________________
४७
જીવવિચાર પ્રકરણ
૨૫. ભવનપતિ દેવો શરીરની ઉંચાઈ દરેકની સાત હાથ, આયુષ્ય-અસુરકુમાર નિકાયના દેવોનું એક સાગરોપમથી અધિક, બાકીના નવ નિકાયના દેવોનું કાંઈક ઉણુ બે પલ્યોપમ, રૂકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦, યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ.
૨૬. વ્યંતર દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- એક પલ્યોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- દશ,
૨૭. જ્યોતિષી દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- ચંદ્રમાનું એક પલ્યોપમ અને એક લાખ વર્ષ, સૂર્યનું એક પલ્યોપમ અને એક હજાર વર્ષ, ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું-અર્ધ પલ્યોપમ, તારાનું ૧ પલ્યોપમનો ચોથો ભાગ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૨૮. સૌધર્મ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- ૧૦,
૨૯. ઈશાન દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમથી અધિક, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૦. સનસ્કુમાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમ,