________________
તને અમારી સિંહગુફાને અનુપમ અને અપાર વૈભવની કલ્પના પણ નહિ હોય! જ્યારે ત્યાંના મારા વૈભવ તું જોઈશ ત્યારે તને તારા અજયદુર્ગ તદ્દન તુચ્છ જશે.”
વજેસંધ ! આપણે પીછો પકડાયો છે.” અજએ હસતાં હસતાં કહ્યું.
ફિકર નહીં. તેમને આવવા દે! આપણે તે સર્વેને ગ્ય સત્કાર કરીશું.” વજેસંઘે બેપરવાહી જણાવી. - પીછો પકડાયો છે, તે વાત સાંભળતાં જ પ્રભાવતીના હૃદયમાં છુટકારો થશે, એવી આશાને ઉદય થયો, તે વખતે અજબસંધ પાછળ જેતે જે તે બોલ્યો-“વજેસંધ! હવે આગળના વળણ ઉપર હું ડુંક સૈન્ય લઈ ઉભો રહું છું અને તું આડે રસ્તેથી એકદમ આપણી ગુફાને રસ્તે પડ!”
નહીં. તે નહીં બને. તને એકલાને જ આફતમાં નાંખી હું કદિ પણ જઈશ નહિ. તે બન્ને સરદાર બહુજ બળવાન છે. હું હમણાં આ બુલબુલની ગોઠવણ કરી નાખું છું." તરતજ તેણે પિતાની ટુકડીમાંના સશક્ત અને વિશ્વાસુ બે માણસેને પિતાની પાસે બોલાવ્યા અને તેમને આઝાદર્શક સ્વરે કહ્યું-“જુઓ, તમને આ તમારી ભવિષ્યની રાણે સેંપવામાં આવે છે. તેને સાચવજો અને તરત જ એકદમ સહિસલામત રીતે આપણી ગુફામાં જઈ પહોંચજો.”
પોતાના માલેકને હુકમ સાંભળતાં પ્રભાવતીને સાથે લઈ બને વારે સિંહગુફા તરફ રવાના થઈ ગયા. બીજી તરફ તે બન્ને ભાઈઓ આવનારી આફતની સામે થવાની તૈયારી કરવા લાગ્યા. તેઓએ પિતાની ટુકડીને બહુજ સારી રીતે ગોઠવી અને રસ્તે રેકી અડગપણે ઉભા રહ્યા.
સામેથી આવનારાઓના સરદાર સજજન, દુર્જન અને કુમાર ચંદ્ર તેઓની નજરે પડતાંજ-પિતાના અપમાનને બદલે લેવાનો આમ તરતમાંજ વખત આવી મળેલ જોતાંજ-તે બને ભાઈઓને અનહદ આનંદ થશે. સરદાર સર્જનસિંહ અને દુર્જનસિંહ પિતાના સશસ્ત્ર સિપાઈઓ સાથે તેમની પાસે આવતાં જ પ્રભાવતીને ન જેવાથી તેઓ ગોટાળામાં પડી ગયા.
ખરેખર દુષ્ટએ તેને પિતાની ગુફામાં મોકલી આપી હશે. સરદાર દુનસિંહજી! હવે એ લેકના વ્યુહને તેડી નાંખી એકદમ પ્રભાવતીને છોડાવો!” દાંત-હઠ કરડતાં વૃદ્ધ સરદારે કહ્યું,
થોડી જ વારમાં ત્યાં યુદ્ધને આરંભ થશે. બન્ને પક્ષના સૈનિકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com