ગયો અને નિરાશ થઈ મેલ્યે! હાય રે નસીમ ! પ્રભાવતી પણ મને દોષિત ગણે છે! ખૂની માને છે. હું તેને મારી તમામ હીત કહીશ અને માર્ચ નિરપરાધી પણાની ખાત્રી કરી આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૭
વણુ એ અને શી રીતે ? સરદાર ! તમેઅર સ્નેહ ભારે આવ્યા
છે, ખરુંને ? ’
r
હા. હજુ પણ આ પત્ર ઉપરથી-તું નથી માની શકતા ? પરંતુ લલિત, શાન્ત થા-જરા શાન્ત થા
">
શાન્ત ! સરદાર ! મારાં શાન્તિ અને સુખ હવે પાતાળે પેસી ગયાં છે. હવે મારા શરીરમાંથી અશાન્તિની જ્વાળાએ નિક ળવા લાગી છે. સરદાર ! તે તમે અહીં સ્નેહભાવે-મિત્ર તરીકેજ અહીં આવ્યા હૈ। અને તમારામાં જરા પણ કપટ .ન હોય તે મને એક વખત પ્રભાવતી સાથે મેળવી આપે. તે ફક્ત એક ક્ષણનેજ માટે ! વધારે વખતને માટે નહીં. તે વખતે તમે પણ હાજર રહી સર્ચ સાંભળજો. સરદાર ! ગમે તેમ કરી ક્ત એક ઘડીને માટે મને પ્રભાવતીની મુલાકાત કરાવી આપો. તમને હું સગદ આપું છું એટલુંજ નહીં પણ જેણે તમારા ઉપર પોતાના આયુષ્યની તમામ જવાબદારી અને જોખમદારી નાંખી છે. તેના સેગદ દઇ કહું છું કે તમે આ મારૂં કામ જરૂર કરો. ” લલિતે કહ્યું.
“ એ શી રીતે મને ? લલિતસિં! તું દિવાને છે અને તારું ચિત્ત કે મગજ ઠેકાણે નથી. તારી વૃદ્ધિ મહેર મારી ગઇ છે ! આ વાત જે સજ્જનસિંહના જાણવામાં આવશે તેા કેવું ભયંકર પરિણામ આવશે, તેની તતે કલ્પના કેમ નથી થઈ શકતી ? હું તારા તરીક છતાં તને મિત્રભાવે મળ્યા એ જાણતાંજ......
kr
******
..
હરીક્ ! કાણુ તમે કે? સરદાર ! તમારી દુષ્ટતાના ત્યાગ કરા મને કહે! કે મારે અપરાધ શે! છે ? ફક્ત અંધપુરાવા ઉપરથી-મારું કાંઇપણ ન સાંભળતાં–મને બચાવતે જણ પણ અવસર ન આપત કેવળ અન્યાયથી પકડીને અહીં લાવી કેદ કરવામાં આવ્યે છે! એ શું? ” એમ કહી તેણે જોશથી જમીનઉપર પગ પછાડયા.
tr
શાન્ત થા-લલિત ! જરા શાન્ત થા; નહિ તે હું અડીંધી ચાલ્યે જઇશ. હું અહીં કાઇ ન્યાય કરવાને માટે આન્યો નથી. નકામે અમુલ્ય સમય ગુમાવ્યેો અને હજુ કામ તે જરાએ થયું નથી. એમ કહી દુર્જને લલિતના ખભા ઉપર !થ મૂકી તેને શાન્ત કરવાની કોશીશ કરી.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪
r
અને વેગથી તેને ચેાળી નાંખ્યા. પછી તે ક્લ્યા. ખસ,, હવે થઈ ચૂક્યું. હવે મને કાષ્ઠની પરવાહ નથી. મારી તમામ આશાઓ નષ્ટ થઇ ગઈ. મારા જીવનમાં હવે ફક્ત નિરાશાના અંધકારજ બાકી રહ્યા છે. હવે ભારે દુનિયામાં જીવતા રહેવામાં કાંઇ સાર નથી. આ શરીરનું હવે ગમે તેમ થાએ તેની હું જરાપણુ દરકાર કરીશ નહિ. એમ કહી તેણે કપાળ ઉપર હાથ માર્યાં અને કેદખાનાની દિવાલના ટેકા લઈ ઉભા રહ્યા.
99
પ્રકરણ ૩૧ મુ
સર્વસ્વ સમર્પણ.
આ સમયે લલિતસિ’હની સ્થિતિ બહુજ વ્યાજનક અને દુઃખદાયક થઇ ગઇ. તેનું મસ્તક છાતી તરફ્ ઝુકી ગયું હતું; તેની આંખામાંથી આંસુ ચાલ્યા જતા હતા. માશાને ભંગ થવાથી તે નિમેળ થકં ગયા હતા. તેના અંતઃકરણની આવી દશા થએલી જોઈ પાષાણુ હૃદયી પુરૂષને પણ દયા આવી જાય તેમ હતું. દુર્જનસિ’હને એક પળને માટે તેની દયા આવી. તેના ખભા ઉપર હાથ મુકી દુર્જને કહ્યું:~
""
લલિત ! જો પ્રભાવતી ઉપર તારા ખરેખર પ્રેમજ ડાય તા હું તેને માટે—તેની અન્તિમ અભિલાષા તૃપ્ત કરવા માટે—અહીંથી
{ અંગદેશમાં ચાલ્યા જા. મને આશા છે કે-પ્રભાવતીની ઇચ્છા તૃપ્ત કરવા. માટે તું જરાપણ પાછી પાની કરીશ નહિ.
"
તેની અન્તિમ ઈચ્છા શી છે ? ”
“ તારે અહીંથી ચાલ્યા જવું.”
t
દુર્જનસિંહ ! શું તમે એમ કહેવા માગે છે. કે મારે અહીંથી ન્હાસી જવુ ? નહીં–સરદાર ! ગમે તેમ થાય—પ્રાણુ જાય તા ભટ્ટેજાય પણ હું અહીંથી કાઈ કાળે ન્હાસી જઇશ નહીં. એક કાયરની જેમ ન્હાસી જવા ક્રૂરતાં–નિર્દોષ-સંપૂર્ણપણે નિર્દોષ હેવા છતાં—કે ફ્રાંસીએ ચઢવાનું વધારે પસંદ કરીશ. “ લલિતે ટટાર થઇ અભિમાનથી કહ્યું.
Ci
લલિતના નિશ્ચયાત્મક કથનથી દુર્જન જરા ગુંચવાયા તે માનતા હતા કે પાતે જ્યારે તેને ન્હાસી જવાના માર્ગ ખુતાવતાં તે અત્યંતનથી ભુલ કરી લેશે, એમ તેને પ્રથમ લાગ્યું હતું પશુ લલિતનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦
-વીરપુરૂષને છાજે તેવું ભાષણ સાંભળતાં જ પિતાની માન્યતા ભૂલ
ભરેલી હતી એમ તેને લાગ્યું. લલિતસિંહમાં જૈશ આદિક એક શુરવીરને છાજે તેવા ગુણ છે. એ દુર્જનસિંહના જેવામાં એક વાર નહીં પણ અનેક વાર આવ્યું હતું. તે એક ક્ષણ વિચાર કરી બે
લલિતસિંહ ! તને જે ગમ્યું તે ખરું. હું અહીંથી જઇને પ્રભાવ તીને કહીશ કે તેની છેવટની પ્રાર્થનાને સ્વીકાર કર્યો નથી. એ. લું જ નહીં પણ પણ તારા કાણને તેણે જે માર્ગ સૂચવ્યું કે, તેં તુચ્છ માન્ય અને તેને પત્ર-તેણે પિતાને હાથેજ લખેલે પત્રતિરસ્કાર પૂર્વક તે ફાડી નાખે, તેના કટકે કટકા કરી રગદોળી નાંખે ! ”
નહીં. સરદાર ! આમાંનું તેને કશુંએ કહેશો નહિ. તેણે પિતને હાથે લખેલો પત્ર...........એટલુંજ કહી તે વિચારમાં પડી ગ. પિતાના સર્વસ્વને નાશ કરી નાંખનાર તે પત્ર હતો છતાં તે પિતાના પ્રેમમાત્રના હાથે લખાએલે હેવાથી પિતે પત્રને ફાડી નાખ્યો, એ ઠીક ન કર્યું. તેનું ચિત્ત ચળવચળ થઈ ગયું. - લલિતની ઉપર પ્રમાણેની સ્થિતિ ધ્યાનમાં આવતાં જ દુર્જને તેને લાભ લઈ લેવાનાં ઉદ્દેશથી કહ્યું- “ લલિત! જો તું સંપૂર્ણ નિર્દોષ હોય છતાં પણ કારાગૃહના કઠિન કષ્ટોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી પ્રભાવતીને કદાપિ સુખ થશે નહિ, એ વાત તેના પત્ર ઉપરથી તારા ધ્યાનમાં આવીજ હશે. તેની છેવટની ઈચ્છા પ્રમાણે જે તું નહીં વર્તે, તેણે પરમ પ્રેમપૂર્વક સુચવેલા માર્ગનું અવલંબન નહીં કરે અને જે તે સર્વ મારે તેને કહેવું પડે તે પ્રભુ ! પ્રભુ ! લલિત ! તે કુમારકાની દશા કેવી થશે? તે નિરાશ થઈ જશે. તારે માટે દિવાની બની જશે અને તેને હૃદય ઉપર સખત આઘાત લઈ કાંઈક નવા જુનું થઈ જશે, એ વાત લલિત, તું ભૂલી જઇશ નહિ.”
“ હાય ? સરદાર, શું એ બનવાજોગ છે ?” “ વગર શકીએ ?”
હવે તે પિતાની ઇચ્છા મુજબ લલિતસિંહની ઇચ્છાને વાળા શકશે, એવી દુર્જનને ખાત્રી થઈ. તે વિચાર કરતા કરતે બેલ્યો
“ લલિતસિંહ ! વિચાર કર કે આ કેવો ભયંકર સમય છે. તેને સારી રીતે વિચાર કરી છે. જે તે ખરેખર નિર્દોષ જ હોય તે પણ ઘણુ પુરાવાઓ તારી વિરૂદ્ધ છે અને તેજ પુરાવાઓ તને ગુનેહગાર ઠરાવશે. તેમજ નું રેષિત હેય તે તને દેહ-તશિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫૦
થવી જ જોઈએ. આમ બે તરફથી તું ન્યાયની કાતરમાં સપડાએ છે. તારા છુટકારાની જરાએ આશા નથી. તે મુશીબતમાં છે અને તારા પ્રત્યે તેને ફક્ત પ્રેમ હોવાથી જ તે અત્યારે અત્યંત બેચેન છે, તને દેહાન્તશિક્ષા થએલી સાંભળી તેની સ્થિતિ કેવી થશે, તેને તે તું કાંઈક વિચાર કર. લલિત ! તે સાંભળી તે દિવાની થઇ જશે અને કદાચિત દેહને ત્યાગ પણ કરશે. તેથી જ ઓ લલિત ! હું તને કહું છું કે-હાસ-હાસ–અહીંથી હાંસી જઈ અને આ કેદખાનામાંથી છુટ થઈ જા !”
દુર્જનસિંહની વાત સાંભળી લલિતની સ્થિતિ બહુજ ચમત્કારીક થઈ ગઈ. પ્રભાવતીની ભાવી સ્થિતિનું ચિત્ર તેની સન્મુખ ઉપસ્થિત થયું. પિતાને લીધે તેની સ્થિતિ બહુજ દુઃખદાયક થઈ જશે, એ વિચાર મનમાં આવતાં જ તેને નિશ્ચય ડગમગવા લાગ્યો. તે વિચિત્ર સ્વરે બોલ્યો-“ ઠીક છે. પ્રભાવતીના પ્રેમને માટે દુર્જનસિંહ' હું અહીથી નહાતી જઈશ. તેના પ્રેમને માટે તેના અમર્યાદિત પ્રેમને માટે જે કે હું તદ્દન નિર્દોષ છતાં તેની અન્તિમ ઇચ્છા પૂર્ણ કરીશ. દુર્જનસિંહ! તેના પ્રેમની સામે મારે મન દુનિયાની તમામ ચીજો તુચ્છ છે. અહીંથી નહાસી જતાં ખૂની તરીકેનું કલંક હમેસને માટે મારા નામ ઉપર ચેટશે પણ મને તેની જરાએ પરવાહ નથી. ચાલો, દુર્જન ! હું તમારા કહેવા પ્રમાણે કરવા તૈયાર છું. પ્રભાવતી ! મારા માટે થનારી તારી શોચનીય અને દુઃખદ સ્થિતિ ટાળવા માટે હું જે, અહીંથી હાસી જાઉં છું.” એમ કહી તે એકદમ આગળ આવ્યું અને બે-“ચાલો, દુર્જનસિંહ! કૃપા કરી તમારાથી જેમ બને તેમ તરતમાં મને અહીંથી હસાડ !”
લલિત! ચાલ !” એમ કહી દુર્જને તેના હાથમાંની બેડીએ પિતાની પાસેથી કુચીઓ કાઢી દૂર કરી. પછી તરત જ તેણે કેદખાનાનો દરવાજો ઉઘાડે. કેદખાનાની બહાર ગરક્ષક રણમલ બે સશસ્ત્ર સિપાઈઓની સાથે હાથમાં દી લઈ ઉભે હતે. લલિત અને દુર્જન બહાર આવતાં જ તે સર્વે ત્યાંથી ચાલ્યા. જરા આગળ જતાંજ રણમલે દીવો બુઝાવી નાંખ્યા. હવે તે બધા અંધકારમાં જ ચાલવા લાગ્યા. લલિત એકાદ મંત્રમુગ્ધ મનુષ્યની જેમ તેમની સાથે ચાલ્યો. જતા હતા. તેને એક હાથ દુર્જને પકડ્યા હતા. તે સમયે આખા કિલ્લામાં સર્વત્ર સ્પામતા અને શૂન્યતા છવાએલી હતી. થોડા જ વખ તમાં તે ન્હાનકડી ટાળી કિલ્લાના દક્ષિણ દરવાજે આવી પહોંચી. રણમલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૧
આમ આવી દરવાજો ઉધાડયા. હવે બહારના પ્રકાશ સર્વના જોવામાં આગે. ત્યાં ત્રણ ઘેાડાએ તૈયાર હતા.
લલિતસિંહ ! ઉતાવળ કર. એકદમ ઘેાડા ઉપર સ્વાર થયું ન ! અને આ લે, આ તારે રસ્તાના ખર્ચ માટે લઇ લે ! “ એમ કહી દુર્જને પેાતાના ખીસામાંથી એક ચેલી કાઢી તેને આપતાં કહ્યું. “શું સાનામહારા । દુર્જનસિંહું ! હું તેને સ્પર્શ પણ કરીશ નહિં. હું આ સાહસ મારા પોતાના માટે કરતા નથી. મને મૃત્યુને જરા પણ ભય નથી. ફક્ત પ્રભાવતીની અન્તિમ પ્રાર્થના હેાવાથીજ હું આ પ્રમાણે કરૂં હું તે તમે ભુલી ન જશે!. હું સર્વ રીતે નિર્દોષ હાવા છતાં પણ ફક્ત તેની ઇચ્છા પૂર્ણ કરવા માટેજ હું મારા નામની સાથે પૃર્તી એવું વિશેષણ લગાડી લઉં છું. મને તમારી સેાનામઢેારાની જરા પણ દરકાર નથી. અહીંથી ચાલી ગયા પછી હું આ કલકત નામને ત્યાગ કરી નવીનજ નામ ધારણ કરીશ. પછી ગમે ત્યાં રહી હું મારા બારું અને બુદ્ધિના બળ ઉપર મારા જીવન નિર્વાહ કરીશ. જો તમે મતે કાં' પણ આપવાજ માગતા હો તેા તમારી કારે જે તરવાર લટકે છે તે મને આપી દ્યેા.
..
લલિતે તરવારની માગણી કરેલી જોતાંજ દુર્જનસિંહુ એક વળતે માટે વિચારમાં પડી ગયા. હાથમાં શસ્ત્ર આવતાંજ કદાચિત્ તે પેતાર્ન ઉપર તુટી પડરો તા? એવી રીતે શકા આવી. તેણે લલિતની તરફ્ નિરખીને જોતાંજ તેને આવેલી શંકા તત્કાળ દૂર થઇ ગઇ. તેણે: એકદમ પેાતાની તરવાર કબરેથી છેાડી અને તે લલિતને સ્વાધીન કરી. સરદાર સાહેબ ! તમારી આ અપૂર્વ અક્ષિસ માટે હું તમારે અત્યંત આભારી થયો છું. હવે મને દુનિયામાં કોઇને જરા પણ ભય નથી '' એમ કહી તેણે તે તરવાર પોતાની કબરે લટકાવી દીધી અને પોતે એકદમ ધાડા ઉપર સ્ત્રાર થઇ ગયા.
66
લલિતને ધાડા ઉપર સ્વાર થએલા જોતાંજ બીજા બે સસ્ત્ર સિપાઈએ પણ બીજા ધેડાએ ઉપર સ્વાર થઈ ગયા. ત્યાર પછી લલિતે દુર્જનસિંહને કહ્યું- સરદાર સાહેબ! હવે આ સ્વારેાની શી
જરૂર છે?”
kr
ફક્ત રસ્તો દેખાડવા માટેજ તારી સાથે આ સ્વારાને માકલવામાં આવે છે. તું આ કિલ્લાની હદ બહાર જતાંજ આ સ્વારે ભૂલ કુરશે.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પરંતુ વાંચક! સાચી વાત તા જુદીજ હતી. દુર્જને માર્ગ દેખાડવા માટે લલિતની સાથે સ્વારી નહાતા મેક્લ્યા પણ તેમ કરવામાં તેના હેતુ કાઇક જુદીજ નતના હતા. પ્રભાવતીને તે ચાડે છે, એ વાત તેના જાણવામાં આવ્યા પછી તે તેના તિરસ્કાર કરતા હતા. તેને પેાતાના માર્ગમાંથી દૂર કરવા માટે તે અનેક' યુક્તિ પ્રયુક્તિઓ કરતે હતા, લલિતના ન્યાય કરવા માટે ન્યાયાધીશને ખેલાવવા માટે તેણે કેવી કાશીશ કરી હતી, સજ્જનસિંહને કેવું આડું અવળું સમજાવ્યું હતું તે અમે પાછળના પ્રકરણમાં જણાવી આવ્યા છીએ. પરંતુ પ્રભાવતીની ઇચ્છાને આધીન થઇ-લાચારીએ લલિતસિંહને કેદખાનામાંથી કુટા કરવાનું તેણે કબુલ કરવું પડયું હતું–છતાં તે—પોતાના પ્રેમપથ માંના હરીફને સમૂળથી નાશ કરવાના પોતાના ઉદ્દેશ્નના ત્યાગ કર્યો નહાતા. લલિતની સાથે એ સ્વાર માકલવાના તેવાજ તેના કાંઇક છુપે ઉદ્દેશ હતો. પોતાની હદ બહાર જતાંજ તે સ્વારાએ લલિતસિ ંહને મારી નાંખવા એવી તેણે તેઓને આજ્ઞા કરી હતી.
પોતાના સ્વારીને બ્રેડા ઉપર બેઠેલા જોતાંજ દુર્જનસિંહે તેમને આંખથી ઇશારત કરી અને લલિતને કહ્યું- જા, લલિતસિંહું ! તારૂં કલ્યાણુ થાઓ !”
40
સરદાર ! હું તો જાઉં છું પણુ તમને મારી એક પ્રાર્થના છે. ઃ અડાજ દિવસ પછી મારી મનમેાહિની સાથે તમારૂં લગ્ન થશે. તેને તમે સુખી કરો અને મારા સંદેશ કહેજો કે તે તને સુખી થએલી જોવા માગે છે ! .. એટલાજ શબ્દો લલિત, અચકાતા અચકાતા ખે હ્યા. આખરે તેનાથી આગળ ખોલી શકાયું નહિ. તેની છાતી ભરાઇ આવી. તેણે ઋક્ત પોતાના પ્રેમપાત્રને માટે આવું ભયંકર સાહસ કર્યું હતું અને પેાતાના નામ ઉપર હંમેશને માટે ખેતી તરીકેનું કલક લગાડી લીધું હતું. છતાં તેને તે બાબતમાં કાંઇ પણ લાગી આવતું ન હતું. તેણે પોતાના પ્રેમપાત્રને માટે પેાતાના સર્વસ્વનું સમર્પણ કરી અલાકિ સ્વાથૅત્યાગ કરી ખતાવ્યા હતા. આનુંજ નામ દિવ્ય અને પવિત્ર પ્રેમ ! અને આદુંજ નામ ખરે પ્રેમી!
ત્યાર પછી લલિતસિહુ એકદમ પોતાના ઘેાડા દોડાવ્યેા. તેની પાછ અને સ્વારીએ પણુ તેમ કર્યું અને સરદાર દુર્જન તથા રણુમન પાછા કિલ્લાના દક્ષિણ દરવાજે થઇ પાત પેાતાને સ્થાને ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પ્રકરણ ૩૨ મું.
પરણવું તે ખરે! “મેટાભાઈ ! ગમે તેમ થાએ પરંતુ પરણવું તે ખરૂંજ !" નારી વિનાનું તે કાંઈ જીવન છે?! જેડી વિના જગતમાં જીવવું નિરર્થક છે. સુંદર સુમન હેય છતાં તેમાં સુગંધ ન હય, ચંદ્ર જેવું મુખ હેય પણ તેમાં નાકજ ન હોય, દેરે હેય પણ તેમાં દેવજ ન હોય, ચપળ કમળના દળના જેવા નેત્ર હોય પણ તેની અંદર કીકી જ ન હોય.. એ પ્રમાણેના સર્વ પદાથી નિરર્થક છે તેમ અનેક વિલાસ અને વૈભવ હેય પણ નારી ન હોય તે તે નકામુંજ છે! ”
અજબ તારું કથન બરાબર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે નારી વિનાનું ઘર જગલ કરતાં પણ નપાવટ છે. જ્યાં નારી છે ત્યાં સર્વ છે અને જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, એવું મેં એક શાસ્ત્ર જાણનારની પાસેથી સાંભળ્યું છે, વિશ્વની વિકટ વાટમાં વનિતા એક વિશ્રામ છે અને ભવજંગલમાં જેડી (નરનારીની) એ જળનું સુખદ ધામ છે. અજબ ગમે તેમ થાય, માથું જતું હોય તે ભલે પણ પરણવું તે ખરૂંજ ! પણ અજબ ! આપણે કેવી રીતે પરણવું, એમાં મને કોઈ સમજ પડતી નથી. માટે મને સમજાવ.”
વાંચક! ગયા પ્રકરણમાં અમે જે વર્ણન કરી આવ્યા ને બનાવ જે સમયે બજે લગભગ તે જ સમયે–સંધ્યા સમયે-વજેસંધ અને અજબસંધ પિતાની ગુફાના એક વિશાળ ચેકમાં બેસી ઉપર પ્રમાણેની વાતચિત કરતા હતા. તે સ્થળે જેવા કે જાણવા જેવું કાંઈ પણ ન હતું. સર્વ ઠેકાણે બાઘી લગાડયા હતા અને તેવી જ તખ્ત પેશી કરવામાં આવી હતી. તે ઉપરથી સિદ્ધ થતું હતું કે તે બન્ને ભાઈઓ શુરવીર અને અચંગ શિકારી લેવા જોઈએ. તે ચેકની વચમાં વચમાં કયાંક ધનુષ્ય અને બાણના ભાથાં, તરવાર અને બખ્તરે લટક્તાં હતાં.
એક પાટલા ઉપર એક દી બળતું હતું. તેની પાસેના બીજા પાટલા ઉપર કેટલાક પ્યાલા અને મદિરાનું મેટું પાત્ર પડ્યાં હતાં.
તે બને ભાઈઓ મદિરા દેવીના ચુસ્ત અને કટ્ટા ઉપાસક હતા. બીજે દિવસે જે કામ કરવાનું હોય તેને વિચાર તેઓ રાજ કરતા. તે વખતે ઉપરા ઉપરી દારૂના ભરેલા પ્યાલા પેટમાં પધરાવતા અને વાત જય જ કરતા. આવે વખતે ઘણું કરીને તેમની પાસે કોઈ રહેતુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નહિ. આજે તેઓ પિતાના વિવાહની બાબતમાં વાતચિત કરતા હતા. ચાર પાંચ વાર મદિરાને પેટમાં પધરાવી દીધા પછી તેમની વાતચિત રંગમાં આવી. આવું જ બીજે પ્રસગે પણ બનતું. આજે તે તેઓ મદિરાની બાબતમાં પિતાના નિયમનું ઉલ્લઘન કરી ગયા હતા. તેઓ સારી રીતે મદિરાના વશમાં થઈ ગયા હતા. તે વખતે જ અજબસંઘે પિતાના મોટાભાઈને ઉદેશીને કહ્યું- મેટાભાઈ! ગમે તે થાઓ પરંતુ આપણે પરણવું તે ખરું જ.”
તારી વાતને ટેકે આપું છું. ખરેખર આટલા દિવસ સુધી આપણે આ મહત્વની બાબતમાં કોઈપણ વિચાર ન કર્યો એ આપણી મહા ભયંકર ભૂલ થઈ ગઈ. આપણા બન્નેની ઉમર આટલી થઈ અને હજુ પણ આપણે કુવારાજ છીએ, એ સારું નહિ. ખરી રીતે જોતાં આપણે આ બાબતને વિચાર ઘણા સમય પહેલાં જ કરવું જોઇને હતે.”
હતું ખરું પણ તેમ ન થયું તેને કોઈ ઉપાય છે ખરે? હવે -જો આપણે આ બાબતમાં ધ્યાન નહિ આપીએ તે આપણે મહા મહેનતે અનેક મુશીબતે વેઠીને જે સંપત્તિ ભેગી કરી છે તે શા કામની? આપણાં નામ આ પર્વત પ્રદેશના સરદારની નામાવલીમાંથી ઓછાં થશે. શિવાય તે દિવસે મારા મનમાં કાંઈક જુદા વિચારે આવવા લાગ્યા.”
“તે શું? તે વાત તેં મને કેમ ન કહી ?” વજેસઉસુકતાથી પૂછયું.
આપણે વખતે વખત જુદી જુદી જાતનાં સાહસ કરી બહુ જ જોખમ ખેડીએ છીએ. થોડાક દિવસ પહેલાં સરદાર સર્જન અને દુર્જનની સાથે આપણે કેટલા બધા બેવકુફ થઈને પ્રાણની પણ પરવાહ ન કરતાં લડતા હતા. આપણું કરતાં તેમની પાસે ઘણાજ વધારે સૈનિકે હતા. આપણે તે સમયે તેને કોઈ પણ વિચાર ન કરતાં એકદમ તેમની ઉપર તુટી પડ્યા. આ આપણું કેવું અવિચારી સાહસ હતું? સમજો કે તે વખતે જે કંઈ નવા જુનું થયું હોત અથવા આપણે યુદ્ધમાં કામ આવી ગયા હતા તે આ સમયે આપણી આ સિંહગુફાની અને સંપત્તિની શી દશા થાત ?” જરા વિચાર કરી અજબે કહ્યું
બરાબર છે. અજબ તારું કહેવું વ્યાજબી છે–ખરું છે. પરંતુ હવે આપણે તેમાં ઉપાય છે? આપણું લગ્ન ન થવાનું કારણ આપણા નામની નાશી અને આપણે આ આટલો બધે દર દર જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૫
“ અને તે સાંભળીને હું ઘણેજ ખુશી થાઉં છું તથા તે બાબતમાં મને અભિમાન પણ છે. આપણું નામ સાંભળતાંજ આપણું આસપાસના સરદારોએ થરથર ધ્રુજવું જ જોઈએ અને જ્યારે આપણે તેવી નામના મેળવીશું ત્યારે જ હું જંપીને બેસીશ અને મારા અંતઃકરણનું ત્યારેજ સમાધાન થશે. આપણું લગ્ન ન થવાનું કારણ ફક્ત એટલુંજ છે કે-આપણાથી બધા ડરે છે ! અને તેથી જ આપણને પિતાની કુમારિકાઓ આપતા નથી. એમ હોવાથી આપણે હવે સ્ત્રીઓ મેળવવાની કોશીશ કરવી જોઈએ આપણે પરણવું જોઈએ. અજબ, બેલ, તે દિવસે શું મેં તેવું સાહસ કરી બતાવ્યું નથી? મેં કેટલી બધી ચપળતાથી અને સાવચેતીથી સરદાર સજનની કન્યાનું હરણ કર્યું હતું ?
હા, તે દિવસે તમે બહુજ વખાણવા જેવું કાર્ય કર્યું એમાં તે. જરાએ શંકા નથી. જે તે જુવાન વચમાં ન આવ્યું હોત તે સરદારની પુત્રી અત્યારે આ ગુફાની માલેક બની ગઇ હેત. ખરેખર વજેસંધ ભાઈ ! તમે તેને માટે બહુજ લાયક છે. કારણ કે તમે મારા કરતાં બહુજ રૂપાળા છે.”
ના તેમ નહીં. આ બાબતમાં આપણે તેની મૅરજી પ્રમાણે કરત. તે આપણામાંથી જ જેને પસંદ કરત તેજ તેને પતિ થાત.” આ સમયે તે બન્ને જણ ખૂબ રંગમાં આવી મદિરાના નિશામાં બોલતા હતા.
“નારે ના. તેમ થવાથી તે અન્યાય થાત.” પાટલા ઉપરથી મદિરાનું પાત્ર ઉપાડી અજબ ફરી બે —“ કારણ કે તું જ તેનું હરણ. કરી લઈ આવ્યા હોવાથી તેની ઉપર તારે હજુ પણ જો આપણે તેને અહીં લઈ આવીશું તે તેની ઉપર તારેજ હક્ક રહેશે-તે તારી જ ધર્મપત્ની થશે.
મોટા ભાઈ ! હું ખરું કહું છું કે તેની સાથે તમારું લગ્ન થશે તે હું બહુજ ખુશી થઈશ. તેને બહાલા ભાભી કહી બેલાવવાથી મને બહુજ સમાધાન અને આનંદ થશે.” એમ કહી ને પ્યાલામાંની મદિરા પી ગયે.
“અને મને પણ આનંદ થશે પરંતુ તે સુંદર સુંદરી છે ક્યાં?”
મોટા ભાઈ ! ઉતાવળા ન થાઓ. ઉતાવળે આંબા પાકતા નથી. હવે આપણે આપણા મનની મુરાદ બર લાવવા માટે આ સમય ઘણેજ સરસ છે.” ( દિને કેવી રીતે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
પટ્ટ
જુઓ, કુમાર ચંસિ'ના તા જાણે ધાટ બડાઇ મંચે તે -તે જીવાન છેકરા લલિતસિંહ પણ ધારા કેદખાનામાં પઢયા પડયે મરણની વાટ જોયા કરે છે. આપણું કામ સિદ્ધ કરવા માટે આ વ ખત અહુજ સગવડવાળા અને સરસ છે. આપણે જોત જોતામાં તેને અહીં લઇ આવીશું.”
tr
'
પરંતુ દુર્જનસિંહતું કેમ ? ઉપરાંત તેણે તેની ઉપર સખતમાં સખત ચેકી રાખી હરશે. કારણ કે તેની સાથે તેના વિવાહ કરવાનુ પણ નક્કી થઈ ગયું છે. તે શિવાય તેના બાપ સજ્જનસિંહ પણ એક *સાએàો અને શૂરવીર ચેપ્પી છે.
આવી નકામી વાતામાં કાંઇ માલ નથી.''
એમ કહી અજબસિંહ એકદમ ઉભા થઇ થયા અને પાટલા ઉપર જોરથી હાથ પછાડીને ખેચ્યા— બસ, હવે નિશ્ચય થઇ ચૂક્યો! આપણે તે સુંદરીને મેળવવાની આપણાથી બનતી તમામ કાશીશે! કરીશું.
""
• અને ઝુ... પણ કાશીશ કરીશ. હું તે તે અજયગની ઉંચી દિવાલ ઉપરથી કક્ષામાં કૂદી પડીશ અને તે સુંદરીને ઉપાડી લાવીશ.” “ તે હવે આપણા વિચાર નક્કી થઇ ચૂક્યા. પણ અજબ ! તે મજબુત કિલ્લામાં આપણે શી રીતે પેસી શકીશું? ત્યાં તે સખતમાં -સખત પહેરે હશે તેનુ” કેમ ?”
r
તેથી શું થઈ ગયું ? આપણે પહેરેગીરીથી જરાપણ ડરીશું નહિ. ટિલ્લાના કમાડ બ્રાડીને અંદર જઇ પહેરેગીરીના હાથપગ બાંધ્યા અને તેમના મોઢે હુગ્ગા માર્યા કે ક્રમ કુત્તેહ ! પછી આપણે તેમાંથી એકને મારી નાંખવાની બીક દેખાડીશું એટલે તે આપણને અચુક -તે સુંદરીના શયનભુવનમાં લઇ જશે. પછી આપણે તેનુ હરણ કરી અહીં લઇ આવીશું. ખેાલે, હવે આમાં કાંઈ કાણુ છે ખરું કે ?
“શું શું ? અને તે પણ આપણા જેવા બહાદુરેશને માટે ? કાંઇ પણ કાણુ ડ્રાઇ શકે ખરું કે ? અમ્ ! તારા જો ખરેખર તેજ વિચાર હોય તે અત્યારેને અત્યારે આપણે તેની કોશીશ કરીએ. નકામે વખત વીતાવવામાં સાર નથી. અત્યારેને અત્યારેજ આપણા સૈનિકોમાંથી દસ બાર સશક્ત સ્વારીને સાથે લઇ તે તરફ જઇએ. આપણે વિશ્વાસ લાખા તે કિલ્લાના તમામ ખુણાખાંગરાઓથી માહિતગાર છે. તે આપણી સાથે હશે તા આપણુને કાપણું જતની અચણ આવે નહિ. આપણુને અત્યારના વખત પણ સર્વ રીતે અાજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ચંદ્રસિંહ કિલ્લામાં નથી, લલિતસિંહ કેદખાનામાં છે અને સરદાર સજજન તથા દુર્જનની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેઓ તે પડ્યા પડયા ઉઘતા હશે.”
“ચાલે, હું સર્વ રીતે તૈયાર છું. સુમરા શા ?”
એમ કહી બન્ને જણ ઉઠયા. લાખાને બોલાવી નક્કી કરવા -મુજબની આજ્ઞા આપવામાં આવી. થોડા જ વખતમાં બાર સશસ્ત્ર
સ્વાર સિંહગુફાના દરવાજાની પાસે આવીને ઉભા રહ્યા. વજેસલ -અને અજબસંધ, એ બન્ને પણ શસ્ત્રાશસ્ત્રોથી સજજ થઈ દરવાજે ઉઘાડવા માટે જોઇતાં જરૂરનાં સાધનો લઈ તૈયાર થયા અને સિંહગુફાના દરવાજે આવી પહોંચ્યા.
આ સમયે અર્ધી રાત થવાની લગભગ તૈયારી હતી. સિંહગુફાની એક ઓરડીમાં જાળીઆની પાસે વૃદ્ધ વનચરી નિસ્તબ્ધ થઈ બેઠી બેઠી વિચાર કરતી હતી. થોડા વખતમાં ત્યાંથી રવાના થનારા સાસ્ત્ર સૈનિકોને જોઈ તેને બહુજ અજાયબી ઉપજી. તે બાબતમાં તે કાંઈક વિચાર કરે તે પહેલાં તે સર્વ સનિ સાથે તે બન્ને ભાઈઓ ત્યાંથી– અજયદુર્ગ તરફ રવાના થઈ ગયા. જોતજોતામાં તે સર્વ કે ત્યાંથી અદ્રશ થઈ ગયા.
પ્રકરણ ૩૩ મું
“ જવા દે, તે શૂરવીર એ છે! અમને ત્યાગ કરતી વખતે લલિતસિંહની જે સ્થિતિ થઈ–તેના પ્રેમમય અંતઃકરણ ઉપર નિરાશાને જે સખત આઘાત થયો તેનું શબ્દ ચિત્ર ચિતરવા આ લેખિની અસમર્થ છે. તેના વિચારિનું ફાન એટલું બધું તે જબરદસ્ત હતું કે તે સમયે તે સહન
કરવાની શક્તિ તેનામાં રહેતી. પિતાના વિચારોની જેવીજ ગતિ તેણે પિતાના અશ્વને આપી હતી. પોતે શું કરે છે, એ વિચારે તેના હૃદયને
સ્પર્શ પણ કર્યો નહિ. તેના ઉપર પ્રેમ કરનાર કે સ્નેહ રાખનાર સંસારમાં કોઈ ન હોવાથી તેના મને સર્વે સંસાર શૂન્ય થઈ ગયા હતો. તે જે માર્ગ સ્વીકાર્યો છે, તે જોઈ પિતાને પરમ પવિત્ર પ્રેમના સ્થાનરૂપ પ્રભાવતીને આનંદ થયા વિના રહેશે નહિ, એ વિચાર મનમાં આવવાથી તેને અશાંત અને બેચેન હૃદયનું જરા : જેવું-સમાધાન થતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૮
લલિત જ્યારથી સાધારણ રીતે કાંઇક સમજવા લાગ્યુંા હતા. ત્યારથીજ તેનું હૃદય પ્રભાવતીના લેાકેાત્તર ગુણા તરફ્ ખેચાયું હતું. પછી તેના નૈસર્ગિક સાંદર્યની તેના ચિત્ત ઉપર છાપ પડી અને પછી તે વારવાર તેના સહવાસમાં આવવાથી તે છાપ સજ્જડ થઇ ગઇ, તે તેને અનહદ પ્રેમથી ચાહવા લાગ્યો અને આખરે તેને અન્ત પછુ. આવી ગયા. તે પ્રેમને માટે તેણે પોતાની ઉજ્વલીત અને કારકીર્દિ ઉપર લકના કાળા ડાધ લગાડી લીધી હતા છતાં તે બાબતમાં તેને કાંઇ પણ લાગી આવતું નહતું.
જ્યારે લલિતસિંહ બન્ને સ્વારીની સાથે કિલ્લાની બહાર આવ્યા ત્યારે મધ્યરાત થઇ હતી. તેએ કિલ્લામાંથી જે રસ્તે બહાર પડ્યા તે રસ્તા સિંહગુફાની પાસેજ ચને જતેા હતા. તે જંગલની હદમાં પહોંચતાંજ દૂરથી ઘેાડાઓના પગલાંના અવાજ તેમના સાંભ ળવામાં આવ્યેા. એટલે લલિતની સાથે આવેલા સ્વારાએ પાતાના શા ઉભા રાખ્યા અને આટલી રાત્રે કોણ આવે છે, તે જોવા માટે ઝાડીના જંગલના એક નાકા ઉપર આવીને ઉભા રહ્યા. ચૈાડાજ વ તમાં બાર ધોડેસ્વારીની ટુકડી તે સ્વારીની પાસે આવી. તે સ્વારીને જોઈ ત્યાં આવેલી ટુકડીના નાયકે પોતાના ઘેાડા ઉભા રાખ્યા અને ખોજા સ્વારાને વાડા ઉભા રાખવાના હુકમ કર્યાં.
"
"
આ તા સિંહગુક્રાના માલેકે છે ! ” નક્ષત્રાના ઝાંખા પ્રકા શમાં વજેસધ અને અજબસત્રને આળખી લલિતના સ્વારા એકદમ અજાયબીથી ખેાલી ઉઠયા.
*r
કાણુ ? પ્રભાવતીનુ હરણુ કરી જનાર દુષ્ટ લુંટારાઓ આવ્યા છે ? ’’ પેાતાના ઘેાડાને આગળ કરી લલિતે કહ્યું.
“ એ કાણુ એહ્યું ? લલિતસિંહ કે ? - વજેસ’ધે અનહદ આશ્ચર્ય પામી કહ્યું. જેને પોતે આ સમયે કેદખાનામાં પડેલા સમજતા હતા તેને ત્યાં જોઈ તેને અજાયબી ઉપજે એ સ્વાભાવિક છે. તે એકદમ આગળ આવ્યેા અને મેથ્યા– લલિતસિંહ ! ઘણું કરીને હવે તું મારા હાથમાંથી છુટી શકીશ નહીં. તે દિવસે તેજ વયમાં પડીને મારૂં કામ તમામ બગાડી નાંખ્યું હતું.
3)
“હા. લુંટારાના સરદાર ! તે હુંજ છું અને તારે આવા નિ દનીય કાર્યથી શરમાવુ જોષ્ટએ. તું પોતાને શૂરવીર કહેવરાવે છે અને આવાં નીચ કૃત્ય કરે છે તે તારા ચાર્યને લાંછન લગાડનાર છે.
..
“ તેના વિચાર મારે કરવાના છે ! ”
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૦
એમ કહી તેની સાથે લડવા માટે વજેસં તેના ઘોડાની પાસે . પિતાને ઘેડે લઈ ગયે.
એ લુંટારા ! ઘણું સારી રીતે પૂરેપૂરે વિચાર કર નહીં તે તારે પસ્તાવું પડશે. ”
" નાદાન કરા! બસ કર. શું તું આ બહાદુરના પરાક્રમને નથી જાણત?” - એમ કહી તેણે લલિતસિંહ ઉપર પિતાને ભાલો ઉગામ્યું. તેની દરેક હિલચાલ ઉપર લલિતની પૂરેપૂરી નજર અને ધ્યાન હતાં. લલિતસિંહે તેના ઘાડાના મોઢા ઉપર એવા તે જોરથી એક પાટું માર્યું કે જેથી તે ઘડે જેટલા જોરથી આગળ દેડી આવ્યો હતો તેટલા જ જોરથી પાછા હઠી ગયે.
વજેસંઘ ! જો તારી ઇચ્છા મારી સાથે લડવાની જ છે, તે ચાલ, તું એકલો જ આગળ આવી જા !”
ઠીક છે–તું પણ તૈયાર થઈ જ!” એમ કહી તેણે પોતાના સ્વારેને આઘા થઈ જવાનું કહી પિતે પુનઃ લલિતની ઉપર હુમલે કરવા આગળ ધસી આવ્યું, તે બહુજ દમામથી આગળ આવ્યા. તેને સામે આવેલ જેતાજ લલિતસિંહે એકદમ તરવાર મ્યાન બહાર કાઢી. લલિત પાસે તરવાર શિવાય બીજું કઈ પણ શસ્ત્ર નહોતું. તેની સામે લડવા આવેલા સર્વ સૈનિકે તમામ શસ્ત્રાસ્ત્રાથી સજજ થએલા હતા. પિતાના દુશ્મનની પાસે પુષ્કળ સૈનિક છે, તેઓ કસાએલા યોદ્ધાઓ છે–સશસ્ત્ર છે-એજ બાબતમાં તેને કાંઈ પણ લાગ્યું નહિ. ઉલટ તેને એક જાતનો મુગ્ધ આનંદ થયો. પ્રભાવતી તરફ તે જે નીચતાથી વર્યો છે તેને માટે શિક્ષા કરવાને પિતાને પ્રસંગ મળ્યો, એ વિચાર તેને આવવાથી ખરેખર લલિતના આનંદને અવધિ . થોડા જ સમયમાં તે આનંદમાં એટલે બધે તે વિચિત્ર ફેરફાર થઈ ગયે કે–આ વખતે સાક્ષાત પ્રભાવતી તેની પાસે ઉભી છે અને તે વજેસિંઘે પિતાના કરેલા અપમાનને બદલે લેવા પિતાને અત્યંત આજીજીથી કહે છે એમ તેને લાગવા લાગ્યું. એજ વિચારમાં તેણે એકદમ પિતાની સમશેરને મ્યાનમાંથી બહાર કાઢી.
લલિતસિંહ સાથે યુદ્ધની શરૂઆત થતી વખતે તેના પરિણામની બાબતમાં વજેસંઘ બહુજ બેફિકર જણ હતો પરંતુ થોડા જ વખતમાં તેને તે ભ્રમ દૂર થઈ ગયો. લલિતસિંહ દેખાવમાં જે કે જુવાન કે દાન પણ તેનામાં અસાધારણ શુરવીરતા છે, એ વાત થોડાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
સમયમાં વજેસંધને જાણવામાં આવી ગઈ. વિઘુલ્લતા પ્રમાણે તે બનેની સમશેરો ચમકવા લાગી. બન્ને જણઓ એક બીજા ઉપર બહુજ સફાઈથી અને કુશળતાથી વાર કરવા લાગ્યા. લલિતસિંહનું યુદ્ધકૌશલ્ય જોઈ અજબસંધ અને તેના સૈનિકો આશ્ચર્યચકિત થયા વિના રહ્યા નહીં. લલિતની સાથે આવેલા બન્ને સ્વારોને આવા મહાન શૂરવીરને પિતે પિતાના માલેકના હુકમ ઉપરથી મારી નાંખવાના હતા,
એ બાબતમાં બહુજ શરમ આવી. આવા શુરવીર યોદ્ધાની ઓથમાં રહી પિતે પણ યુદ્ધ કરવું, એવો વિચાર પણ તે બન્ને સ્વારોના મનમાં આવ્યું. તે બન્ને જણા ઘણે વખત સુધી બહુજ કોશલ્યથી યુદ્ધ કરતા હતા લલિત પિતાના હરીફ ઉપર એક જબરદસ્ત વાર કરવાની ઉત્સુકતાથી વાટ જેતે હતા. આખરે તેને તે વખત ભળે અને તેણે પણ બહુ જ સાવચેતીથી તેને સત્વર લાભ લીધે તેણે બહુજ શૈર્યથી તેની ઉપર તરવારને એક એવો તો વાર કર્યો કે જેથી વજેસંઘના હાથમાંની સમશેર આવે જઈ પડી. અરહિત થતાં જ વજેસંઘ ગભરાય ગુંચવાયે તે સમયને લાભ લઈ લલિતે તેના મસ્તક ઉપર એવા જોરથી એક મુષ્ટિપ્રહાર કર્યો કે જેથી વજેસંઘ તકાળ બેભાન બની ઘોડા ઉપરથી નીચે પછપડશે. “ શારહિત શત્રુ શરણે આવેલા જેવું છે.” મૂચ્છ આવીને પડેલા વજેસંઘ તરફ ઈશારો કરી લલિતસિહે અજબસિંઘને કહ્યું.
પિતાના ભાઈની આવી સ્થિતિ થએલી જોતાં જ અજબસંવ શા વિચાર કરતો હતો ? પિતાને ભાઈ પડયો એમ તેને લાગ્યું અને તેના સ્વારને લાગ્યું કે–પિતાને માલેક પડે તે સર્વેએ એકદમ બહુજ જેરથી લલિત ઉપર હુમલે કર્યો. તે વખત બહુજ કટાકટીને હતે. એકદમ પિતાની આસપાસ ઘેર પડેલે જોઈ લલિત થોડી વાર ગુચવાયે. તેની આ સ્થિતિ તેની સાથે આવેલા બન્ને સ્વારેના ધ્યાનમાં આવતાં જ તેઓ પિતાના માલિકના હુકમને ભૂલી જઈ એકદમ લડવા માટે કુદી પડયા.
એ દુષ્ટ તે મારા ભાઈનું આ શું કર્યું?” લલિત ઉપર વાર માટે પિતાની સમશેર ઉગારી અજબસંઘે કહ્યું.
“ તેને યેમજ સજા કરવામાં આવી છે.” તેને વાર પિતાની તરવાર ઉપર ઝીલી લઈ લલિતે શાન્તપણે જવાબ આપ્યો.
ફરી તરવારે ખખડવા લાગી. પિતાના માલેકે લલિતને અટકાવે છે જેતાજ બીજા બધા સૈનિકે લલિતના બે માણસો ઉપર દર એક છે.'
-
1
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ વધારે વખત ચાલ્યું નહિ. થોડી જ વારમાં તે બન્ને સ્વાર મરાયા તે જોતાંજ-લલિતની હિંમત જરા જરા હટવા લાગી. હવે પિતે આટલા બધા-પિતાથી બારગણા દુશ્મનની સામે પોતે ટકી શકશે નહિ, એમ તેને લાગવા લાગ્યું. એક પળને માટેજ પિતાની ઉપર આવનારા ભયંકર સંકટને વિચાર કરી એકદમ લલિતસિંહે પિતાના ઘડાને એડી મારી અને પિતાની આસપાસ પડેલા ઘેરાને તેડી તે બહુજ વેગથી, વાયુના વેગથી નીકળી ગયે.
થોભી જાઓ. કોઈ પણ તેની પ પકડશે નહિ.” પિતાના કેટલાક સવારને તેની પુંડ પકડતા જોઈ અજબસંધ મેરેથી બેલી ઉઠે. તે ફરી બે –
“તેને જવા દ્યો જુવાન એક મહાન શુરવીર છે તે દુશ્મન છે પણ દાનો છે. તે એકલાની ઉપર બાર જણાએ હુમલે કર, એ શૂરવીર પુરૂષનું લક્ષણ નથી. તેને સુખેથી જવા . તે અત્યાર સુધી ખરેખર મારા મોટાભાઈ અને મારી સાથે બહુજ વીરતાથી લડ્યો છે. તે માને છે છતાં તેનામાં શક્તિ વધારે છે અને તે એક વિરપુરૂષ છે–મહાન શરીર–ચોધે છે! માટે તેને જવા દે. તેની પંઠ પકડવાની જરૂર નથી.”
એમ કહી તે બેભાન થઇ પડેલા પિતાના ભાઇની પાસે ગયે.
પ્રકરણ ૩૪ મું.
પાછો કિલ્લામાં ચાલ્યા જા! » દુશ્મનના ઘેરામાંથી છટકીને વાયુ વેગે લલિતે પિતાના ઘડાને ડતો મૂકી દીધું. તેણે થોડા જ વખતમાં એક જંગલમાં પ્રવેશ કર્યો , પણ પિતાના પૈડાને થોભાવવાને જરા પણ પ્રયત્ન કર્યો નહિ. પતાના સ્વાર તરફથી ગમે તેવા વેગે જવાની–અને ગમે ત્યાં લઈ જવાની છુટ મળતાં જ તે ઘેડે ચમક્યા. થોડીવારમાં જ તે લલિતના કાબમાંથી જતા રહ્યા. તે એટલી બધી ગીચ ઝાડીમાં થઈને દેડવા લાગે–એટલા બધા વેગથી દેડવા લાગ્ય–કે પિતાને પિતાને ઘેડે કઈ તરફ લઈ જાય છે, કઈ દિશાએ જાય છે, તે લલિતના ધ્યાનમાં આવી શક્યું નહીં. વચમાં વચમાં રસ્તાની આજુબાજુ આવેલા વૃક્ષની ડાળીઓ તેના હાથ ઉપર અને મસ્તક ઉપર લાગવા માંડી - લલિતસિંહે ઘેડાને થોભાવવાની કોશીશ કરી પરંતુ તેમાં - sh
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૬૨ તે સફળ થયો નહિ. તે ભડકી ગએલે પ્રાણિ તેના કબજામાં ન આવ્યા તે નજ આવ્યો. તે દેડેજ જતો હતો. આખરે કોણ જાણે શાએ કારણથી ઘેડે પિતાની મેળે જ એકદમ થોભી ગયે. તરતજ લલિત ઘડા ઉપરથી નીચે ઉતર્યો. પિતે ક્યાં આવી ચડ્યું છે, તે જાણવા માટે તેણે ચારે તરફ નજર ફેરવી. ત્યારે તે જગ્યા જાણીતી છે, એમ તેને જણાવ્યું. ત્યાંથી લગભગ દેડ હાથ છે. તેને સ્ફાટિકસ્તભ દેખાયે.
તે તરફ તેની નજર જતાંજ થોડા દિવસ પહેલાં પિતે એક દુર્ભાગી મનુષ્યની પાછળ પાછળ અદ્દભુત શક્તિની પ્રેરણાથી જ આવા રાત્રિના ભયાનક સમયે અહીં આવ્યો હતો, એ વિચાર તેને આગે. સ્વાભાવિક રીતે લલિતસિંહના હદયમાં તે સ્તંભને માટે પૂજ્યબુદ્ધિ અને સન્માનબુદ્ધિ ઉત્પન્ન થઈ. પિતે એકાદ પૂજ્ય મનુષ્યના નિવાસસ્થાનમાં આવ્યો છે, એમ તેને લાગવા માંડ્યું. તેજ સ્થાને મમ અજયકૂર્નાધિપતિ કિશોરસિંહ અને તેની ધર્મપત્નીના ખૂન થયાં હતાં, એટલું જ તે જાણતો હતો. સરદાર કિશોરસિંહ અજયર્ગના અત્યારના અધિપતિ દુર્જનસિંહને મેટે ભાઈ હતો. તે સિવાય તે બાબતમાં તે કાંઈ પણું જાણતો નહોતે. તે જેમ જેમ તે સ્તંભ તરફ જેવા લાગે તેમ તેમ તેના પ્રત્યે તેના મનમાં વધારે ને વધારે પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થવા લાગી. ઘણે વખત થઈ ગયે છતાં તે, તે સ્તંભ તરફ એકાગ્રચિત્તે અને એકાગ્રષ્ટિએ જોઈ રહ્યો. લલિતની દષ્ટિ તે સ્તંભ તરફ અચળ થઈ. એટલામાં તે સ્તંભની આસપાસ ચમત્કારિક પ્રકાશ ફેલાયે.
ધીમે ધીમે તે પ્રકાશ તેજરવી તે ગયો. લેડીજ વારમાં તે સ્તંભની પાછળથી એક પુરૂષની અને એક સ્ત્રીની એમ બે આકતિએ આગળ આવવા લાગી. લલિતસિંહે તે તરફ જોતજ હતો ફક્ત તેને ઘોડે મોટેથી ખુંખારા કરતે હતે. થોડા જ વખતમાં તે આકૃતિ લલિતની પાસે આવીને ઉભી રહી અને આશિર્વાદ આપતી હોય તેમ પિતાને લાકડા જે હાથ તે સ્ત્રી આકૃતિએ ઉંચે કર્યો. પછી તે આકતિએ પોતાના હાથની આંગળીઓના ટચાકા ઉડયા. તેને અવાજ લલિતસિંહના સાંભળવામાં આવ્યું. તે સ્ત્રી આકૃતિ પાછી વળી. ત્યાર પછી બીજી આકૃતિ તેની પાસે આવી. આ આકૃતિને લલિતસિંહે જેએલી હોવાથી તેને તેને જરા પણ ભય લાગે નહિ. તે આકૃતિએ આગળ આવીને પિતાને હાથ નિજ છે.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૩ અજયદુર્ગ તરફ ઈશારત કરી. તેને અર્થ પ્રથમ તે લલિતસિંહના ધ્યાનમાં આવ્યો નહિ. ફરી તે આકૃતિએ અજયદુર્ગ તરફ હાથ લ. બાવી ઇશારત કરી અને તેને અર્થ તત્કાળ લલિતના જાણવામાં આવી ગયો. તે શું? એજ કે-“પા છે કિલ્લામાં ચાલ્યો જા!”
આ અર્થ લલિતના ધ્યાનમાં આવતાં જ તે આશ્ચર્યચકિત થયે અને બહુજ ગુચવાઈ ગયો. પોતે કેદખાનામાંથી નાસી જતે - વાથી હવે ત્યાં શી રીતે જવું, એ વિચાર આવવાથી તે જરા ગુચવા-મુંઝાયે. લલિતસિંહની આવી સ્થિતિ તરફ જરાએ ધ્યાન ન આપતાં તે આકૃતિ ફરી ફરીને ઇશારત કરવા લાગી. ત્યારે જ લલિતસિંહને ખાત્રી થઈ કે પોતે એક દેવિ-ચમત્કાર જુએ છે. તે તરતજ પાછો ઘોડા ઉપર સ્વાર થયું. તે સાથે જ ઘડે અજયદુર્ગના રસ્તે પિતાની મેળે જ ચાલવા લાગ્યું. લલિતે પાછું વાળીને તે સ્થા ટિકતંભ તરફ જોયું તે તેણે એક પળ પહેલાં જેએલા દેખાવમાંથી ત્યાં કાંઈ પણ નહતું! તે ધીમે ધીમે અજયહૂર્ગની પાસે પાસે આવવા લાગ્યો. પિતાને પાછા કિલ્લામાં ચાલ્યા જવાનું કહેવામાં તે અદ્દભુત આકૃતિને શે ઉદ્દેશ હશે, એ બાબતમાં તેને કોઈ પણ કલ્પના થઇ શકતી નહોતી. પોતે કેદખાનામાંથી પોતાના ઉજ્વળ નામને લાગેલું કલંક એગ્ય રીતે ધોઈ નાંખ્યા સિવાય એક કાયરની જેમ ત્યાંથી હાસી જાય છે, એ વાત તે આકૃતિને ગમી નહીં હોય તેથી તેણે પાછા કિલ્લામાં જવાનું સૂચવ્યું હશે, એમ તેણે પિતાની શંકાનું સમાધાન કર્યું. શું તે સમાધાન સત્ય હતું?
ક્ષિાના પ્રવેશદ્વાર પાસે આવતાં જ તેને કિલ્લામાંથી મેટ મોટી બુમો સંભળાઈ. તે સાંભળી લલિતસિંહને બહુજ અજાયબી લાગી. એટલામાં તે મૂતિ થએલી પ્રભાવતીને લઈ એકાએક વજેસંધ કિલ્લાના દરવાજામાંથી બહાર આવ્યો. તેને જોતાં જ કિલ્લામાં બનેલા બનાવની બાબતમાં લલિતસિહે કલ્પના કરી લીધી.
બીજાએલા સિંહની જેમ ગર્જના કરતા લલિતસિંહ પ્રભાવતીને વજેસંધના હાથમાંથી છોડાવવા માટે ઘોડા ઉપરથી એકદમ નીચે કૂદી પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ મુ
ધર્મ કરતાં ધાડ !
..
“આ જુમી લુંટારા ! ઉભા રહે !
આ પ્રમાણે લલિતસિંહૈ તે લુંટારા વજેસધને કહ્યું. તે સાંભળી વજેસંધ એકદમ ચમયેા. પાતે મહા મહેનતે મેળવેલે શિકાર હાથમાંથી છૂટી જશે, એમ લલિતસિહુને જોતાંજ તેને જણાઇ આવ્યું છતાં તેણે હિંમત છેડી નહીં. પોતાની ડાબી બગલમાં સતિ થએલી પ્રભાવતી મજબૂત પકડી અને જમણા હાથમાં તરવાર લઇ તે લલિત ઉપર ઉગામી અને ખેલ્યા—આ કરા! તું કરી મારા ૨સ્તામાં આડા આવ્યા. આજે હું તને તેના સ્વાદ ઘણીજ સારી રીતે ચખાડીશ. વારે વારે મારા રસ્તામાં આવી મને નડનારા કાંટાને હું જડમૂળમાંથી ઉખેડીને તેને સંસારમાંથી સદા સર્વદાને માટે નાશ કરી નાખીશ. હવે લલિત! આ મારા ધા સંભાળ ! ” એમ કહી તેણે પોતામાં જેટલી શક્તિ હતી તેટલી એકઠી કરી લલિતની ઉપર તરવારના વાર કર્યાં.
તત્કાળ એક નિમિષમાત્રા પણ વિલબ ન કરતાં લલિતસિદ્ધ લગભગ પાંચ હાથ દૂર ખસી ગયા અને વજેસધના વાર ખાલી ગયા. જે તે ધા લલિત ઉપર પડયા હતા લલિતના સાએ સા વર્ષ પૂરાં થઈ જાત. પાતાની ઉપર કેવા પ્રસંગ આવ્યેા છે, તે ધ્યાનમાં આવતાંજ લલિતના શરીરમાં અપાર શાર્યના સચાર થયા. તરતજ લલિતની વિજયી તરવાર વિક્ષતા પ્રમાણે ચમકવા લાગી. પોતાના પહેલેા વાર ખાલી ગયા છે, તે જોતાંજ વજેસધ્ધે કરી પાતાની તરવાર હવામાં ચમકાવી. લલિતસિંહ તેના ઉપર વાર કરે તે પહેલાંજ વજેસંધના ખીને વાર તેની ઉપર આવ્યા અને તે લલિતસિંહૈ પોતાની સમશેર ઉપર ઝીલી લીધા. તે સાથેજ અન્ય તરવારામાંથી ખણણ એવા અવાજ નિકળ્યું. તે સાથેજ વજેસ"ધના હાથમાંની તરવાર દૂર જપ્ત પડી. પેાતાના મોટાભાઇને થ્રુસ્રરહિત થએલા જોતાંજ અજખસંધ અને તેના નાકર લાખા, અન્ને જણા તેની મદદે દોડી આવ્યા. તે બન્ને જણા એકદમ-વજેસંધને એકદમ—માજીએ ખસેડી દઇ લલિતસિંહ ની સામે આવીને ઉભા રહ્યા. ત્યારે લલિતસિંહ સ્થિતિ સુડી વચ્ચે સાપારી જેવી થઇ. જો તે વજેસ"ધ તરફ ધ્યાન ન આપે તેા તેના પ્રાણ સમાન પ્રિય પ્રભાવતીને તે લઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૫
જો અજબસધ તથા લાખા તરફ ધ્યાન ન આપે તેા પોતાના પ્રાણ દુરાઇ જાય. તે વખતે તેના શરીરમાં એટલું બધું ! શૈાર્ય આવ્યું કે તે ત્રણેને ભારે થઇ પડયો. લાખાને તરવારના એકજ ઘાથી તેણે જમીન ઉપર પછાડયા અને પછી બહુજ સાઇથી અજમ ઉપર એ વાર કર્યો. આ વખતે તે યુવક ચાા. બીજા યમરાજની જેવા લાગતા હતા. અજસધ જો કે શરવીર હતા છતાં તે લલિતના વારતે રોકી શક્યા નહિ. તેના જમણા હાથ ઉપર સખત ધા થયા. તે સાથેજ તે નિશ્ચેષ્ટ થઇ પૃથ્વીમાતાના પ્રેમમય ખેાળામાં પોઢી ગયેા. એટલામાં વજેસધના ખીજા બે સ્વારે કિલ્લામાંથી બહાર આવ્યા અને તેમણે લલિતસિંહ ઉપર સખત હુમલે કર્યાં. પરંતુ થોડીજ વારમાં તેમનાં ભરતકા હવામાં ઉડી ગયાં અને ર્ ર્ કરતા કે જમીન ઉ પર પછડાઇ પડયા. ત્યાર પછી લલિત વજેસંધ તરફ દોડયા. તેની સાથે લડીને આખરે તે બેભાન ખનીજતાંજ તેના બાહુપાશમાંથી પ્રભાવતીને તેણે લઈ લીધી. તેજ વખતે તે ભયભીત ભામિતીએ આંખો ઉઘાડી. પેાતે લલિતસિંહના પેાતાના છુટકારો કરનાર પરિચિત પ્રિયતમ લલિતસિંહના બાહુપાશમાં છે, તે જેમ તેણે એક આન
ને ધ્વનિ કર્યાં અને અનુપમ–અવર્ણનીયમનના આવેગમાં આવી જ પેાતાના અને હાથ તેના ગળામાં નાંખી તેની સાથે વિટાઇ ગઇ.
આ સુખદ સ્થિતિ વધારે ટકી શકી નહીં. આખા દુર્ગમાં એક સરખી રીતે ગડબડ થતી જોઇ વજેસધના સ્વારા કિલ્લામાંથી ખ્હાર આવ્યા. આટલા વખતમાં પોતાના માલેક પ્રભાવતીને લઇ બહુજ દૂર જઇ પહોંચ્યા હશે, એમ તેમને લાગતું હતું પણુ તે તેમને ભ્રમ કિલ્લામાથી બહાર આવતાંજ દૂર થઇ ગયા. ત્યાંના ભયંકર દેખાવ જોઇ તે સ્વારી સ્ત ંભત થઇ ગયા. વજેસ ંધ હતવીર્યં થ એક બાજુએ પડયા છે, ખીજી બાજુએ રક્તથી ખરડાએલા અજબસત્ર પક્ષે છે, તેમની આસપાસ બીજા ત્રણ સ્વારાનાં લેાહીમાં તરભેળ થએલાં મડદાં પડયા છે અને લલિતસિંહ પ્રભાવતીને પોતાની બાથમાં લઇ તે ભયંકર દેખાવ જોતે નિર્ભયપણે અચળ પર્વતની જેમ ઉભા છે, એવા તે રાદ્રરસમય દ્રશ્ય જોઇ તેાની મતિ મુઝાઇ ગઇ. દુશ્મનના ખીજા સશસ્ત્ર સૈનિકાને આવેલા શ્વેતાંજ લલિતે ભાવતીને પેાતાની પાછળ ઉભી રાખી અને ખેાલ્યા. પ્રભાવતી ! હા નહીં. મારી પાછળ નિશ્રિત થઈને ઉભી રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તારે એક પણ વાળ વાકો થવા દઈશ નહીં, માટે પ્રભા ! તું નિર્ભય થઈ જા!” એમ કહી તેણે પુનઃ પિતાની વિદ્યુલ્લતાની જેમ ચમકતી સમશેર હવામાં ફેરવી.
અહાહા ! તે વખતને દેખાવજ અવર્ણનીય હતે. ભયભીત થએલી કુમારિકા તે શરીર-લલિતને વિજય મળે તે માટે અનન્ય ભાવે પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરતી પવિત્ર દેવાંગનાની જેમ તેની પાછળ ઉભી હતી. તેને કેશકલાપ છુટા થઇ નિતંબ ભાગ સુધી પ્રસરી ગયો હતો. કોમળ કેશ વિખરાઈ જઈ તેના ગુલાબી ગાલા ઉપર આવેલા હોવાથી તે સમયે તેના મુખને-જે કે તે ભયથી નિસ્તેજ થયું હતું છતાં તે ઉપર કઈક અનેરૂંદર્ય પ્રાપ્ત થયું હતું. તેણે ઉજવલ-ધવલ વસ્ત્ર પરિધાન કરેલાં હેવાથી સાક્ષાત યુદ્ધદેવીજ પિતાના પ્રિય દ્ધાને ઉત્તેજન આપવા ત્યાં હાજર થઈ હોયની, એવો ભાસ થતું હતું. દુશ્મનના રક્તથી સર્વ શરીરે રંગાયેલ લલિતસિંહ દુશ્મનના હૃદયના રક્તામૃતનું પાન કરવા માટે ઉત્સુક થએલી બુભુક્ષિત
ભૂખી) થએલી પિતાનીયમરાજની જિવા જેવી સમશેર જમણા હાથમાં મજબૂત પકડીને ત્યાં ઉભો હતે..
પિતાના માલેકેની થએલી દુર્દશા જોઈ તે સશસ્ત્ર સૈનિકો લલિતસિંહ ઉપર હુમલે કરવા તેની પાસે આવવા લાગ્યા. પિતાની જવાબદારી અને જોખમદારીને સારી રીતે જાણી લઈ તે જુવાન થે દુશ્મની સાથે યુદ્ધ કરવા લાગે. ડીવારમાં તેણે પિતાના દુશ્મનિમાંથી એને ઓછા કરી નાંખ્યા. એટલામાં પ્રભાવતીએ એક હૃદય ભેદક કારમી ચીસ પાડી. લલિતની ઉપર એકદમ ચારે તરફથી થનાર ભયંકર તરવારના વાર જોતાં જ તે નાહિંમત બની ગઈ. લલિતે દુશ્મનના વાર ચુકવવા માટે પિતાની તરવાર આડી ધરી. આ વખતે લલિતનું કમનસીબ જાગી ઉઠયું. તેની તરવાર એકદમ તુટી ગઈ અને થોડીજ પળમાં તે બેભાન બની પ્રભાવતીના પગની પાસે જ પછડાઈ પડશે. એટલે ફરી પ્રભાવતીએ એક કારમી ચીસ પાડી. આવી રીતે લલિતસિંહને ધર્મ કરતાં ધાડ નડી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પ્રકરણ ૩૬ મું.
લલિતસિંહનું શું થયું? જ્યારે લલિતસિંહ શુદ્ધિમાં આવ્યો ત્યારે સંધ્યા સમય થશે હતે. પિતે કયાં આવ્યો છે, તે જોવા-જાણવા–માટે તેણે ચારે તરફ નજર ફેરવી. તે અજયદુર્ગમાંના પિતાના ઓરડામાં એક શવ્યા ઉ પર પડ્યો હતો. તેને મસ્તકે ધોળે પાટે બાંધેલો હતે. પિતે અહીં શી રીતે આવ્યા, તેનીજ તેને કલ્પના થતી નહતી. કદાચિત પોતે સ્વમમાં હોય અને પહેલાની જેમ કોઈ દૈવી ચમત્કાર જેતે હેય એમ તેને લાગવા માંડયું. તેણે આંખ બંધ કરી લીધી. એટલામ પિતે જે પલંગમાં સુતે છે, તેને પડદો ખસેડાયાને તેને ભાસ થશે. તેણે આંખે ઉઘાડીને જોયું તે તેને દેખાયું કે પ્રભાવતીની પરિચારિકા મધુરી પિતાની તરફ શંકિત મુદ્રાએ જોતી ઉભી છે. લલિતે ફરી આંખે ઉઘાડી. તે જોઈ મધુરીને બહુ હર્ષ થયા. તેણે એકદમ પાછું વાળીને ત્યાં આવેલા વૃદ્ધચારણ તરફ જોયું અને આનંદથી બોલી-“જુઓ-જુઓ, ચારણરાજ ! લલિતસિંહ શુદ્ધિમાં આવ્યા.”
“ચૂપ રહે ! બહુ મોટેથી બુમ ન પાડે?” એમ કહી તે ચારણ લલિતની શયા પાસે આવ્યો. તેણે થોડો વખત સુધી લલિત તરફ પ્રેમભરી નજરે જોયું અને બે-“હે પરમાત્મા ! તને ધન્ય છે. તારી લીલા અકળ, અગમ્ય અને અગોચર છે. મધુરી, હવે આપત્તિને અન્ત થયો. હવે ખરેખર આ નરેગ થશે. ”
“ પ્રભાવતી સહિસલામત છે ને? ” લલિતે અત્યંત ધીમે સ્વરે પ્રશ્ન પૂછયે. તેના તરફથી થએલે પ્રશ્ન જે કે ઘણો જ ધીમે. હતો છતા પિતે પૂછેલા પ્રશ્નને પ્રત્યુત્તર સાંભળવા પોતે કેટલે બધે. ઉસુક છે, તે દેખાડતો હતો.
હા. કુમાર ! પ્રભાવતીબા સુરક્ષિત છે. તે તમારે લીધેજ આજે સુરક્ષિત છે; તમે તેના ઉપર કરેલા ઉપકારનું હજુ પણ તે તેના પિતાની પાસે-સ્મરણ કરે છે. તે દુષ્ટના હાથમાંથી તેને છોડાવતી વખતે જે શોર્ય તમે ગજાવ્યું હતું તેના તે એક સરખી રીતે ગુણગાન કર્યા કરે છે. લલિત ! તમારા લોકોત્તર શૈર્યથી તેની તે વિકટ પ્રસં.
માંથી મુક્તિ થઈ નહીં તે આજે કોણ જાણે શું એ થાત ?” *દાર અમારી! તું જે આમ બેલ બોલ કરતી રહીશ તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૮
તેથી તેઓને નુકસાન થશે.” મધુરીને ખેલતી અટકાવી વૃદુ ચારણે વચમાંજ કહ્યું.
""
નહીં. આપની સમજ ફેર થાય છે. જે વાર્તાથી તે અજાણ્યા છે તે વાતા જો તેમને કહેવામાં નહીં આવે તા તેથી નુકસાન થશે.
>>
..
શા બનાવ બન્યા તે આપણા સરદાર સાહેબના જાણવામાં આવ્યા છે? ” લલિત કરી પૂછ્યું.
. હા, પ્રભાવતીમાએ તેમને તમામ હકીકત કહી સભળાવી છે. તમે એકલાએજ અનેક સશસ્ત્ર સૈનિક સાથે બહુજ શૂરવીરતાથી યુ કર્યું તે તસ્રામ વાત સરદાર સાહેબના ભણવામાં આવી ગઈ છે. તે વાત સાંભળી લલિતને એક ક્ષણને માટે આનંદ થયો. પ્રભાવતીના • છુટકારામાં પાતે કારણભૂત થયા તેથી તેને પ્રથમથીજ આનંદ તે થતાજ હતા અને તેમાં પણ મધુરીની વાત સાંભળી–પોતાની પ્રિયતમા પ્રભાવતીના મુખે પોતાની શૂરવીરતાનું થએલું વર્ણન સાંભળી તેને કેટલા બધા આનંદ થયા હશે, તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તે આનંદમાં આવી જઇ આંખે! બઁધ કરી શાન્ત થઇ પડ્યા.
t
પણ તે ચાંડાળા એકાએક કિલ્લામાં કેવી રીતે આવ્યા ? ’ થોડીવાર ચુપ રહ્યા પછી લલિતે પૂછ્યું.
t
“ તે હું તમને કહું છું. તે દુષ્ટાએ પ્રથમ તે દરવાજાની સાંકળ ઉખેડી નાંખી અને કિલ્લામાં પ્રવેશ કરી પ્રથમ તમામ પહેરેગીરાને નિઃશસ્ત્ર કર્યાં. તેમના હાથપગ બાંધી અકેકને તરવારેાથી વિધી નાંખ્યા. આમ કરીને તેઓએ સિપાઆને ભયભીત કર્યા. પછી તેઓ એક પહેરેગીરને સાથે લક્ષ્ય પ્રભાવતીના નિવાસસ્થાન તરફ આવ્યા.” ચારણે કહ્યું, હવે પછીની હકીકત હું કહું છું. લલિતસિંહ ! તે પ્રસંગ • હું કાઇ કાળે ભૂલીશ નહિ. હું પ્રભાવતીમાથી થાડેક છેટે ઉંધતી હતી તે એક્દમ જાગી ઉઠ્ઠી. મને ગડબડ સભળાઇ અને મેં આંખા વા ડીને જોયું તા મને જણાઇ આવ્યું કે-તે અને દુષ્ટ ભાઇઓએ પ્રમા વતીને શય્યા ઉપરથી ઉપાડી લીધી હતી. તે જેઈ હું બહુજ ભય ભીત થઇ ગઇ. પ્રભાવતીને ન લઇ જવા માટે મે તેમને અનેક વિનં તિઓ કરી, ખેાળા પાથર્યાં, પગે પડી પણ તે પાષાણુહૃદયી નરરાક્ષસેાને મારી કે પ્રભાવતીની લેશ માત્ર પણ દયા ન આવી. આખરે મે* મોટેથી બુમા પાડવા માંડી પણ તેમાંના લાખા નામના માણમે મારા મસ્તકે મુષ્ટિપ્રહાર કર્યા અને હું બેભાન થઇ ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
મધુરી ! તેને મેં પૂરેપૂરો બદલો તેમની પાસેથી લીધે છે. તે પ્રથમ મારી નજરે પડ્યા અને મારી શમશેરનું બળીદાન થઈ ગયે. વારૂ, પછી શું થયું?” લલિતે પૂછયું.
“મારી અમે સાંભળી દૂર્ગમાંના તમામ લોકો જાગૃત થઈ ગયા. તેઓ પ્રભાવતીના નિવાસ સ્થાન પ્રત્યે દોડી આવ્યા. તે વખતે હું શુદ્ધિમાં આવી હતી. આપણે સરદાર અને દુર્જનસિંહ પણ ત્યાં આવ્યા. તેમને પ્રભાવતી એ ન દેખાવાથી તેઓ ભયભીત થયા. મેં તેઓને છેડી ઘણું હકીકત કહેતાં જ તેઓ વાયુના વેગે દેડ્યા. કિલામાંની હિલચાલ દુષ્ટ લુંટારાઓના જાણવામાં આવતાં જ તેઓ પલાયન કરવા લાગ્યા. તે સમયે લલિતસિંહ! તમે બે ભાન થઈ પડયા હતા. પ્રથમ તે પ્રભાવતીબા કેમે કરી તમારી પાસેથી ઉઠયાં નહિ. તેમને કોઇક જુદી જ જાતની શંકા આવી હતી. તેઓ એક સરખી રીતે શોક કરતાં હતાં. પરંતુ આપણું આ વૃદ્ધ ચારણે તેઓને ખાત્રી કરી આપી કે તમે માત્ર જખમી થવાથી જ બેભાન થઈ પડયા છે, એવી જ્યારે તેમને ખાત્રી થઈ ત્યારે જ તેમનું જરા સમાધાન થયું અને તેઓ ત્યાંથી ઉડ્યાં.”
“અને આપણે સરદાર સાહેબ શું બોલ્યા?”
“તેઓએ તમારી બહુજ કાળજીથી સારવાર કરવાનું કહ્યું છે. પણ લલિતસિંહ! તમે તે કેદખાનામાં હતા અને બરાબર બાર વાગેજ ત્યાં શી રીતે આવ્યા, આ બાબતમાં તેઓને અજાયબી પણ ઉપજી!” મધુરીએ કહ્યું.
પિતાને કેદખાનામાંથી છુટકારે, જંગલમાં થએલું યુદ્ધ, સ્ફટિકસ્તંભની પાસે બનેલે ચમત્કારિક અને આશ્ચર્યજનક બનાવ, પાછું કિલ્લામાં આગમન અને પુનઃ પ્રભાવતીને દુષ્ટોના હાથમાંથી છેડાવવી ઇત્યાદિક બાબતોના એક પછી એક વિચાર તેના મનમાં આવવા લાગ્યા. સ્થાટિકતંભની પાસે પ્રકટ થએલી આકૃતિએ કરેલી ઇશારતને યથાર્થ અર્થ હવે જ તેના જાણવામાં આવ્યું. પ્રભાવતી ઉપર આવેલા સંકટની સૂચના આપવા અને તેમાંથી તેને છુટકારો કરવા માટે પિતાને તે આકૃતિએ સૂચવ્યું, એમ તેને લાગવા માંડ્યું. તે દૈવી શક્તિની પિતાની ઉપર પરિપૂર્ણ કૃપા છે, અને અહીં જે જે વિચિત્ર, ચમત્કારિક અને આશ્ચર્યજનક બનાવ બને છે તેના મૂળમાંજ પિતાને કાંઈક નિકટ સંબંધ અવશ્ય છે જ, અને તેથી પિતાનું ભલું જ દથશે, એમ તેને ખાત્રી થઈ. ધીમે ધીમે લલિત તેજ વિચારમાંને
શમાંજ નિમગ્ન થઈ ગયું. થોડી જ વારમાં નિદ્રાધીન થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રકરણ ૩૭ મુ.
ભોંયરામાં પ્રવેશ-ભાંયરાના ભયંકર ભેદ,
વૃદ્ધા–વનચરી સિંહગુફામાંની એક એરડીમાં બેઠી હતી. જ્યારે વરેસધ અને અબસત્ર સિંહગુકામાંથી ચાલ્યા ગયા ત્યારેજ તેને આનંદ થ્યા. તેના મનમાં અનેક જાતના વિચારો ધાળાતા હતા. ગુફામાં કાઇ પણ અભાગીએ કેદી છે, એવી તેને ખાત્રી થઇ ગઇ હતી. તે કેદી કાણુ છે, તે જાણવા માટે તે કાશીશ કરતી હતી, લાખા સિષાએ એક બીજા સિપાઇને કેદખાનાની કુંચીએ આપી તે તેના જાણવામાં હતું. ધણું કરીને તે કુંચીએ ભોંયરામાંના કેદખાનાનીજ હાવી જોઇએ, એમ તેને લાગ્યું. તે કેંદીને જોવાની પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે સિપાઇને પેતાના હાથમાં લેવાને વિચાર તેણે નક્કી કર્યાં. તે સિપાઈ અહુજ બીકણુ છે, એ વાત સિ હગુફામાં આવતાંજ તે ડૅાસીના જણવામાં આવી ગઇ હતી. પોતાની આંખા અને લાકડીની તેને ખીક લાગે છે, તે પણ તે ચતુર વૃદ્ધ સ્ત્રીએ જાણી લીધું હતું.
તે સિપાઇને પેાતાના હાથમાં લેવાને વિચાર નક્કી કરી તે ડાસી ઓરડીમાંથી બહાર નિકળી. તે સિપાનું નામ નિરાનંદ હતું. તેને શોધતી તે ગુડ્ડામાંના ચેાકમાં આવી. એટલામાં દરવાજો ઉધ રવાના અવાજ તેને ક્રાને આભ્યા. તે અવાજ ભોંયરામાંની કોટડીના ઢાવા જોઇએ, એમ ડાસીએ અનુમાન કર્યું. તે તરતજ બીજા ચાક તરફ વળી. ત્યાં તેને દીવાની પ્રકાશ દેખાવા લાગ્યા. ઘેાડાજ વખતમાં નિરાનદ ગલમાં એક નાનું પેટકુ અને હાથમાં દીવા લઇ ભોંયરા તરફ જતા તેના જોવામાં આવ્યો. તેની પાછળ પાછળ તે ડેાસી જવા લાગી. તે સિપાઇએ ભોયરૂં ઉપાડયું.
પોતાની પાછળ કાઈક આવે છે, એવા નિરાનંદને ભાસ થયા તેથી તે જરા ભયલીત થઇને આમતેમ જોવા લાગ્યા. તેટલામાં તે તે વિચિત્ર વૃદ્ધાએ કોટડીમાં પ્રવેશ કર્યાં અને તેની સામેજ જપ ઉભી રહી. તેને ત્યાં આવેલી જોઇ નિરાનદ જરા સુચવાયા. પાતાના હાથમાંની છુપા દરવાજાની ચાવીઓ છુપાવીને તે ખાઢ્યા “એ ડીસી ! આ વખતે તું અહીં શા માટે આવી ક રીતે આવી ? “
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧ી
“તારું નામ નિરાનંદ છે, તે હું સારી રીતે જાણું છું તું અહીં શું કરે છે?” તેની પાસે જઈ તેના મુખ તરફ બારીકીથી જઈ તેણે કહ્યું.
હું મારા માલેકને હુકમ બજાવું છું. પણ તું અહીં શા માટે આવી છે? ખરી રીતે જોતાં અત્યારે તારે સુખેથી ઉંધ લેવી જોઈએ ! ”
“નિરાનંદ ! એક અભાગીઓ કેદી આ ભેંયરાની એક કોટડીમાં દુખથી રીબાતે પડેલ હેવા છતાં આ ડોસીને સુખેથી ઉઘ આવી શકે ખરી કે?” પિતાના હાથમાંની લાકડી ફેરવતાં તે ડોસીએ કહ્યું અને પછી ચમત્કારિક રીતે અંગવિક્ષેપ કર્યા.
“એ ડોસી ! આ તું શું કહે છે?” ભયભીત થઈ નિરાનંદે કહ્યું.
હું શું કહું છું તે તું નથી સમજી શકતે. હું એટલું જ કહું છું કે હું તારી સાથે ભયરામાં આવીશ.”
એ નહીં બને! હું તને સાથે લઈ જઈશ નહીં. એ અશકય છે ! ”
ચુપ! મારી સામે અશકય શબ્દનો ઉચ્ચાર! મુંગો થઈ દરવાજો ઉઘાડ અને મને તારી સાથે લઈ જા.” .
એ વાત મારી શક્તિની બહારની છે. હું તેમ કરી શકીશ નહિ ! ”
નિરાનંદ! શું તું મારી શક્તિ નથી જાણત? મારી આ જ્ઞાને અનાદર કરવાથી કેવું ભયંકર અને શોચનીય પરિણામ આવે છે, તે હું તને અત્યારે જ બતાવી દઉં છું. જે, મારી આંખો તરફ જે!” એમ કહી તે ડોસીએ પિતાની આંખો તેને દેખાડી.
“એ મારા બાપ રે! અરે એ ડેસી, નહીં. નહીં ! તારી આંખો બંધ કર માવડી ! ”
તે ડોસીની આંખે જોતાં જ તેમાંથી અત્યારે અગ્નિની જ્વાળાઓ નિકળશે અને તેથી પોતે ભસ્મીભૂત થઈ રાખખાખ થઈ જશે, એ. નિરાનંદને ભાસ થતાં જ તેણે પિતાના બન્ને હાથથી આંખે ઢાંકી લીધી.
“ચાલ, દરવાજો ઉઘાડ!”
ઉપરનું વાક્ય સાંભળતાં જ નિરાન ભોંયરાને દરવાજો ઉઘાડ્યો. તે મુંગે મુગે દી લઈ તે ડોસીની આગળ ચાલવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૭ર
*
પ્રકરણ ૩૮ મું.
અરે આ અહીં કયાંથી? ) તે ડોસી અને સિપાઈ નિરાનંદ ચાલતા ચાલતા એક ચોકમાં આવ્યા. ત્યાંથી આગળ ગયા પછી એક છુપે દરવાજે આવ્યો. હવે પિતે જુદે જ રસ્તે જાય છે, એમ ડોસીને લાગ્યું. બપોરે તે આ રસ્તે આવી નહતી. બપોરે જ્યારે તે પિતાની ઓરડીમાંથી બહાર નિકળી એક બે ચેક ઓળંગી જતાં જ તે છુપા મેયરના દરવાજે આવી હતી. આ વાત તેના ધ્યાનમાં હતી. એટલામાં નીચે ઉતરવાના એક દાદર પાસે તે બને આવ્યા. દાદર ઉતરી જઈ એક બે આડે અવળે રસ્તે ચાલતા તેઓ ગુપ્ત ભોંયરાના દરવાજાની પાસે પહોંચ્યા. નિરાના પિતાના હાથમાંની કુચીથી દરવાજો ઉઘાડ્યો. અંદર પ્રવેશ કરતાં જ તે ભોંયરાના એક ખૂણામાં લોઢાનું એક જબરદસ્ત પાંજરું તે ડોસીના જોવામાં આવ્યું,
તે પાંજરામાં એક અભાગીએ કેદી હતું, તેના હાથપગ મજબુત સાંકળથી બાંધી લીધેલા હતા. તે સમયે તે કેદી ઘાસની ૫થારી ઉપર પડ્યો પડયે રડતે હતે. પિતાના પાંજરા પાસે કઈક આવ્યું છે, એવું પગલાંનાં થતા અવાજ ઉપરથી તેના જાણવામાં આવ્યું. તે જેમ પડ્યું હતું તેમ પડી જ રહ્યો. આવેલો માણસ પિતાને માટે કાંઈક ખાવાનું લઈને આવ્યું, એ તે જાણતા હતા. નિરાદે કેદીની તરફ જરાએ ધ્યાન ન આપતાં પિતાના હાથમાંની પિટલી પાંજરાના સળીઆમાંથી અંદર ફેંકી દીધી અને બે-“આ તારે માટે સાંજનું ખાવાનું છે.”
પછી તેણે પાંજરામાં હાથ ઘાલી અંદરથી માટીને એક કુંજે બહાર કાઢ્યુંપછી દીવાને એક ખુણામાં મૂકી તે ચોકને બીજે છેડે ગયે. ત્યાં મજબૂત અને મોટા મોટા દેરડાઓ અને લોઢાની સાંકળે પડી હતી. તેમાંથી એક દેરડું લઈ ત્યાંજ પડેલું એક વાસણ તેની સાથે બાંધ્યું અને ઉપર અડકાવી મૂકેલ સાંકળ તેણે નીચે ખેંચી.
અંદરથી ખળખળ પાણી વહેવાનો અવાજ સાંભળી તે ડોસીએ નિરાનંદ પાસે આવીને પૂછયું- “નિરાનંદ! શું આની વિશે પાણીનું ટાંકું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૯૭૩
“ નહીં. આની નીચે દસ માથેાડા ઉડા પહાડમાંથી આવતે
..
એક માટે પાણીને પ્રવાહ છે.
k
“ એમ કહી તેણે સાંકળની સહાયતાથી તેની ઉપર ઢાંકણું ઉધાડયું. તે સાથેજ અંદરથી એકદમ પવન આવવા લાગ્યા. નીચેથી વહેતા પાણીના ગંભીર પરંતુ ભયક્રર અવાજ તે બન્નેના સાંભળવામાં આવ્યો. પોતાના હાથમાંનુ પાણીનુ વાસણ નીચે છેડતાં નિરાનદ મેલ્યા હું એ કેદીને માટે પાણી કાઢું છું. આપણે અત્યારે ગુફાની સપાટીથી લગભગ પદર માથેાડાં ભોંયમાં છીએ. અમારી આ ગુફાના તમામ માણસને માટે અહીંથીજ પાણી પુરવવામાં આવે છે. અહીં આવવા માટે ગુફામાંના જુદા જુદા ભાગમાંથી જુદા જુદા છુપા રસ્તા છે. અહીં આવવા માટે અમારે અમારા માલેકના હુકમ મેળવવેાજ જોઇએ, તે વિના કોઇનાથી પણ અહીં આવી શકાતુંજ નથી. તેમજ કે મહા મુશીબતને વખત આવી જાય તે આ રસ્તેથી પર્વતના ગમે તે ભાગ તરફ ન્હાસીને જઇ શકાય છે. નીચે ઉતરવા માટે અહીં એક દાદર બાંધવામાં આવેલ છે. આ જગ્યાના ખે રીતે ઉપયોગ કરી શકાય છે. એક મુશીબતને વખતે ન્હાસી જઇ શકાય અને ખીજું દુશ્મનને જળસમાધિ પણ આપી શકાય !
.
એમ કહી નિરાનંદે પાણી કાઢયું અને બીજા વાસણુમાં ભરી લઇ તે વાસણ કેદીના પાંજરામાં મૂકી દીધું. કરી તે વાસણુ લાવવા માટે પાણીના પ્રવાહ પાસે ગયા. આ વખતે વૃદ્ધ! પાંજરા પાસેજ ઉભી હતી. ખુણામાં મૂકવામાં આવેલા દીવાને ઝાંખા પ્રકાશ સર્વત્ર પ્રસરેલા હતા. થેડીવારમાં તે દુર્ભાગી કેડ્ડીએ પેાતાનું માથુ ઉંચુ કર્યું, તેને ચહેરો જોતાંજ એકદમ તે ડૅાસી ચમકી, તેનું હૃદય આશ્ચર્ય કિત થયું અને તે એકાએક ખાલી ઉડી કે—
"1
અરે ! આ અહીં કયાંથી ? ”
رو
તે એટલું ખેલી તે ગઇ પણ તત્કાળ પોતાની ભુલ તેના ધ્યાનમાં આવી ગઇ. તેણે પાછું વાળીને નિરાંનદ તરફ જોયું. તે કેદીને આળખી લીધો છે, એવે! વહેમ જે તેને આવશે, તેા તે પેાતાને એક ક્ષણ પણ અહીં રહેવા દેશે નહીં, એ તે ડેાસી સારી રીતે જાણતી હતી; પરંતુ નિરાનને તે વહેમ આવીજ ગયા. તે પ્શક દ્રષ્ટિએ ડેાસી તરફ જોવા લાગ્યા. પછી શું થયું.?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રકરણ ૩૯ મું.
કાંઈનું કાંઇ! નિરાનંદને તે ડેસીને વહેમ આવતાં જ તે તેની તરફ જોતો જ રહ્યો. અચાનક પિતાના મુખમાંથી નિકળી ગએલા શબ્દો પિતાને જ નડ્યા, એ તે વૃદ્ધાના જાણવામાં તકાળ આવી ગયું. ગમે તેમ કરી નિરાનંદને આવેલી શકામાં વધારે ન થવા દેવા માટે તે કાંઈક નવીન યુક્તિ-પ્રયુક્તિ ખોળવા લાગી. તેણે ડીજ વારમાં અંગવિક્ષેપ અને હાથમાંની લાકડી ફેરવવાની શરૂઆત કરી. નિરાનંદ ધ્યાનપૂર્વક તેની તરફ જેતે હતિ. તેને તે ડેસી ઉપર વધારેને વધારે વહેમ આવવા લાગે. તે ચુપ રહી શક્યો નહીં અને ક્રોધથી બે“એ ડોસી! સંભાળ. તું મને દગો દેવા માગે છે પરંતુ ધ્યાનમાં રાખજે કે
“તે મારું આટલું બધું કામ કર્યું છે છતાં હું તને દગો દઈશ એવી શકો તને આવી શાથી?” વચમાંજ ડોસીએ તેને પૂછ્યું.
તે ગમે તેમ હોય પણ તે વિશ્વાસઘાત કરવા માગે છે. એક મૂની જેમ તારા ચેટકી આચરણ ઉપર વિશ્વાસ મૂકી હું તને અહીં લઈ આવ્ય, એજ મેં મેટામાં મોટી અને ભયંકર ભૂલ કરી છે.”
ભ! કે નિરાન, જરા શાન્ત થા. હું કબૂલ કરું છું કે તને મારા પ્રત્યે શંકા આવી હશે પણ તેને ખુલાસો સાંભળ્યા વિનાજ તું આમ મૂર્મની જેમ નકામે બકવાદ શા માટે કરે છે? મેં અહીં એક અદ્ભુત વાત શોધી કાઢી છે. તેથી મને આશ્ચર્ય થયું અને મારા મુખમાંથી અચાનક શબ્દો નિકળી પડયા. તેથી તને મારા ઉપર વહેમ આવ્યો પણ જ્યારે તું તેને ખુલાસે સાંભળીશ ત્યારે તને....
“ કઈ અદ્ભુત વાત તેં અહીં શોધી કાઢી છે? તે તે મને કહી સંભળાવ.”
હવે નિરાનને આવેલી શંકા દૂર થઈ ગઈ અને ઉલટું તે ડોસીના ચમત્કારિક ભાષણથી તેની જીજ્ઞાસા–તેના ખુલાસા સાંભળવાની ઉત્સુકતા-વધી ગઈ.
“નારે ના. તે વાત મારાથી તને અહીં કહી શકાશે નહીં પણ જરા થોભ. તે વાત ખરી છે કે નહીં કે મને તે ભ્રમ થયું છે, તેની પ્રથમ મને ખાત્રી કરી લેવા દે!” એમ કહી તેણે ફરી ચમત્કારિક અંગવિક્ષેપ કરવાની શરૂઆત કરી. તે આંખે થ મ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ઉપર જોવા લાગી અને હાથમાંની લાકડી પણ ફેરવવા માંડી. તે વખતે દીવાનું અજવાળુ ઝાંખું થઇ ગયું હતું. તે ડૅાસીની ભૂતચેન્ના જોઈ નિરાનદ ગભરાઇ ગયા. આ નવું લપ પોતેજ વળગાડી લીધું છે, એમ તેને લાગવા માંડ્યું. તેનું આખુ શરીર પરસેવાથી ભીંબઇ ગયું અને તે થરથર ધ્રુજવા લાગે!. એટલામાં હાથમાંની લાકડી ઉંચી કરી તે ડેાસી ખાલી- નિરાનદ ! જો, પેલું સામે જો ! ''
તે સાંભળી નિરાનદ ઉંચુ જોવા લાગ્યો પણ તેને કાંઇ દેખાયું નહિ. તેણે કરી તે ડીસીની આંખેા તરફ જોવાના પ્રયત્ન કર્યા પણ તે, તે તરફ જોઇ શક્યા નહિ. તેની દૃષ્ટિ અચળ થઇ ગઇ. ફરી તે હૈ!સી કર્કશ અવાજે બેલી-કાંઈક નિશાની આપ!” એમ કહેતાં નિરાનદના પગ પાસે કાંઇક ચીજ પાયાના અવાજ થયા. તે અવાજ સાંભળતાંજ તે અત્યંત ભયભીત થઇ ગયેા. હવે પેાતે બેભાન ખૂની જમીન ઉપર પછડાઇ પડશે, એવું તેને લાગવા માંડયું. થેડી વારમાંજ તે ડેાસીએ તેના ખભા બન્ને હાથથી ઝાલીને તેને હલાવ્યે. તેના થડા હાથ તેના શરીરે અડતાંજ તેનું તમામ શરીર જરા ધ્રુજ્યું, ત્યાર પછી તે ડેસી મેલી~~
tr
જો, તારા પગની પાસે નિશાની પડી છે તે ! મે અહીં જે વાત શોધી કાઢી છે તે સાવ સાચી છે. પહેલાં તે તને મારા સામર્ચની બાબતમાં શંકા આવી હતી ખરૂં ને? હવે તું પોતેજ મારી કરામાતની બાબતમાં ખાત્રી કરી લે.
در
એ વાત સાંભળી નિરાનંદ સારી રીતે શુદ્ધિમાં આવી ગયા. તેણે પોતાના પગની પાસે જોયું તે ત્યાં એક મખમલની યેલી પડેલી તેના જેવામાં આવી. તેણે તરતજ તે થેલી ઉપાડી લીધી અને ખાલી. તે થેલીમાં સેાનામહારા ભરેલી હતી.
“ આ સાનામહારા અહીં ક્યાંથી અને શી રીતે આવી ? આ ડાસી ! અચાનક આ મહેારા અહીં ક્યાંથી આવી, તે મને કહે. અરે! આ તેા નવી નકાર સેાનામહારા છે તે શું!”
“ તે મારાથી કહી શકાય તેમ નથી-પણ જો તારે તેની જરૂર હશે તે તે બધીએ હું તને આપી દઇશ પણ તેના બદલામાં તારે મારૂં એક કામ કરવું પડશે. વારૂ, પણ જરા થોભી જા. આમ આવ ! ”
એમ કહી તે ડીસી નિરાનને જરા એક તરફ્ ડી સુધી તેના મુખ તરફ તેણે જોયા કર્યું અને પછી દેખાય છે કે તે તને મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લઇ ગઇ. એક
k
ખેલી- મને નિરાન, વે
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૬ હું તને એક ક્ષણમાં ધનના ઢગલા ઉપર બેસારીશ. અત્યારે તું જેવો નેકર છે તેવા અનેક નેકરે તું તારી હેનાતમાં રાખી શકીશ. તું મેટો શ્રીમંત સરદાર થઈશ અને પછી એક સુંદર સુંદરી સાથે લગ્ન કરી સુખશાતિમાં-વનિતાના વિલાસમાં અને વિશ્વના વૈભવમાં જીદગી વીતાવીશ. તારી તરફ કોઈ કરડી નજરે જોઈ પણ શકશે નહિ, એવો તું પ્રતાપી થઈશ.”
પણુ-પણ એ ન બનવાજોગ, આશ્ચર્યજનક અને અદભુત બનાવ બને શી રીતે?” નિરાદે કહ્યું. હવે તે ધીમે ધીમે વૃદ્ધાની પાથરેલી માયાજાળમાં ફસાવા લાગ્યો. તેને પિતાના ભાવી સુખની આશા બંધાવા લાગી.
“એ અભુત તે છે જ પણ તે કેમ બનશે, શું એમાં તને હજુ પણ કાંઈ શંકા છે? આ થેલી કયાંથી આવી તે શું તે નથી જોયું? નિરાનંદ, એ તે કાંઈ જ નહિ. હું કહું છું તે કરતાં પણ તું મોટે થઈ શકીશ. તેમજ શૂરવીરતાથી દુનિયામાં નામ ગજાવીશ. દુનિયામાં તારા જે હે મળે, એ મુશ્કેલ થઈ પડશે. તને જે સ્ત્રી મળશે તે એક દેવી દેવાંગના કરતાં પણ વધારે સુંદર હશે. તેના સમાગમ રહી તું સંસારમાં સ્વર્ગનાં સુખો ભેગવીશ.”
ઓ મારા બાપ ! આટલું થાય તે તે બેડો પાર !” ડોસીની વાત સાંભળી નિરાનંદને ગલગલિયાં થવા લાગ્યા. તેણે આનંદના આવેગમાં આવી તાળી પાડી.
“નિરાનંદ, શું તને હજુ પણ શંકા રહે છે?” પિતાના કથનની તેની ઉપર ધારેલી અસર થતી જાય છે તે જોઈ ડોસીને બહુ જ સમાધાન થયું. તે ફરી બેલી-“મેં તને-આટલી બધી ખાત્રી કરી આપી છતાં તને-મા સામર્થ્યમાં શંકા આવે છે, તેનું હવે શું કરવું? શું હું તને ફરી ખાત્રી કરી આપું? નિરાનંદ, તેં મારી આ ખમાંનું તેજ તે એકવાર જોયું છે ને ?”
હા. તેમાંનું તેજ મેં જોયું છે.” તે ડેસીએ પિતાની તરફ તીવ્ર અને ભેદક નજરે જુએ છે તે જોઇ નિરાનંદ ફરી જઈને છે. તે ફરી બે-“ ડેસીમા ! તમારા સામર્થ્યની બાબતમાં મને પૂરેપૂરી ખાત્રી છે. બેલે, હવે હું તમારું કર્યું કામ કરું?”
તે હું તને કહું છું. તે કામ નજીવું છે. નિરાનંદ, આમ આવ.” એમ કહી તે વૃદ્ધ તેને પાણીના પ્રવાહની પાસે લઈ ગઈ. ત્યાં જઈ તેના ખભા ઉપર હાથ મૂકી મિત્રભાવે બોલી–“હવે તને મારા ઉપs વિશ્વાસ આબે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૭ “હા. હવે મને પૂરેપૂરી ખાત્રી થઈ ગઈ. જે હું તારા કહેવા મુજબ સરદાર થઈશ તે પછી વજેસંઘ અને અજબસંઘને એક તરફ બેસાડીશ અને આખા પર્વત પ્રદેશને મારા શાર્ચથી કંપાયમાન કરી નાંખીશ.”
“ નિરાનંદ ! જે તું ધારીશ તે તેના કરતાં પણ વધારે કરી શકીશ. તું રાજ્યાના એક મહાન આધાર સ્થંભરૂપ થઈશ.”
“પણ ડોસી! આ બધુએ શું તું ખરું કહે છે ?”
“વારૂ, પણ હવે તારું જે કાંઈ કામ હોય તે મને કહે.”
“ મારું કામ એટલું જ છે કે તારી પાસે જે કુચીઓ છે તે તું મને આપ.”
શું કુચીઓ?” નિરાનંદ જરા ચમક્યો. તેના હૃદયમાંથી દૂર થએલી શંકા ફરી ઉત્પન્ન થઈ. તેની તરફ શકિત મુખમુદ્રાએ
તે તે બા–“તે કેદીને છેડાવી જવા માટે તારે કુચીઓ જોઈતી હશે ? ”
“ કેદી કોણ અને કયો કેદી – ! મારે તે કેદીની સાથે કાંઈ પણ સંબંધ કે લેવાદેવા નથી. તારા તે જુડામાં અગિઆર કુંચીએ છે તે તું એક ક્ષણને માટે મને આપ એટલે હું તને બીજે ચમત્કાર દેખાડું.”
નિરાનંદે કુચીઓ ગણી તે તે અગિઆરજ થઈ. તે જાણી તેને બહુજ અજાયબી લાગી. પિતાની પાસેની કુંચીઓની સંખ્યા તેના જાણવામાં શી રીતે આવી, એ બાબતમાં નિરાનંદ કાંઈ પણ કલ્પના કરી શક્યો નહિ. તેણે પિતાની પાસેની કુંચી ડોસીને આપી બિપી.
વૃદ્ધાએ નિરાનંદ પાસેથી કુચીઓ લીધી અને નિરાનંદનું ધ્યાન બીજી તરફ છે, એમ જાણી એકદમ-અચાનક તેણે તેને પાણીના પ્રવાહમાં ધકેલી દીધો. નિરાનંદે ભયભીત થઈ પડતાં પડતાં જોરથી એક ચીસ પાડી. છેડા જ વખતમાં નિરાનંદ અદ્રશ થઈ ગયો. પછી ડોસીએ તે પાણીના પ્રવાહમાં છેડેલું દેરડું ઉપર ઉચકી લેવા કોશીશ કરી પણ તે દેરડું ભારેખમ થએલું તેને લાગ્યું. તેણે રડાને આંચકો મારતાં જ દેરડું ઉપર આવી ગયું. પછી ડોસીએ પાણીના પ્રવાહ તરફ ડોકાઈને જોયું પણું વહેતા પાણીના ખળખળ અવાજ શિવાય દેહોતી , એટલામાં કેદીના પાંજરામાંથી કેદીએ પાડેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
s
ચીસ તેના સાંભળવામાં આવી. ડ્રાસીએ તે તરફ જરા પશુ ધ્યાન આપ્યું નહિં. ક્ત ઉંચું જોઇને મેલી કે- દયાળુ દેવાધિદેવ ! ક્ષમા કરા! લાચારીએ મારે આ નિષ્ઠુર કાર્ય કરવું પડ્યું છે. જો તમારે ત્યાં આ નૃત્ય પાપમાં ગણાશે તે અત્યંત આનંદથી તેનું ફળ ભોગવવા માટે હું તૈયાર છું.”
એટલું કહી તેણે પાણીના પ્રવાહ તરફ ડેાકાઇને જોયું અને પાછી વળી. કેદીના પાંજરા પાસે જઈ કુચીની મદદથી પાંજરૂં ઉધાડ્યું. તે ડાસી પાસે આવતાંજ તેના લાકડા જેવા હાથ તે કેદીએ જોરથી પકડયા અને ક’પતા–ભયભીત થએલા અવાજે તેને પૂછ્યું- એ ડીસી ! અહીં થી ગબડ થઇ-અવાજ શાના થયા અને ભયંકર ચીસ કાણે પાડી ?
..
-
ચુપ ! એ અભાગિ ! ચુપ. તારા આ વિચિત્ર અવાજને ભય'કર પડધા પડયા. તારા અહીંથી છુટકારા કરવા માટે હું અહીં આવી છું અને તારે માટેજ મારે આજે એક રાક્ષસી કાર્ય કરવું પડયું છે; પરંતુ તારી મુક્તિ માટે હું તે કાર્યને તુચ્છ માનું છું.”
“ તેમાં કાંઇ પણુ પાપ નથી. આવા વિકટ વખતે તે કદાપિ પાપમાં ગણી શકાશે નહિ.”
cr
ચાલ, આ પાંજરામાંથી બહાર આવ. હવે નકામા વખત
>>
ન વીતાવ.
t
"
પણ મારી કબરે આ સાંકળ બાંધી છે તેનું કેમ ? ”
r
તે હું છેાડી નાંખુ છું.” એમ કહી કુચીની મદદથી સાંકળ ખાલી નાંખી.
..
“ આ તે થયું, પણ હવે શું કરવું, તે તે તે નક્કી કરી રાખ્યું છે ને ? અહીંથી નિકળી જવાના માર્ગ તે તું જાણે એને ? “ અહીંથી બહાર નિકળી જવાના મુક્ત એકજ માર્ગ છે અને તે પાણીના પ્રવાહમાં થઇને—”
66
એટલે? આ મારા બાપ! એ તો બહુજ ભયંકર છે.” ખરેખર, આ દુર્ભાગી ! તું ખીક છે.” તે કેદીની વાત સાંભળી ડેાસી જરા નિરાશ થઇ. તે અાગ કેદીના છુટકારા માટે જે ભયંકર સાહસ તેણે કર્યું હતું તેની જરા પણુ અસર તેના ઉપર થઇ નહીં, તે જાણી તેને બહુજ ખોટું લાગ્યું.
68
86
હું બીકણુ છું કે નહીં તે અત્યારે કહી બતાવતા નથી પણ
મારી બાબતમાં તારૂં મન શુદ્ધ નથી, એવી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૯
“ઓ મૂ! હું તને શું ખુલાસો આપું ? શી રીતે તારી કાનું સમાધાન કરું? વખત બહુજ બારીક છે. છતાં મારે કહેવું જોઈએ કે-તારો છુટકારો કરવા માટે કુચીઓ મેળવવા મે ગરીબ બિચારા નિરાનંદને પાણીના પ્રવાહ...........
બસ, ડેમી! હવે બસ કર. હવે મને ખાત્રી થઈ ચૂકી. અત્યારે મારા અંતઃકરણની કેટલી બધી શોચનીય સ્થિતિ છે, તેનો નું વિચાર કરીશ તે તું મને કાંઈ પણ દેશ દઈશ નહિ. કારણ કે...
બસ, હવે બહુ થયું. જે તારે અહીંથી છૂટા થવું હોય તો એકદમ-એક ક્ષણને પણ વિલંબ ન કરતાં-મારી સાથે ચાલ. નહીં તે અહીં જ પડ્યો રહે.”
એમ કહી ડેરી પાંજરામાંથી બહાર આવી. વધારે વહેમ ન લાવતાં તે કેદી પણ ડેસીની પાછળ પાછળ જવા લાગ્યો. બને પાણીના પ્રવાહની પાસે આવ્યા. ત્યાં ડોસીએ દોરડું નીચે છેડયું. અંદરથી પાણીના ખખળાટને ભયાનક અવાજ અને અંધકારથી ઉડે દેખાતે પ્રવાહ જોઈ તે કેદી બોલ્યો-“ડેસી ! તારી પાસે જ્યારે ગુફાની કુંચીઓ છે ત્યારે આવી વિકટ વાટે જવા કરતાં એકાદ છુપે તેથી બહાર નીકળી જવું, શું એ તને ગમતું નથી–સારું લાગતું નથી?”
અરે બાયેલા ! તારામાં જરા પણ ધૈર્ય અંશ નથી એ તદન ખરું છે. આ કુચીઓ ફક્ત ભોંયરાની જ છે. આપણે આ એકજ માર્ગ શિવાય બીજા માર્ગે બહાર જઈ શકીશું નહિ.”
તરતજ દેરડું પકડી તે કેદી પાણીના પ્રવાહમાં ઉતરવા લાગ્યો. ત્યારે ડોસીએ તેને કહ્યું-“નીચે જઈ સહિસલામત પહોંચ્યાની ઇશારત તરીકે દોરડું જોરથી હલાવજે.” તે ઉતરવા લાગે અને ડોસી તેના તરફ જવા લાગી. થોડા જ વખતમાં તે દેખાતો બંધ થયો. તેના કહેવા પ્રમાણે દેરડું હાલ્યું. હવે તે પણ ઉતરવા લાગી. તે જરાક નીચે ઉતરી એટલામાં તે કોઈએ જેથી તેને એક પગ પકડ્યો અને તે ચમકી.
દુહા ! હવે તું બરાબર સપડાઈ છે.” નિરાન દાંત કચકચાવિને કહ્યું અને એકદમ તેને નીચે ખેંચવા લાગ્યો અને ફરી બેલ્યો“ચુડેલ ! તારું કાવતરું હવે બરાબર મારા ધ્યાનમાં આવી ગયું છે. તું મને સરદારી આપતી હતી કે દુનિયામાંથી હતા ન હતે કરી નાંખવા માગતી હતી, તે હવે હું જઈશ. તું ચેકસ માની લે છે કે-ડવે તારા એ સો વરસ પૂરાં થયાં. તું મારા હાથમાંથી જીવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
એમ કહી તેણે તેને નીચે ખેંચી લીધી અને પછી તેના હાથ પગ બાંધી લીધા. ' અહીં અમારે વાંચકોને જણાવવું જોઈએ કે તે ભોંયરું અને પાણીના પ્રવાહની અધવચ્ચે પણ એક હાનકડું ભંયરું હતું. તેજ ભોંયરામાં-નિરાનંદ પડતાં પડતાં પ્રસંગાવધાન રાખી ત્યાં–જઈ પછડાયો હતું અને થોડી જ વારમાં પાછો સાવધાન થઇ ગયો હતો.
બિચારી સી બીજા ઉપર ઉપકાર કરવા ગઈ ત્યાં પિતેજ સંકટમાં સપડાઈ ગઈ. તેણે બહુજ ચતુરાઈ વાપરી નિરાનંદ પાસેથી કુચીઓ મેળવી હતી. તેને ધનવાન બનાવવાની અને સરદાર બનાવવાની આશા આપી હતી અને પિતામાં અદ્દભુત સામર્શ છે, એમ તેને ખાત્રી થાય તેટલા માટે સેનામહેરોથી ભરેલી થેલી આપી હતી. એમ કરી તેણે તેને પોતાની માયાજાળમાં સંપૂર્ણ રીતે સપડાવ્યો હતો. તેણે જે થેલી તેને આપી તે થેલી લલિતસિંહે તેને આપી હતી. ડેસીએ બહુજ સાવચેતીથી બાજી માંડી હતી પણ આખરે તે બાજી ધૂળમાં મળી ગઈ હતી. તે કરવા ગઈ હતી કઇ અને થઈ ગયું કંઈનું કંઈ!'
- નિરાનંદે જેવી ગતિ ડોસીની કરી તેવીજ ગતિ તેણે તે કેદીની કરી હતી. નિરાનંદ ક્રોધમાં આવી જઈ બે –
“રાક્ષસી! આખરે તે મને બે દીધે-વિશ્વાસઘાત કર્યો પણ ફિકર નહીં. હું પણ તને જોઈ લઈશ.”
ત્યાર પછી નિરાદે તે કેદી અને ડોસીની કબરે મજબૂત દેરડું બાંધ્યું અને પછી પિતે દોરડું હાથમાં લઈ ઉપર ચઢી ગયે. મહા મહેનતે તેણે તે બન્નેને ઉપર ખેંચી લીધા. પછી તે બેલ્યો-“એ રાસી ! તારી કરામાત તે તેં દેખાડી પણ હવે મારી કરમાત જે!” એમ કહી એક પાંજરામાં તે ડેસીને અને બીજા પાંજરામાં તે કેદીને ધકેલી દીધા. ફરી પિતે કેદખાનામાં પડે તે જાણી તે કેદી રડતા રડતે બેલ્યો :
દુષ્ટ ડોસી! આખરે તે મને દગો દીધો.”
“નીચ કૃતની! તું ચાંડાળ કરતાં પણ નીચ છે. તારે લીધેજ મારે પણ આ દુઃખી દશા ભોગવવી પડે છે!”
તે બને ચુપ રહી ગયા પણ તે દુદેવી કદી હવે કેણ અને તેને અહીં શા માટે કેદ કરવામાં આવ્યો હતો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પ્રકરણ ૪૦ મું
.
લાલત અને દુર્જન, ગયા પ્રકરણમાં અમે જે લખી આવ્યા તેને આજે બે દિવસ થઈ ગયા. અજયદુર્ગમાં હવે સખતમાં સસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યું. ચોકી કરવાના કામ માટે વધારે માણસ નીમવામાં આવ્યા અને નવીન નવીન સ્થાને નવા નવા ચેકીદારે બેસાડવામાં આવ્યા. પિતાની પુત્રી ઉપર પુનઃ હુમલે થએલે જેમાં સરદાર સજજનસિંહ બહુજ ચિંતાતુર થઈ ગયે. એકદમ પુષ્કળ સૈન્ય લઈ સિંહગુફાને જમીનદેસ્ત કરી નાખવી, એવો વિચાર વારંવાર તેના હૃદયમાં આ વતે પણ કેટલાક કારણોથી તે તેમ કરી શક્યો નહિ. કુમાર ચંદ્રસિંહની બાબતમાં તે તદ્દન નિરાશ થઈ ગયો હતો. પિતાના પુત્રની લાશ પિતાની નજરે જોવા તેણે ઘણી કશીશ કરી, ચારે તરફ વાર મોકલવામાં આવ્યા પણ હજુ સુધી તેને કોઈ પણ પત્તા લાગે નહિ.
લલિતસિંહે આટલી રાત્રે કેદખાનામાંથી બહાર આવી પ્રભાવતીને બચાવી, એ એક નવીન વિચાર તેના જુના વિચારમાં ભળે. તે કેદખાનામાંથી બહાર શી રીતે આવ્યો, એ શંકાનું સમાધાન દુજને કર્યું હતું. ઘણું કરીને લલિત કેદખાનામાંથી હાસી જવા માટે નિકળ્યો હશે અને બહાર અચાનક લુંટારાઓ મળ્યા હોવા જોઈએ. એમ તેણે તે વૃદ્ધ સરદારને સમજાવી દીધું પણ આથી તે સરદારને જોઈ તેવું સમાધાન થયું નહિ. પિતાની પ્રિયપુત્રીને બેવાર લુંટારાઓના હાથમાંથી છોડાવનારે-મેં જેનું પુત્રની જેમ પાલન કર્યું છે તે-શું તેણે મારા પુત્રનું ખૂન કર્યું હશે? એવી શંકા વારંવાર તેના મનમાં આવતી. પોતે લલિતને મળી તે બાબતમાં મોઢેઢ ખુલાસો સાંભળવે, એવું તેના મનમાં આવતું પણ તેના ઉપર ખૂનને આરોપ મુછી ન્યાયાધીશને રાજધાનીમાંથી લાવેલ હોવા સબબ તે તેની ખાનગી મુલાકાત લઈ શકે તેમ ન હતું. તેણે દુર્જનને વિનંતિ કરી કે લલિત પાસેથી સર્વ વાતેના ખુલાસા આજે મેળવવા, સરદાર સાજનસિંહની પ્રાર્થના પ્રમાણે દુર્જને પિતાની ફરજ કેવી રીતે-કેટલે અંશે-બજાવી, લલિત પાછે કિલામાં આવવાથી તે બાબતમાં તે
જે ાિરે કેવા હતા તે આપણે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
સંધ્યા થઈ હતી. લલિતની તબિયત હવે સુધરતી ચાલી. તેના માથામાં થએલ ઘા હવે ઠીક હતો. જ્યારે જ્યારે ઘા ઉપરના પાટા ઉપર તેને હાથ અડતે ત્યારે ત્યારે દુખ થવાને બદલે તેના હૃદયમાં અભિમાન જાગ્રત થતું. આ વખતે તે એક પથારીમાં સુતા હતા અને શાસ્તચિત્તે કાંઈક વિચાર કરતા હતા. એક ખૂણામાં દીવા બળાતે હતે. એટલામાં માવતીની દાસી મધુરી ત્યાં આવી અને બોલી– જ લલિતા થોડા વખત પછી તમને સરદાર દુર્જનસિંહ મળવા આવશે.”
અને મળવાનું કાંઈ કારણ?” શયા ઉપરથી માથું ઉંચું કરી લલિતે પૂછ્યું.
મધુરી પ્રભાવતીની વિશ્વાસુ છે અને તે પ્રભાવતીની તમામ વાતે જાણે છે, એ વાત લલિત જાણતા હતા. તેની તરફ જોઇતે. ફરી બે-“મધુરી! તું મને કેમ કાંઈ જવાબ આપતી નથી? તે દિવસે હું અહીંથી શા માટે ચાલ્યા ગયે, અને કેની મદદથી ગયે એ બધું તે તું સારી રીતે જાણે છે ને?” " “હા. પણ લલિત! તમે તેમાંનું મને કાંઈ પણ પૂછશે નહિ. અને હું તમને કાંઈ પણ કહી શકીશ નહિ. (એમ કહી તેણે દરવાજા તરફ શકિત દષ્ટિએ જોયું.) તે દિવસે પ્રભાવતીને હૃદયભેદક પત્ર લખવાની ફરજ પાડવામાં આવી વિગેરે બધી વાત મારા જાણવામાં છે પરંતુ કેટલાક કારણથી હું કાંઇ પણ કહી શકું તેમ નથી. ઉપરાંત દુર્જનના અહિ આવવાનું કારણ પણ તેજ છે. તમે પાછા કિલામાં શા માટે આવ્યા અને તે બન્ને દુષ્ટ ભાઈઓ તમને ક્યાં મળ્યા, વિગેરે પ્રશ્ન પૂછશે.”
એમ કે? તેનો જવાબ એકજ છે અને તે એ કે આ એક ઇશ્વરીલીલા છે અને કોઈ દૈવી પ્રેરણાથી હું પાછો કિલામાં આવ્યો છું.”
તેજ વખતે ધીમેથી દરવાજો ઉઘાડી દુર્જનસિંહ અંદર આવ્યો તેણે ત્યાં આવતાં જ મધુરીને બહાર ચાલ્યા જવાનું કહ્યું. જ્યાં સુધી પિતે ત્યાં છે, ત્યાં સુધી બીજા કોઈને ત્યાં ન આવવા દેવા સૂચવ્યું. મધુરી બહાર નિકળી ગઈ અને દુર્જન લલિતની પથારી પાસે ગયે. થોડીવાર સુધી તેના તમામ શરીરનું અવલોકન કરીને બોલ્યો –
“લલિત ! તે દિવસે તે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છોડાવી તેથી મને અને સરદાર સજજનસિંહજીને અત્યંત આનંદ થયું છે. તે દિવસે તે ગજાવેલી શરવીરતાના જેટલા વખાણ કરીએ તેટલા થોડાજ છે. તે અમે બન્નેને આભારી કર્યા છે. આજે તારી તબિયત સારી છે તે મારા જાણવામાં આવવાથી હું અહીં આવ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૩
લલિત! મારે તને બહુજ મહત્વની વાત પૂછવી છે. હવે તે વાતે વધારે વખત સુધી મુલતવી રાખી શકાય તેમ નથી. માટે તું પ્રથમ મને એક વાત જણાવ કે તું બંગદેશમાં જવા માટે અહીંથી નિકળ્યો, તે પાછો શા માટે આવ્યું ? તું પાછા આવવા સબબ તે પ્રભાવતીનું અપમાન અને ભયંકર ગુનેહ કર્યો છે. હું ખાત્રીથી માનું છું કેતેં તે દિવસે બીજા કોઈ નિર્દોષ મનુષ્યના રક્તથી તારા હાથ કલંકિત કરેલા હોવા જોઈએ !”
શું? પિતાના બચાવ માટે ન છૂટકે બીજાના પ્રાણ લેવામાં આવે તેને શું તમે ગુનેહ માને છો?”
“એટલે શું તું એમ કહેવા માગે છે કે–તારી સાથેના બે સ્વારોએ પ્રથમ તારા ઉપર હુમલો કર્યો? નહીં, એ કોઈ કાળે બની શકે જ નહીં. તે જ પ્રથમ તે સ્વાર ઉપર શસ્ત્ર ઉગામ્યું હશે ”
“સરદાર સાહેબ! હું તમારા કથનને ભાવાર્થ સમજી શકો. નથી.” શાંતિથી પણ આશ્ચર્ય પામી લલિતે કહ્યું.
સરદાર દુર્જનના પ્રશ્નનો અર્થ અમારા ચતુર વાંચકો જાણી ગયા હશે. તે બેલ્યો-“લલિત! શું તું મને ગાંડે હરાવવા માગે છે? શું તું એમ કહેવા લાગે છે કે તારા હાથે મારા બે સ્વારે નથી હણાયા? રાજમાર્ગ ઉપર તેમનાં ખૂન કરી તેઓની લાશે તે બીજે નાંખી દીધી તે મારા અરણ્યરક્ષકને જડી છે. શું તેં તેમ નથી કર્યું? જે, વિચાર કર. તે બન્ને સ્વારે મેં તારી સાથે મેકલ્યા હતા. તેઓને તે દગો દીધે વિગેરે તમામ વાતે હજુ મેં છુપાવી રાખી છે. લલિત ! જે તું મારા કહેવા પ્રમાણે ચાલવાનું કબૂલ નહીં કરે છે તે મારા બન્ને સ્વારનાં તે ખૂન કર્યો છે, એ હું ન્યાયાસન સામે સાબિત કરીશ.”
દુર્જનનું ભાષણ લલિત આશ્ચર્યચક્તિ થઈ સાંભળતું હતું. તેની સમજફેર થએલ છે, એમ તેને લાગ્યું અને તે દૂર કરવા તે બે -“સરદાર સાહેબ, તે દિવસે બે સ્વારની લાશો જડી, એ આપનું કથન હું કબૂલ કરું છું, તેઓ મરાયા એ પણું હું જાણું છું; પરંતુ તેઓને મેં માર્યા નથી પણ તેઓ પિતાની મેળે જ મારા તરફથી લડતાં મરાયા છે. અમે અહીંથી નિકળ્યા પછી બહુજ દૂર સુધી ગયા. ત્યાં અમને તે બન્ને ભાઈઓની ટોળી મળી. તેઓ આ તરફ આવતા હતા. તેઓએ અમે ત્રણેની ઉપર હુમલો કર્યો. લડાઈ દેહ સાથે તમે આપેલા બન્ને સ્વાર મરાયા અને મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કાંઇ પણ ઈજા થઈ નહીં. હું તેમના હાથમાંથી છટકી ગયા. અને પા અહીં આવ્યા. ત્યારે મારા જોવામાં આવ્યું કે તે લૈકા પ્રભાવતીને લઇ જતા હતા.
પ્રકરણ ૪૧ મુ
“ સરકાર ! એ બધું તરકટ છે ! ”
જ્યારે લલિતસિદ્ધ ખેલતા હતા ત્યારે કૂજન તેની તરફ એ કાગ્રદષ્ટિએ જોઇ રડ્યા હતા. લલિતસિંહ જે કાંઇ કહે છે તે ખરૂં છે, એમ તેને પ્રથમ લાગ્યું. તેને પ્રથમ તે એમ લાગ્યું હતું કે મારા અને વારાએ એની ઉપર મારા હુકમ મુજબ હુમલા કર્યાં હશે અને આણે તેમને મારી નાંખ્યા હશે. આ માન્યતા—લલિતની સાચી હકીફત સ્તંભળતાંજ તેની બદલાઈ ગઈ. આ વાત તેણે ધારેલી-ધારણામાં આધક થઇ પડી. ગમે તેમ થાય પણ લલિત ઉપર પોતાની સત્તા હાવીજ જોઇએ અને પોતાના હુકમ મુજબ તેણે અંગદેશ તરફ જવુંજ જોઇએ, એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. શું તે સિદ્ધ થશે ? કેમ કહી શકાય કારણ કે
""
ન જાણે જાનકીનાથ કેકાલે કેવું ઉગશે પ્રભાત ! ”
લલિત! મારે કહેવું જોઇએ કે-તું બહુજ ચતુર પુરૂષ છે. તે' જે વાત કહી તેમાં તે બહુજ હાંશિયારી વાપરી છે. લલિત ! તું યાદ રાખજે કે તારી આવી બનાવટી વાતાથી હું ભાળવાઇ જાઉં તેમ નથી. ફક્ત મારાજ એ સશસ્ત્ર શૂરવીર સ્વારે। ભરાઇ ગયા અને તું જરા પણ ઇબ્ન થયા વિના છટકી ગયે, શું એ બનવાજોગ છે ?’ બનવાજોગ છે એટલુંજ નહીં પણ તે સત્ય છે.
tr
23
r
“વારૂ, તારી વાત અસત્ય છે છતાં એક ક્ષણને માટે તે સાચી માની લેવાય તો પશુ તું પા કિલ્લામાં શા માટે આવ્યા? તે અ હીંથી જતી વખતે કરેલે નિશ્ચય અને બહુજ અભિમાનથી પ્રભાવતી પ્રત્યે દર્શાવેલા પ્રેમ–સ્નેહ એ બધાં ક્યાં ઉડી ગયાં ?
"3
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૫
આ પહેલાં ન આવી. લલિત ! આવી ખાળચેષ્ટા જેવી વાતા તું કેાને કહે છે ? એમ કહી દુજૈન તિરસ્કારથી તેની તરફ્ જોવા લાગ્યો.
39
“ સરદાર ! આજ સુધીમાં આ કિલ્લામાં ખનેલા અદ્ભુત છનાવે, છેલ્લા ચેાવીસ વર્ષમાં વખતાવખત થનારા અલૈાકિક ચમત્કારી અથવા તે દિવસે ભેાજતાત્સવ સમયે પ્રકટ થએલી તે દેવી આકૃતિ તમે જોઇ હશે તેા મને પ્રેરણા કરનાર શક્તિની બાબતમાં તમે જરા પશુ શકા ઉઠાવી શકશે! નહિ...” ગભીર અને શાંત સ્વરે લલિતે કહ્યું.
આ વાત સાંભળી દૂજન જરા ચમકયા. તેની મુખમુદ્રા ઉપરની ભાવનાએ ક્ષણેક્ષણે બદલાવા લાગી. તેણે લલિતની તરફ તીવ્રષ્ટિએ ને કહ્યું:- લલિત ! તે આકૃતિની સાથે તારે સબંધ શા ?”
t
:3
- તે ખાબતમાં હું કાંઇ પણ જાણતા નથી અને તે ઉપર તમને પણ વિશ્વાસ નથી તે તે વાતજ જવા ઘે. તમે મને કાંઇક ખુલાસા પૂછવા આવ્યા અને તમે જે કાંઇ પૂછ્યું "તેના ખરા જવા મે” આવ્યા; પરંતુ તમને મારૂં મેલવું સત્ય લાગતું નથી અને તમે મારેશ તિરસ્કાર કરી છે, તો પછી વધારે ટકટક કરવામાં લાભ ? લલિત ! એક ંદર રીતે હજુ તારૂં મગજ ઠેકાણે નથી આવ્યું એમ લાગે છે. વૃદ્ધચારણુ કહેતા હતા કે, વાયુના વેગમાં ભયકર, વિચિત્ર અને અસભવિત વાતા તું કહેતા હતા તેજ ખરૂં છે. જો તમને તેમ લાગતું હાય તો ભલે તમે તેમ માને. મતે
,,
"C
(8
કાંઇ હરકત નથી. સરદાર ! મારે કહેવું જોઇએ કે–જેવા તમે શુદ્ધિમાં છે તેવીજ હું છું અને હું જે કાંઇ એલું છું તે બધું સારી રીતે સમજી પણ શકું છું.
""
"6
""
' જો તું ખરેખર શુદ્ધિમાં હાય ! મારૂં કહ્યું કર ! ”
""
તમે કહેવા શું માગે છે! ? ”
t
.
તું પાછે બગદેશ તરફ જવા તૈયાર છે કે નહિ ? “શું હું ક્રી ન્હાસી જાઉં? નહી ! સરદાર, તે મારાથી હવે ત્રણે કાળમાં બની શકશે નહિ.
.
""
દુર્ભાગી યુવક ! તારી હાથી તારી જીંદગી ખરખાદ થઈ જશે.” “ તેની ચિંતા તમે ન કરેા અને મારૂં જે થવાનું હાય તે ખુશીથી થવા દ્યા ! ''
">
“ એ મૂર્ખ ! શું તારા આજ જવાબ છે ? ' ” હા. એ મારા છેલ્લે જવાબ છેદૃઢનિશ્ચય છે. નામનિશ્ચય, લલિત ! તારે બદલવોજ પડશે.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૬
એ આશા આકાશમાંથી પુષ્પ ચુંટવા જેવી છે.” “હું જઇશ કે તે તું કેમ નથી બદલાતે ?”
“સરદાર ! ખાંડ ખાજે ખાંડ !” - “ શું પ્રભાવતીની પ્રાર્થનાને તારા મનમાં કાંઈ પણ માન નથી? તે દિવસે તારે અહીથી ચાલ્યા જવું અને આ કષ્ટમય કેદખાનામાંથી છુટકારો મેળવી લે, એ માટે તેને પ્રભાવતીએ પત્રદ્વાર જે જણાવ્યું હતું તેજ આજે પણ ફરી તને જણાવે છે.”
“તેના મુખેજ તેને મત સાંભળ્યા વિના હું કાંઈ પણ કહી શક્તિ કે કરી શકતા નથી.”
“ એકંદર રીતે તારી ઇચ્છા પ્રભાવતી કે જેની સાથે મારે વિવાહ નિશ્ચય થઈ ગયો છે તેને એકાંતમાં મળવાની છે; પરંતુ લલિત ! આ વાત તને કલંકરૂ૫ છે. ” લલિત તરફ તિરસ્કારથી જોતે દુર્જન બોલ્યો. - “પ્રભાવતીને મળવું, શું એ લાંછનાસ્પદ છે? ઠીક છે, કાંઇ ફિકર નહીં. સરદાર! જે તમે મારા આ પ્રશ્નનો જવાબ હામાં જ આપતા, હે તે પછી તેને મત કે પ્રાર્થના મને કહી સંભળાવવાની શી જરૂર હતી ?”
“ લલિત ! હવે તું મર્યાદાનું ઉલ્લંધન કરે છે.” તેમ કરવાની તમે મને ફરજ પાડે છે. ”
એ મૂર્ખ ! હું તને મારા હુકમ મુજબ કામ કરવાની ફરજ પાડીશ.”
“સરદાર! જેઇશું કે શું થાય છે?”
લલિત ! હવે હું તને એકજ વખત છેવટનું કહું છું કે–પ્રભાવતીના અને મારા મત મુજબ તારે એક ક્ષણને પણ વિલંબ ન કરતાં મારા પ્રદેશની હદની બહારબંગદેશમાં–એકદમ ચાલ્યા જવું, એમ કરી કુમાર ચંદ્રસિંહના ખૂન માટે થનાર દેહાન્ત શિક્ષા તારે ટાળી દેવી. જે તને આ પસંદ ન હોય અને તું તારી જીદ્દી સ્વભાવ નજ છોડવા માગતા હોય તે પછી મારા જેવો ખરાબ માણસ દુનિયામાં બીજો કોઈ નથી, એ તું ચોક્કસ માની લેજે.”
વારૂજી, પણ તમે કરશે શું?”
હું પ્રથમ તે તારા પ્રેમપંથમાં હરીફ થઈશ અને ગમે તેમ કરી તારું જીવન હરી લઈશ, મારા ગુસ્સાની સામે લલિત ! તું ટકી શકીશ નહિ, એ ધ્યાનમાં રાખજે.” લલિત કાંઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૭ નથી તે જે તે ફરી બેલવા લાગ્યો-“જે, હજુ પણ વિચાર કર! નહિ તે હું તારી ખરી વાતે તત્કાળ બેટી કરી બતાવીશ. ચંદ્રસિંહના ખૂન ઉપરાંત બીજા બે ખૂનેને આરેપ તારા ઉપર મૂકીને હું તને દુનિયામાંથી હતા નહતા કરી નાંખવામાં જરા પણ પાછી પાની કરીશ નહિ, માટે લલિત ! તું મારે શત્રુ નહિ પણ મિત્ર થા !”
બીજા બે ખૂન ! તે તે તમે પાપી પિશાચ છો!” લલિત અત્યંત આશ્ચર્ય પામીને કહ્યું.
“હા અને લલિત! જો તું મારું કહ્યું નહીં માને તે હું પિશાચ કરતાં પણ ભુડે છું.”
“ દુર્જન ! તમે ગમે તેવા છે અને ગમે તે આરોપ મારા ઉપર મૂકશો તે તે સર્વે અસત્ય છે, તે હું સિદ્ધ કરી બતાવીશ.”
કોણ તું સિદ્ધ કરીશ? લલિત ! તારા ઉપર વિશ્વાસ કોણ મૂકશે ? મારા શબ્દોની સામે તારા શબ્દની કાંઈપણ કિંમત નથી. આ કિલ્લામાંના તમામ લોકો માને છે કે ચંદ્રસિંહનું ખૂન તેંજ કર્યું છે. તને કેદખાનામાં રાખવામાં આવ્યું પણ ત્યાંથી તું નાસી જવાથી, તને પકડી લાવવા બે સ્વારો મોકલવામાં આવ્યા તે બનેનું પણ તે ખૂન કર્યું છે. એ હું હવે જાહેર કરીશ. તારી વિરૂદ્ધ હું ધારું તે કરી શકું. ઉપરાંત દૂગંરક્ષક રણમલ પણ તારી વિરૂદ્ધમાં સાક્ષી પૂરશે. લલિત ! હજુ પણ વિચાર કર. તારી વિરૂદ્ધ મારી પાસે ઘણું છે અને તેને આધારે હું તારા ઉપર ત્રણ ખૂન કરવાને અપરાધ સાબિત કરી શકીશ.”
“ એકંદરે મારો સર્વ રીતે નાશ કરવાને તમારે વિચાર છે, પણ ચિંતા નહીં. દુર્જન ! તમારાથી બને તેટલી દુર્જનતા કરવામાં જરા પણ પાછી પાની ન કરશે. મારે તે દયાળુ દેવાધિદેવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.”
“મારા કહેવા મુજબ કરવા નું ના પાડે છે?” “હા. હું તમારા કહેવા મુજબ કરી શકીશ નહીં.”
આ વાત સાંભળી એક ક્ષણ માટે દુર્જન ચુપ થઈ ગયેએટલામાં તેને એક યુક્તિ સૂઝી આવી. તેણે એકદમ બુમ પાડી અને દરવાજા પાસે ગયા. ત્યાં જઈ ભયભીત સ્વરે એકદમ બુમ પાડી ઉઠયે કે-“ અરેરે ! એ દુર્ભાગી યુવક ! આવા ભયંકર ખૂન કરવા
સિત શી રીતે તૈયાર થયું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૮
"s
સરદાર સાહેબ ! શું છેકાણે ખૂન કર્યું? આ તમે શું ખેલ છે ? ખૂન શું અને વાત શી ? “
દુર્જનની વાત સાંભળી મધુરી–જે દરવાજાની બહારના ભાગમાં ઉભી હતી તે ભયભીત થઈને ઓલી ઉઠી.
“ એ દાસી ! હું શું કહું? મને કાંઇપણુ સૂઝ પડતી નથી. તેણે તમામ કબુલ કર્યું છે. કુમાર ચંદ્રનું ખૂન અને ભારા બે સ્વારાનું ખૂન પણુ તેણે કર્યું છે. ” દુર્જને ગુચવાઇ ગયા જેવી પોતાની સુખમુદ્રા રાખીને તદ્દન બનાવટી વાત ઉભી કરી.
r
નહીં-સરદાર ! એ બધું તરકટ છે!
-
મધુરી સર્વ વાતા જાણુતી હેાવા સબબ દુર્જનનું કહેવું તદ્દન અસત્ય છે, એમ તે ખાત્રીથી માનતી હતી. તે ગુસ્સામાં આવીને ખેલીઃસરદાર ! બિચારા લલિતનું સત્યાનાશ કરી નાંખવા માટે તમે પોતેજ આ બધું તરકટ રચ્યું છે—કાવતરૂં ગાઠવ્યું છે. તમારા તમામ દાવ-પેચ હું સારી રીતે જાણું છું.
tr
39
tr
ચુપ ! દાસી ! તું કાની સામે ખેલે છે તેનું તને ભાન છે ? ન, અહીંથી એકદમ ચાલી જા. મારી નજર સામેથી ખસી જા અને ધ્યાનમાં રાખજે કેતુ અત્યારે જે મેલી છે તેના ફરી ઉચ્ચાર પણ કરીશ તા તારી વાત તું જાણે ! તેનુ પરિણામ અહુજ ભયંકર આવશે. જો તું મારા હુકમ મુજબ નહીં વર્તે તેા તારે આ કિલ્લામાંથી ચાલ્યા જવાના વખત આવશે. ” દુર્જને ચીડાઈને કહ્યું.
પ્રકરણ ૪૨મુ.
લલિત ક્યાં? જ્યાં હતા ત્યાંને ત્યાં !
પ્રભાવતીની દાસી મધુરી દુર્જનની વાત સાંભળી સુપ રહી ગઈ. વધારે ખેલવામાં ડહાપણુ નથી, એમ માનીને તે દુજૈન તરફ તિરસ્કાર ભરેલી નજરે જોતી જોતી ત્યાંથી ખીજી તરફ્ ચાલી ગઇ. જે પોતે કાંઇ ઓછું વત્તું એલી જશે તા દુષ્ટ સ્વભાવવાળા નીચ દુનસિ'હુ સરદાર સજ્જનને આડું અવળું સમાવી પોતાને કઢાવી મૂકરો, એ વિચાર તેના મનમાં આવવાથીજ તે કાંઇ પણ મેલી નહીં. તે દુર્જ નની દુષ્ટતાથી વાકેગાર હતી. તે જે રસ્તે જતી હતી તેજ રસ્તે સામેથી આવતા દુર્ગંરક્ષક રહુમલ તેને અચાનક મળ પો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૯ મળવા માટે જતા હતા. તેની સાથે કાંઈ પણ વાતચિત ન કરતાં તે તેની તરફ જોઈને જ નીચી નજરે તેની પાસે થઈ ચાલી ગઈ. રણમલ દુર્જન પાસે આવી પહોંચ્યો. તેને જોતાં જ દુર્જનને એક યુક્તિ સૂઝી આવી
અને તેણે તેને કહ્યું-“રણમલ! અત્યારે અત્યારે જ છે સશસ્ત્ર સિપાઇઓ બોલાવી લાવ અને લલિત ઉપર સખત પહેરો ભરવાની ગોઠવણ કરી નાખ. આપણે વિશ્વાસુ ચારણ તેના ખાનપાનની ગોઠવણ કરશે. તેના સિવાય આ ઓરડામાં બીજો કોઈ ન જઈ શકે, તે માટેની સાવચેતી તારે રાખવાની છે. હવેથી લલિત આપણ કિલ્લામાં પાછો કેદી થયે એ વાત ધ્યાનમાં રાખજે.
“અન્નદાતા ! આપના હુકમ મુજબ હું સત્વર ગોઠવણ કરીશ.” રણમલે અદબથી નમન કરતાં કહ્યું.
ડાજ વખતમાં દુર્જનના હુકમ મુજબ પહેરેગીરે લલિતની ઓરડી ઉપર પહેરો ભરવા લાગ્યા. દુર્જનના કહેવા મુજબજ બધી ગોઠવણે થાય છે, એ લલિતના જાણવામાં આવ્યું. પિતે ફરી કેદી થયો છે, એ બાબતમાં તેને કોઈ પણ લાગ્યું નહિ. છેડાજ વખતમાં વૃદ્ધચારણ અંદર આવ્યો. તેણે તમામ વાતે વિસ્તારથી લલિતને કહી સંભળાવી. આજથી જ પોતાની તરફ એક કેદીની જેમ વર્તવામાં આવશે અને તબિયત જરા ઠીક થતાંજ પહેલાંના ભેંયરાવાળા કેદખાનામાં પિતાને પૂરવામાં આવશે, એ જાણું તેને જરા ખરાબ લાગ્યું. હવે પિતાની સ્થિતિ બહુજ શોચનીય થઈ જશે, એ વિચાર મનમાં આવતાં જ તેના નિવારણ માટે શાનચિત્ત વિચાર કરતે લલિત શિયામાં પડ્યો.
રણમલને હુકમ આપી દુર્જન સભામહેલમાં આવ્યું. ત્યાં સરદાર સજજન તેની વાટ જેતે બેઠો હતે. વધારે ચાપચીપ ન કરતાં દુર્જન તેને પિતાની ઇચ્છા મુજબ સમજાવવા લાગ્યા. તે બે-બ આપે મને લલિતસિંહની મુલાકાત લેવા કહ્યું તે પ્રમાણે હું તે તરફ જવા માટે તૈયાર થાઉં તે પહેલાં જ તેણે એક માણસ મને બોલાવવા મોકલ્યા. આ બાબતમાં મને બહુજ અજાયબી થઈ. હું જ્યારે તેની પાસે ગમે ત્યારે તે બહુજ બેચેન થએલો જણાતા હતા. મને જોતાં જ હાથ જોડી-આંખમાં પાણી લાવી તે બે-“મને અભયદાન
આપ !” એમ તે કહેવા લાગ્યો. પછી મેં તેને કહ્યું કે-“તેમ બની જેિ તેવી કોઈ વાત હેય તે આગળ ઉપર જઈશું” એ સાંભળ' દેહીન્સ આપી હદય મારી સમક્ષ ખુલ્લું કર્યું. ક્રોધમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જઈને પોતેજ કુમાર ચંદ્રસિંહનું ખૂન કર્યું છે, એ તેણે મારી સામે કબુલ કર્યું અને તે બાબતમાં તમે મને સરદાર સર્જનની પાસેથી ક્ષમા અપાવે, એવી પ્રાર્થના કરવા લાગે. ઉપરાંત મારા બે સ્વારોનું પણ પિતજ ખૂન કર્યું છે, એ પણ તેણે કબુલ કર્યું. તે વાત ભારે તમને જરા સમજાવીને કહેવી પડશે. વાત એમ છે કે તે દિવસે રાત્રે ભોંયરામાંના કેદખાનાને દરવાજો બહુજ યુક્તિથી ઉઘાડી તે હાસી ગયે. તે વાત તરતજ મારા વિશ્વાસ દૂર્ગરક્ષક રણમલના જાણવામાં આવી ગઈ. તેણે તેને પકડી લાવવા એકદમ તેની પાછળ બે સ્વારે દેડાવ્યા, તે સ્વારેએ તેને રસ્તામાં પકડી પાડશે. તેઓ તેને આ તરફ લઈ આવતા હતા ત્યારે રસ્તામાં લલિતે એક વાર ઉપર હુમલે કર્યો. બીજે સ્વાર પોતાના સાથીની સહાય માટે દોડ્યો. સરદાર સાહેબ ! તે વખતે લલિત ભરણી થઈ તે સ્વારે સાથે લડવા લાગ્યા. આખરે તેણે બન્ને સવારને મારી નાંખ્યા. ક્રોધના આવેશમાં આવી જઈ પિતાને હાથે ભયંકર-રાક્ષસીકૃત્ય થઈ ગયું, તે જોઈ તે બહુજ ગભરાઈ ગયું. પછી બહુજ પશ્ચાત્તાપ કરી પાછો તે કિલા તરફ આવવા લાગ્યા. તમારો સ્વભાવ બહુજ દયાળ છે તે તેના જાણવામાં હોવાથી તમારી પાસે જ પિતાના સર્વ અપરાધે કબૂલ કરી ક્ષમા માગવી; એવી તેની ઈચ્છા હતી. તે કિલ્લાના દરવાજાની પાસે આવતાંજ તમારી પુત્રીને વજેસંધ લઈ જતું હતું તે તેના જેવામાં આવ્યું. આ વાત સાંભળી તેની પાસે વધુ વખત ઉભા રહેવામાં મને જોખમ જણાયું. તે ગમે તે હોય તે પણ ખૂનીજ લેવાથી વખતે નવા જુનું કરી નાખે. આ ખૂની અને તેમાં પણ છવ ઉપર ઉદાર થએલે કોણ જાણે શું એ કરી નાંખે?! એટલા માટે મેં મધુરીને તેની પાસે જવાની મના કરી અને તેના ઉપર સશસ્ત્ર સિપાઈઓને સખત પહેરે મૂક્યું. ”
જેને ઉપર પ્રમાણે કહેલી હકીક્ત સાંભળી સજન બહુજ આશ્ચર્ય પામે. તેને ક્રોધ આવી ગયું. તેનું શરીર કંપવા લાગ્યું અને તે જોરથી બે કે-“દુર્જનસિંહજી! તમે જે કાંઈ કર્યું તે ચોગ્ય જ કર્યું છે. તેના ઉપર પહેરે છે તે ઘણું જ સારું થયું. આમ થવાથી હવે તે ફરી કેદખાનામાંથી હાસી શકશે નહિ. તેમજ તમે એવી સાવચેતી રાખજો કે તે ફરી સટકી ન જાય. રાજધાનીમાંથી ન્યાયાધીશ ન આવે ત્યાં સુધી આપણે તેને બોબસ્ત રાખો કે ઇએ.” એટલું કહી તે જરા થોભ્યો પણ તું જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
બો -“હાય-હાય! લલિત ! મારા એકના એક કુળદીપકનું ખૂન કરવા માટે તારે હાથ કેમ ઉપડે? એ હું સમજી શકતો નથી અને એ બાબતમાંજ મને રહી રહીને અજાયબી ઉપજે છે.”
વહાલા વાંચક! એક વખત કેદખાનામાંથી છૂટેલે લલિત પાછો કેદ થઈ ગયે તેથી જ અમે આ પ્રકરણના મથાળે જણાવ્યું છે કેલલિત કયાં? ક્યાં હતું ત્યારે ત્યાં !”
જે વાત જેને સજજનને કહી તેમાં કેટલું સત્ય હતું, તે વાત અમારા વાચકોની જાણ બહાર નથી. તેથી તે બાબતમાં વધુ વિવે. ચન કરવાની જરૂર નથી. દુર્જને લલિતને ફસાવવા માટે જે પ્રપ ચની જાળ પાથરી હતી તેમાં તે કેટલેક અંશે ફાવ્યો હતો, પણ તેનું આખરે પરિણામ શું આવ્યું, તે આપણે આગળ ઉપર જઇશું.
પ્રકરણ ૪૩ મું,
ન્યાયાધીશનું આગમન, ગયા પ્રકરણમાં અમે જે વાત કહી આવ્યા તેને આજે દસ દિવસ થઈ ગયા હતા. રાજધાનીમાંથી ન્યાયાધીશ આવે છે, એ ખબર અગાઉથી આપવા માટે એક સ્વાર અયદુર્ગમાં આવ્યો. ન્યાયાધીશની સરભરા કરવાનું કામ સરદાર દુર્જને પોતે જ હાથમાં લીધું હતું. ન્યાયસભાનું તમામ કામકાજ પદાર્થસંગ્રહાલયવાળા મોટા-વિશાળ-દિવાનખાનામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યાં ન્યાયાધીશ માટે તેની ગ્યતા પ્રમાણે એક ઉચ્ચ આસન તૈયાર કરવામાં આવ્યું. ન્યાયાધીશ હવે તરતમાં જ અહીં આવી પહોંચશે, એવા ખબર એક સ્વાર કિલામાં લઈ આવતાં જ રિવાજ મુજબ તે પ્રાંતના સુબાને ત્યાં તેની લાવવા માટે દુર્જને એક માણસને મેક. ખરી રીતે જોતાં ન્યાયસભાનું કામકાજ પ્રાન્તસુબાને કરવાનું હોય છે પણ તેની વતી તમામ કામ દુર્જને ઉપાડી લીધું હતું અને તેમાં તેને કોઈક જુદોજ હેતુ હતું. તે શું?
તે પર્વત પ્રદેશને સુ અજ્યદુર્ગથી વીસ માઈલ દૂર રહેતે. હતે. બીજે દિવસે તે અજયદુર્ગમાં આવી પહોંચે. તે દુર્ગમાં આવી પહેચતાજ તેની ગ્યતા કરતાં પણ વધારે માન દુર્જને તેને આપ્યું. કામ વ્યવસ્થા થઈ ગયા પછી તેને દુર્જને પિતાને હેતુ વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧દર
તારથી કહી સંભળાવ્યું. બીજે દિવસે ન્યાયાધીશ પણ ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે ઘણુ મનુષ્યો હતા. રાજ્યખટપટની શરૂઆત થયા પછી સરદાર સજજનસિંહની બાબતમાં મધરનગરના મંત્રિ મંડળની માન્યતા બહુ જ ખરાબ થઈ ગઈ હતી, એ અમે પ્રથમજ જણાવી આવ્યા છીએ. ન્યાયાધીશ તે મત્રિમંડળમાં જ એક સભ્ય હતું. તે તરફ કાંઈ પણ ધ્યાન ન આપતાં સરદાર દુર્જન અને સજજને તેની બહુજ ઠાઠમાઠથી આગતા-સ્વાગતા કરી અને હદ ઉપરાંત માન આપ્યું. તેની સાથે આવેલા માણસને રહેવા વિગેરેની ગોઠવણ જુદે જુદે સ્થાને કરી આપવામાં આવી. પિતાને માન સન્માન મળેલું જોઈ ન્યાયાધીશ સરદાર દુર્જનની ઉપર ખુશી ખુશી થઈ ગયે.
પિતાને ન્યાય કરવા માટે ન્યાયાધીશ આવ્યું છે, એ વાત લલિતના જાણવામાં આવી પણ તે બાબતમાં તેણે કાંઈ પણ પરવાહ કરી નહીં. પિતાની ઉપર મૂકાએલા આરોપ બેટા છે, એવું સિદ્ધ કરી બતાવવા માટે અવસર મળશે, એ વિચાર તેને આવવાથી તેને બહુજ આનંદ થયે- લગભગ સંધ્યા સમયે ન્યાયાધીશના મદદનીશ લલિત પાસે આવીને કહ્યું કે-“ન્યાયાધીશ સાહેબ તારે ન્યાય કરવા માટે આવ્યા છે. લલિત! આવતી કાલથીજ તારા ન્યાયને પ્રારંભ થશે. તારા ઉપર જે જે આરે મુકવામાં આવ્યા છે, તેમાંથી તારે છુટકારે થઈ જાય, તને શુદ્ધ, પવિત્ર અને નિષ્પક્ષપાતપણે ન્યાય મળે, તેવી ન્યાયાધીશ સાહેબની ઇચ્છા છે. તે માટે તારે જે કાંઈ તૈયારી કરવાની હોય કે સાક્ષીઓ બોલાવવાના હેય તે મને કહે, હું તારા કહેવા મુજબ ગોઠવણ કરીશ.”
તે માટે હું સર્વ રીતે તૈયાર છું. મારે મારી નિર્દોષતા સિદ્ધ કરવા માટે સાક્ષી પુરાવાની કોઈ જરૂર નથી. તેમ તેવું મારી પાસે કાંઈ છે પણ નહીં! જે કદાચ હેય તે તે એટલુંજ કે-મારે પરમેશ્વરને માથે રાખી જે હકીક્ત બની છે તે સાચે સાચી કહી દેવી.”
તે સાંભળી ન્યાયાધીશને મદદગાર ત્યાંથી ચાલ્યા ગયે. લલિત વિચારમાં ગુલતાન થઈ ગયો આવો શેથનીય-જીવન મરણને જોખમ ભલે સવાલ તેની સમક્ષ હતું, ખૂન જે મહા ભયંકર આરોપ તેના ઉપર મુકવામાં આવ્યો હતો છતાં તેનું હદય શાન્ત હતું. તેના ચિત્તમાં હજુ પણ ઉત્સાહ હતો. પિતાના દુશ્મને પિતાની વિરૂદ્ધ ગમે તેટલા જુઠ્ઠા પુરાવા રજુ કરશે તે પણ સત્ય વાત પ્રકટ થયા વિના રહેશે નહિજ ! એવી તેને ખાત્રી હતી. આ વિચાર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
અધી રાત થઈ ગઈ છતાં તે જાણી શકે નહી. આખા કિલામાં સર્વ ઠેકાણે શાન્તતા અને સ્તબ્ધતા છવાએલી હતી. લલિત શક્તિ ચિત્ત પિતાની પથારીમાં સુતે હતે. એટલામાં તેના ઓરડાને દરવાજો ઉધશે અને વીજલ અંદર આવ્યું. તેને જોતાંજ આનંદ પામી લલિત બોલ્યો
મારા સંકટના સમયમાં સહાય થનારા મિત્ર ! તું આટલા દિવસ પછી મને મળે તેથી મને બહુજ આનંદ થાય છે.” એમ કહી તેને પિતાની પાસે બોલાવ્યો અને તેને પિશાક જોઈ બે “પણ વીજલ! આ શું? આ નવીન પોશાક તે શા માટે પહેર્યો?”
આ દરવાજા ઉપર પહેરો ભરનારા પહેરેગીરને આ પિશાકે છે. લલિત! આજે મારે તમારા ઉપર ચોકી કરવી પડે છે. જે આજે તમે અહીંથી નાસી જશો તો હું તમને અટકાવીશ.” વીજલે હસતાં હસતાં કહ્યું.
“ વીજલ! આ કામ તારી પાસે શી રીતે આવ્યું?”
અહીં જે પહેરેગીર હતું તેને કોઈ નજીકને સગે ન્યાયાધીશની સાથે આવે છે. તેની સાથે શાન્તિથી બે ઘડી વાતચિત કરવાનું મળે, તેટલા માટે તેણે પિતાનું કામ કરવા માટે મને વિનંતિ કરી. હું પs આજ વખત ઘણા દિવસથી બળ હતું. “જોઇતું હતું ને વૈધે કહ્યું,' એવો ઘાટ થઈ ગયું.”
વીજલ, આમાં તારે કાંઇક ગુપ્ત હેતુ હોવો જોઈએ. હું ઘણી સારી રીતે જાણું છું કે મારા ઉપર તારે પ્રેમ હવા સાથેજ તું મારું ભલું કરવા ઈચ્છે છે. મારું દુઃખ જોઈ તને પણ દુઃખ થાય છે. આવા આપત્તિના સમયમાં મને મદદ કરવાની તારી ધારણા છે. કદાચ અહીંથી હાસી જવા માટે તે કોઈક માર્ગ શોધી કાઢો હશે. વીજલ, જે એ મારું કહેવું સાચું જ હોય તે મારે કહેવું જ જોઈએ કે એમાં તેં ખરેખર ભૂલ જ કરી છે.”
“લલિત ! તમારી સમજફેર થાય છે. તમને દુઃખમાં જઈ મારા હૃદય ઉપર વારંવાર દુઃખના સખત આઘાત થાય છે, એ ખરું છે છતાં તમે ખરેખર નિર્દોષ છે. મારે આ મત સાંભળી તમને આનંદ થશે અને તે આનંદમાં ઓર વધારો થાય, એવી વાત હવે હું તમને કહીશ. આવી શોચનીય સ્થિતિમાં પણ તમને તે વાત સાંભળી આનંદ થશે.” રેહાદ એવી કઈ વાત છે.? ” લલિતે ઉસુકતાથી પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
“તમારા વિષયમાં પ્રભાવતીબાને શે. મત છે, તે તમે જાણવા માગે છે?”
શું પ્રભાવતીને મારા વિષયમાં મત? કહે, વીજલ. તે તું મને સવર કહે છે નિર્દોષ છું, એવું તેને લાગે છે? નહીં, મારી બાબતમાં તેને એમ લાગે ખડું કે?”
તેને મત હું તમને કહી સંભળાવું તે કરતાં તે પિતેજ પિતાના મુખે તમને કહેનાર છે.”
“શું તે પોતે જ કહેનાર છે? ત્યારે શું તું એમ કહે છે કે તેની મને મુલાકાત થશે?” * “હા, કુમાર.”
કયારે?” “ તરતમાંજ !” તે તે વીજલ ! મારે તારે અનહદ ઉપકાર માનવો જોઈએ.” તેનું થઈ પડશે.”
લલિતની ઉસુકતા જેઉ વીજલને જરા અજાયબી થઈ તે બેલ્યો “લલિત ! આ કામ બહુજ છુપી રીતે થવું જોઈએ. તમે અને એકાન્તમાં છુપી રીતે મળી શકે, તેવી મેં ગોઠવણ કરી રાખી છે. જરા થોભી જાઓ ને શાન્ત થાઓ! જ્યારે બહાર અને કિલ્લામાં સર્વત્ર શાન્તતા અને સ્તબ્ધતા છવાઈ જશે ત્યારે મધુરી પ્રભાવતીને લઈ અહીં આવી પહોંચશે.”
એટલામાં જ ધીમેથી મધુરી દરવાજો ઉઘાડી અંદર આવી. પ્રભાવતી તેની સાથે નહતી!
પ્રકરણ ૪૪ મું.
છુપા રસ્તા-છુપી મુલાકાત - મધુરીને ત્યાં આવેલી જોતાંજ લલિતને અત્યંત આનંદ થશે. તે એકદમ શામાંથી ઉઠીને ઉમે થઈ ગયો. આવા વિકટ વખતમાં પણ દુનિયામાં પિતાને મદદ કરનારાઓ છે, તે જાણી તે કેટલેક અંશે સંતોષ પામે. તેની આંખમાં આંસુ આવ્યા અને હદય પણ ભરાઈ આવ્યું, તે રડી પડ્યો. તેની આવી કરૂણાજનક સ્થિતિ જોઈ મધુરીએ તેને હાથ પકડે. પિતાની સાડીના પાશ્વવથી તેના આંસુ લુછી નાંખ્યા આ વખતે વીજલની આંખેમાં પણ આંસુ ચમકતા તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧યા
સુધી તે ત્રણે તે સ્થિતિમાં જ સ્થિર રહ્યા. આખરે મધુરી પણ સહાનુભૂતિ સૂચક સ્વરે બોલી-“લલિતસિંહ ! આમ દુઃખી ન થાઓ. તમારૂં દુઃખ જોઈ અમારાં અંતર કપાય છે પણ અમે તદન નિરૂપાય છીએ. જો તમે આમ કરશે તે પછી પ્રભાવતીની રિથતિ કેવી થઈ જશે, તેને કાંઈક વિચાર કરે. લલિત! તમે નિર્દોષ હોવાથી તમારે નિરાશ થઈ જવાનું કાંઈ પણ કારણ નથી. તમારા દુમને તમારા ઉપર ગમે તેટલા આરોપ મૂકે છતાં ઈશ્વર ન્યાયી છે અને તેજ આખરે સત્યને સૂર્યની જેમ પ્રકટ કરશેજ! સત્યને જાય છે અને પાપ-અસત્યને પરાજય છે, શું એ તમે નથી જાણતા ? વારુ, પણ -હવે આપણે આવી વાતેમાં વખત વીતાવ એ બિન જરૂર છે. પ્રભા તમારી વાટ જોઈ બેસી રહી છે. હવે આપણે અહીંથી ભજ સાવચેતી સાથે જવું જોઈએ. વીજલ ! અમે જ્યાં સુધી અહીં ન આવીએ ત્યાં સુધી બધુએ બરાબર સાચવવાનું કામ હારે માથે છે. કોઈને વહેમ આવે, તેવું કાંઈ પણ કરીશ નહિ.”
- એમ કહી મધુરી લલિતને એક દિવાલ પાસે લઈ આવી. એક પળ સુધી તેણે દિવાલ ધ્યાનથી તપાસી જોઈ અને તે દિવાલોમાંની એક ખુંટી નીચે ખેંચી તે સાથે જ એક છુપે દરવાજો ખુલી ગયો. તે છુપા દરવાજાની માહિતી મધુરીને કિલ્લામાં વૃદ્ધ ચારણે આપી હતી. પ્રથમ તે તે ચારણને તે રસ્તે અજયદુર્ગમાંથી લલિતને નહસાડી મૂકવાને વિચાર હતું પરંતુ આવું કામ લલિત કદાપિ કરશે નહિ, એવું તેને મધુરીએ કહેતાં જ તેણે તે વિચાર માંડી વાળ્યું હતું
તે બન્ને-લલિત અને મધુરી-તે દરવાજામાં થઈ આગળ વધતાંજ એક સાંકડા રસ્તે ચાલવા લાગ્યા. આ રસ્તો બડજ સાંકડ અને છ હતો. તે દિવાલમાં જ બનાવવામાં આવેલ હતું. છેડે વખત ચાલ્યા પછી તે રસ્તે પૂરો થઈ ગયો. ત્યાં મધુરી નીચે બેસી હાથ ફેરવી જોવા લાગી. ત્યાં એક ખુંટી તેના હાથમાં આવી. તે ઉપર પિતાને પગ મુકી ખૂબ જોરથી તેને દાબી તે સાથેજ નીચે જવા માટે એક દરવાજો ખુલી ગયો અને બને તે દરવાજામાં થઈ અંદર ગયા. થોડીવાર ચાલ્યા પછી એક દાદર તેમના જેવામાં આવ્યું. આખરે તેઓ કિલામાંના એક દેવાલયમાં જઈ પહોંચ્યા. ત્યાં આવતાં જ મધુરીએ એક ખૂણું તરફ આંગળી કરી લલિતને અંદર જવાની સૂચના કરી. તે પ્રમાણે તેણે કર્યું. તે જરાક આગળ ગયે એટલે સામેથી આવતી પ્રભાવતી તેને દેખાઈ. પણ કેવી અજાયબી! તેની દેહાન્તકાકા ફરક પડી ગયો હતો. તેની મુખમુદ્રા ઉપરની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રસરતા અને પ્રફુલતા કેણ જાણે ક્યાંએ ઉડી ગઈ હતી. અત્યારે તેને મનમેહક મુખ નિસ્તેજ, ઉદાસીનતાથી ભરપુર અને દુખી, દેખાતું હતું. ઉપરા ઉપરી આવતી આપત્તિઓના અસલ આઘાતથી અને ઉત્સાહનો ભંગ થઈ નિરાશ થઈ જવાથી તેની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તે ધીમે ધીમે પગલાં ભરતી આવતી હતી. એકદમ તેની પાસે જઈ લલિતે તેને હાથ પકડયો. તે કમળ હાથ ઠડા લાગતા હતા અને ધ્રુજતો હતો. બે દિવસથી તે એક સરખી. રીતે અખિમાંથી આંસુઓને વરસાદ વરસાવતી હોવાથી તેના કુમુદિની જેવા વિશાળ નયને લાલચોળ થઈ ગયા હતા. એક ક્ષણ સુધી તેની નિસ્તેજ મુખમુદ્રા તરફ જોઈ લલિત બે
પ્રભા! મધુરીને મેં જે ખરેખરી હકીકત કહી છે, તે ઉપર તને વિશ્વાસ છે?”
“હ. મને તે ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તે દિવસે જંગલમાં જે કાંઈ બન્યું તેની ખરી હકીકત તમારા તરફથી મારા જાણવામાં આવે તે પહેલાં જ તમે તદન નિર્દોષ છે, એમ મારા હૃદયાત્માએ મારી ખાત્રી કરી આપી હતી. લલિત, હું ચાહું છું કે આવતી કાલે તમે નિર્દોષ ઠરે અને પરમેશ્વર તમને સંપૂર્ણ સહાય આપે.” પ્રભાવતીએ દુખી અવાજે કહ્યું. *
પ્રભાવતી વાક્ય પુરૂ કરી રહ્યા પછી ધીમે ધીમે રડવા લાગી. દુઃખના આવેગમાં આવી જઈ તેણે પિતાના હાથે પિતાનું મુખ છુપાવી લીધું. પ્રભાવતીની હૃદયભેદક, કરૂણાજનક, શોચનીય અને દુખદ સ્થિતિ જોઈ લલિતસિંહનું હૃદય દુઃખી થયું અને તે બોલ્યો -
પ્રકરણ ૪૫ મું.
લલિત તમારે જય થાઓઝ એ જગતના નાથ ! આ તારે કે ન્યાય? મારે માટે આ કોમળ કમળની કાન્તિવઃ કુસુમકળી સમાન કમનીય કુમારિકાની કેવી હૃદયભેદક સ્થિતિં થઈ ગઈ !? મારા જેવા દુર્ભાગીને ચાહવાના. બદલામાં તેને શું તે આવી શિક્ષા કરી? એ પરમાત્મા! તારે ત્યાં ન્યાયજ નથી!” ડીવારમાં જ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્ષણે પછી તે આંસુ લુછીને ગદ્ગતિ સ્વરે બે --અને હોય તે તે ક્યાં છે? તે મને બતાવ!” તે ડી વાર સુધી થોભ્ય અને • ફરી બોલ્યા:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રભાવતી ! શાન્ત થા–જરા શાન્ત થા!”
“લલિત શું હું શાન્ત થાઉં?” એમ કહી પ્રભાવતીએ આ ભરી આંખે તેના તરફ જોયું. તે વખતે તેની સ્થિતિ બહુજ કરૂણ– જનક થઈ ગઈ હતી. તતકાળ તે લલિતસિંહની સાથે વિટાઈ ગઈ અને રડતી રડતી બેલી-“ મારા પ્રિયપ્રાણ! જ્યારે તું આવા દુઃખમાં છે ત્યારે હું શી રીતે શાન્ત થઈ શકું? એ નસીબ! મારા પ્રિયપાણની ઉપર આ કેવો દુઃખદ પ્રસંગ!” .
વહાલા વાંચક! તે વખતનું તેમનું રોહિણીચંદ્રનું-મિલન કાળાં વાદળાંઓથી છવાઈ ગએલું દેખાતું હતું. થોડીવાર પછી પ્રભાવતી તેનાથી દૂર જઈ ઉભી રહી અને બેલી
લાલત! તમને મેં કેટલે દરજજે ચાહ્યા છે, તમારા ઉપર ભાર કેટલો પ્રેમ હતું અને છે તે ફક્ત પરમેશ્વર જ જાણે છે. પરંતુ આપણે પ્રેમ પરમાત્માને ગમ્યું નથી. એક ક્ષણ પહેલાં મેં મારા હૃદયની નિર્બળતા પ્રકટ કરી તેને માટે મને બહુ લાગી આવે છે. લલિત તમને હું સંપૂર્ણપણે ચાહું છું છતાં લાચાર છું કે-બીજાને મે વચન આપી દીધું છે.” * “પ્રભા ! તે હું જાણું છું. શું તે દુર્જનસિંહને વચન આપ્યું છે?”
હા. તે બધી વાત તમને કહેવા માટે અને તમારી સમજી દૂર કરવા માટે મેં આ છુપી ભેટની બેઠવણુ કરેલ છે.” દુઃખી દિલે પ્રભાવતી બોલી તેને દુર્જનસિંહનું નામ એટલું બધું અપ્રિય થઈ પડયું હતું કે તેને ઉચાર કરવા માત્રમાં તેને ભય લાગતું હતું,
તારી બાબતમાં મારી સમજફેર થએલ છે, એ તને કોણે કર્યું? કોઈ દિવસે મેં તારી પ્રાર્થનાને જરા પણ તરછોડી છે ખરી કે ?”
“નહીં. પરંતુ મારે પત્ર જે તમને શું લાગ્યું હશે, તે બાબ તમાં મને કાંઈપણ કલ્પના થઈ શકતી નહતી. બધી વાત હું તમને ક્યારે કહું, એ બાબતમાં હું બહુજ ઉસુક થઈ ગઈ હતી. હાય-તે દિવસે-જે તે દિવસ ઉગેજ નહેાત તે કેવું સારું થાત ! તે દિવસે-- મારે પ્રાણથી પણ મારા ભાઈ ગુમ થયે, તમને ભોંયરાના ભયંકર કેદખાનામાં કેદ કરવામાં આવ્યા અને મારા પિતાજીએ મારી પાસે આવીને મને કહ્યું–મારે દુર્જન પાસે જઈને તેમની સાથે તારા લગ્ન કરવાની બાબતમાં તારે તારી મરજી મુજબ હા કે ના પાડવી.' દેહાન્ત તે મને તેની પાસે લઈ ગયા. ત્યાંથી તેઓ ચાલ્યા ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮ અને અમે બને ત્યાં રહ્યા. મને એકલીને જ ત્યાં જઇ તેણે મને એક પછી એક ભયંકર અને હદયવિદારક વાત કહી સંભળાવી.”
“અને પ્રભાવતી ! હું ચાહું છું કે તે બધી વાતે તું મને કહે.” લલિત એકદમ ઉત્સુકતાથી પૂછયું.
તેમણે મને પૂછ્યું કે હજુ પણ તું લલિતને ચાહે છે કે?” “ તેને તે શો જવાબ આપે?” “એજ કે હું મારા પ્રાણ કરતાં પણ લલિતને વધારે ચાહું છું.” “ વારૂ, પછી શું થયું?”
બીજે પ્રશ્ન એ પૂછો કે- તેના ઉપરથી પ્રેમ એ છે થશે કે નહિ?” આ સવાલનો જવાબ મેં એ આપ્યો કે મારા શરીરમાં
જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લલિત પ્રત્યેને ભારે પ્રેમ એક તલમાત્ર પણ ઓછો થશે નહિ, આ વાત મેં બહુજ અભિમાનથી કહી પણ તેમણે મારા અભિમાનને વધારે વખત ટકવા દીધું નહીં. લલિત ! ફક્ત મારા પ્રેમને લીધે જ તમારા ઉપર આ ભયંકર વખત આવ્યો છે, તેને માટે મને બહુજ અસેસ થાય છે પણ હું લાચાર છું-નિરૂપાય છું. જો હું તમને ચાહતી ન હતી તે તે તમારા તરફ જેત પણ નહીંતેમનું મન બહુજ અદેખાઈ ભરેલું છે. મારી સાથે લગ્નગાંઠથી જોડાવાને દ્રઢનિશ્ચય તેમણે કર્યો છે, એ તેમણે મને કહી સંભળાવ્યું. તે બોલ્યા કેજે તું મારી સાથે લગ્નગાંઠથી જોડાઈશ તે હું લલિતના એક વાળને પણ ઇજા આવવા દઈશ નહિ અને તમામ આફતમાંથી હું તેને બચાવીશ. જે તું મારી સાથે લગ્નગાંઠથી જોડાવાની ના પાડીશ, તે.....હાય...............
તે ગમે તે રીતે ભારે નાશ કરશે એમજ ને?”
હા!આ એકજ શબ્દ બોલતાં તેના હૃદયને બહુજ વેદના થઈ. તે આગળ બોલવા લાગી- લલિત ! તમે જે સંપૂર્ણપણે નિદાપી હશે તે પણ પુરાવાઓ ઉપરથી આખરે અપરાધી ઠરશેજ ઉપરાંત ન્યાયાધીશ અને તેના મદદગાર વિગેરે તેના હાથમાં હોવાથી તે તમને દેષીજ કરાવશે. ત્યાર પછી તમારી વિરુદ્ધમાં મને તેમણે એક પછી એક એમ બહુજ ભયંકર વાત કહી સંભળાવી. તે વખતે મારી સ્થિતિ બહુજ મેચનીય અને કરૂણાજનક થઈ પડી. હું તેમને પગે પડી-જુદી જુદી રીતે તેમની પ્રાર્થના કરી તેમને શરણે ગઈ અને આખરે રડી પડી. ત્યારે તેઓએ કહ્યું કે જો તું મારી શરતે કબલ કરીશ તે છે લલિતના પ્રાણ બચાવીશ, એ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯
મને આપી. લલિત, તમને બચાવવાને રહે છે, તે જાણતજ-ફક્ત તમને બચાવવા માટે જ-હું તેમની શરત કબૂલ કરવા માટે તૈયાર થઈ ગઈ
પણ તે શરત શું હતી-કેવી હતી?”
“તે બહુજ ભયંકર અને હૃદયભેદક શરત હતી અને તે એક ભારે “તેમની સાથે લગ્ન કરવું” લલિત! એક તરફ પ્રેમ અને બીજી બાજુએ મારા પ્રેમી પ્રિયતમના પ્રાણ ! આમ હું સંકટમાં સપડાઈ. લલિત ! મેં ફક્ત તમારા પ્રાણ બચાવવા માટે કમનસીબ પ્રેમને ત્યાગ કર્યો. પ્રેમના પ્રાણ કરતાં પ્રેમને તુચ્છ માને અને મેં તેમની સાથે લગ્નથી જોડાવાની હા પાડી. પછી તેમણે તમારા બચાવ માટે માર્ગ બતાવ્યો. કેદખાનામાંથી તમને શી રીતે મુક્ત કરવા અને ત્યાર પછી તમારે શું કરવું, વિગેરે બાબતે કહ્યા પછી તમારા વિશ્વાસને માટે તેમણે મારી પાસે એક પત્ર પણ લખાવી લીધે.”
હવે બધી વાત મારા સમજવામાં આવી. પ્રભા ! તારા તે પત્રે મારી બહુજ દુર્દશા કરી. જેને માટે મારા આત્માએ અને શરીરે હિંમત ધારણ કરી હતી, તેજ આશાતંતુ તુટી ગયો અને હું સર્વરીતે હતાશ થયે-નિરાશ બની ગયે. પરંતુ પ્રભાવતો ! તું ચોક્કસ માનજે કે-આ હૃદયમાં ઉત્પન્ન થએલો પ્રેમવૃક્ષ હજુ તેને તેજ કાયમ છે. તેને દુનિયાની કે દેવલોકની કઈપણ શક્તિ આ ભવમાં તે ઉખેડી શકશે નહિ.” ઉદિગ્ન ચિત્તે ઉશ્કેરાઈ ગઈ લલિતે કહ્યું.
ડે વખત સુધી પ્રભાવતી સ્તબ્ધ રહી. તે બન્ને જણ પિત પિતાના વિચારમાં નિમગ્ન હતા. એક ક્ષણ પછી પ્રભાવતી બેલી –
લલિત ! અમારી વાતચિત પૂર્ણ થતાં જ પિતાજી ત્યાં આવ્યા. લગ્નને માટે મેં હા પાડી છે, એ વાત જ્યારે તેમણે તેમને કહી સંભળાવી ત્યારે તે પ્રથમ પિતાજીએ તે વાત ખરી માની નહીં. પરંતુ મેં હા શા માટે પાડી? લલિત! ફક્ત એક જ શરતે અને તે તને બચાવવાની શરતેજ ! મારા પ્રેમને બાળી નાંખવા માટે, મારું તમામ જીવન દુઃખમાં વિતાવવા માટે અને જીવન નીરસ કરી નાંખવા માટે હું તૈયાર થઈ હતી એ વાત તેમના જાણવામાં શી રીતે આવી શકે?”
“પ્રભાવતી! હું તારા સ્વાર્થત્યાગ માટે તારો ખરા અંતઃકરણથી આભાર માનું છું, તને ધન્યવાદ આપું છું. તારા પ્રેમભાવમાં મને કોઈ કાળે પણ શંકા ઉદ્દભવે તેમ નથી. પરંતુ આવતી કાલે હું સંપૂર્ણ પણે નિર્દોષ છતાં મારા કમનસીબે મને એક ખૂનીની જેમ દેહાન્તબ્ધ મળે તે તમામ વાતને અન્ત થઈ જશે, પણ કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
-
૨૦
ભાગે તે ભયંકર કસોટીમાંથી હું પસાર થઈ જાઉં તે હું તારી આશા રાખું કે નહિ?”
હવે આશા શાની અને કેવી !? જે તમને બચાવવામાં આવે તે તેમની સાથે લગ્નથી જોડાવાનું મેં તેમને વચન આપ્યું છે. તેમણે પિતાની શરત મુજબ એક વાર તમારા પ્રાણ બચાવ્યા. તમારો છુટકાસ કરી તેમણે પિતાનું વચન પાળ્યું છે તે હવે મારે પણ મારું વચન પાળવું જ જોઈએ. તમે ફરી પાછા અહીં શા માટે આવ્યા, તે હું જાણતી નથી છતાં લલિત! હું વચનના પરમ પવિત્ર બંધથી બધાઈ ગએલી છું. તે સિવાય લલિત, આપણો પ્રેમ પરમાત્માને પસંદ નથી. આપણામાં કમનસીબ નેહભાવ પ્રકટ થયા પછી આપણું ઉપર એક પછી બીજી એમ કોઈને કોઈ આફત આવે જ જાય છે અને અદ્ભુત બનાવે. બન્યા જ કરે છે.
તે ખરું છે પરંતુ તે અદ્ભુત બનાવેના મર્મ આપણે જાણી શકતા નથી એ જ કારણથી આપણે કાંઈનું કાંઈ માની લઈએ છીએ. તે દિવસે ભજનોત્સવને સમયે તે ચમત્કારિક આકૃતિ તારી પાસે આવી અને
“તે આકૃતિએ શી ઇશારત કરી?” પ્રભાએ ઉત્સુકતાથી - ચમાં જ પૂછયું.
એજ કે-પ્રભા ! તું કોઈ કાળે દુર્જનની પત્ની થઈ શકીશ નહિ અને તે જ મારે પુનઃ કિલ્લામાં આવવાનું પ્રબળ કારણ છે. જે અદ્ભુત આકૃતિએ તને ઈશારત કરી તેજ આકૃતિએ ફરી અહીં આવવાની મને પણ ઇશારત કરી.”
લલિત આટલું બે તેટલામાંજ ખૂણામાં રાખેલા દીપકને પ્રકાશ એકદમ મટે થયે અને તે બન્નેનું ધ્યાન તે તરફ ખેંચાયું. થોડાજ વખતમાં ત્યનિ એક દરવાજો ઉઘાડ્યો અને ધીમે ધીમે તેમના પરિચયમાં આવેલી અદ્ભુત આકૃતિ અંદર આવી. તેને જોઈ તે બેનેને જરા પણ ભય લાગે નહિ. ધીમે ધીમે તે આકૃતિ તે બન્નેની પાસે આવી અને પિતાને હાથ ઉંચે કરી આશીર્વાદ આપે અને તેમને તકાળ છૂટા પડી જવાની ઈશારત કરી. પછી તે આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ. દરવાજાની બહાર તેઓ આવ્યા. ત્યાં મધુરી ઉં. ઘતી હતી. તેને પ્રભાવતીએ. જગાડી. તે બન્ને જેએલી અદ્ભુત આકૃતિના વિચારમાં તલ્લીન થઈ ગયા. મધુરી ઉઠતાં જ પ્રભા ત્યાંથી ચાલી નિકળી. એટલામાં કોઈના આવવાને અવાજ સંભળાયો અને થોડીજ વારમાં ઝાંખું ઝાંખું અજવાળું દેખાવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૨.
તે સાથે જ તેઓ ત્યાં થોભી ગયા. ધીમે ધીમે તે પ્રકાશ તેમની પાસે ને પાસે આવવા લાગે ત્યારે આખા શરીર ઉપર ધળું વસ્ત્ર ઓઢી કઈ મનુષ્ય આવ્યું છે, એવું તે નક્કી કરે તેટલામાં તે તે મનુષ્ય જેવી જણાતી આકૃતિએ પિતાના શરીર ઉપરનું વસ્ત્ર ફેકી દીધું. તે સાથે તે ત્રણે ચમક્યા–ગભરાયા, તે શું હતું?
વાંચક ! તે એક માંસ અને ચામડી વિનાનું હાડપિંજર હતું.
તેને જોતાંજ મધુરી એ એક ધીમી ચીસ પાડી તે સાથેજ તે આકૃતિ અને પ્રકાશ કોણ જાણે ક્યાંએ ગુમ થઈ ગયાં. આ વખતે મધુરી થરથર ધ્રુજતી હતી. આખરે છુટા પડતી વખતે લલિત પ્રભાને કહ્યું
“પ્રભા! હવે હું જાઉં છું.”
“ભલે!” આવતી કાલની ભયંકર કસોટીમાંથી તે દયાળુ પર માત્મા તમને બચાવશે ! ” અત્યંત સદ્દગદિત સ્વરે પ્રભા બેલી.
“અને પણ આશશ આપું છું કે-લલિત તમારો જય થાઓ-વિજય થાઓ. તમે નિર્દોષ અને નિષ્કલંક બને, એજ મારી અંતરની અનન્ય અભિલાષા છે!” મધુરીએ કહ્યું.
આ વખતે પ્રભાની સ્થિતિ બહુજ શેચનીય થઈ. લલિતને, જા, કહેવાનું તેને બહુજ ભારે લાગ્યું. તે દુઃખી થઈ પણ લાચાર હતી.
રડતી રડતી તે ત્યાંથી ચાલી ગઈ અને લલિત પણ પિતાને આપવામાં આવેલા ઓરડા તરફ ચાલ્યો ગયો.
પ્રકરણ ૪૬ મું,
ન્યાયમદિરમાં પિતાના રાજ્યમાંથી અંધકારરૂપ રાક્ષસનો નાશ કરતા પૂર્વ દિશાના આકાશમાં બાલવિનાં આરક્ત કિરણે ઉદય પામવા લાગ્યા. પ્રાતઃકાળના પવનથી પૃથ્વીના પ્રત્યેક પ્રાણિમાં પ્રફુલ્લતા પ્રકટ થવા લાગી. પુષ્પકુંજ પ્રફુલ્લિત થવા લાગ્યા. મધુલોલુપ ભમરાઓના છંદ અત્યંત આનંદ પામી ગુંજારવ કરવા લાગ્યા. આવા પ્રાતઃકાળના સમયે અજયદુર્ગમાંના પદાર્થસંગ્રહાલય નામક ભવ્ય ભુવનમાં ન્યાયસભાની રચના બહુજ સાવચેતીથી થવા લાગી. થોડા જ વખતમાં સર્વ તૈયારીઓ થઈ ગઈ. મદારનગરથી માત્ર લલિતનો ન્યાય કરવા માટે જ આવેલ ન્યાયાધીશની સ્વારી પિતાની સાથેના માણસે સાથે ત્યાં આવી પહોંચી અને પિતાને સ્થાને વિરાજમાન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ન્યાયાધીશને માટે બનાવેલા ઉચ્ચ આસનની પાસે એક મનુષ્ય રાજદંડ લઈ ઉ હતા. તેની જરાક નીચે ન્યાયાધીશના સ્મૃતિ-બુ તિના ધુરંધર ચાર સહાયકો બેઠા હતા. તેની બાજુએ ન્યાયાધીશને શિરસ્તેદાર બેઠા હતા. બીજી બાજુએ તે પર્વત પ્રદેશને સુબે બેઠે હતો. ન્યાયાસનની ડાબી બાજુએ આરોપીને માટે એક પાંજરા જેવી જગ્યા તૈયાર કરેલી હતી. તેની પાસે જ સરદાર સજનસિંહ, દુર્જનસિંહ, વીરસિંહ અને બીજા કેટલાક અન્ય સરદારે તેમજ સારા સારા. ગૃહસ્થે બેઠા હતા. ન્યાયના પવિત્ર કામમાં સહાયભૂત સાક્ષીઓ પણ ન્યાયાસનની પાછળના ભાગમાં બેઠા હતા. કુલ દસ સાક્ષીઓ હતા. તેમાં મુખ્ય તે બે અરણ્યરક્ષક, એક કિલાના દરવાજા ઉપરને પહેરેગીર, વૃદ્ધ દૂર્ગરક્ષક રણમલ અને બીજો એક નેકર, એટલાજ હતા.
ડાજ વખતમાં બે સિપાઈઓ લલિતસિંહને લઈ ત્યાં આવી પહોંચ્યા. લલિતની કબરે એક મજબૂત સાંકળ બાંધેલી હતી અને તેને એક છેડે એક સિપાઈને હાથમાં હતું. હજુ પણ લલિતના માથા ઉપર થએલા ઘા ઉપર ધૂળે પાટે બધે હતા. તેની મુખમુદ્રા નિસ્તેજ પરંતુ શાન્ત દેખાતી હતી. તે સમયે તેના મુખ ઉપર એક જાતનું ચમત્કારિક તેજ પ્રસરેલું હતું–ચમકતું હતું. તે ન્યાયમં. દિરમાં આવતાં જ ત્યાં એકત્ર થએલા સર્વે લોકો તેની તરફ જોવા લાગ્યા. લલિતે પ્રથમ ન્યાયાધીશ તરફ જોઇ વિનયથી પ્રણામ કર્યા. પછી તેણે પિતાની નજર ન્યાયમંદિરની ચારે તરફ ફેરવી. વૃદ્ધ સરદાર સજજનસિંહને જોતાં જ તેણે–પિતાની ઉપર અનંત ઉપકાર કરનાર તરફ-વિનયથી મસ્તક નમાવ્યું અને શાન્તપણે પિતાની જગ્યા ઉપર ઉમે રહ્યો.
ઘણા દિવસ પછી આજેજ લલિતનું મુખ સ્પષ્ટપણે સરદાર સજનના જોવામાં આવ્યું. તેણે શાન અને નિશ્ચયી મુખમુદ્રાએ પ્રેમ પૂર્વક પિતાને મસ્તક નમાવેલું જોતો જ તે સદયëદય ગૃહ સરદારના હૃદયનું પાણી પાણું થઈ ગયું. એક વખત પતે તેને પુત્રની જેમ ચાહ્યા હતા, એ વિચાર તેના હૃદયમાં આવતાં જ તેના હૃદયમાં એકદમ પ્રેમ ઉત્પન્ન થયે અચાનક તેની આંખમાંથી આંસ નિકળી પડ્યા. તે પિતાના મનની સાથે જ બોલ્ય-“શું ખૂન જેવું રાક્ષસી કૃત્ય લલિત જેવા પવિત્ર યુવકે કર્યું હશે? શું લલિત નિર્દોષ હશે? પણ એણે તે મારા એકના એક પુત્રનું
ખૂ
આ ગળ તે વિચાર કરી શકશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૩
“સરદાર સાહેબ! આપ શું કહે છે?” દુર્જને સજ્જનની આંખમાં આવેલા આંસુ જોઈને તેને પૂછયું, લલિતસિંહ ત્યાં આવ્યા. ત્યારથી જ તે બારીકીથી-ઝીણું નજરે-સરદાર સજજન અને લલિત તરફ જોઈ રહ્યા હતા. પોતે જે કામ હાથમાં લીધું છે, તે બહુજ સાહસવાળું અને જોખમનું છે, એ વાત દુર્જનની જાણ બહાર નહોતી; છતાં તેણે સાહસ તે કર્યું જ હતું. લલિત પિતાને છુપ દુશ્મન અને પિતાના પ્રેમપથમાં પ્રબળ હરીફ છે, એમ હવે તે ખાત્રીથી માનવા લાગ્યું હતું. તેને નાશ કરવા માટે ગમે તેવું ભયંકર સાહસ કરવામાં જરાએ પાછી પાની કરવી નહિ, એ તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો. સરદાર સજજનને તેણે કરેલો પ્રશ્ન તેની પાસે બેઠેલા પ્રાંતસુબાના સાંભળવામાં આવી જવાથી તે ધીમે રહીને બોલ્યો –
જનસિંહજી ! જે તમે પ્રથમથી જ મને તમારો ઇરાદો ન જણાવી દીધું હેત તે આ અપરાધી યુવકે ત્રણ ત્રણ ખૂન કર્યા છે, એ વાત હું કદાપિ માની શકતજ નહિ. તેની ભવ્ય, તેજસ્વી અને નિર્દોષ મુખમુદ્રા જોઈ તેને હાથે આવાંખૂન જેવાં-નીચ કૃત્ય થયાં હશે, એવી શંકા પણ આવે તેમ નથી, એ તે નિર્દોષ લાગે છે.”
તમે કહે છે તે જ પ્રમાણે તેના તરફ જોતાં મને પણ લાગે છે. જુઓ, તેની મુખમુદ્રા કેટલી બધીંગંભીર અને નિર્દોષ દેખાય છે. મને નથી લાગતું કે આ યુવકે એક પણ ખૂન કર્યું હોય. એક નહીં પણ ત્રણ ત્રણ ખૂન ઉપરા ઉપરી જે મનુષ્ય કર્યો હોય અને તે
જ્યારે ન્યાયાસન સમક્ષ આવે ત્યારે તેનું આચરણ આવું ગભીર અને શાન્ત દેખાય એ સર્વ રીતે અસંભવિત છે. ” સજજનસિંહની પાસેજ બેઠેલા એક અન્ય સરદારે કહ્યું,
આ ભાષણ તરફ દુર્જને જરા પણ ધ્યાન આપ્યું નહિ. લલિત જ્યારથી ત્યાં આવ્યા હતા ત્યારથી ન્યાયાધીશ અને તેના મદદગાર તેની મુખમુદ્રા તરફ ઘણે વખત સુધી જોઈ રહ્યા હતા. અમારી આ નવલકથાના નાયક તરફ જઈ તેની બાબતમાં તેઓને શે મત બંધાયે, તે નિર્દોષ છે કે નહીં, તે અત્યારે જ કહી શકાય તેમ નથી. થોડા જ સમયમાં ન્યાયાધીશે પિતાના શિસ્તેદાર તરફ જોઈ ઇશારત કરી. તરત જ તે પોતાની પાસે જ પડેલા કાગળના ઢગલામાંથી એક કાગળ હાથમાં લઈ ઉભું થયું અને ન્યાયાધીશ તરફ જોઈ બે' વાંચક! હવે લલિતના અપરાધે પ્રકટ કરવા શિરસ્તેદાર તૈયાર થયો અને ન્યાયના પવિત્ર કાર્યને પ્રારંભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૨
મકરણ ૪૭ મુ
ન્યાયની શરૂઆત.
“ સભાસદે ! અહીં ઉભા રાખવામાં આવેલા યુવકને-મૂન જેવા ત્રણ ભયંકર અપરાધને માટે ન્યાયાસનની સમક્ષ લાવીને ઉભા કરવામાં આવ્યેા છે. તેના ઉપર ત્રણુ ખૂન કરવાના આરાપ છે. તેની મુખ્ય હકીકત નીચે મુજબ છેઃ——
એમ કહી તેણે કેટલાક કાગળ આડા અવળા કર્યાં અને ક્રી ખેલવા લાગે—
.
આ યુવક, સરદાર સજ્જનસિંહના દયામય આધારે ન્હાનાથી મોટા થયા છે. સરદાર સાહેબના કુટુંબની સાથે તેને કાંઇ પણ સબંધ નથી. એ જ્યારે ન્હાના હતા ત્યારે સરદારને અચાનક રીતે ક્યાંકથી ડી આવ્યા હતા. ત્યારથીજ આ કાષ્ઠ નિરાધાર બાળક છે, એમ સમજી સજ્જનસિ’હુજીએ તેનું પોતાના પુત્રની જેમ પાલન કર્યું. તે જો કે મોટા થયા છતાં તે અનાય છે, એમ જાણી સરદારના સ્નેહભાવ તેના ઉપરથી આ થયા નહિ. આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. આખરે થાડા દિવસ પહેલાં કાષ્ટક રાજ્યકારણને લઇ–તેને ખુલાસા અહીં કરવાની જરૂર નથી-સરદાર સજ્જનને રાજધાનીને ત્યાગ કરવાના હુકમ મંત્રિમંડળ તરફથી મળ્યો. તે પ્રસન્ગે સરદાર દુર્જનસિંહ તેમને પોતાના કિલ્લામાં આવી રહેવાની રજા આપી. ત્યારે આ સરદાર સજ્જનસિંહ પેાતાના યુવક પુત્ર શૂરવીર ચદ્રસિંહ અને પુત્રી પ્રભાવતીની સાથે અહીં અજયસ્ફૂર્ગમાં આવીને રહેવા લાગ્યા. તે વખતે આ સામે ઉભેલ્લે ગુનેહગાર યુવક લલિત તેમના ખીજા નાક સાથે તેમની સાથે અહીં આબ્યાં. અહીં આવ્યા પછી પંદર દિવસે લલિત અને પ્રભાવતી એક બીજાને ચાહે છે, એવા સરદારને વહેમ આવ્યા. પોતાના ઉચ્ચકુળની કુમારિકા આવા એક નિરાધાર યુવકને ચાહે અને જેની ઉપર પોતે અસપ્લે ઉપકાર કરેલા છે તે, તે ઉપકાર ભૂલી જાય, એ વાત સરદારને સહન થઇ શકી નહિ. તેઓએ તેને પાતાના પુત્ર-પુત્રી સાથે મળવાની મના કરી. ત્યારથી તેના ખાનપાનના અંદોખત જુદાજ કરવામાં આવ્યેા. તે પહેલાં તે તે તેમની સાથેજ ખાતા-પીતા અને રહેતા હતા. આવી રીતે કેટલાક દિવસા વ્યતીત થયા પછી સરદાર દુજૈસિંહ સરદાર સજ્જનસિંહના જમાઈ થવા માટે અહીં આવ્યા.. તેમણે સરદાર પાસે તેમની પુત્રીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૫
પહેલાંથી જ માગું કર્યું હતું. આ સંબંધ સરદાર અને તેમના પુત્રને પસંદ પશે. વિવાહ-નિશ્ચય કરવા માટે દુર્જનસિંહ અહીં આવ્યા તેને ત્રીજે દિવસે સિંહગુફાના માલેક વજેસંધ અને અજબધા નામના બે લુંટારા ભાઈઓએ જોર જુલમથી સરદારની પુત્રીનું હરણ કર્યું. તેમાંથી આ આરોપીએ તેમની પુત્રીને તેમના હાથમાંથી છોડાવી. ત્યારે બાલસ્વભાવને અનુસરી તે બાલિકાના હૃદયમાં સ્વાભાવિક રીતે તેને માટે પ્રેમસ્નેહ અને સન્માનબુદ્ધિ ઉત્પન્ન થયાં. ત્યાર પછી કેટલાક દિવસ વ્યતીત થયા.
સભાસદે ! ત્રણ અપરાધના આરેપી આ ખૂની તરીકે લલિત નામક યુવકને તમારી સમક્ષ ઉભો રાખવામાં આવ્યું છે, તેના ત્રણ અપરાધમાંથી પહેલા અપરાધની હકીકત નીચે પ્રમાણે છે
“આ અજયદુર્ગમાં વંશપરંપરાથી ચાલતા આવેલા રિવાજ પ્રમાણે દરેક નવા વર્ષના પ્રથમ દિવસે એક ભોજનેત્સવ થાય છે. ચાલુ વર્ષના ઉત્સવ પછી બીજે દિવસે કુમારી પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલાની એક બાજુએ ફરતી હતી. ત્યાં દાસીના કહેવાથી તેઓની મુલાકાત થઈ. તે જ વખતે અચાનક કુમાર ચંદ્રસિંહ-કે જેનું આ આપી લલિતે ખૂન કર્યું છે તે-ત્યાં અચાનક જઈ ચડ્યા. પિતાની બહેનને આરોપી સાથે એકાતમાં જોતા-પિતાના પિતાએ મના કરવા છતાંતેઓને વાતચિત કરતાં જોઈ–તેને સ્વાભાવિક રીતે ક્રોધ ઉત્પન્ન થયો. કુમારે આરોપીને કાંઇક સખત શબ્દો સંભળાવ્યા હશે તે તેનાથી સહન થઈ શક્યા નહિ અને તેણે પિતાની તરવાર ઉપર હાથ નાખે, એમ દાસીનું કહેવું છે. પછી ચંદ્રસિંહે દાસીની સાથે પિતાની બહેનને કિલામાં મોકલી દીધી અને પિતે આરોપીની પાસે જ રહ્યો. ત્યાર પછી લગભગ બે કલાકે આરોપી એકજ પાછે કિલ્લામાં આવ્યો. તે વખતે કિલ્લાના દરવાજ ઉપરના પહેરેગારને તેણે પૂછયું-“કુમાર ચંદ્રસિંહ પાછો આવે છે?” તે વખતે આરોપીની મુખમુદ્રા લાલચોળ, ક્રોધી, ભય ભીત અને ખુની જેવી દેખાતી હતી. તેના સવાલના જવાબમાં પહેરેગીરે ના કહી. તે સમયે આરોપીના પિશાક ઉપર લોહીના ડાઘ સ્પષ્ટપણે જણાતા હતા. તેની મ્યાનમાં તરવાર નહતી. પહેરેગીરે “આ શી ગડબડ છે?” એવો સવાલ તેને પૂછ પણ આરોપીએ તે ' તરફ જરાએ ધ્યાન આપ્યું નહિ અને કિલ્લામાં ચાલ્યો આવ્યો. ત્યાર
પછી થોડી જ વારમાં એક અરણ્યરક્ષક તુટેલી તરવારને એક કટકો લઈને કિલ્લામાં આવ્યું. જ્યાં તેને તરવારને તે કટકે મળી આવ્યો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઠેકાણે લેહીની નીક ખેતી હતી એવું તેણે કહ્યું, જે ઠેકાણેથી તેને તે ટકા જડ્યા. તે ઠેકાણે પડેલાં પગલાંએ ઉપરથી ત્યાં ખૂળ ઝપાઝપી થઇ હતી એ પણ તેણેજ જણાવ્યું. તેને જે કટકા જયે તે આરપીની તરવારના હતા. આ પ્રમાણેની ગડબડ ચાલતી હતી તેજ સમયે સરદાર સજ્જન અને દુર્જન વીસિંહને વળાવવા માટે દરવાજાની પાસે આવ્યા. ત્યાં થતી ગડબડ સાંભળતાંજ તે શી ખાઞતની ગડબડ છે, તેની તપાસ થવા લાગી. સર્વને લલિત ઉપર વહેમ આવવાથી તત્કાળ તેને ત્યાં ખેલાવવામાં આવ્યો. કુમાર્ચંદ્રની બાબતમાં પાંતાને કાંઇ પણ ખબર નથી, એમ આરપીએ સાફ કહી દીધું. તેજ વખતે ત્યાં બીજો અરણ્યરક્ષક આવ્યે!. તેણે કુમારચંદ્રના ફેંટા અને અંગરખું સર્વની સમક્ષ રજુ કર્યા. તે વસ્તુ પોતાના પુત્રનીજ છે, એ વૃદ્ધ સરદારે એળખી લીધી. તે વસ્તુએ પાણીના પ્રવાહમાં વહી જતી અરણ્યરક્ષકના જોવામાં આવી. તેણે તેમાંથી કાઢી ત્યાં લઈ આવ્યા હતા. તે વખતે ગુનેહગાર પડ્યુ ત્યાંજ હતા. તેણે તે વસ્તુઓ જોઇ અને પોતે કરેલું કુર્મ આમ પ્રકટ થયું તે જાણી તે અત્યંત ગભરાઇ ગયા અને તે એટલે સુધી કે તત્કાળ તેને મૂર્છા આવી ગુ ́’
"
હા. હું ગભરાઇ ગયા હતા એ ખરું છે છતાં તેનું કારણુ અત્યારે કહેવામાં આવ્યું છે તે નહેાતું. મારા મુર્છીત થવાનું કારણુ એજ હતું કે-જગલમાં કુમારનું શું થયું હશે ? ' અને ન્યાયાધીશ સાહેબ! એટલું તે આપ પણ ધ્યાનમાં રાખવા કૃપા કરો કે અચાનક મને મૂર્છા આવી જવાથી હું તે બાબતમાં કાં પણ ખુલાસા કરવા અશક્ત હતા, અને જ્યારે હું શુદ્ઘિમાં આવ્યા ત્યારે એક ભ ચકર ભોંયરામાં કેદી થઇ પડયા હતા. આ કારણથી હું તે બાબતમાં કાંઇ પશુ ખુલાસા કાષ્ઠની પાસે કરી શક્યા નહિ. મતલબ કે મતે તે બાબતના ખરા ખુલાસા કરવાની તકજ મળી નથી.” લલિતે સ્પષ્ટ પશુ શાન્ત અને ગભીર સ્વરે કહ્યું.
“ તે ખાખતના ખુલાસા કરવા માટે હવે તને તરતમાંજ તક મળશે. તે સમયે તારે જે કાંઇ કહેવાનું હેાય તે ખુશીથી કહેજે. તે અમે સાંભળીશું પણુ હમણાં તો તારા ઉપર મૂકાએલા આરોપની હકીકત સાંભળી લેવા દે!” ન્યાયાધીશે કહ્યું.
“ આરપીને કેદ કરવામાં આવ્યા પછી ખીજેજ દિવસે કેદખા નાના દરવાજો ખુલ્લો પડેલે, સરદાર દુર્જનના વિશ્વાસુ દુર્ગંરક્ષક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૭
રણમલના જોવામાં આવ્યો. ત્યારે તેણે કારાગૃહમાં જઈને જોયું તે ત્યાંથી કૈદી! ન્હાસી ગયાનું તેના જાણવામાં આવ્યુ, તેણે તરતજ તેને પકડી લાવવા માટે એ સ્વારેતે તેની પાછળ દોડાવ્યા. ત્યાર પછી શું થયું, તે હું તમને કહી સંભળાવું તે પહેલાંજ મારે એક બીજી હકીકત વચમાંજ કહેવાની જરૂર છે. સિંહગુકામાંના લુંટારા એ ભાઇઓએ સર દાર સજ્જનસિંહની પુત્રી પ્રભાવતીનું બીજીવાર હરણ કરવાના ઘાટ ઘડ્યા. તે પ્રમાણે તેઓ કુમારિકાને લઇ જતા હતા ત્યારેજ આરોપી લલસ હુ અચાનક ત્યાં આવી પહોંચ્યા. તે વખતે આરપીએ અ લૈાકિક શાર્ય દેખાડી કુમારીને છુટકારા કર્યાં. ઘણા માણસાની સાથે લડતાં લડતાં તેના ઉપર કેટલાક ઘા થયા. તેથી તે બેશુદ્ધ થઇ પૃથ્વીપર પછડાઇ પડ્યા. આરાપીનું શૈાર્ય જોઇ કિલ્લાના માલેકે તેને કેદખાનામાં રાખ્યા નહીં પણ તેની સારી રીતે સારવાર કરવાની તેના તરફથી ગેડવણુ કરવામાં આવી. બીજે દિવસે અરણ્યરક્ષકને બીજા કે સિપાએની લાશ મળી આવી. તે સિપાઈઓને આરેાપી જ્યારે કેદ ખાનામાંથી ન્હાસી ગયા. હતા ત્યારે તેની પાછળ તેને પકડી લાવવા માટે દૂગરક્ષકે મેકલ્યા હતા. આ વાત ચાર દિવસ પછી આરોપીના જાણવામાં આવી. તે વખતે તેને શું થયું હશે તે તેજ જાણે. તેણે સરદાર દુર્જનસિંહને ખાનગી રીતે પોતાને મળી જવા માટે સંદેશા મોકલાવ્યા. ’
“ માન્યવર ન્યાયાધીશ સાહેબ! આ તમામ તરકટીનું તરકટ છે. પાપી પિશાચેાતી પ્રચાળ છે કે જે તદ્દન અસત્યના પાયા ઉપર છળ, કપટ, દ્વેષ અને દેખાથી ગુંથવામાં આવી છે.” જો રથી જમીન ઉપર પગ પછાડી લલિતે વચમાંજ કહ્યું.
r
“ ચુપ રહે ! આવી રીતે વચમાં વચમાં ખાલીને ન્યાયાસનનું અપમાન કરવાનું પિરણામ બહુજ શોચનીય આવશે.” પ્રાંતસુખાએ કહ્યું.
લાચાર ! લલિતને ચુપ રહેવું પડયું. ન્યાયાધીશના સહાયકે પેાતાની બાબતમાં જે કાંઇ કહ્યું. તેમાં સત્યને કેટલે ચેડા અંશ છે, તે જાણી તે અત્યંત આશ્ચર્યચકિત થયો. પોતે શા કારણને લીધે કિલ્લામાંથી ન્યાસી ગયેા હતેા તેને ખરા ખુલાસેા કરવામાં આવશે તા પ્રભાવતી-જેણે પાતાને માટે અલૈકિક સ્વાર્થત્યાગ દર્શાવ્યા હતા તે-તે કેટલું બધું દુઃખ થશે, એ તેની જાણુબહાર નહેતું. તેને માટે ગમે તેમ થાય, કારાગૃહમાંથી પે।તેજ ન્હાસી ગયા છે એમ ન્યાયાધીશ માતે અને પેાતાની ઉપર ગમે તેવું સંકટ આવે તે તે મુંગે માઢે સહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૮
કરવા લલિત તૈયાર થઈ ગયું. પોતાના ઉપર મૂકાએલા જુઠા આરાપની જે હકીકત શિરસ્તેદાર કહે જ હતા તે ચુપચાપ સાંભળતા હતા છતાં આખરનું અસત્ય વાક્ય-પિતે દુર્જનસિંહને મળવા બેલા-એ વાત સાંભળી તેની સ્તબ્ધતાને અવધિ થશે.
“ન્યાયાધીશ સાહેબ અને અન્ય પડિતજને ! તે બન્ને સ્વારની લાશે જંગલમાં મળી આવી, એ વાત સાંભળી સરદાર દુર્જનસિંહને આરોપીએ પિતાને છુપી રીતે આવીને ભળી જવાની પ્રાર્થના કરી. આમ કરવાનું કારણ પિતાના સર્વ અપરાધે સરદાર પાસે કબૂલ કરી. તેની અને સરદાર સજજનની પાસે ક્ષમા યાચના કરવી, એ હતું. તેની પ્રાર્થનાને સ્વીકાર કરી દુર્જનસિંહ તેને કેદખાનામાં મળવા ગયા. તે સમયે આપી બહુજ ગભરાઈ ગએલા જેવો દેખાતું હતું. સરદાર દુર્જનને જોતાં જ આરોપી રડી પડ્યું. તેણે સર્વ અપરાધે કબૂલ કર્યા. પછી તે સરદારને પગે પડે, તેમની પાસે દયાની યાચના કરી અને પિતાને બચાવી લેવાની પ્રાર્થના કરી. તેણે પ્રભાવતી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો અને તેનું ચિત્ત પિતાની તરફ આકર્ષે એ ફક્ત સ્વાર્થ. બુદ્ધિનું જ કામ હતું. તે એક મોટા સરદારની પુત્રી હોવાથી તેના તરફથી પિતાને ભવિષ્યમાં લાભ થશે, એજ તેને ઉદ્દેશ હતે. પરંતુ પિતાની તમામ ધારણાઓ ધૂળમાં મળેલી જોઈ આરપીએ તમામ વાત કબૂલ કરી. આરોપીએ ફક્ત કુમાર ચંદ્રસિંહનું ખૂન કર્યું છે એટલું જ નહીં પણ તેણે બે સ્વારોનાં દૂર રીતે અને નિર્દયપણે ખૂન કર્યો છે. પ્રથમ આરોપીએ એક સ્વારને ઘોડા ઉપરથી ખેંચીને નીચે પછાડ્યો અને બીજાની ઉપર હુમલો કર્યો. તેને ઠાર કરી નીચે પડેલા સ્વાર તરફ વળે. તેને ઘોડા ઉપરથી પછાડી નાખેલો હોવાથી તે બેશુદ્ધ થઈ પડ્યો હતો, છતાં તેના ઉપર ઘા કરવામાં આરોપીએ જરા પણ પાછી પાની કરી નહિ. આટલું થયા પછી પિતે જે કર્યો કર્યું, તેને માટે બહુજ પસ્તાવા લાગ્યો. મનુષ્ય વધ જે ભયંકર અપરાધે આપીને બહુજ બેચેન બનાવ્યા. આરોપીએ પ્રથમ તે પુનઃ કેદખાનામાંથી ન્હાશી જવાને વિચાર કર્યો હતો પણ તે બંધ રાખે અને સરદાર દુર્જન અને સર્જનના શરણમાં જવાનો નિશ્ચય કર્યો. આ હકીકત સાંભળી સરદારનું શરીર જરા ધ્રુજ્યું. તે ત્યાંથી ઉઠીને બહાર આવ્યા. આરોપી અતિશય ભયંકર માણસ છે, એમ જાણી તેના ઉપર સશસ્ત્ર માણસોને પહેરે રાખવામાં આવ્યું.”
આટલું કહી તે બેસી ગયો. ઉપરની તમામ હકીક્ત સરદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૩૦૯
દુર્જને તેને લખાવી હતી અને તેણે લખી લીધી હતી. તેમાં સત્યને અંશ કેટલા હતા, તેની કલ્પના અમારા વાંચકાએ કરી લેવી.
એક ક્ષણ વ્યતીત થયા પછી ન્યાયાધીશે સાક્ષીઓને તપાસવાના હુકમ કર્યાં. તરતજ પ્રાંતસુબાએ દરવાજા ઉપરના પહેરેગીરને રજુ કર્યાં. તેણે પોતાની હકીકત કહ્યા પછી એ અરણ્યરક્ષકાએ પોતાની હકીકત જાહેર કરી. પછી વીરસિંહે કહ્યુઃ—
“જે સમયે હું દૂર્ગમાંથી રાજધાની તરફ જતા હતા તે સમયે દરવાજા ઉપર અરણ્યરક્ષક ભયભીત થઇ કુમાર ચંદ્રના સબંધમાં કાંઇક હકીકત કહેતા હતા. તે સાંભળી સરદાર સાહેબે તેની તપાસ કરી. પછી પરિચારિકા મધુરીને ખેલાવી તેની તપાસ કરવામાં આવી. અત્યારે જે હકીકત ન્યાયાસન સમક્ષ રજુ કરવામાં આવી છે, તે સર્વ સાચી છે. પછી લલિતસિદ્ધને ત્યાં ખેલાવવામાં આવ્યા. તેન પૂછવામાં આવ્યું કે— કુમાર ચદ્ર કયાં છે ? ' તેના જવાબમાં તેણે જણુાવ્યું કે– તે બાબતમાં હું કાંઇ જાણુતા નથી. ’ એટલામાં ત્યાં જો અરણ્યરક્ષક કુમારને ક્રેટા અને અંગરખું લઇને આવી પહેાંચ્યા. તે બન્ને ચીજો જોતાંજ આરેાપી ભૂષ્કૃત થઇ પડયા. આ બાબતમાં ન્યાયાધીશ સાહેબ ! હું ફક્ત આટલીજ હકીકત જાણું છું.” એટલું કહી તે બેસી ગયા.
r
ત્યાર પછી દુર્ગંરક્ષક રણમલે ન્યાયાધીશના પૂછવાથી કહ્યું કેપ્રથમ તા મેં ભોંયરાના દરવાજો ઉધાડા નેઇ તપાસ કરી તેા કેદી ન્હાસી ગયાનું મારા જાણવામાં આવ્યું. પછી કેદીને પકડી લાવવા માટે મે એ સ્વારીને મેકસ્યા.” ત્રણ દિવસ પછી પોતે તેજ સ્વારાને કેવી સ્થિતિમાં જોયા હતા તે જણાવી આગળ ખેલવા લાગ્યા~~
..
“ આરેાપીને શોધી લાવવા માટે મે માકલેલા સ્વારેાની લાસે જોતાંજ મને લલિત ઉપર વહેમ આવવા લાગ્યા. મે ઘણા વિચારા કર્યાં પછી મને લાગ્યું કેલવિત ખૂની હાવા જોઇએ. પછી હું તેની પાસે ગયા. તે વખતે તે પથારીમાં ચિંતાતુર થઇ પડયા હતા. તેની પાસે બીજું કાઈ નહાતું. મેં તેને તમામ વાતા વિસ્તારથી કહી ભય કર ભય દર્શાવ્યા ત્યારે તે ભયભીત થઇ તમામ વાત કબૂલ કરવા તૈયાર થયા. તેની કબૂલાત મે પોતેજ સાંભળવા કરતાં મારા માલેક સાંભળે તા સારૂં, એમ મને લાગવાથી મેં તેને કહ્યું કે~‘તું સરદાર દુજૈનસિંહને શરણે જા ! ' આ મારી વાત તેણે કબૂલ કરી અને મને મારા સરદારને પોતાની પાસે લઇ આવવા કહ્યું. તે પ્રમાણે મે' મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
- ૨૧ માલેકને સંદેશ પહોંચાડ્યો. ત્યાર પછી શું થયું, તે હું જાણતો નથી.” એમ કહી તે પોતાની જગ્યાએ બેસી ગયો. તે ઉપરા ઉપરી દુર્જનસિંહ તરફ વારંવાર જેતે હતે. વચમાં વચમાં તેઓ પરસ્પરને ઇશારત પણ કરતા હતા. એક બે વાર તે ઈશારા અચાનક સરદાર સજનસિંહના જોવામાં આવી જવાથી તેને પણ શંકા આવી. લલિતને ખૂની તરીકે માનવા માટે હવે તેનું ચિત્ત ડગમગવા લાગ્યું. વૃદ્ધચારણે કિલ્લાની ખરેખરી હકીકત તેને કહી સંભળાવી ત્યારથી રણમલને માટે તેનું હૃદય તેના પ્રત્યે વહેમી થઈ ગયું હતું. તેણે કિકલાની હકીકત સજનને કહી સંભળાવી હતી તેમાં અસત્યને ઘણે ખરે અંશ હતું અને તે વાત સજજનના જાણવામાં આવી ગઈ હતી. તે વરંવાવાર ધ્યાનપૂર્વક રણમલ તરફ જેવા લાગે. રણમલની સાક્ષી થઈ જતાં જ સરદાર દર્જનસિંહ ઉભો થયો. તેણે પોતાની ઉપર લખ્યા પ્રમાણેની હકીક્ત એટલી બધી તે શાંત રીતે કહી કે જાણે તેણે તે તમામ બનાવે પિતાની નજરે નજર જોયા હોય. તેનું ભાષણ થતું હતું ત્યારે સરદાર સજજન ગુંચવાઈ ગયો. તેને-એક ક્ષણ પહેલાં રણમલે કહેલી હકીકત સાંળળી તેને-જે શંકા આવી હતી તે દર્જનના ભાષણથી કોણ જાણે કયાએ ઉડી ગઈ. તે ચંચળ ચિત્ત વાળે સરદાર લલિતને પુનઃ અપરાધી માનવા લાગે છતાં તેના ચિતનું સમાધાન ન થયું તે નજ થયું. તે અને ત્યાં એકત્ર થએલા સર્વ લેકે હવે લલિતસિંહ શું કહે છે, તે સાંભળવા અત્યંત ઉત્સુક થઈ ગયા.
આરપીની વિરૂદ્ધમાંના પુરાવાઓ લેવાઈ ગયા. થોડી વાર પછી ન્યાયાધીશે લલિતને કહ્યું-“હે યુવક ! હમણું તારા વિરૂદ્ધમાં જે ભાષણો થયાં છે, તે સાંભળ્યાં છે. હવે તારે તારા બચાવમાં જે કાંઈ કહેવું હોય તે કહેવાની તને રજા આપવામાં આવે છે.”
ન્યાયાધીશની વાત સાંભળી લલિતે સર્વ સભાસદ તરફ જોઈ
' “માન્યવર ન્યાયાધીશ સાહેબ અને સર્વ સભાસદો! હું મારા બચાવમાં જે કાંઈ કહેવા માગું છું તે કહેવા પહેલાં મારે આપને જણાવવું જ જોઈએ કે –
ન્યાયને પવિત્ર કાંટે આજે આપની સમક્ષ છે. તેમાં સત્ય કે અસત્યની તુલના કરી નિષ્પક્ષપાતપણું દર્શાવી–તટસ્થ થઈ–તમે મને ન્યાય આપશે. ન્યાયાધીશ સાહેબ! આજે આપ પરમાત્માના પવિત્ર ન્યાયના આસન ઉપર વિરાજેલા છે, તે ન્યાયાસનને પવિત્ર ન્યાયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ઉજ્વલ બનાવવું અથવા કલકીત કરવું, એ તમારા હાથમાં છે. દુર્જનસિંધુ અને મારા ઉપર અનેક ઉપકાર કરનારા પૂજ્ય વડીલ તુલ્ય સજ્જન સંતુષ્ટ ! એ તે તમે પણ નથી માની ક્ષેન્ને કેસ'સારમાં આખરે ત્રુજય સત્યને છે અને પરાજય અસત્યતા છે એ ચોક્કસ જાણજો કે
બનીને પાપમાં મસ્તાન, પાપી પાપમાં મ્હાલે; બનેલી નાવ કાગળની, કહે તે કયાં સુધી ચાલે ? ફરી લ્યે. કેટી યત્ના પણ નભેથી પુષ્પ ના મળશે; વલાવો પાણીને સેા વાર, કદિ માંખણ નહીં મળરો! પાપ છૂપું ના રહે, છાનુ કરે કે ચાકમાં; પાકારી આખર ઉઠશે, આલેક કે પરલેકમાં! આટલું કહી લક્ષિત જરા ચેાભ્યા. ચેડીવાર પછી તે પેાતાના અચાવમાં મેલવા લાગ્યા કે—
વ્હાલા વાંચકો ! લલિત શું એક્ષ્ા, તેણે પોતાના બચાવ કેવી રીતે કર્યાં, તે અચાવ સાંભળી ન્યાયાધીશે તેને શિક્ષા કરી કે નહીં અને કરી તે! શા શિક્ષા કરી, પ્રભાવતીનું શું થયું તેમજ જેવા ખૂનને આરેાપ લલિત ઉપર મૂકવામાં આવ્યા હતા તેનું શું ખરેખર ખૂત થયું હતું, વિગેરે વિગેરે બાબતો જાણવા માટે અમારી આ નવલકથાને બીજો ભાગ વાંચજો.
પ્રથમ ભાગ સમાપ્ત.
આ નવલકથાને જે ભાગ જાન્યુઆરી ૧૯૧૯ માં પ્રકટ થ્રો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________ ધી ગાઈડ ટુ ઈંગ્લીશ ટીચર. પિતાની મેળે ઘેર બેઠાં વગર માસ્તરે થોડા વખતમાં અને થોડી મહેનતમાં રીતસર અંગ્રેજી શીખવું હોય તે ધી ગાઈડ ટુ ઇંગ્લીશ ટીચર જરૂર ખરીદજો. અક્ષર જ્ઞાન, તાર, કાગળ, અરજીઓ વગેરે લખતાં, વાંચતાં શીખવા સારૂ આ પુસ્તક ઘણુંજ ઉમદા સાધન છે. આ પુસ્તકની અંદર દરેક વિષયની સમજ, એવી સાદી અને સરળ રીતે આપવામાં આવી છે કે, ગમે તેવા શિખાઉ માણસને પણ સમજતાં જરાએ મહેનત પડતી નથી. બીજાઓની માફક આ પુસ્તક્ના જુદા જુદા ભાગે કર્યા નથી પણ એક જ પુસ્તકની અંદર જરાએ જરા ઉપયોગી બાબતોને સમાવેશ ઘણી જ બાહોશીથી કરવામાં આવ્યા છે. વધુ તારીફ ન કરતાં એક વાર ચોપડી મંગાવી ખાત્રી કરવા અમે ભલામણ કરીએ છીએ. કીં. રૂ. 1 પિન્ટેજ માફ. સવા બસો પાનાનું દળદાર પુસ્તક, જાદૂકના પ્રકાશ. આ ચમતકારી પુસ્તકમાં મંત્ર સાધવાની રીત, વનસ્પતિ સાધન, આત્મરક્ષા, વીંછી, આદાશીશી, તાવ, નજર, પિશાચ, યક્ષ, ડાકીણી, શાકણી, ભૂતાદિક કાઢવાના મંત્ર, મુઠ વાળવાને મંત્ર, સાપનું ઝેર, વિગેરેના મંત્ર, વશીકરણ મંત્ર, વશીકરણ મંત્ર વિધિ નવદેવતા, વીર, આગીઓ, વૈતાળ, છાયા પુરૂષ યક્ષણી, ક્ષેત્રપાળ, અન્નપુર્ણદેવી, કર્ણપિશાચીની, કંગાળ, ભૈરવ, ઝાંપડી, અઘેર મંત્ર, પરિવશ કરવા, વનસ્પતિ, વશીકરણ વિદ્યા, વીર સાધવાને મંત્ર વગેરે સંખ્યાબંધ મંત્ર સમાવેલા છે. તેમજ પાંજરામાં પક્ષીઓ દેખાડવાં, ટોપીમાં કુલ ઉગાડવાં, વિગેરે ઘણી જાતના જાદુના ખેલે ઉપરાંત શીવલીંગ પુજવાના લાભ, જમીનમાં દાટેલું ધન જોવા તથા પાણી જોવાની રીત, મુઠમાંની વસ્તુ કહેવાની રીત, સાપને મેહરો બનાવવાની રીત: વીંછી ઉતારનાર જાદુઈ જડીબુટી બનાવવાની રીત વગેરે ઘણી બાબતે આપવામાં આવી છે. કિં. રૂ. 1 પિસ્ટેજ ૦–૩–વધુ. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, રીચીરોડ-અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com