Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Catalog link: https://jainqq.org/explore/008903/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સા-ઈન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ । વાદિવેતાલ શ્રી શાન્તિસૂરીશ્વરજી મ. વિરચિત જીવવિચાર પ્રકરણ અર્થ સહિત મૂળ ગાથા, ગાથાર્થ, શબ્દાર્થ, અન્વય, સામાન્ય વિવેચત, વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા, પધાતુવાદ, છૂટા બોલ, કોઠા, યંત્રો, ચિત્રો વગેરે સહિત 原 : પ્રકાશક : (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) શ્રીમદ્ યશોવિજયજી જૈત સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈત શ્રેયસ્કર મંડળ - મહેસાણા કિંમત: : ૫.૬0-00 (છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ) Page #2 -------------------------------------------------------------------------- ________________ સન્ – દર્શન - જ્ઞાન - ચારિત્રાળ મોક્ષમા વાદિવેતાલ શ્રી શાન્તિસૂરીશ્વરજી મ. વિરચિત જીવવિચાર પ્રકરણ અર્થ સહિત મૂળ ગાથા, ગાથાર્થ, શબ્દાર્થ, અન્વય, સામાન્ય વિવેચન, વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા, પદ્યાનુવાદ, છૂટા બોલ, કોઠા, યંત્રો, ચિત્રો વગેરે સહિત કા : પ્રકાશક: (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત ) શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા (ગુજરાત) સ્ટેશન રોડ, પીન - ૩૮૪૦૦૧ વીર સં. ૨૫૩૫, ઈ. સ. ૨૦૦૯, વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ ઃ ૧૬મી નકલ ૨૦૦૦ કિંમત રૂ. ૬૦-૦૦ છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી જીવવિચાર પ્રકરણ સાથેની આ અગાઉ ચૌદ આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. આ સોળમી આવૃત્તિની ૨૦૦૦ નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. આ જીવવિચાર પ્રકરણ સાથેના પ્રકાશનમાં પ્રેસ દોષાદિના પ્રૂફ આદિ જોવાનું કાર્ય પરમપૂજ્ય પંન્યાસ શ્રીઅજિતશેખર વિજયજી ગણિ એ કરી આપેલ છે તેમના પ્રત્યે અમો આભાર વ્યક્ત કરીએ છીએ. ૩. સારા કાગળ, સુંદર છપાઈ તથા પાકું બાઈન્ડીંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવે છે. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન મહેસાણા સં. ૨૦૬૫ ડૉ. મફતલાલ જે. શાહ ઓ. સેક્રેટરી : પ્રાપ્તિસ્થાન: શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા (ગુજરાત) પીન - ૩૮૪૦૦૧ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ઠે. બાબુ બિલ્ડિંગ, પાલિતાણા (સૌરાષ્ટ્ર) : ગ્રંથ આયોજન શ્રતરત્નાકર ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૧૪. લિ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (પંદરમી આવૃત્તિની પ્રસ્તાવના) ચૌદમી આવૃત્તિની ૩૦૦૦ નકલો ખલાસ થતાં આ પંદરમી આવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે. ફક્ત મૂળ ગાથા ભાવાર્થ સાથે સમજી લેવા માટે શરૂઆતમાં ગોઠવણ છે. તે ઉપરથી જ જીવોના ભેદો, છૂટા બોલો વગેરે સમજવા માટે ભેદોનો કોઠો, છૂટા બોલ, નામો વગે૨ે આપ્યા છે. પછી પાંચ દ્વારોનો યંત્ર અને સમજ છે. પછી પ્રકરણમાં આવતાં શાસ્ત્રીય સમય તથા લંબાઈના માપનાં કોષ્ટકો છે. તથા કેટલાક પર્યાય શબ્દો તથા વધુ પ્રચલિત શબ્દો અર્થ સાથે આપ્યા છે. પછી સંબંધ સાથે શબ્દાર્થ, ગાથા, અન્વય, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સમજવા માટે આખું પ્રકરણ ફરીથી આપ્યું છે. પછી વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા આપ્યા છે. મુનિ મહારાજશ્રી દક્ષવિજયજી વિરચિત પદ્યાનુવાદ છેલ્લે આપેલ છે. જળબિંદુઓમાં ત્રસ જીવો, અઢીદ્વીપ, જંબુદ્વીપ અને ચૌદ રાજલોકનાં ચિત્રો તૈયાર કરાવી મૂક્યાં છે. એકંદરે અનેક રીતે વિવેચનાત્મક સમૃદ્ધિથી ગ્રંથ પુષ્ટ કર્યો છે. છેલ્લી આવૃત્તિમાં પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ સુધારા વધારા કર્યા છે. આ પ્રકરણના રચયિતા શ્રીમાન્ શાન્તિસૂરિજી છે એમ ઉક્ત પ્રકરણની પ્રાંતે આવેલી ગાથા ઉપરથી સ્પષ્ટ થાય છે. પણ કોની પટ્ટપરંપરાએ આવેલા આ શાન્તિસૂરિ છે ? તે સંબંધી તેમાં કે તે પ્રકરણની ટીકામાં કશો ઉલ્લેખ જણાતો નથી. તપાગચ્છની પટ્ટાવળીમાં તેમના સંબંધી આ પ્રમાણે વિગત મળી આવે છે“સંવત ૧૦૦૪માં જીવવિચાર પ્રકરણના કર્તા વડગચ્છના વાદિવેતાલ શાન્તિસૂરિ થયા. આ વાદિવેતાલનું બિરુદ તેઓશ્રીને લઘુ ભોજ રાજાએ આપ્યું હતું. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી સંવત ૧૦૯૭માં તેમણે શ્રીમાળીના ૭૦૦ ગોત્રને ધુલિકોટ પડવાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ તેમની રચી છે. તે ઉત્તરાધ્યયનની પાઈએ ટીકા કહેવાય છે. કાન્હોડ નગરમાં સંવત ૧૧૧૧માં તેમનું સ્વર્ગગમન થયું.” ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાને અંતે તેમણે પોતાને થારાપદ્રગચ્છીય જણાવ્યા છે, જે વડગચ્છની શાખા છે. પાલનપુર નજીકમાં રામસીણ ગામમાં એક દેરાસરજીમાં પ્રતિમાજીના પબાસણ ઉ૫૨ ૧૦૮૪માં થારાપદ્રગચ્છના શાન્તિભદ્ર-સૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ ઉપરથી શાન્તિસૂરિનું પૂરું નામ શાન્તિભદ્ર હોય એમ સંભવે છે. કેમકે-ગચ્છ, નામ અને સમય લગભગ મળતાં છે. શાન્તિસૂરિએ ધનપાલ પંડિત કૃત તિલકમંજરી ગ્રંથનું પણ સંશોધન કરેલ છે. આ ઉપરથી આ પ્રકરણ તેમણે અગિયારમા સૈકાના અંતમાં અથવા તો બારમા સૈકાની શરૂઆતમાં રચ્યું હોય Page #6 -------------------------------------------------------------------------- ________________ એમ જણાય છે. આ પ્રકરણ ઉપર પાઠક રત્નાકરજીએ સં. ૧૬ ૧૦માં બૃહવૃત્તિ રચી છે, અને લઘુવૃત્તિ મુનિ ક્ષમાકલ્યાણજીએ સં. ૧૭૮પમાં રચી છે. આ બન્ને વૃત્તિના આધારે અમે ઉક્ત ગ્રંથની સંસ્કૃત છાયા અને વિવેચન લખવા પ્રયાસ કર્યો છે. આ પ્રમાણે ત્રીજી આવૃત્તિમાં કર્તા વગેરે વિષે નિર્દેશ કર્યો છે. જીવ શાસ્ત્ર : આ પ્રકરણનો વિષય જીવોને લગતો છે. જૈન સાહિત્યમાં સ્કૂલ અને સૂક્ષ્મ વિગતથી ભરેલા એ વિષેના વિચારના સેંકડો ગ્રંથો મળી આવે છે. તે બધાના ટુંક સારરૂપ અને પ્રવેશક તરીકે આ પ્રકરણ છે. આ વિષયના સાહિત્યને હાલના લોકો પ્રાણી શાસ્ત્ર કહે છે. યુરોપના આધુનિક સંશોધકો મુસાફરી કરીને તેના ભેદો અને પ્રકારો એકઠા કરે છે. કેટલાક સંશોધકો એક એક પ્રાણી કે તેના વર્ગના આખા જીવનનો અભ્યાસ પ્રયોગશાળાઓ મારફત કરીને અનેક હકીકતો તારવે છે. પ્રાણીઓની વિવિધ ચૈતન્યશક્તિ, આહારપદ્ધતિ, ઈન્દ્રિયશક્તિ, જનનપ્રકાર, જીવનપ્રકાર, આયુષ્ય, શરીર રચના, ગુણ, સ્વભાવ વગેરે તત્ત્વોનું કરોડોના ખર્ચે પૃથક્કરણ કરે છે. પરંતુ એ તદ્દન અપૂર્ણ, અવ્યવસ્થિત અને પાશેરામાં પહેલી પૂણી બરાબર છે. જ્ઞાની પુરુષોએ જૈનશાસ્ત્રોમાં આ શાસ્ત્ર વિષે વર્ણવેલું જે કાંઈ લખેલું મળે છે, તેટલું જગત્ આગળ તેઓ હજારો વર્ષે પણ મૂકી શકશે કે કેમ? એ સંશય છે. કેમકે, કોઈ એક શોધ વિશે હાલના લેખકોએ પુસ્તકોનાં Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો લખ્યાં હોય છે, ત્યારે એ જ વાતનો પ્રાચીન ગ્રંથોમાં એકાદ પદ, શ્લોક કે ગાથામાં પણ સમાવેશ હોય છે. એવા સંક્ષિપ્ત સંગ્રહોના ગ્રંથોના ગ્રંથો ભરેલા છે. ચાર પ્રકરણો, કર્મગ્રંથો, મોટી સંગ્રહણી વગેરેમાં તો માત્ર સંક્ષિપ્તમાં વિષય નિર્દેશ જ છે. આગળના મોટા ગ્રંથો અને આગમોમાં વિશાળ પ્રસ્થાન માલૂમ પડે છે. તેની અગાધતાથી આશ્ચર્ય અને જ્ઞાનીઓની મહાશક્તિઓનો ભાસ થાય છે. છતાં તેમાંનો ઘણો ભાગ નાશ પામ્યો છે. જયારે એ ભાગ વિદ્યમાન હશે, ત્યારે તેમાં કેટલા પ્રમાણમાં વિવેચન હશે ? તેની કલ્પના પણ મુશ્કેલ છે. છતાં હાલ જે વિદ્યમાન છે, તેમાં હાલની શોધો કરતાં હજારો ગણા વિચારો ભર્યા પડ્યા છે, આપણે માટે તો એ જ્ઞાની પુરુષોનાં વચનો જ શરણરૂપ છે. નકામો બુદ્ધિભેદ કરીને ઝાંઝવાનાં જળ પાછળ દોડવાની જરૂર નથી. દુનિયા આજે દોડવાને પાટે ચડી છે, તેથી તે અટકે તેમ નથી. દોડી દોડીને થાકશે, ત્યારે હારીને રહેશે, અને આખર તો તેઓને પણ જ્ઞાની પુરુષોનાં જ વચનો શરણરૂપ છે. આધુનિક પ્રાણીશાસ્ત્રનું પુસ્તક, તે વિષય ઉપર લખાયેલા જુદા જુદા નિબંધો, જુદા જુદા લેખો, મુસાફરોનાં ભ્રમણ-વૃત્તાંતો, પેપરોમાં આવતા કેટલાક પ્રસંગો પ્રસંગે વાંચ્યા છે, વિચાર્યા છે. અને તેની સાથે યથાશક્તિ તુલના પણ કરી જોઈ છે. તેમાં કેટલુંક સામ્ય, કેટલાક મતભેદો, કેટલાકમાં તદ્દન જુદાપણું યે જોવામાં આવેલ છે. છતાં આજ સુધીના તુલનાત્મક અભ્યાસ ઉપરથી “જ્ઞાનીઓએ પ્રતિપાદન કરેલ ષડુ-જીવનિકાયનું સ્વરૂપ હજી સુધી Page #8 -------------------------------------------------------------------------- ________________ અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાયો છે. બીજા અભ્યાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તો લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે. વસ્તુસ્થિતિ આવી હોવાથી, બહારની વાતો, આકર્ષક જાહેરાતો વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોનાં વચનો તરફ દુર્લક્ષ્ય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ. યુરોપના વિદ્વાનો પોતાના વિજ્ઞાનના નકરા પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખૂબીથી, મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી લાવે છે. તેથી આપણે ભુલાવો ખાઈને તે તરફ સહજમાં દોરવાઈ જઈએ છીએ. કારણકે આપણા ભાઈઓ પણ તેના ભોગ થઈ ચૂકેલા હોય છે, અને તેના વિશ્વાસમાં એવી જ રીતે દોરવાયેલ હોય છે. આમ ભુલભુલામણીની પરંપરા ચાલે છે. આ પ્રકરણમાંની કેટલીક બાબતો કોઈને સમજાય, કોઈને ગળે ન ઉતરે, પણ તેથી તેમાં સંશય રાખવાને કારણ નથી. કેમકે, આગળના ગ્રંથોમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલી હોય છે. પછી શંકાને અવકાશ જ રહેતો નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથોના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઊતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણો લખ્યાં હોય છે. જો બુદ્ધિમાં ઉતર્યા ન હોય, તો તેઓ પણ લખે નહીં. તેઓના બીજા ગ્રંથો જોવાથી આ પ્રકરણો લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાનો હતા, એવી ખાતરી કરી શકીએ છીએ. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓની સજીવસૃષ્ટિ : “સર જગદીશચંદ્ર બોઝનું જીવનકાર્ય” એ મથાળાનો એક લેખ પ્રોફેસર Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ કાન્તિલાલ છગનલાલ પંડ્યાએ (એમ. એ.) વીસમી સદીના ત્રીજા પુસ્તકના પહેલા અંકમાં લખ્યો છે, તેમાં સર જગદીશચંદ્રે પ્રાણીઓ અને વનસ્પતિઓનાં લક્ષણોની એકતા પ્રયોગો દ્વારા સિદ્ધ કરી છે, તે સંબંધી કેટલીક હકીકતો ઉપયોગી જાણી અહીં દાખલ કરી છે. ડૉક્ટર બોઝ-“વનસ્પતિઓનાં અને પ્રાણીઓનાં લક્ષણો ભિન્ન ભિન્ન ગણાતાં હતાં. તેમાંનાં ઘણાં લક્ષણો બન્નેયમાં સમાન છે, તેમજ લોખંડ જેવી ધાતુઓમાં પણ સજીવ પદાર્થોનાં લક્ષણો છે’ એમ સિદ્ધ કર્યું છે. આપણી પેઠે તેઓ ટાઢથી ઠરી જઈ મુડદાલ થાય છે, હુંફથી તેજીમાં આવે છે, દારૂ જેવા માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે, અથવા ઘેનમાં પડે છે, ખરાબ હવાથી ગૂંગળાઈ જાય છે, અતિ શ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી મૂર્છા પામે છે, વીજળીથી વિશેષ ચંચળ થાય છે, વરસાદથી સુસ્ત થાય છે. સૂરજની રોશનીથી સ્ફૂર્તિ પ્રગટ કરે છે, અને ઝેર કે બળાત્કારથી પ્રાણ ત્યજે છે, વૃદ્ધિ-ક્ષય, સુખદુ:ખ, ટાઢ-તડકો, થાક-આરામ, નિદ્રા-પોઢણ સર્વ આપણી માફક તેઓ પ્રગટ કરે છે. અત્યાર સુધી આપણે તેની ભાષા સમજતા ન હતા, આપણાં નેત્રો એની લાગણીઓ જોઈ શકતી ન હતા, તેથી આપણે તેને જડ માનતા હતા, તથા નિર્જીવ કહેતા હતા. હવે ડૉક્ટર બોઝે એમને બોલતા કર્યા છે, કહો કે એમની બોલી આપણને શીખવી છે. વનસ્પતિને એમણે કલમ આપી છે. કલમથી જે પાત્રો લખાય, તેમાં આ બિચારા હવે પોતાનું હૈયું ઠાલવે છે. ડૉ. બોઝે એક યંત્ર બનાવ્યું છે. એક ઝીણી રેશમી દોરી વતી છોડવાનાં પાંદડાંને એક Page #10 -------------------------------------------------------------------------- ________________ નાના અને બહુ સારી રીતે ગોઠવેલા લીવરના એક હાથે સાથે જોડવામાં આવે છે. લીવરનો બીજો એક લાંબો પાતળો સીધો લટકતો તાર હોય છે. પાંદડામાં એવી લગાર પણ ગતિ હોય કે-જે આંખે પણ દેખાય નહિ-તોપણ તે ગતિ આ રચનાથી લીવર દ્વારા તારમાં એટલા ગણી મોટી થાય છે, કે જેથી તે સ્પષ્ટ સમજી શકાય છે. તારની નીચેની અણીને જરાક વાળવામાં આવે છે. અને, તે વળેલી અણી એક મેશથી કાળા કરેલા કાચને અડકેલી રહે છે. એક બાજુથી તે તારને વિજળીક આંદોલનો આપીને ઇચ્છા મુજબ ગતિથી હલાવી શકાય છે. બીજી બાજુથી અમુક ચોક્કસ ગતિથી કાળો કાચ નીચે ઉતરે છે. જ્યાં અને જયારે કાચને અડકે છે, ત્યાં અને ત્યારે ઝીણું ટપકું મેશના ઊખડી જવાથી થાય છે. આ તાર તે વનસ્પતિની કલમ, કાળા કાચ તે પત્ર, ને ટપકાઓ તે તેઓના અક્ષરો. આ નાજુક યંત્રથી વનસ્પતિની ગૂઢ હિલચાલો તથા હાવભાવો હજાર ગણા મોટા થાય છે. કમળનું ફૂલ કે કોબીની ગાંઠ આ જ લેખિનીથી પોતાનું આત્મવૃત્ત પ્રગટ કરી શકે છે. સ્નાયુમાત્રનું એ એક લક્ષણ છે કે, જ્યાં સુધી તે સજીવ હોય, ત્યાં સુધી એને વીજળીનો ધક્કો લાગતાં તે એકદમ સંકોચાય છે. વનસ્પતિમાં આવા આંચકા અને સંકોચો એટલા બારીક હોય છે કે, જે આ યંત્રથી વિપુલ થાય છે, ત્યારે જ તે પકડાય છે. આપણા સ્નાયુ જેમ મહેનતથી થાકી જાય છે, અને થાક ઊતર્યા પછી જ ફરી મહેનત કરી શકે છે, તેમ વનસ્પતિના સ્નાયુ પણ થાકથી સુસ્તી બતાવે છે, અને પૂરો આરામ મળ્યા પછી ક્રિયાવાનું થઈ શકે છે. વનસ્પતિને જ્ઞાનતંતુ છે, હૃદય છે, તેની વૃદ્ધિ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ થાય છે, અને તેનું સ્મરણ થાય છે. આ બધા પ્રયોગો તેમણે અનેક વનસ્પતિ ઉપર યંત્રો દ્વારા અજમાવ્યા છે. (વિશેષ જિજ્ઞાસુઓએ આખો લેખ વાંચવા જેવો છે.) હાલના જમાનામાં વિવિધ વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાનના ભારતીય ગ્રંથોના પઠન-પાઠન અને સંશોધન પ્રવૃત્તિ ઉપર, પરદેશીઓના હથિયારરૂપ બની દયાનંદ સરસ્વતીએ મોટો ફટકો મારીને ભારતીય પવિત્ર મહાસાહિત્યનો ભયંકર દ્રોહ કર્યો છે. દયાનંદ સરસ્વતીના વિચાર વાતાવરણના ઘડતરમાં આધુનિક શિક્ષણે જ પરિવર્તન આણ્યું હતું. વિદેશી સાહિત્યને સ્થાન આપવા માટે સ્વદેશી સાહિત્ય ઉપર અણગમો ઉત્પન્ન કરાવી દેવાના પ્રચારમાં અસાધારણ મદદગાર હોવાને લીધે સ્વામીજીને લોકપ્રિય અને રાજયમાન્ય કરવા વાદવિવાદમાં પરદેશી જજો આડકતરી રીતે તેનો પક્ષ લેનારા જણાયા હતા. કેટલાક પરચૂરણ ગ્રંથો આગળ કરીને ભારતીય શાસ્ત્રગ્રંથોની એક ઝપાટે નિંદા કરી છે, એકલા વેદને જ પ્રામાણિક માની “બધા ખોટા છે” એમ જોરશોરથી જાહેર કરી પ્રજાનું મન પ્રાચીન શાસ્ત્રો ઉપરથી ઉઠાડી નાંખ્યું, શ્રદ્ધા ડગાવી દીધી, આખો પ્રવાહ બદલી નાંખ્યો. જે ઇચ્છા-તેના નિબંધો ઉપરથી-લોર્ડ મેકોલેની હતી, તે સ્વામીજી મારફત ચાલાક વિદેશીઓએ પાર પાડી હતી. સ્વામીજીએ હથિયાર બની, તેનો અમલ કરી આપ્યો. આ દેશમાં દેશીઓ પાસેથી પોતાનું કામ લેવાની પરદેશીઓની અજબ યુક્તિ છે, તે સ્વામીજી સમજી ન શક્યા. એકલા વેદો ભણીને બેસી રહ્યું Page #12 -------------------------------------------------------------------------- ________________ ચાલે તેમ તો હતું જ નહીં, વેદોથી ન ચાલ્યું એટલે સ્કૂલો, કૉલેજો ઉઘડાવી દેશના લાખો-કરોડો રૂપિયા ખર્ચા, પણ તેમાં પાક્યપુસ્તકો પરદેશી લેખકોએ લખેલા, તેઓએ પસંદ કરેલા. તેના ઉતારા અને તેના સંગ્રહરૂપ જ ચાલ્યા. પતંજલિનું યોગશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર, ચરકની સંહિતા, શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ વગેરે ભારતના ભૂષણરૂપ ગ્રંથો બાજુએ રહી ગયા, અને આર્યેતર પરદેશીઓના ગ્રંથોના પ્રચારનો ધોધ ચાલ્યો, સ્વામીજીના આ કૃત્યને દ્રોહ સિવાય બીજું નામ આપી શકાતું જ નથી. તેમણે જૈન દર્શનના ખંડન પ્રસંગે જૈન શાસ્ત્રમાં વર્ણવાયેલ જીવના સ્વરૂપની મશ્કરી ઉડાવવામાં ભારતીય સાહિત્યની ખૂબી વિષેની તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈપણ વ્યક્ત કર્યાનું જોવામાં આવતું નથી. તેમના વિચારોને તે લોકો જ માન આપે છે કે જેઓ હાલના વિજ્ઞાનથી અંજાય ને એકરૂપે યા બીજા રૂપે તે વિજ્ઞાનના અંધ અનુયાયી થયેલા છે. હાલના વિજ્ઞાનેય હાડકાં વગેરે એકઠાં કરીને પ્રાચીન કાળમાં પ્રાણીઓ કેવડાં મોટાં હતાં ? તેની જે શોધો બહાર મૂકી છે, તે સાંભળીને સ્વામીજી જીવતા હોત તો પોતાના અજ્ઞાન ઉપર પોતે જ ફિટકાર વરસાવત. આર્ય પ્રજાનાં બાળકોને ખાસ કર્તવ્ય છે કે, હાલનું વિજ્ઞાન ગમે તેટલી મથામણ કરે, પણ ભારતીય જ્ઞાની પુરુષોના આશય સમજવાને માટે હજુ તેમને સેંકડાઓ જોઈશે. વાસ્તવિક અને સત્યજ્ઞાન એટલું બધું અગાધ છે તે જગત્ પાસે કબૂલ કરાવવું જોઈએ. પરંતુ સ્વામીજીને એ કાંઈ ન સૂઝયું. આપણા આર્યબંધુની Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભૂલને માટે આપણે શરમાવું રહ્યું. અસ્તુ. હાલનો જમાનો, હાલનું વિજ્ઞાન, તેની શોધખોળો વગેરે ઉપર દષ્ટિપાત કરીને કહેવામાં આવે છે કે પરમાત્મા મહાવીરદેવનાં વચનો સર્વથી સાચાં અને હિતકારક છે, તે જ શરણરૂપ છે. અહીં તુલના કરી બતાવવાની ઇચ્છા હતી. પરંતુ ગ્રંથ કરતાં પ્રસ્તાવના વધી જાય, તેથી બીજા પ્રસંગ ઉપર રાખીશું. જીવવિચાર સમજવાને આવું સંક્ષેપમાં સરળ અને વ્યવસ્થિત પ્રકરણ બીજું જોવામાં આવતું નથી. જીવોના ભેદો વિષે શ્રીજીવાભિગમ સૂત્ર તથા શ્રી પન્નવણા સૂત્ર વગેરેમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે, તે સામાન્ય જીવો ન સમજી શકે. માટે પ્રાથમિક ભૂમિકારૂપે આ પ્રકરણ ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. ટીકામાં બીજી ઘણી બાબતો વિસ્તારથી છે, પરંતુ તે અમોએ છોડી દીધી છે. સંસ્કૃત ભાષાના અભ્યાસીઓએ તે ખાસ વાંચવા જેવી છે, તેમાંનો કેટલોક વિષયસંગ્રહ ઘણો જ ઉપયોગી છે. – પ્રકાશક Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧-૧૫. ૧-૧૫. ૧૫ વિષયઃ પૃષ્ઠઃ | ૮. પાંચ ધારોનો સંક્ષેપ - ૨૭ ૧. મૂળ ગાથાઓ - ૯જીવના ભેદો ઉપર પાંચ ૨. ગાથાર્થ – દ્વારોનો કોઠો - ૩૩ ૩. જીવોના મુખ્ય ૧૦. પાંચ દ્વારોની કેટલીક ભેદોની સમજ – ૧૫ સમજ ૪૧ ૪. કેટલાંક નામો - ૧૮ ૧૧. કેટલાક પર્યાય શબ્દો- ૫૦ ૫. જીવોના મુખ્ય ૧૨. સંબંધ - પર ભેદોનો કોઠો – - ૨૦ ૧૩. જીવવિચાર ૬. જીવવિચારમાં (ભાગ ૧ લો) વપરાયેલા માપો (સામાન્ય વિવેચન સહિત) ૫૭ ની સમજ - ૧. મંગલાચરણ, વિષય, ૧. લંબાઈનાં માપ- ર૪ સંબંધ, પ્રયોજન, ૨. સંખ્યા અધિકારીઓ(૧) લોકપ્રસિદ્ધ સંખ્યા- ૨૪ જીવોના મુખ્ય (૨) જૈનશાસ્ત્રીય સંખ્યા- ૨૪ બે ભેદો૩. વખતનાં માપ – ૨૫ ૧. સંસારી જીવોના (૧) વ્યવહાર તથા બે ભેદો શાસ્ત્ર પ્રસિદ્ધ માપો - રપ | ૧. સ્થાવર જીવોના (૨) વખત ગણવાનાં | પાંચ ભેદોજૈન શાસ્ત્રીય માપો - રદ | ૧. બાદર૭. પાંચ દ્વારોની ટુંકી સમજ -૨૬ | ૧. પૃથ્વીકાય જીવો - ૬૪ ૨. અપ્લાય જીવો - ૬૭ ૨૪ ૨૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩. અગ્નિકાય જીવો- ૬૮ | ૩. કેટલાક ચૌરિન્દ્રિય ૪. વાયુકાય જીવો - ૬૯ | જીવો ૮૭ ૫. વનસ્પતિકાય જીવો-૭૧ | ૨. પાંચ ઇન્દ્રિયવાળા જીવોના ૧. વનસ્પતિકાય જીવોના | મુખ્ય ભેદો - ૮૯ મુખ્ય બે ભેદો - ૭૧ | ૧. નારકના ભેદો – ૮૯ ૨. સાધારણ વનસ્પતિકાય ૨. પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ ની વ્યાખ્યા - ૭૧ જીવો તેના મુખ્ય ત્રણ ૩. કેટલાક સાધારણ ભેદોવનસ્પતિકાય જીવો- ૭૨ | ૧. કેટલાક જલચર જીવો - ૯૩ ૪. સાધારણ વનસ્પતિકાય ૨. સ્થલચર તિર્યંચોના ત્રણ જીવોના ભેદોનો ઉપસંહાર | ભેદો અને જીવો – ૯૪ અને તેના લક્ષણની | ૩. આકાશમાં ઉડનારા પક્ષીઓ સૂચના ૭પ | અને તેના ભેદો - - ૯૫ ૫. સાધારણ વનસ્પતિકાયનું | ૪. સંમૂચ્છિમ અને ગર્ભજ વિશેષ લક્ષણ - ૭૬ | પંચેન્દ્રિય તિર્યંચો અને ૬. પ્રત્યેક વનસ્પતિકાય જીવો મનુષ્યો - ૯૭ તેનાં લક્ષણ અને ભેદો -૭૮ | ૪. દેવોના પેટા ભેદો સાથે ૨. સૂક્ષ્મ સ્થાવર જીવો- ૭૯ મુખ્ય ભેદો - ૧૦૧ ૧. ત્રસ જીવો - ૮૨ | ૨. સિદ્ધના જીવોના પ્રકાર ૧૦૬ ૧. વિકલેન્દ્રિયો - જીવવિચાર (ભાગ-૨) ૧૦૮ ૧. કેટલાક બેઇન્દ્રિય જીવોના ભેદો ઉપર પાંચ જીવો – દ્વારો - ૧૦૮ ૨. કેટલાક તે ઇન્દ્રિય || ૧. પાંચ દ્વારોનાં નામજીવો – ૮૪ | ૧. શરીરની ઉંચાઈ - ૧૦૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. એકેન્દ્રિયોના શરીરની ઉંચાઇ - ૨. વિકલેન્દ્રિયોના શરીરની ઉંચાઈ - ૬. ૩. નારક જીવોના શરીરની ઉંચાઈ - ૧૧૧ ૪. ગર્ભજ તિર્યંચોના શરીરની ૧૧૨ ઉંચાઈ - ૫. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયો ના શરીરની ઉંચાઇ - ૧૧૩ અને ગર્ભજ ચતુષ્પદ મનુષ્યના શરીરની ઉંચાઇ ૭. દેવોના શરીરની ઉંચાઇ - ૨. આયુષ્યદ્વાર - ૧. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય - ૨. વિકલેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય - ૩. દેવોનું ઉત્કૃષ્ટ ૧૦૯ આયુષ્ય - ૪. નારકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૧૦ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૫ ૫. ગર્ભજ ચતુષ્પદ તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય - ૬. ગર્ભજ મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય - ૧૧૮ ૭. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોનું ૮. ૯. ઉત્કૃષ્ટ આયુર્થી - સૂક્ષ્મ એકેન્દ્રિય - ૧૧૯ ૧૨૦ સાધારણ વનસ્પતિકાય - સંમૂચ્છિમ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨૦ બન્ને દ્વારોનો ઉપસંહાર - ૧૨૧ ૩. ૧૨૨ ૧. ૪. ૧. સ્વકાયસ્થિતિ દ્વાર એકેન્દ્રિયોની સ્વ. સ્થિતિ - ૨. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ - પ્રાણ દ્વાર - એકેન્દ્રિય અને ૧૧૮ ૩. સંશી તથા અસંજ્ઞી પંચેન્દ્રિયોના પ્રાણો તથા ઉપસંહાર ૧૨૨ ૧૨૩ ૧૨૪ વિક્લેન્દ્રિયોના પ્રાણો- ૧૨૪ ૧૨૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪. મરણની વ્યાખ્યા, પ્રાણદ્વારનો ઉપસંહાર - ૪. ઉપદેશ - ૫. યોનિદ્વાર - ૧. એકેન્દ્રિયોની યોનિ સંખ્યા - ૨. બાકીના જીવોની ૧૨૬ ૧૨૮ ૧૩૦ ૧૩૦ યોનિઓની સંખ્યા - ૧૩૧ ૪. કુલ યોનિઓની સંખ્યા - ૧૩૨ ૨. સિદ્ધોના એકી સાથે પાંચ દ્વારો - ૧૩૨ ૩. યોનિઓની ભયંકરતા - ૧૩૩ ૨. યોનિઓનો ઉપદેશ - ૧૩૪ ૧૬ 卐 ૩. ૧૪. જીવવિચાર વિશેષાર્થ - ગ્રન્થનો ઉપસંહાર - ૧૩૬ ૨. ૩. ૪. ૧. જીવના વિવિધ પ્રકારો ૧૪૦ સર્વ જીવોના ભેદો - ૧૪૧ વીજળીની ચિત્તતા -૧૪૫ વનસ્પતિકાયનું વિવેચન - ૧૫૨ ૫. વનસ્પતિ જીવોના શરીર ની વિવિધતા ૬. સ્થાવર જીવોમાં જીવસિદ્ધિ ૧૩૬ ૧૫. સંસ્કૃત છાયા - = ૧૬. જીવવિચાર પદ્યાનુવાદ - ૧૫૭ ૧૫૯ ૧૮૦ ૧૮૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री - जीवविचार- प्रकरणम् [आर्यावृत्तम्] भुवणपईवं वीरं, नमिऊण भणामि अबुह - बोहत्थं । जीवसरूवं किंचि वि, जह भणियं पुव्वसूरीहिं ॥ १ ॥ (थार्थ) भंगणाय२९, विषय-संबंध, प्रयो४न मने अधिकारीमो : ભુવનમાં દીપક સમાન મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂર્વના આચાર્યોએ જેમ-કહ્યું છે (તમ) હું જીવોનું ટૂંકુ સ્વરૂપ-અજ્ઞાન જીવોને સમજાવવા કહું છું. ૧. जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । पुढवी-जल-जलण-वाऊ-वणस्सई थावरा नेया ॥ २ ॥ वोन : संसारीवोन : मने स्था१२वोन : महो : જીવો મોક્ષમાં ગયેલા અને સંસારી (એમ બે પ્રકારે છે.) ત્રસ भने स्थावर संसारी (®वो) छे. पृथ्वी, पा, मग्नि, वायु भने वनस्पति स्थावर ®पो Hit. २. फलिहमणिरयणविद्दुम-हिंगुलहरियालमणसिलरसिंदा । कणगाइ-धाउ-सेढी, वनिय-अरणेट्टय-पलेवा ॥ ३ ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સન્મ-તૂરી-ઝાં, મી-પાપનાફો ને सोवीरंजणलुणाइ, पुढवीभेयाई इच्चाइ ॥ ४ ॥ ૧. પૃથ્વીરૂપે જીવો :સ્ફટીક, મણિ, રત્ન, પરવાળા, હિંગળો, હડતાળ, મણશિલ, પારો, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટ્ટો અને પારેવો પાષાણ-૩. અબરખ, તેજંતુરી, ખારો, માટી અને પથ્થરની અનેક જાતિઓ. સુરમો અને મીઠું વગેરે પૃથ્વી (રૂપ જીવો)ના ભેદો (છે) ૪. भोमंतरिक्खमुदगं, ओसा हिम करग हरितणू महिआ । हुंति घणोदहिमाइ, भेआणेगा य आउस्स ॥५॥ ૨. પાણીરૂપે જીવો :ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનોદધિ (ઘાટો સમુદ્ર) વગેરે પાણી(રૂપ)ના અનેક પ્રકારો છે. ૫. इंगाल जाल मुम्मुर, उक्कासणि कणग विज्जुमाइया । अगणिजियाणं भेया, नायव्वा निउणबुद्धीए ॥ ६ ॥ ૩. અગ્નિરૂપે જીવો - અંગાર, જવાલા, તણખા, ઉલ્કાપાત, અશનિ, કણીયા, વીજળી વગેરે અગ્નિ(રૂપ) જીવોના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬. Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ उब्भामग-उक्कलिया, मंडली महसुद्धगुंजवाया य । घणतणुवायाइया, भेया खलु वाउकायस्स ॥ ७ ॥ ૪. વાયુરૂપે જીવો :ઉત્ક્રામક, ઉત્કલિક, વંટોળિયો, મોટો કે મોઢાનો શુદ્ધ અને ગુંજારવ કરતો વાયુ. ઘન(ઘાટો) અને તનુ (પાતળો) વાયુ વગેરે વાયુરૂપ કાયા=શરીરવાળા (જીવો)ના જ ભેદો છે. ૭. साहारणपत्तेया वणस्सइ, जीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणू, एगा साहारणा ते उ ॥ ८ ॥ પ વનસ્પતિ રૂપે જીવોના ભેદો અને સાધારણ વનસ્પતિ જીવોની વ્યાખ્યા : શાસ્ત્રમાં વનસ્પતિ જીવો - સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે કહ્યા છે. જે અનંત (અનંતજીવો)નું એક શરીર, તેઓ જ સાધારણ છે. ૮. कंदा अंकुर किसलय-पणगा सेवाल भूमिफोडा य । अल्लयतिय गज्जर-मोत्थ वत्थुला थेग पल्लंका ॥९॥ સાધારણ વનસ્પતિરૂપે જીવો - કંદો, અંકુરાઓ, કૂંપળો, પણગ-નીલફુગ, શેવાળ, ભૂમિફોડા, આદ્રકત્રિક, ગાજર, મોથ, વત્થલા, થેગ, પાલખું. ૯ कोमलफलं च सव्वं, गूढसिराइं सिणाइपत्ताइ । थोहरि कुंआरिगुग्गुलि-गलोयपमुहाइ छिन्नरुहा ॥ १० ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સર્વે કૂણાં ફલ, ગુપ્ત નસોવાળાં શણ વગેરેનાં પાંદડા અને દવા છતાં ઊગે તેવા થોર, કુંવાર અને ગળો વગેરે. ૧૦. इच्चाइणो अणेगे, हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं, लक्खणमेयं सुए भणियं ॥ ११ ॥ ઇત્યાદિ અનંતકાય (જીવો)ના અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રોમાં આ નિશાની કહી છે. ૧૧. गूढसिरसंधिपव्वं, समभंगमहीरगं च छिन्नरुहं । साहारणं सरीरं, तव्विवरियं च पत्तेयं ॥ १२ ॥ સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ-ઓળખવાની નિશાનીઓ છૂપા રહેલ નસો, સાંધા અને ગાંઠોવાળું, ભાંગતા એક સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું, અને કાપ્યા છતાં ફરીથી ઊગનારું સાધારણ વનસ્પતિકાય શરીર (છે), અને તેથી વિરુદ્ધ પ્રત્યેક વનસ્પતિ (શરીર) છે. ૧૨. एगसरीरे एगो, जीवो जेसिं तु ते य पत्तेया । फलफुलछल्लिकट्ठा-मूलगपत्ताणि बीयाणि ॥ १३ ॥ પ્રત્યેક વનસ્પતિજીવોનું લક્ષણ અને પ્રત્યેક વનસ્પતિરૂપે જીવો જેઓના એક શરીરમાં એક જીવ (હોય), તે પ્રત્યેક વનસ્પતિ જીવો-ફલ, ફુલ, છાલ, લાકડું, મૂળ, પાંદડા અને બીજ (રૂપે હોય છે.). ૧૩. Page #22 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ पत्तेयतरुं मुत्तुं, पंचवि पुढवाइणो सयललोए । सुहुमा हवंति नियमा, अंतमुहुत्ताऊ अद्दीसा ॥ १४ ॥ પાંચ સૂક્ષ્મ જીવોઃ પ્રત્યેક વનસ્પતિકાયને છોડીને પૃથ્વીઆદિ પાંચેય(ના સૂક્ષ્મ ભેદ છે કે જે)સૂક્ષ્મો અવશ્ય સર્વલોકવ્યાપી છે, અદશ્ય છે ને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા છે. ૧૪ संख कवड्डय गंडुल, जलोय चंदणगअलसलहगाई । મેર જિમિ પૂયા, વૈવિય માવાાડું ॥ ૧ ॥ ત્રસજીવો – બેઇન્દ્રિય જીવોઃ - J શંખ, કોડા, ગંડોલા, જળો, આયરિયા, અળસિયા, લાળિયા વગેરે, મામણમુંડા, કરમિયા, પોરા અને ચુડેલ વગેરે બેઇન્દ્રિય જીવો છે. ૧૫. गोमी मंकणजुआ, पिप्पीलिउद्देहिया य मक्कोडा । કૃત્તિય-મિત્ત્તીઓ, સાવય-મોળીડાઓ ॥ ૬ ॥ गद्दहयचोरकीडा, गोमयकीडा य धन्नकीडा य । થુ ગોવાલિય ફળિયા, તેયિ ફંોવાર્ફ ॥ ૨૭ ॥ તેઇન્દ્રિય જીવો : કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઊધઇ, મંકોડા, ઇયળ, ઘીમેલ, સાવા અને ગીંગોડાની જાતો. ૧૬. Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ (તથા) ગધૈયા, વિષ્ટાનાં જીવડાં, છાણનાં જીવડાં, ધનેડાં, કંથવા, ગોપાલિકા, ઇયળ અને ઇંદ્ર ગાય વગેરે તેઇન્દ્રિય (જીવો છે) ૧૭. દ चउरिंदिया य विच्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय डंसा मसगा, कंसारी कविलडोलाई ॥ १८ ॥ ચઉરિન્દ્રિય જીવો અને-વીંછી, બગાઇ, ભમરા, ભમરીઓ, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળિયા અને ખડમાંકડી વગેરે ચરિન્દ્રિયો છે. ૧૮. पंचिंदिया य चउहा, नारयतिरिया मणुस्स देवा य । नेरइया सत्तविहा, नायव्वा पुढवीभेएणं ॥ १९ ॥ પંચેન્દ્રિય જીવોના ભેદો અને નારક જીવોના ભેદોપાંચ ઇન્દ્રિયવાળા જીવો ચાર પ્રકારે-નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો છે. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ ના૨કો સાત પ્રકારે જાણવા.૧૯. जलयरथलयरखयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार मच्छ कच्छव, गाहा मगरा य जलचारी ॥२०॥ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ભેદો અને જલચર જીવો :પાણીમાં ફરનારા, જમીન પર ફરનારા, અને આકાશમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ઊડનારા (એમ) ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યો છે. મોટા મગરમચ્છો, માછલાં, કાચબા, ગ્રાહ(ઝુંડ) અને મગર એ પાણીમાં રહેનારા (છે.) ૨૦. चउप्पय उरपरिसप्पा, भुयपरिसप्पा य थलयरा तिविहा । गोसप्पनउलपमुहा, बोधव्वा ते समासेणं ॥ २१ ॥ સ્થલચર પંચેન્દ્રિય જીવોના ભેદો અને જીવોઃચોપગાં, પેટે ચાલનારા અને હાથે ચાલનારા એ ત્રણ પ્રકારે જમીન ઉપર ફરનારા(તિર્યંચ પંચેન્દ્રિય જીવો) છે. તે ટૂંકમાં બળદ, સર્પ અને નોળિયા વગેરે જાણવાં. ૨૧. खयरा रोमयपक्खी, चम्मयपक्खी य पायडा चेव । नरलोगाओ बाहिं, समुग्गपक्खी विययपक्खी ॥ २२ ॥ ખેચર જીવો અને તેના ભેદો :સંવાટીની બનેલી પાંખવાળાં અને ચામડાની બનેલી પાંખવાળાં પક્ષીઓ તો જાણીતાં જ છે. અઢીદ્વીપની બહાર સંકોચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળાં પક્ષીઓ હોય છે. ૨૨ सव्वे जल-थल-खयरा, समुच्छिमा गब्भया दुहा हुंति । कम्माकम्मगभूमि, अंतरदीवा मणुस्सा य ॥ २३ ॥ પંચેન્દ્રિય તિર્યંચોના મુખ્ય ભેદો અને મનુષ્યના ભેદોદરેક જાતના જલચર, સ્થલચર અને ખેચર (જીવો) Page #25 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે હોય છે. અને કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તર્કંપોમાં મનુષ્યો છે. ૨૩. दसहा भवणाहिवई, अट्ठविहा वाणमंतरा हुंति ।। जोइसिया पंचविहा, दुविहा वेमाणिया देवा ॥ २४ ॥ દેવોના-મુખ્ય પેટા ભેદો સાથે - મુખ્ય ભેદો :ભવનાધિપતિ દશ પ્રકારે, વાણવ્યંતરો આઠ પ્રકારે, જયોતિષ્ઠો પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે છે. ૨૪. सिद्धा पनरसभेया, तित्थातित्थाइसिद्धभेएणं । एए संखेवेणं, जीवविगप्पा समक्खाया ॥ २५ ॥ મોક્ષમાં ગયેલા-સિદ્ધના જીવોના ભેદો અને જીવોના ભેદોના પ્રકરણનો ઉપસંહારતીર્થ, અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારે છે. જીવોના એ ભેદો ટૂંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે) ૨૫. एएसिं जीवाणं, सरीरमाऊ ठिई सकायम्मि । पाणा जोणिपमाणं, जेसिं जं अस्थि तं भणिमो ॥२६॥ શરીરની ઉંચાઈ, આયુ વાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓ એ પાંચ દ્વારોના પ્રકરણની શરૂઆત :- શરીર, આયુષ્ય, સ્વકામાં સ્થિતિ, પ્રાણ અને યોનિઓનું પ્રમાણ-એ જીવોમાં જેને જે છે, તે કહીએ છીએ. ર૬. Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ अंगुलअसंखभागो, सरीर-मेगिंदियाण सव्वेसि ।। जोयणसहस्समहियं, नवरं पत्तेयरुक्खाणं ॥ २७ ॥ ૧. શરીરની ઊંચાઈ :બધા એકેન્દ્રિયોનું શરીર આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. ફક્ત-પ્રત્યેક વનસ્પતિકાયનું કંઇક અધિક હજાર યોજન છે. ર૭. बारस जोयण तिन्नेव, गाउआ जोयणं च अणुक्कमसो । बेइंदिय तेइंदिय - चउरिदियदेहमुच्चत्तं ॥ २८ ॥ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિયનાં શરીરોની ઊંચાઈ અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉ અને (એક) યોજના (છે). ૨૮. धणुसयपंचपमाणा, नेरइया सत्तमाइ पुढवीए । तत्तो अद्धद्भुणा, नेया रयणप्पहा जाव ॥ २९ ॥ સાતમી (નારક) પૃથ્વીમાં નારકો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા છે. ત્યાંથી રત્નપ્રભા નારક સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા. ૨૯. जोयणसहस्समाणा, मच्छा उरगा य गब्भया हुंति । धणुहपुहुत्तं पक्खीसु, भुअचारी गाउअपुहुत्तं ॥ ३० ॥ માછલાં (જલચર) અને ગર્ભજ ઉરપરિસર્પો હજાર યોજન પ્રમાણવાળાં છે. પક્ષીઓ (ખેચર જીવો) ધનુષ્ય પૃથકત્વ અને ભુજ પરિસર્પો ગાઉ પૃથકૃત્વ હોય છે. ૩૦. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જીવવિચાર પ્રકરણ खयरा धणुहपुहुत्तं, भुयगा उरगा य जोयणपुहुत्तं । गाउअपुहुत्तमित्ता, समुच्छिमा चउप्पया भणिया ॥ ३१ ॥ સંમૂચ્છિમ-ખેચરી અને ભુજપરિસર્પો ધનુષ પૃથફત્વ, ઉરપરિસર્પો યોજનપૃથકત્વ, અને-ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧. छच्चेव गाउआई, चउप्पया गब्भया मुणेयव्वा । कोसतिगं च मणुस्सा, उक्कोस - सरीरमाणेणं ॥ ३२ ॥ ગર્ભજ ચતુષ્પદો છ ગાઉ જ જાણવા. શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ હોય છે. ૩૨. ईसाणंतसुराणं, रयणीओ सत्त हुंति उच्चत्तं । ટુ-૩-૯-૨૩-વિંmવિવ વવરિઠ્ઠાણી રૂરૂ I ઈશાન દેવલોક સુધીના દેવોની ઊંચાઈ સાત હાથ હોય છે. (પછી) બે, બે, બે, ચાર, રૈવેયકો અને અનુત્તરોમાં એક એકનો ઘટાડો થાય) છે. ૩૩. बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स । वाससहस्सा दस तरु-गणाण तेऊ तिरत्ताउ ॥ ३४ ॥ ૨. આયુષ્યના માપ. પૃથ્વીનું બાવીસ, પાણીનું સાત, વાયુના ત્રણ અને પ્રત્યેક વનસ્પતિનું દશ-હજાર વર્ષ અને અગ્નિજીવો ત્રણ (દિવસ) રાતના આયુષ્યવાળા છે. ૩૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ वासाणि बारसाउ, बेइंदियाणं तेइंदियाणं तु । अउणापन्नदिणाई, चउरिंदीणं तु छम्मासा ॥ ३५ ॥ ૧૧ બે ઇન્દ્રિયોનું બાર વર્ષ, તેઇન્દ્રિયોનું ઓગણપચાસ દિવસ, અને ચરિન્દ્રિયોનું છ મહિના આયુષ્ય હોય છે. ૩૫. सुरनेरड्याण ठि, उक्कोसा सागराणि तित्तीसं । चउप्पयतिरियमणुस्सा, तिन्नि य पलिओवमा हुंति ॥ ३६ ॥ દેવ અને નારકોની ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમ છે અને ચતુષ્પદ તિર્યંચો અને મનુષ્યો ત્રણ પલ્યોપમના હોય છે. ૩૬. जलयरउरभुयगाणं, परमाउ होइ पुव्वकोडी उ । पक्खीणं पुण भणिओ, असंखभागो अ पलियस्स ॥३७॥ જલચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પોનું વધારેમાં વધારે આયુષ્ય ક્રોડ પૂર્વ (વર્ષ) છે અને પક્ષીઓનું તો પલ્યોપમનો असंख्यातमो भाग उह्यो छे. ३७. सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । उक्कोस - जहन्नेणं, अंतमुहुत्तं चिय जियंति ॥ ३८ ॥ સર્વે સૂક્ષ્મો, સાધારણો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો, ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે. ૩૮. ओगाहणाउमाणं, एवं संखेवओ समक्खायं । जे पुण इत्थ विसेसा, विसेससुत्ताउ ते नेया ॥ ३९ ॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવવિચાર પ્રકરણ એ પ્રકારે શરીરની ઊંચાઈ અને આયુષ્યના માપ ટૂંકામાં કહ્યાં, પરંતુ એમાં જે વિશેષ હકીકત છે, તે વિશેષ સૂત્રોમાંથી જાણવી. ૩૯. एगिदिया य सव्वे, असंखउस्सप्पिणी सकायम्मि । उववज्जंति चयंति य, अणंतकाया अणंताओ ॥ ४० ॥ ૩. સ્વકાર્યમાં સ્થિતિ - સર્વે એકેન્દ્રિયો અસંખ્ય અને અનંતકાયો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકામમાં જન્મે છે અને મરે છે. ૪૦. संखिज्जसमा विगला, सत्तट्ठ भवा पणिदितिरिमणुआ । उववज्जंति सकाए, नारय देवा य नो चेव ॥ ४१ ॥ વિકલેન્દ્રિયો સંખ્યાત વર્ષ તથા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો સાત આઠ ભવ સ્વાયમાં ઊપજે છે, નારક અને દેવોની સ્વકાસ્થિતિ નથી. ૪૧. दसहा जिआण पाणा इंदिअउसासआउबलरूवा । एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अढेव ॥ ४२ ॥ ૪. પ્રાણોની સંખ્યા - જીવોના (પાંચ) ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને (ત્રણ) બળ રૂપે દશ પ્રકારે પ્રાણો (હોય) છે. એકેન્દ્રિયોમાં ચાર અને વિકસેન્દ્રિયોમાં છ, સાત અને આઠ જ છે. ૪૨. Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧ ૩ असन्निसन्निपंचिंदिएसु, नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને અનુક્રમે નવ અને દશ (પ્રાણી)જાણવા. તે (પ્રાણી)ની સાથેનો વિયોગ જ જીવોનું મરણ કહેવાય છે. ૪૩. एवं अणोरपारे, संसारे सायरम्मि भीमम्मि । पत्तो अणंतखुत्तो, जीवेहि अपत्तधम्मेहिं ॥ ४४ ॥ આર-પાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ નહીં પામેલા જીવો, એ પ્રકારે (પ્રાણોના વિયોગ-મરણ) અનંતવાર પામ્યા છે. ૪૪. तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं । પુવાડું , પત્તેયં સત્ત જોવ છે ૪પ છે તથા જીવોની યોનિઓની સંખ્યા ચોરાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકની સાત સાત લાખ) જ છે. ૪૫. दस पत्तेयतरूणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदिएसु दो दो, चउरो पंचिंदितिरियाणं ॥ ४६ ॥ ૫. યોનિઓની સંખ્યા :પ્રત્યેક વનસ્પતિકાયની દશ, અને ઇતર (સાધારણ)ની ચૌદ, વિલેન્દ્રિયોની બબ્બે અને પંચેન્દ્રિય તિર્યંચોની ચાર લાખ) છે. ૪૬. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવવિચાર પ્રકરણ चउरो चउरो नारय, सुरेसु मणुआण चउदस हवंति । संपिंडिया य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥ નારકો અને દેવોની ચાર ચાર, અને મનુષ્યોની ચૌદ લાખ) છે. સરવાળે તે સર્વે યોનિઓ ચોરાસી લાખ થાય છે. ૪૭. सिद्धाणं नत्थि देहो, न आउकम्मं न पाण-जोणिओ। साइअणंता तेसिं, ठिई जिणिंदागमे भणिआ ॥ ४८ ॥ | સિદ્ધ ભગવંતો અંગે ઉપરનાં પાંચ દ્વારો:સિદ્ધોને-નથી શરીર, નથી આયુષ્ય કર્મ, નથી પ્રાણ અને યોનિઓ.- (ફક્ત) તેઓની (સ્વસ્થાનમાં) સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં સાદિ અનંત કહી છે. ૪૮. યોનિઓથી ભયંકર આ સંસારમાં શ્રી જિનવચનને નહીં પામેલા જીવોની કેવી સ્થિતિ થાય છે? काले अणाइनिहणे, जोणि-गहणम्मि भीसणे इत्थ । भमिया भमिहिंति चिरं, जीवा जिणवयणमलहंता ॥४९॥ શ્રી જિને શ્વર પ્રભુના વચનને નહિ પામેલા જીવો યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ-અનંતકાળ ભમ્યા છે અને હજુ ઘણો વખત ભમ્યા કરશે. ૪૯. ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहेवि संमत्ते । સિરિતિસૂરિસિદ્ધે, વદ મો! ૩ન્ન થખે છે ૫૦ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૫ મનુષ્ય જન્મની સાર્થકતા અને ગ્રંથકારનો અંતિમ ઉપદેશ માટે હવે તો, દુર્લભ છતાં મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે. ત્યારે હે (ભવ્ય મનુષ્યો) જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિ વડે, પૂજય પુરુષોએ (શ્રી શાન્તિસૂરિ મહારાજે) બતાવેલા ધર્મમાં ઉદ્યમ કરો. ૫૦. एसो जीववियारो, संखेवरुईण जाणणाहेउ । संखित्तो उद्धरिओ, रुद्दाओ सुय-समुद्दाओ ॥५१ ॥ રૂતિ શ્રી નીવવિઘRBરમ્ | - ઉપસંહાર :આ જીવવિચાર સંક્ષેપરુચિ જીવોને સમજાવવા ગંભીર શ્રત સમુદ્રમાંથી સંક્ષેપમાં ઉધૃત કર્યો છે. તે પ૧ // ૧. જીવોના મુખ્ય ભેદોની સમજ (૧) જીવોના બે ભેદ છે. ૧. સંસારી - કર્મ સહિત. ૨. સિદ્ધ - કર્મ રહિત. (૨) સંસારી જીવના બે ભેદ છે. ૧. ત્રસ - ઇચ્છા પૂર્વક હાલે ચાલે છે. ૨. સ્થાવર - સ્થિર રહે તે (૩) સ્થાવર જીવના પાંચ ભેદ છે. ૧. પૃથ્વીકાય - માટી પાષાણાદિક રૂપે જીવો. ૨. અપ્લાય - પાણીરૂપે જીવો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૩. તેઉકાય - અગ્નિરૂપે જીવો. ૪. વાયુકાય - વાયુરૂપે જીવો. ૫. વનસ્પતિકાય - ઝાડ પાનઆદિકરૂપે જીવો. (એ પાંચેયને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે.) (૪) વનસ્પતિકાયના બે ભેદ છે. જીવવિચાર પ્રકરણ ૧. પ્રત્યેક-જે એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ જીવો. ૨. સાધારણ-એક શરીરને આશ્રયીને અનંત જીવ હોય, તે સાધારણ વનસ્પતિ જીવો. (૫) ત્રસકાયના ચાર ભેદ છે. ૧. બેઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય (ચામડી) અને રસનેન્દ્રિય (જીભ) વાળા. પોરા વગેરે. ૨. તેઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય (નાસિકા)વાળા કીડી વગેરે. ૩. ચરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય (આંખ) વાળા વીંછી વગેરે. (આ ત્રણ ભેદ વિકલેન્દ્રિય કહેવાય છે.) ૪. પંચેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય(કાન)વાળા, હાથી, ગાય, માણસ વગેરે. (૬) પંચેન્દ્રિય જીવના ચાર ભેદ છે. ૧. નાક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય, અને ૪. દેવો. Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૭ (૭) નરક પૃથ્વીના સાત ભેદ છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરામભા (૩)વાલુકાપ્રભા (૪)પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ:પ્રભા અને (૭)તમસ્તમપ્રભા (૮) તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ત્રણ ભેદ છે. ૧. જલચર-પાણીમાં ચાલનારા, માછલાં વગેરે. ૨. સ્થલચર- જમીન ઉપર ચાલનારા (સ્થલચરના ત્રણ ભેદ નીચે મુજબ) (૧) ચતુષ્પદ - ચાર પગે ચાલનારા પશુઓ ગાય વગેરે (૨) ઉરપરિસર્પ - પેટે ચાલનારા, સર્પ વગેરે (૩) ભુજપરિસર્પ-હાથની મદદથી ચાલનારા,નોળીયા વગેરે ૩. ખેચર- આકાશમાં ઉડનારા, પોપટ વગેરે પક્ષીઓ. (૯) મનુષ્યના ત્રણ ભેદ છે. (૧) ૧૫ કર્મભૂમિમાં (૨) ૩૦ અકર્મભૂમિમાં અને (૩) પ૬ અંતર્લીપમાં જન્મેલા. (૧૦) દેવોના ચાર ભેદ છે. (૧) ભવનપતિ ૧૦, (ર) વ્યંતર ૮, (૩) જયોતિષ્ક ૫ અને (૪) વૈમાનિક ર. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જીવવિચાર પ્રકરણ કેટલાંક નામો (૧) નારકીના ગોત્રનાં નામ. (૧) ઘમ્મા, (૨) વંશા, (૩) સેલા, (૪) અંજના, (૫) રિષ્ઠા, (૬) મઘા, (૭) માઘવતી. (૨) પંદર કર્મભૂમિ. ૫ ભરત ક્ષેત્ર, ૫ ઐરાવત ક્ષેત્ર, ૫ મહાવિદેહ ક્ષેત્ર. (૩) ત્રીસ અકર્મભૂમિ પ હિમવંત ક્ષેત્ર, ૫ હિરણ્યવંત ક્ષેત્ર, ૫ હરિવર્ષ ક્ષેત્ર, ૫ રમ્યક્ષેત્ર, ૫ દેવકુરુ ક્ષેત્ર અને ૫ ઉત્તરકુરુ ક્ષેત્ર. (૪) છપ્પન અંતર્લીપ લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ તરફ જતી ચાર ચાર દાઢાઓ છે. કુલ આઠ દાઢાઓ છે. તે દરેક ઉપર સાત સાત અંતર્લીપ છે. કુલ પ૬ અંતર્લીપ. (૫) ભવનપતિ દેવો- ૧૦ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩)સુવર્ણ કુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬)દ્વીપકુમાર (૭)ઉદધિકુમાર (૮)દિશિકુમાર (૯)પવનકુમાર અને (૧૦)સ્વનિત (મઘ)કુમાર. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જીવવિચાર પ્રકરણ (૬) વ્યંતરો ૮ (૧) પિશાચ (૨)ભૂત (૩)યક્ષ (૪) રાક્ષસ (૫)કિન્નર (૬)કિપુરુષ (૭) મહોરગ (૮)ગંધર્વ. (૭) વાણવ્યંતરો ૮ (૧) અપશી (૨) પણપન્ની (૩) ઈસીવાદી (૪) ભૂતવાદી (૫) કંદિત (૬) મહાકંદિત (૭) કોહંડ (૮) પતંગ. (૮) જ્યોતિષી પ(૧૦) (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, (૫) તારા, એ પાંચ ચર અને પાંચ સ્થિર. (૯) વૈમાનિક ૨, કલ્પોપપન્ન-સ્વામી-સેવકભાવ (સામાજિક વ્યવસ્થા) વાળા. કલ્પાતીતા-સ્વામી-સેવકભાવ (સામાજિક વ્યવસ્થા) વગરના. (૧૦) કલ્પોપપન્ન (૨૪) ૧૨ દેવલોક (એમાંજ ૩ કિલ્બીષિક, ૯ લોકાન્તિક). (૧૧) દેવલોક ૧૨. (૧)સૌધમ (૨) ઈશાન (૩)સન કુમાર (૪)માહેન્દ્ર (૫)બ્રહ્મલોક (૬)લાતક (૭)મહાશુક્ર (૮)સહસ્ત્રાર (૯)આનત (૧૦) પ્રાણત (૧૧)આરણ (૧૨)અશ્રુત. Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવોના મુખ્ય ભેદોનો કોઠો જીવો સંસારી મુક્ત (૧૫ ભેદ) સ્થાવર ત્રસ પૃથ્વીકાય અપ્લાય વાયુકાય વનસ્પતિકાય બાદર સૂક્ષ્મ બાદર સૂક્ષ્મ બાદર સૂક્ષ્મ બાદર સૂક્ષ્મ સાધારણ પ્રત્યેક બાદર સૂક્ષ્મ બાદર વિકલેન્દ્રિય પંચેન્દ્રિય બેઇન્દ્રિય ઇન્દ્રિય ચઉરિન્દ્રિય જીવવિચાર પ્રકરણ નારક તિર્યંચો મનુષ્ય દેવો Page #38 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા શર્કરાપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા ધુમપ્રભા તમ:પ્રભા તમસ્તમપ્રભા જીવવિચાર પ્રકરણ જલચર સ્થલચર ખેચર ગર્ભજ સંમૂચ્છિમ ચતુષ્પદ ઉરપરિસર્પ ભુજપરિસર્પ ગર્ભજ સંમૂચ્છિમ ગર્ભજ સંમૂચ્છિમ ગર્ભજ સંમૂચ્છિમ ગર્ભજ સંમૂચ્છિમ ગર્ભજ સંમૂચ્છિમ ૧પકર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ પ૬ અંતર્ધ્વપજ ૧૫ કર્મભૂમિજ ૩૦ અકર્મભૂમિજ પદ અંતર્લીપજ ૧૦ ભવનપતિ ૮ વ્યંતર ૫ જયોતિષી ૨ વૈમાનિક કલ્પોપન્ન કલ્પાતીત સૂચનાઃ જીવવિચારમાં ૨૫મી ગાથા સુધીમાં મૂળ ગાથાઓમાં આવતા ભેદો અહીં સ્પષ્ટ રીતે ગણાવ્યા છે. તે બરાબર મોઢે કરી લેવા. ર૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ નવ લોકાન્તિક દેવોનાં નામો (પાંચમાં બ્રહ્મલોકમાં રહ્યા છે.) (૧)સારસ્વત (૨)આદિત્ય (૩)વદ્ધિ (૪) અરુણ (૫)ગઈતોય (૬)તુષિત (૭) અવ્યાબાધ (૮)મત (૯)અરિષ્ટ. નવ રૈવેયકનાં નામો (૧)સુદર્શન (૨)સુપ્રતિબદ્ધ (૩)મનોરમ (૪)સર્વતોભદ્ર (૫)સુવિશાળ (૬) સુમનસ (૭) સૌમનસ્ય (૮)પ્રિયંકર (૯)નંદીકર. અથવા બીજી રીતે તેઓની ઓળખાણ : (૧) પિશ્ચિમ-હિડ્રિમ (૨) હિડ્રિમ- મધ્યમ (૩) હિડ્રિમઉવરિમ (૪) મધ્યમ-હિટ્ટિમ (પ)મધ્યમ-મધ્યમ (૬) મધ્યમ-ઉવરિમ (૭)ઉવરિમ-હિડ્રિમ (2) ઉવરિમ-મધ્યમ (૯) ઉવરિમ-ઉવરિમ. પાંચ અનુત્તર વિમાનનાં નામો (૧)વિજય (૨)વૈજયન્ત (૩)જયંત (૪) અપરાજિત (૫)સર્વાર્થસિદ્ધ. દશ તિર્ય) જૂન્મકની જાતો (૧)અશ જૂત્મક (૨)પાન જુમ્ભક (૩)વસ્ત્ર જૂન્મક (૪)લેણ (ઘર)સ્મક (૫)પુષ્પ જૂસ્મક (૬)ફળ જૂન્મક (૭)પુષ્પ-ફળ જૂત્મક (૮)શયન જૂસ્મક (૯)વિદ્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ જુમ્ભક (૧૦)અવિયત્ત જુમ્ભક. પંદર પરમાધાર્મિક દેવો (૧)અંબ (૨)અંબરિષ (૩)શ્યામ (૪) શબલ (૫)દ્ર (૬)ઉપરુદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦)વન (૧૧) કુંભી (૧૨)વાલુકા (૧૩)વૈતરણી (૧૪)ખરસ્વર (૧૫)મહાઘોષ. દેવોમાં સામાજિક વ્યવસ્થા.. (૧)ઈન્દ્ર (૨)સામાનિક (૩)સાયસિંશ (૪)પાર્ષદ (૫)આત્મરક્ષક (૬)લોકપાલ (૭)અનિક (સેના) (૮) પ્રકીર્ણક (૯) આભિયોગિક (૧૦)કિલ્ટીષિક. કલ્પોપપન્ન દેવો ઉપર પ્રમાણે દશ પ્રકારની સામાજિક વ્યવસ્થા અને તીર્થંકર મહારાજાદિકની ભક્તિ કરવા જવાની મર્યાદા (કલ્પ) જે દેવો પાળે છે, તે ૧૨ દેવલોક સુધીના દેવો. કલ્પાતીત દેવો ઉપર પ્રમાણે વ્યવસ્થા અને મર્યાદા જયાં પાળવાની હોતી નથી તે નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવો. Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૨૪ ૧. જીવવિચારમાં વપરાયેલ માપોની સમજ ૧. લંબાઈના માપ અંગુલનો અસંખ્યાતમો ભાગ = આંગળનો અસંખ્યાતમો ભાગ. સોયની અણી ઉપર જેટલો ભાગ આવે તેનો અસંખ્યાતમો ભાગ. ૪ અંગુલ(આંગળ) = મુટ્ઠી | ૨ થી ૯ ધનુષ = ધનુષપૃથ ૩ મુઠ્ઠી = વેંત ૨૦૦૦ ધનુષ ૨ વેંત = હાથ ૨ થી ૯ ગાઉ ૪ ગાઉ દંડ યોજન ૨ થી ૯ યોજન = યોજનપૃથ અસંખ્ય યોજન=૧ રજ્જુ(=રાજ) ચૌદ રજ્જુ - = ૧ લોક ૨ હાથ = ૨૪ અંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ ૨ દંડ = ૧ ધનુષ ૧ ૧૦ એકમ ૧૦ દશક ૧૦ સો = ૨. સંખ્યા (૧) લોકપ્રસિદ્ધ સંખ્યા ૧૦ હજાર ૧૦૦ હજાર ૧૦૦ લાખ એકમ = = ૧ દશક = ૧ સો = ૧ હજાર = = ગાઉ ગાઉ પૃથ = ૧ દસ હજાર = ૧ લાખ = ૧ કરોડ વગેરેથી પરાર્ધ સુધી (૨) જૈન શાસ્ત્રીય સંખ્યા ૧ થી પરાર્ધ સુધી ૧૮ સ્થાનોથી આગળ ૯૬ સ્થાનો સુધીની Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૨૫ સંખ્યાનાં નામો જૈન શાસમાં મળે છે. સંખ્યા ત્રણ પ્રકારની છે. સંખ્યાત(સંખ્ય) = ર થી માંડીને અમુક પ્રકારના માપ સુધી સંખ્યાત ગણાય છે. અસંખ્યાત(અસંખ્ય) = સંખ્યાત કરતા અસંખ્યગુણા વધારે છે. ૯ પ્રકારનાં છે. અનંત = અસંખ્ય કરતાં અનંત ગુણ વધારે છે. ૯ પ્રકારનાં છે. ૩. વખતના માપ (૧) વ્યવહાર તથા શાસપ્રસિદ્ધ માપો || અસંખ્ય સમય = ૧ આવલી. (આવલિકા). ૧૬૭૭૭૨૧૬ થી કંઈક અધિક આવલી = મુહૂર્ત. ૨ થી ૯ સમય = સમય પૃથકત્વ, ૯ સમય = જઘન્ય અંતર્મુહૂર્ત. ૧ સમય ન્યૂન મુહૂર્ત = ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૨ ઘડી = ૧ મુહૂર્ત | ૨ પક્ષ = ૧ માસ ૧૫ મુહૂર્ત = ૧ દિવસ | | ૨ માસ = ૧ ઋતુ ૧૫ મુહૂર્ત = ૧ રાત્રી ૬ માસ = ૧ અયન ૩૦ મુહૂર્ત ૩ ઋતુ = ૧ અયન અથવા 2 = 1 અહોરાત્રિ ૨ અયન = ૧ વર્ષ ૬૦ ઘડી ૫ વર્ષ = ૧ યુગ ૧૫ અહોરાત્રિ= ૧ પક્ષ ૭૦૫૬000ક્રોડ વર્ષ = ૧ પૂર્વ || || Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જીવવિચાર પ્રકરણ (૨.) વખત ગણવાનાં જૈન શાસ્ત્રીય માપો. ઉદ્ધાર, અદ્ધા, અને ક્ષેત્ર પલ્યોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ ગણતાં ૬ પ્રકારનાં પલ્યોપમ છે. અહીં અદ્ધા પલ્યોપમની જરૂર હોવાથી તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે : પલ્યોપમ- એક યોજન ઊંડા, પહોળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિક મનુષ્યના બાળકના એક વાળના સાત વાર આઠ આઠ કરેલા (૨૦૯૭૧૫૨) કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સો સો વર્ષે વાળનો એક એક કકડો કાઢતાં, જેટલા કાળે એ ખાડો-પલ્ય-પ્યાલો ખાલી થાય, તેટલો કાળ બાદર અઠ્ઠા પલ્યોપમ કહેવાય છે. અને એજ વાળના અસંખ્ય સૂક્ષ્મ કકડા કરી સો સો વર્ષે એક એક કકડો કાઢીએ, તો એ ખાડો જેટલા વર્ષે ખાલી થાય, તેટલો કાળ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહેવાય છે. ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી અથવા ૧ અવસર્પિણી ૨૦ કોડાકોડી સાગરોપમ અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ = ૧ કાળચક્ર. અવસર્પિણી પાંચ દ્વારોની ટુંકી સમજ ૨૭મી ગાથાથી જીવના દરેક ભેદ અંગે પાંચ દ્વારો બતાવ્યા છે, તે વિદ્યાર્થીએ મુખપાઠ કરવા. Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૨૭ ૧. અવગાહના દ્વારમાં - કયા જીવના શરીરની ઉંચાઈ કેટલી હોય છે? તે બતાવ્યું છે. ૨. આયુષ્યદ્વારમાં - કયા જીવનું આયુષ્ય કેટલું હોય છે? તે બતાવ્યું છે. ૩. સ્વકાયસ્થિતિ દ્વારમાં - કયો જીવ વારંવાર પોતાની જાતિમાં કેટલા વખત સુધી ઉત્પન્ન થાય? તે બતાવ્યું છે. ૪. પ્રાણ દ્વારમાં - ક્યા જીવને પાંચ ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, આયુષ્ય, તથા મન, વચન અને કાયાનું બળ, એ દશ પ્રાણમાંથી કેટલા અને ક્યા કયા પ્રાણ હોય છે? તે બતાવ્યું છે. ૫. યોનિ દ્વારમાં - કયા કયા જીવના ઉત્પત્તિસ્થાન કેટલી જાતના હોય છે? તેની સંખ્યા કહેવામાં આવી છે. પાંચ દ્વારોનો સંક્ષેપ ૧. શરીરની ઉંચાઇ (૧) અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી ઉંચાઈવાળા બાદર અને સૂક્ષ્મ-પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, સાધારણ વનસ્પતિકાય, સંમૂરિસ્કમ મનુષ્ય. (૨) એક હાથની ઉંચાઈવાળા પાંચ અનુત્તર દેવો. (૩) બે હાથની ઉંચાઈવાળા Page #45 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ નવ રૈવેયક દેવો. (૪) ત્રણ હાથની ઉંચાઈવાળા નવ થી બાર માં દેવલોકના દેવો. (૫) ચાર હાથની ઉંચાઈવાળા (૭) મહાશુક્રના દેવો (૮) સહસ્ત્રારના દેવો. (૬) પાંચ હાથની ઉંચાઈવાળા (૫) બ્રહ્મલોકના દેવો (૬) લાંતકના દેવો (૭) ૩ જા કિલ્બિષિક દેવો, ૯ લોકાન્તિક દેવો. (૭) છ હાથની ઉંચાઈવાળા (૩) સનસ્કુમારના દેવો (૪) માહેન્દ્રના દેવો બીજા કિલ્બિષિક દેવો. (૮) સાત હાથની ઉંચાઈવાળા ૧૦ ભવનપતિ દેવો, ૮ વ્યંતર દેવો, ૮ વાણવ્યંતર દેવો, ૧૦ તિર્યક્નભંક દેવો, ૫ ચર જયોતિષ્ક દેવો, ૫ સ્થિર જ્યોતિષ્ક દેવો, ૧ સૌધર્મ દેવલોકના દેવો, ર ઈશાન દેવલોકના દેવો, ૧ લા કિલ્બિષિકના દેવો. (૯) સાત નારકોની ઉંચાઈ પહેલીના શા ધનુષ ૬ અંગુલ, બીજીના ૧પણા ધનુષ ૧૨ અંગુલ, ત્રીજીના ૩૧ ધનુષ, ચોથીના ૬૨ા ધનુષ, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જીવવિચાર પ્રકરણ પાંચમીના ૧૨૫ ધનુષ, છઠ્ઠીના ૨૫૦ ધનુષ, સાતમીના ૫૦૦ ધનુષ. (૧૦) ધનુષ પૃથકત્વ ઉંચાઈવાળા ગર્ભજ અને સંમૂચ્છિમ ખેચર સંમૂછિમ ભુજપરિસર્પ. (૧૧) ત્રણ ગાઉની ઉંચાઈવાળા તેઈન્દ્રિય, ગર્ભજ મનુષ્ય. (૧૨) છ ગાઉની ઉંચાઈવાળા ગર્ભજ - ચતુષ્પદ. (૧૩) ગાઉ પૃથકત્વ ઉંચાઈવાળા ગર્ભજ-ભુજપરિસર્પ, સંમૂચ્છિમ ચતુષ્પદ. (૧૪) એક યોજન ઉંચાઈવાળા ચઉરિન્દ્રિય. (૧૫) બાર યોજન ઉંચાઈવાળા બેઇન્દ્રિય. (૧૬) યોજન પૃથકત્વ ઉંચાઈવાળા સંમૂચ્છિમ-ઉરપરિસર્પ. (૧૭) હજાર યોજન ઉંચાઈવાળા ગર્ભજ-ઉરપરિસર્પ, ગર્ભજ અને સંમૂછિમ જલચર. (૧૮) હજાર યોજનથી અધિક ઉંચાઈવાળા બાદર-પ્રત્યેક વનસ્પતિકાય. ૨. આયુષ્ય (૧) અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા = સૂક્ષ્મ-પૃથ્વીકાય અષ્કાય, તેઉકાય, વાઉકાય, બાદર અને સૂક્ષ્મ-સાધારણ વનસ્પતિકાય, સંમૂચ્છિમ મનુષ્ય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૨) ત્રણ અહોરાત્રિના આયુષ્યવાળા – તેઉકાય. (૩) ઓગણપચાસ દિવસના આયુષ્યવાળા – તેઇન્દ્રિયો. (૪) છ મહિનાના આયુષ્યવાળા – ચતુરિન્દ્રિયો. (૫) બાર વર્ષના આયુષ્યવાળા – બેઇન્દ્રિયો. (૬) ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા જીવવિચાર પ્રકરણ - બાદર વાઉકાય. (૭) સાત હજાર વર્ષના આયુષ્યવાળા – બાદર અપ્લાય. (૮) દસ હજાર વર્ષના આયુષ્યવાળા—બાદર પ્રત્યેક વનસ્પતિકાય, જધન્ય આયુષ્યવાળા દેવતા અને નારકી. (૯) બાવીશ હજાર વર્ષના આયુષ્યવાળા– બાદર પૃથ્વીકાય. (૧૦) બેંતાલીસ હજાર વર્ષના આયુષ્યવાળા– સંમૂચ્છિમ ભુજપરિસર્પ. (૧૧) ત્રેપન હજાર વર્ષના આયુષ્યવાળા સંમૂકિમ ઉરપરિસર્પ. (૧૨) બહોતેર હજાર વર્ષના આયુષ્યવાળા– સંમૂર્છિમ ખેચર. (૧૩) ચોરાશી હજાર વર્ષના આયુષ્યવાળા–સંમૂર્ચ્છિમ ચતુષ્પદ. (૧૪) ક્રોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા– સંમૂકિમ અને ગર્ભજ જલચર, ગર્ભજ-ઉરપરિસર્પ, ભુજપરિસર્પ. (૧૫) પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા ગર્ભજ પક્ષીઓ - ખેચર. Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૩૧ (૧૬) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા ગર્ભજ-મનુષ્ય, અને ચતુષ્પદ. (૧૭) તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓ અને નારકો. ૩. સ્વકાય સ્થિતિ (૧) સ્વકાય સ્થિતિ રહિત દેવતાઓ, નારકો. (૨) સાત-આઠ ભવની સ્વકાસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો. (૩) સંખ્યાત વર્ષની સ્વાય સ્થિતિવાળા બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચરિન્દ્રિય. (૪) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધીની સ્વકાય સ્થિતિવાળા પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ કાય. (૫) અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકાય સ્થિતિવાળા સાધારણ વનસ્પતિકાય. ૪. પ્રાણો. (૧) ચાર પ્રાણોવાળા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (૨) છ પ્રાણવાળા બેઇન્દ્રિય. (૩) સાત પ્રાણવાળા તેઈન્દ્રિય . Page #49 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ (૪) આઠ પ્રાણવાળા ચઉરિન્દ્રિય. (૫) નવ પ્રાણવાળા સંમૂચ્છિમ પંચેન્દ્રિય-તિર્યંચો અને મનુષ્યો. (૬) દશ પ્રાણવાળા પંચેન્દ્રિય-દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ. ૫. યોનિઓનું પ્રમાણ (૧) બે લાખ યોનિવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય. (૨) ચાર લાખ યોનિવાળા દેવતા, નારક, તિર્યંચ પંચેન્દ્રિય. (૩) સાત લાખ યોનિવાળા પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય. (૪) દશ લાખ યોનિ વાળા પ્રત્યેક વનસ્પતિકાય (૫) ૧૪ લાખ યોનિવાળા સાધારણ વનસ્પતિકાય અને મનુષ્યો. સિદ્ધભગવંતો ઉપર પાંચ દ્વારો તેઓને - (૧) શરીર નથી. (૨) આયુષ્ય નથી. (૩) સાદિ અનંતકાળ સુધી સ્વસ્થાન સ્થિતિ કહી છે. (૪) પ્રાણો નથી. (૫) યોનિઓ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ જીવના ભેદો ઉપર પાંચ દ્વારોનો કોઠો સંસારી જીવો | શરીરની ઉંચાઈ | આયુષ્ય | સ્વકાય સ્થિતિ પ્રાણ યોનિઓ સ્થાવર (૧) બાદર- | અંગુલનો અસંખ્યા- ૨૨૦૦૦ | અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય પૃથ્વીકાયતમો ભાગ વર્ષ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ |૭ લાખ (૨) સૂક્ષ્મ- અંગુલનો અસંખ્યા- | અંતર્મુહૂર્ત | અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય પૃથ્વીકાયતમો ભાગ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ (૩) બાદર- | અંગુલનો અસંખ્યા- | ૭૦૦૦ અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અકાય |તમો ભાગ | વર્ષ અવસર્પિણી T૭ લાખ (૪) સૂક્ષ્મ- | અંગુલનો અસંખ્યા- ] અંતર્મુહૂર્ત | અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અપ્લાય તમો ભાગ અવસર્પિણી | શ્વાસોશ્વાસ, કાયબળ (૫) બાદર- અંગુલનો અસંખ્યા- ત્રણ અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય તેઉકાય |તમો ભાગ | અહોરાત્ર | અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ |૭ લાખ (૬) સૂક્ષ્મ | અંગુલનો અસંખ્યા- | અંતર્મુહૂર્ત | અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય તેઉકાય |તમો ભાગ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ કાકબળ 33 Page #51 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવો | શરીરની ઉંચાઈ | આયુષ્ય | સ્વકાય સ્થિતિ પ્રાણ યોનિઓ 1 ૭ લાખ (૭) બાદર- ] અંગુલનો અસંખ્યા- ૩૦૦૦ | અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય વાઉકાય, તમો ભાગ | વર્ષ | અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ (૮) સૂક્ષ્મ | અંગુલનો અસંખ્યા- અંતર્મુહૂર્તી અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય વાઉકાય | તમો ભાગ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ (૯) બાદર- | અંગુલનો અસંખ્યા-1 અંતર્મુહૂર્તી અનંત ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય સાધારણ, તમો ભાગ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ વનસ્પતિકાય (૧૦) સૂક્ષ્મ | અંગુલનો અસંખ્યા-| અંતર્મુહૂર્ત અનંત ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય સાધારણ તમો ભાગ અવસર્પિણી શ્વાસોશ્વાસ, કાયબળ વનસ્પતિકાયા (૧૧) પ્રત્યેક- | ૧૦૦૦ યોજનથી ૧૦૦૦૦ અસંખ્ય ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય બાદર અધિક વર્ષ | અવસર્પિણી શ્વાસોશ્વાસકાયબળ વનસ્પતિકાય ૧૦ લાખ જીવવિચાર પ્રકરણ Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સંસારી જીવો શરીરની ઉંચાઈ | આયુષ્ય | સ્વકાય સ્થિતિ પ્રાણ યોનિઓ ત્રસવિકલેન્દ્રિય વચનબળ, રસના (૧૨) બેઇન્દ્રિય | બાર યોજન બાર વર્ષ | સંખ્યાત વર્ષ | ઇન્દ્રિય વધારે ૬ ૨ લાખ | ત્રણ ગાઉ (૧૩) તે ઇન્દ્રિય | ત્રણ ગાઉ ૪૯ દિવસ ]સંખ્યાન ટિશ | ૪૯ દિવસ સિંખ્યાત દિવસ | ઘ્રાણેન્દ્રિય વધારે ૭ | ૨ લાખ (૧૪) ચઉરિન્દ્રિય ૧ યોજન છ માસ સંખ્યાત માસ | ચક્ષુરિન્દ્રિય વધારે ૮ | ૨ લાખ પંચેન્દ્રિયો-| Sા ધનુષ | સાગરોપમ નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય નારકો | ૬ અંગુલ (૧૫) ૧લી ના મનોબળ સહિત | સાતેય નારકો (૧૬) રજીના | Rપા ધનુષ |૩ સાગરોપમ કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય નારકોની નારકો | ૧૨ અંગુલ મનોબળ સહિત (૧૭) ૩ જીના ૩૧ ધનુષ | સાગરોપમ નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય નારકો મનોબળ સહિત મળીને (૧૮) ૪થીના ૬રા ધનુષ |૧૦ સાગરોપમ નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય | ૪ લાખ નારકો મનોબળ સહિત ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાતેય | સર્વ સંસારી જીવો શરીરની ઉંચાઈ આયુષ્ય સ્વકાય સ્થિતિ પ્રાણ યોનિઓ | (૧૯) પમીના | ૧૨૫ ધનુષ |૧૭ સાગરોપમ નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય નારકો મનોબળ સહિત | (૨૦) ૬ઠ્ઠીના ૨૫૦ ધનુષ ર૦ સાગરોપમ નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય નારકો મનોબળ સહિત | નારકોની (૨૧) ૭મી ના ૫૦૦ ધનુષ ૩૩ સાગરોપમ || નથી કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય | મળીને નારકો મનોબળ સહિત | | ૪ લાખ તિર્યંચો ગર્ભ કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય (૨૨) જલચર | ૧૦00 યોજન કોડ પૂર્વ વર્ષ | ૭-૮ ભવ મનોબળ સહિત ગર્ભજ સ્થલચર કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય | (૨૩) ચતુષ્પદ છ ગાઉ ત્રણ પલ્યોપમાં ૭ - ૮ ભવ |મનોબળ સહિત (૨૪) ઉરપરિસર્પ | ૧000 યોજન કોડ પૂર્વ વર્ષ કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય ) પંચેન્દ્રિયો મનોબળ સહિત (૨૫) ભુજપરિ- 1 ગાઉ પૃથફત્વ દોડ પૂર્વ વર્ષ ૭-૮ ભવ કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય મળીને સર્પ મનોબળ સહિત (૨૬) ગર્ભજ - ધનુષ પૃથફત્વ પલ્યોપમનો | ૭-૮ ભવ |કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય | ૪ લાખ ખેચર અસંખ્યાતમો ભાગ મનોબળ સહિત સમજવી તિર્યંચ ૭-૮ ભવ જીવવિચાર પ્રકરણ Page #54 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવો | શરીરની ઉંચાઈ | આયુષ્ય સ્વિકાય સ્થિતિનું પ્રાણ યોનિઓ | સર્વ તિર્યંચ પંચેન્દ્રિયો જીવવિચાર પ્રકરણ ની સંમૂચ્છિમ ૧૦૦૦ યોજના | કોડ પૂર્વ વર્ષ | ૭-૮ ભવ મન વિના ૯ પ્રાણ (૨૭) જલચર સંમૂ. સ્થલચર ગાઉ પૃથકત્વ | ૮૪૦૦૦ વર્ષ ૭-૮ ભવ મન વિના ૯ પ્રાણ (૨૮) ચતુષ્પદ (૨૯) ઉરપરિસર્પ | યોજન પૃથફત્વ | પ૩000 વર્ષ ૭-૮ ભવ મન વિના ૯ પ્રાણ (૩૦) ભુજપરિસર્પ | ધનુષ પૃથફત્વ | ૪૨૦૦૦ વર્ષ ૭-૮ ભવ મન વિના ૯ પ્રાણ (૩૧) સંમૂચ્છિમ | ધનુષ પૃથકત્વ | ૭૨૦૦૦ વર્ષ ૭-૮ ભવ મન વિના ૯ પ્રાણ ખેચર (૩૨) ગર્ભજ મનુષ્ય | ત્રણ ગાઉ ત્રણ પલ્યોપમ| ૭-૮ ભવ ૧૦ પ્રાણ (૩૩) સંમૂછિમ | અંગુલનો અસં- | અંતર્મુહૂર્ત | ૭ ભવ મન વિના ૯ પ્રાણ મનુષ્ય ખાતમો ભાગ દેવો ભવનપતિ ૭ હાથ ૧ સાગરોપમનું નથી |૧૦ પ્રાણ (૩૪) અસુરકુમાર થી અધિક | મળીને ૪ લાખ સમજવી સર્વ મનુષ્યોની ૧૪ લાખ સર્વ દેવોની Page #55 -------------------------------------------------------------------------- ________________ યોનિઓ ! જ મળીને ૭ હાથ ૧૦ પ્રાણ નથી. સંસારી જીવો | શરીરની ઉંચાઈ આયુષ્ય | સ્વકાય સ્થિતિ પ્રાણ દેવો ભવનપતિ ૭ હાથ કાંઈક ઓછા રન નથી. ૧૦ પ્રાણ ૩પ થી ૪૩ પલ્યોપમ બાકીના ૯ ૪૪ થી ૫૧ વ્યંતરો ૧ પલ્યોપમ નથી. જયોતિષ્ઠો – | ૭ હાથ ૧ પલ્યોપમ ૧૦ પ્રાણ (૫૨) ચંદ્ર અને ૧ લાખ વર્ષ (૫૩) સૂર્ય ૭ હાથ ૧ પલ્યોપમ નથી. ૧૦ પ્રાણ |૧ હજાર વર્ષ [(૫૪) પ્રહ ૭ હાથ ૧ પલ્યોપમ | ૧૦ પ્રાણ (૫૫) નક્ષત્ર ૭ હાથ અર્ધ પલ્યોપમ નથી. ૧૦ પ્રાણ (પદ) તારા Jવ પલ્યોપમ નથી. વૈમાનિક દેવો [(પ૭ કલ્પોપપન્ન (૧) સૌધર્મ | ૭ હાથ બે સાગરોપમ ૪ લાખ નથી. ૭ હાથ ૧૦ પ્રાણ સમજવી જીવવિચાર પ્રકરણ | નથી. ૧૦ પ્રાણ Page #56 -------------------------------------------------------------------------- ________________ યોનિઓ) સ્વકાય સ્થિતિ | નથી. પ્રાણ ૧૦ પ્રાણ જીવવિચાર પ્રકરણ નથી. ૧૦ પ્રાણ નથી. ૧૦ પ્રાણ દેવોની ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ સંસારી જીવો શરીરની ઉંચાઈનું આયુષ્ય | (૨) ઈશાન || ૭ હાથ ર સાગરોપમ થી અધિક (૩) સનકુમાર ૬ હાથ ૭ સાગરોપમ (૪) માટેન્દ્ર | દ હાથ ૭ સાગરોપમ થી અધિક (૫) બ્રહ્મલીક ૫ હાથ | ૧૦ સાગરોપમ (૬) લાંતક ૫ હાથ ૧૪ સાગરોપમ | (૭) મહાશુક્ર | ૪ હાથ ૧૭ સાગરોપમ (૮) સહસ્ત્રાર ૪ હાથ ૧૮ સાગરોપમાં (૯) આનત | ૩ હાથ ૧૯ સાગરોપમ (૧૦) પ્રાણત ૩ હાથ ૨૦ સાગરોપમ, (૧૧) આરણ ૩ હાથ | ર૧ સાગરોપમ (૧૨) અશ્રુત | ૩ હાથ ૨૨ સાગરોપમાં (૫૮) લ્હાતીત રૈવેયક (૧) સુદર્શન | ૨ હાથ | ર૩ સાગરોપમ ૧૦ પ્રાણ. મળીને ૧૦ પ્રાણ નથી. નથી. નથી. નથી. નથી. નથી. નથી. નથી. ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૪ લાખ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ સમજવી નથી. ૧૦ પ્રાણ Page #57 -------------------------------------------------------------------------- ________________ યોનિઓ | 8 સ્વકાય સ્થિતિ | પ્રાણ નથી. ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ સર્વ નથી. નથી. ૧૦ પ્રાણ નથી. ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ દેવોની નથી. નથી. નથી. ૧૦ પ્રાણ સંસારી જીવો | શરીરની ઉંચાઈ આયુષ્ય (૨) સુપ્રતિબદ્ધ | ૨ હાથ | ૨૪ સાગરોપમ (૩) મનોરમ રે હાથ ૨૫ સાગરોપમ (૪) સર્વતોભદ્ર ૨ હાથ | ૨૬ સાગરોપમ (પ) સુવિશાળ ૨ હાથ ૨૭ સાગરોપમાં (૬) સુમનસ ૨ હાથ ૨૮ સાગરોપમ (૭) સૌમનસ્ય | ર હાથ ૨૯ સાગરોપમ (૮) પ્રિયંકર ૨ હાથ || ૩૦ સાગરોપમ (૯) નંદીકર ૨ હાથ ૩૧ સાગરોપમ અનુત્તર વૈમાનિકો (૩૧ થી ૩૩) (૧) વિજય | ૧ હાથ ! સાગરોપમાં (૨) વિજયંત | ૧ હાથ (૩) જયંત ૧ હાથ (૪) અપરાજિત | ૧ હાથ (૫) સર્વાર્થસિદ્ધ | ૧ હાથ ૩૩ સાગરોપમ સિદ્ધ જીવોને | નથી | નથી ૧૦ પ્રાણ મળીને વા. નથી. | ૧) પ્રાણ નથી. ૧) પ્રાણ ૧૦ પ્રાણ, ૪ લાખ નથી. નથી. | ૧૦ પ્રાણ नथा ૧૦ પ્રાણ સમજવી જીવવિચાર પ્રકરણ નથી. | ૧૦ પ્રાણ સાદિ અનંત | નથી | નથી Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ પાંચ દ્વારોની કેટલીક સમજ શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓની સંખ્યા ૪૧ ૧. પૃથ્વીકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યબાવીશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ. ૨. અપ્લાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યસાત હજાર વર્ષ, સ્વકાર્યસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ. ૩. તેઉકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ અહોરાત્ર, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ. ૪. વાયુકાય શરીરની ઉંચાઈ-અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી Page #59 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ અવસર્પિણી, પ્રાણ-૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ. ૪૨ ૫. પ્રત્યેક વનસ્પતિકાય શરીરની ઉંચાઈ-એક હજાર યોજનથી અધિક, આયુષ્ય-દશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - દશ લાખ. ૬. સાધારણ વનસ્પતિકાય શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યઅંતર્મુહૂર્ત (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનું પણ તેટલું જ), સ્વકાયસ્થિતિઅનંત ઉત્સર્પિણી અવસર્પિણી,પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - ચૌદ લાખ. ૭. બેઇન્દ્રિય શરીરની ઉંચાઈ- બા૨ યોજન, આયુષ્ય-બાર વર્ષ, સ્વકાયસ્થિતિ-સંખ્યાત વર્ષ, પ્રાણ સ્પર્શ અને રસનાઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૬, યોનિ- બે લાખ. ૮. તેઇન્દ્રિય શરીરની ઉંચાઈ- ત્રણ ગાઉ, આયુષ્ય-૪૯ દિવસ, સ્વકાયસ્થિતિ સંખ્યાત દિવસ, પ્રાણ સ્પર્શન-૨સન-પ્રાણઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૭, યોનિ- બે લાખ. Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૪૩ ૯. ચઉરિન્દ્રિય શરીરની ઉંચાઈ- ચાર ગાઉં, આયુષ્ય-છ માસ, સ્વકાયસ્થિતિ-સંખ્યાત માસ, પ્રાણ સ્પર્શન-રસન-ધ્રાણ અને ચક્ષુ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયદળ, વચનકાળ ૮, યોનિ-બે લાખ. ૧૦. પ્રથમ નરકના જીવો શરીરની ઉંચાઈ- કા ધનુષ અને ૬ અંગુલ, આયુષ્ય-એક સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ-પાંચેય ઇન્દ્રિયો, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણ બળ ૧૦, યોનિ-સાતેય નરકની ભેગી ચાર લાખ. ૧૧. બીજી નરકના જીવો શરીરની ઉંચાઈ ૧પના ધનુષ અને ૧૨ અંગુલ, આયુષ્યત્રણ સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૨. ત્રીજી નરકના જીવો શરીરની ઉંચાઈ- ૩૧ ધનુષ, આયુષ્ય-સાત સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ-પ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૩. ચોથી નરકના જીવો શરીરની ઉંચાઈ-૬રા ધનુષ, આયુષ્ય-૧૦ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ જીવવિચાર પ્રકરણ ૧૪. પાંચમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૧૨૫ ધનુષ, આયુષ્ય-૧૭ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૫. છઠ્ઠી નરકના જીવો શરીરની ઉંચાઈ-૨૫૦ ધનુષ, આયુષ્ય-૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૬. સાતમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૫૦૦ ધનુષ, આયુષ્ય-૩૩ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦. ૧૭. ગર્ભજ જલચર શરીરની ઉંચાઇ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, યોનિ- સર્વ તિર્યંચ પંચેન્દ્રિયોની મળીને ચાર લાખ સમજવી. ૧૮. ગર્ભજ સ્થલચર (ત્રણ ભેદ) ૧-ચતુષ્પદ શરીરની ઉંચાઈ-છ ગાઉ, આયુષ્ય-ત્રણ પલ્યોપમ, સ્વકાસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, Page #62 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૪૫ ૨. ગર્ભજ ભુજપરિસર્પ શરીરની ઉંચાઇ-બે થી નવ ગાઉ (ગાઉપૃથ), આયુષ્યક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૩. ગર્ભજ ઉર:પરિસર્પ શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૧૯. ગર્ભજ ખેચર શરીરની ઉંચાઈ-બે થી નવ ધનુષ્ય, આયુષ્ય-પલ્યોપમનો અસંખ્યાતો ભાગ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, ૨૦. સંમૂચ્છિમ જલચર શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, ૨૧. સંમૂચ્છિમ સ્થલચર (ત્રણ ભેદ) ૧. ચતુષ્પદ શરીરની ઉંચાઈ-બે થી નવ ગાઉ, ગાઉપૃથ, આયુષ્ય૮૪૦૦૦ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જીવવિચાર પ્રકરણ ૧૧ ૨. ભુજપરિસર્પ શરીરની ઉંચાઈ-બે થી નવ ધનુષ, ધનુષપૃથફત્વ, આયુષ્ય૪૨૦૦૦ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાર્યબળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, ૩. ઉર:પરિસર્પ શરીરની ઉંચાઈ-બે થી નવ યોજન, યોજન પૃથકત્વ, આયુષ્ય-પ૩૦૦૦ વર્ષ, સ્વકાસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, ૨૨. સંમૂછિમ ખેચર શરીરની ઉંચાઈ-બે થી નવ ધનુષ્ય, ધનુષ્ય પૃથકત્વ, આયુષ્ય-૭૨૦૦૦ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઈન્દ્રિય, કાયદળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯, ૨૩. ગર્ભજ મનુષ્ય શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ, આયુષ્ય-ત્રણ પલ્યોપમ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- દશ, યોનિ- સર્વ મનુષ્યોની ચૌદ લાખ. ૨૪. સંમૂચ્છિમ મનુષ્ય શરીરની ઉંચાઈ અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યઅંતર્મુહૂર્ત, સ્વકાસ્થિતિ- સાત ભવ, પ્રાણ- મન વિના નવ, યોનિ- સર્વમનુષ્યોની ચૌદ લાખ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ४७ જીવવિચાર પ્રકરણ ૨૫. ભવનપતિ દેવો શરીરની ઉંચાઈ દરેકની સાત હાથ, આયુષ્ય-અસુરકુમાર નિકાયના દેવોનું એક સાગરોપમથી અધિક, બાકીના નવ નિકાયના દેવોનું કાંઈક ઉણુ બે પલ્યોપમ, રૂકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦, યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ. ૨૬. વ્યંતર દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- એક પલ્યોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- દશ, ૨૭. જ્યોતિષી દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- ચંદ્રમાનું એક પલ્યોપમ અને એક લાખ વર્ષ, સૂર્યનું એક પલ્યોપમ અને એક હજાર વર્ષ, ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું-અર્ધ પલ્યોપમ, તારાનું ૧ પલ્યોપમનો ચોથો ભાગ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૨૮. સૌધર્મ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- ૧૦, ૨૯. ઈશાન દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમથી અધિક, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૦. સનસ્કુમાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમ, Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ જીવવિચાર પ્રકરણ સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૧. મહેન્દ્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમથી અધિક, સ્વકાસ્થિતિ નથી, પ્રાણ- ૧૦, ૩૨. બ્રહ્મલોક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- પાંચ હાથ, આયુષ્ય- દશ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૩. લાંતક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ પાંચ હાથ, આયુષ્ય- ચૌદ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૪. મહાશુક્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- સત્તર સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૫. સહસ્ત્રાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- અઢાર સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦, ૩૬. આનત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ઓ ગણીસ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૭. પ્રાણત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૦ સાગરોપમ, Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૪૯ સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૮. આરણ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૧ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૯. અય્યત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૪૦. નવ રૈવેયકના દેવો શરીરની ઉંચાઈ- બે હાથ, આયુષ્ય-નીચે પ્રમાણે ૧ લા રૈવેયકે ૨૩ સાગરોપમ | છઠ્ઠા રૈવેયકે ૨૮ સાગરોપમ ૨ જા રૈવેયકે ૨૪ સાગરોપમ | ૭ મા રૈવેયકે ૨૯ સાગરોપમ ૩ જા રૈવેયકે ૨૫ સાગરોપમ | ૮ મા રૈવેયકે ૩૦ સાગરોપમ ૪ થા રૈવેયકે ૨૬ સાગરોપમ | ૯ મા રૈવેયકે ૩૧ સાગરોપમ ૫ માં રૈવેયકે ર૭ સાગરોપમ સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ-૧૦, ૪૧. પાંચ અનુત્તર વિમાનના દેવો શરીરની ઉંચાઈ- એક હાથ, આયુષ્ય- વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવતાઓનું ૩૧ થી ૩૩ સાગરોપમ, સર્વાર્થ સિદ્ધવિમાને-૩૩ સાગરોપમ, રૂકાયસ્થિતિનથી. પ્રાણ- ૧૦. યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જીવવિચાર પ્રકરણ કેટલાક પર્યાયવાચી શબ્દો પુઢવી,પુઢવિ-પૃથ્વી, પૃથ્વીકાય. | આઇ, આઇઆ, પમુહ-વગેરે. જલ, ઉદગ, આઉ- પાણી, જિર્ષિદાગમ-શ્રી જિનેશ્વર અષ્કાય. પ્રભુના આગમ. વાઉં, વાયુ- વાયુ, વાઉકાય. | સુખ, સુર-સૂત્ર, સિદ્ધાંત, જલણ-અગણિ, તેઉ અગ્નિ, | આગમો. અગ્નિકાય, તેઉકાય. | આઉ ઠિઈ, આઉસ-આયુષ્ય. સાહારણ,અનંતકાય-સાધારણ અeગા, અખેગે-અનેક. વનસ્પતિકાય. સરીર ઓગાહણા ઉચ્ચત્ત દેહભેય, વિગપ્પ- ભેદ, વિકલ્પ | શરીર, શરીરની ઉંચાઈ નેરાંય નારય-નારક જીવો. પત્તેય, પત્તેયત-પતેય- તિરિય તિરિખ તિરિ-તિર્યંચ રુખ તરુગણ-પ્રત્યેક વન-| જીવો. સ્પતિ કાય. મણ, મણુઅ-મનુષ્ય જીવો. સમાસ, સંખેવ-ટુંકાણ, સંક્ષેપ. | દેવ,સુર-દેવો. સંપિત્તો- ટુંકાવેલ. સંમૂછિમ-સંમૂછિમ જન્મવાળા. નેયા, નાયબ્બા, બોધવા, ગબ્બય-ગર્ભથી જન્મવાળા. મુPયવા-જાણવા, જાણવા, જીવ, જીઅ-જીવ. યોગ્ય ભણિયા, મફખાયા-કહેલા ઇચ્ચાઈ, બચ્ચાઈણો-ઇત્યાદિ છે. | છે. હુંતિ, હવંતિ- હોય છે. પમાણ, માણ, મિત્ત-પ્રમાણ, હોઇ, હવઈ - હોય છે. માપ. પ્રકાર Page #68 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૫૧ પરમ, ઉક્કોસ, ઉક્તિ- | ભવ-સંસાર, અવતાર, જિંદગી. વધારેમાં વધારે, ઉત્કૃષ્ટ. | ઇયર- પ્રથમ કરતાં જુદું, બીજું. નવરં, તુ જે પુણ-પરંતુ. સંપિંડિઅ-એકઠું કરેલ, સરવાળો અણુક્કમસો, કમેણ-અનુક્રમે. | ગહણ- ગુંચવણવાળું. ઉણ, હીણ-ઓછું. ભીમ, ભીસણ-ભયંકર. જહન્ન-ઓછામાં ઓછું. રૂ-ગંભીર, ન સમજી શકાય પલિય, પલિયોવમ-પલ્યોપમ. | તેવો. જિયંતિ- જીવે છે. | નર-લોઅ-મનુષ્યો જેમાં રહે છે પુણ ય અ ચ-વળી, અને. | તે ક્ષેત્ર, અઢીદ્વીપ. ઇત્ય-અહીં. ખેયર,પક્તિ ,ખયર-ખેચર પક્ષી વિસેસ-વિશેષ, વધારે. જલયર,જલચારી-જલચર. વિસેસ સુત્ત-મોટા સૂત્રો. લોઅ લોગ-લોક. વિગલ, વિગલિંદિય-(પાંચથી | ઉરગા,ઉરપરિસપ્પા-ઉરપરિ ઓછી ઇન્દ્રિયવાળા) બેઈ-| સર્પ. ન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિ- | ભચારીભુષગા ભયપરિ-સપ્પા,ન્દ્રિય. ' ભુજપરિસર્પ. સૂચનાઃ- (૧) મૂળ ગાથાઓથી માંડીને અહીં સુધીનો ભાગ મોઢે કરવાથી અને વારંવાર યાદ કરવાથી આગળ ઘણી સરળતા થશે. અથવા આગળ નહી જાણવું હોય તેને પણ ટુંકમાં મુદ્દાસર જીવવિચારમાં પ્રવેશ થઈ શકશે. (૨) પાંચ દ્વારોની હકીકત જુદી જુદી ત્રણ રીતે બરાબર પાકી થવા આપેલી છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧. સંબંધ આ જગતમાં આપણે જ્યાં જ્યાં નજર નાંખીશું, ત્યાં ત્યાં દરેક ઠેકાણે આપણને બે જાતના પદાર્થો જોવામાં આવે છે. (૧) તેમાંના-કેટલાક કોઈ એક ઠેકાણે પડ્યા રહેલા જણાશે. એમાંનાં કેટલાક પૃથ્વી વગેરે રૂપે સજીવ છે, ને ટેબલ, ખુરશી જેવા નિર્માણ કરાયેલા પદાર્થો જડ છે. ૨. (૨) અને કેટલાક હરતા-ફરતા, કામ કરતા, ખાતા પીતા, શ્વાસ લેતા, ઉઠતા-બેસતા જોવામાં આવે છે. આ બધા તો સજીવ જ છે, તેથી જીવરૂપે ઓળખી શકાશે. આ પ્રકરણમાં એ જીવતા પદાર્થો કેવા અને કેટલા છે? તેનું ટુંકમાં જ્ઞાન આપવાનું છે. જીવોનું જ્ઞાન કરવાની જરૂર એટલા જ માટે છે, કે જીવોને સુખ-દુઃખ થાય છે. આપણે પણ જીવો છીએ, કારણ કે આપણને પણ સુખ-દુ:ખ થાય છે. એક જીવ તરફથી પણ બીજા જીવને સુખ-દુઃખ થાય છે કેમકે દરેક જીવને ઓછી-વધતી લાગણીઓ હોય છે. દુઃખ આપનારને સામું દુઃખ આપવાની લાગણી થાય છે, એટલું જ નહીં, પરંતુ બીજા જીવોને દુઃખ આપવાના પ્રયત્નો પણ કરતા જીવો જોવામાં આવે છે.પરસ્પર વેરભાવ આમ વધે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૫૩ ૩. દરેક જીવનું જીવન એવું હોવું જોઈએ કે જેથી કોઈની સાથે વેર ભાવ ન વધે અને કોઈને કે પોતાને દુઃખ ન થાય. કોઈની હિંસા ન થાય, એવી રીતે સંયમપૂર્વક રહેવું જોઈએ. દુ:ખ નહી આપનારા જ દુઃખ ન ભોગવનારા જીવો તરીકે જગતમાં સારા અને સુખી ગણાય છે. સુખી થવાની ઇચ્છા દરેકને હોય છે. આ જગતમાં દુઃખના અનેક કારણોમાંનું મુખ્યમાં મુખ્ય કોઈ પણ કારણ હોય તો તે હિંસા જ છે. તે જ બધા દુ:ખનું ઊંડામાં ઊંડું મૂળ છે. એ જ પ્રમાણે દુઃખમાંથી છુટવાના સાધનોમાં મુખ્યમાં મુખ્ય કોઈ પણ સાધન હોય તો તેને અહિંસા જ છે. તે જ સર્વ સુખનું ઊંડામાં ઊંડ મૂળ છે, આ સિદ્ધાંતમાં કોઈનો પણ મતભેદ પડે તેમ નથી. જૈન ધર્મની બધી ક્રિયાઓ સીધી કે આડકતરી રીતે અહિંસાને જીવનમાં ઉતારવાની સાધનાના પ્રયોગો જ છે. તેથી જ અહિંસા એ જૈનધર્મનો મુખ્ય આધાર સ્થંભ છે, પ્રાણ છે. અથવા જેમ તલમાં તેલ, દૂધમાં ઘી તેમ સર્વ આચારોમાં ગુંથાઈ ગયેલું-સર્વ આચારોનું મુખ્ય તત્ત્વ અહિંસા છે. ધર્મની માતા અહિંસા છે, અહિંસા ધર્ષણ નનની | હિંસા નવઘણો ધખો ધર્મનું લક્ષણ અહિંસા છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જીવવિચાર પ્રકરણ બધાં આચારો, બધી નીતિઓ અને બધા સદાચારો તેમાં સમાય છે, બધા તેનાથી જ શોભે છે અને ખીલે છે. તેના વિના બીજા બધા નકામાં છે. ૭. માટે, જૈન બાળકે કે મોટાએ સૌથી પહેલાં અહિંસાને જ પોતાના જીવનમાં અવશ્ય આચરવાની હોય છે. તેથી બાલ્ય અવસ્થાથી જ અહિંસાના સંસ્કારો અને ટેવ કેળવવા જોઈએ. એ ટેવ કેળવવી હોય, અથવા એ ટેવ કેળવવાની ઇચ્છા હોય, તો પણ જીવોના સ્વરૂપનું જ્ઞાન મેળવે, તો જ તે વધારે સારી રીતે અહિંસા પાળી શકે. ૬. અહિંસાને અમલમાં મૂકવાના અમોઘ સાધનરૂપ, અહિંસાને જીવનમાં ઉતારવાના અપૂર્વ પ્રયોગરૂપ, અનેક પ્રકારના પાત્ર જીવોને ઉદ્દેશીને, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે અનેક પ્રકારના ભેદોવાળી જૈન આચારની અનેક ક્રિયાઓ છે. તે સર્વ ક્રિયાઓના કેન્દ્રરૂપ શ્રી પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયાઓ છે. કારણ કે તે સર્વ સદાચારોનું ઊંડું, વ્યવહારુ, વ્યાપક અને મજબૂત મૂળ છે. તેથી સૌથી પ્રથમ રોજના આચાર માટેના સૂત્રોનો અભ્યાસ કર્યા પછી તરત જ અભ્યાસક્રમમાં પૂર્વાચાર્યોએ જીવવિચાર પ્રકરણને સ્થાન આપેલું છે. તે તદ્દન વ્યાજબી જ છે. નવતત્ત્વ વગેરે વિશ્વવિજ્ઞાનના અને બીજા તત્ત્વજ્ઞાનના પુસ્તકોને બદલે, તેના એક અંગ તરીકેના માત્ર જીવતત્ત્વ વિષે પહેલું જાણવાની જરૂર, જીવનને દયા તરફ વિશેષ Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૮. દ્રઢ કરવાના ઉદ્દેશથી જ છે. પવિત્ર જીવનનો મુખ્ય પાયો દયા છે. તે દ્રઢ થયા પછી જેમ જેમ વિશેષ તત્ત્વો જાણવાની ઇચ્છા વધતી જાય, તેમ તેમ વિશેષ જ્ઞાન મેળવવા બીજા પુષ્કળ સાધનો ગોઠવવામાં આવ્યા છે. માટે પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસ પછી જીવવિચાર પ્રકરણનો અભ્યાસ કરાવવાની પૂર્વાચાર્યોની ગોઠવણ બરાબર છે. આ ઉપરથી એવી પણ જૈન શૈલી સમજાય છે, કે ૫૫ — “મહાપુરુષોએ બતાવેલી શુદ્ધ આચારની ટેવ તો પહેલેથી જ જાણતાં અજાણતાં પણ કેળવવી જોઈએ. અને સાથે સાથે તેના વિષેનો બોધ પણ મેળવતા જવો જોઈએ.” જૈનધર્મી જીવો માટે તો “સમ્યગ્ જાણો ને આચરો” એ સમ્યગ્ ઉપદેશ છે. મહાપુરુષોએ ગોઠવેલા આચારો કુશળ વૈદ્યોએ ગોઠવેલી ઔષધોની ગોળીઓ જેવા છે. જે ઉચિત માત્રામાં જરૂરિયાત પ્રમાણે નાના બાળકને પણ આપી શકાય છે. તે દવાનાં તત્ત્વો વિષે જો કે તે બાળક અજાણ હોય છે, છતાં તેનાથી ફાયદો અવશ્ય મેળવી શકે છે. “સદાચારને સારો માનીને કોઈ ને કોઈ રીતે પણ તેના આચરણમાં ગર્ભિત રીતે સમ્યજ્ઞાન આવી જ જાય છે” એવી સામાન્ય સાચી સમજથી આચરણ શરૂ કરી સાથે સાથે વિશેષ સમજ મેળવવા પ્રયાસો કરવા યોગ્ય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૬ જીવવિચાર પ્રકરણ જીવ વિષેના વિચારો શ્રી જીવાભિગમ-સૂત્ર, શ્રી પન્નવણાસૂત્ર તથા શ્રી ભગવતીસૂત્ર વગેરે અનેક પૂજ્ય આગમ ગ્રંથોમાં અને પંચસંગ્રહ, કર્મગ્રંથાદિક મોટા મોટા પ્રકરણ ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી આપવામાં આવેલા છે. પરંતુ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યો શરૂઆતમાં તે સમજી શકે નહીં, માટે પૂર્વના ઘણા ઉપકારી આચાર્ય મહારાજાઓએ ટુંકામાં જીવનું સ્વરૂપ બતાવનારા ઘણા પ્રકરણો રચ્યાં છે. તેમાંનું શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજનું રચેલું આ જીવવિચાર પ્રકરણ હાલમાં વિશેષ પ્રચલિત છે. તેનો સારી રીતે અભ્યાસ કરી, બની શકે તો સર્વ જીવોની સંપૂર્ણ રક્ષા કરવા; તેમ ન બને તો, નિરપરાધી ત્રસ જીવોની રક્ષા કરવા, સ્થાવર જીવોની જયણા પાળવા દરરોજ ઉદ્યમવંત રહેવું જોઈએ. આગળ ઉપર ગ્રંથકાર આચાર્ય ભગવંતશ્રીએ પણ રે બો ૩ઝ ધખે ! (૧૦) “હે ભવ્ય લોકો ! ધર્મમાં ઉદ્યમ કરો” એ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ધર્મમાં ઉદ્યમ કરવાની ભલામણ કરી છે. ધર્મમાં ઉદ્યમ કરવો, એ દરેકની સામાન્ય ફરજ છે, આ જીવવિચારનું જ્ઞાન તેમાં વિશેષ મદદ આપશે. જીવવિચાર ભણ્યા પછી તો વધારે સારી રીતે ધર્મમાં ઉદ્યમ કરવો એ જીવવિચાર ભણવાનું ફળ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૫૭ જીવવિચાર (ભાગ ૧ લો) મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારીઓ. भुवण-पईवं वीरं, नमिऊण भणामि अबुह - बोहत्थं । -વોઇસ્ત્ય નીવ-સર્વ િિચવિ, નન્હેં મળિયું પુત્વ-સૂરીહિં ॥ શ્॥ અન્વય: મુવળ-પડ્યું વીર, નમિઝા, નહ પુવ-સૂરીહિં મળિયું । ( તત્ત્ત) વિધિવિ-નીવ સસ્તવ, અનુ-વોહસ્ત્ય મળમિ. ॥ ॥ શબ્દાર્થ ભુવણ-ત્રણ લોક, પઇવં- દીવો, ભુવણ-પઇવં- ભુવનમાં દીપક સમાન, વીરું-મહાવીર સ્વામીને, નમિઊણ- નમસ્કાર કરીને. જહ- જેમ, પુર્વી- પૂર્વના, સૂરિ-આચાર્ય, પુર્વીસૂરીહિં પૂર્વના આચાર્યોએ, ભણિયું-કહ્યું છે. કિંચિવિ-કાંઈક, જીવ-જીવ. સરૂવં-સ્વરૂપ. જીવસરૂવં-જીવનું સ્વરૂપ. ભણામિ-કહું છું, કહેવાનો છું.૧. ગાથાર્થ ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે, (તેમ) જીવોનું કાંઈક સ્વરૂપ- અજ્ઞાની જીવોને સમજાવવા કહું છું. ૧. સામાન્ય વિવેચન આ ગાથામાં મુખ્યપણે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી એ પાંચ હકીકતો જણાવી છે. ૧. ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જીવવિચાર પ્રકરણ કરીને એ પદોથી મંગલાચરણ જણાવ્યું છે. મંગલાચરણ કરવાથી ગ્રંથ રચનાર, ભણનાર તથા ભણાવનારનાં વિઘ્નો દૂર થાય છે. વિઘ્નો દૂર કરવા માટે હૃદયના ભાવથી કરેલું ને તેથી ભાવમંગલ પ્રકરણની શરૂઆતમાં મંગલાચરણ કરવાના શિષ્ટ પુરુષોના આચારની પ્રવૃત્તિ શિષ્યોમાં પણ ચાલુ રહેવી જોઈએ, એમ સમજાવવા માટે ગાથારૂપે લખવામાં આવેલું છે. ૨. જીવનું કાંઈક સ્વરૂપ- એ પદોથી આ પ્રકરણમાં જેનો વિચાર કરવાનો છે, તે વિષય જણાવ્યો છે. ૩. જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે, તેમ-આ પદોથી, માત્ર પોતાના મનની કલ્પનાથી ન કહેતાં “પૂર્વના આચાર્યોએ એમ કહ્યું છે, અને પોતાને પણ આચાર્ય પરંપરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે જીવના સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે.” તે પ્રમાણે કહેવાનું છે. એથી પ્રકરણનો ગુરુ પરંપરાનો સંબંધ જણાવાયો છે. ૪. અજ્ઞાન જીવોને સમજાવવા - એ પદોથી આ પ્રકરણ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. બીજા મોટા ગ્રંથોમાંથી અજ્ઞાન જીવો સમજી ન શકે, માટે આ નાનું પ્રકરણ રચ્યું છે. પ. અજ્ઞાન જીવોને-આ પદોથી, જૈનધર્મ ઉપર શ્રદ્ધાવાળા હોય, જીવવિચારથી અજાણ છતાં જીવવિચાર જાણવાની ઇચ્છાવાળા હોય, તેવા જીવો આ પ્રકરણ ભણવાના અધિકારી હોવાનું સૂચવ્યું છે. જીવ અને આત્મા શબ્દો-આ બન્નેય શબ્દો એક જ અર્થવાળા હોવા છતાં, તેનો વપરાશ સામાન્ય રીતે જુદી જુદી રીતે કરવામાં આવે છે. તે ઉપર ખાસ ખ્યાલ રાખવો. Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ પ૯ કીડી વગેરેના કે આપણા શરીરમાં રહેલો શુદ્ધ જીવ પદાર્થ જયાં સમજાવ્યો હશે, ત્યાં આત્મા શબ્દ વાપરીશું. અને આત્માસહિત શરીરધારી વિષે વાત કરવાની હશે, ત્યાં જીવ શબ્દ વાપરીશું. આ ઉપરથી આત્માના જ્ઞાનાદિક ગુણો વિષે વિચાર કરવો તે આત્મ-સ્વરૂપના, ચિંતન-સમજણ ગણાય છે. પૃથ્વીકાયાદિક ભેદો, શરીર, અવગાહના વગેરે વિષે વિચાર કરવો તે જીવ-સ્વરૂપ સમજવું ગણાય છે. આ પ્રકરણમાં ખાસ કરીને જીવનું સ્વરૂપ કહેવામાં આવેલું છે. જો કે – ખરી રીતે શરીરમાં રહેલો આત્મા પદાર્થ જીવ છે. તો પણ આત્મા-સહિત શરીરને પણ વ્યવહારથી જીવ કહેવામાં આવે છે. આત્મા મરતો નથી. ચેતન વગરના એકલા જડ શરીરના મરણનો પણ સંભવ નથી. તો પણ “કીડી મરી ગઈ” એવો વ્યવહાર લોકમાં પ્રવર્તે છે, તે આત્મા સહિત કીડીના આકારના શરીરને જીવ ગણીને શરીર અને આત્માને જુદા થવાની ક્રિયાને મરણ ગણીને કીડીના મરણનો વ્યવહાર કરવામાં આવે છે. તમારા આખા શરીરમાં આત્મા ફ્લાઈને રહેલો છે. પરંતુ તમારા વાળ, નખના કાળા ભાગ, દાંતની અણીઓ વગેરેમાં આત્મા નથી. એટલે તે કાપતાં તમને દુઃખ થતું નથી. તેમજ નાક, કાન, મોટું, પેટ વગેરેના પોલાણોમાં પણ આત્મા નથી, બાકી શરીરના સર્વ ઠેકાણે છે. માટે તમે જીવ છો. તે પ્રમાણે બીજા અનંત જીવો છે. ઝાડો વગેરે પાણીથી ભૂખ મટાડે છે, તેથી તે પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જીવવિચાર પ્રકરણ જીવો છે; તે પ્રમાણે ખાતાં-પીતાં, જતાં-આવતાં, રોતાં-બોલતાં, નાસતાં-ભાગતાં ઘણા જીવો જોવામાં આવે છે. જે શરીરમાં ચેતના હોવાનું જાણવામાં આવે, તેને જીવ ગણવા. ૧. જીવોના મુખ્ય બે ભેદો તેમાં - સંસારી જીવોના બે ભેદો. તેમાં - સ્થાવર જીવોના પાંચ ભેદો जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । પુથ્વી-ના-નાળ-વાય-વળKરૂં થાવા નેયા ॥ ૨ ॥ अन्वयः मुत्ता संसारिणो य जीवा, तस थावरा य संसारी । પુથ્વી-ના-નતા-વાસ-વળસરૂં થાવા નેયા. ॥ ૨ ॥ શબ્દાર્થ મુત્તા- મોક્ષમાં ગયેલા, ય - અને, સંસારિણો-સંસારમાં ફરતા, જીવા-જીવો, તસ-ત્રસ, થાવર-સ્થાવર, સંસારી-સંસારી, પુઢવી-પૃથ્વી. જલ-પાણી, જલણ-અગ્નિ, વાઉ-વાયુ, વણસ્સઇવનસ્પતિ, પુઢવી-જલ-જલણ-વાઉવણસ્સઇ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, નૈયા- જાણવા.૨. ગાથાર્થ મોક્ષમાં ગયેલા અને સંસારી-સંસારમાં ફરતા જીવો(છે.) ત્રસ અને સ્થાવર સંસારી (જીવો છે.) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવરો જાણવા. ૨. Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૬૧ સામાન્ય વિવેચન જૈનશાસ્ત્રોમાં જુદી જુદી અનેક અપેક્ષાએ જીવોના અનેક પ્રકારે ભેદો પાડેલા છે. (જુઓ વિશેષ વિવેચન) પરંતુ શરૂઆતમાં બાળ જીવોને સમજાવવા આ પ્રકરણની આ ગાથામાં જીવોના મુક્ત અને સંસારી એ બે ભેદ પાડી બતાવ્યા છે. તેમાંથી પણ સંસારી જીવોના ત્રસ અને સ્થાવર એ બે મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે. તેમાંના સ્થાવર જીવોના પાંચ ભેદો પાડી બતાવ્યા છે. મોક્ષમાં ગયેલા અને ત્રસ જીવોનું વિવેચન આગળ ઉપર આવશે. ૧. જીવો- આ જગતમાં નજર કરતાં હાથી, ઘોડા, માણસો, પશુઓ, પક્ષીઓ, કીડી, મંકોડા, વગેરે જંતુઓ તથા અનેક પ્રકારની વનસ્પતિ વગેરે અનેક જીવો જોવામાં આવે છે. તેવા સર્વ જીવો મળીને આ જગતમાં અનંત જીવો છે. તે દરેક જીવોમાં કેટલુંક સરખાપણું અને કેટલુંક જુદાપણું હોય છે. તે સમજાવવા, પ્રથમ તેઓના મુખ્ય ભેદો પાડી બતાવ્યા છે. સરખાપણાથી જીવોની જાતિઓ ઓળખાય છે. એકેન્દ્રિય વગેરે અને જુદાપણાથી ભેદો પાડી શકાય છે. પશુ, પક્ષી વગેરે. - ૨. સંસારી જીવો-જે જીવોને વારંવાર જનમવું અને મરવું પડે છે, તે જીવો સંસારી જીવો કહેવાય છે. ૩. મુક્ત જીવો- જેઓ જનમવા કે મરવાની ઉપાધિમાંથી તદ્દન મુક્ત-છુટા થયા છે, તે જીવો મુક્ત એટલે મોક્ષમાં ગયેલા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ જીવવિચાર પ્રકરણ ગણાય છે. ૪. ત્રસ જીવો- સુખ કે દુઃખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે પાસે આવવા કે નાસી જવા પ્રયત્ન કરી શકે તેવી શક્તિવાળા જીવો ત્રસ સમજવા, કડી, ગાય, ઘોડા, માણસ વગેરે. ૫. સ્થાવર જીવો- સુખ કે દુઃખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે, એટલે કે જ્યાં હોય ત્યાં ને ત્યાં જ જેમને પડ્યા રહેવું પડે. તે જીવો સ્થાવર સમજવા. પથરા, ઝાડ, પાણી વગેરે. . પૃથ્વી જીવો અથવા પૃથ્વીકાય જીવો-કીડીના શરીરમાં આત્મા રહેલો છે. જ્યાં સુધી કીડીના શરીરમાં આત્મા હોય ત્યાં સુધી તે કીડીના શરીર સહિત આત્મા કીડી જીવ કહેવાય છે. તેવી રીતે, પૃથ્વી-માટી, પત્થર વગેરે રૂપે જણાતા શરીરમાં રહેલા આત્માઓ પણ પૃથ્વી જીવ, માટી જીવ, પત્થર જીવ વગેરે કહેવાય છે. જેમ કીડી એક જાતનો જીવ છે, તે જ પ્રમાણે માટી, પત્થર વગેરે પણ એક જાતના જીવ છે. પૃથ્વીકાય-શબ્દના બે અર્થ થઈ શકે છે. ૧. જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે. તે જીવ પૃથ્વીકાય જીવ કહેવાય છે. અથવા ૨. કાય – એટલે સમૂહ, પૃથ્વીરૂપ શરીરમાં રહેલા જીવોનો સમૂહ, તે પૃથ્વીકાય. અથવા - બધા જીવોના સમૂહના મુખ્ય છ સમૂહ-વિભાગ પાડવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ આવેલા છે. (૧) પૃથ્વીરૂપ સમૂહ (૨) પાણીરૂપે સમૂહ (૩) અગ્નિરૂપે સમૂહ (૪) વાયુરૂપે સમૂહ (૫) વનસ્પતિરૂપે સમૂહ અને (૬) ત્રસરૂપે સમૂહ. આ સમૂહો ક્રમશઃ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય કહેવામાં આવે છે. એ અપેક્ષાએ કાય શબ્દનો અર્થ સમૂહ કરીને છ કાયો ગણાવેલી છે. તે અપેક્ષાએ પણ પૃથ્વીકાય વગેરે શબ્દો સમજવા. ૭. તે પ્રમાણે પાણીજીવો, અગ્નિજીવો, વાયુજીવો, વનસ્પતિજીવો અથવા અષ્કાયઅગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો વિષે સમજવું. ૮. કાયોની સંખ્યા-વનસ્પતિકાય નામના જીવના સમૂહમાં અનંત જીવો હોય છે. બાકીનામાં અસંખ્ય અસંખ્ય જીવો હોય છે. મુક્તજીવો અનંત છે. કુલ જીવો અનંત છે. ૯. આપણે નદી કે કુવામાં જે પાણી જોઈએ છીએ, ચૂલામાં કે દીવામાં જે અગ્નિ જોઈએ છીએ, આપણને વાયુનો જે સ્પર્શ થાય છે, તેમજ જે ઝાડ, પાન, ફળ, ફુલ વગેરે જોઈએ છીએ; તે દરેક પણ કીડી, મંકોડા, પશુ, પક્ષીની માફક એક જાતના જીવો છે. કીડી વગેરે ચાલી શકે છે, માટે ત્રસ કહેવાય છે. પૃથ્વી વગેરે ચાલી શકતા નથી, માટે સ્થાવર કહેવાય છે. ખાણમાંથી તરતના નીકળેલા માટી, પત્થર તથા પાણી, અંગારા, વાયરો, ઝાડપાન વગેરે પણ સજીવ છે, તેની સાબિતી તથા જીવોના જુદી જુદી રીતે અનેક ભેદો વિષે વિશેષ વિવેચન જુઓ. ૨. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જીવવિચાર પ્રકરણ ૧. પૃથ્વીકાય જીવો फलिह-मणिरयण-विद्दुम-हिंगुल हरियाल मणसिल रसीदा । Uરૂ-થા-સેઢી-વત્તિય-મરપટ્ટય-પક્સેવા ૫ રૂ II મમ્મ-તૂરી-ઝાં-મ-પાણીપ-ગોપો ! सोवीरंजण-लुणाई पुढवी-भेयाइ इच्चाई ॥ ४ ॥ अन्वयः પતિદ-મનિ-રયા-વિદુ-હિંદુ-પ્રિયાન-પાલીત્ર | રસીલા ડું-થા-સેઢિ-વત્તિય-રોટ્ટય-પક્સેવા રૂ . अब्भय-तूरी-ऊसं अणेगा मट्टी-पाहाण जाईओ । સોવીઝ-નુડ્ડ-વ્યારું પુઢવી - મેથા. | ૪ | શબ્દાર્થ ફલિહ - સ્ફટિક રત્ન, મણિ-મણિ, રાયણ -રત્નો, વિદુમપરવાળા, હિંગુલ-હિંગળોક, હરિયાલ-હડતાળ, મણસિલમનશીલ. રસીંદા-પારો, કણગાઈ ધાઊ-સોનું વગેરે ધાતુઓ. સેઢી-ખડી, વક્રિય-રમચી, અરણેટ્ટય-અરણેટો, પલેવા-પારેવા, અલ્મય-અબરખ, તૂરી- તેજંતુરી, ઊસં- ખારો, અખેગા-અનેક, મટ્ટી-પાહાણભાઇઓ-માટી અને પત્થરની જાતો, સોવીરંજણસૌવીર-અંજન-સુરમો, લુણાઈ-મીઠું, ઇચ્ચાઈ- ઇત્યાદિ, પુઢવીભેયા-પૃથ્વીના ભેદો, ઇ-ગાથાના પાદના અક્ષરો પૂરા કરવા વપરાયેલ છે. ૩-૪. Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૬૫ ગાથાર્થ સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળો, હડતાળ, મણસીલ, પાર, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટ્ટો અને પારેવો, અબરખ, તેજંતુરી, ખારો, માટી અને પત્થરની અનેક જાતિઓ, સુરમો અને મીઠું વગેરે પૃથ્વી(જીવો)ના ભેદો (છે.) ૩-૪. સામાન્ય વિવેચન સ્ફટિક - આરપાર દેખાય તેવો પારદર્શક કિંમતી પથ્થર છે. આમાંથી માળા અને પ્રતિમાઓ બને છે. મણિ- સમુદ્રમાં થાય છે, તે. રત્નો- ખાણોમાં કર્કેતન વગેરે અનેક જાતના થાય છે. પરવાળા- લાલ રંગના છે. સમુદ્રમાં થાય છે. તેની અનેક ચીજો બને છે. પરવાળાના મોટા મોટા બેટો હોય છે. હિંગળો- લાલ રંગના ગાંગડા ગાંધીને ત્યાં મળે છે. તેમાંથી પણ પારો નીકળે છે. હડતાળ- ખાણમાંથી નીકળતી એક જાતની પીળા રંગની માટી જેવી ઝેરી વસ્તુ છે. તે ઔષધ તરીકે તથા લખેલા પુસ્તકના નકામા અક્ષરો છેકી નાંખવામાં વપરાય છે. મણસિલ- એ પણ હડતાળ જેવી જ ઝેરી વસ્તુ છે. અને ઔષધોમાં કીમીયાગિરીમાં વપરાય છે. પારો- સફેદ હોય છે. તે અનાજના કોઠારોમાં તથા અનેક ઔષધો બનાવવામાં વપરાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ધાતુઓ સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસુ, જસત, લોઢું તથા બીજી પણ અનેક ધાતુઓ જમીનમાંથી નીકળે છે. તે દરેક પૃથ્વીકાય જીવો છે. પાટી ઉપર અક્ષરો લખવા માટે કે ગામડામાં ભીંતો ધોળવા માટે વપરાય છે. રમચી- આ લાલ રંગની માટી કુંભારને ત્યાં હોય છે. અરણેઢો- અને પારેવો- એક જાતના પોંચા પત્થર થાય છે. અબરખ- જુદા જુદા પાંચેય રંગના હોય છે. ખાણમાંથી નીકળે ખડી તેજંતુરી- આ એક જાતની માટી છે. લોઢાના રસમાં તે નાંખવામાં આવે, તો લોઢું સોનું બની જાય છે. ખારો- અનેક જાતના ખારો જેવા કે સાજીખાર, નવસાર, ધોવાનો પાપડીયો ખાર, જવખાર વગેરે. માટી- કાળી, ધોળી, લાલ, ભૂખરી, ચીકણી, ખરબચડી, કાળી હતી પીળી વગેરે ઘણી જાતની હોય છે. પત્થરો ધોળા, કાળા, ભૂખરવા, આરસ, અકીક, ચીલોડી, મગશીલ, લાલ, પીળા, ચીકણા, બરડ વગેરે અનેક જાતના પથ્થરો ખાણોમાંથી નીકળે છે. સવીરંજન- આંખમાં આંજવાનો ધોળો, કાળો, સુરમો. મીઠું- વડાગરું, ઘસીયું, સિંધવ, બિડલવણ, કાચલવણ વગેરે જાતનું હોય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ એ અને તે સિવાય ઘણા પૃથ્વીજીવો એટલે પૃથ્વીકાય જીવો છે. તે પોતાની બુદ્ધિથી સમજવા. ૩-૪. ૨. અપ્લાય જીવો મોખંતરિવરવમુલ, મોસા-હા-રી-રિતણુ મહિયા ! हुति घणोदहिभाई, भेयाणेगा य आउस्स ॥ ५ ॥ વય: મોમ-મંતવિ ડાં મોલ-દિમ-ત-પિત્તળુ દિયા य घणोदहिमाई आउस्स (अ) णेगा भेया हुंति ॥ ५ ॥ શબ્દાર્થ ભોમ-અંતરિખ- ભૂમિનું અને આકાશનું, ઉદાં-પાણી, ઓસા-ઝાકળ, હિમ- બરફ, કરગ-કરા, હરિતણુ-લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી. મહિયા-ધુમ્મસ, ઘણોદહિ-ઘનોદધિ, માઈ-આઈ-વગેરે. અણેગા-અનેક, આઉસ્સ-અપૂના-અપ્લાયના, હુંતિ છે. ૫. ગાથાર્થ ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફુટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનોદધિ વગેરે જલ (જીવો) ના અનેક ભેદો છે. ૫. સામાન્ય વિવેચન ભૂમિનું પાણી- કુવામાં સરવાણીથી પાણી આવે છે, તે. આકાશનું પાણી- વરસાદ. હરિતણુ- લીલી વનસ્પતિ ઉપર પાણીનાં બિંદુઓ ફુટી Page #85 -------------------------------------------------------------------------- ________________ ६८ જીવવિચાર પ્રકરણ ઘનોદધિ નીકળે છે, તે. જયાં જયાં દેવોનાં વિમાનો તથા નારક પૃથ્વીઓ છે, તેની નીચે થીજેલા ઘી જેવું ઘાટું પાણી છે. તે ઘનઘાટો, ઉદધિ-દરિયો કહેવાય ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ વગેરેને સૌ કોઈ ઓળખે છે.. ૩. અગ્નિકાય જીવો ફેરાન-બાન-મુમુ-શ્વાસ-પ/અ-વિષ્ણુમારૂ છે અભિ-નિયાdi-એવા, નાયબ્રા નિ૩-વૃદ્ધી . ૬ अन्वयः jન-બાન-મુમુ-ડવા--વUTI- વિમારૂં . अगणिजियाणं भेया निउण-बुद्धीए नायव्वा. ॥ ६ ॥ શબ્દાર્થ ઈગાલ- અંગારા, જાલ- જવાલા (ઝાળ), મુમુર- અગ્નિના કણિયાવાળો ભાઠો, ઉકા- ઉલ્કા, જે આકાશમાંથી પડે છે ત્યારે ઉલ્કાપાત કહેવાય છે. અસણિ-આકાશમાંથી પડતા તણખા, કણગઆકાશમાંથી ખરતા અગ્નિના કણીયા. વિજુ(મ)-વીજળી, આઈયા-વગેરે. અગણિ-જિયાણે-અગ્નિ જીવોના. ભેયા- ભેદો, નાયવા-સમજવા જેવા છે. નિઉણબુદ્ધિએ-સૂક્ષ્મ બુદ્ધિથી. ૬. ગાથાર્થ અંગારા, જવાલા, તણખા, ઉલ્કાપાત, આકાશી તણખા, Page #86 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૬૯ કણીયા, અને વીજળી વગેરે અગ્નિ જીવોના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬. સામાન્ય વિવેચન અંગારા- સળગતા કોલસા વગેરે. જાળ- ભડકો, વાળા. મુમુર- તણખા, ભાઠો ખોદતાં નીકળે તે. ઉલ્કા- આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા દેખાય છે તે. અશનિ- આકાશમાંથી તણખા ખરે છે. તે. કણિયા- ખરતા તારા જેવા જણાતા. વીજળી- ચોમાસામાં ઝબકતી હોય છે તે, તથા વીજળીના દીવાની પણ. ઉલ્કાપાત, અશનિ, કણીયા અને વીજળી એ આકાશમાં ઉત્પન્ન થતા અગ્નિ છે. તે ઉપરાંત સૂર્યકાંત મણિથી તથા વાંસ વગેરેના ઘસારાથી શુદ્ધ અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વગેરે ઘણી જાતના અગ્નિ હોય છે. ૬ ૪. વાયુકાય જીવો उब्भामग-उक्कलिया, मंडलि मह-सुद्ध-गुंज-वाया य । પ-તપુ-વાયાર્ડયા, મેયા 97 વાડ-વાય | ૭ | अन्वयः उब्भामग-उक्कलिया मंडलि-मह-सुद्धगुंज-वाया य । પ-તપુ-વાયાર્ફયા ઘનુ વાડ વાયર મેયા ૭ | Page #87 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ શબ્દાર્થ ઉલ્મામગ- ઉત્ક્રામક, ઉચે ભમતો, ઉક્કલિયા-ઉત્કલિકનીચે ભમતો, મંડલિ-વંટોળિયો, મહ-મોટો અથવા, મુહ-મુખનો વાયુ, સુદ્ધ-શુદ્ધ, મંદ મંદ વાતો વાયુ, ગુંજ-ગુંજારવ કરતો વાયુ, ઘણ-ઘાટો, તણ- પાતળો, વાય- વાયુ, આઈઆ- વગેરે, ખલુ - જ. વાઉકાયસ્સ - વાયુકાય જીવોના. ૭. ઉંચે ભમતો, નીચે ભમતો, વંટોળિયો, મોટો કે મોઢાનો, શુદ્ધ અને ગુંજારવ કરતો વાયુ. ઘાટો અને પાતળો વાયુ વગેરે વાયુ (રૂપ) કાય-શરીરવાળા (જીવો)ના જ ભેદો છે. ૭. સામાન્ય વિવેચન ઉભ્રામક ઉચે ભમતો વાયુ ઘાસ વગેરેના તણખલાને ઉંચે ભમાવે છે, અને પોતાના ચક્રાવામાં સંડોવે છે. જેનું બીજું નામ સંવર્તક વાયુ પણ છે. ઉત્કલિક- નીચે નીચે ભમતો થોડી થોડી વારે વાય છે. જેથી ધૂળમાં રેખાઓ પડે છે. મંડળી- ચક્રાવા ખાતો વાયુ છે; તે. મહ કે મુહ-મોટો વંટોળિયો અથવા મોઢામાંથી નીકળતો વાયુ, પરંતુ તે સચિત્ત હોય છે. શુદ્ધ- મંદ મંદ વાતો પવન. ઘન-વાત અને તન-વાત એટલે ઘાટો અને પાતળો વાયુ. દેવવિમાનો અને નારક ભૂમિઓની નીચે રહેલા Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૭૧ ઘનોદધિની નીચે અસંખ્યાત યોજનાના જાડા પિંડવાળા તે બેય હોય છે. ૪. વનસ્પતિકાય જીવો તેના મુખ્ય બે ભેદો (૧) સાધારણ વનસ્પતિકાયની વ્યાખ્યા. साहारण-पत्तेया, वणस्सइ-जीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणु, एगा साहारणा ते उ ॥ ८ ॥ મન્વય: वणस्सइ-जीवा सुए दुहा-साहारणा-पत्तेया भणिया । जेसिं अणंताणं एगा, तणु ते उ साहारणा. ॥ ८ ॥ શબ્દાર્થ વણસ્સઈ-જીવા- વનસ્પતિ જીવો, દુહા-બે પ્રકારે, સાહારણ પત્તયા- સાધારણ અને પ્રત્યેક, સુએ-શાસ્ત્રમાં, ભણિયા- કહ્યા છે, જેસિં- જેઓનું, અહંતાણં-અનંત (જીવોનું), એગા-એક, તણુંશરીર, તે- તેઓ, ઉ. વળી, સાહારણા-સાધારણ (સામાન્ય ઘણાનું એક, સૌનું સૈયારું) ૮. ગાથાર્થ શાસ્ત્રમાં વનસ્પતિ જીવો સાધારણ અને પ્રત્યેક બે પ્રકારે કહ્યાા છે. અને જે અનંતા (જીવો)નું એક શરીર, તેઓ સાધારણ. ૮. Page #89 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન પૃથ્વીકાય વગેરે જીવો કરતાં વનસ્પતિકાય જીવોમાં ઘણી જ વિચિત્રતાઓ જોવામાં આવે છે. તેની અનેક પ્રકારની અનેક જાતો છે. વનસ્પતિ જીવોના શરીરોની રચના, તથા જીવનની ઘટનાઓ ઘણી જ આશ્ચર્યકારક હોય છે. જગતની બીજી બધી જીવરાશિઓ કરતાં વનસ્પતિ જીવોમાં એક વિચિત્ર ભેદ એ માલુમ પડે છે, કે બીજા જીવોના એક શરીરમાં એક આત્મા હોય છે, ત્યારે કેટલાક વનસ્પતિ જીવો એવા છે, કે જેઓનાં એક જ શરીરમાં અનંતા આત્માઓ ભરાયા હોય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર, તે સાધારણ શરીર કહેવાય છે. અને પ્રત્યેક-દરેક આત્માનું, પ્રત્યેક દરેક શરીર હોય, તે પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ શરીર સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. અને પ્રત્યેક વનસ્પતિ શરીર પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ટીકામાં વણસઈ પાઠ સમ્મત છે. કેટલાક સાધારણ વનસ્પતિકાય જીવો कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा य । અન્નય-તિય-શ્વર-મોત્થ-વત્થના-થે પન્ના कोमल-फलं च सव्वं, गूढ-सिराइं सिणाइ-पत्ताई । थोहरि-कुंआरि-गुग्गुलि-गलोय-पमुहाई छिन्नरूहा ॥ १० ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ : પ્રકરણ ૭૩ મન્વય: कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा य । अल्लय तिय गज्जर, मोत्थ-वत्थुला-थेग पल्लंका ॥९॥ सव्वं कोमलफलं च गूढ-सिराई सिणाई-पत्ताई छिन्नरूहा । થોરિ-વૃંગા-ગુપુત્રી-રત્નોથ-પમુદ્દા. . ૨૦ . શબ્દાર્થ કંદા- કાંદા, અંકુર-અંકુરા, કિસલય-કુંપળો, પણગાપાંચવર્ણી નીલ ફુગ, સેવાલ-સેવાળ, ભૂમિ ફોડા-બિલાડીના ટોપ. અલ્લયતિય-લીલાં ત્રણ, ગજ્જર-ગાજર, મોત્થ-મોથ, વત્થલાએક જાતનું શાક, થેગ-બૅગ, પલ્લકા-પાલખુભાજી, કોમલ-ફલકુણાં ફળ, સબં-સર્વે, ગુઢ-સિરાઈ-છાની નસોવાળાં, સિણાંપત્તાઈ-શિણ વગેરેનાં પાંદડાં, થોહરિ- થોર, કુંઆરિ-કુવાર, ગુગુલિ- ગુગળ, ગલોય- ગળો, પમુહા- પ્રમુખ વગેરે, છિન્નરૂહા- કાપી નાંખવા છતાં ફરીથી ઉગે તે.૯-૧૦. ગાથાર્થ કાંદા, ફણગા, નવા કુણા પાન, નીલ-ફુગ, સેવાળ, બિલાડીના ટોપ, લીલાં ત્રણ, ગાજર, મોથ, વત્થલાનું શાક, થેગ, પાલખુ ભાજી, દરેક કુણાં ફળ, ગુપ્ત નસોવાળાં શિણ વગેરેના પાંદડાં, કાપી નાંખવા છતાં ફરીથી ઉગે તે થોર, કુંવાર, ગુગળ અને ગળો વગેરે છે. ૯-૧૦. સામાન્ય વિવેચન આ ગાળામાં કેટલાક આપણને જાણીતા સાધારણ વનસ્પતિકાય જીવો બતાવ્યા છે. બીજી રીતે પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જીવવિચાર પ્રકરણ સાધારણ વનસ્પતિકાય ૩ર ગણાવ્યા છે. તે ઉપરાંત ઘણાયે પણ અપ્રસિદ્ધ સાધારણ વનસ્પતિકાય જીવો હોય છે. સાધારણ વનસ્પતિકાયના એક શરીરનો નાશ કરવાથી અનંત જીવોને દુઃખ થવાનો સંભવ હોવાથી, દયાની દૃષ્ટિએ સાધારણ વનસ્પતિકાય જીવોનો વપરાશ ન જ કરવો જોઈએ, કારણ કે તેમાં પોતાના થોડા શોખ ખાતર બે-પાંચ નહીં, સંખ્યાત નહીં, અસંખ્યાત પણ નહીં, પરંતુ અનંત જીવોનો ઘાણ નીકળી જાય છે, માટે તેની કોઈ પણ જાતની વપરાશનો ત્યાગ કરવો જ જોઈએ. સાધારણનું બીજું નામ અનંતકાય પણ છે. આદ્રક-ત્રિક લીલાં ત્રણ સુંઠ, હળદર અને કચરો, એ ત્રણ જો કે અનંતકાય છે, જો કે સૂકાયા પછી દરેક વનસ્પતિ અચિત્ત છે, અને લીલાં હોય, ત્યારે દરેક વનસ્પતિ સચિત્ત છે, છતાં આદ્રક-ત્રિક (લીલાં ત્રણ) અનંતકાય હોવા છતાં આ ત્રણ સૂકાયા પછી ઔષધ તરીકે વાપરી શકાય છે. કારણ કે તે ત્રણ ઔષધ અર્થે વિશેષ ઉપયોગી છે. બીજી અનંતકાયને સુકવીને વાપરવામાં થતી હિંસા આવા પ્રયોજન વિનાની છે. તેથી તે સૂકવીને પણ વાપરી શકાય નહીં. મોથ- જળાશયને નિારે થાય છે.પાકે ત્યારે કાળા રંગની થાય છે. વત્યુલા- તે નામની ભાજી થાય છે. થેગ- થેગ પોંક થાય છે. ચોમાસામાં ઘણે ઠેકાણે વંચાય છે. પાલખુ- એક જાતની ભાજી થાય છે. છિન્ન-હા કુંવાર- વગેરે કાપીને અદ્ધર લટકાવેલ હોય, તો પણ તે વધે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૭૫ થોર- હાથલા, ડાંડલીયા, ચાર ધારવાળા થાય છે. કુંવાર- લાંબા લાંબા લાબરા થાય છે. ગુગળ- ગુગળના ઝાડ થાય છે. તેનો રસ ગુગળ ઔષધમાં વપરાય છે. ગળો- લીંબડે તથા વાડો ઉપર વીંટાય છે. શિણ- કોઈ દેશમાં પીલુડીના ઝાડને પણ શિણ કહે છે. કેટલાંક વિશેષ અનંતકાય જીવો- સૂરણ, શકરીયા, મૂળા, પીલુડીનાં પાંદડા, કાંટાળા, ખોરાસણી, ડાંડલીયા, હાથલા વગેરે થોર, વાંસ, કારેલા (હાલ જે કારેલા શાક તરીકે વપરાય છે, એ નહીં), લવણવૃક્ષની છાલ, અમૃતવેલ, કુણી આંબલી, ગરમર, વજકંદ, શતાવરી, લસણ, લવણક, ડુંગળી, બટાટા, કઠોળના અંકુરા અથવા અંકુરા ફુટેલા કઠોળ, આંબા, આંબલી વગેરેના કોઈ પણ કુણા ફળો, પદ્મિની કંદ, ગિરિકર્ણિકા (ગરમ), ખીરિશુક, ખિલૂડ, શ્કરવાલ, ઢક્કવત્થલ, આલુ, પિંડાલ, કરેડો, કાકડાશીંગી, આકડો, વડ-લીંબડો વગેરે ઝાડના શરૂઆતના કુંપળો વગેરે અનંતકાય છે. કોઈ પણ કુંપળ પહેલાં તો અનંતકાય જ હોય છે. પછી વખતે અનંતકાય રહે, કે પ્રત્યેક પણ થાય છે. ૯-૧૦. સાધારણ વનસ્પતિકાય જીવોના ભેદોનો ઉપસંહાર અને તેના લક્ષણની સૂચના इच्चाईणो अणेगे, हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं, लक्खणमेयं सुए भणियं ॥ ११ ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ अन्वयः इच्चाइणो अनंतकायाणं, अणेगे भेया हवंति । सिं परिजाणणत्थं एयं, लक्खणं सुए भणियं ॥ ११ ॥ શબ્દાર્થ ૭૬ ઇચ્ચાઇણો-ઇત્યાદિ, અણેગે-અનેક, ભૈયા-ભેદો, અણંતકાયાણું- અનંતકાય જીવોના, તેસિં- તેઓને, પરિજાણણöબરાબર ઓળખવા માટે, લક્ષ્મણ- લક્ષણ, એયં-આ. સુએસૂત્રમાં, ભણિયું- કહ્યું છે. ૧૧. ગાથાર્થ ઇત્યાદિ અનંતકાય (જીવો)ના અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રમાં આ નિશાનીઓ કહેલી છે. ૧૧. સામાન્ય વિવેચન આ એટલે નીચેની ગાથામાં જણાવેલી. ૧૧. સાધારણ વનસ્પતિકાયનું વિશેષ લક્ષણ ગૂઢ-સિ-સંધિપ∞, સમયમહીમાં = છિન્નરૂહૈં । साहारणं सरीरं, तव्विवरीयं च पत्तेयं ॥ १२ ॥ અન્વય: મૂઢ-સિ-સંધિ-પવ-સમ-માં અહીમાં ન છિન્નત। साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ॥ १२ ॥ શબ્દાર્થ ગૂઢ-સિર-સંધિ-પવ્વ-ગુપ્ત નસો સાંધા અને ગાંઠોવાળું. સમભંગ-ભાંગતાં સરખા ભાગ થાય તેવું, અહીરગં-તાંતણા વગરનું, છિન્નરુ ં-કાપ્યા છતાં ફરી ઉગનારું, તદ્વિવરીયં-તેથી વિપરીત. Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ગાથાર્થ છુપી રહેલ નસો અને ગાંઠાઓવાળું, ભાંગતાં એક સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું સાધારણ વનસ્પતિકાયનું શરીર છે. તેથી વિરુદ્ધ (નિશાનીઓવાળું) પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે. ૧૨. સામાન્ય વિવેચન કુંવારમાં નસો, સાંધા, ગાંઠો હોવા છતાં શેરડીના સાંઠાની નસો વગેરેની માફક સ્પષ્ટ દેખાતા નથી. ઝાર(પીલુ)નાં પાંદડાં ભાંગીએ તો એરંડાના પાંદડાની માફક તેના વાંકાચૂંકા તથા ખાંચાવાળા કકડા ન થતાં તરત સીધા બે કકડા થઈ જાય છે. શકરીયા વગેરે ભાંગતાં ગુવારની માફક તાંતણા જણાતા નથી. કુંવારને કાપીને અદ્ધર લટકાવીએ તો વધે છે. તથા જેમ ચાક ભાંગવાથી બરડ છે. તેમ સાધારણ વનસ્પતિકાય પણ ભાંગતાં બરડ હોય છે. સારાંશ - પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરના બંધારણ કરતાં સાધારણ વનસ્પતિકાય જીવોના શરીરનું બંધારણ જુદું જ હોય છે. કારણ કે - સાધારણ વનસ્પતિકાય જીવોના એક શરીરમાં અનંત જીવો હોવાથી તેઓના શરીરનું બંધારણ વધારે નાજુક અને વધારે જડ, તેમજ ઘણાં જીવોને લીધે જલ્દી જન્મ પામનારું હોય, એ સ્વાભાવિક છે. લીંબડાનું મૂળ અને મૂળો તપાસતાં, ટમેટું અને બટાકું તપાસતાં બન્નેય સરખા આકારના હોવા છતાં ટામેટાનાં રેસા અને છાલ કઠણ હોય છે. જુદા જુદા ખાનાઓમાં બીજના જામખાં વગેરે દેખાશે. ત્યારે મૂળામાં અને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જીવવિચાર પ્રકરણ બટાટામાં તેવું નથી હોતું. ડુંગળીના પડ ઉપરા ઉપર હોય છે, પરંતુ કોબીમાં ઉપરા ઉપર પડ છતાં કોબીમાં તાંતણાં-રેષા વગેરે દેખાય છે. ત્યારે ડુંગળીમાં તે દેખાતા નથી. ૧૨. (ર) પ્રત્યેક વનસ્પતિકાય જીવો-તેનાં લક્ષણ અને ભેદો -શરીરે નો, નવો નહિં તુ તે પ્રથા . પત્ન-પૂત્ર-છત્તિ-g, મૂના-પત્તાનિ વીયાળ શરૂ છે. अन्वय : तु जेसिं एग-शरीरे एगो, जीवो य ते पत्तेया । પત્તનછત્તિ-ટ્ટા, મૂના-પત્તા િવિયાગ છે શરૂ છે. શબ્દાર્થ છલ્લિ- છાલ, કટ્ટા - કાષ્ઠ, લાકડું, મૂલગ- મૂળ, પત્તાણિપાંદડાં, બિયાણી- બીજો. ગાથાર્થ જેઓના એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ જીવો છે, ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ (રૂપે હોય) છે. ૧૩. સામાન્ય વિવેચન વનસ્પતિકાય જીવો સમજવા માટે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, તો તે બહુ જ રસ ઉત્પન્ન થાય તેવો વિષય છે. વનસ્પતિના શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપયોગિતા, અવયવોમાં વિચિત્રતા, વનસ્પતિનો ઉછેર, પશુ, પક્ષી કે મનુષ્યો સાથે કેટલીક બાબતોમાં સરખાપણું વગેરે વિષયો ઘણા જ રમુજ અને આનંદદાયક છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૭૯ દરેક વનસ્પતિ અંકુરારૂપે ઉગતાં શરૂઆતમાં સાધારણ વનસ્પતિકાય હોય છે. પછી તે પ્રત્યેક વનસ્પતિ જાતિની હોય, તો પ્રત્યેક બને છે, અને સાધારણ વનસ્પતિ જાતિની હોય, તો સાધારણ બને છે. વળી કેટલાક એવા પણ વનસ્પતિ જીવો હોય છે, કે તેના મૂળ સાધારણ હોય અને બાકીનો ભાગ પ્રત્યેક હોય, વગેરે. વનસ્પતિ અનેકરૂપે જોવામાં આવે છે. ઝાડ, છોડ, વેલા, લતા, ભોય સાથે ચોટીંને ઉગેલા, ઘાસરૂપે, ગાંઠારૂપે ઉગેલા વગેરે. કોઈને કણસલા, કોઈને ફળ, કોઈને ફુલ હોય છે. કોઈનું ઝાડ નાનું અને ફળ મોટું, કોઈનું ઝાડ મોટું અને ફળ નાનું, કોઈ પાણીમાં જ ઉગે. એમ અનેક રીતે વનસ્પતિ જોવામાં આવે છે. પ્રત્યેક ફળ વગેરે સાતેય વિભાગના જુદા-જુદા જીવો હોય છે. અને આખા ઝાડનો પણ એક જીવ હોય છે. જાઓ-વિશેષ વિવેચન. ૧૩. અહીં બાદર સ્થાવર જીવોના ભેદો પૂરા થાય છે. સૂક્ષ્મ સ્થાવર જીવો पत्तेयतलं मुत्तुं, पंचवि पुढवाईणो सयल-लोए । सुहुमा हवंति नियमा, अंतमुहुत्ताऊ अद्दिसा ॥ १४ ॥ अन्वय : पत्तेयतरूं मुत्तुं, पुढवाइणो पंचवि अंतमुहुत्ताऊ । सुहुमा अद्दिसा सयल-लोए नियमा हवंति. ॥ १४ ॥ શબ્દાર્થ પત્તેય-તરું- પ્રત્યેક ઝાડને, મુતું-છોડીને- સિવાય, પંચવિ Page #97 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ પાંચેય, પુઢવાણો- પૃથ્વીકાય જીવો વગેરે. સયલ-લોએ-આખા લોકમાં, સુહુમા - સૂક્ષ્મ, અંતમુહુત્તાઊ- અંતર્મુહૂર્તના આયુષ્યવાળા. નિયમા- ચોક્કસ, જ. અદિસા- અદશ્ય, ન દેખાય એવા ૧૪. ગાથાર્થ પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય જીવો વગેરે પાંચેયના સૂક્ષ્મભેદો છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અદશ્ય આખાયે લોકમાં રહેલા છે જ. ૧૪. સામાન્ય વિવેચન આ ગાળામાં સૂક્ષ્મ પૃથ્વીકાય વગેરે સૂક્ષ્મ સ્થાવર જીવોની વાત કરી છે. ૩જી ગાથાથી ૧૩મી ગાથા સુધી જે ભેદો ગણાવ્યા છે, તે બધા સ્થૂલ એટલે બાદર પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જીવોના ભેદો ગણાવ્યા છે. વનસ્પતિકાય જીવોના સાધારણ અને પ્રત્યેક એ બે ભેદો છે. એ રીતે ગણતાં સ્થાવરના છ પ્રકારમાં-પ્રત્યેક વનસ્પતિકાય સૂક્ષ્મ હોતા નથી, તે તો માત્ર બાદર જ હોય છે. એટલે છ પ્રકારમાંબાદર છ અને સૂક્ષ્મ પાંચ હોય છે. કુલ ૧૧ ભેદો થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૨ ભેદો થાય છે. બાદર-એટલે એક કે ઘણા શરીરો ભેગા થવાથી દેખી શકાય તે. સૂમ- એટલે કે ઘણા શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી અદશ્ય- ન દેખી શકાય તે. તે સૂક્ષ્મ જીવો ચૌદેય રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૮૧ બાદર જીવો ચૌદેય રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા નથી હોતા. માત્ર અમુક અમુક સ્થાનમાંજ અમુક જીવો હોય છે. અંતર્મુહૂર્ત એટલે-૯ સમય તે જઘન્ય અંતર્મુહૂર્ત, અને બે ઘડીમાં એક સમય ઓછું તે-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. તે બન્નેની વચ્ચેનું મધ્યમ અંતર્મુહૂર્ત. આ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય માત્ર મધ્યમ અંતર્મુહૂર્ત (ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા) જેટલું જ હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, એ ચારેય પ્રકારના સૂક્ષ્મ જીવોના એક શરીરમાં એક જ જીવ હોય છે. અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ ભેદના જીવોના પણ એક શરીરમાં અનંત જીવો હોય છે. પૃથ્વીકાયવગેરે પ્રત્યેક જીવો છે, કારણ કે તેઓના એક શરીરમાં એક જ જીવ હોય છે. તેઓનો સાધારણ એવો બીજો ભેદ ન હોવાથી જુદો ભેદ પાડી બતાવ્યો નથી. પરંતુ વનસ્પતિકાયમાં સાધારણ ભેદ જુદો હોવાથી તેના પ્રત્યેક અને સાધારણ એ બે ભેદો જુદા જુદા બતાવ્યા છે. સ્થાવર જીવોના કુલ ભેદો ૨૨ ભેદોમાં-૪ ભેદ સાધારણ છે અને બાકીના ૧૮ ભેદ પ્રત્યેક છે. ૨૨ માં ૧૦ ભેદ સૂક્ષ્મ છે અને ૧૨ ભેદ બાદર છે. ૧૧ પર્યાપ્ત, ૧૧ અપર્યાપ્ત છે. પૃથ્વી-૪, અપ. ૪, તેઉ. ૪, વાયુ. ૪, વન. ૬ (૪ સાધારણ, ૨ પ્રત્યેક)= ૨૨.૪ નિગોદ, ૧૮ અનિગોદ=૨૨. Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ પર્યાપ્ત : જે એકેન્દ્રિય જીવો પોતાની પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ એ ચાર પર્યાપ્તિઓ પૂરી કર્યા પછી મરે, તે પર્યાપ્ત. અને એ પર્યાપ્તિઓમાંની પ્રથમની ત્રણ પૂરી કરી ચોથી પૂરી કર્યા વિના જ મરે, તે અપર્યાપ્ત એકેન્દ્રિય સમજવા. ૮૨ એકેન્દ્રિયને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. માટે તેઓ એકેન્દ્રિય કહેવાય છે. ત્રસ જીવો બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ૧. કેટલાક બેઇન્દ્રિય જીવો સંઘ-વડુય-મંડુલ, પત્તોય-ચંદ્રા-અનસ-નહેરૂં । મેઇ-િિિમ-પૂયા, વેડુંયિ માવાાડું / શ્યા અન્વય : સંહ-વધુથ-માંડુન, ખતોય-ચંળળ-અનસ-નહારૂં | મેહરિ-ઝિમિ-પૂયા, વેડુંયિ માફવાહારૂં ॥ ॥ શબ્દાર્થ સંખ- શંખ, કવડ્ડય- કોડા, ગંડુલ- ગંડોલા, અલસઅળસીયા, જલોય- જળો, ચંદણગ-આયરિયા-આચાર્ય સ્થાપનામાં વપરાય છે તે. લહગાઈ- લાળીયા વગેરે, મેહરિ- મામણમુંડા, કિમિ- કરમીયા, પૂયરગા- પોરા, માઈવાહાઈ-ચૂડેલ વગેરે, બેઇન્દ્રિય - બેઇન્દ્રિય (જીવો) ૧૫. Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૩ ગાથાર્થ શંખ, કોડા, ગંડોલા, જલો, આયરિયા, અળસીયા અને લાળીયા વગેરે (અને) મામણમુંડા, કરમીયા, પોરા, ચૂડેલ વગેરે બેઇન્દ્રિય (જીવો) છે. ૧૫. સામાન્ય વિવેચન શંખ - ચોમાસામાં વરસાદ થયા પછી કેટલેક ઠેકાણે શંખના જીવો ચાલતા દેખાય છે. તેમાં ધોળા, ઝાંખા, બદામી રંગ જેવા જીવડાં હોય છે. શંખલો તેમની ઢાલનું કામ કરે છે. કોઈ ભયનું કારણ આવી પડે, તો તે જીવડું શંખલામાં છુપાઈ જાય છે. એ જ પ્રમાણે દરિયામાં નાના મોટા અનેક જાતના શંખો થાય છે. ગંડોલા- પણ દરિયામાં થતા એવા જ જીવો છે. પેટમાં થતા મોટા કરમિયાને પણ ગંડોલા કહે છે. જળો- આપણા શરીરમાંથી બગડેલા લોહીને ચુસી લે છે તે. આયરિયા- ગુરુ મહારાજની સામે ઠવણી ઉપર આચાર્ય મહારાજની સ્થાપના હોય છે. તે અક્ષમાં એક મોટા અને ચાર નાના એમ પાંચ ગોળ અક્ષ હોય છે. તે ભાગ પણ તે જીવોની ઢાલરૂપે હોય છે. તે નિર્જીવ થયા પછી આચાર્ય તરીકે સ્થાપવામાં આવે છે. અળશીયા- ચોમાસામાં લાલ રંગના લાંબા લાંબા જોવામાં આવે છે. તેનું બીજું નામ ભૂનાગ-ભોંયસર્પ છે. લાળીયા જીવ-વાશી નરમ પુરી, રોટલા, રોટલી, દાળ, શાક, ભાત વગેરે રાંધેલું અન્ન વાસી રહેવાથી તેમાં થાય છે. આ Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ જીવવિચાર પ્રકરણ લાળીયા સિવાયના ઉપર જણાવેલા બધા જીવો લગભગ પાણી સાથે સંબંધ ધરાવતા બેઇન્દ્રિય જીવો છે. મામણમુંડા- લાકડામાં ઘુણ થાય છે, તે. કરમિયા- પેટમાં નાના કે મોટા થાય છે, તથા શરીરના બીજા કેટલાક અવયવોમાં પડે છે, મસામાં તેમજ સ્ત્રીની યોનિમાં પણ એક જાતના જંતુઓ હોય છે, તે પણ એક જાતના કરમિયા જ છે. પોરા- લાલ રંગના અને કાળા હોના અથવા સફેદ રંગના હોય છે ને પાણીમાં થાય છે તે. (જુઓ પૃષ્ઠ ૯૩ ઉપર નકશો) માતૃવાહ- ચૂડેલ વગેરે બેઇન્દ્રિય જીવો છે. તેઓને સ્પર્શનચામડી, અને રસના-જીભ એ બેઇન્દ્રિય હોય છે. વગેરે શબ્દથી છીપ, વાળા માણસોને હાથે પગે લાંબા લાંબા દોરાના તાંતણા જેવા નીકળે છે. ખરાબ પાણી પીવાથી એ જીવો શરીરમાં દાખલ થાય છે અને પછી તાંતણારૂપે બહાર નીકળે છે.) વગેરે જળ અને સ્થળમાં થતા સમજવા. દ્વિદળકઠોળ અને કાચા ગોરસ (દૂધ, દહીં, છાશ) વગેરેના મિશ્રણથી પણ બેઈન્દ્રિય જીવો થાય છે. ૧૫. ૨. કેટલાક તેઇન્દ્રિય જીવો નોમી-મUT-નૂમ-પિવીતિ- દેદિયા મોડા इल्लिय घय-मिल्लीओ सावय-गोकीड-जाईओ ॥ १६ ॥ દય-ચોરી, નોમથી ય ઘોડા . કુંથ-ગોવાનિય સ્નિયા, તેવિય ફંડોવાર્ડ ૨૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૮૫ મન્વય નામી--નૂગા-પિવીતિ-હિયા ય મોડા ! इल्लिय घय-मिल्लीओ सावय-गोकीड-जाईओ ॥ १६ ॥ દિય-વીર-, નોમય-ફ્રીકા ય ધન્ની યા થ-વાનિય સ્નિયા, તેફંતિય રૂંવાડું . ૨૭ II , દ Wife - ‘સિંધ પદાર્થ વિજ્ઞાન' નામનું પુસ્તક અલ્હાબાદ ગવર્નમેન્ટ પ્રેસમાં છપાયેલું છે, જેમાં કેપ્ટન સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્રથી એક પાણીના ટીપામાં ૩૬૪૫૦ જીવો હાલતા-ચાલતા જોયા. તેનું આ ચિત્ર છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જીવવિચાર પ્રકરણ શબ્દાર્થ ગોમી- કાનખજુરા, મંકણ- માંકડ, જૂઆ- જા, પિપીલિકીડી, ઉહિયા- ઉદ્ધઇ(ઉધઈ) મકોડા-મંકોડા, ઈલિય- ઈયળ, ઘય-મિલ્લિઓ- ધીમેલો, સાવય- સાવા, ગોકીડ-ભાઈઓગીંગોડાની જાતિઓ. ૧૬. ગદહય- ગયા. ચોરકીડા-છાણના કીડા, ધનકીડા- ધનેડા, અનાજના કીડા, કુંથુન કંથવા, ગોવાલિયગોપાલિક, ઈલિયા- ઈયળ, ઈદગોવાઈ- ઈન્દ્રગોપ વગેરે. તેઇન્દ્રિય- ત્રણ ઇન્દ્રિયવાળા. ૧૭ ગાથાર્થ કાનખજુરા, માંકડ, જૂ, કીડી, ઉદ્ધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા અને ગીંગોડાની જાતો (તથા) ગદ્વૈયા, વિષ્ઠાના જીવડા, છાણના જીવડા, ધનેડા, કંથવા, ગોપાલિક, ઈયળ, ગોકળ (ઈન્દ્ર) ગાય વગેરે તે ઇન્દ્રિય (જીવો) છે. ૧૬-૧૭ સામાન્ય વિવેચન કાનખજુરા - ઘણા પગવાળા લાંબા થાય છે. માથાની કાળી અને કપડાની ધોળી, તથા લીખ. કિીડીઓ- લાલ, કાળી, નાની, મોટી વગેરે. ઉદ્ધઈ- જમીનમાં તેની રાણીના તાબામાં નગર વસાવીને (ઉધઈ) રહે છે, અને લાકડા, કાગળ, કપડાં વગેરે કોરી ખાય છે. ઈયળ- ચોખા વગેરેમાં થાય છે. ઘીમેલ- ખરાબ ઘીમાં થાય છે. સાવા- વાળના મૂળમાં ઉત્પન્ન થઈ, ત્યાં જ ચોંટી રહે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ નિમિત્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે ભાવિ કષ્ટ સૂચવનારા છે. કુતરા વગેરેના કાનમાં થાય છે. ઘણી જાતના હોય ગીંગોડા ગયા- અવાવરું ભીની જમીનમાં થાય છે. વિષ્ઠાના કીડા- જમીનમાં ઉતરે છે, ને ગોળ છિદ્રો કરે છે, તેનું બીજું નામ ઉસિંગ છે. ધનેડો- ઘઉં વગેરેમાં લાલ વર્ણના થાય છે. કંથવા- બહુ જ બારીક જીવો થાય છે. ગોપાલિક- આ જીવોની જાત ખાસ આપણા ઓળખવામાં આવેલી નથી. ઈયળ- ખાંડ, ગોળ વગેરેમાં ઉત્પન્ન થાય છે. ઈન્દ્રગોપ- ચોમાસાની શરૂઆતમાં થાય છે. લાલ રંગના હોય છે. તેને લોકો ઈન્દ્રની ગાય, ગોકળગાય કહે છે. માથા વગરના દેખાતા હોવાથી લોકમાં એને મામણમુંડા-મમોલા કે વરસાદના મામા પણ કહે છે. સ્પર્શ, રસના અને પ્રાણ(નાક) એ ત્રણ ઇન્દ્રિયો આ જીવોને હોય છે. ૧૬-૧૭ ૩. કેટલાક ચૌરિન્દ્રિય જીવો चरिंदिया य विच्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । પછિી ઉંસા મસી, સારી-વિત્ર-ટોત્રા . ૨૮ / મન્વય : વિજ્, હિંગુ, મરી, મમરા, તિહુ છિથ હંસા मसगा, कंसारी कविल डोलाई य चारिदिया ॥ १८ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ જીવવિચાર પ્રકરણ શબ્દાર્થ ચઉરિંદિયા- ચાર ઇન્દ્રિયવાળા, વિચ્છુ- વીંછી, ઢિંકુણબગાઈ, ભમરા- ભમરા, ભમરિયા- ભમરીઓ, તિઠ્ઠા- તીડ, મચ્છિય- માખી, ડંસા- ડાંસ, મસગા-મચ્છર, કંસારી- કંસારી, કવિલ-કરોળીયો, ડોલાઈ- ખડમાંકડી વગેરે. ૧૮. ગાથાર્થ વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા અને ખડમાંકડી, વગેરે ચાર ઇન્દ્રિયોવાળા (જીવો) છે. ૧૮. સામાન્ય વિવેચન આમાંના દરેક જીવો આપણા દેશમાં સૌને જાણીતા છે. છતાં કોઈ અભ્યાસીના ખ્યાલમાં ન હોય, તો અધ્યાપકે તે પ્રત્યક્ષ ઓળખાવવા. ખડમાંકડી- શરીર ઉપર મૂત્ર કરે તો ફોલ્લા થાય છે. ચઉરિન્દ્રિય જીવોને વધારામાં ચક્ષુ-આંખ ઇન્દ્રિય હોય છે. વગેરે શબ્દથી ભણકુત્તિકા, પતંગિયા, ડિંઢણ વગેરે લેવા. બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય જીવો ગાથાર્થમાં કેટલાક ગણાવ્યા છે. તે ઉપરાંત પણ ઘણા જીવો હોય છે. બેઇન્દ્રિય જીવોને મોટે ભાગે પગ નથી હોતા. તેઇન્દ્રિયને ૪-૬ કે વધારે પગ હોય છે. ચૌરિન્દ્રિયને ૬-૮ પગ હોય છે.. પંચેન્દ્રિયને બે કે ચાર અથવા આઠ પગ હોય છે, સાપ, માછલાં વગેરેને ખાસ પગ ન પણ હોય. Page #106 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૮૯ અથવા મોઢા આગળ બે વાળ હોય, તે તેઈન્દ્રિય, મોઢા ઉપર શીંગડા જેવા બે વાળ જેવા ભાગ હોય, તે ચઉરિન્દ્રિય જીવો ઓળખવાની નિશાની છે. આ ત્રણેય વિકસેન્દ્રિય કહેવાય છે. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. એટલે કુલ ૬ ભેદ થયા. ૨૨+૬=૫૮ કુલ ભેદો અહીં સુધી થયા. ૧૮. પાંચ ઇન્દ્રિયવાળા જીવોના મુખ્ય ભેદો. ૧. નારકના ભેદો पंचिंदिया य चहा, नारय तिरिया मणुस्स-देवा य । नेड्या सत्तविहा, नायव्वा पुढवी-भेएणं ॥ १९ ॥ अन्वय : य पंचिंदिया चउहा, नारय-तिरिया य मणुस्स - देवा । पुढवीभेएणं नेड्या सत्तविहा नायव्वा. ॥ १९ ॥ શબ્દાર્થ પંચિંદિયા- પાંચ ઇન્દ્રિયોવાળા જીવો, ચઉહા-ચાર પ્રકારે, નારય-નારક, તિરિયા- તિર્યંચ, નારય-તિરિયા-નારકો અને તિર્યંચો, મણુસ્સ-મનુષ્ય, દેવા-દેવો, મસ્સ-દેવા-મનુષ્યો અને દેવો, નેરઇયા-નૈરયિક, નારક જીવો, સત્તવિહા-સાત પ્રકારે, નાયવા- જાણવા, પુઢવી-ભે એણે- પૃથ્વીના ભેદો ની અપેક્ષાએ.૧૯. ગાથાર્થ પાંચ ઇન્દ્રિયવાળા જીવો ચાર પ્રકારે : નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ નારકો સાત Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રકારે જાણવા. ૧૯. જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન આપણે મનુષ્યો છીએ અને ગાય, ભેંસ વગેરે પશુઓ છે, કાગડા, પોપટ વગેરે પક્ષીઓ છે; મગર, માછલાં વગેરે પાણીમાં રહેનારા જીવો છે. એ સર્વ પંચેન્દ્રિય તિર્યંચ જીવો કહેવાય છે. મનુષ્યો અને તિર્યંચોને સારા કામોનું ફળ ભોગવવાનું ઠેકાણું, તે દેવલોક અને ખરાબ કર્મોનું ફળ ભોગવવાનું ઠેકાણું, તે નારક ભૂમિઓ. નારક નીચે છે અને દેવલોક ઉપર છે. લોકવ્યવસ્થાની દૃષ્ટિથી જોતાં નારકો નીચે છે. તેની ઉપર તેનાથી ઓછા દુઃખવાળા અને વધારે સુખવાળા મનુષ્યો છે. અને ઘણાં સુખવાળા દેવો સૌથી ઉપર છે. માટે ગાથામાં એવો ક્રમ બતાવ્યો છે. કેટલાક દેવો મનુષ્યોની નીચે પણ છે.બધા જીવોના રહેવાના ઠેકાણાને વિશ્વ કહે છે. વિશ્વને-જગતને આપણે લોકચૌદ રાજલોક કહીએ છીએ. રાજ=રજ્જુ એક જાતનું માપ છે. અને તે માપથી માપતાં વિશ્વલોક ચૌદ રાજ લોક પ્રમાણ થાય છે. માટે તેનું નામ ચૌદ રાજલોક પણ કહેવાય છે. તેમાંના નીચેના સાત રાજમાં સાત નારક પૃથ્વીઓ છે. તેથી નારક ગતિમાં ઉત્પન્ન થયેલા નૈયિક જીવોના સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. નીચેથી ગણતાં સાતમાં રાજે આવેલી પૃથ્વીના પડ ઉપર મનુષ્યો અને તિર્યંચો રહે છે. અને તેની ઉપર સૂર્ય, ચંદ્ર અને બીજા દેવો રહે છે. ઠેઠ ઉપરના મથાળે સિદ્ધશિલા છે. તેની ઉ૫૨ એક યોજન પછી કેવળ અલોક જ આવે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ જીવવિચાર પ્રકરણ વગેરે સૂક્ષ્મ જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. ચૌદ રાજલોકનો આકાર-કેડે હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા માણસ જેવો હોય છે. અથવા ચપટા તળીઓવાળા ઉંધા વાળેલા કુંડા ઉપર થાળી મૂકી તેના ઉપર મૃદંગ (પખાવજ) વાજિંત્ર મૂકીએ અને તેના ઉપર માણસનું માથું મૂકીએ, તેના જેવો આકાર થાય છે. (જુઓ પૃષ્ઠ ૯૯) નીચેના કુંડા જેવા આકારમાં ૭ નારક પૃથ્વીઓ છે. ૧ લી નારક પૃથ્વી ૧ રજુ લાંબી પહોળી, બીજી બે રજુ, ત્રીજી ત્રણ રજજુ, ચોથી ચાર રજ્જા, પાંચમી પાંચ રજ્જા, છઠ્ઠી છ રજ્જા, સાતમી સાત રા લાંબી પહોળી છે. તે દરેક પૃથ્વીની નીચે મોટા ભાગમાં આકાશદ્રવ્ય (ખાલી ભાગ જેવું) છે, અમુક ભાગમાં તનુવાત, તેના પર ઘનવાત, તેના પર ઘનોદધિ અને તેના પર નારક પૃથ્વી છે. તેમાં સીમંતક વગેરે નારકના આવાસો છે. તેમાં નરકના જીવો રહે છે અને દુઃખ ભોગવે છે. पापान् नरान् पाप-फलोपभोगार्थं कायन्ति इति-नारकाः સીમંતક- વગેરે નારકવાસો છે, તેમાં રહેતા નારક જીવો નારકો કે નૈરયિકો કહેવાય છે. એ ૭ નારક પૃથ્વીના નામ- ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિણ, મઘા અને માઘવતી છે. અને પૃથ્વીઓના (ગોત્ર) અન્વયાર્થ નામ રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, તમસ્તમપ્રભા છે. ૧૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જીવવિચાર પ્રકરણ ચોદ રજુ લોક. ' સિધો ક-.... સિમલા -- ----- ૫. બાર *ri -૫. વેપ ••-----૩. વેપ 1 - ૩ ------ ૩. નાડy રત્નપ્રભા પૃથ્વીનું દળ ૧૮૦૦૦૦ યોજના લો. લોક વી લો - 3-ખાલી ૧૦. ધો 3 આઠ વાણવ્યંતર નિકાય • 2 eu G | H R ER - • ૯ લોકાંતિક - - ખાલી ૧૦. યો) , ખાલી ૧૦૦. ધો : આઠ તાલિમ સનાડી [] ખાલી ૧૦૦. ધો. - ખાલી-૧૧૫૮૩૩ શેઠ * દરેક પ્રતર ૩૦૦ô. પો -ડિબિષિક ચર સ્થિર જ્યોતિષ્ક દ્વીપ સમુદ્રો -ના - નવા માલય ૧૮ ૦ ૦ ૦ ૦.... ... યોજના NIITTIINIT - આવો લોક . * જળ અધો લોક * ૧૦.ભવનપતિ નિકાયા ૦ નરક ભૂમિઓ બાલી. * ખાલી | ૧ | Joો. લોક બહાર ચોરસ અનંત અવલોક Page #110 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૯૩ પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો તેના મુખ્ય ત્રણ ભેદો અને કેટલાક જલચર જીવો जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । કુસુમાર-મચ્છ-છવ-હા-મારી નનવારી | ૨૦ | अन्वयः जलयर-थलयर-खयरा, तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार-मच्छ-कच्छव-गाहा-मगरा य जलचारी ॥ २० ॥ શબ્દાર્થ જલયર- પાણીમાં રહેનારા, થલયર- જમીન ઉપર રહેનારા, ખયરા- ખેચર, આકાશમાં ઉડનારા, તિરિખા- તિર્યંચો, સુસુમારમગરમચ્છ, મચ્છ- માછલાં, કચ્છવ- કાચબા, ગાહા- ગ્રાહ, ઝુંડ, મગરા- મગર, જલચારી- જલચર જીવો. ૨૦. ગાથાર્થ પાણીમાં રહેતા, જમીન ઉપર રહેતા અને આકાશમાં ઉડતા એમ ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચો છે. મોટા મગરમચ્છ, માછલાં, કાચબા, ઝુંડ (ગ્રાહ) અને મગર એ પાણીમાં રહે છે. સામાન્ય વિવેચન અહીં જણાવેલા ત્રણ પ્રકાર પંચેન્દ્રિય તિર્યંચોના છે. અહીં તિર્યંચ શબ્દની આગળ પંચેન્દ્રિય વિશેષણ છે. તેથી જણાય છે કે ૧૮ મી ગાથા સુધીમાં આવેલા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ તિર્યંચો જ છે, પરંતુ તેઓ વિકસેન્દ્રિય તિર્યંચો કહેવાય છે. કેમ કે તેઓને સંપૂર્ણ પાંચેય ઇન્દ્રિયો હોતી નથી. વિકલ એટલે ઓછી, પાંચ સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ એટલે સામાન્ય રીતે વિકલેન્દ્રિય તરીકે બે ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા જીવો લેવા. સુસુમાર- એ પાડા જેવા મોટા મગરમચ્છ હોય છે, તે મોટે ભાગે દરિયામાં હોય છે. ૯૪ કાચબા તેની પીઠ ઉપર ઢાલ જેવી મજબૂત પીઠ હોય છે. ઝુંડ-ગ્રાહ- હાથીને પણ ખેંચી જાય તેવું ઘણું જ બળવાન તાંતણાના આકારનું જળચર પ્રાણી છે. આ સિવાય બીજા અનેક જળચર જીવો હોય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે- “ચૂડી અને નળીયાનો આકાર છોડીને જગતમાં જેટલા જેટલા આકાર હોય છે, તે દરેક આકારના જલચર જીવો મળી શકે છે.' તે ઉપરથી નક્કી થાય છે કે કેટલાક માછલા પ્રતિમાના આકારે પણ હોય છે. તેને જોઈ બીજા ઘણા જળચર જીવો જાતિસ્મરણજ્ઞાન પામીને સમ્યગ્દર્શન, સમ્યશ્રુત અને દેશિવરિત ધર્મ પામે છે. સ્થલચર તિર્યંચોના ત્રણ ભેદો અને જીવો चउप्पय- उरपरिसप्पा, भुयपरिसप्पा य थलयरा तिविहा । ગો-સપ્પ-નત-પમુદ્દા, વોધવા તે સમામેળ ॥ ૨ ॥ अन्वयः चउप्पय- उरपरिसप्पा - भुयपरिसप्पा य तिविहा थलयरा । તે સમાસેળ જો-સપ્પ-નડન પમુદ્દા વોધવા ॥ ૨૨ ॥ શબ્દાર્થ ચઉપ્પય- ચતુષ્પદ, ચોપગાં, ઉરપરિસપ્પા- પેટે ચાલનારા, ભુયપરિસપ્પા - હાથવતી ચાલનારા, ગો- બળદ, સપ્પ- સર્પ, Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૯૫ નઉલ- નોળીયા, પમુહ- વગેરે, બોધવા- જાણવા, સમાસેણેટુંકામાં. ૨૧. ગાથાર્થ ચોપગા, પેટે ચાલનારા અને હાથથી ચાલનારા એ ત્રણ પ્રકારે સ્થલચર (તિર્યંચો) છે. ટૂંકમાં તે (અનુક્રમે) બળદ, સર્પ અને નોળીયા વગેરે જાણવા. ૨૧. સામાન્ય વિવેચન બળદ વગેરેથી હાથી, ઘોડા, ઊંટ, ગધેડા, બકરાં વગેરે સમજવા. સર્પ વગેરેથી અજગર વગેરે લેવા. હાથે ચાલનારાઓમાં ઉંદર, ગરોળી, કાચિંડો, ચંદનઘો, સાંઢા, ખીસકોલી, વાંદરા વગેરે સમજવા. ૨૧ આકાશમાં ઉડનારા પક્ષીઓ અને તેના ભેદો खयरा रोमय-पक्खी, चम्मय-पक्खी य पायडा चेव । નર-નો મો વાર્દિ, સમુ-વલ્લી વિયવ-પવી . રર મન્વય: રોજ--પલ્લી ય રH--પલ્લી ઉયર પથs વેવા नर-लोगाओ बाहिं, समुग्ग-पक्खी वियय-पक्खी. ॥ २२ ॥ શબ્દાર્થ રોમ-ય-પફખી- રોમજ પક્ષી, સંવાટાની બનેલી પાંખવાળા, ચમ્મય-પકખી- ચામડાની બનેલી પાંખવાળા પક્ષી, પાયડાપ્રગટ, જાણીતા, ચેવ- જ, નર-લોગાઓ- મનુષ્યલોકથી (અઢી દ્વીપથી.) બાહિ- બહાર, સમુગ-પકખી- સમુદ્ગકપક્ષી, સમુદ્ગક- ડાભડો, તેની પેઠે સંકોચાયેલી પાંખવાળા પક્ષી, Page #113 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ વિયય-પક્ષી-વિતતપક્ષી-વિતત- પહોળી કરેલી પાંખવાળા. ૨૨. ગાથાર્થ રૂંવાટીની બનેલી પાંખવાળા અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ જાણીતા જ છે. અઢી દ્વીપની બહાર સંકોચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળા (પક્ષીઓ) હોય છે. ૨૨. 32 સામાન્ય વિવેચન કાગડા, પોપટ, પારેવા, સમડી, ગીધ, હંસ, સારસ, ચકલી વગેરે રૂંવાટાની પાંખવાળા છે. અને ચામાચીડિયા, વાગોળ, વડવાંગળા વગેરે ચામડાની પાંખવાળા છે. કોઈ કોઈ વડવાંગળની પાંખ હાલમાં પણ બબ્બે ગજ લાંબી હોય છે. જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપ, અને અર્ધો પુષ્કરાવર્ત દ્વીપ એ અઢી દ્વીપમાં જ મનુષ્યો રહે છે. માટે તેનું નામ નરલોક કહેવાય છે. (અઢી દ્વીપનો નકશો આગળ ૧૦૮માં પેજ ઉપર આપેલ છે.) તેની બહાર કેટલાક એવા પક્ષીઓ છે, કે તેઓ ઉડે તો પણ તેમની પાંખ સંકેલાયેલી જ રહે છે. અને કેટલાક એવા છે કે જ્યારે બેસે ત્યારે પણ તેમની પાંખ ઉઘાડી જ રહે છે. ‘આ પક્ષીઓના જન્મ અને મરણ આકાશમાં જ થાય છે' એવી વાત આપણા પૂર્વાચાર્યો પરંપરાથી કહેતા આવ્યા છે. ૨૨. સૂચન- શિક્ષકે અભ્યાસીઓને ઝીણા જંતુઓથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચો સુધીના પ્રાણીઓ નજરે દેખાડવા અને તે કયા ભેદમાં સમાય છે ? તે જણાવી તે વિષે વિદ્યાર્થી જેટલી સમજી શકે તેટલી માહિતી તેઓને આપવાથી આ વિષેનું જ્ઞાન રસપ્રદ થશે. - Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ સંમૂચ્છિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો सव्वे जल-थल-खयरा-समुच्छिमा गब्धया दुहा हुति । મા- મા-ભૂમિ-મંતરવીવા મyક્ષા ય ૨૩ | अन्वयः सव्वे जल-थरा-खयरा, समुच्छिमा गब्भया दुहा हुँति । ખ્યામા -ભૂમિ ય, અત્તર-વવા માસા. | ૨૩ | જલ-થલ-ખયરા-જલચર, સ્થલચર અને ખેચર, સમુચ્છિમા-સંમૂચ્છિમ, મન વગરના અને ઉપપાત કે ગર્ભ વિના ઉત્પન્ન થયેલા. ગર્ભીયા-ગર્ભમાં ઉત્પન્ન થયેલા કમ્પઅકસ્મગભૂમિ-અંતરદીવા કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપોમાં ઉત્પન્ન થયેલા) મણુસ્સા- મનુષ્યો. ૨૩. ગાથાર્થ દરેક જાતના) જલચર, સ્થલચર, અને ખેચર (જીવો) સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે હોય છે. અને કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપોમાં (જન્મેલા) મનુષ્યો છે. ૨૩. સામાન્ય વિવેચન માતા-પિતાના સંયોગથી ઉત્પન્ન થઈ ગર્ભમાં પોષણ પામી અમુક વખતે જન્મ થાય, તે જીવો ગર્ભજ કહેવાય છે. ગર્ભ એટલે અંદરનો ભાગ. અમુક વખત સુધી ગર્ભમાં એટલે ઉદરના મધ્ય ભાગના અમુક ભાગમાં રહી જન્મવું તેનું નામ ગર્ભજન્મ છે. અને તે વિના, તે ગર્ભજ જીવોના શરીરના તત્ત્વો કે બીજા કેટલાક બાહ્ય સંજોગો મળે, તેમાં જીવો ઉત્પન્ન થાય છે, તે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જીવવિચાર પ્રકરણ સંમૂછિમ જન્મ કહેવાય છે. ચાર ઇન્દ્રિયો સુધીની ઇન્દ્રિયોવાળા તિર્યંચગતિના દરેક જીવો સંમૂચ્છિમ હોય છે. અને પંચેન્દ્રિય તિર્યંચોમાં કેટલાક સંમૂચ્છિમ અને કેટલાક ગર્ભજ એમ બન્નેય પ્રકારના હોય છે. - સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિના સામાન્ય પ્રકારો : એકેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવો પોતાની ઉત્પત્તિને લાયક સંજોગો મળી જાય એટલે લગભગ પોતાની સ્વજાતિના જીવોની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે. તે ઇન્દ્રિય જીવો સ્વજાતિના જીવોના મળ-વિષ્ટા વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ચાર ઇન્દ્રિયવાળા જીવો સ્વજાતિના જીવોની લાળ, મળ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે; પંચેન્દ્રિય જળચરોમાં માછલાં વગેરે સંમૂચ્છિમ અને ગર્ભજ બન્ને પ્રકારના હોય છે. ભુજપરિસર્પ અને ઉર:પરિસર્પ પણ બન્ને પ્રકારના હોય છે. સંમૂરિસ્કમ મનુષ્યો અપર્યાપ્ત જ મરે છે. પક્ષીઓમાં સંમૂરિસ્કમ પ્રાણીઓ સૂડા વગેરે સ્વજાતિના મૃતફ્લેવરોમાંથી ઉત્પન્ન થઈ જાય છે. મનુષ્યો, બળદ વગેરે જરાયુ-ઓરમાં વીંટાઇને જન્મે છે. તે જરાયુજ ગર્ભજ કહેવાય છે. બીજા કેટલાક પશુઓ જરાયુ કે ઇંડા વિના સીધા બચ્ચાંરૂપે જન્મે છે. તે હાથી વગેરે પોતજ ગર્ભજ કહેવાય છે. કોઈ વખતે આપણે બેઠા હોઇએ અને એકાએક વરસાદનું ઝાપટું પડે, કે થોડી જ વારમાં પાંખોવાળા ઉધઈ જેવાં જીવડાં ઊડીને આપણને ગભરાવી નાખે છે. થોડીવારમાં તેની પાંખો તૂટી જાય છે. અને થોડીવારમાં તો તે જીવડાંઓ મરી પણ જાય છે. તે Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૯૯ બધા ગર્ભ વિના માત્ર સંમૂચ્છિમ તરીકે ઉત્પન્ન થયાં હોય છે. એ રીતે ચોમાસામાં અનેક જાતના સંમૂચ્છિમ જીવો જન્મતાંની સાથે ઉભરાઈ જતાં આપણે જોઈએ છીએ. રર સ્થાવરના, ૬ વિકસેન્દ્રિયોના, ૨૦ પંચેન્દ્રિય તિર્યંચોના, એ પ્રમાણે તિર્યંચગતિમાં રહેલા જીવોના કુલ ૪૮ ભેદો છે. જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ભરતક્ષેત્ર છે. ભારતની ઉત્તરે હિમવંત ક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્ર છે, તેની વચ્ચે અનુક્રમે (લઘુ)હિમવંત અને મહાહિમવંત પર્વતો છે. હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે નિષધ પર્વત અને તેની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, તેની ઉત્તરે નીલવંત પર્વત છે. તે પછી રમ્યક્ષેત્ર, રુક્તિ પર્વત, હિરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્ર આવે છે. આ રીતે એ સાત ક્ષેત્રોમાં મનુષ્ય રહે છે. તેમાંના ભરત, એરવત અને મહાવિદેહ : એ ત્રણ કર્મભૂમિઓ છે. તેમાં રહેલ મનુષ્યો કર્મભૂમિ કહેવાય છે. બાકીના ચાર ક્ષેત્રો તથા મહાવિદેહમાં આવેલા દેવકુરુ અને ઉત્તરકુરુ એ છ ક્ષેત્ર અકર્મભૂમિ કહેવાય છે. તેમાંનાં મનુષ્યો પણ અકર્મભૂમિ જ કહેવાય છે. હિમવંત અને શિખરી પર્વતની બન્ને બાજુએ બબ્બે દાઢાઓ લવણસમુદ્રમાં ગયેલી છે. તે આઠ દાઢાઓ ઉપર સાત સાત અંતર્લીપો છે, એટલે કુલ પ૬ અંતર્લીપો (સમુદ્રની અંદર રહેલા દ્વિીપો) માં રહેલા મનુષ્યો અંતર્લીપજ મનુષ્યો ગણાય છે. ૬ કર્મભૂમિ અને ૧૨ અકર્મભૂમિઓ ધાતકીખંડમાં છે ને Page #117 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ એટલી જ અર્ધપુષ્કર દ્વીપમાં છે. એટલે કુલ પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ, પાંચ હિમવંત ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ હિરણ્યવંત, પાંચ રમ્યક્, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ અને ૫૬ અંતર્દીપના મનુષ્યો. કુલ ૧૦૧ ભેદ થયા. ૧૦૦ તેના સંમૂચ્છિમ અને ગર્ભજ. તેમાં ગર્ભજના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૦૨. અને સંમૂચ્છિમના ૧૦૧ અપર્યાપ્ત, એટલે કુલ ૩૦૩ ભેદ થયા. અઢી દ્વીપનો નકશો 2 .. અંતરની જ નજી રે Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૦૧ સંમૂચ્છિમ મનુષ્યો, ગર્ભજ મનુષ્યોના વિષ્ઠા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરૂ, લોહી, મૈથુનક્રિયા, વીર્ય, પિત્ત, શ્લેખવીર્યના સૂકા પુદ્ગલો (ભીંજાય તો) નગરના ખાળ, મૃતકના કલેવરો અને સર્વ અશુચિ-સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. દેવોના પેટા ભેદો સાથે મુખ્ય ભેદો दसहा भवणा-ऽहिवई, अट्ठ-विहा वाणमंतरा हुति । ગોલિયા વંત્ર-વિદા, ટુ-વિદા વેપાયા તેવા ૨૪ . अन्वयः भवणाहिवई वाणमंतरा, जोइसिया, वेमाणिया देवा । સટ્ટા અવા, પંર-વિહારુ-વિદા હૈંતિ. . ૨૪ . શબ્દાર્થ દસહા- દશ પ્રકારે, ભવાહિવઈ- ભવનાધિપતિ, ભવનપતિ, અટ્ટવિહા- આઠ પ્રકારે, વાણમંતરા- વાણવ્યંતરો, જોઈસિયા- જયોતિષ્ક, જયોતિષી, પંચવિહા-પાંચ પ્રકારે, વેમાણિયા- વૈમાનિકો, વિમાનમાં રહેનારા. ૨૪. ગાથાર્થ ભવનાધિપતિ દશ પ્રકારે, વ્યંતરો આઠ પ્રકારે, જ્યોતિષ્ક પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે છે. ૨૪. સામાન્ય વિવેચન ભવનપતિ દેવો-રત્નપ્રભા નામની નારકમૃથ્વીના ૧૮૦૦૦૦ (એક લાખ એંશી હજાર) યોજનાના જાડા થરમાંથી ઉપર અને નીચેના એક હજાર યોજન બાદ કરતાં, બાકી રહેલા ૧,૭૮, OOO યોજનમાં તેર પ્રતરના થરના બાર આંતરામાં આ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જીવવિચાર પ્રકરણ ભવનપતિ દેવો ઘર જેવા ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. ભવનોમાં રહે છે, માટે તેઓ ભવનપતિ કહેવાય છે. અને કુમાર જેવા રૂપાળા, આનંદી, રમતિયાળ અને છેલબટાઉ-શોખીન હોવાથી, અસુરકુમાર વગેરે દરેકના નામોને છેડે કુમાર શબ્દ લગાવાય છે. વ્યંતર દેવો- ઉપર જણાવ્યા પ્રમાણે રત્નપ્રભા નારક પૃથ્વીના ઉપર છોડેલા હજાર યોજનના દળમાંથી નીચેના અને ઉપરના સો સો યોજન છોડીને, બાકીના આઠસો યોજનમાં આઠ વ્યંતર દેવોની જાતિ રહે છે. તેવી જ રીતે ઉપરના છોડેલા સો યોજનમાં ઉપર અને નીચેના દશ દશ યોજન છોડીને, વચ્ચેના અંશી યોજનમાં આઠ વાનગૅતર જાતિના દેવો રહે છે. | વ્યંતર એટલે અંતર વગરના, અથવા વિવિધ પ્રકારના અંતરવાળા, એટલે કે છેટે-છેટે રહેનારા. વનો વગેરેમાં રહેવા ઉપરથી વાનમંતર-વાનભંતર પણ નામ પડ્યું છે. જ્યોતિષ્ક દેવો- ત્રણ લોક ઃ જે ભાગમાં ૭ નારકો રહે છે, તે અધોલોક છે. ઉપર વૈમાનિક દેવો રહે છે, તે ઊર્ધ્વલોક કહેવાય છે. અને આપણે રહીએ છીએ, તે તિર્યતિથ્યલોક કહેવાય છે. એ પ્રમાણે ત્રણ લોક છે. તિર્જીલોકની બરાબર વચમાં મેરૂ પર્વત છે અને મેરૂ પર્વતના મૂળમાં આઠ રુચકપ્રદેશવાળી સમભૂતલા નામની એક Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૦૩ સપાટ જમીનનો ભાગ છે, કે જ્યાંથી આપણા શાસ્ત્રમાં બતાવેલા દરેક માપ થાય છે, તે સમભૂતલાથી નવસો યોજન ઉપર અને નવસો યોજન નીચે એમ અઢારસો યોજન તિøલોક છે. - તેમાં ઉપર નવસો જોજનમાં પ્રકાશ કરનારા-જ્યોતિષ્ક દેવો નીચે પ્રમાણે આવેલા છે : સમભૂતલા ઉપર ૭૯૦ યોજને તારાનાં વિમાનો, પછી ૧૦ યોજન ઉપર સૂર્યનાં વિમાન, પછી ૮૦ યોજન ઉપર ચંદ્રનાં વિમાન, પછી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન, અને તેથી ૧૬ યોજન ઉપર ગ્રહોનાં વિમાનો છે. અઢી દ્વીપ ઉપર રહેલા ઉપર કહેલા પાંચેય જયોતિષ્કના બધા વિમાનો મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. માટે તે ચર જ્યોતિષ્ક કહેવાય છે. અઢીદ્વીપની બહાર બધા સ્થિર રહે છે, માટે તે સ્થિર જ્યોતિષ્ક કહેવાય છે. એટલે પાંચ ચર અને પાંચ સ્થિર એમ દશ જ્યોતિષ્ક દેવો છે. આમ ભવનપતિદેવો અધોલોકમાં, વ્યંતર તથા વાણવ્યંતર સામાન્ય રીતે તિøલોકના નીચેના ભાગમાં તથા જયોતિષ્કો ઉપરના ભાગમાં છે, અને વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં છે. તે નીચે પ્રમાણે : વૈમાનિક દેવો :-વિ-માન = વિચિત્ર પ્રકારના માન-માપ વાળાં વિમાનો. તેમાં ઉત્પન્ન થતા હોવાથી તે દેવોનું નામ વૈમાનિક છે. ગ્રહોના વિમાનો પછી ઉપર જઈએ ત્યારે અસંખ્ય યોજનનો એક રાજલોક પૂરો થયા પછી દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવે છે. એ જ પ્રમાણે તેની ઉપર દક્ષિણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જીવવિચાર પ્રકરણ દિશાએ ત્રીજો અને ઉત્તર દિશાએ ચોથો દેવલોક આવે છે. પછી, વચ્ચે પાંચમો અને છઠ્ઠો દેવલોક ઉપરાઉપર આવેલા છે. છઠ્ઠા દેવલોકની ઉપરા ઉપર સાતમો અને આઠમો દેવલોક આવે છે. પછી પહેલા-બીજા, અને ત્રીજા-ચોથાની જેમ નવમોદસમો અને અગિયારમો-બારમો એમ ચાર દેવલોક આવેલા છે. આ બાર દેવલોકમાં કિલ્બિષિયા દેવોના ત્રણ અને લોકાંતિક દેવોના નવ વિમાનો છે. પહેલા-બીજાની નીચે; ત્રીજાની નીચે; અને છઠ્ઠાની નીચે; એમ કિલ્બિષિક દેવોના ત્રણ વિમાનો છે. અને પાંચમાં દેવલોકનો અરિષ્ટ પ્રતરમાં કૃષ્ણરાજી (સચિત્ત-અચિત્ત પૃથ્વીમય કાળા થરની રેખા)માં નવ લોકાંતિક દેવોના નવ વિમાનો છે. બાર દેવલોકથી ઉપર-પહેલા ઉપર ઉપર ત્રણ-પછી ઉપર ઉપર ત્રણ-અને પછી ઉપર ઉપર ત્રણ; એમ નવ રૈવેયક દેવોનાં વિમાનો છે. તેની પણ ઉપર સરખી સપાટીએ પાંચ અનુત્તર વિમાનો છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે છે; અને બાકીના ચાર, ચાર દિશાએ છે. આ ઉપરાંત વ્યંતર જાતિમાં ૧૦ તિર્યકર્જુભક દેવોનો સમાવેશ થાય છે, કે જેઓ તીર્થંકર પ્રભુના ચ્યવન જન્માદિ કલ્યાણકો વખતે ધન-ધાન્યાદિથી તેમના ઘરો ભરી દે છે. તેઓ વૈતાઢ્યોમાં રહે છે. નારક જીવોને દુ:ખ દેનારા પરમાધાર્મિક દેવોનો ભવનપતિ દેવોમાં સમાવેશ થાય છે, પરમ-અધાર્મિક-જૂર ભયંકર પાપી. ભવનપતિમાં દરેકના બબ્બે ગણતાં ૨૦, વ્યંતર અને Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૦૫ વાણવ્યંતરના બબ્બે ગણતાં ૩ર, જ્યોતિષ્કમાં માત્ર સૂર્ય અને ચંદ્ર એ છે. અને વૈમાનિકના નવમા-દશમા દેવલોકનો એક અને અગિયારમાં –બારમાનો એક-બાકીના પ્રથમ આઠ વિમાન દેવલોકનો દરેકનો એક-એક એમ ગણતાં ૧૦, એમ કુલ ૬૪ ઇન્દ્રો થયા. ઇન્દ્ર એટલે દેવોનો રાજા. એવી રીતે રાજા દેવ, નોકર દેવ વગેરે જાતની આપણી સામાજિક વ્યવસ્થા-કલ્પ પ્રમાણે, જે દેવોમાં પણ એવી એવી સામાજિક વ્યવસ્થા છે, તે કલ્પોપપન્નકલ્પયુક્ત કહેવાય છે. અને એવી વ્યવસ્થા વગરના દેવો-રૈવેયક અને અનુત્તર દેવો છે. તેથી તેઓ કલ્પાતીત એટલે કે એવા કલ્પ રહિત છે. તીર્થંકર પ્રભુના કલ્યાણકોમાં કલ્પોપપન્ન દેવો જ આવીને મહોત્સવ વગેરે કરે છે. મૂળ ગાથામાં વૈમાનિક દેવોના જે બે ભેદ બતાવ્યા છે, તે કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે ભેદ સમજવા, અનુત્તર અને રૈવેયકો સિવાયના બધા દેવો કલ્પોપપન્ન છે, તે સમજાય તેવું છે. કલ્પોપપન્નઃ ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધાર્મિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરજયોતિષ્ક, પ સ્થિર જયોતિષ્ક, ૧૨ કલ્પવાસી, ૧૦ તિર્યક્વંભક, ૩ કિલ્બીષિક, ૯ લોકાંતિક એમ ૮૫ ભેદ છે. કલ્પાતીતઃ ૯ રૈવેયક અને ૫ અનુત્તર અને એમ ૧૪. સર્વ મળી દેવોના ૯૯ ભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં કુલ ૧૯૮ ભેદો થાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જીવવિચાર પ્રકરણ ઉપસંહાર એ પ્રમાણે તિર્યંચગતિના ૪૮, નારકોના ૧૪, મનુષ્યોના ૩૦૩ અને દેવોના ૧૯૮ ભેદો ગણતાં સંસારી જીવોના પ૬૩ ભેદો થાય છે. અહીં સુધીમાં સંસારી જીવોના ભેદો પૂરા થાય છે. સૂચન-દેવોના સ્થાનો સમજવા માટે ચૌદ રાજલોકના (૧૦) મા પેજ ઉપર) નકશાનો ઉપયોગ કરો. મુક્તજીવોના ભેદો, તથા જીવોના મુખ્ય મુખ્ય ભેદોના પ્રકરણનો ઉપસંહાર... સિદ્ધના જીવોના પ્રકાર સિદ્ધા પનરH-બેયા, તિર્થી-તિત્યા-ક્-સિદ્ધિ-બેuvi | પણ સંવેvi, નવ-વિરાણા સમવાયા છેર૧ अन्वयः तित्थ-अतित्थ-आइ-सिद्ध-भेएणं सिद्धा पनरस भेया । एए जीवविगप्पा, संखेवेणं समक्खाया ॥ २५ ॥ શબ્દાર્થ તિર્થી-અતિર્થી-આઈ-સિદ્ધભેએણે- તીર્થ અને અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધા-સિદ્ધો, મોક્ષમાં ગયેલા જીવો, પનરસભેયા-પંદર ભેદે, એએ- એ, જીવ-વિગપ્પા-જીવના ભેદો, સંખેવેણ-સંક્ષેપથી, સમખાયા- સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫. ગાથાર્થ તીર્થ, અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારે છે. જીવોના એ ભેદો ટુંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫. Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૦૭ સામાન્ય વિવેચન આઠ કર્મોથી છુટા થઈ મોલમાં ગયેલા જીવો મુક્તજીવો કહેવાય છે. મુક્ત એટલે (કર્મોથી) છુટા પડેલા, મોક્ષ એટલે કર્મોથી છુટકારો. સિદ્ધ = તૈયાર, કર્મોથી છુટી નિર્મળ આત્મા તરીકે પ્રગટ થયેલા. નિર્વાણ સંસારનું બુઝાઈ જવું. સિદ્ધિગતિસંપૂર્ણ ગુણો પ્રગટ થવા રૂપ કાર્યની સફળતા પામેલા જીવો જેવી પરિસ્થિતિમાં રહે છે. તે પરિસ્થિતિ વગેરે મોક્ષના નામો છે. અહીં સુધી સંસારી અને મુક્ત, સંસારીના ત્રસ અને સ્થાવર, સ્થાવરના પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિ, ત્રસના બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયવિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના સાત નરક, ગર્ભજ તથા સંમૂચ્છિમ જળચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર એમ પાંચ-પાંચ તિર્યંચો, કર્મભૂમિમાં, અકર્મભૂમિમાં અને અંતર્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, તથા ચાર પ્રકારના દેવો અને પંદર પ્રકારના સિદ્ધો; એમ આ જગતમાં જેટલા જીવો છે, તે તમામના ભેદો અને પ્રકારો જો કે ટુંકામાં પણ બધા સમજાવી દીધા છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જીવવિચાર પ્રકરણ જીવવિચાર (ભાગ ૨ જો) જીવોના ભેદો ઉપર પાંચ દ્વારો. एएसिं जीवाणं, सरीरमाऊठिई स-कायम्मि । पाणा जोणि-पमाणं, जेसिं जं अत्थि तं भणिमो ॥ २६ ॥ अन्वयः एएसिं जीवाणं-जेसिं जं सरीरं, आऊ, सकायम्मि ठिई । પા, ગોળ-પvi, મલ્થિ તં પામો. રદ્દ | શબ્દાર્થ એએસિ-એ, જીવાણું- જીવોમાં, જેસિં-જેઓને. જં-જે. સરીરં-શરીર, આઊ- આયુષ્ય, સકાયમિ- સ્વકામાં, ઠિઈસ્થિતિ. પાણા-પ્રાણી, જોઈણ-૫માણે યોનિઓનું પ્રમાણ. અસ્થિછે. તે- તે, ભણિમો- કહીએ છીએ. ૨૬ ગાથાર્થ શરીર, આયુષ્ય, સ્વદાયમાં સ્થિતિ, પ્રાણો અને યોનિઓનું પ્રમાણ, એ જીવોમાં જેઓને જે છે, તે કહીએ છીએ. ૨૬. સામાન્ય વિવેચન શરીર એટલે શરીરની ઉંચાઈ સમજવાની છે. શરીરની ઉંચાઈ અને આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બંનેય પ્રકારનાં કહેવાશે. સ્વકાસ્થિતિ, પ્રાણો અને યોનિઓની સમજ આગળ ઉપર આપીશું. ૨૬. Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ શરીરની ઉંચાઇ. ૧. એકેન્દ્રિયોના શરીરની ઉંચાઈ. ૧૦૯ અંગુત-અસંહ-માળો, સીમેનિનિયાળ સવ્વેÄિ ! ખોયળ-સહÆમહિયં, નવાં પત્તેય-વાળું ॥ ૨૭ ॥ અન્વયઃ સવ્વુત્તિ શિવિયાળ, સરીર પુત-અસંવ-માળો । નવાં પત્તેયવવાાં, અહિય નોયળ-સહસ્સું ॥ ૨૭ ॥ શબ્દાર્થ સવ્વેસિ- સર્વે, એગિંદિયાણું-એકેન્દ્રિયોનું, સરીર- શરીર (ની ઉંચાઈ), અંગુલ-અસંખ-ભાગો-આંગળનો અસંખ્યાતમો ભાગ, નવરં- પરંતુ, પત્તેય-રુક્ખાણું- પ્રત્યેક વનસ્પતિઓનું, અહિયં-અધિક, જોયણ-સહસં-હજાર યોજન. ૨૭. ગાથાર્થ સર્વ એકેન્દ્રિયોનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગ (જેટલું) છે. ફક્ત પ્રત્યેક વનસ્પતિઓનું (કાંઈક) અધિક-હજાર જોજન છે. ૨૭. સામાન્ય વિવેચન બધા એકેન્દ્રિયોનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. એટલે એકેન્દ્રિયોના ૨૨ ભેદોમાં માત્ર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના ૨૧ ભેદોનું એ પ્રમાણ જાણવું. છતાં તેમાં નાનું મોટું હોય છે તે વિશેષ વિવેચનમાંથી સમજવું. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર એક હજાર યોજનથી કાંઈક અધિક કહ્યું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જીવવિચાર પ્રકરણ તે હજાર જોજન ઉંડા જળાશયોમાં તથા અઢી દ્વીપની બહારનાં જળાશયોમાં થતી કમળની નાળો તથા વેલાઓને આશ્રયીને સમજવું. ૨૭. ૨. વિકલેન્દ્રિયોના શરીરની ઉંચાઈ बारस-जोयण तिनेव, गाउआ जोयणं च अणुक्कमसो । बेइंदिय-तेइंदिय, चउरिदिय-देहमुच्चत्तं ॥ २८ ॥ अन्वयः વેવિય-તે-દિય-રવિ-દમુશ્વતં મજુવો . વારસ-ગોવા, તિન્નેવ ઉમા, વ ગોય. . ર૮ | શબ્દાર્થ દેહ - શરીરની, ઉચ્ચત્ત- ઉંચાઈ, દેહમુચ્ચત્ત-શરીરની ઉંચાઈ, બારસ- બાર, જોયણ-યોજન, તિવ- ત્રણ જ, ગાઉઆગાઉ, અણુક્કમસો- અનુક્રમે. ૨૮. ગાથાર્થ બે-ઇન્દ્રિય, તે-ઇન્દ્રિય અને ચરિન્દ્રિયના શરીરની ઉંચાઈ અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉ અને (એક) યોજન છે. ૨૮. સામાન્ય વિવેચન સ્વયંભૂરમણ સમુદ્રમાં થતા શંખો વગેરે અને અઢીદ્વીપની બહાર થતા કાનખજૂરા વગેરે તથા ભમરા વગેરેના શરીરની ઉંચાઈ એટલે લંબાઈ આ ગાથામાં જણાવેલા માપ પ્રમાણે વધારેમાં વધારે હોય છે. આ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવો અઢીદ્વીપની બહાર હોય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૧૧ ૩. નારક જીવોના શરીરની ઉંચાઈ થy-સય-પંર-પા, નેફા સત્તાફ પુકવી . तत्तो अद्धभृणा, नेया रयण-प्पहा जाव ॥ २९ ॥ મન્વય: સત્તમા પુઠવી રફ, થપુ-પંઘ-સા-પમા | तत्तो जाव रयणप्पहा( ताव) अद्धभृणा नेया. ॥ २९ ॥ શબ્દાર્થ સત્તમાઈ પુઢવીએ - સાતમી નારક પૃથ્વીમાં, નેરઇયાનરયિકો-નારક જીવો. ધણુ-સય-પંચ-પમાણા-પાંચસો ધનુષ્ય પ્રમાણવાળા. તો-ત્યાંથી, જાવ-જયાં સુધી, રણપ્રહારત્નપ્રભા, અદ્ધહૂણા- અર્ધ અર્ધ ઓછા. નેયા- જાણવા. ૨૯. ગાથાર્થ સાતમી (નારક) પૃથ્વીમાં નારક જીવો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા છે. ત્યાંથી રત્નપ્રભા સુધી અર્ધા-અર્ધા ઓછા જાણવા. ૨૯. નારકનાં નામ રત્નપ્રભાના શર્કરાપભાના વાલુકાપ્રભાના પપ્રભાના ધૂમપ્રભાના સામાન્ય વિવેચન શરીરની ઉંચાઈ ધનુષ આંગળ નારકોના શરીરની ઉંચાઈ કા ૬ નારકોના શરીરની ઉંચાઈ ૧પા ૧૨ નારકોના શરીરની ઉંચાઈ ૩૧ ૦ નારકોના શરીરની ઉંચાઈ ૬રા ૦ નારકોના શરીરની ઉંચાઈ ૧૨૫ ૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ જીવવિચાર પ્રકરણ તમ:પ્રભાના નારકોના શરીરની ઉંચાઈ ૨૫૦ ૦ તમસ્તમઃ પ્રભાના નારકોના શરીરની ઉંચાઈ ૫૦૦ ૦ આ ઉંચાઈ નારકોના સ્વાભાવિક શરીરની છે. ઉત્તરક્રિયની બમણી બમણી હોય છે. નારક પૃથ્વીઓનાં જુદા જુદા થરોમાંપ્રતિરોમાં નારક જીવો રહે છે. તેમાં પ્રતરવાર શરીરની ઉંચાઈ જુદી જુદી હોય છે. તે મોટી સંગ્રહણી વગેરે બીજા ગ્રંથોમાંથી જાણવું. ૪. તિર્યંચો અને મનુષ્યના શરીરની ઉંચાઈ ગર્ભજ તિર્યંચોની ઉંચાઈ जोयण-सहस्स-माणा, मच्छा उरगा य गब्धया हुंति । ઘણુદ-પુહુરં પવિતું, મુઝ-વારી ગાડા-પુત્તે રૂ अन्वयः मच्छा य गब्धया उरगा, जोयण-सहस्स-माणा हुंति । પણુ ઘણુદ-પુત્ત, મમ-વાર ગાડા-પુત્ત રૂ૦ || શબ્દાર્થ મચ્છા-માછલાં, જલચર જીવો, ગબ્બયા- ગર્ભજ, ઉરગાઉર પરિસર્પ જીવો, જોયણ-સહસ્સમાણા- હજાર યોજનના પ્રમાણવાળા, પકખીસુ- પક્ષીઓ, ધણહપુહુર્તા- ધનુષ્યપૃથત્વ, પુહુર્તા-પૃથકત્વ એક અને દશ સિવાય. એટલે ર થી ૯ સુધી. ગાઉ-પુહુર્તા- ગાઉ પૃથકત્વ ભુઅચારી-ભુજપરિસર્પ. ૩૦ ગાથાર્થ માછલાં (જળચર જીવો) અને ગર્ભજ ઉર:પરિસર્પો હજાર યોજનના પ્રમાણવાળા છે. પક્ષીઓ (ખેચર જીવો) ધનુષ્યપૃથકત્વ, Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૧૩ ભુજપરિસર્પો ગાઉ પૃથત્વ હોય છે. ૩૦. સામાન્ય વિવેચન અહીં સંમૂચ્છિમ અને ગર્ભજ એ બન્નેય પ્રકારના જળચર જીવો સમજવા. આવા મોટા જળચર જીવો સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. અહીં આપવામાં આવેલા પ્રમાણો અઢીદ્વીપની બહારના જીવોની અપેક્ષાએ સમજવા. ૩૦. ૫. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના શરીરની ઉંચાઈ વરા-જુદ-૫હત્ત, યુવા ૩ ય ગોયા-પુદુ ! 33-પહત્ત-પિત્તા, લછિમાં વડપ્પા મળયા રૂ . अन्वयः समुच्छिमा खयरा भुयगा, धणुह-पुहुत्तं य । अगा जोयण पुहुत्तं, चउप्पया गाउअ पुहुत्तमित्ता भणिया. ॥ ३१ ॥ શબ્દાર્થ સમુચ્છિમા-સંમૂચ્છિમ, ખયરા- ખેચરો, ભયગા-ભુજપરિસર્પ, ઉરગા- ઉરઃ પરિસર્પ, ચઉધ્ધયા-ચતુષ્પદ, ગાઉઅ-પુહુરમિત્તા- ગાઉપૃથકુત્વ પ્રમાણવાળા, ભણિયા- કહ્યા છે. ૩૧. ગાથાર્થ સંમૂચ્છિમ-ખેચરો અને ભુજપરિસર્પો ધનુષ્યપૃથકુત્વ, ઉર:પરિસર્પો યોજનપૃથકુત્વ અને ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન સંમૂચ્છિમ ખેચર - ૨ થી ૯ ધનુષની ઉંચાઈ સંમૂચ્છિમ ભુજપરિસર્પ – ૨ થી ૯ ધનુષની ઉંચાઈ સંમૂ૭િમ ઉર પરિસર્પ – ૨ થી ૯ યોજનાની ઉંચાઈ સંમૂચ્છિમ ચતુષ્પદ - ૨ થી ૯ ગાઉની ઉંચાઈ સંમૂચ્છિમ જળચર - ૧ હજાર યોજન ઉંચાઈ. ૬. ગર્ભજ ચતુષ્પદ અને મનુષ્યની ઉંચાઈ छच्चेव गाउआई, चउप्पया गब्भया मुणेयव्वा । कोस-तिगं च मणुस्सा, उक्कोस-सरीर-माणेणं ॥ ३२ ॥ अन्वय: गब्भया चउप्पया छच्चेव, गाउआई मुणेयव्वा । ૨મપુરા વોર-સરી-મા વાસ-તિ. . રૂર છે શબ્દાર્થ ગભયા-ગર્ભજ, છએવ-છ જ, ગાઉઆઈ- ગાઉ, મુPયા- જાણવા, મણુસ્સા- મનુષ્યો, ઉક્કોસ-સરીર-માણેણંઉત્કૃષ્ટ શરીરના પ્રમાણની અપેક્ષાએ. કોસતિગં-ત્રણ ગાઉ. ૩ર. ગાથાર્થ ગર્ભજ ચતુષ્પદો છે જ ગાઉ જાણવા, અને શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ છે. ૩૨. સામાન્ય વિવેચન ગર્ભજ જળચરના શરીરની ઉંચાઈ ૧ હજાર જોજન ગર્ભજ ઉર:પરિસર્પના શરીરની ઉંચાઈ ૧ હજાર જોજન Page #132 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૧૫ ગર્ભજ ભુજપરિસર્પના શરીરની ઉંચાઈ ૨ થી ૯ ગાઉ. ગર્ભજ ચતુષ્પદના શરીરની ઉંચાઈ ૬ ગાઉ ગર્ભજ ખેચરના શરીરની ઉંચાઈ ૨ થી ૯ ધનુષ છે ગર્ભજ મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ હોય છે. મનુષ્યોની આ વધારેમાં વધારે ઉંચાઈ દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રમાં હોય છે. તેમજ ભારત-ઐરાવતના સુષમસુષમ નામના પહેલા આરામાં હોય છે. છ ગાઉના ચતુષ્પદો દેવકુર-ઉત્તરકુરુમાં હોય છે. ૭. દેવોના શરીરની ઉંચાઈ इसाणंत-सुराणं, रयणीओ सत्त हुंति उच्चत्तं । સુગ-યુગ-યુગ-વ-વિજ્ઞ-પુત્તવિવેરિફાળો રૂરૂ I अन्वयः ईसाणंत-सुराणं उच्चत्तं सत्त रयणीओ हुंति । ટુ-તુલા-કુન-૨૩ોવિજ્ઞાપુત્તવિવા -પરિહાખી. રૂરૂ | શબ્દાર્થ ઈસાણ-અંત-સુરાણ-ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની. ઉચ્ચત-ઉંચાઈ, સત્ત-સાત, રણીઓ- હાથ, દુગ-દુગ-દુગ-ચઉગેવિન્જયુત્તરે-બે, બે, બે, ચારે રૈવેયક અને અનુત્તરમાં (ઈ) ક્રિક્કિ-પરિહાણી-એક એકની પરિહાણી-ઓછાશ. ૩૩. ગાથાર્થ ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની ઉંચાઈ સાત હાથ છે (પછી) બે, બે, બે, ચાર, રૈવેયકો અને અનુત્તરોમાં એક રથિન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ એકની ઓછાશ છે. ૩૩. જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, તિર્થંકર્જ઼ભક, પરમાધાર્મિક, પહેલા અને બીજા દેવલોક અને પહેલા કિલ્બિષિકના દેવોની ઉંચાઈ ૭ હાથ. ત્રીજા, ચોથા દેવલોક અને બીજા કિબિષિકના દેવોની ઉંચાઈ ૬ હાથ. પાંચમા, છઠ્ઠા દેવલોક, ત્રીજા કિલ્બિષિક, અને નવ લોકાંતિક દેવોની ઉંચાઈ ૫ હાથ. સાતમા, આઠમા દેવલોકના દેવોની ઉંચાઈ ૪ હાથ. નવમા, દશમા, અગ્યારમા અને બારમા દેવલોકના દેવોની ઉંચાઈ ૩ હાથ. નવ પ્રૈવેયકોના દેવોની ઉંચાઇ-૨ હાથ. પાંચ અનુત્તરોના દેવોની ઉંચાઈ- ૧ હાથ જીવોના શરીરની ઉંચાઈનું વર્ણન અહીં પુરું થાય છે. ૨. આયુષ્યદ્વાર ૧. એકેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स । વાસ-સહસ્સા સ તહ-ગળાન તે તિત્તાઝ || ૩૪ || અન્વયઃ પુથ્વીપ્, આડસ્ક, વાડા, તરું-ગળા વાવીસા, સત્ત । તિન્નિ ય મ વામ-સહસ્યા, તે ત્તત્તાઽવ્ઝ || ૩૪ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૧૭ શબ્દાર્થ બાવીસ-બાવીસ, પુઢવીએ- પૃથ્વીકાયનું, સત્ત-સાત, આઉસ્સ-અપ્લાયનું, તિક્સિ-ત્રણ, વાઉસ્સ-વાયુકાયનું, વાસસહસ્સા-હજાર વર્ષ, દસ-દશ, તરુગણાણ-પ્રત્યેક વનસ્પતિકાયનું, તેલ- તેઉકાય, તિરસ્તાઉ- ત્રણ અહોરાત્રિના આયુષ્યવાળા છે. ૩૪. ગાથાર્થ પૃથ્વીનું બાવીશ, પાણીનું સાત, વાયુનું ત્રણ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાય ત્રણ (અહોરાત્ર) રાતના આયુષ્યવાળા છે. ૩૪. સામાન્ય વિવેચન અહોરાત્ર એટલે રાત અને દિવસ. ત્રણ રાત થાય, ત્યારે વચ્ચે ત્રણ દિવસ પણ આવે છે, એટલે ત્રણ દિવસ અને ત્રણ રાત; અર્થાત્ ત્રણ અહોરાત્રનું આયુષ્ય સમજવું. અહો (અહ) એટલે દિવસ. ૩૪. વિકલેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય वासाणि बारसाऊ, बेइंदियाणं तेइंदियाणं तु । अउणापन्न-दिणाई, चउरिंदीणं तु छम्मासा ॥ ३५ ॥ अन्वयः बेइंदियाणं तेइंदियाणं तु चरिंदीणं आऊ बारस । वासाणि अउणापन्न-दिणाई, छम्मासा ॥ ३५ ॥ શબ્દાર્થ વાસાણી-વર્ષ, બારસ-બાર, આઉ-આયુષ્ય, બેઈદિયાણ Page #135 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ બેઇન્દ્રિયોને, તેઈદિયાણું- તેઇન્દ્રિયોનું, અઉણાપન્ન-દિણાÛઓગણપચાસ દિવસો, ચઉરિંદીણું- ચરિન્દ્રિયોનું, છમ્માસા-છ માસ- છ મહિના. ૩૫. ૧૧૮ ગાથાર્થ બે- ઇન્દ્રિયોનું બાર વર્ષ, તે-ઇન્દ્રિયોનું ઓગણપચ્ચાસ દિવસ, અને ચરિન્દ્રિયોનું છ મહિના આયુષ્ય હોય છે. ૩૫. ૩. દેવો, ૪. નારકો, ૫. ગર્ભજ, ચતુષ્પદ, તિર્યંચો અને ૬. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. સુર-નેરયાળ વિરૂં, વોમા માળરાળિ તિત્તીનું । વડય-તિયિ-મનુસ્મા, તિન્નિય પનિોવમા સ્ક્રુતિ ॥ રૂ૬ ॥ અન્વયઃ મુ-નેડ્વાળ કોસા, નિર્ફે તિત્તીનું સાળિ, ય । વડપ્પય-તિરિય-મળુસ્સા, તિન્નિ ય-પતિોવમા દ્રુતિ. ।। રૂ। શબ્દાર્થ સુરનેરઈયાણ-દેવો અને નારકોની. ઠિઈ- આયુષ્ય, સ્થિતિ, ચઉપ્પય-તિરય-મણુસ્સા- ચતુષ્પદ, તિર્યંચ અને મનુષ્યો, તિત્રિત્રણ, ઉક્કોસા- ઉત્કૃષ્ટ - વધારેમાં વધારે, સાગરાણિ-સાગરોપમ, તિત્તીસ-તેત્રીશ. પલિઓવમા- પલ્યોપમ. ૩૬. ગાથાર્થ દેવ અને નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને ચતુષ્પદ તિર્યંચો અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ છે. ૩૬. Page #136 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૧૯ સામાન્ય વિવેચન દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરવાસી દેવોની અપેક્ષાએ કહ્યું છે, અને નારકોનું સાતમી નારકની અપેક્ષાએ છે. તેમજ ચતુષ્પદ તિર્યંચો તંથા મનુષ્યોનું દેવકુરુ ઉત્તરકુરુની અપેક્ષાએ કહ્યું છે. (પલ્યોપમ અને સાગરોપમની વ્યાખ્યા માટે જુઓ પૃષ્ઠ ૩૫) ૭. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નાયર-૩-મુવાળ, પરમાઝ હોફ પુત્ત્ર-હોડી ૩ । પસ્વીાં પુખ્ત મળિો, અસંહ-માનો ય પત્તિયસ્સ ॥ રૂ૭ II અન્વય: નાય ્-૩-મુયાળ, પરમાઝ પુત્વ-જોડીક હોફ पुण य पक्खीणं पलियस्स, असंख - भागो भणिओ ॥ ३७ ॥ શબ્દાર્થ જલય૨-ઉ૨-ભયગાણું-જલચર ઉ૨:પરિસર્પ અને ભુજપરિસર્પોને, હોઇ- છે, પરમાઉ-ઉત્કૃષ્ટ આયુષ્ય, પુર્વી-કોડીપૂર્વ ક્રોડ વર્ષ, ઉ- પાદપૂર્તિ માટે અવ્યય છે, પક્ષીણું- પક્ષીઓનું, પુણ- વળી, ભણિયો-કહેલું છે. અસંખભાગો-અસંખ્યાતમો ભાગ, પલિયમ્સ - પલ્યોપમનો. ૩૭. ગાથાર્થ જળચર, ઉર:પરિસર્પ અને ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વ વર્ષ છે. અને પક્ષીઓને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે. સામાન્ય વિવેચન અહીં જળચર-સંમૂર્ચ્છિમ અને ગર્ભજ એ બન્નેયનું ક્રોડ પૂર્વ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જીવવિચાર પ્રકરણ વર્ષનું આયુષ્ય સમજવું. કારણકે-સંમૂચ્છિમ ઉર:પરિસર્પ અને ભુજ પરિસર્પનું આયુષ્ય અન્ય ગ્રંથોમાં જુદું ગણાવ્યું છે. પણ જળચર જીવોનું જુદું ગણાવ્યું નથી. સંમૂચ્છિમ ચતુષ્પદ ૮૪000 વર્ષ, પક્ષી-૭૨૦૦૦ વર્ષ, ઉર:પરિસર્પ-પ૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્પ-૪૨૦૦૦ વર્ષ. ૭૦૫૬૦૮OOOOOOO૦ વર્ષે એક પૂર્વ થાય છે. એવા એક કરોડ પૂર્વ સમજવા. ૩૭. ૮. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૯. સાધારણ વનસ્પતિકાય અને ૧૦. સંમૂચ્છિમ મનુષ્યોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય. सब्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । उक्कोस-जहन्नेणं, अंत-मुहत्तं चिय जियंति ॥ ३८ अन्वयः सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । ૩વસ-ગદિvi, સંત-મુહુરં વિય નિયંતિ રૂ૮ .. શબ્દાર્થ સવે -બધા, સુહુમા-સૂક્ષ્મ, સાહારણા-સાધારણ વનસ્પતિકાય, સમૂચ્છિમા- સંમૂચ્છિમ. મણુસ્સા-મનુષ્ય, ઉક્કોસ જહન્નણં-ઉત્કૃષ્ટથી અને જધન્યથી, અંતમુહુર્તા-અંતર્મુહૂર્ત સુધી, ચિય-જ, નિશ્ચયથી, જિયંતિ- જીવે છે. ૩૮. ગાથાર્થ બધા સૂક્ષ્મ જીવો, સાધારણો અને સંમૂચ્છિમ મનુષ્યો ઉત્કૃષ્ટથી અને જધન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે. ૩૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૧ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન સૂક્ષ્મ એટલે-સૂક્ષ્મ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય લેવા અથવા સાધારણ એટલે સૂક્ષ્મ અને બાદર બન્નય સાધારણ વનસ્પતિકાય સમજવા. સંમૂચ્છિમ મનુષ્યો એટલે એકસો એક ક્ષેત્રના ગર્ભજ સ્ત્રી-પુરુષ અને નપુંસક જાતિના મનુષ્યોના (૧)મળ , (૨) મૂત્ર, (૩) વીર્ય, (૪) શ્લેષ્મ, (૫) પિત્ત, (૬) પરસેવો, (૭) એઠવાડ વગેરે ચૌદ પ્રકારના અશુચિ સ્થાનોમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરવાળા અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે મન વગરના અને મિથ્યાદષ્ટિ હોય છે. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. ૩૮. બન્નેય દ્વારોનો ઉપસંહાર મોહિUTI-ડ-મા, પર્વ સંવેવ સમવાયું जे पुण इत्थ विसेसा, विसेस-सुत्ताउ ते नेया ॥ ३९ ॥ अन्वयः एवं संखेवओ ओगाहणा-ऽऽउ-माणं समक्खायं । पुण इत्थ जे विसेसा, ते विसेस-सुत्ताउ नेया ॥ ३९ શબ્દાર્થ ઓગાહણાઉ-માણે-અવગાહના-ઉંચાઈ અને આયુષ્યનું પ્રમાણ. સંખેવઓ- સંક્ષેપથી, ટુંકામાં, સમખાય- કહ્યું, ઈત્યએમાં, પુણ- અને વળી, વિસેરા-વિશેષ સ્પષ્ટીકરણો, વિસેસસુત્તાઉ-વિશેષ સૂત્રોથી, મોટાં સૂત્રોથી. તે-તે આયુષ્ય અને શરીરની ઉંચાઈ. નેયા- જાણવા. ૩૯. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ જીવવિચાર પ્રકરણ ગાથાર્થ એ પ્રકારે અવગાહના અને આયુષ્યનું પ્રમાણ ટુંકામાં કહ્યું. (પણ) એમાં જે વિશેષ હકીકત છે, તે મોટાં સૂત્રોથી જાણવી. સામાન્ય વિવેચન આ પ્રકરણમાં દરેક બાબતો માત્ર ટુંકમાં જ સમજાવી છે. દરેક જીવના દરેક દરેક મુખ્ય ભેદોના પેટા ભેદોના પણ શરીરની ઉંચાઈ તથા આયુષ્ય બીજા ગ્રંથોમાં વિગતવાર બતાવ્યા છે. તેથી તે તેવા મોટા ગ્રંથોમાંથી ખાસ સમજી લેવા. તો પણ કેટલીક સમજવા જેવી બાબતો વિશેષ વિવેચનમાં અમે બતાવીશું. ૩૯. ૩. સ્વકાયસ્થિતિ દ્વાર. ૧. એકેન્દ્રિયોની સ્વકાયસ્થિતિ. एगिदिया य सव्वे, असंख उस्सप्पिणी सकायम्मि । ૩વવÍતિ રતિ ય, મત-યા માતામો | ૪૦ છે. अन्वयः सव्वे अगिंदिया अणंत-काया, सकायम्मि असंख य । अणंताओ उस्सप्पिणी, उववज्जंति य चयंति ॥ ४० ॥ શબ્દાર્થ ઉસ્સપ્રિણી-ઉત્સર્પિણી ઉંચે ચડતી, ઉચે ચડતો કાળ અને વચ્ચે અવસર્પિણી-એટલે નીચે ઉતરતો કાળ પણ આવે છે, તેથી અહીં ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બંને કાળ. અસંખ-અસંખ્યાત, સકાયમ્મુિ-પોતાની કાયામાં એકની એક જાતના જીવભેદમાં, ઉવવર્જતિ-ઉપજે છે. ચયંતિ-મ્યુવે છે, મરે છે. અસંતકાયાઅનંતકાય, સાધારણ વનસ્પતિકાય. અસંતાઓ- અનંત. ૪૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧ ૨ ૩ ગાથાર્થ બધા એકેન્દ્રિય જીવો અને અનંતકાય જીવો પોતાની જ કાયામાં અનુક્રમે) અસંખ્ય અને અનંત ઉત્સર્પિણી સુધી ઉપજે છે અને ઔવે છે. ૪૦ સામાન્ય વિવેચન સ્વકામાં-પૃથ્વીકાય જીવ પૃથ્વીકાયમાં જ ક્યાં સુધી ઉત્પન્ન થાય ? અસંખ્ય= ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ઉત્પન્ન થાય. એ પ્રમાણે જ અષ્કાય, તે= ઉકાય વાયુકાય, તથા પ્રત્યેક વનસ્પતિકાય અંગે સમજવું. સાધારણ વનસ્પતિ જીવ વારંવાર સાધારણ વનસ્પતિકાયમાં ક્યાં સુધી જન્મે ? તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી જન્મ અને મરે. (ઉત્સર્પિણી અને અવસર્પિણીના સ્વરૂપ માટે જુઓ. પૃષ્ઠ. ૩૫) ૨. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ संखिज्ज-समा विगला, सतट्ठ-भवा पणिदि-तिरि मणुआ । ૩વવન્નતિ સામે, નારય-રેવા ય નો વેવ છે ૪૨ છે अन्वयः विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मणुआ सत्तट्ठ भवा । सकाए उववज्जंति, य नारय-देवा नो चेव. ॥ ४१ ॥ શબ્દાર્થ સંખિજ્જ-સમા-સંખ્યાતવર્ષ, વિગલા-વિકલેન્દ્રિયો, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, સત્ત-ભવા-સાત આઠ ભવ, પર્ણિદિતિરિમણુઆ-પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યો. ઉવવર્જતિ- ઉપજે છે. સકાએ- સ્વ જીવભેદમાં, નારય-દેવા-નારકો અને દેવો. ૪૧. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ જીવવિચાર પ્રકરણ ગાથાર્થ વિકસેન્દ્રિય જીવો સંખ્યાતા વર્ષ સુધી અને પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો સાત-આઠ ભવ સુધી સ્વ જીવભેદમાં ઉપજે છે. પણ નારકો અને દેવતાઓ નહીં જ. ૪૧. સામાન્ય વિવેચન સાત કે આઠ ભવ એમ બે વિકલ્પ કહેવાનું કારણ એ છે, કે-આઠમો ભવ અસંખ્યાત વર્ષના યુગલિયામાં જ થાય. ત્યાંથી દેવ ભવમાં જાય અને પછી મનુષ્ય કે તિર્યંચમાં આવે. પણ એકી સાથે આઠથી વધારે ભવ ન જ કરે. સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં કરે. આઠમો ન કરે. આઠમો ભવ કરે તો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જ થાય. ૪૧. ૪. પ્રાણદ્વાર ૧૦ પ્રાણો તથા એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયોને કેટલા પ્રાણો હોય છે? રસ વિમાન પાળા, વિય-સાસ-માસ-વન-વી एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अद्वेव. ॥ ४२ ॥ મન્વય: નિશા વિય-સાસ-ઝા-વત્ત-વા, રદી પાTI एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अटेव. ॥ ४२ ॥ દસહા-દશ પ્રકારે, જિઆણ-જીવોને, પાણા- પ્રાણો, ઈદિયપાંચ ઇન્દ્રિય, ઊસાસ-શ્વાસોશ્વાસ, આઉ-આયુષ્ય, બલ-બળ - મન-વચન અને કાયાના બળ, ઈદિય-ઉસાસ-આઊ-બલ-રૂવા Page #142 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૨૫ પાંચ ઈન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને મન-વચન-કાયાનું બળ. તે સ્વરૂપ (દશ પ્રાણો) એગિંદિએ સુએ કેન્દ્રિયોને. ચીરો-ચાર, વિગલેસુ વિકસેન્દ્રિયોને, છ-છ, સત્ત- સાત, અટ્ટ- આઠ, એવજ. ૪૨. ગાથાર્થ જીવોને ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને બળરૂપે દશ પ્રકારે પ્રાણો (હોય છે.) એકેન્દ્રિયોને ચાર અને વિકસેન્દ્રિયોને છે, સાત, અને આઠ જ હોય છે). ૪૨. સામાન્ય વિવેચન પ્રાણ એટલે જીવન. જીવનું જીવન તે પ્રાણ. શરીરધારી કોઈપણ જીવ જીવન જીવે છે કે નહીં? આ દશમાંના અમુક સંખ્યાના પ્રાણો ચાલુ હોય, તો જ સમજી શકાય છે કે જીવ જીવે છે. અથવા જીવે જીવવું એટલે આ દશમાંના કોઈપણ અમુક પ્રાણ ધારણ કરવા. એક પણ પ્રાણ ન હોય, તો “અમુક જીવ જીવન જીવે છે” એમ કહેવાય જ નહી, એટલે તે પ્રાણો વિના જીવ જીવી શકે જ નહીં, તે મરણ કહેવાય. ઇન્દ્રિય શબ્દથી પાંચ ઇન્દ્રિયો સમજવી. અને બળ શબ્દથી મનબળ-વચનબળ-કાયબળ એ ત્રણે બળો સમજવા. એમ પ્રાણોની દશની સંખ્યા પૂરી થશે. આ દશ પ્રાણો જીવના છે. આત્મા તો અમર છે. તેના પ્રાણો તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. તેની સાથે આત્મા અનાદિ અનંતકાળ સુધી પ્રાણવાનું રહે છે, અને જીવે જ છે. પરંતુ દશ પ્રાણ જીવના ગણાવ્યા છે, તે દુનિયામાં જે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જીવવિચાર પ્રકરણ શરીરધારી જીવ કહેવામાં આવે છે, તેના દશ પ્રાણો છે. જીવ અને આત્માનો ભેદ આગળ ઉપર સમજાવ્યો છે. તે ઉપરથી આ હકીકત બરાબર સમજી શકાશે. એકેન્દ્રિયોને ચાર પ્રાણ છે. સ્પર્શેન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને કાયબળ. બેઇન્દ્રિયોને રસનેન્દ્રિય અને વચનબળ વધીને છ પ્રાણ થાય છે. તે ઇન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય વધારે હોવાથી સાત પ્રાણ થાય છે. ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય વધારે હોવાથી આઠ પ્રાણ થાય છે. ૪૨. મન વગરના કે મનવાળા પંચેન્દ્રિયોને પ્રાણો કેટલા? તથા ઉપસંહાર असन्नि-सन्नि-पंचिदिएसु, नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ अन्वयः असन्नि सन्नि-पंचिदिएसु, कमेण नव-दस बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं मरणं भण्णए. ॥ ४३ ॥ શબ્દાર્થ અસત્રિ-સન્નિ-પંચિંદિએ સુ- મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને, નવ-નવ, દશ-દશ. કમેણ-અનુક્રમે, બોધવ્યાજાણવા. તેહિ-તેઓની, સહ સાથે, વિધ્ધઓગો-વિયોગ, જીવાણુંજીવોનું, ભણએ કહેવાય છે, મરણં-મરણ. ૪૩. ગાથાર્થ મન વગરના અને મનવાળા પંચેન્દ્રિય જીવોને અનુક્રમે નવ અને દશ (પ્રાણી જાણવા). Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જીવવિચાર પ્રકરણ તેઓ (પ્રાણો)ની સાથેનો “વિયોગ” જ જીવોનું “મરણ” કહેવાય છે. સામાન્ય વિવેચન અસંક્ષિપંચેન્દ્રિય જીવોને પાંચમી શ્રોત્રેન્દ્રિય વધારે હોવાથી તેઓને નવ પ્રાણ હોય છે, અને સંક્ષિપંચેન્દ્રિય જીવોને મનબળ વધારે હોવાથી તેને દશ પ્રાણો હોય છે. દુનિયામાં “અમુક જીવ મરી ગયો” એવું કહેવાય છે. તેનો વાસ્તવિક શો અર્થ છે ? તે, ગાથાના પાછલા અડધા ભાગમાં સમજાવે છે. મરણ એટલે-ઉપર જેને જેટલા પ્રાણો ગણાવ્યા છે, તે સર્વનો નાશ, તે જ જીવનું મરણ. તેથી મરણ એટલે પોતાના પ્રાણોનો વિયોગ. પ્રાણોનો વિયોગ એટલે મરણ. “અમુક માણસ મરી ગયો” એટલે કે (તેના પ્રાણો છુટી ગયા એટલે “તે માણસ મરી ગયો, એટલે કે) પોતાના પ્રાણો સાથે તેના આત્માનો વિયોગ થયો. તે જીવનું મરણ ગણાય છે. આત્મા અમર છે, તે કદી મરતો નથી, પરંતુ પ્રાણો અને આત્મા જુદા પડે તે મરણ કહેવાય છે. ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો તથા દેવતા અને નારકો સંજ્ઞિપંચેન્દ્રિય કહેવાય છે. બાકીના જીવો અસંશી કહેવાય છે. કેમકે-તે મન વિનાના છે. એટલે એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો પણ અસંજ્ઞી કહેવાય છે. મન વિનાના પંચેન્દ્રિયો અસંજ્ઞી પંચેન્દ્રિયો ગણાય છે. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો પણ અસંશી પંચેન્દ્રિયો છે, કેમકે તે મન વિનાના હોય છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં વચનબળ નથી હોતું, તેથી આઠ પ્રાણ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં મરી જાય છે. તેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જીવવિચાર પ્રકરણ સાત પ્રાણો છે. એટલી વિશેષતા સમજવી. ૪૩. ઉપદેશ एवं अणोर-पारे, संसारे सायरम्मि भीमम्मि । પત્તો મiત-વૃત્તો, નીર્દિ પત્ત-થોર્દિ૪૪ अन्वयः अणोर-पारे भीमम्मि, संसारे सायरम्मि । સપત્ત-થોર્દિ, નીર્દિ, પુર્વ મviત-વૃત્ત પરો. . ૪૪ . શબ્દાર્થ એવં- એ પ્રકારે, અણોર-પારે-આ પાર કે સામા પાર વગરનો, આ કાંઠો કે સામા કાંઠા વગરનો અનાદિ અનંત. સંસારે સંસારરૂપી, સાયરમિ- સાગરમાં, ભીમમ્મિ- ભયંકર, અપત્તધમૅહિ-ધર્મને નહીં પામેલા. જીવેહિ-જીવોએ. (પ્રાણોનો વિયોગ એટલે મરણ), પત્તા-પામ્યા છે. અસંતખુત્તો-અનંતવાર, (ખુત્તો-વાર) ૪૪. ગાથાર્થ આર-પાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ નહીં પામેલા જીવો એ પ્રકારે (પ્રાણોનો વિયોગ-મરણ) અનંતવાર પામ્યા છે. સામાન્ય વિવેચન સંસાર અનાદિ અનંતકાળનો છે, અને ઘણો જ ભયંકર છે. ધર્મ નહીં પામેલા જીવોને અનંતવાર પ્રાણોનો વિયોગ થાય છે એટલે કે મરવું પડે છે. અનંતવાર મરવું-જન્મવું એ જ તેનો સંસાર. અનંતવાર મરવું અને જન્મવું એ જ તેની ભયંકરતા. Page #146 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧ ૨૯ અનંત મરણોમાંથી બચવું હોય, તો ધર્મ જ ઉપાય છે. ધર્મ કરનારો જીવ બને તેટલો વેળાસર મરણોની પરંપરાથી છુટો થાય છે અને અમર બને છે. અજ-જન્મ રહિત બને છે. અમર-મરણ વગરનો થાય છે. મુક્ત-છુટો થાય છે. આ જગતમાં ધર્મની મુખ્ય જરૂર એટલા માટે જ છે. જગતમાં મરણ ન હોત, તો ધર્મની જરૂર કદાચ ન રહેત. જીવને જગતમાં સુખનાં અનેક સાધનો છે. તેમજ દુઃખમાંથી છોડાવનાર પણ અનેક સાધનો મળી શકે. પરંતુ અનંત મરણોથી છોડાવનાર ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. ધર્મ જ એક એવી વસ્તુ છે કે તે અનંત મરણોની પરંપરાથી છોડાવીને જીવને અમર બનાવે છે. ધર્મની બીજા કોઈપણ કારણે કદાચ જરૂર ન હોય, તો પણ અમર થવા તો ધર્મ વિના ચાલશે જ નહીં. ધર્મ અને ધર્મના સાધનોની જરૂરિયાત દુનિયાદારીના કોઈપણ સંજોગો માટે ન નક્કી થતી હોય, તો પણ આ આત્માના અનાદિ અનંતકાળના માજીવનની દષ્ટિએ અનંત મરણમાંથી છુટવા ધર્મની અનિવાર્ય જરૂર છે. માટે દરેકે દરેક ક્ષણ, દરરોજ, દરેક મહિને, અને એકંદર આખી જિંદગી જેટલો વખત મળે, તેટલો વખત, અને જેટલી શક્તિ હોય, તેટલી શક્તિનો ઉપયોગ કરીને અવશ્ય ધર્મ કરવો જોઈએ. એ આ ઉપદેશનો સાર છે, જગતના દરેક માણસે સમજી રાખવું જોઈએ કે જન્મ-મરણની પરંપરામાંથી છોડાવનાર જૈન ધર્મ જેવી શક્તિ બીજા કોઈ ધર્મમાં નથી. કેમકે તેઓની પાસે તેને લાયકનાં સાધનો નથી.૪૪. (શિક્ષકોએ ગાથામાં આપવામાં આવેલી ધર્મની જરૂરિયાત માટે ઉપર જે સમજાવવામાં આવેલું છે, તે બરાબર ઠસાવવું.) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ જીવવિચાર પ્રકરણ ૫ મું યોનિદ્વાર. ૧. એકેન્દ્રિયોની યોનિ સંખ્યા तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं । पुढवाईणं चउण्हं, पत्तेयं सत्तसत्तेव ॥ ४५ ॥ अन्वयः तह जीवाणं जोणीण, संखा चउरासी लक्खा होइ । पुढवाईणं चउण्हं, पत्तेयं सत्त सत्तेव. ॥ ४५ ॥ શબ્દાર્થ તહ-તથા. ચઉરાસી-ચોરાશી, લકખા-લાખ. સંખા-સંખ્યા, જોહીણ-યોનિઓની, હોઇ-છે, જીવાણું-જીવોની, પુઢવાઈર્ણપૃથ્વીકાયાદિક, ચઉદ્ધ-ચારેયમાં, પત્તયં-દરેકની, સત્ત-સત્ત-સાત સાત, એવ-જ. ૪૫. ગાથાર્થ તથા, જીવોની યોનિઓની સંખ્યા ચોરાશી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકની સાત સાત (લાખ) જ છે. ૪૫. સામાન્ય વિવેચન યોનિ એટલે જીવોની ઉત્પત્તિનું સ્થાન. ઉત્પત્તિનાં સ્થાનો અસંખ્ય છે. પરંતુ જે જે સ્થાનોમાં અમુક અમુક સમાનતા છે, તેઓનું એક સ્થાન ગણીને તેનાં ચોરાશી લાખ સ્થાનો ગણાવ્યાં છે. એક સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન- આકાર હોય, તેવા ઘણા ઉત્પત્તિ સ્થાનો હોય; તો પણ તે એક યોનિ ગણાય છે. આ રીતે કુલ ચોરાશી લાખ જીવયોનિઓ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકાયની સાત સાત લાખ યોનિઓ છે. ૪૫. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જીવવિચાર પ્રકરણ ૨. બાકીના જીવોની યોનિઓની સંખ્યા दस पत्तेय-तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिदिएसु दो दो, चउरो पंचिंदि-तिरियाणं ॥ ४६ ॥ चउरो चउरो नारय, -सुरेसु मणुआण चउदस हवंति । संपिडिआ य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥ ४७ ॥ अन्वयः पत्तेय-तरुणं दस, इयरेसु चउदस लक्खा हवंति । विगलिदिएसु दो दो, पंचिंदि-तिरियाणं चउरो ॥ ४६ ॥ नारय-सुरेसु चउरो चउरो, मणुआण चउदस लक्खा हवंति । सव्वे संपिंडिआ, जोणीण चुलसी लक्खा. ॥ ४७ ॥ શબ્દાર્થ પત્તેય-તરુણ-પ્રત્યેક વનસ્પતિકાયની, ઇયરે સુ-ઈતરોનેસાધારણ વનસ્પતિકાયની, વિગલિંદિએ સુ-વિકસેન્દ્રિયોમાં, સંપિડિયા- સરવાળો કરતાં એકઠી થયેલી, ચુલસીલખ-ચોરાશી લાખ. જોણીણ- યોનિઓની. ૪૬-૪૭. ગાથાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ, અને ઇતર (સાધારણ વનસ્પતિકાય)ની ચૌદ લાખ, વિકસેન્દ્રિયોની બબ્બે, પંચેન્દ્રિય તિર્યંચોની ચાર (લાખ) છે. ૪૬. નારકો અને દેવોની ચાર ચાર, અને મનુષ્યો ચૌદ (લાખ) હોય છે. બધી એકઠી કરવાથી યોનિઓ ચોરાશી લાખ થાય છે.૪૭. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન પૃથ્વીકાય- ૭ લાખ તે ઇન્દ્રિય- ૨ લાખ અપ્લાય- ૭ લાખ ચઉરિન્દ્રિય- ર લાખ તેઉકાય-૭ લાખ તિર્યંચ પંચેન્દ્રિય-૪ લાખ વાઉકાય-૭ લાખ દેવતા- ૪ લાખ પ્રત્યેક વનસ્પતિકાય-૧૦ લાખ નારકો-૪ લાખ સાધારણ વનસ્પતિકાય-૧૪ લાખ મનુષ્યો- ૧૪ લાખ બેઇન્દ્રિય-૨ લાખ કુલ ૮૪ લાખ ૩. (યોનિદ્વાર ચાલુ) સિદ્ધો ઉપર યોનિદ્વાર સાથે બાકીના પાંચેય તારો પ્રસંગે ઘટાવ્યા છે. सिद्धाणं नत्थि देहो, न आउ कम्मं न पाण जोणीओ । साइ-अणंता तेसिं, ठिई जिणिंदागमे भणिआ ॥ ४८ ॥ अन्वयः सिद्धाणं देहो नत्थि, आउ-कम्मं न, पाण-जोणीओ न । તેહિં હિ ગિલાને, સાફ-મviતા માિયા. ૪૮ છે. શબ્દાર્થ સિદ્ધાણં- સિદ્ધોને. નલ્થિ- નથી, દેહો-શરીર, ન- નથી. આઉકર્મોનું આયુષ્ય કર્મ. સાઈ-અસંતા-સાદિ અનંત, તેસિં- તેઓની, ઠિઈ- સ્થિતિ, જિર્ણોદાગમે- શ્રી જિનેશ્વરોના આગમોમાં. ૪૮. ગાથાર્થ સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય-કર્મ, નથી પ્રાણો અને યોનિઓ, તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં સાદિ અનંત કહી છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વવિચાર પ્રકરણ ૧૩૩ સામાન્ય વિવેચન સિદ્ધો અંગે પાંચ દ્વારા નીચે પ્રમાણે ઉતાર્યા છે :શરીરની ઉંચાઈ શરીર જ નથી, તો પછી તેની ઉંચાઈ કેવી ? આયુષ્યનું પ્રમાણ- આયુષ્યકર્મ જ નથી. તો પછી તેના પ્રમાણની વાત કેવી ? પ્રાણો-દશમાંનો એકેય નથી. માત્ર જ્ઞાનાદિક ભાવ પ્રાણો હોય છે. યોનિ-જન્મવાનું જ નથી, તો પછી તેનું સ્થાન ક્યાંથી હોય? સ્વ-સ્વરૂપમાં સ્થિતિ સાદિ અનંતકાળ સુધીની હોય છે. ૪૮. ૪. (યોનિદ્વાર ચાલુ) યોનિઓની ભયંકરતા મને ગાર-નિફળ, ગો-િહિમ જી રહ્યા भमिया भमिहिति चिरं, जीवा जिण-वयणमलहंता ॥ ४९ ॥ अन्वयः अणाइ-निहणे काले, जोणि-गहणम्मि भीसणे इत्व । जिण वयणमलहंता जीवा, चिरं भमिया भमिहिति. ॥ ४९ ॥ શબ્દાર્થ અણાઇનનિહણે- આદિ એટલે શરૂઆત, અને નિધન એટલે અંત, તે વગરના એટલે અનાદિનિધન આદિ અને અંત વગરના. કાલે- કાળમાં, બ્રેણીગણમિ-યોનિઓએ કરીને ગંભીર, ભીસણે-ભયંકર, ઇત્ય-અહિ- આ સંસારમાં, ભમિયા-ભમ્યા, ભમિહિતિ-ભમશે. ચિર-લાંબો વખત. જિણવયj-જિનવચન, અલહંતા- ન પામતા. ૪૯. ગાણા જિનેશ્વર પ્રભુના વચનને નહીં પામેલા જીવો યોનિઓથી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જીવવિચાર પ્રકરણ ગહન અને ભયંકર આ (સંસાર) માં અનાદિ અનંતકાળ ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે. ૪૯. સામાન્ય વિવેચન પ્રાણવિયોગરૂપ મરણો અને યોનિઓ એટલે જન્મસ્થાનો. એ બે સંસારની ગંભીરતા અને ભયંકરતાના મુખ્ય મથકો છે. એવા ભયંકર સંસારમાં અનાદિથી જીવો ભમે છે, તે ભમવામાંથી બચવાનો ઉપાય જિનેશ્વર પ્રભુનો ઉપદેશ જ છે. જ્યાં સુધી એ ઉપદેશ સાંભળ્યો ન હોય, તેનો સાર સમજ્યા ન હોય, અને તે પ્રમાણે આચરણ કર્યું ન હોય, ત્યાં સુધી તે ભયંકર સંસારમાંથી છૂટી શકાતું નથી અને અનંતકાળ ભમવું પડે છે. માટે જો તે રખડપટ્ટીમાંથી છૂટવું હોય, તો પ્રભુના ઉપદેશને અનુસરવું. આ સિવાય બીજો ઉપાય નથી. કોઈ ઠેકાણે મમિયા, મમનિત માહિત્તિ- એવો પણ પાઠ છે. ૫. (યોનિદ્વાર ચાલુ) ઉપદેશ ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहे वि संमत्ते । સિરિતિકૂરિ-સિક્કે, વદ મો ! થમે | ૧૦ अन्वयः ता संपइ दुल्लहे वि, मणुअत्ते संमत्ते संपत्ते । મો ! સિરિ-સંતિકુરિસિદ્, થમ્બે ૩ રે I G૦ છે. શબ્દાર્થ તા-તેથી, સંપઈ- હવે, દુલ્લહેવિ- દુર્લભ છતાં પણ, મણુઅ7-મનુષ્યપણું, સમ્મત્તે સમ્યકત્વ, સંપત્ત-મથે છતે, મળે છે તો, સિરિ-સંતિ-સૂરિ-સિક્રે-શ્રી શાંતિસૂરિશિષ્ટ, શ્રી-જ્ઞાનાદિલક્ષ્મી, Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ ૧૩૫ શાંતિ-એટલે ઉપશમયુક્ત, સૂરિ-એટલે પૂજ્ય પુરુષોએ, સિટ્ટઉપદેશેલા. (અથવા શ્રી શાંતિસૂરિએ બતાવેલ.) ધમે- ધર્મમાં, ઉજ્જર્મ-ઉદ્યમ, કરેહ-કરો. ભો! - હે મનુષ્યો. ગાથાર્થ માટે હવે તો દુર્લભ છતાં મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે, તો તે ભવ્ય મનુષ્યો ! જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિયુક્ત પૂજ્ય પુરુષોએ (તથા શ્રી શાંતિસૂરિજી મહારાજે) બતાવેલા ધર્મમાં ઉઘમ કરો. ૫૦ સામાન્ય વિવેચન માટી, પાણી વગેરે એકેન્દ્રિયથી માંડીને વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને દેવ-નારક સુધી જીવો ઉત્પન્ન થાય છે. છતાં મનુષ્યપણું કોઈકને જ મળે છે. મનુષ્યપણું મળવા છતાં, અજ્ઞાનમિથ્યાત્વ વગેરે હોવાથી ધર્મ સમજી શકાય નહીં, તેથી સમકત પામવું તો ઘણું દુર્લભ થાય છે, છતાં તે મળ્યું, તો પછી ધર્મ- શા માટે ન કરવો ? માટે ધર્મની ભૂમિકારૂપ સમ્યકત્વ પામ્યા પછી ધર્મ કરવો જ જોઈએ. એમાં પ્રમાદ કરવાની જરૂર નથી. સમજવા માટે સમ્યકત્વના જુદી જુદી અપેક્ષાએ અર્થ થાય છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા, તે સમ્યકત્વ. ધર્મ પણ અનેક જાતના દુનિયામાં સંભળાય છે. પણ જે શ્રી જ્ઞાન, દર્શન અને શાન્તિ ઉપશમયુક્ત હોય, અને સૂરિએટલે વીતરાગ એવા પૂજયતમ પુરુષોએ સિક્રે-ઉપદેશેલ હોય તે જ ખરો ધર્મ છે. તેમાં ઉદ્યમ કરવો જોઈએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જીવવિચાર પ્રકરણ “આ ગ્રંથના કર્તા શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજ છે.” એમ ગર્ભિત રીતે કર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. ૫૦ ૩. ગ્રંથનો ઉપસંહાર एसो जीव-वियारो, संखेव-रुईण जाणणा-हेउ । संखित्तो उद्धरिओ, रुद्दाओ सुय-समुद्दाओ ॥ ५१ ॥ अन्वयः एसो जीव -विचारो, रुद्दाओ सुय-समुद्दाओ। મોિ, સંવા , બાપા દેવ-વિત્તો ૨ / શબ્દાર્થ એસો-આ, જીવ-વિયારો-જીવવિચાર, સંખેવUણ-થોડી બુદ્ધિવાળાઓને, જાણણા-હેઊસમજાવવા માટે. રુદ્દાઓ-ગંભીર, સુય-સમુદાઓ-શાસરૂપી સમુદ્રમાંથી, સંપિત્તો-ટુંકાવેલો, ઉદ્ધરિઓ- લીધો છે. ૫૧. ગાથાર્થ આ જીવવિચાર-જીવોસંબંધી વિચાર ગંભીર આગમ-શ્રુત રૂપ સાગરમાંથી સંક્ષેપરુચિવાળા જીવોને સમજાવવા સંક્ષેપટુંકારૂપે ઉદ્ધત કર્યો છે. સારરૂપે તારવ્યો છે.૫૧. (અવતરણ, ગાથા, અન્વય, શબ્દાર્થ, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સહિત શ્રી જીવવિચાર પ્રકરણ સંપૂર્ણ) જીવવિચાર- વિશેષાર્થ - ૧ ૧. આ પ્રકરણના રચયિતા વાદિવેતાલ શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજનું પ્રભાવવાળું જીવનચરિત્ર પ્રભાવક ચરિત્રમાં છે. ૨. મંગલાચરણમાં એ ભાવાર્થ સમજાય છે કે-જેમ દીવો રાતના Page #154 -------------------------------------------------------------------------- ________________ આપના બાળકોને શ્રદ્ધાળુ, જ્ઞાનવાન અને ચારિત્રસંપન્ન બનાવવા મહેસાણા પાઠશાળામાં દાખલ કરો. પ્રવેશ પત્ર મંગાવી નીચેના સરનામે ભરી મોકલો શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, મહેસાણા (ગુજરાત) પીન - 384 001