________________
૧૩૨
જીવવિચાર પ્રકરણ
સામાન્ય વિવેચન પૃથ્વીકાય- ૭ લાખ
તે ઇન્દ્રિય- ૨ લાખ અપ્લાય- ૭ લાખ
ચઉરિન્દ્રિય- ર લાખ તેઉકાય-૭ લાખ
તિર્યંચ પંચેન્દ્રિય-૪ લાખ વાઉકાય-૭ લાખ
દેવતા- ૪ લાખ પ્રત્યેક વનસ્પતિકાય-૧૦ લાખ નારકો-૪ લાખ સાધારણ વનસ્પતિકાય-૧૪ લાખ મનુષ્યો- ૧૪ લાખ બેઇન્દ્રિય-૨ લાખ
કુલ ૮૪ લાખ ૩. (યોનિદ્વાર ચાલુ) સિદ્ધો ઉપર યોનિદ્વાર સાથે
બાકીના પાંચેય તારો પ્રસંગે ઘટાવ્યા છે. सिद्धाणं नत्थि देहो, न आउ कम्मं न पाण जोणीओ । साइ-अणंता तेसिं, ठिई जिणिंदागमे भणिआ ॥ ४८ ॥ अन्वयः सिद्धाणं देहो नत्थि, आउ-कम्मं न, पाण-जोणीओ न । તેહિં હિ ગિલાને, સાફ-મviતા માિયા. ૪૮ છે.
શબ્દાર્થ સિદ્ધાણં- સિદ્ધોને. નલ્થિ- નથી, દેહો-શરીર, ન- નથી. આઉકર્મોનું આયુષ્ય કર્મ. સાઈ-અસંતા-સાદિ અનંત, તેસિં- તેઓની, ઠિઈ- સ્થિતિ, જિર્ણોદાગમે- શ્રી જિનેશ્વરોના આગમોમાં. ૪૮.
ગાથાર્થ સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય-કર્મ, નથી પ્રાણો અને યોનિઓ, તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં સાદિ અનંત કહી છે.