________________
૧૮
મોટા ભાઇએ ગુજરી જતાં પહેલાં ઘણી વખત મને ત્યાં શિકાર માટે આવવા આગ્રહથી આમ ત્રણે। આપ્યાં હતાં પરંતુ કોઇને કોઇ કામ વચમાંજ નિકળી આવવાથી આપને કિલ્લા નજરે જોવાને મને પ્રસ ગજ મળ્યા નહિ. ખરૂં છે કે-યાયામને સંયોગ હાય તોજ કાઇ કાર્ય અને છે. વારૂ, પણ સરદાર સાહેબ ! આપના અજયદૂર્ગની બાળતમાં લેકામાં જે વિચિત્ર અફવાઓ ફેલાઇ છે, શું તે ખરી હશે ? ” ખરૂ પૂછે તે મને તેવી અફવાએ! ઉપર વિશ્વાસજ નથી.
"C
1
..
કારણ કે તે હસતાં કહ્યું.
ખરી વાત નહીં પણ ફક્ત અવાજ ! ” દુજને હસતાં
"6
rr
જો એમજ છે તે હમણાં હમણાં તમે ત્યાં કેમ નથી રહેતા ? ” તેનું ખરૂં કારણ એજ કેહું એકલી હાવાથીજ ત્યાં રહેતે નથી. સિવાય જ્યારથી મે' રાજધાનીમાં નવું મકાન બંધાવ્યું છે ત્યાર
થાજ તે કિલ્લા ઉપરથી મારૂ ચિત્ત ઉઠી ગયું છે. ’
<
સરદાર ! તમે આ શું કહે છે? જે સ્થાનને માટે આપણા પૂર્વજોને અભિમાન હતું તેને ત્યાગ કરવે, એ યોગ્ય નથી. તમે મારાજ દાખલા હ્યા, મને મારા આ કિલ્લો જો કે ચેડા વખત માટે છેડવા પડે છે છતાં મને બહુજ ખરાબ લાગે છે. ’”
tr
તમે કહેા છે તે બરાબર છે. અને મારા તે કિલ્લા માટે હુજ માન છે. કારણ કે–આ સમયમાં તેના જેવા જીને, અભેધ શત્રુથી ન જીતી શકાય અને બધી વાતે સગવડવાળા કિલ્લે બીજો નહિ હોય. છતાં મારા મેટા ભાઇના મરણ પછી તે કિલ્લાની માબતમાં મારૂ ચિત્ત જરા કલુષિત અને ઉદાસ થયું છે. જ્યારે હું તે કિલ્લામાં રહું છું ત્યારે મારા મોટાભાઈના વખતની ઘણી વાર્તાનું મને સ્મરણ થઇ આવે છે અને તેથી હૃદય ઉદાસ, ચિંતાતુર અને દુ:ખી થઇ જાય છે. આવા આવા કારણાથી હું ત્યાં રહી શકતા નથી.
"C
તેમ થાય એ સ્વાભાવિક છે પણ કિલ્લાની બાબતમાં જે અવા સંભળાય છે તેમાં ખરૂ શું?”
“ કિલ્લાની બાબતમાં જેઅફવાએ ઉડી છે, તે ખરી છે, એમ મારે તમને કહેવું જોઇએ અને તે બાબતમાં મને પેાતાને અનુભવ થવાથી ખાત્રી પણ થઇ છે; છતાં તે અફવા તરફ તમે ધ્યાન નહીંજ આપે! અથવા આપનાં,.....
સજ્જને અજાય
cr
કાણુ મારાં બાળકો ? ” વયમાંજ સરદાર
ખીથી કહ્યું.
""
હા—આપતાંજ બાળા !
در
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com