Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ तानु नाम:- Regd.NO. B1996. HINDSANGHA'' ॥ नमो तित्थस्म ।। ARRIHARIHSHARIHARIHA I नीन युग. ER The Maina juga.es P वापर A RA (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરસનું મુખ-પત્ર.) त्रम - - તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલએલ બી. એડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. ९८४ नहट गाना नु ८ भु । તારીખ ૧૫ મી ડીસેમ્બર ૧૯૨૩. १५. 30. विषय य. मनास विश्व वि.न विमाने ... - ૫ ધાર્મિક કેળવણીની મહત્તા ... શ્રી મેહનલાલ ઝવેરી. शिव--सत ... ... स.. भिटीना सल्याने निवेहन ... स २. जैन श्वे. मेन्युशन मा ... ... ती. न. २ विम। मा. २ मधे भमिप्राय કે એજયુ બેના મંત્રીનું નિવેદન ... .. ... ... ... ... " ती" पत्र ४ भदाय -३२-साना वो... i. परिषद पान निवहन ने निवेदन ... ... ... ...अन्स. जैन श्वेतांबर कॉन्फरन्म. बनारस हिन्द युनिवसीटीमां जैन साहित्य, तत्त्वज्ञान आदि शिखता विद्यार्थीओ माटे स्कॉलरशिपो. - नोटीस. - बनारस हिन्दु विश्वविद्यालय (युनिवसीटी) मां अभ्यास करता जैन विद्यार्थीओने आपवा माटे नीचे जणावेल छात्रवृत्तिओ (म्कॉलरशिपो) श्री जैन श्वेतांवर कॉन्फरन्सनी वर्किंग कमीटी तरफथी मंजुर करवामां आवी छे. तेनी जुदा जुदा अभ्यासक्रम माटे नीचे जणाच्या मुजब गोठवण करवामां आवी छे. आ छात्रवृत्तिओ मेळववा जे विद्यार्थीओ ईच्छता होय तेमणे पोतानी योग्यतानी विगतो, अभ्यास, जाति, उम्मर, वतन, कया वर्षमा अभ्यास करे छे ते साथे न्याय अने तत्त्वज्ञान माटेनी "जैन चेर" ना प्रोफेसर पंडित सुखलालजी मारफते पोतानी अरजीओ मोकली आपबी. छात्रवृत्तिओनी विगतो. १. जैन साहित्य, तत्त्वज्ञान वगेरेनो अभ्यास करता एम. ए. ना विद्यार्थीओ माटे बे म्कॉलरशिपो दरक मासिक रु. १५) नी, २. जैन तत्त्वज्ञान वगेर लईने एम. ए. थया पछी संशोधन कार्य । Research work) माटे एक स्कॉलरशिप प्रथम वर्ष मासिक रु. ३०) अने ते वर्षतुं संशोधन कार्य पसंद थयेथी द्वितिय वर्षे मासिक रु. ४०) आपवामां आवश. ३. योम्य पंडितने संशोधन कार्य माटे छात्रवृत्ति एक-त्रण वर्ष माटे प्रथम वर्ष मासिक रु. २०), बीजा अने त्रीजा वर्षे मासिक रु. २५) नी अपाश. प्रथम अने द्वितिय वर्पनुं संशोधन कार्य पसंद थयेथी आगलना वर्ष माटे आपवामां आवशे. ४. शास्त्रोनी परीक्षा माटे त्रण छात्रवृत्तिओ: अभ्यामक्रमनां पहलां. बीजां अने त्रीजा वर्ष माटे अनुक्रमे रु. ५), रु.६), रु. ७) नी मासिक स्कॉलरशिपो आपवामां आवशे. ५. आचार्यनी परीक्षा माटे त्रण छात्रवृत्तिओ: अभ्यासक्रमनां पहलां, बीजां अने त्रीजां वर्ष माटे अनुक्रमे रु.८), रु.१), अन रु.१०)नी मासिक स्कॉलरशिपो आपवामां आवशे. जैन तत्त्वज्ञान वगैरे शीकता बी. ए. ना विद्यार्थीओ माटे मासिक रु. १०)नी दरक अंबी बम्कॉलरशिपो. छात्रवृत्तिओ जे अरजदारोने आपवामां आवशे तेमणे अभ्यास विषयक प्रगति अने वर्तन संबंध नियमित रीते सर्टिफिकेटो रजु करवा पडशे. आ छात्रवृत्तिओ(स्कॉलरशिपो कॉन्फरंसनी कार्यवाही समिति वखतो बखत जे नियमो अन धाराधोरण घडर्शतेने आधीनछे. अरजीओ नीचेने सरनाम करवी अने आ कॉन्फरन्मे स्थापन करेल 'जैन चर'ना हालना प्रोफेसर पंडित सुग्वलालजी मारफते मोकलाववी. मीरन्ट जनरल सेक्रेटरीओ, रणछोडभाई रायचंद झवेरी, श्री जैन वतांबर कॉन्फरन्स. मोहनलाल भगवानदास झवेरी. २०, पायधुनी. मुंबई रमादेन्ट जनरल सेक्रटरी श्री. Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ તા. ૧૫-૧ર-૩૬. - - - - - - - * અજમાનું જેન યુગ. ૩ષાવિ સર્વશિષવ: સમુદ્રીય નાથ! દાયઃ આ ઉપરાંત આ બે વ્યવહારૂ કાર્ય કર્યા છે. જૈન ધાર્મિક ન ૧ તા મવાનું પ્રદરત, gવિમ[સરિવિધિ : હરિફાઈની પરીક્ષા પુરૂષ અને સ્ત્રી વિદ્યાર્થીઓ બંને માટે જુદી જુદી કાઢી તે માટે અભ્યાસક્રમ ધરણવાર નિગત કરી અર્થ:સાગરમાં જેમ સરિતાએ સમાય છે તેમ છે નાથ ! દર વર્ષે લેવામાં આવે છે; પસાર થતા વિદ્યાર્થીઓને પ્રમાણતારામાં સર્વ દષ્ટિએ સમાય છે; પણ જેમ પૃથક પથક પત્ર અપાય છે અને ઉંચે નંબર આવનારને રોકડ ઇનામ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક દૃષ્ટિમાં અપાય છે. લગભગ ૨૪ વર્ષથી આ પરીક્ષા ચાલુ છે ને તેના ના દર્શન થતું નથી. , પરિણામે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ધાર્મિક –શ્રી સિદ્ધસેન દિવાર. પુસ્તકાની પરીક્ષા આપી ધાર્મિક શિક્ષણુમાં કુશળતા બતાવી છે. જુદાં જુદાં સ્થળની જૈન પાઠશાળાઓને આર્થિક સહાય આપી છે તેમજ વિદ્યાર્થીઓને ઍલરશિપ આપી છે. ત્યાં સુધી પોતાની પાસે ફંડ હતું ત્યાં સુધી તેના પ્રમાણમાં આ કામે અખંડ રીત આ બે કરતી આવી છે. વાર્ષિક પરીક્ષા હજુ સુધી ના. ૧૫-૧૨-૩૩ શુક્રવાર. | અખંડ સતત ચાલુ છે. બીજી અનેક કામ હાથ ધરી શકાય તેવાં છે પણ તેમાં મોટા ભાગ નાણાંના અભાવે હાથ ધરી શકાય બોર્ડ. તેમ નથી. આ સંબંધી વક્તવ્ય કોઈ બીજી વખત કરીશું. (જૈન શિક્ષણ પ્રસારક મંડળ.) નાની નાની કામાએ પિતાની કામમાં શિક્ષણના પ્રચાર અથે લાખો રૂપીઆ કાઢી આપ્યા છે, ત્યારે આપણી શ્રીમંત, આ સંસ્થાના મંત્રીનું ગત વર્ષ માટેનું નિવેદન આ અંકમાં વ્યાપારકાળ અને બહળી સંખ્યા ધરાવતી કામમાંથી બહુ પ્રસિદ્ધ થયું છે તે પરથી તેની કાર્ય દિશા વગેરે સમજી શકાશે. ડી રકમ એકઠી કરી ખચી શક્યા છીએ અને તેથી અવિઘાને શ્રીમતી કૅન્ફરન્સના પ્રારંભથી તેમના માનાધિકારી હકાવવાનું કામ ઠીક ઠીક પણ બનાવી શકાયું નથી. મંત્રીએ માત કેળવણી સંબંધી કાર્ય ચાલતું હતું. પછી શું આ આખું કુંડ આપણુ સમાજની કૃપતાને આભારી સં. ૧૯૬૫ માં કેળવણી સમિતિ નીમાઈ, કે જેણે તેના ઉત્સાહી છે ! હરગીજ નહિ. નવાં બનતાં આપણાં ભવ્ય મંદિરે. અને વિદ્વાન ગ્રેજ્યુએટ મંત્રી સ્વ. શ્રી ગોવિંદજી મૂળજી મહેપાણી આપણાં સામીવલે-ભેજન જમણે, આપણા ધાર્મિક વડા તથા રા. સાકરચંદ માણેકચંદ ઘડીયાળી દ્વારા ઉપગી કાર્ય હ્યું હતું. પછી મહાદેવી કૅન્કરન્સનું અધિવેશન પૂનામાં એ સને જેમને અનુભવ છે તે તે કદી નહિ કહી શકે કે આ સં. ૧૯૬૫ માં થયું ત્યારે મજકુર . મહેપાણીના સ્તુત્ય સમાજ કૃપા છે. પરંતુ કામ કરવા રીતમાં ફેરફાર થવા જોઈએ. છુટક ક ખર્ચાયેલી રકમથી કાઈ સંગીન કામ પ્રયાસથી કૅન્ફરન્સને ખાસ હતુ તે કેળવણી પ્રચાર છે તેને અંગે જે કાં કાર્યો કરવામાં આવે તે સંગીન થાય અને તે બનવા ન પામે એ સ્વાભાવિક છે. તે બધી રકમ એકઠી એક વિદ્યાપ્રચારક ખાતામાં આપવા લાંકાને સમાવવામાં પદ્ધતિસર અને શવ્રતાથી કરવામાં આવે તે માટે જૈન છે. એવું ન બોની સ્થાપના કરવામાં આવી. તે વખતે એવી આવ્યા છે તે આજે ઘણ જેને કેળવણીમાં આગળ વધી આશા રાખવામાં આવી હતી કે આ બેની સ્થાપના કલ્પવૃક્ષ સારી આમદાનીવાળા બની શક્યા હોત, ઘણાં બાળકોમાં ધર્મ જેવી કલ્યાણકારી નિવડશે, એથી આપણી કમિમાં ધાર્મિક જાગૃતિ ઉત્પન્ન કરાવી શકાઈ હોત અને ઘણું નિરાશ્રિતને વ્યાવહારિક કેળવણીનેં બહા પ્રસાર થવા માટે સર્વ સાધનોની મદદ આપી શકાઈ હોત. એ એક્કસ વાત છે કે ખુદ જૈન જોગવાઈ થઈ શકશે, અને કેળવણીને બહોળા ફેલાવો થયો કે ધમના પાળનારા મનુષ્ય સારી સ્થિતિમાં હશે, થશે તાજ સ્વાભાવિક રીતે તેના પરિણામે કાલક્રમે આપણે આપણામાં તેઓ દ્વારા આધાર, નિરાશ્રિતોને આશ્રય વગેરેજ માત્ર નહિ, પ્રચલિત હાનિકારક રિવાજો તથા પરસ્પરમાં ચાલતા કલહ નેમાંથી દુનિયાની સેવા બનાવનારા પણ અનેક તૈયાર થશે. કુસંપન નાબુદ થયેલા જશું અને સમીપમાં આપણે અસ્પૃદય અહીં કહેવાનો મતલબ એ છે કે સમાજને સૌથી વધારે નિહાળવા ભાગ્યશાળી થઇશું. જરૂરનું દાન કર્યું છે તે સમજાવવાની જરૂર છે. જૈન શ્રીમતિએ આ થવા માંટે બે અંગની ખાસ જર છે -એક તે શિક્ષણ પ્રચારની અનેક જનાઓ વિદ્વાન પાસે તૈયાર કરાવી ઉક્ત બે ખંત અને સુવ્યવસ્થાપૃર્વક કાર્ય કરે અને બીજું તે જનાને અમલ કરવાનું કાર્ય તેને જોઈતાં નાણાં આ સુન બંધુઓ ઉદારતાથી તેને દતાં કે પૂરાં પાડે, પહેલ બાડને સોંપી તે દ્વારા કરાવવું ઘટે છે. કેળવણી ખાતે સારી કાર્ય વિનાનું છે અને બીજુ શ્રીમાનાનું છે. સરખી રકમ હોય તો તેના વ્યયથી સેંકડે જેને ધાર્મિક આ બે અત્યારસુધી જે માર્ગદર્શક કાર્ય કર્યું છે તે એ તેમજ વ્યાવહારિક વિદ્યાના અભ્યાસની સગવડ પૂરી પાડી છે કે (૧) ધાર્મિક શિક્ષણક્રમની રૂપ રેખા દેરી છે. અને (ર), શકાય, અને તેથી જ્ઞાનાવરણીય કમને ક્ષય કરી કલ્યાણ માગ જૈન સ્ત્રી પુરુષ શિક્ષક તૈયાર કરવાની ચેજના મૂકી હતી. સાધી શકાય. નાણાંને સદુપયોગ આવી બેડ જેવી સંસ્થા આ બંને સંબંધી નિયામક વ્યવહારુ કાર્ય હજુ સુધી થઈ દ્વારા વ્યવસ્થિત રીતે થઈ શકે તેમ છે. જેને શ્રીમંત ! આ શકર્યું નથી તેમાં ધાર્મિક શિક્ષણ ત્યાં ત્યાં અપાય છે ત્યાં હકીકત લક્ષમાં લા' શિક્ષણ પ્રચાર માટે તમારાં સુકૃતથી કમાયેલા ત્યાંના સંચાલકોની સહાનુભૂતિ અને દીર્ઘ દૃષ્ટિની ઉણપ તથા નાગને પગ સત્વર અને હથપૂર્વક કરો એજ વિજ્ઞાપન. આર્થિક સહાયને અભાવ એ ખાસ અંતરાયભૂત થયેલ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧૨-૩૩. જૈન યુગ ૯૩ જેન શ્વેતાંબર એજ્યુકેશન સમૃદ્ધિ અને બીજા સાધનો હોવા છતાં આપણામાં હજુ પારસીઓના જેટલા પણ ગ્રેજુએ, ઉચ્ચ કેળવણી પામેલા [વાર્ષિક મેળાવડો તા. ૧૯-૧૧-૩૩ ને દિને શેઠ અમૃતલાલ માણસે નહિં હોય તેમ માનું છું. આ સ્થિતિ પર સમાજની કાલીદાસના પ્રમુખપણા નીચે થયો હતો તેને ટુંક વૃત્તાંત ગયાં દરેક વ્યક્તિએ પુખ્તપણે વિચાર કરે ઘટે છે અને કેળવણી અંકમાં આપવામાં આવ્યું હતું. તે વખતે તેના મંત્રી ધપાવવામાં આડે આવતી અડચણો મુખ્યત્વે નાણાં વિષયક તે રા. સોભાગચંદ ઉમેદચંદ દોશીએ જે નિવેદન વાંચ્યું હતું તે જરૂર સમાજે દુર કરવી ઘટે છે. અત્રે આપવામાં આવે છે.] - કૉન્ફરન્સ ભરાય છે ત્યારે દર વખતે આપણે કેળવણી પ્રસ્તાવ–શ્રી જૈન ક. એજ્યુકેશન બોર્ડ તરફથી લેવાતી વિષયક મોટા મોટા ઠરાવ પાસ કરીએ છીએ અને આ બે ધાર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાના વાર્ષિક મેલાવડા નિમિતે પામે આશા રાખીએ છીએ કે તે ઠરા અમલમાં મુકવા આપ સૌ ભાઈઓને આવકાર આપતાં અને અત્યંત હવે થાય છે. સધળા પ્રયાસ કરે. કેવળ ઠરાવ કરવાથી કંઈ કેળવણીની કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી પણ તેની પાછળ આ જીવન આપ સૌ ભાઈઓની જાણમાં છે કે જેને કેમની કેળવણી ભેખ લેનાર માણસે અને છૂટે હાથે અપાતું દ્રવ્ય બને માટે એક કેન્દ્રસ્થ સંસ્થા તરીકે શ્રી જૈન - એજયુકેશન વરતની આવશ્યકતા રહે છે. અત્યારની શિક્ષણું વિયક બોર્ડની સ્થાપના આજથી ૨૬ વર્ષ પહેલાં શ્રી જૈન . સંસ્થાઓ તપાસીશું તે માલુમ પડશે કે આપણી સમાજમાં કૅન્ફરન્સના પુના ખાતે ભરાયેલ અધિવેશનમાં કરવામાં આવી બંને વસ્તુઓની ખામી જોવામાં આવે છે. આવી સ્થિતિ આપણે હતી. તેના ઉદ્દેશે એટલા વિશાળ રાખવામાં આવ્યા છે કે જ્યાં સુધી ચલાવીશું ? આપણા જેવી એક બાહોશ ગણતરીજૈન કેમને લગતી કેળવણી વિષય કે કોઈ પણ પ્રવૃત્તિ તે હાથ બાજ અને વ્યાપાર કુશળ કામ આ દિશામાં હજુ જોઈએ ધરી શકે. પરંતુ સંસ્થાના સ્થાપન થવાથી તે આજ સુધી તેટલા પ્રયાસો કરતી નથી એ એક ખેદ કરવા જેવી બાબત વીસ વર્ષ દરમ્યાન આપણે બીજી મેના મુકાબલે છે. સમાજને ઉચ્ચ કક્ષા પર લાવવા માટે કેળવણી માટે જેટલી કેળવણીના વિષયમાં કેટલા આગળ વધ્યા, કેળવણી વિષયક બની શકે તેટલો પ્રયાસ કર ઘટે છે અને તેમાં આપણે કેટલી સંસ્થાઓ સ્થાપન કરી અને પગભર કરી, ધાર્મિક પાછળ રહીશું તો આપણે અન્ય સમાજોની હરોળમાં ઉભા કેળવણીના ઉત્તેજન માટે કેટલા પ્રયા સેવ્યા અને કેટલા નહીં રહી કાકા અને કેળવણીથી વંચિત રહીશું એટલે જે ગ્રેજુએ, પંડિત જૈન સમાજને આવ્યા તે સવની બાબતને ધ્યાને આજે આપણું છે તેથી દિન પ્રતિ દિન યુત થતા જઈશ. કેમનું હિત હઈડે ધરનાર દરેક વ્યકિતને ગંભીરપણે વિચાર કરવાની અગત્ય છે. હવે હું શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ અત્યારે શું શ્રાવક અને જ્ઞાનને સાત ક્ષેત્રમાં એ મંત્રો માનશ કરી રહયું છે તેનું સંક્ષિપ્તમાં દિગ્દર્શન કરાવવા રજા લઉં છું. આપણું જૈન સમાજને જ્ઞાનની મહત્તા કે હિંમત સમજાવવાની સંસ્થાના હાલમાં ત્રણ મુખ્ય કાર્યો છે. ધાર્મિક તારીફાની ઇનામી પરીક્ષા (૨) પાશાળાઓને મદદ તથા વ્યવહારિક જરૂર હોય તે તો કામનું દુર્ભાગ્ય જ ગણાય. કામની ઉન્નતિમાં કેળવણું એ ઘણું મહત્વનો ભાગ ભજવે છે એ હવે તે સૌ કેળવણીના ઉત્તેજન માટે છાત્રવૃત્તિઓ અને પાઠયપુસ્તક તૈયાર કઈ કબૂલ કરે છે તેથી આજ કાલ સધળી નાની કેમોમાં કરાવવા વિગેરે પાગુ કળવણી પ્રત્યે બહુ સારે ઉત્સાહ જોવામાં આવે છે પરંતુ ધાર્મિક હરીકાઈની ઇનામી પરીક્ષાઓ-બેડના અન્યાઆપણી જૈન કામમાં હજુ સુધી કેળવણીના ઉત્તેજન માટે ના કાર્યોમાં તેનું સ્થાન પ્રથમ છે. ધામિક કેળવી સમાજના જોઈએ તેટલા પ્રયાસો થયા નથી એમ કહીએ તો ખોટું વિકાસમાં કેટલું મહત્વનું સ્થાન ભોગવે છે તે આપ શ્રી નથી. થોડાં છુટા છવાયાં વિદ્યાલા, ગુરૂક, બાળાશ્રમે, મોહનલાલભાઈ ઝવેરીના ભાવથી હેજે જાણુ શકશે. છેલ્લાં ૨૬ વ' માં કામ નથી સ્થાપન થયા છે. છતાં કમભાગે ધાર્મિક શિક્ષણની જરૂરીયાત માટે કંઈ બે મત હાથજ નહિં દરેકની નાણાં વિષયક રિધતિ સદ્ધર નથી અને હજુ પણ પરંતુ તે કઈ રીતે શિખવવું જોઈએ તેના સંબંધમાં છેડે સારામાં સારું કાર્ય કરતી કેળવણીની સંસ્થાઓને નાણાં માટે ઘણો ઉહાપોહ લે છે પણ હજુ આપણે એક ચોક્કસ વારંવાર સમાજ પાસે અપીલ કરવી પડે છે તે તરક સમાજનું પદ્ધતિ નિર્ણન કરી શક્યા નથી. અત્યારની પાઠશાળાઓના ધ્યાન ખેંચાવું જોઈએ. વળી કેળવણી વિષયક સંસ્થાનું શિક્ષણ પદ્ધતિમાં સુધારાને ખુબ અવકાશ છે. અર્થ સમજ્યા સંગઢન નથી તેમજ એકજ મધ્યસ્થ સંસ્થા દ્વારા તેની દેખરેખ વગર મુ ગેખી રાખવાથી કંઈ આપણું ધામિક કેળવણીની કે કંડ સંબંધી વ્યવસ્થા થતી નથી-એટલે ઘણી વખત નિશ્રી થઇ જતી નથી પણ તે મુ અર્થ સહિત સમજાવવામાં સંસ્થાઓમાં પણ કરીકાઈ જેવું તેવું જોવામાં આવે છે તે આવે, તેનાંપર મનન કરવામાં આવે અને તે જીવનના દરેક કષ્ટ નથી. પ્રસંગોમાં ઉતારવામાં આવે તેમાં છે. ધાર્મિક શિક્ષણ સંબંધી જેન સમાજે છેલ્લાં ૨૫ વર્ષોમાં જે જે સંસ્થાઓ સ્થાપી આ અત્યાર સુધી જે પ્રયાસ થયા છે તેમાં સ્વ. અમરચંદ તલકચંદ. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તથા બાબુ છે તે કામની વસ્તીના પ્રમાણમાં ઘણી છેડી ગાણાય. પારસી ગુલાલ તરફથી જેવી નાની કામને દાખલા આપણને ખાસ કરીને અનુકરણ તૈયાર થતી વાંચનમાલાની ગણતરી કરી શકાય. કરવા જેવું છે. આટલી નાની કામ હોવા છતાં દરેકે દરેક એક્વેકેશન બેડ તરફથી ધાર્મિક કેળવણીના પ્રચાર લાદનની અંદર સારામાં સારા નિષ્ણાત તેમનામાં ધણાય માટે શ્રી નવકારથી માંડી દશકાલિક મૂળ સુધી સંસ્કૃત માલુમ પડ આવશે. તે કામના મુકાબલે આપણામાં આટલી પ્રાકૃત ભાષાના તાન સવિન એક અભ્યાસક્રમ યોજવામાં Page #4 -------------------------------------------------------------------------- ________________ ---જૈન યુગ તા. ૧૫-૧૨-૩૩. આવેલ છે તેમાં સુત્ર જ્ઞાન સાથે સંનાં અર્થ, ભાવ, રહસ્ય મહારાજના દેરાસરાના જ્ઞાન ખાતામાંથી રૂ. ૨ ૦૦ તથા જાણવાની જરૂરીયાત સ્વીકારવામાં આવેલી છે. અભ્યાસક્રમમાં શ્રી મોહનલાલ હેમચદ કરી તરફથી રૂ. ૧૦૧ મળતાં પુરુષ અને સ્ત્રીવર્ગનાં કુલ ૨૯ ધો રાખવામાં આવ્યાં અરજીઓ મંગાવવામાં આવી હતી. ૩૨ અરજીઓમાંથી ૧૨ છે અને તે ધરણાની ગેકવણી કેમના ચુનંદા વિદ્વાનની પાઠશાળાઓની અરજીઓ મંજુર રાખી તે દરેકને વાર્ષિક સલાહ અનુસાર તે વિષયના નિષ્ણાતોએ કરેલી છે. અભ્યાસક્રમ રૂા. ૨૪ આપવા કરાયું છે. ઘણા થોડા વખત માટે જાહેર અનુસાર પાઠશાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે અને ખબર આપવા છતાં જે ૩૨ જેટલી અરજીઓ મળેલી છે. તેની પરીક્ષાઓ માટે હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાં ૯૦ તેપરથી માલમ પડશે કે આપણું પાડશાળાઓ આર્થિક સેન્ટર રાખવામાં આવેલાં છે. ધાર્મિક કેળવણીની પરીક્ષાઓ મુંઝવણથી મુક્ત નથી. અને તેથી કરીને આવી વાર્ષિક રૂા. ૨૪ યુનિવર્સીટીના ધોરણ પર લેનાર સંસ્થા આપણી જ છે. છેલ્લાં કેટલી મદદ પણ તેમને આશિવાદ સમાન થઈ પડે છે. ૧૦ ૧૨ વાર પહેલાં તે પરીક્ષામાં માત્ર ૧૦૦ થી ૧૫૦ આવતા વર્ષને માટે પાટશાળાઓને મદદ કરવા માટેની અમારી વિદ્યાર્થીઓ લાભ લેતા હતા તે આજે વધતાં ૧૧૦૦-૧૨ ૦૦ મુંઝવણ ઉભી જ છે. સુધી જવા પામ્યા છે તે મુખ્યત્વે ઈનામી કરીકાઇને મ ગ છે. શ્રાવ વનિઓ-અભ્યાસ કરતા વિદ્યાર્થી ને ઉત્તેજન માટે બેડને સદગત શેઠ સારાભાઈ મગનભાઈ મોદી તરફથી પુરૂ - છાત્રવૃત્તિઓ આપવાનાં સ્થળા પ્રમાણમાં વધ્યાં છે પરંતુ વર્ગ માટે રૂ. ૨૫૦૦ મળેલા હતા તે રકમ ગઇ પરમ સાલ ર્કોલરશિપની જરૂરીઆતના પ્રમાણમાં તે એમજ ગણાય. ખતમ થઈ હતી છતાં શેઠ સારાભાઈ સદગત થયા પછી આપણી કામના વિદ્યાર્થી કેવળ પૈસાની મદદના અભાવે તેમના ધર્મ પત્નિ શ્રી ચંપાબહેને ગયે વર્ષે રૂ. ૫૦૦ નામે કેળવણીથી વંચિત રહે તે કઈ રીતે ઇષ્ટ નથી. પૈડા વાં માટે આવ્યા હતાં અને મને જગાવતાં આનંદ થાય છે કે પહેલાં બે ઍલરશિપમાં વાર્ષિક ૩૦૦ રૂપીઆ લગભગ આવતી પરીક્ષાઓના નામ માટે રૂા. ૫૦૦ આપવા ઇચ્છા આપતી હતી. અત્યારે સંગીન આર્થિક સ્થિતિના અભાવે કેટલા દર્શાવી છે. તેઓ સદગતનું નામ હમેશને માટે તે ધાર્મિક * બે વર્ષોથી ઍલરશિપ આપી શક્યા નથી. સમાજે આ સ્થિતિ પરીક્ષાઓ સાથે જોડી રાખે તેવી અમો આશા રાખીએ છીએ. બહુ ગંભીરપણે વિચાર કરવી ઘટે છે. અને આ ખાતું પાછું, સ્ત્રીવર્ગ માટે શ્રીયુત મેઘજીભાઈ સેજપાળ તરફથી પાંચ વર્ષ ચાલું કરાવવા માટે પૈસાની છૂટે હાથે મદદ કરવાની જરૂર છે. માટે રૂ. ૨૫૦૦ ની મદદ મળેલી છે તેમાં બે વર્ષ પુરાં થયા અને ત્રણ વર્ષ બાકી છે.' આર્થિક પરિસ્થિતિ. છેવટે આ સંસ્થાના ભડળ તરફ જરા નજર કર્યા વગર પાઠ્ય પુસ્તકો વા વાંચનમાલા-અભ્યાસક્રમ ગમે તેટલી ચાલે તેમ નથી. આજીવન સભ્યાના લવાજમની જ રકમ લગભગ સરસમાં સરસ રીતે ગોઠવાયેલ હોય પરંતુ તેમાંના પુસ્તક છે. ૪૫૦૦ આ સંસ્થા પાસે રહયા છે, તેનાં વ્યાજની જયાં સુધી અપ્રાપ્ય હોય ત્યાં સુધી એને અમલમાં મુકવી રકમથી ઓફિસ ખર્ચ અને ઈનામી પરીક્ષાઓ સંબંધી વ્યમુશ્કેલી નો એ સ્વભાવિક છે. આ માટે બાળ રણ ૧ માં સ્થાનો ખર્ચ પણ નિકલી શકે તેમ નથી તે દિપણું નિર્ણત થયેલ એ આદિ એક પુસ્તકમાં સંગ્રહ કરી છપાવવા જાતના મોટા કાર્યોની આશા રાખવી વ્યર્થ છે. આવી શોચનીય શ્રી લીલાવંત દેવીદાસ તરફથી રૂા. ૨૦૦ ની આર્થિક મદદ આર્થિક સ્થિતિ હોવાથી સમાજને તેના તરફ ગંભીરપણે વિચાર મળેલી છે તથા હાલમાંજ કન્યા રણ માટે તે પુસ્તકની કર્યા વગર ચાલે તેમ નથી. ૧૦૦૦ નકલ વધુ કઢાવવા શ્રી મેઘજી સેજપાળે રૂ. ૨૦૦ આપવા માં દર્શાવી છે. આ પુસ્તક પ્રેસમાં છે અને કે ઉપર જણાવેલા ઉપયોગી કાર્યો ચાલુ રાખવા તથા સમયમાં દ્વાર પડશે. અભ્યાસક્રમમાંના ઘણાં પુસ્તકો પ્રકાશિત અન્ય દિશામાં પ્રયત્ન કરવા દ્રવ્યની પ્રથમ જરૂર પડે છે કરાવી શકાય તેમ છે અને તે માટે જેની સાંવડ કરી અને તે માટે વ્યવસ્થા કરી આપવી એ સમાજના દરેક આપવા આપ સર્વેનું ધ્યાન ખેંચું છું. ગૃહસ્થની પવિત્ર અને ધાર્મિક ફરજ છે એમ હું માનું છું. આ જવાબદારી તરફ બેદરકારી રાજવી કે પાવે તેમ નથી. પાઠશાળાઓને મદદ તથા છાત્ર વૃત્તિઓ આપણાં તેથી જેઓ લાઇફ મેમ્બર ન હોય તેઓ રૂ. ૧૦૦ આપી સમાજની વસ્તીનાં પ્રમાણમાં અત્યારે જેટલી પાડશાળાએ અજીવન સભ્ય થવા કૃપા કરે અથવા ઓછામાં ઓછું બેડના વિદ્યમાન છે તે ઘણુજ જુજ કહેવાય. આ સ્થિતિ તરફ સભાસદની ફી વાર્ષિક રૂા. ૫ આવી આ કાર્ય તરફ સદ્ધાનું અતિ જયારે નજર રાખીએ છીએ ત્યારે બીજી બાજુથી જે પાર દર્શાવે એવી અમારી માંગણી છે. શાળાઓ હાલમાં છે તેમાંથી પણ ઘણી ખરી બંધ પતી આપ સં ભાઇએ એ અંગે હાજરી આપી આ સંસ્થાના જાય છે તેનું કારણુ વિચારતાં જણાવ્યા વગર નહીં રહે છે કાર્ય પ્રત્યે સહાનુંભૂતિ દર્શાવી છે તે માટે ફરીથી આપ સર્વે આપણે આરંભમાં જોશમાં અમુક કાર્ય ઉપાડી લઈએ છીએ ભાઈ બહેનને આભાર માનું છું. પરંતુ પાછળથી જયારે આર્થિક મુંઝવ આવે છે ત્યારે નથી રકનું એ છે કે નથી ટકતી એ સંસ્થાઓ. આવા પા- જૈન વે. એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ માટે શાળાઓને ૪પ રૂપીઆ માસિકની મદદ મળે છે તે ચાલુ રહી વિરમગામ, પાલેજ, જુન્નર અને બગવાડા-એ સ્પા સેન્ટર શકે. આ સંસ્થા તરફથી તેની મદદ અત્યાર સુધીમાં અપાતી તરીકે સ્વીકાર રાખવામાં આવ્યા છે તથા અમદાવાદ સેન્ટરનાં રહી છે પરંતુ ગત વન માં કંડના અભાવે જાતની મદદ વ્યવસ્થાપક તરીકે શ્રીકૃચંદુ આશારામ ઝવેરી (રાક્ષ જવેલરી આપી શકાઈ ને તી. આ વર્ષે શ્રી ગેડીઝ પાનાથજ માટે, રીચી રેડ) ની નિમણુંક કરવામાં આવી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧૨-૩૩. --જૈન યુગ ૫ મહારાષ્ટ્રીય જન વિ૦ કૅન્કરસ બનાવવાનો પ્રયત્ન કરી ઘા છે, અને આ તેમના અન્યાયી કાર્યમાં ઉદેપુર દરબારથી પહેલાની પે? આ પ્રસંગે પ્રતિઅધિક મુ–અહમદનગર બંધ થતા જતા નથી તેથી આ કોન્ફરન્સને ખેદ થાય તેમાં થયેલાં ઠરાવ. છે. અને પહેલાંની છે જેનેને મદદ આપવા ઉદેપુર દરબારને આ કોન્ફરન્સ વિનંતી કરે છે. આ બાબત શેઠ આણંદજી ૧ કેળવણું પ્રચાર. થાણુવક અને જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને સામાન્ય જનસમૂહને વિશ્વાસમાં લેવા આગ્રહ જૈન સમાજની સવાંગીણ ઉનતિ થવા માટે મુખ્યત્વે પુર્વક વિનંતી કરે છે. તેમજ આ કાર્ય માટે જે જે કરીને જૈન બાળકો અને બાળાઓને પ્રાથમિક કેળવણી આજ્ઞાઓ થાય તેમાં સક્રીય ભાગ લેવા આ કોન્ફરન્સ કરજિઆત આપવા તેમજ ધાર્મિક, ઔદ્યોગિક અને મહારાષ્ટ્રના જૈન સમાજ તરફથી વચન આપે છે. પ્રાથમિક શારીરિક કેળવણી મળી શકે તે માટે. કાર્યક્રમ તરીકે ત્યાં યાત્રા નઈ જવા અને પોતાની લાગણીને (1) દરેક ગામમાં પાશાળાઓ અને વ્યાયામ- વશ થઈ કાઈ ત્યાં જાય તો એક પાઈ પણ ત્યાં નહીં શાળાએ ખોલવા, ખર્ચવા મહારાષ્ટ્રના જૈન સમાજને આગ્રહપૂર્વક ભલામણ (૨) લાઈબ્રેરીઓ અને વાંચનાલય ખોલવા, કરે છે. અને આ હરાવની નકલ ઉદેપુર દરબારને મોકલવા (૩) વિદ્યાર્થીઓને લરશીપ. ઇનામો વિગેરે આ કોન્ફરન્સના પ્રમુખને સત્તા આપે છે. આપવા, ૫ સાર્વજનિક ખાતાના હિસાબોની ચેખવટ. (૪) હાલમાં હતી ધરાવતા ગુરુકુલ. છાત્રાલ, દેવદ્રવ્ય, સાધારણ વ્ય, જ્ઞાનવ્ય વિગેરે અનેક વિદ્યા અને પાશાળાઓને મજબુત કરવા, ખાતાના હિસાબો દરેક ગામમાં હોય છે. અને ધાણાએક (૫) મહારાષ્ટ્રના જાદા વંદા ભાગોમાં ઉદ્યોગિક અને ગામોમાં તેની ચેખવ, નહીં હોવાથી અનેક મેનફેર અને ન્નરની કેળવણીને ઉતેજન આપનારી સંસ્થા- કલાનો જન્મ થઈ દેશના ભાગી થવાય છે. અને દરેક એ સ્થાપવા, સાર્વજનિક કાર્યમાં તે વિધરૂપ નિવડે છે. માટે દરેક ગામના (૬) જન વેતાંબર કાન્ફરન્સના હસ્તક જૈન એજ્યુ- શ્રી સંઘે પોતાના ગામના હિસાબોની ચોખવટ કરી નાખવા કશન બોર્ડ તરફથી ધાર્મિક હરિકાની પરીક્ષા અને તે પ્રગટ કરવા અને બની શંક તો છાપી પ્રગટ કરવા લેવામાં આવે છે તેને પૂરેપૂર ઉપયોગ કરી લેવા. આ કાન્ફરન્સ આયપુર્વક ભલામણ કરે છે. અને આ આ કોન્ફરન્સ મહારાષ્ટ્રના જૈન બંધુઓને આગ્રહ. કાર્ય યશસ્વી રીતે પાર પડે તે માટે આ કોન્ફરન્સના કાર્યકારી પૂર્વક વિનંતી કરે છે. મંડળને આ બાબત હાથ ધરી દરેક ગામની હાલત જાણી લેવા તેમજ જરૂર પડે ત્યાં હિસાબોની ચોખવટ ઉપર મુજબ ૨ વિઠ્ઠલભાઈ પટેલ. કરવા માટે મદદ કરવા, એક પ્રશ્નપત્રિકા તૈયાર કરી ચાલુ અખિલ ભારતવર્ષના સુપુત્ર, કાર્ય કુશળ દેશનેતા અને પત્રવ્યવહાર કરવા આ કોન્ફરન્સ સત્તા આપે છે. રાજકારણપટુ મુત્સદ્દી શ્રીમાન વિફુલભાઈ પટેલનું હિંદની કટોકટીની પરિસ્થિતિને વખતે મૃત્યુ થવાથી મહારાષ્ટ્રના દેશ અને સમાજોદ્ધાર જેનો આ કોન્ફરન્સારા પિતાની અત્યંત ખેદની લાગણી ભારત દેશના ઉદ્ધારમાંજ જન સમાજનો ઉદ્ધાર એતજાહેર કરે છે. અને સદગતના આત્માને શાંતિ મળે એવી પ્રેત સમાએલો છે. તેથી ભારતના ઉદ્ધારના કાર્યો માટે જે પ્રાર્થના કરે છે, અને આ હરાવની નકલ, તેમના બંધુ તરફ શુભ પ્રજાકીય ચળવળ અને પ્રવૃતિઓ છે તેમાં સક્રીય ભિવી. ભાગ લેવા જેના માટે આવક છે એમ આ કોન્ફરન્સ માને ૩ મૃત્યુ માટે બેદ. છે. અને આપણા દેશની ઉન્નતીને એક મુખ્ય માર્ગ સ્વદેશી પૂનાના એક યુવાન અને ઉત્સાહી ભાઈ કસ્તુરભાઈ વસ્તુઓને ઉપગ છે તે આપણે ત્યાં તેમજ આપણાં વાડીલાલના અકાળ મૃત્યુ માંટે આ કેન્ફરન્સ પાનાના એક જા” યાનામા બને તેટલા દશા વસ્તુઓ વાપરવા. અંત:કરણની ૬ઠી લાગણી જાહેર કરે છે. અને સદગતના તેમાં સ્વદેશી કાપડ અને વિશેષેકરી હાથ સુતરની અને વૃદ્ધ પિતાશ્રી શેઃ વાડીલાલ રાવને પોતાને દિલાસો હાથ વણાટની ખાદી વાપરવા આ કેક રન્સ આગ્રહપૂર્વક જોર કરે છે. ભલામણ કરે છે. શ્રીમાન કિસનદાસ નેધરાજ મુથા અને શ્રીમાન ૭ જન સંસ્કારો. જવારમલ રતનચંદ અને શ્રીમાન ચંદનમલ પીતલીયાના અન્ય ધમીઓના હાથે અને જૈન ધર્મ વિરુદ્ધ એવા અકાળ મૃત્યુ માટે આ કિસ્સ પોતાને ખેદ જાહેર કરે છે. વિધિવિધાનો આપણામાં ચાલે છે. તે બંધ કરી ન ૪ શ્રી કેસરિઆજી તીર્થ. લગ્નવિધિ અને બીજા વિધાન શરૂ કરવા તેમજ દરેક શ્રી ઉપર રાજ્યમાં આવેલ પ્રાચીન અને અત્યંત બાલક બાલિકાને નવની નિશાની તરીકે શાસ્ત્રોકત સંસ્કાર પ્રભાવિક શ્રી કિશરીઆઇના જૈન તીર્થ ઉપર ત્યાંના પંથાએ કરવા આ કાકરન્સ ભલામણ કરે છે. અને આ કાર્યને લગતું આત્મા, કરી તે જૈન તીર્થને જબરીથી વૈ'ગવતીર્થ સાહિત્ય પ્રગટ કરવા કાર્યકારી મંડળને સત્તા આપે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ –જન યુગે-- તા. ૧૫-૧૨-૩૩. E ૮ જેનેની બેકારી ધાર્મિક કેળવણીની મહત્તા. રનામાંની એકારી ઓછી કરવા માટે મંદિરની નેક જન એલંકશન એના તા. ૧૯-૧૧-૩૩ રોજે થયેલ રીઓ જનાનેજ આપવા અને સાધારણ દ્રવ્યમાંથી નાકરીને ઇનામી મેળાવડાના પ્રસંગે અપાયેલું વ્યાખ્યાન.) પગાર લેવામાં આષ ન હોય એમ આ કરન્સ પોતાને વ્યાખ્યાતા-શ્રી મોહનલાલ બી. ઝવેરી B. A.LL. B. અભિપ્રાય જણાવે છે. સેલિસીટર. ૯ એક્ય. (ગતાંક પૃષ્ટ ૮૮ થી ચાલુ) પ્રો. ધ્રુવ “આપણે ધર્મ” એ નામના લેખમાં કહે છે કેઆ કેન્ફરન્સ ઠરાવ કરે છે કે, આ મહારાષ્ટ્રીય જૈન ધાર્મિક શિક્ષણના અભાવના લીધે અનેક અનર્થો શ્વેતાંબર કોન્ફરન્સમાં શ્વેતાંબર શબ્દમાં મૂર્તિપૂજક સ્થાનક ઉપજયા છે x x આપણું મનોબળ, આપણા સ્વાર્થ - વાસી સામેલ છે. આ બધાઓનું પ્રતિનિધિત્વ લેવામાં ત્યાગ, આપણી આશાઓ એ સર્વ શિથિળ અને મન્દ થઈ આવે અને આ વિસ્તૃત ક્ષેત્રમાં કેન્ફરન્સનું કામ પડ્યા છે એનું એક મુખ્ય કારણ ધાર્મિક શિક્ષણનો અભાવ કરવામાં આવે. એજ છે. જેમ આત્મા એ શરીરથી ભિન્ન છતાં શરીરના અને આ મહારાષ્ટ્રીય શ્વેતાંબર કેન્ફરન્સનું બંધારણ અણુઅણુમાં વ્યાપી રહીને ચેતન્ય અર્પે છે, તેમ ધર્મ એ કરવા માટે નીચે નીણાવ્યા મુજબ (૨૧ જણની) કમેટી નીમ મનુષ્યની સર્વ ઐહિક પ્રવૃત્તિઓથી વિલક્ષણ હોવાની સાથે વામાં આવે. કમેટીને રિપોર્ટ આજથી ત્રણ મહિનામાં સર્વના અન્તરમાં પ્રવેશ કરી એમને ચતન્ય અપે છે; બાહર પાડવામાં આવશે. અને આ કમિટિના સેક્રેટરી તરીકે અર્થાત, એમનામાં જ્ઞાન, રસ, સ્વર્ય, બળ અને ગતિ પૂરે છે.” શ્રીમતીલાલ ચુનીલાલ ચાંદવડકરને નમવામાં આવે છે. વળી ધાર્મિક શિક્ષકે પોતે કંઈ અનુભવમાં સતત ૧૦ જૈનવસ્તી ગણત્રી, વૃદ્ધિ કરતા રહે અને જે જે તને તેઓ ઉપદેશ કરે મહારાષ્ટ્રના જેનેની શૈક્ષણિક, ઉગિક અને સામાજિક છે તે વિચારે એટલું જ નહિ પણ પચાવે અને પરિમાવે તેમજ ધાર્મિક માહિતી પરે પરી મળી શકે તેવા પ્રકારની છે પાની તેજ તેઓ ધર્મમાર્ગના ખરા ભમીઆ થઈ શંક. એવા “ સંપૂર્ણ વસ્તીગણત્રી કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા (અનુસંધાન પુષ્ટ ૯૭). સ્વીકારે છે. અને તે માટે કાર્યકારી મંડળને આ કાર્ય સાંગોપાંગ પાર ઉતરે તે માટે દરેક જિલ્લામાં આ કાર્ય ૧૩ અહમદનગરના જૈન મંદિરે. કરવા માટે જિલ્લાવાર સેકટરીએ નીમવાની અને દરેક અહમદનગરના બે જૈન મંદિરની જગા રસ્તા સુધારવા જાતના પગલા લેવાની આ કોન્ફરન્સ સત્તા આપે છે, અને માટે લેવાથી મહારાષ્ટ્રના જન સમાજની ધર્મ ભાવનાને આ કાર્યોના ખર્ચ માટે ધર દીઠ જીજ કી લેવાની કાર્ય. ધકકા બેસે છે. માટે અહમદનગરની મ્યુનિસિપાલિટીએ જન વાકાને સતા આપે છે. સમાજની ભાવના તરક લક્ષ આપી તે રોજના રદ કરવી એવી આ કોન્ફરન્સ વિનંતી કરે છે. ૧૧ હાનીકારક રિવાજો. ૧૪ જૈનેના ત્રણ ફિરકાઓનું એક્ય. વૃદ્દવિવાહ, કન્યાવિક્રય, વરવિજય, એક ઉપર બીજી શ્વેતાંબર, દિગંબર અને સ્થાનવાસી એવા જનના બી પરણવી, મરણ પાછળ જમણવાર, ચિઓને ઘુમરાને ત્રણ મુખ્ય ક્રિરકામાં એકય સ્થાપન થઈ આખા જન રિવાજ, ઘેળ તડ પેટા નાતો જે તે સંકુચિત લગ્નના સમાજની સંઘના થાય એવી આ કોન્ફરન્સની લાગણી મર્યાદિત ક્ષેત્રે વિગેરે અનેક ધર્મ વિરુદ્ધ અને નીતીવિરુદ્ધ છે. અને તે માટે આપસના ઝગડાઓ લવાદીથી મટી રિવાજે જે આપણામાં ચાલે છે તે રિવાજો બંધ કરી જય એવી આ કોન્ફરન્સ પિતાની તીવ્ર ઈચ્છા જાહેર કરે શુદ્ધ અને સમાજને પાપક એવા ઉત્તમ પ્રતિષ્ઠિત રિવાજે છે. અને ત્રણે ફિરકાના આગેવાનોને સામુદાયિક હિતના ચાલુ કરવા આ 'કાન્ફરન્સ મહારાષ્ટ્રના ન બંધુઓને * સામાન્ય હરા પોતપોતાની કોન્ફરન્સમાં કરવા આગ્રહપૂર્વક આગ્રહપુર્વક ભલામણ કરે છે. ૪૫ વર્ષની ઉમરના ગૃહસ્થોને ભલામણ કરે છે. તેમજ સ્થાનકવાસી અને મંદિરમાગી એ વૃદ્ધ સમજવા આ કાન્ફરન્સ કરાવે છે. અને લગ્નાદિ પ્રસંગે બંને ફિરકાઓની એકજ કોન્ફરન્સ થાય એવી આ કોન્ફરન્સ કા સમયમાં કરવા અને ખર્ચમાં કાપ મુકવા આકારને ભલામણ કરે છે. ભલામણ કરે છે. ૧૫ દીક્ષા આપવા બાબત. ૧૨ ડેક્કન એંગ્રીકલ્ચરિસ્ટ રિલીફ એકટ જુન્નર ખાતે મળેલી જન કોન્ફરન્સોએ જે કરાવ એ તેના રક્ષણ માટે ઘડાએલે કિન્ન એગ્રીકલ્ચરિક દીક્ષા સંબંધે પસાર કર્યો છે, તેને માટે જનાચાને આ રિલીક એકટ નામને કાયદે જે હેતુ પાર પાડવા માટે ઘડી આ ઠરાવથી વિનંતી કરે છે કે, દીક્ષા બાબતમાં આપ કાઢવામાં આવેલ છે તે હેતુ પાર પાડવાને બદલે તે ખેત મુનિ સંમેલન કાંઇ પણ નિર્ણય ઉપર જલદી આવે અને વેપારીઓના હિતને નુકશાનકારક નિવળે છે તેથી અગર આ કરન્સના આવતા અધિવેશન ભરવા પહેલા આ કાન્કરન્સ સદરહુ કાયદે રદ કરવા મુંબઈ સરકારને તેમ નહીં બને તો અમને દીક્ષા વિષયમાં થોગ્ય પગલાં આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ભરવા પડશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ === = = ==== == = === તા. ૧૫-૧૨-૩૩. --જૈન યુગ === = = ==== (૫૪ ૯૬ થી ચાલુ) ge = 2 el = == === = == == રિક્ષકા જીંદા જુદા અધિકાવાલા વિદ્યાર્થીઓને શિખવવા वेतांवर कॉन्फरन्स. પિતાની શિક્ષાગુપદ્ધતિમાં યોગ્ય ફેરફાર પરિવર્તન પણ કરી શકે. સર્વે વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારની શિક્ષણ છે स्टेन्डिंग कमिटीना सभासदाने પદ્ધતિ નિરુપયોગી નિવડે. ધમ સર્વ અધિકારીઓ માટ | વિજ્ઞH. હોય છે તેથી ધમનું શિક્ષણ પણ વાવ્યા પ્રમાણેના તે શિક્ષકાજ યોગ્ય રીતે આપી શંક. सविनय निवेदन के आप आ कॉन्फरन्सनी ऑल । इन्डीआ स्टेन्डींग कमिटीना सभ्य छो ते बिना आपने હવે આપણામાં અત્યાર સુધી ધાર્મિક શિક્ષણ આપવા માટે સ્વીકારાયેલ પાડયમ તથા શ્રી એજયુકેશન બોર્ડ દ્વારા છે મુદ્રિત છે. વૈવારા અનુસાર તે સમાસ ઓછામાં છે તેમાં થતાં રહેલા આવશ્યક ફેરફાર એ જાણીતા હોઈ તેની કોઈ પીયા vi૧ શ્રી સુકૃત મંટાર બંટમાં આપવા વિગત માં ઉતરવું એ આપને સમય લેવા જેવું છે. પહેલાં || આવશ્યક છે. ત૮નાર બાપનો ના છુટક સંવત ૨૧.૨.૦ શાસ્ત્રની ભાષાનું જ્ઞાન પ્રાય: અપાતું ન હતું અને સૂત્રો જ नी सालनो फाळो तुरत मोकली आपवा विनंती छे. મુખપાજ કરાવવામાં આવતા. ત્યારબાદ સુ સાથે અથના || પણ સખપાઠ થવા લાગ્યા. ત્યાર પછી હમણાં થોડા વર્ષથી || #ાર્યવાહી સમિતિના ટારવ અનુસાર મા Iો વર્ષ | અનાન માટે કંઈક મિશ્રપદ્ધતિ સ્વીકારવામાં આવી છે જે ૪ થતાં વાર મામમાં ઢરે સમાસઃ મર1 બાવા અને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાનાં જ્ઞાન માટે જુદા વર્ગ કોફr rદરી છે. આશા છે કે આપનો #lો તુરત રાખવામાં આવ્યા છે. ખરેખરી પદ્ધતિ તે ભાષાજ્ઞાનને [ મુખ્ય કરવાની જ છે, પરંતુ ગુજરાતી ભાષા ઉપરાંત પ્રાકૃત છે મોરી માપવા જોટવા કરશો. અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાને વિદ્યાર્થીઓ તૈયાર ન ઢી. શ્રી સંઘ સેવા, થાય અથવા એટલો સમય જીવન-કલહમાંથી ન મેળવી છે પુના, | Twઝા મારું વંર ને. સ્વીકારી ! ૨૯, શકાય તે થોડા ઘણાં ફેરફારો સાથે આ અર્થ જ્ઞાન માટેની મિશ્ર પદ્ધતિજ ચાલુ રહી શકે. કુંવર રે. | મંત્રજા મળવાનાર જી. આગળ કહ્યું તેમ અધિકારી પરત્વે પાઠ્યક્રમ તેમજ તે __ स्थानिक महा मंत्रीओ. = = = પાર્થ "પદ્ધતિ ભિન્ન ભિન્ન હોવી જોઈએ. શરુઆતમાં જ Ês = ==== == == = સિદ્ધાતો સર્વ ધર્મના સામાન્ય સિદ્ધાંત તરીકે સ્વીકારાયેલા, હાલમાં ઘણે ઠેકાણે ક્યાં થાય છે કે ધાર્મિક શિક્ષણમાં હોય તેનું જ્ઞાન આપવું જોઈએ. તે સિદ્ધાંત જૈન ધર્મ માં વિદ્યાર્થીઓને રૂચિ થતી નથી તેને એક ઉપાય ધાર્મિક જાણીતા છે. અને તે , અરનય, ચા અથવા શિક્ષકોને ધાર્મિક શિક્ષણ પદ્ધતિનું તનિષ્ણાત પુકાર નgિ ofમાળ, અને ત્રાવથ એ છે. શ્રી હરિભદ્રસૂરિએ જ્ઞાન આપવું એ છે, તથા આધુનિક માનસના અભ્યાસીએ ધમંવારાષ્ટ્રમાં કહ્યું છે કે – તેમજ જૈન ધર્મના સારા અભ્યાસીઓ દ્વારા નવીન પદ્ધતિથી નાન , સંર્વ ધર્મ જાતિના સરલ ગ્રં રચાવવા અને જે તે પ્રાથમિક પાઠ્યક્રમમાં अहिंसा सत्य मस्तेय, त्यागी मैथुन वर्जनम ॥ રાખવા એ છે. આવા ગંભીર વિષયનું જ્ઞાન બાળ અભ્યાસીને કેવા મોક્ષને અંતિમ પુરુષાર્થ તરીકે તે સ્વીકારે છે તેમને રૂ૫માં આપવું તે ખરેખર માનસશાસ્ત્રના અભ્યાસ માટે માટે તેના સાધનકૃત ધર્મના શિક્ષણની મહત્તા હાથ-એ બહુ ગંભીર પ્રશ્ન છે. એ પ્રશ્નને અતિ સરળ ઉકેલ એ સ્વાભાવિક છે, જેનું અંતિમ ધ્યેય મિશ્ર નથી, છે , તેવા અભ્યાસીની સ્વાભાવિક જિજ્ઞાસા લક્ષમાં લઈ જેએ આમા જેવી વસ્તુ માનતા નથી, જેઓ તેમની અશિક્ષિત બુદ્ધિમાં સરળતાથી ઉતરી શકે એવી પરાક, પાપ, પુષ્ય, મોક્ષ વગેરે માનતા નથી તેમને માટે રીત માસિકતાનું શિક્ષણ કંઈક રસપ્રદ રીત દાખલા કદાચ ધાર્મિક શિક્ષણનું મહત્વ ન હોય. ટૂંકમાં પ્રત્યક્ષ દલીલોથી, કથા વાર્તાઓથી, ચરિત્રાથી તેમજ આધુનિક દનિયાની બહાર જેમની કલ્પના શકિત જર્મ શકતી નથી સાધુપુરાના અનુભવોથી આપ. તેમને માટે તે કદાચ ઉપગી ન ગણાય. પરંતુ તેવા આવી રીતે પ્રાથમિક શિક્ષણ અપાયા પછી જે માટે પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એ ઉપાગી છે. કારણ કે ભાષામાં આપણા ધર્મ શાસ્ત્ર છે એ ભાષાનું જ્ઞાન આપવું તેવાએ શરીર તથા મન, ઉપરાંત કાઇને કા તને જરૂર એ જરુરી બને છે. સાથે સાથે પ્રાથમિક આચરણ જેવા સ્વીકાર કરે છે કે તેના શરીર મન સાથે સંબંધ તથા કે સામાયિક, પ્રતિક્રમણ આદિ એનું પણ જ્ઞાન આપવું અરસપરસના અદ્યાત-પ્રત્યાઘાત સંધર્ષણ વગેરે શાસ્ત્રીયઆ બાઇ કક્ષા છે. છેવટની કક્ષામાં તત્વજ્ઞાનને મહત્વ જ્ઞાનને સુંદર અને આકર્ષક વિષય હોઈ શકે. એ રીત આપવાની જરૂર છે અને શિક્ષક તરીકે અથવા ઉપદેશક વિચારીએ તો ધર્મશાસ્ત્ર પણ એક Science-વિજ્ઞાન શા તરીક સમય સમય પર તેવા અને નિયંત્રવા નઈએ કે છે તેમાં Ethios, નીતિશાસ. Pysychology, માનસજેએ First-hand knowledge-તરીક સ્વાનુભવદ્રારા શાસ્ત્ર. Aledical Science, આરોગ્ય વિજ્ઞાન. Spiriતે શિક્ષણ આપી શકે અને માત્ર Book knowledge tual Science વગેરેનો સમાવેશ થાય છે. તેથી જ ધાર્મિક શાસ્ત્રજ્ઞાન તરીકે જ નડિ.. શિક્ષણની મહત્તા સિદ્ધ થાય છે, Page #8 -------------------------------------------------------------------------- ________________ - -જૈન યુગ– તા. ૧૫-૧૨-૩૩. જન ગુર્જર કવિઓ ભાગ બીજા સંબંધી. કવિઓની અકાદિ અનુક્રમણિકા છે. પૃ. ૧૧ થી ૩૮ સુધીમાં સંવતક્રમમાં એજ કવિઓની અનુક્રમયિકા છે. અભિપ્રાય. પછી પૃ. ૬ ૩૯ થી ૪૨૨ સુધીમાં પાંચ પરિશિષ્ટ છે, જેમાંનું છેલું તો જૈન ગુર્જર કવિઓ પ્રથમ ભાગ સંબંધી અભિ[ ગુજરાતી' નામના પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સાપ્તાહિક પત્રના તા. ૩-૧૨-૩૩ના અંકમાં સ્વીકાર અને સમાલોચના' માયા છે. પગ બાકીનાં ચાર પરિશિષ્ટ ઘણા ઉપયોગી છે. ના મથાળા તળે સાક્ષરશ્રી દુર્ગાશંકર કેવળરામ શાન પહેલા પરિશિષ્ટમાં જૈન કથાનામ કષ છે. આમાં અભિપ્રાય પ્રગટ થયો છે તે અત્રે મુકેલ છે. શ્રીમતી કૅકસ ન કથાનાયકનાં અકારાદિ અનુક્રમે નામ આપી તેની તથી પ્રસિદ્ધ થત્ર આ પુસ્તકની કી મત છે તે આ સામે આત્મપ્રબોધ, વિમંડલવૃત્તિ વગર ન કથાઓના પરથી સમજી શકાશે. જન જનતા તેને ખરીદી ઉતજન સંગ્રગ્રંથાના ઉલેખે આપ્યા છે. આ રીતે વાસ્તવિક આપશે એમ ઈચ્છા વધુ પડતી નથી. ]. જૈન કથા કાપ માટે આ સારી પ્રાથમિક તૈયારી છે. જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગઃ પ્રાજક-રા. રા. પરિશિષ્ટ બીજામાં જૈન ગંઠાની ગુફ પટ્ટાવલીએ આપી મેદનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એલએલ. બી., પ્રકાશક : છે. જેન તિહાસના તથા ગુજરાતના સામાન્ય ઇતિહાસના સંશોધન કાર્ય માં આ પાવલીઓ બહુ ઉપયોગી છે. કારણ શ્રી ન વે. કેન્ફરન્સ ઓફીસ મુંબઈ. કિંમત ત્રણ રૂપિયા. કે એમાં અનુક્રમ સાથે વર્ષો પણ આપ્યાં છે. અને ગુજરાતના રા. ૨. મેહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ગુર્જર સેલંકી કાળ માટે તે ઘણી સંવત વાળી નેધા મળે છે કવિએ પહલે ભાગ વિ. સં. ૧૯૮૨ માં બહાર પાલે. એ અને તે માટે ભાગે વિશ્વાસપાત્ર છે. આ પરિશિષ્ટમાં ખતર ભાગ સાથે તેમણે ૩૨૦ પાનાને ‘જૂની ગુજરાતીને ઈતિહાસ’ ગચ્છ અને તપ ગરજીની પાવલીએ મારે છે. કુલાંટ એ નામને ઉપયુકત નિબંધ પ્રસ્તાવના તરીકે પ્રગટ કર્યો (Klatt) ઈન્ડીઅન એકટીકરી પુ. ૧૧ પૃ. ૨૪૫ થી ૨૫ છે. અને મળમાં વિક્રમના તેમાંથી સત્તરમાં સૈકા સુધીના માં છપાયેલા લેખને મુખ્યત્વે ઉપગ કરવામાં આવ્યા છે કવિઓનો અને તેમની કૃતિએની નોંધ લીધી છે. પછી પણ તે ઉપરાંત બીજ સાધનામાંથી ટિપ્પણીઓમાંથી વિગત સં. ૧૯૮૭ માં આ બીજો ભાગ બહાર પડી છે, જેમાં ઉતારવામાં આવી છે. સં. ૧૧ થી ૧૮૦૦ સુધીના તન કવિઓની અને તેઓની પહક જમાં વાધ પક્ષ ગઇ અ'ચવ ગાની પ. કતિઓની નોંધ આ ગ્રંથનાં પૃ. ૫૮૯ સુધીમાં આપી છે. મતલબ ૯ સુધીમાં ભાષા છે. મતલબ વલી આપી છે. અને ચોથા પરિશિષ્ટમાં રાખવલી આપેલ કે આ બાજો ભાગ વિક્રમના અઢારમા શતકના કવિએ અને છે. તે ગુજરાતના ઈતિહાસનું એક ઉપયોગી સાધન છે. તેઓની કૃતિઓની નેધ માત્રથી પુરા થતા નથીજો કે આ નોંધમાં બેય ભાગમાં મળીને કુલ ૪૬ ૬ કવિએની ૯૪૩ આ બીજા ભાગ સાથે જૈનો અને તેનું સાહિત્ય' એ કૃતિએની આદિ અંતના ઉતારા સાથે નેધ કરવામાં આવી સંબંધી એક વિસ્તૃત નિબંધ જોડવાને શ્રી મો. ૬. રેસાને છે. તેમાંથી પહેલા ભાગમાં ૨૮૭ કવિઓની ૫૧ કુતિ વિચાર હતો, પણ લખતાં એ નિબંધ મેટા પુસ્તક જેવંડા એની નોંધ છે, અને બાકીની આ બીજા ભાગમાં છે મતલબ થઇ ગયો એટલે હવે જુદા પુસ્તકરૂપે છપાય છે, અને કે વિક્રમના અટારમાં સૈકાના ગ્રંથની સંખ્યા ઘણી મોટી આપણે ઈચ્છીશું એ પુસ્તક પણ હવે આપણા હાથમાં જલદી છે. નજીકના સમયના ગ્રંથ વધારે જળવાઈ રહ્યા હોય અને દુર્ગાશંકર કેવળરામ શાસી. ના કાળના ધણ નાશ પામ્યા હોય, એ કુદરતી છે. A\Wાથાના વા વાયા - ૯ ૪૩ જેટલા ગ્રંથની જુદા જુદા ભંડારાના ગ્રાની AN ALS | પહેલાં થયેલી ને જોઈને તથા જુદા જુદા સ્થળેએ કરીતે જૈન યુગના ગ્રાહકોને તે સ્થળના ભંડો તપાસી તેમાંથી નેધા કરી આ સંગ, તૈયાર કરવામાં કેટલી મહેનત શ્રી. કે. દ, દેસાદને આવને અંક વી. પી. પડી હશે. એ તો એનું કામ કરનારજ સમજી શકે. આ પત્રના ચાલુ પ્રા તથા અન્ય વાંચકાને ગુજરાતી ભાષાના અભ્યાસ માટે ખાસ કરીને પ્રાચીન આ વર્ષના લવાજમના કા. ૨ બે મનીઓર્ડર દ્વારા ગુજરાતીના અભ્યાસ માટે આ બેય ગ્રં ધણા ઉપયોગી મેકલી આપવા વિનંતી છે, જેથી તેઓને વી. પી. ખર્ચ છે. પહેલે ભાગ બહાર પડે ત્યારેજ ગુજરાતના વિદ્વાનોએ ( ર -૫-થશે) ભાગવવું ન પડે. મનીઆરમાં માત્ર એ ગ્રંથની ઉપગિતા મુકત કં? સ્વીકારી છે. એટલે એ વિષે --૦ ખર્ચ થશે. કાં વધુ કહેવાની જરૂર નથી. પણ જેમ પહેલાં ભાગમાં પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતીને ઇતિહાસ લખ્યા હતા આવતી તા. ૩૧-૧૨-૩૩ પહેલાં આ લવાજમની તેમ આ બીજા ભાગમાં પરિશિષ્ટ રૂપે ઘણું સાહિત્ય આપ્યું રકમ ન મળશે તે આગામી અંક વી. પી. દ્વારા છે. પૃ. ૫૯૦ થી ૫૯૪ માં ૧૮ મી સદીની ગદ્યકૃતિઓની આ મોકલાશે તે સ્વીકારી લેવા વિનંતી છે. કી નેધ છે, પછી પૃ. ૬ ૧૦ સુધીમાં અઢારમી સદીના કિની પહitali li I'rinted by Bhogilal Maneklal Patel nt Dharma Vijaya Printing Press, 14, Pydhoni, Domy 3, and l'ublished by Maneklal D. Modi for Shri Jain Swetanaber Conference at 20. Pythoni, Bomlity. આવે. Page #9 -------------------------------------------------------------------------- ________________ Regd. No. 5 1996. તારનું સરનામું:-હિંદસંઘ 'HINDSANGHA' | | નો તિજ || iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii આ વક છે. તો જૈન યુગ. Poleg The Jaina Unga. જ परमे ઉm તસ) જા શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર.) uuuuiiiiiiiiiiiiiiiii IIIIIIIIIIIIIIIIIE તંત્રી:-મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ બી. એડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આને. તારીખ ૧લી જાન્યુઆરી ૧૯૩૪. * નવું ૩ છું. [ વિષય ચિ. ૧ ૫ ધાર્મિક પરીક્ષાના ઉમેદવારે ... જન વે. એ. . ૨ સે. કમિટિના સભ્યને નિવેદન ...કૅન્ફરન્સ એંટીસ. ( ૬ જૈન પંચાંગ કેવીરીતે પ્રસિદ્ધ થાય? શ્રી વિકાશવિજય. પુનઃ નાબત ગડગડે છે ...શ્રી મોહનલાલ ચેકસી. દશhયાન જય અંત fair w... આમાન ન સભા પંજાબ. ૪ હિંદના જેન કે. મ. સંઘને વિનંતિ....શ્રી કસ્તુરભાઈ | ૭ અવલોકન નગરશેઠ. | ૮ પ્રકીર્ણ અથવા તે એટલો અભ્યાસ પણ ન હોય. વળી ન કરવા કરતાં આવડે તેવી ક્રિયા કરવી એમ શાસ્ત્રમાં કહેલું છે એ જેન યુગ. વાત આગળ આણી આવડે તેવું હતું કે રાખે. એટલું તે સેમવાર. ચોક્કસ છે કે “ક્રિયા વાંઝણી તો નથી”. સમજીને કરે તે તા. ૧-૧-૩૪ એનું પૂરું ફળ પ્રાપ્ત થાય, નહિ તો ઓછું, પણ કંઇને કંઈ ફળતા મળવાનું જ. જ્યાં આવી સીધી વાત છે ત્યાં ઘણા ખરા જ્ઞાનનાં બહુમાન ક્યાં છે? એ હિસાબે કર્યા જતાં હોય એમ પણ માની શકાય પણ તેથી જાણીને સમજીને કરવામાં રહેલે લાભ અને આનંદ અવશ્ય જૈન સમાજમાં ધાર્મિક પ્રસંગોને તો નથી. વળી વિચારણીય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજીને કરણીમાં ઉતારધન ખરચનાર ૫ નિકળી પડે છે. છતાં અકસેસ સાથે નાર જેટલા કર્મોનું પરિશાટન કરી શકે છે તેટલું માત્ર ક્રિયાકહેવું પડે છે કે મોટા ભાગે આજે આડંબર કે જ્ઞાન વિદાણી શીલ કયાંથી કરી શકે; વળી જાકારને આનંદ, ગતાનુશિયાનાં દર્શન થાય છે ! ગતિકતામાં ફરનાર કેવી રીતે મેળવી શકવાનો? તેથી વિદ્વાન મનાતા ત્યાગી મહામાએ પણ આ ઉપર• નાનપંચમીના ચન્યવંદનમાં રિયાને દેશ આરાધક કહી છે, છલી બાહ્ય કરણી પસ્થીજ સમાજમાં ધર્મ નું સ્થાન કેટલું જ્યારે જ્ઞાનને સર્વ આરાધક બતાવ્યું છે. આપણે પણ કથા છે એનું માપ કવાડે છે. આ નતની પરિક્ષાથી માત્ર શુક નથી આગતા કે પ્રભુ શ્રી મહાવીર દેવના ટંકશાળી વચમાં શિયાનું કલેવર હદ ઓલંગી વધતું ચાલ્યું છે. એ લતામાં નાનનું સ્થાન સર્વોપરિ છે. આ રહ્યાં તે વચન:સાચું વીર્ય છે કે માત્ર ચરબી છે તે નિરખવાની પણ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીણ કર્મ કરે છે; ઉકાઈને ફુરસદ નથી. કરાતી ક્રિયાને શો હેતુ છે તે વિચા પૂર્વ કેહી વર્ષોલગે, અજ્ઞાની કરે તે. રવા જેટલું ધંય આચરનારમાં નથી જણાતુ કદાચ કોઈ એ પ્રતિ ધ્યાન ખેંચે તે શાંતિથી સમજવાની હાદિક पढमं नाणम् तओ दया ચ્છિા કે જિંજ્ઞાસાને સ્થાને ક્રોધની આગ ભભૂકી ઉ. જ્ઞાનવ સંસારમાં, ગુણમાં અધિકારી છે. તો પછી પ્રશ્ન થશે તરતજ જવાબ મળી જાય કે “જાતે કરવું નહિં ને કરતાં કે શા માટે જ્ઞાન વિહેણી ક્રિયા માટે આજ્ઞા આપવામાં આવી? હોય તેમાં ખેતરણ કહેવા’ આમ થવામાં કેટલાંક કારણ એનું કારણ છે, હાથ જોડી બેસી રહેનાર કરતાં શ્રદ્ધા રાખી પણુ છે, ઘણાક ને માત્ર વ્યાખ્યાન શ્રવણ કરતાંજ પિયા આવડે તેવું કરનાર જપ૨ પ્રશંસનીય છે કેમકે જેને દર્શન ઉચ ઉદ્દભવી હોય એટલે આગળ પાછળને સબંધ ધ્યાનમાં ‘પુરુષાર્થ’ ને માનનાર છે, સામેન દિ સિનિ વનિ રાખ્યા વગર માત્ર એક જ વાતને પકડી લે. એનું હાર્દ સમ- એ સત્રમાં એને વિશ્વાસ છે. વળી જેઓ અ૫ બુદ્ધિ હોય જવા સારુ કયાં તો પ્રયાસ કરવાની જિજ્ઞાસા ન હોય કિંવા જેઓની વય જ્ઞાનાર્જનને સમય વીતાવી ગઈ હોય Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ -જન યુગ– તા. ૧-૧-૩૪. , તેઓ પણ કરણીના આલબને જરૂર કંઇને કંઈ કાયદે તારવે-એ શુભ હેતુ પણ એમ આજ્ઞા આપવામાં સમાએલો છે. પુનઃબત ગડગડે છે. તેથી જુવાન વર્ગો અથવા તે તેની શક્તિ જ્ઞાન પ્રાપ્તિમાં એકવાર ફરીથી મુનિ સંમેલન અમદાવાદના આંગણું પાછી ધકે તેમ નથી એવા માટે કરણીનું સ્વરુપ સમજ્યા મળવાના સૂર સંભળાય છે. છાપામાં આવેલા રીપોર્ટ પરથી વગર ગમેતેમ હાંકયે રાખવાનું નથીજ. અવસ્થ તેઓએ દરેક સંમેલન સબંધી ઈમારત ચણવી એ કાચા પાત્રમાં પાણી ક્રિયા પાછળ શું ભાવ રહ્યો છે એ જાણવાની સંકેદારી રાખવી ભરવા સમાન છે. છતાં વર્તમાન કાળની આ ખાસ જરૂરીયાત ઘટે છે, ત્યારે સાચો આનંદ સમજશે.' ' ' સબંધના આ સમાચાર સા કાઇને આનંદજનક થઈ પડે એ : વળી એ સારૂ આજે સાધનની સાનુકળતા થઈ છે. સમજાય તેવું છે, ચિરકાળની ભાવનાને હવે ફળ બેસે તો સામાન્ય ફક્ષાના અભ્યાસીને પણ સમજતાં મુલી ન નડે તેવા પ્રકાશને થતાં ચાલ્યા છે. ઉકત એ માટે લાગણી સારું. પરિણામ પ્રતિ રજમાત્ર અંગુલીનિર્દેશ ક્યાં વગર પ્રગટાવવાની અગત્ય છે. એ વાત મન પર લેવાની આવશ્યકતા છે. હાર્દિક ભાવથી એટલું જ કહીએ કે એકવાર સાધુ મહારાજે આજની વર્તમાન સ્થિતિ અસહ્ય છે. સમાજના અરસપરસ મળશે ને છુટથી વાર્તાલાપ કરશે તે પણ ન મોટા ભાગમાં જેટલું લક્ષ્ય અલંકાર ને શણગાર રક્ષણમાં સમાજને એ મહાલાભદાયી થઈ પડશે. કાળુન માસનું એ અપાય છે તેને એક આની ભાગપણ જ્ઞાનના સાધને પુસ્તક 'ન સાચું નિવડે એજ શુભેચ્છા. આદિની સાચવણીમાં નથી અપડતા. સાડીપર ડાઘ પડતાં જીવ આ તે સાધુ સંમેલન માટેની વિચાર માળા ! પણ બળે છે, પણ પચ પ્રતિક્રમણના પાના ઉડી જતાં જરા ઊંત શ્રાવકાની પરિષદ કયારે ? આપણા મોટેરાઓની અભિલાષા સરખું પાનું થતું નથી ! આ નવાઈ ભર્યું નથી ? કયાં હજુ સામાન્યરીતે એવી મનાય છે કે ધણી ખરી મહત્વની બાબતે જ્ઞાનના મૃથ્ય નથી અંકાયા ત્યાં એના રટણ-કિંમત કે પણ આમવર્ગની જાણમાં આવે તે પૂર્વે અને કઈ રીતે તેને મનનની વાત કયાં કરવી રહી? જયાં હજુ શ્રીમદ્દ હેમચંદ્ર આડે અવળે નીકાલ કરી નાંખવે. એવી વાત બહુ મારિક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના લખાણે વસા. ચચાંય તે એમાં રસકસ બહુ પેદા થાય છે, કેટલીકવાર રસાવવાની અભિરુચી નથી જમી ન્યાં એવા સંખ્યાબંધ કસીથી વાત કળાઈ જય છે ને નકસાન ખમવા વારે આવે છે. સાહિત્યના સંગ્રહકાર મોહનભા'ના પ્રયાસનું મુલ્ય કયાંથી આ મંતવ્ય કેટલે અંશે સાચું છે એ તે અનુભવીએ અંકાવાનું ? ગુર્જર કવિઓ ના ભાગે શું ચીજ છે એનું કહી શકે ! પણ એટલું તે છાતી ઠોકીને કહી શકાય કે આવી હતું જ્યાં ભાન નથી ત્યાં એ વસાવવાનું મન થાય ? એ વલણ ધારણ કરવાથી આપણે ઘણું ગુમાવ્યું છે, બીજ સવાલે સારૂં તા. પ્રથમ જ્ઞાનપિપાસા જાગ્રત કરવી પડશે. બાજુ પર રાખી માત્ર તીર્થના કે સંબંધી વિચાર કરીશું ---મોહનલાલ ચાકી તો ચોકખ જણાશે કે આપણને આ રીત પારાવાર = = == = == = = = હાનિ પુગી છે. જેવો દેશકાળ વર્તતો હોય તેવા સાધને સજવા श्री जैन श्वेतांबर कॉन्फरन्स. ઘરે પણ સમાજધુરિણાને કાને કેમ જાણે આ વસ્તુ પહેાંચીજ स्टेन्डिंग कमिटीना सभासदोने નથી એવું જણાય છે. દિન ઉમે છાપામાં કાલ ભરી લખાણ આવતાં છતાં ‘ગોળ કુલ્લીમાંજ ભંગાયો લય છે.” વિજ્ઞ. પરિણામે પરંપરાના હકંકાપર કાયમના માટે પાણી ફરી सविनय निवेदन के आप आ कॉन्फरन्सनी ऑल વળે છે જે પછી લખના આંધણ મૂકતાં છતાં સુધરતું નથી. આ યુગ “પ્રેસ અને પ્લાફાર્મસ' ને કહેવાય છે એટલે પોતાના । इन्डीआ स्टेन्डींग कमिटीना सभ्य छो ते बीना आपने | લકકા માટે જેએ દલીલપૂર્વક છાપામાં લખે અને જોર શોર मुविदित छे. बंधारण अनुसार दरेक सभासदे ओछामां ર્વક આમ વર્ગના સંગીન ટેકા સાથે ભાષણ આદિના ओछा रुपीया पांच श्री सुकृत भंडार फंडमां आपवा ।। જાહેર આંદોલનોથી જનતાને જાગ્રત કરે તે જરૂર પિતાને A आवश्यक छ. तदनुसार आपनो चालु एटले संवत् १९९० ॥ કેસ મજબુત બનાવે છે એટલું જ નહિં પણ વિજયશ્રી વવા ભાગ્યશાળી બને છે. અફસેસની વાત એ છે કે જન સમાજ नी सालनो फाळो तुरत मोकली आपवा विनंति छे... ના અગ્રગણ્ય આ ચીલે ચાલવા કમ પાછા કદમ ભરે છે તે જાયવાહી સમિતિના રાય બનનાર મા ાો વર્ષ | સમજાતું નથી.’ આ વીસમી સદીમાં પણ ઘણાકને સેળમીના ॥ शरु थतां चार मासमां दरेक सभासदे भरी आपबो ને ઈ ઉપાયોથી કામ ઉકેલવાના મત છે ! એ ઉપાયથી કદાચ T U r સારી છે. મા છે વેર બાપનો દાટો તુરત , તા રા પણ કરવા નથી સોળમી સદીમાં અવશ્ય લાભ થયો હશે ! પણ વીસમીમાં ! વધારામાં પસાનાં પાણી न मोकली आपवा गोटवण करशो. છે ને હકકનાં લીલામ થયાં છે ! હતું તેમાંથી ગુમાવાયું છે ! અને ली. श्री संघ सेवको, | એવી વિચિત્ર આંટીઘુટીના વમળમાં ફસાવું પડયું છે કે છે. જેમાંથી આજે વર્ષો થયા છુટાતું નથી ! શત્રુંજય સંબંધી ૨૦, પુની, | Torછો મા રાય ઇ. || દાખલજ આ માટે પુરતા છે. સાઠ હજારને ચાંલે કપાળે | કુંચ રૂ. | મંત્રટાઢ મrurનrg aff U ચેટયા છતાં શિવની દહેરીને પ્રશ્ન સામે ખડે છે; નિજ મદા મંત્રીગો. ૧ અને બીજાયે સવાલ ઉઠવા પામ્યા છે. કેસરીયા માટે ચ=== == ===== ==== =ë (અનુસંધાન ૫૪ ૧૦૧) Page #11 -------------------------------------------------------------------------- ________________ - તા. ૧-૧-૩૪. –જૈન યુગ 13 હિન્દુસ્તાનના જૈન શ્વેતાંબર મતિ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, આ સંસ્થા તરફથી લેવામાં આવતી શેઠ સારાભાઈ પૂજક સંઘને વિનંતિ. મગનભાઈ ભેદી પુરુષવર્ગ અને ઇ. સ. મઈબાઈ મેઘજી સેજપાળ પ્રીવર્ગ ધાર્મિક હરિકાની પરીક્ષામાં બેસનાર હિન્દુસ્તાનના દરેક ગામના શ્રી જૈન શ્વેતાંબર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. મૂર્તિપૂજક સંઘને વિનંતિ કરવામાં આવે છે જે મુંબઈ ૪૮, અમદાવાદ ૨૧૨, ભાવનગર કર, સુરત ૩૭, અમદાવાદના શ્રી સંધ તરફથી કેટલાક ગ્રહ સાથે પાલીતાણા ૮૭, ધિણોજ ૧૧, થરાદ ૫, ટી સાદડી ૮, અમે શ્રી સિદ્ધક્ષેત્રપાલીતાણા) મુકામે પુજ્ય આચાર્ય બિકાનેર ૪, ગુજરાનવાલાં ૧૦, નિપાણી ૧૪, અંદર ૧૦ શ્રી વિજ્યનેમિસુરિશ્વરજીને વિનતી કરી અને વી. સં. ભરૂચ ૧૫, પાલનપુર ૧૭, વરાણુ ૨૫, ગેધાવી ૧૪, કડી ૧૯, ૨૪૬૦ ના ફાગણ વદ ૩ ને રવિવાર તા. ૪ થી માર્ચ વિરમગામ ૧૧, પેથાપુર ૧૨, જુન્નર ૧૫ જુનાગઢ ૩૬, ૧૯૩૪ ના રેજથી રાજનગર અમદાવાદમાં શ્રી જૈન બગવાડા ૨૩, કરાંચી ૨૩, રતલામ ૩૧, પાલેજ ૬, માં ૧૩, શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ-સંમેલન ભરવાનું નક્કી કર્યું મીઆમામ ૨૦, વિજાપુર ૪, પાદરા ૧૩, ઉંઝા ૧૪, સાંગલી ૧૫, છે, માટે આપના ગામમાં બિરાજતા તેમજ વિહારમાં બેરસદ ૨૯, પાટણ ૮, માલવાડા ૧૦, બેટાદ ૧૦, આમેદ ૧૦ આવનાર પૂજ્ય મુનિ મહારાજાઓને અમદાવાદ તરક લિંબડી ૧, બે ૧કુલ ૯૨૬ નવસે છવ્વીસ. વિહાર કરવા વિનંતિ કરશે. T (અનુસંધાન પૃષ્ઠ ૧૦૦) પણ વિચારતાં હૃદય કમકમી ઉઠે છે. લગભગ બધુ ગયા વડાવલા. લિ સેવક, જેવું છતાં કોણ જાણે કેમ જાહેર કાર નથી ઉઠાવાતો. અમદાવાદ.. કસ્તુરભાઇ એમ. નગરશેઠ, અમુક પ્રયાસો બાદ કરીએ તે જાણીતી ને મોભાદાર આગેવાન સંસ્થાઓએ આ વિષયમાં માત્ર માનજ સેવ્યું છે તા, ક-પૂજય મુનિ મહારાજાઓને વિન તિપત્ર મેકલતાં એમ કહી શકાય. આથી કાઈ એમ ન માની લે કે તીર્થ વિલંબ થાય તેથી આ ખબર જદિથી મળે તેવી અગત્યતા માટે એના કાર્યવાહમાં લાગણી નથી ! કિંવા એ મહાનુલાગવાથી છાપા મારફત આપી છે. ભાવે સાવ હાથ જોડી બેસી ગયા છે. તેમના પ્રયાસે અને વિવિધમામ સેવાઓ પ્રત્યે તા. ૨૯-૧૨-૩૩ શુક્રવારના “મુંબઈ સમાચારંમાં બહુમાન દર્શાવી. એટલું તો ભાર મુકી કદી દેવું પડે છે નીચે મુજબ હકીકત પ્રગટ થઈ છે. કે “હવે એ પુરાણા ચીલા મુકી દો', પરમાત્મા મહાવીર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજીએ કે દેવના સંતાનો તરિક કઈક થતા દાખવવા સજજ થાઓ. ઉત્તર આપ્યો છે ? પરંપરાના કેટલાય કે જ્યાં ખેદ એ છીએ ત્યાં હવે વધુ શું ગુમાવવાનું છે? શા સારું બેટી દાક્ષિણ્યતામાં મુંબઈ સમાચાર” ના અધિપતિ જોગઃ પડયા રહેવું ? ખાનગી વાત જવા દઈ પહેલી તકે સકળ સાહેબ, હિંદનું પ્રતિનિધિત્વ ધરાવતી એક જોર પરિષદ ભરવા કમર કસો. યાદ રાખો કે જેટલા જોરથી આલન કરશે આપના તા. ૨૭-૧૨-૩૩ ના “મુંબઈ સમાચાર' તરવા તેથી તેનો પદ્મા પટશે. માટે હદયની નાહિંમત પેપરના પાન ૧૬ ઉપર જૈન મુનિ સંમેલન” એ સદંતર ખંખેરી નાખ્યા પછીજ કામ ઉપાડજે. મથાળા નીચેના સમાચારમાં “આચાર્ય શ્રી વલભમૂરિજીને આમંત્રણ ” એ ફકરામાં જે સમાચાર પ્રગટ યાં ગી ઉભયને સંતોષ થાય તેવી રીતે તીર્થના પ્રાને થયા છે તેની ખરી હકીકત એવી છે કે આચાર્ય શ્રી તડ આણી શકાતો હોય તે તેમ કરવામાં જરાપણ વિજયવલ્લભસૂરિજીને આમંત્રણ બાદ તેમણે નગર- કચાશ ન રાખ. શેઠને સંઘસત્તા સંબંધને ખ્યાલ આપ્યા હતા અને જ પણ એ રીતે નજ થતું હોય તે અસહકાર એ ગામમાં ઘેમાં કલેશ છે તે આવા પ્રસ ગે દૂર થાય તો આપણા હાથની વસ્તુ છે ને? હવે તો એ માગ જ તેવા પ્રયત્ન કરવા ઈચ્છા દર્શાવી હતી અને શાંતિ થાય વિજયસિદ્ધિ વરવાની હાય ! વીરના પુત્રને એજ છાજે. તેવા પ્રયત્ન કરવા સુચવ્યું હતું અને આ સંમેલનમાં સાઠ કલર ફગાવી દેવા કરતાં અને કશરના ખાબડા ભરવા પધારવા સંબંધી વિનંતિના જવાબમાં તેમણે હાલ કરતાં શા સારું' એ દ્રવ્યનો સંચય સમાજને સંધાંત તુરત પોતે પાલણપુર તરફ જવા વિહાર કરે છે કરવામાં ન કરાય ? ભંડારમાં એવું ભરીએજ શું કરવા ત્યારબાદ “જેવી ક્ષેત્ર ફરજના' એવું જણાવ્યું હતું. એ તરક રાજની કે અધિકારીની આંખ ખેંચાય ! વિમળઉપરની હકીકત નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈને વસ્તુ પાળના વારસે બુદ્ધિમાં તે પાછા ન પડે. મુદા જાળવી જફર માર્ગો કરવે. વંચાવી તેમની સંમતિ લઈ છપાવવામાં આવી છે. હજુ જગાય તે સાä' છે. સંજોગો ખડા થયાં છે. શકરાભાઈ લલ્લુભાઇ મનોરદાસ. છતાં નિદ્રામાં રહીશું તે ભાવિ કારમુ છે. ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી, ચાકસી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ====== === == ૧૦૨ -જૈન યુગ– તા. ૧-૧- ૩૪. જૈન પંચાંગ કેવી રીતે પ્રસિદ્ધ થાય? આવ તે એકાદ દિવસના ફેર જરૂર આવે. તેથી જે તિષિએ જે વાર પ્રચલિન પંચામાં આવતા હોય તે તિથિએ તેજ પ્રાચીન કાળથી ન્યાયાદિ અનેક દર્શને જૈનાચાર્ય પ્રણીત વાર મળી શકશે નહિ. તે પણ જૈનાચાર્યને મત મુજબ જ અત્યારે વિદ્યમાન જોઈ શકીએ છીએ. તેમજ પ્રાકૃત ભાષાનું પંચાંગ બનાવવામાં આવ્યું હોય તે તે એકજ પંચાંગ પ્રમાણ પ્રચર સાહિત્ય પણ જવામાં આવે છે, એટલું જ નહિ પરંતુ આખા આર્યાવ્રતમાં તિથિનું ચૂલમાન અવશ્ય મળતું થાય છે. કલિકાલ સર્વત શ્રીમદ્ મચંદ્રાચાર્ય વિરચિત પ્રાકૃત વ્યાકરણ અથાત દેશ દેશાંતર અક્ષાંશ રેખાંશ પ્રમાણે તિથિની ઘટતથા પ્રાદિભવ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ જૈનાચાર્ય કાઓમાં ઓછો વત્તાપણું અવશ્ય આવવાનું, તેનું કારણ એ બનાવી ને તે વખતની દેશભાષાને સુરક્ષિત કરી અને છેવટ છે કે સૂર્ય પ્રાપ્તિ પ્રમાણે મોટામાં મોટા દિવસ ૧૮ મુદ્દત્ત ગુજરાતી ભાષાનો પ્રાદુર્ભાવ થશે તેમાં પણ જૈનાચાયોએ મુખ્ય એટલે કે ઘટિકાને હાઈ સિંદ છે તે વખત ૧૨ મુદત્ત અટલ ભાગ ભજવેલો છે. એમ તે અર્વાચીન કાલના પ્રખર ભાષા- ૨૪ ઘટિકાની રાત્રિ હોય છે. તે જ પ્રમાણે મેટામાં મોટી રાત્રિ શાસ્ત્રીઓ પણ કબુલ કરે છે. પરંતુ જ્યોતિષવિદ્યા જેવી ચમત્કારીક ૩૬ ઘટિકાની આવે છે. આ દિનમાન માત્ર હિંદુસ્તાનની ઉત્તરે અને વ્યવહારોપયોગી વિદ્યાનું ખેડાણ આપાણીમાં તેવા ઉપનું થયું થોડા પ્રદેશ સુધી લાગુ પડે છે. પરંતુ ઇગલાંડની વેધશાળાનું હેય તેમ જણાતું નથી. છતાં એક વખત જયપુરની વધશાળા મુખ્ય સ્થળ ગ્રીનીચ ૫૧ અક્ષાંશ ઉપર હોવાથી ત્યાં મેટામાં જેવાને માટે હું ગ, હતા. ત્યારે ત્યાં નિર્વેિદાચાર્ય મોટ નિમાન ૪૦ ઘડીનું અને તે દિવસ રાત્રિમાન ૧૦ ઘડીનું કેદારનાથજીને પરિચય થતાં તેમણે એવી વાત કરી કે આ યંત્રો હોય છે. આ પ્રત્યક્ષ પ્રમાણને વિષય અત્યારે અનુભવાય છે પ્રખર જેને નિર્વિદાચાર્ય મહેન્દ્રરિત યંત્રરાજ નામક ત્યારે ભરતખંડની બહાર દિનમાન નાનું હું કેવી રીતે થાય ગ્રંથ ઉપરથી બનાવેલ છે. અને તે વેધશાળામાં મુખ્ય મંત્રનું તે વિષયક ગણિતને ખુલાસો એટલે કે ૩૬ ઘડીથી મેટું નામ પણ યંત્રરાજ એવું રાખવામાં આવેલ છે. અને તે યંત્ર દિનમાન વિગે. કિવી રીતે ગવું તે સુર્ય પ્રજ્ઞપ્તિ અને અન્યોતિષ યંત્રરાજ) દેવી રીતે બનાવવું તેની ઉપપનિક સરલ પ્રક્રિયા કરડક ઉપરથી હું સમજી શક્યા નથી, તેમાં જે એ વિથ જયપુર મહારાજ જયસિંદ કરેલી જયસિહકારિકામાં બહુ હોય તે કઈ પણ તાતા મુનિરાજ અથવા શ્રાવક હોય તે તે વિસ્તારથી આપેલી છે, એવું જયપુરના રાજ જ્યોતિષી વિષયનો ખુલાસો કરવા કપા કરશે તે હું તેમનો આભાર માનીશ. પંડિત ગોકુલચંદ ભાવન વિરચિત નિષ મંત્રાલય વેધપથ હાલમાં મહેન્દ્રસુરિકૃત યંત્રરાજ ગ્રંથ મને પ્રાપ્ત થયું છે. દર્શક નામના ગ્રંથમાં પૃષ્ઠ ૬૪-૬૫ માં જણાવેલ છે. તેના ઉપર મલયે સુરિન ટીકા કરે છે. તેમજ તેના ઉપર આ વધાળા નવા પછી મારા અંતઃકરણમાં એવા વિચાર અનારસના નિર્વિદ ભાસ્કર સુધાકર દિવદીત પ્રતિભાઉપન થયો કે આપણા પ્રાચીન આચાર્યોએ તિષવિદ્યાનું બોધક પણ છે. આ મહેન્દ્રસુરિ શ્રીમદ મનસુરિન રિાગ્ય પણ મંથન કરેલું હોવું જોઇએ. હતા. અને આ ગ્રંથ ભચમાં તેમણે રહે છે. તેમાં સ્થાને હમણાં સૂર્ય પ્રજ્ઞપ્તિ અને નિપ કરડક ગ્રંથ વિચારતાં શક ૧૨૯૨ છે. એટલે સંવત ૧૪ર૭ થાય. આ ગ્રંથમાં અનેક તેમાં રહેલા અદ્ભૂત ચમત્કારીક જ્યોતિષ વિદ્યા વિષયક રચના 14તના યંત્રો, ગ્રહના વધ લેવાની રીતિ તેમજ પંચાંગના તેમજ નક્ષત્ર ગણના કે જેને શ્રીમાન ભાસ્કરાચાર્ય જેવાની અનુકુલ સ્પષ્ય ગ્રહ અને ભાવે સાધવાની રીત પણ સરલ કલ્પનાઓ મળતી થાય છે, પરંતુ તેનાચાર્યના મન પ્રમાણે પાન આપેલ છે. અને તેની પ્રતિભાબેધકને કન શ્રીમાન પાંચ વર્ષને ૧ એક યુગ અને તેના ૧૮૩૦ દિવસ એટલે કે વિદી જેવા મફત કે પ્રશંસા કરે છે. આ ગ્રંથ પંચાંગને એક વર્ષના ૩ દિવસ થાય છે, જ્યારે વર્તમાન પ્રચલિત પણું ઉપયોગી થાય તેવો છે. કારણ કે તેમાં આપેલ ગણિત પંચાંગમાં ૩૬૫ દિ. ૧૫. ૩૧ પા. ૩૧ વિપળ ૨૪ પ્રતિવિપળ જયપુરની વધશાળા સાથે અંશે અંશ મળતું થાય છે. તો આટલું વર્ધમાન અર્થસિધ્ધાંતાનુસાર છે. ગ્રહ લાધવીય પંચાંગ સુર્યપ્રજ્ઞમિના ગણિત સાથે સ્પષ્ટ પ્રહ આ યંત્રરાજ ઉપરથી પ્રમાણનું વર્ધમાન ૩૬૫ દિ. ૧૫ છે. ૩૧ પળ ૩૦ વિપળ છે કરવામાં આવ્યો હોય ને સારામાં સારું વિધ સિદ્ધ ગણિત સાથે ત્યારે સિધ્ધાંત શિરોમણિ પ્રમાણ વધે માન ૩૬૫ દિ. ૧૫ ધ. રેન પંચાંગ સંપૂણું મળતું થાય એમ હું માનું છું. વિશેષમાં મને ૩ પળ ૨૨ વિપળ ૩૦ પ્રતિવિપળ છે. આ ત્રણે ગ્રેના એમ પણ જણાવ્યુ છે કે મયં પ્રજ્ઞપ્તિ અને જ્યોતિષ કરકમાં સર્ચ વિમાનમાં બંદ તે છે. પરંતુ તે બંદ ઘણાજ આછા છે. ચંદ સિવાય બીજ પ્રદાનુસ્પષ્ટીકરણુકવી રીતે કરવું તે પણ આપેલ મહાભારતના કાળમાં જે પંચગે ચાલતાં તેનો ઉલ્લેખ નથી. તે પકાર' જ્ઞાતા બનાવવા કૃપા કરશે તે આભારી થઈશ. વિરાટપર્વ અધ્યાય પર બ્લોક ૨ જામાં આપેલ છે. તે પ્રમાણે આ લખવાને હેતુ એવું થાય છે કે પ્રથમથી જ ચચાં વર્ષ માન બરાબર ક દિવસનું, પાંચ વર્ષનો ૧ એક યુગ અને થાય અને આપણું મહાન આચાર્ય, મુનિરાજે તેમજ વિદ્વાન એક યુગમાં રે બે અધિક માસ એમ ના નિર્વિવાદ સિદ્ધ થાય તથા સુજ્ઞ શ્રાવકે પોતાનો અભિપ્રાય દર્શાવે તે માટે તે છે. વન માનકાળે જે પંચાંગે બને છે ને પંચાંગમાં દરેક કાર્યમાં સરલ માર્ગ થાય છે. નાને કાળ સરખા માનેલા છે તે વાતવીક નથી. જૈનાચાર્યનું લીનીક નથી. જેનાચાર્યનું આ બાબતમાં તેને પત્રકારોએ પણ પોતાની નોંધમાં નક્ષક વિષયક જે મન્તવ્ય છે તેની સાથે સંપૂર્ણ માનાપણું આ વિષયને સ્થાન આપવું, સાથે કાર પણ મુનિરાજ તથા સિધ્ધાંત શિરોમણિ ગ્રંથકતાં શ્રીમાન ભાસ્કરાચાર્યનું થાય છે સત્ત શ્રીલંકાના આવેલા અભિપ્રાય પ્રસિદ્ધ કરશે તે મારા એટલે કે નક્ષત્રમાં ચંદ્રની ગતિ છે જેનાચાયોએ માનેલી છે. આરબલા કાર્યને ઉત્તેજન મળશે, સુષ કિ બહુના. તે ભાસ્કરાચાર્ય અર કરેલી છે. વર્તમાન પંચાંગને આરંભ તા -4 ) લિ. મુનિ વિકાશવિજય કયા કાળથી હોઈ શકે તે કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ જે કે તપગચ્છ ઉપાશ્રય, એ પ્રાપ્ત પ્રમાણે નક્ષત્ર વગણના રખાને પંચાંગ કરવામાં પાશ ગુદ ૧૧, ૧૯૯૯, | પાલનપુર (ગુજરાત). Page #13 -------------------------------------------------------------------------- ________________ ता. १-1-3४. -जन युभ १०३ श्री केशरीयाजी तीर्थ स्टेट ने स्वंत १९३४ में व्यवस्था बदलते हुवे एक इश्तहार द्वारा पण्डों की करतूतों का वर्णन करते हुवे और भंडारी पण्डों को पद भ्रष्ट करके आठ जैन ओसवालों की मेवाड राज्य. धुलेव कुमेटी स्थापित की और उसकी सलाह से काम करने का बचन देकर सरकारी प्रबंध जारी किया जिस की [गतांक १२ पृष्ठ ७१ से चालू ] पुष्टी स्वत १९३५ के इश्तहार द्वारा भी की गई उस में अब हम उन फैसलों का भी दिग दर्शन करना चाहते धुलेव कुमेटी का जैन होना और म्वाधिकार से काम करना हैं जिनका उल्लेख ऊपर कर चुके है सम्पूर्ण फैसलों की नकलें दोनों वात स्वीकार हैं (देखो विज्ञप्ति नम्बर ४ जिम में तो स्टेट अपनी कमजोरी छिपाने वास्ते देती हों नहीं तो भी सब सरकारी कागजों की नकले हैं जिनका हवाला ऊपर जितना सारांश हम मालूम कर सकें है पाठकों की जान कारी आया है) इस प्रकार म्वत १९३४ में नया प्रबंध वास्ते मये किंचित घटनाओं के विवेचन करते हैं। होने से नया दरोगा भंडार कायम हुवा नई धुलेव कुमेटी जिस से मेवाडी न्याय का नमूना भी भली प्रकार समझ जारी हुई भंडारी पण्डों को निकाल देने से जो कागजात में आसके किधर्म रक्षक कहाने वाले राज्य में आज दिन न्याय. उन के पास थे उन्हों ने गुम कर दिये पुरानी जानकारी ही किसी की थी. पुजारी पण्डे ज्यू ज्यूं खुशामद करके बच गये के नाम पर कितना घोर अन्याय किया जाता है। थे क्योंकि उस गवन से यह कैसे बच सकते थे जहां दोनों यह सभी जानते हैं कि जैन मन्दिरों में पूजन प्रक्षाल का हर दम साथ रहना ही एक की बेखबरी में कोई भी काम की आयका मालिक भंडार होता है. श्री केसरिया जी तीर्थ होना असंभव है जिस के हाथ जो लगा सो खाया. पुजारी पर पुजारी पन्डों को सीधा वेतन ना देकर दूसरे तरीकों पण्डे बोली की आमदनी खा गये पर बड़े गवन के आगे से लाग बंदी हुई है संवत १९०६ में इस तीर्थ पर जव छाटों पर ध्यान ही नहीं दिया गया। बोली बोलने का रिवाज जारी हुवा तो बोली बोलने का काम पुजारी पन्डों से ही लिया गया इस महनत के बदले नतीजा यह हुवा कि नये इन्तजाम में कुछ काल तक में श्री संघ ने वेतन स्वरूप उस आय में से १ एक रुपया तो बोली बोलना बन्द रहा और बाद में वही पुरानी आदत रोज पन्डों को देकर बाकी समस्त आमदनी भंडार जमा के अनुसार पुजारी पण्डों ने साथ में रहने वालों से मल करने का निश्चय करके उसी समय पण्डों से भी लिखत कर कर बोली बोल आमदनी गवन करने लगे. किसी उदयपुर लिखा लीना उसी के अनुसार महाराणा स्वरूप सिंह जी ने वाले या जानकार यात्री को देखते तो बोली ही नहीं बोलते भी स्वंत १९०६ और स्वंत १०१६ में पट्टे परवाने कर ' और अजान यात्रीयों से बोली बुलाकर रकम उदयपुर से दिये स्वत १९.१७ ओर १९३४ के बीच में जिन नगर खाजाते इस का भंडाफोड़ स्वंत १९७६ में हुवा जब एक सेट जी का उक्त तीर्थ पर प्रबन्ध था उनके स्थानकवासी ५ यात्री ने धुलेव में रुप्या न देकर उदयपुर जाकर दिया उस हान के कारण देख भाल ढीली पडती गई. पण्डों ने मित समय से मुकदमे की शुरुआत हुई। मिला कर खूब लूट मचाई भंडार से बेशुमार धन निकाल जेन संघ और सरकारी परवानों के विरुद्ध मंदिर की लेजाना, ५२०००) रिशवतों में देना भेट में आये ग्रामों आमदनी नष्ट होती दख स्टेट में मुखबरी की गई क्योंकि की और मंदिर की आमदनी खाजाना आदि सब उन्हीं इन्तजाम सरकारी हाथों में था और उस के हुकमों के विरुद्ध दिनों की घटनाएं हैं जिसे खुद स्टेट ने म्वत १९३४ के काररवाई रोकना उसका फर्ज था.फागन मुदी ५म्बंत१९७७ इशतहार में स्वीकार की है उन दिनों नगर सेट जी की को एक दरखास्त मुखबर हीरा लाल वल्द फतेह लाल सता भी बिराजदारी में कुच्छ कम न थी चाहे जिसकी कौम औदीच ब्राह्मण ने बनाम राजे श्री महकमे खास में इस शादी तक स्टेटकी की सहायता से रुकवा सकते थे लोग मजमून की दी कि जल प्रक्षाल द्ध प्रक्षाल को केसर चढ़ाने उन के विरुद्ध बोल कर शत्रुता करना भी नहीं चाहते थे की सेवक औसरा वाला बोली बोल अमदनी लेने लगे हैं दूसरी तर्फ तीर्थ की आमदानी पंडों द्वारा गबन होना भी जिस से भंडार को नुकसान होता है इत्यादिक जिस पर राजे नहीं देख सकते थ तब किसी ने खानगी महाराणा साहिब श्री महकमे खास से हुकम नम्बर ३८३८७ फागन सुदी ७ से व्यवस्था सुधारने की प्रार्थना की। म्वत १९७७ यह हुकम हुवा कि देव स्थान में भेज कर Page #14 -------------------------------------------------------------------------- ________________ - - १०४ -जन युग ता.१-१-३४. % 33 लिखा जावे कि इस बाबत पहिले से क्या कारवाई है लिखो फैसला संवत् १९७९ उसपर दरोगा भंडार धुलेव से जबाब तलब हुवा. दरोगा नं. १०१६२. धुलेब भंडार ने नामेदार से रिपोर्ट लेकर मये अपनी राय के जवाब दिया जिस मे श्रावन वदी १ म्वत १९१७ के तजवीज कुमटी इस तरमीम से मंजूर की जाये कि पहिले प्रक्षाल की आमद में से १) रोजना ओसरा वाला कुल आमदनी बमुजिव पराने संवत १९०६ और संवत सवकों को मिलना और बाद में सेवकों का लेना लिखा इस १०.१६ जमा की जाया करे इस आमदनी में से १) एक पर दोनों तर्फ से बहुत से सबूत के कागजात संवत् १९०६ रुप्या रोज सेवकों को दिया जाया करे अगर इस में सेवकों और १९१६ के परवाने सं०१९४० की कलम बंदी और को उजर हो तो उनको लाजिम है कि कुल आमदनी लेने धुलेव कुमेटी और हाकिम देव म्थान की राय पेटा होकर का हक अपना दीवानी दावा में कर साबित करा लेवे. ता अन्त में दोनों दीवानों की राय तलब की जो इस प्रकार है। तजवीज अदालत मजाज परवाना मजकूर बाला माफिक तामील हो तामील काररवाई हम्ब शरिस्ते अमल में आबे राय दोनों दिवान संवत् १९७९ कातक बदी ६ यह मुसल्लमा अमर है कि सं. १९०६ और सं. १९१६ जिस पर पण्डों ने स्वर्गीय महाराणा फतेह सिंह जी में जो परवाने जारी किये गये थे उनके बमुजब १) के सामने निगरानी की जिस पर कमीशन द्वारा जांच रुप्या रोज सेवकों को मिलने का हुक्म था मगर । कराई गई. सब मेम्बरान एक बात पर महमत न हुबे सेवकों की तर्फ से यह व्यान किया जाता है कि पर कसरत राय पण्डों के कुल आमद दिलाने की नहीं हुई. संवत् १९१६ के बाद संवत् १९१७ से वे कुल आमदनी पश्चात लेट महाराणा साहिब तो म्वर्गवास हो गये और लेते रहे है अगर ऐसा करने के वास्ते यानी कुल आमदनी वर्तमान महाराणा गद्दी विराजे. संवत १९८७ में वही लेने वास्ते कोई परवाना या नकल हुकम नहीं है अगर मुकदगा मय रिपोर्ट कमीशन आपके सामने पेश हुवा मेम्बरान कुमटी या म्होतमिम ऋषव देव जी ने अगर कभी तमाम मामले पर बडी जांच पड़ताल करके वही सं. १९७० सा रुप्या लेने से नहीं रोका तो उसकी गफलत के सबब का फैसला बहाल रखा गया जिस का सारांश इस प्रकार है। से कोई वजह नहीं है कि भंडार का नुकसान किया जाये फैसला वर्तमान महाराणा इन हालात में हम दोनों की राय में तजवीज कुमटी संवत १९८७ इस तरमीम के साथ दुरुस्त मालुम होती है कि जल दूध प्रक्षाल वगैरह की बोली के जरिये से जो आमदनी कुल आमदनी बहजिव परवाने १९०६ बो१९१६ होती है वो समस्त ओसरा वाले सेवक साकिन धुलेव लेते हैं के जमा किया करें और १) रुप्या रोज इस में इस बारे की मिसल पेश होकर लिखी जाये कि पहले हुकम संवत १९७१ कातिक बदी । हुवा उस माफिक तामील मे मेवकी को दिया जाया कर सेवकान अगर चाहते हों कंग्गा यानी कुल आमदनी बमुजब परवाने संवत १९०६ कि अपना हक कुल आमदनी लेने का हक साबित करें वो संवत १९१६ जमा किया करेगा और इस आमद में तो उनको मौका मिलना चाहिये कि सीगे दीवानी में से एक रुप्या १) रोज सेवकों को दिया करेगा अगर इस में अपना हक़ साबित करावं जब तक कि वो डिगरी हासिल सेवकों को उजर हो तो लाजिम है कि कुल आमद लेने का अपना हक दीवानी सांग में दावा कर साबित करा लेवें ना करें बमुजिव परबानेजात १००६ वो १९१६ कारखाइ ता तजवीज अदालत मजाज परवाने मजकूर वाला माफिक होनी चाहिये सं० १९७०. कातक बदी ४ तामिल करा देगा भादो बदी ९ सवत १९८७. इस हुकम के अनुसार पण्डों ने दीवानी कोर्ट में दावा दस्तखत, भी कर दिया. कुछ पंशियां भी पड़ी फरीकन का पूरा सवून भी नहीं दीवान नन्थेमल हुवा. फैसले लिखने की तो नौबत ही कहां रही अकममात ही बिला जनों की मौजूदगी दीवानी दावा पेटी में बन्द प्रभास चन्द्र. हो जाता है। और एक इन्तजामिया आर्डर द्वारा पण्डों को इम के दो दिन बाद ही महाराजकमार ने जो कुल आमद इस मद को दिला दी जाती है जिसके द्वारा महाराणा की पावर इस बार में रखते थे नीचे लिखे पति वर्ष मिलने की आशा हो जाती है इस का सार पण्डों को बजाय ३६०) वार्षिक के १००००) दस हजार सारांश का फैसला दिया। भी इस प्रकार है। मिल करा बदालत मजाज परतावा कर साबित कर लेने Page #15 -------------------------------------------------------------------------- ________________ ता. १-१-३४. जैन युग- इन्तजामिया आर्डर संवत १९८९ संवत् १९७६ में हीरालाल मुखबिर ने दरखास्त की कि श्री ऋषभदेवजी में जल दूध व केशर प्रक्षाल पूजन का रुपया पुजारी लेते हैं सो इनकी तनखाह बंध जानी चाहिये जिस पर धुलेव कुमेटी में राय तलब की गई तो राय मेम्बशन कमीशन वो उजरांत सेवकान वो बाद मुलाहजे कांगजात मिसल लिखी जाये है कि मायने कांगजात वो मिसल वो उजरात सेवगान वा राय मेम्बरान कमीशन से जाहिर है कि हमेशा से यात्री लोग जल केसर दूध प्रक्षाल वो आखडी का रुपया जो देते हैं वो पुजारी ही लेते आये हैं सिर्फ दो मेम्बरान ने इस सीगे की आमदनी ज्यादह हो जाने के वास्तं बड़ा हिस्सा खिलाफ अमलदरामद साबका मंदिर के भंडार में जमा होने की दी है मगर साथ ही चंद्र मेम्बरान की यह राय है कि सेवक इस रकम को बढ़ाने में यात्रियों को तंग न करें और तंग नहीं करने बाबत पहिले संवत् १९०३ में सेवकों ने वायदा कर लिया है लिहाजा हालात पर गौर करने से बनजर इनसाफ मालूम होता है कि आयन्दा के वास्ते नीचे लिखे मुताबिक तरीका रखा जाये। (१) प्रक्षाल जल दूध केसर वो आखर्डी की बोली को जिस कदर रकम आये वो आज तक जैसे सेवक देते रहे हैं वैसे ही लेते रहें इस में से कोई हिस्सा भंडार जमा न हो. (२) इस अन्देशे को दूर करने वास्ते कि सेवक इस रकम को बढाने की नीयत से यात्रियों को तंग नहीं करें ऐसा तरीका आयन्दा के वास्ते रखा जाये कि बोली सरकारी आदमी व राजा सेवकान बोला करें ताकि यात्रियों को तंग करने का मौका न मिले संवत १९८९ सावन सुदी १२. यह है मेवाड न्याय ! जी चाहा जिधर घुमा दिया. कानून है न कायदा इस वर्ष की छान बीन के बाद जो पहिले अंतिम फैसला हो चुका था उस की तामील के दौरान में ही उसके खिलाफ नया इकतरफा हुकम भी आ टपका। फरीकन का परिश्रम और रुपया महाराणाओं के फैसले सब धूल में मिला दिये. समझ में नहीं आता कि ऐसा इकतरफा हुकम निकालने की जरूरत ही क्यों पेशआई. फरीकन को सवृत देने वो फैसला और अपील के हक से क्यों महरूम किया गया. क्या इसी का नाम न्याय है। ૧૦૫ आज तक जैसे सेवक लेते रहे वैसे ही लेते रहें। आज तक तो पिछले संवत १९८७ के फैसले अनुसार १ ) एक रुपया रोज लेते थे आगे लिखा है। उस में से कोई हिस्सा भंडार जमा ना हो। यानी १) तो उन्हें मिलता ही रहे उस में से कोई हिस्सा मंदार जमा ना हो पर अमलदरामद इसके खिलाफ है. यदि कुछ ही आय दिलाना था तो आज तक शब्द लिखने की जरूरत ना थी सं. १९१७ से या १९३४ से सं. १९७६ तक या १९८७ लिखना था इसी से लोग कहते हैं कि ऐसे विशाल राज्य में किसी कानूनी मशीर की जरूरत थी । है पर उसकी आदि तो बताना था. हमेशा से मतलब अनादिका इसी हुकम में एक शब्द हमेशा से लेते रहे और आया है या मन्दिर बना जब का है या उदयपुर बसा तब का है. आखिर कोई समय तो होना चाहिये यदि संवत १७ से ८७ तक का है तो वो साफ लिखना था प्रथम तो संवत १९१७ से १९३४ तक यही आमदनी क्या सभी मंदिर की आमदनी पण्डों का गबन कर जाना स्टेट भी स्वीकार करती है वो सभी आमदनी क्यों नहीं देदी यदि अरसे तक बुरा काम करने से नेक नहीं हो जाता तो यहीं क्यों हो गया इसे भी तो रोकना था जब संवत १९३४ में इन्तजाम स्टेट के हाथ में देड़िया तो बाद की जिम्मेदारी जैन समाज की क्यों कर हो सकती है वो तो स्टेट के भरोसे बेफिकर था स्टेट का फर्ज था कि वह हरेक आमद की रक्षा करता. मान लो पण्डों ने ६०-७० वर्ष भी इसी आमद को खाया हालांकि लगातार चिलानागा बीली का बुलाना किसी तहरीर से साबित नहीं है तो ऐसा करने को यानी इस आमद खाने वास्ते पन्डों के पास जैनियों की या स्टेट की कोई आज्ञा नहीं थी. बिला आज्ञा मालिक का पैसा खा जाना एक प्रकार का गबन है चाहे वो एक दिन करे या बहुत वर्ष तक करे बराबर सजा के पात्र हैं क्या एक कातिल ६०-७० वर्ष बराबर कतल करता रहा हो पकड़ कर कोर्ट के सामने आये तो सजा नहीं पायेगा. क्या सरकारी अहलकार और बढे २ हाकिम ६०-७० वर्षों में रिशवत खाते बूढ़े हो गये हों जब कभी अदालत के सामने आयेंगे वो जायेंगे यदि नहीं तो घर में न्याय का यह ढंग और जैन तीर्थ पर यह रंग यह कहां का न्याय इसी वास्तं कहना पडता हैं जरा मेवाडी राज्य के न्याय का नमृना भी देखली । भवदीय, गोपीचन्द एडवोकेट प्रधान, नेमदास बी. ए. मंत्री जरा हुकम की तहरीर पर भी नजर डालिये कितनी सुन्दर है. करना कुछ चाहते हैं लिखा कुछ जाता है उस में लिखा है। श्री आत्मानन्द जैन महा सभा (पंजाब) अम्बाला शहर । Page #16 -------------------------------------------------------------------------- ________________ --જૈન યુગ તા. ૧-૧-૩૪. - અવલોકન. ગિરાજ શાંતિવિજયજીની ઘોર પ્રતિજ્ઞા. અનશન-યોગીરાજ શ્રી શાંતિવિજયજી મહારાજે ફાગણ સુદી શ્રી નવકાર મહાન દત્ત-સ, શેઠ જનમલ 18, સુધીમાં શ્રીકેશરીયા પ્રકારનું સંતોષકારક સમાધાન નાગોરી, છાટી સાદડી પ્ર. ત્યાંનું શ્રી સલુણ પ્રસારક ન થાય તે અણુશણું કરવાની પ્રતિજ્ઞા કરી છે, મીમંડળ મૃ. એક રૂા. આ કપ કોણે રચ્ય, કટલો પ્રાચીન છે, તેની પ્રત કયાંથી મેળવી, તે પ્રત્ત પ્રમાણે જ આ પુસ્તક છે કે કેમ એ સંબધી પ્રસ્તાવનામાં કંઈ પણ ખુલાસે જ્ઞાતિવાસ નિવારણ નિબંધ-શ્રીમંત સરકારે મહારાજ કર્યો નથી. તેમાં આવેલા મંત્રની સંખ્યા સચી પ્રમાણે સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં જ્ઞાતિવાસ નિવારણ નિબંધ ક૭ થાય છે; અને તેના વિવેચન સહિત એક નાના કદની મંજુર કર્યો છે. ૧૬ પછ કદની પૃ. ૧૫૧ ની નાની પડી છે. મળ કપના શ્રી જેન દવાખાનું-(પાયધુની મુંબઈ)માં નવેમ્બર માસમાં મો આપ્યા લાગે છે, પણ તે પર જે કંઈ સંત ભાષામાં કુલે ૧૫૭૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ માસ દરમ્યાન વિવેચન કે કાપે લખાણ મળમાં હોય તે આપવું જોઇતું કુલ્લે ૨૨ ઈજેકશન મારવામાં આવ્યા હતા. હતું. ભાષાની શુદ્ધિ યથાસ્થિત જળવાવી જોઈતી હતી. શ્રી કેશરીયાજી તીર્થ સુધાર કમીટી-અજમેરમાં શ્રી ચિ ૧૪ આપ્યાં છે, કાગળ જાડા વપરાયા છે અને જ વપરાય છે અને કેશરીયાજી તીર્થ સુધાર કમીટી (કે. લાખન કેટડી) સ્થાપન જ આમાં મુખ્યત: મ આપવામાં આવ્યા છે તેથી મંત્રમાં કરવામાં આવી છે. તે કમીટીએ પંડાઓને એક પણ પાઈ શ્રદ્ધા રાખનાને માટે આની એક છે. રાખેલી મત ભારે ન આપવા કોઈ પણ પ્રકારની બોલી ન બોલવા માટે નદિ પડે. આ પુસ્તકની ખરી સમાલોચના તે મંત્રશાસ્ત્રીજી પત્રિકાઓ દ્વારા જૈન સંઘને વિનંતિ કરી છે. કરી શકે. અમે તે શાસ્ત્રમાં ઉંડા ઉતાર્યા નથી તેથી તેની નીચેના પુસ્તકો વેચાતાં મળશે. શુદ્ધિ કે તરતમતા સંબંધી કંઈપણ કહેવું અશક્ય છે. | શ્રી ન્યાયાવતાર ... રૂા. ૧-૮-૦ વિવેચનની ભાષા હિંદી છે, જૈન ડીરેકટરી ભાગ ૧ લે ... રૂ. -૮-૦ | વિજયનું રહસ્ય-લે. શા માવજી દામજી પૃ. ૧૬ * *, ભાગ ૧-૨ જે . ૧-૦-૦ કિં. બે આના. લક્ષ્મી પ્રાપ્ત કરવી એને ‘વિજય’ નામ આપેલ , શ્વેતાંબર મંદિરાવળી ૦–૧૨–૦ છે. સાત ગુણવાળે હોય ત્યાં લક્ષ્મી જાય છે એ બાબતનો લેક , ગ્રંથાવળી ૩. ૧ -૮-૦ છે તે પૈકી દરેક ગુણ લઈ હું વિવેચન આમાં કરવામાં આવ્યું , ગુર્જર કવિઓ (પ્ર. ભાગ) • રૂ. ૫૦–૦ છે. તે આ પ્રમાણે ઉત્સાહ સંપન્ન, અદીર્ધ સુત્ર, યિા- , ,, ,, ભાગ બીજો ... રૂા. ૩-૦-૦૦ વિધs, વ્યસનોમાં અસકત, ચર, કતા અને દ્રઢ સાહદ, , સાહિત્યને ઈતિહાસ (સચિત્ર) ... રૂ. ૬-૦—૦ ધાનેરામાં અપૂર્વ ઉત્સવ અને સ્વ. સુરજમલ નિ લખે -શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. વાપાંજલી. પૂ. ૧૦૦ કિંમત પાંચ આના. ૨૦, પાયધુની, મુંબઇ' ૩. પાલનપુર પાસે આવેલા ધાનેરા નામના ગામમાં વિષમ સ્થિતિની સામે સામને-અળવો કરવાનું જ આપણું શ્રી ધાનેરા સંવાદ વ્યાયામ અને ભાષબુ સમિતિ નીમી શિરે રહે છે. તે સામને કરી પોતાના ઈષ્ટ માર્ગ માં ચુસ્ત તેના આશ્રયે ૨૫-૫-૩૩ના રેજે એક ઉત્સવ ઉજવવામાં રહેવા માટે યુવાનને ધન્યવાદ છે. આવ્યા હતા. તેમાં સંવાદ, હાસ્યરસના પ્રયોગો અને આમાં પાલણપુરના સુરજમલ લલુભાઈ ઝવેરી કે ભાષણો થયાં હતાં તેનું વર્ણન તે સંબંધીના લેખે સાથે જેઓ પંચાવન વર્ષની ઉમરે સં. ૧૯૮૯ માં સ્વર્ગસ્થ થયા આપવામાં આવ્યું છે. આમાં સ્ત્રીઓએ પ ઉત્સાહથી ભાગ તેમને નિવાપાંજલી રૂપે તેમના સંબંધી અનેક સુંદર લેખે લીધો હતો. તે વાત ધાણા મહાજનને ખુચવાથી તેના પહેલા આપવામાં આવ્યા છે તે વાંચવા જેવા છે. નવકાર મંત્રપર દિવસ પછી ઝારશાહી શરત ભર્યો કરાર કર્યો કે કોઈ પણ અચળ અને અવિરત શ્રદ્ધા રાખી પ્રમાણિકતા અને સત્યથી સભા અથવા ભાષાણમાં મીએ ય નહિ; જાય તે એકવીશ નવ ના જાય તો એકલી પિતાનું વેપારી જીવન ચલાવી બે ત્રણ લાખની સખાવત ૩. દં; દંડ ન આપે તે આખું કુટુંબ ન્યાત બહાર? કરનાર સ્વ. સુરજમલના આત્માએ અચક ઉંચી ગતિ પ્રાપ્ત વાતનું બંધાર 5 વાતના અનેક પ્રશ્નોને ઉકેલવા માટે કરી હશે એમાં શક નથી. જે 2 તું, તે તેના પલીઆ, મુખીએ, આગેવાને યુવકે સંગઠન કરી પોતપોતાના ગામમાં કે શહેરમાં વંશપરંપરાના ધારણે રવાથી બુદ્ધિ વિણા નુલમ અને એ સુંદર કાર્ય કરી શકે તે જાણવા માટે આ ચાપાનીઉં વાંચી ત્રાસવાળા અછાજના અભિમાનથી પ્રેરિત ઠરાવો અને વનંને કરવાથી ન્યાતના બંધારણની "તા નહિવત્ જેવી ઉતમ વેપારી સત્યનિષ્ઠાથી કેટલું ભવ્ય વન ગાળી શકે છે મનન કરવાની ભલામણ યુવકોને અમે કરીએ છીએ; અને એક થઈ છે એ દેશને માટે દુર્ભાગ્યને વિષય છે. જે ન્યાતના તે . સુરજમલના જીવન સંબંધી લેખ વાંચવાની વિનંતી મુખીઓની મનોદશા ન બદલાય યા તેની બદલીમાં પ્રમાણિક દરેક વેપારીને અમે કરીએ છીએ. અને શુદ્ધ નિષ્ઠાવાળા મુખીઓ લાવી ન શકાય તો આવી Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 14, Pydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20. Pythoni, Bombay. વાસવારના ધરણે વાલી, મુખીએ, તંત્રી.. Page #17 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B 1996. તારનું સરનામું-હિંદસંઘ 'માNDSANGHA' | નો વિભૂસ | ન SA જૈન યુગ. The Jaina Yuga. See ન (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) 15% in.u niuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ બી. એડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દેઢ અને. વળ જુનું ૮ મુ. | તારીખ ૧૫મી જાન્યુઆરી ૧૭૪. નવું ૩ જુ. T અંક ૧૭, વિષય સચિ. ૧. શ્રી શાંતિ વિજય મહારાજની પ્રતિજ્ઞા ... તંત્ર. | ૫. વિવિધ વિષય (સંગ્રાહક) ... ... તંત્રી. ૨. ઝાલાવાડમાં કેળવણુ કંડની દશા ... તંત્રી. | ૬. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીનું મહત્વ ... “સુદર્શન'. ૩. અવલોકન • તબી. | ૭. વા પાત્ર અને નવેં? ... જાદરા ઢોસા. ૪. ઘટતી જતી જેનોની વસ્તી શ્રી નરોત્તમ બી. શાહ. શ્રી શાંતિવિજય મહારાજની પ્રતિજ્ઞા મહારાજશ્રીનું અનશન થાય અને બીજી બાજુ મુનિ તેમને શિરે છે. આ તેમની કસોટી પણ છે. એક બાજુ શ્રી કેશરીઆ તીર્થનું સંતોષકારક પરિણામ ફાગણ સંમેલન અમદાવાદમાં ભરાય એવી સ્થિતિ પણ આવસુદી ૧૭ સુધીમાં નહિ આવે તો તે મહારાજ અનશન આદરશે વાને સંભવ ઉભો છે. આ માટે શ્રીયુત ગુલાબચંદજી એવી તેમની પ્રતિજ્ઞા સર્વત્ર છાપામાં પ્રસિદ્ધ થઈ ચુકી છે. હતાએ શ્રી આણંદજી કલ્યાણજી પર એક જરૂરી અપીલ અનશન કરવું એ રમત વાત નથી; દેહત્યાગની ભૂમિકા દેહરાગ રૂપે પત્ર ૨૮-૧૨ નો લખી વિનંતિ કરી છે કે આવી છૂટે ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે. અને અનશનની પ્રતિજ્ઞા રિથતિમાં મુનિસ ખેલન બંધ થા મોકુફ રાખવું જોઈએ, પિતાના તીર્થની રક્ષા અર્થે કરવી એ માટે તે મુનિમહા- અને શ્રી કેશરીઆજી તીર્થ સંબંધી સત્વર પગલાં ભરવાં રાજશ્રીને અનેકશઃ ધન્યવાદ છે. શ્રી શત્રુંજય તીર્થના જોઈએ આનો ઉત્તર તે પેઢીએ શે આવે તેની ખબર ઉપસ્થિત થયેલ મામલામાં મનિ કે શ્રાવકે અનશન કર્યું નથી પરંતુ કોન્ફરન્સની વર્કીગ કમિટી તરફથી આ ૫ મી હત તે તેની અસર જુદીજ થાત અને જ ચૂકાદે આપણા જાન્યુઆરીએ તે પેઢી પર તાર થયો કે “કૃપા કરી અમને માથે લદાયે છે તે તે સ્થિતિમાં ન આવતા અને સંતોષકારક એકદમ તારથી જણાવે છે કેશરીઆઇના સવાલ તથા યોગિરાજ શાંતિવિજયના જાહેર કરેલા અનસન સંબંધી પરિણામ પ્રાપ્ત થાત; પણ તેમ કરવાની હિંમત કોઈની ગુલાબચંદજી ઢઢાના ૨૮-૧૨-૩૩ ના પત્રને શો જવાબ ચાલી નહિ અને કોઈ સ્થળે એવી વાત સંભળાઈ હતી કે તમે આપે. આપણી સંયુક્ત મીટીંગની જરૂર છે? તના આ પંચમ આરામાં આ વખતે અનશનને શાસ્ત્રમાં નિષેધ જવાબમાં છઠી તુરતજ તાર આવ્યું કે 'ઢઢાઈને ૧૫માથા છે !!! મહાત્માગાંધીજી એ અનશનની પ્રતિજ્ઞા લઈ બતાવી તે ૨૦ મી તારીખ વચ્ચે અહીં આવવા વિનવેલ છે. પત્ર આપ્યું કે બ્રિટિશ પ્રધાનને કરેલા કામી અકાદે પણ વાચા'-તે પત્રમાં ઉક્ત તારની હકીકત જણાવેલ છે, કરી શકો. હવે જોવાનું રહે છે કે શાંતિવિજયજીના “સબબ અમારા પ્રેસીડન્ટ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અનશનનું શું પરિણામ આવે છે? બેંગલોર ગયા છે તે તા. ૧૫ મી લગભગ પાછા આવવાના છે. શેઠ હાજી આવે તે વખત તમારામાંથી પણ જે કાઈ કહેશે કે મહારાજે ઉતાવળ કરી છે, ધૃષ્ટતા કરી ભાઈઓને આવવાની ઈચ્છા હોય તે અતરે આવવાનું છે કે વિષમતા કરી છે, ગમે તેમ છે, એટલું તો ખરું રાખો કે ખલાસ થાય. શેઠ ગુલાબચંદજી ઢઢા અંતરે છે કે પવિત્ર તીર્થ પ્રત્યેની પોતાની પરમ લાગણીનું આવવાની તારીખ નક્કી થઈ આવેથી તમને જણાવવામાં પ્રદર્શન પરમ પ્રતિજ્ઞાથી તેમણે કર્યું છે. તેમાં બીજા આવશે.’ આ તારને પત્રમાં “અનશન” સંબંધી કે “મુનિમુનિઓ કે શ્રાવકાએ સહકાર કે સહાનુભૂતિ બતાવવી કે સંમેલન’ સંબંધી કંઈપણ જણાવવામાં આવ્યું નથી. નહિ અને બતાવવી તે કઈ રીતે એની જવાબદારી (અનુસંધાન પૃષ્ઠ ૧૧૩ ઉપર). Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તા. ૧૫-૧-૩૪. જૈન યુગ. ૩ષાવિ નર્વસિષa; સમુદ્રીતમ નાથ ! દg: I સત્ય હોય તે કેટલું બધું અધિર અને કેટલી બધી ગેરન = તામવાનુ કાર, વિમi[E સરિત્રિતોષિઃ આ વ્યવસ્થા કે અવ્યવસ્થાનું તંત્ર જ્ઞાતિના નાયકેને હાથે ચાલે છે તે સમજી શકાય તેમ છે. અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે વિશેષમાં એક મહત્વની વાત સાંભળવામાં આવી છે નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે; પણ જેમ પૃથક તે એ છે કે સં. ૧૮૪ બીજા શ્રા. સુદ ૧૧ (૨૭-૮-૨૮) પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક ના રોજ દુધરેજમાં આ બાર તાલુકાની કમિટી મળી હતી દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. તે વખતે સાયલાના શેઠ કાળ ગલા તરફથી કેળવણી મંડમાં, - સિદ્ધસેન દિવાકર. રૂા. ૫૦૦૦] પાંચ હજાર અપાયા હતા તે સંબંધી તેણે એવો ઠરાવ પસાર કર્યો હતો કે તે રકમના વ્યાજમાં આ જ્ઞાતીના અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને કેલરશિપ આપવાના મેંબરે ઠરાવી તેના નીચે પ્રમાણે ધેરણુ મુકરર કરવામાં તા. ૧૫-૧-૩૪ સેમવાર. આવે છે. - અ આ રકમના વ્યાજની વ્યવસ્થા સ્કોલરશિપમાં વાપરવા તથા રકમ તેમના નામ ઉપર રાખવા માટે નીચેના ઝાલાવાડમાં શા મેંબરે નીમવામાં આવે છે. ૧ શા. ડુંગરશી ત્રીકમ વઢવાણુવાળા રા. રતિલાલ લક્ષ્મીચંદ આદિની સહીથી ધ્રાંગધ્રાંવાળા, ૨ ઠારી કસ્તુરચંદ કશળચંદ વઢવાણવાળા બહાર પડેલ નિવેદન પરથી અને અમને ખબર મળ્યા ૩ દુર્લભજી જેચંદ મુળીવાળા, ૪ શા. ભુદરભાઈ પ્રાગજીપ્રમાણે ઝાલાવાડ દશા શ્રીમાળી જૈન મૂર્તિ પૂજકે ઘોળ ભાઇ સાયલાવાળા. સં. ૧૯૬૪માં બંધાયે અને તે ઘોળ હજુ સુધી વિદ્યમાન = આ કમિટીએ નીચેના ધોરણે કામ કરવું:- આપણી છે. ળથી ફાયદા છે તે કરતાં ગેરફાયદા વિશેષ છે છતાંએ જ્ઞાતીના વિદ્યાર્થીઓ જે કેલરશિપ માટે અરજીઓ ઘળના ફાયદા પૂરી રીતે પ્રાપ્ત કરવામાં તેના સુકાનીઓ કરે-તે અરજીઓ પ્રથમ તે જે તાલુકાને રહીશ હોય તે દક્ષ, પ્રમાણિક, સત્યનિષ્ઠ અને ન્યાયી હોવા સાથે કાર્ય- તાલુકામાં તેની સ્થિતિ વગેરે હકીકત જાણવા માટે લખી તત્પર હોય તેજ વેળ કંઈક સુખ આપનાર છે, નહિ તે જણાવવી, તે તાલુકા તરફથી એક અઠવાડીઆમાં કાંઇ ઘળમાં ત્રાસ, કંટાળે અને જુલમ વધી પડે છે, ઘેળનું હકીકત લખાઈ ન આવે તે પછી આ કમિટીએ તે વિષે બંધારણું પાકું અને મજબૂત હોય ને તે બરાબર ચલાવી તપાસ કરી એગ્ય કરવું. એક માસની મુદતની અંદર શકાય તે તે દ્વારા કેળવણી ફંડ એકઠું કરી ઘળના વિદ્યા- અરજીઓ દાખલ કરવા જાહેર પેપરમાં કમિટીએ છપાવી ર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવા માટે કેલરશિપ આપી શકાય બહાર પાડવું. છે અને તેથી અનેક શુભાશિષ લઈ શકાય છે. - આ માટે વ્યવસ્થાપક કમિટી ૧ શા જાદવરાય ઉપરના ઝાલાવાડ ઘોળમાં બાર તાલુકાનો સમાવેશ શિવલાલ વઢવાણુ શહેર. ૨ શા હરગોવિદ હીમચંદ છે -ધાંગધ્રા, વઢવાણ, લીંબડી, લખતર, સુદામડા, મૂળી, બટાદ. ધોલેરા, ચૂડા, બોટાદ, રાણપુર, સાયલા ને ચેટીલા. આ આ વાતને પાંચ વર્ષ વીતી ગયાં, છતાં આ પાંચ બારના ઘેળના બંધારણમાં ઘડેલા ધારા પૈકી એ પણ હજાર રૂ. ના વ્યાજમાંથી એક પાઈ પણ હજુ સુધી ખર્ચાઈ છે કેઃ-ધારા બાબ ૪ ની પેટા કલમ ૨૭ માં લખેલ છે કે નથી, અરજીઓ મંગાઈ નથી, જાહેર પત્રમાં એક પણ તે દરેક તાલુકામાં સગપણ કરતી વખતે વરવાળા પાસેથી સંબંધી નેટીસ પ્રગટ થઈ નથી અને તે રૂપીઆ બેંકમાં જ્ઞાતીમાં લેવા કૃ છે તે શીવાય વરવાળા પાસેથી રૂપીઓ ત્રણ નામ પર વ્યાજુ પડી રહ્યા છે ને મૂળ પરનું વ્યાજ એક કેળવણી ફંડમાં લે અને તે રૂપીઓ દરેક મુખ્ય તા. ૨૫-૬-૩૨ સુધીમાં રૂા. ૨૧૮૫-૮-૦ થઈ ગયું છે ને તાલુકામાં રાખવે, તથા ધારા બાબ ૫ ની પેટા કલમ ૪૯ માં ત્યારથી બીજું વધ્યું હોય તે જુદું. પણ લખેલ છે કે લગ્ન વખતે રૂપીએ એક વરવાળા પાસેથી ચાર જણને વાપરવાની ને પોતાના નામ પર મુળ કેળવણી ફંડ માટે નાતે લેવો અને તે રૂપીએ દરેક મુખ્ય રકમ રાખવાની સત્તા આપેલી છે, તે પૈકી મુળીવાળા તાલુકામાં મોકલી આપે. ધારો બરાબર રીતે ચલાવવા દુર્લભજી જેચંદ સ્વર્ગસ્થ થયા છે. અન્ય ત્રણ ગૃહસ્થાને માંટ કમીટી નીમવાની જરૂર હોવાથી બાર પૈકી દરેક લખવામાં આવે છે ત્યારે રા. ભુધર પ્રાગજી કે જે રૂપીઆ તાલુકાના અમુક અમુક સંખ્યાવાળી કમીટી નીમેલ છે. આ આપનાર કાળા ગલાના પિત્ર અને પ્રતિનિધિ છે તે તે સંખ્યા પ્રમાણે તાલુકાની જ્ઞાતિ તરફથી રીવાજ પ્રમાણે મુક્તક જણાવે છે કે ઠરાવ પ્રમાણે તેનું વ્યાજ અવશ્ય નીમાયેલ આવતા મેમ્બર કમિટીમાં હાજર થાય ને કેળવણી લેવા ઇરછતા વિદ્યાર્થીઓને કેલરશિપ માટે તેમનાથી કામ લેવાય. આમ કેળવણી ફંડ સંબંધી કામ વપરાવું જોઈએ, પણ સાથે એમ લખે છે કે તે માટે ઘળના કાજની જવાબદારી તે કમિટી ઉપર છે આ રીતે બાંધેલ મેંબરની મીટીંગ બોલાવવા માટે કિવઝીશન મે તે ધારા પ્રમાણે કેળવણી ફંડ ઉઘરાવવાનું ચાલતું નથી અને તે વાત સમજાતી નથી. રૂપીઆ આપી તે રૂપીઆ બેંકમાં તેને ઉપયોગ થતો નથી, એમ ખબર મળે છે. આ વાત રાખવા માટે પિતાનું નામ આપી એક કારે બેસી રહેવું Page #19 -------------------------------------------------------------------------- ________________ તા.૧૫-૧-૩૪. –જન યુગ— 16 અને તેની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે કંઈ પણ પુરૂષાર્થ કે પ્રયત્ન ન કરવો એ મુનાસીબ નથી. તે પોતે ચાર પૈકી એક હાઈ વાતને બરાબર રસ્તે પાડવા ધારે તે પણ કરી રાજનગરથી સમેતશિખર યાને સ્પેશીયલમાં આઠ શકે તેમ છે. પણ પિતે પુરા વ્યવસાયી એટલે એ જંજાળમાં દિવસ-લે. રા. મેહનલાલ દીપચંદ શેકશી સેળ પેજ કદ કણું પડે એવી મને ધારણાવાળા તે હોય એમ અમને પૃ. ૧૨૮ કિં. ચાર આને.) લેખકે પ્રસ્તાવમાં સાચું કહ્યું છે લાગે છે અને તેમ હોય તો તેને ઉ૫લ જવાબ સમજી કે જેઓ તીર્થધામ કિંવા કલ્યાણભૂમિમાં શાંતિથી ચાર પાંચ શકાય તે છે, પણ ધાંગધ્રાના અગ્રણી ગણાતા શેઠ દિવસે વ્યતીત કરવા માંગતા હોય યા એકાગ્ર ધ્યાનમાં ચિંતનમાં ડુંગરશી ત્રીકમ એવું જણાવે છે કે (૧) આ રકમના કે મનનદ્વારા અધ્યાત્મમાં ઉંડું અવગાહન કરવા ઇચ્છતા હોય વ્યાજની રકમ ખરવાની અમોને કઈ પણ જાતની સત્તા અથવા તે એકાંત સાધી આત્મનિરીક્ષણમાં લીન થવા નથી. આ સતા શ્રી ઝાલાવાડ બાર તાલુકા શ્રી જન છે. અભિલાપતા હોય, તેઓ માટે આવી સ્પેશ્યલ ટેન બિલકુલ મુ. દશા શ્રીમાળી જ્ઞાતિની છે. (૨) તે હેડ ઓફીસ ફાયદાકારક નથી. પણ વૃદ્ધો તેમજ વ્યવસાયી જીવનકાળા, ઉપર અરજી મોકલી પોતાના ખરચે બાર તાલુકાની મીટીંગ જેમને મર્યાદિત સમયમાં જુદી જુદી કલ્યાણકભૂમિઓ જુહારી બેલા, અને તેમાં વ્યાજને કેવી રીતે ઉપયોગ કરવો લેવાની અભિલાષા હોય છે, છતાં આવા દૂર પ્રદેશમાં ભિન્ન તેનો ઠરાવ પસાર કરાવો. ત્રીજાભાઈ શેઠ કરતુરચંદ ૫ણું ભિન્ન રેલવે લાઈનમાં મુસાફરી કરવાને અનુભવ નથી હોતા ઉપરનું (૧) માં જણાવ્યું છે તે પ્રમાણે અક્ષરશઃ જવાબ અને સામાન લઈ જવા આવવા આદિની ખટપટથી કંટાળે આવે આપે છે. આ વાત અમે સમજી શકતા નથી. તેમ હોય છે તથા કેટલાક એવા પણ નર નારીએ છે કે જેમને નજીકનું કોઈ નેહી સાથમાં હેતું નથી અને જેઓ કેળવણી ફંડમાં આવેલી પાંચ હજારની રકમ સંબંધી ખરચ મધ્યમ પ્રકારને બજે ઉઠાવી શકે તેવા હોય છે; સં. ૧૯૮૪ માં જે ઠરાવ કરેલ છે તે અમે ઉપર ટાંકળે છે તેમને સારૂ આવી ટ્રેને આશીર્વાદરૂપ છે. તમાં તેનું વ્યાજ કેમ વાપરવું તે દાવા જવું ૫ અમદાવાદથી તીર્થનાં દર્શન માટે ખાસ નીકળેલી સ્પેશ્યલ અને નિ:સંદેડવા જણાવ્યું છે. ચારની કમિટી તે રકમના ઝનમાં લેખકે પ્રયાસ કરી અંતરીક્ષજી, ભદ્રાવતી, સમેતશિખર વ્યાજને વાપરવા માટે નીમાયેલી છે અને તેના પટણા. કાશી: અયોધ્યા; કપીલા ને કુંભારીયા આદિ તીર્થનાં વિધમાન સભ્ય યાતે પછી એક પણ તે વ્યાજ ઠરાવ પ્રમાણે દર્શન કરતાં જે જાણવા યોગ્ય ને નોંધવા યોગ્ય લાગ્યું તે ટુંકમાં ન વાપરે ચા વાપરવાના અખાડા કરે, તે તે ટ્રસ્ટી તરીકે નોંધ્યું છે. આ નોંધપેથી યાત્રાર્થીઓએ ખાસ વાંચી જવા પિતાની ફરજ અદા કરતા નથી અને તેનો અર્થ પ્રાય; એ છે ગફલતી પણ થાય એમ અમારૂં નમ્ર માનવું છે. જન સમૂહના હિતાર્થે આરોગ્ય પત્રિકા –ક. જૈન સેનિટરી એસોસિયેશન, પારસી ગલી; મીરઝાં સ્ટ્રીટ મુંબઇ.) અમને એ જાણી આનંદ થાય છે કે કેટલાંક સ્થળે આ સંસ્થાના મંત્રી છે. નરોતમ બી. શાહ ઉત્સાહી છે અને આખાં ફડેનાં ફડે હડફાઈ, વેડફાઈ, લુંટાઈ જાય છે તેવું જનસમૂહમાં આરેય રાખવા માટે જે જ્ઞાનની જરૂર છે તે આ ફંડમાં બન્યું નથી. તે ફંડ સહીસલામત છે અને સારા જ્ઞાન મેળાવડાધાર, ચિત્રદ્વારા અને પત્રિકા પ્રકાશનદ્વારા આપવા સ્થળે રાખવામાં આવ્યું છે. પણ સાથે સાથે અમારે કહેવું તે માટે પ્રયાસ ઘણા વખતથી કરી રહ્યા છે. આ પત્રિકા થી જોઈએ કે ફંડને-ફંડના વ્યાજનો બીલકુલ ઉપયોગ જ ન છે. દરેક ભાઈબહેન આ પત્રિકા વાંચી તેમાંની ગ્રાહ્ય સુચનાઓને કરે છે તે અક્ષમ્ય છે. તેને ઉપગ ન થાય તે પછી ફંડ મળ્યું તે શું ને ન મળ્યું તોયે શું ફંડવાળા કહેવાવાથી અમલ કરે એમ ઇચ્છીશું. પ્રતિષ્ઠા નથી. પ્રતિષ્ઠા તે કંડના સ્ત્રી તરીકે તેનો સરમમાં શ્રી જૈશ વન ( નrfa) પs વાનો અra t urit સરસ ઉપયોગ કરી બતાવવામાં છે. ઘત -સંયોજક-મુનિ સુમિત્રવિજય. નાનું કદ સાળ પેજ પૃ. ૨૮૮ કિ. સદુપયેગ. પ્ર. રોશનલાલ ચતુર, ઉદયપુર-મેવાડ) અમે ઈચ્છીશ કે આ કંડના ટરટીઓ-કમિટીવાળા હિંદી ભાષામાં “વેતાંબર જૈન સાહિત્ય બહુ અપાશે છપાયું ગ્ય ખલાસ કરશે અને ઉપરની હકીકતમાં કઈ ભૂલ હોય છે ને જે છપાતું જાય છે તેમાં અશુદ્ધિ રહે છે, રૂ૫ રંગનું તે બતાવશે, અને જેમ બને તેમ જલદી તે કંડ સંબં- ઠેકાણું હોતું નથી અને તેથી તેને લાભ પણ ઓછો લેવાય" ધીના ઠરાવ પ્રમાણે તેના વ્યાજનો ઉપયોગ ગરીબ છે. આ ચેપડીની છપાઈ ઠીક છે પણુ અશુધને શુદ્ધ કરવા વિદ્યાર્થીઓને કેલરશિપ આપવામાં કરી નાંખશે અને માટે પંદર પૃઇ રોકવામાં આવ્યાં છે. ‘મુક’ સુધારવાની કર્યા પછી દર વર્ષે અખંડપણે તેનું વ્યાજ વાપરતા થઇ કાળજી બહુ રાખવામાં આવે અને તેને પ્રેસ બરાબર અમલમાં જશે. એમાં જ્ઞાતિનું કલ્યાણ છે, એમાં જ્ઞાતિના નાયક મુકે તે સામાન્યતઃ નથી બનતું તેથી આવી સ્થિતિ થાય છે. બનવાના ગારવનું રક્ષણ છે. શાસનદેવ ને સન્મતિ બક્ષો આ ચોપડીમાં સમ્યકત્વ તેમજ શ્રાવકનાં બાર વ્રત, ચૌદ નિયમ, એજ હદયેચ્છા સહિત વિરમીએ છીએ. ભક્ષ્યાભઢ્ય વિચાર, પૈષધવિધિ આદિ ચ નેક બાબતોને સંગ્રહ છે. મેવાડ મારવાડનાં શ્રાવક શ્રાવિકાઓ આને લાભ લે - તંત્રો. એમ કરીશું.. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ --જૈન યુગ– તા. ૧૫-૧-૩૪. A A ના આમત્ર વર્જ શ્રી જૈન શ્વેતાંગર પ્રમુ જૂન ધર્મશાસ્ત્ર- ઘટતી જતી જેની વસ્તી. હાથીપળ: ઉદયપુર-મળેલ છે તેમાં સં. ૧૯૬૫ થી ૮૯ સને ૧૯૭૧ ની સાલના વસ્તીપત્રક ઉપરથી માલુમ સુધીનાં ૨૫ વર્ષને ૨ મુખ્ય ખાનાંવાળા નકશાથી હિસાબ પડે છે કે સને ૧૯૨૧ ની સાલમાં જેનોની વસ્તી ૧૨૪૮૧૮૨ આપ્યો છે. દેવમંદિર, સાધારણ ધર્મશાળા, છાધાર ગણવામાં આવી હતી. અને છેલ્લી વસ્તીની ગણતરી મુજબ જીવદયા કન્યા પાઠશાળા દુકાન ભાડું વાસણ ગોદડાં સાધુ સાધી જેની વસ્તી ૧૨૫૨૧૦૫ ની ગણવામાં આવી છે. એટલે વૈધવરસ બીજી આમદાની કુલ એમ ખાના પાડી આવક ને ૩૯૨૩ ને જૈન વસ્તીમાં વધારે બતાવવામાં આવે છે, ખર્ચ એવા બે પેટા ખાના પાડ્યા છે. નીચે કેટલીક હકીકત હિંદુસ્તાનની આખી વસ્તીમાં થએલા ત્રણ કરોડ અને મૂકી છે. ૨૫ વર્ષને હિસાબ આખરે બહાર પાડવા માટે આડત્રીસ લાખની વસ્તીના વધારા તરફ સદરહુ વધારે ટ્રસ્ટીઓ રેશનમલ ચતુર; પનાલાલ પુજાવત અને કેસરીલાલ તદન નજીક છે, છતાં વધારે ખેદકારક તે બીના એ છે બાપાને સમયધર્મની જરૂર સ્વીકારવા અર્થે ધન્યવાદ. જૈન કે કેરલા દશ વર્ષમાં ૧૧૮૦૦ જેને પોતાને ધમ છડી ધર્મશાળાઓ, મંદિરો, ઉપાશ્રયો, તીર્થો તથા તેને લગતાં બીજા ધર્મમાં ભળી ગયા છે. તે નીચેના આંકડા ઉપરથી ખાતાઓ હિંદમાં અસંખ્ય છે અને તેને વહીવટ સારે નઠારો માલૂમ પડશે. થયાં કરે છે. ધણાં ભાગે હાથમાં તેનું મેંમાં એમ પણ થયેલું લાગે છે, આ માટેના અનેક ઉપાયમાં એક તે તે દરેકના બીજા ધર્મ માં ભળી ગયેલા જૈનોની સંખ્યા, હિસાબની પ્રમાણિક એડીટર દ્વારા તપાસણી થઈ તેને પ્રમાણિક બહાર અને ઓરીસા ... સટીફીકેટ સહિત તેને જાહેરમાં છપાવી પ્રદર્શિત કરે એ છે. નાનાં સેન્ટ્રલ પ્રોવીન્સીસ અને બીરાર ... ખાતા હોય ત્યાં તે તે સ્થળે દર વર્ષે બહાર પાડી વહીવટદારની દહી ... ૧૪૧ સહીથી ચટાડાય તે વહીવટમાં કુશંકા રહેવાને ઓછા સંભવ છે. પંજાબ ..૭૬૨૩ ગૃહસ્થ જીવન-લે. માવજી દામજી શાહ પૃ. ૬ મૂલ્ય ૧૧૮૦૦ ત્રણ આના.) આમાં જે ગૃહસ્થાશ્રમમાં સાનન્દ સદન, સુધી સુતે મધુભાષિણી કાન્તા, સધન સન્મિત્ર, સ્વપત્નિમાં રતિ, આજ્ઞાં જૈન કોમ પોતાના ધર્મના અનુયાયી વધારવાને જીવ કિત સેવક, આતિય. પ્રભપુજન. પ્રતિદિન મિાનપન. સાધના તોડ મહેનત કરે છે. પરંતુ આવી રીતે પોતાનાજ જ્ઞાતી સંગ હોય તે તેને ધન્ય છે એ સંત શ્લોક છે ને તે પર બંધુઓ બીજા ધર્મોમાં ભળી જાય છે, તેના કારણે શોધી ટુંક વિવેચન છે. કાઢવા પ્રયત્નો થવા જોઈએ અને તેના ઉપાય શોધી કાઢવા મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજીનું જીવનચરિત્ર.-ગ્ન. સૈન ધ જોઈએ. જે આ બાબતમાં ધ્યાન આપવામાં નહિ આવે તો ભવિષ્યમાં જેનેની સંખ્યામાં ધાર્મિક તેમજ વ્યવહારીક પ્રસારક સભા. કિં. જણાવી નથી). સં. ૧૯૪૯માં વૃદ્ધિચંદ્રજીનો દષ્ટિથી વધુ ઘટાડે થવા સંભવ છે. ભાવનગરમાં સ્વર્ગવાસ થશે. પંજાબમાં મૂત્તિપૂજક સાધુઓને વિહાર પ્રાયઃ મળે નહિ અને સ્થાનકવાસી સાધુઓને ઉગ્ર અને હાલમાં સાંભળવામાં આવ્યું છે કે ફાગણ વદી ત્રીજના પ્રખર વિહાર થતજ ગમે એટલે મૂર્તિપૂજકે મૂળ હતા તે રોજ અમદાવાદ મુકામે સાધુસમેલન થવાનું છે. અને સ્થાનકવાસી બનતા ગયા. બુટેરાય તે મૂળ સ્થાનવાસી સાધુ આ એક ધાર્મિક પ્રશ્ન હોવાથી મુનિમહારાજે જરૂર આ ને તેના શિષ્ય મૂળચંદજીએ સં. ૧૯૦૩ માં મહપત્તિ માટે બાબત ચર્ચ છે અને પિતાના અનુયાયીઓ બીજા ધર્મમાં બાંધવાનું છોડી પ્રતિમામાં પ્રતીતિ દર્શાવી. ૧૯૦૮ માં જતા કેમ અટકે તેવા ઉપાયો હાથ ધરવા કોશિશ કરશે. પંજાબના લાહોરના રામનગરના ઓસવાળ કૃપારામે ૮ વર્ષની નરોતમ બી. શાહ વયે બુટેરાયજી પાસે દીક્ષા લીધી વૃદ્ધિચંદ્ર નામ સ્વીકાર્યું. સં. ૧૧૯૧માં ગુજરાતમાં આવ્યા પછી પંજાબે ગયા નથી, - નીચેના પુસ્તકો વેચાતાં મળશે. ત્યાર પછીનાં ૩૮ ચાતુર્માસમાં લગભગ અધો ચાતુર્માસ ભાવનગરમાં ગાળી ભાવનગરની પ્રજાને લાભ આપે છે. તેમનાં શિષ્ય શ્રી ન્યાયાવતાર ... . ર. ૧--૦ “પછી હાલ વિજયનેમિસુરિ અને સન્મિત્ર મુનિશ્રી કપુરવિજય જન ડીરેકટરી ભાગ ૧ લે .. .. . ૦–૮–૦ વિદ્યમાન છે. સામાન્યરીતે જીવને ઠીક લખાયું છે. જીવનમાં કઈ અદભુત કે રોમાંચકારી બનાવે નથી. વિકમ વિસમી રૂ. ૧–૦–૦ સદીના પૂર્વાર્ધની જૈન સમાજની સ્થિતિ જાણવા માટે આ , ” ૧ તાંબર મંદિરાવળી રૂ. ૦-૧૨-૨૦ જીવનચરિત્ર ઉપયોગી છે. , ગ્રંથાવળી ... ... ... રે. ૧–૦-૦ ધાનેરામાં અપૂર્વ ઉત્સવ અને સ્વ. સુરજમલ ગુર્જર કવિઓ (પ્ર ભાગ). રૂા. ૫-૦–૦ નિવાપાજલી-કે જેનું અવલોકન ૧૮-૧-૩૩ના અંકમાં - મ - ભાગ બીજો .. રૂ. ૩–૧–૦ લીધું છે તે કિં. પાંચ આના. અને એક આને ટપાલને , સાહિત્યને ઇતિહાસ (સચિત્ર) .. . -૦—૦ બીડવાથી ધાનેરા સં. વ્યા. અને ભા. સમિતિ દુકાન નં. ૧૫૮ (સી) ન્યુ રાસ રેડ મુંબઈ છે ત્યાંથી મળી ચૂકશે. લઃ-શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ. ૨૯, પાયધૂની, મુંબદ' 3. Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧-૩૪. –જૈન યુગ 111 E ઉપવાસ અને દેહદમન, જૈન સંતની બલિહારી : મહાત્માજીના વિચાર, એક નિવૃત્તિપરાયણ શાંતિશોધક આત્મા અનેક સાધુતેમના સરનામે આવેલા બધા પત્ર નહિ પણ કેટલાક , એનાં દર્શન-સમાગમ કરવા પ્રવાસે નીકળી બને તેટલું ખાસ ખાસ પત્રા હજુ પણ મહાત્માજીનાં કાને પહોંચાડવામાં આવે છે. એવા લોકોના જરૂરી પત્ર પણ આવે છે કે ફરી જણાવે છે કે – જેમાં ગાંધીજીની આધ્યાત્મિક સલાહની જરૂર હોય છે. ઘણે સ્થળ જઈ સંતોનાં દર્શન કર્યા, અનેક ખેંચાણ તેવા પત્રો પણ તેમની પાસે મૂકવામં આવે છે. થયું, દશા-વાણી ને ચેષ્ટાં જેવાં–શાંતિ મળી, છતાં એક મિત્રે ઘણા ઉપવાસ કરી નાંખ્યા, તેને આત્મ પાંચમા આરાનું પરિબળ ઘણું સ્થળે ઘણી વ્યક્તિ પર દર્શનની લગની લાગી હતી અને તે માટે ઘણા પ્રયત્ન વતી રહ્યું છે ને વીરવચનની સત્યતા પ્રકાશી રહી છે. કર્યા અને દેહદમન પણ કર્યું. પછી તેના એક પત્ર આ જિજ્ઞાસુને આગળ વધવાની ધગશવાળાને તે સર્વત્ર તેમાં પોતાની દિનચર્યા જણાવી હતી. વળી લખ્યું હતું આનંદ ને સુખ જ છે. મને ઘણો આનંદ છે–પૂર્ણ કે તેણે બાર વર્ષ સુધી માનવ્રત ધારણ કર્યું છે. વારંવાર અપ ણતાનું સ્થાન હછ શોધી રહ્યો છું. મેં હૈ સો સોના પંદર પંદર દિવસના ઉપવાસ કર્યા છે અને હવે માત્ર કાચ ન ચ અધિકાર પર યોગ્ય છે ને મારે ધાણું લેવાનું હતું તે મળી. લેટ અને પાણી પર પિતે રહે છે. માન માટે પાતળા તારથી રહ્યું છે, પણ જિઓ દીઠ ભાવ મિટે, એ તે મિલા છેક સીવી લેવાની પણ વાત તેમાં લખી હતી. ગાંધીજીએ નહિ. પરીક્ષામાં કચાશ રાખું તેવો નથી છતાં છદ્મસ્થ જે ઉત્તર આપે, તે હીંદીમાં છે તેનું ગુજરાતી કરી ની હી ખરો-લાભ ઘણું છે.............નાં દર્શન થયાં છે. સર્વ સાધાના હિતાર્થે નીચે આપવામાં આવ્યો છે?— આન દ છે, વધશે ને ટકશે. ‘ઘણા મહિના પછી આપને પત્ર મળવાથી ખુશી ફરવાનું આ ભવે આવી રીતનું છેલ્લું છે. પ્રવાસને થઈ, તેને વાંચી દુ:ખ પણ થયું મારે દ્રઢ વિશ્વાસ છે કે આ પત્ર પણ આપને છેલ્લે હાથે. નિજ ગુણની શોધ આત્મદર્શનનો જે ઉપાય અ.પે વિચાર્યો છે, તેથી આત્મ- કરનાર વ્યકિતની ખામી જણાય છે. વ્યવહાર મેં દર્શન થઈ શકતું નથી હોઠ સીવી માને ધારણ કરવું તે મર્યાદા ઘણી વિસ્તારી છે. નિશ્ચય ધર્મ ઘણાજ ગણું થઈ કંઈ માન નથી, જીભ કાપી નાંખવાથી પણ કાઈ માની રહ્યા છે તો ઘણી જગ્યાએ છે પણ નહિ. છતાં જૈન સંત થઈ શકે છે, પરંતુ તે મન નથી, બલવાની શક્તિ હોવા તો જૈન સંત જ છે. જેનેતર કરતાં આ સંત અનેક છતાં પણ જે સહજજ માન રાખી શકે છે, તે માનધારી રીતે વંદનીય છે.' ૭-૧૨-૩૩. છે. આ૫ જે તપ કરી રહ્યા છે, તેને ગીતામાં તામસી તપસ્યા કહી છે. કાચા લોટ ખાતે વૈદ્યકશાસ્ત્રથી વિરુદ્ધ છે. શાંતિનાં સ્થળે. ધર્મશાસ્ત્ર પણ એવું કરવાનું કહેતું નથી; જો આપ ઉપરના મહાનુભાવ ૨૪૧૨-૩ ના પત્રથી જણાવે કાચું જ ખાવા ઈચ્છતા હો તો ફેલ આદિ ખાવાં. દૂધ-દહીં ? પણ જે તે વળી વિશેષ સારું ભોજન થઈ શકે. મને લાગે છે કે આ પ્રપંચથી આ૫ છુટા થાઓ તો સાર'. “ જગતમાં અત્યારે તે શાંતિનાં કહેવાતાં સ્થાને કબીરના નીચે લખેલા ભજનનું મનન કરે. આશ્રમમાં યા ઘણાં થયાં છે, એટલે જગત પોતે જે શાંતિનું સ્થાન જ્યાં ઠીક લાગે ત્યાં શાંતચિત્ત થઈ રહો અને કાઇ સેવા સ્વાભાવિકતાથી થઈ શકે છે છતાં તેમને હચમચાવી ધણુ કાર્ય કરો. એમ કરતાં થકાં જે ભાગ્યમાં આવ્યું તે રૂપાંતર આપી શાંતિનાં સ્થાને સ્થપાયાં છે તે વાસ્તવિક સહજ જ આત્મદર્શન થઈ જશે.” આ ભજન આ રીતે શાંતિનાં સ્થાન થવા સંભવ છે છે. હાલનાં પ્રમાણે છે: સ્થાને જોઈને તે મારા જેવાને તો દેહરાગ વધતો હોય સાધો ! સહજ સમાધિ ભલી. એમ જણાય છે. જેને ગુણસ્થાન મે ચડવું છે તેને ગુરૂપ્રતાપ જા દિવસે લાગી દિન દિન અધિક ચલી ભક્તિને નામે, આવા માર્ગ લેવાય છે તે બહુ લાંબા જહં–જહં ડોલું તે પરિકમ્મા જે કછુ કરૂં સો સેવા ગાળાના, ગુંચવણવાળા ને વખતે પાછા હઠાવનારા થઈ જબ સોઉં તબ કરૂં દંડવત પૂજું ઔર ન દેવા જાય છે. ૧૩ માં ગુણસ્થાનકની વાત ઓર છે. તે સ્થાન કહું સો નામ સુનું સો સુમિરન ખાઉંપીઉં સો પૂજા પહોંચવા માટેનાં ત્યાગ-વૈરાગ્ય ઊંડાણવાળા જ જોઈએ, ગેલ ઉજાડ એકસમ લેખું, ભાવ મિટાવું દુ નહિ તો આશ્રમોને નામે, અસલની ગાંગા-ભગતની જગા આંખ ન મંદુ કાન ન રૂંધું તનિક કટ નહિં ધારું જેવું થઈ જાય છે. મને મારો અત્યારના સમયે વ્યકિતગત ખુલે નન પરિચાનું હંસિહંસિ સુન્દર રૂપ નિહા, અભિપ્રાય આપવા દેશે ને તે પર સમભાવે જોશે. સબદ નિરતરસે મન લાગા, મલિન વાસના ત્યાગી બાળ વેને ચડાવવાને નામે જે આ થઈ રહ્યું છે ઉઠત બઠત કબહુ નહિ . એસી તારી લાગી- તે, અને હજારો વર્ષનાં દેરાંમાં એ કેર છે. દેરામાં (ચૈત્યમાં) ક, કબીર યહ ઉનમનિ રહની, સો પરગટ કરિ ગાઈ થાણાથપ્પી રહેનાર વર્ગ, વૃદ્ધ, વીર કે રોગી-એશન દુખસખસે કોઈ પરે પરમપદ, તેહિ પદ રહા સમાઈ સાધો! માટે હતા ત્યારે અહીં સા સંસારીઓ, વા સંસાર સાથે [ “હરિજન'માંથી ] ને સાથે રહી શકે તેમ ઇચ્છનાર માટે જ હોય એમ Page #22 -------------------------------------------------------------------------- ________________ – જૈન યુગ-- તા. ૧૫-૧-૩૪. જણાય છે. હું ધારું છું કે આ મારા વિચાર આવતી બચપણુમાં આપણે આપણા બધા શરીર અને મનની કાલે નહિ કરે--અનંત તર્યા છે તેનાં વૃનામાં આવાં મદદથી બધી ઇંદિની પુરેપુરી શક્તિ અને ઉત્સુકતાની સાથે આશ્રમે આવતાં હોય એમ મને ભાસ્યું નથી. પણ શિક્ષણ લઈએ છીએ. પરંતુ આજકાલની શાળાઓમાં જતાંજ ગુફાઓ, પવાડો, વૃક્ષો, વન, સ્મશાને, વગેરે અનુભવવામાં સજનાં આ દ્વાર બંધ થઈ જાય છે. આપણી આંખે છે. એક તો પંચમકાળ અને તેમાં આવી ઘટના . અક્ષરોને જુએ છે. આપણું કાન ન સમજી શકાય એવા પંચમકાળની વહેલી વહેલી પૂર્ણતા કરે તેવું ભાસે છે. પાંડેને સાંભળે છે, પરંતુ આપણું માનસ પ્રકૃતિના હદય છતાં યુવક વર્ગ આવી સ્થિતિ વધુ ઇચ્છે છે તે પણ હું દેશથી સતત પ્રવાહિત થકી વિચારધારાથી સિંચિત થતાં સમજી શકું છું-મને તે અત્યારે મારી પોતાની શાંતિ, નથી. આનું કારણ એ છે કે આપણુ શિક્ષકેની બુદ્ધિ એમ મારા ઘરમાંથી જ વિશેષ મળી શકશે એમ લાગે છે, અને સમજે છે કે આ બધી વાતે વિતકારી છે, મૃઢતાને ઉપજાતમને પણ ભલામણ કરું છું-સંપૂર્ણ શાંતિ મેળવવાનાં થનારી છે તથા તેનાથી કોઈ મહાન ઉદેશ સિદ્ધ થ નથી. સ્થાન તે મેં' ઉપર કયાં છે, મને શાંતિ શોધતાં આવ. મનુષ્ય શિક્ષક જીવનની શિક્ષામાં નહિ, પરંતુ કૃત્રિમ તથા ડતી નથી એમ ગણે તો તેમાં તમે મુખત્યાર છો પણ અહીં તહીંના પાઠમાં વિશ્વાસ રાખે છે તેથી બાળકની એટલું યાદ રાખશો કે હું તે શાંતિ થઈને નવા શરીરમાં બુદ્ધિને સમરત વિકાસ કેવળ અટકી જય છે એટલું જ નહિ પ્રવેશીશ.” પરંતુ તેને ધિત કરી નાંખે છે. પ્રકૃતિ એ શ્રેજીમાં શ્રેષ્ઠ આચાર્ય છે, પરંતુ માનવ શિક્ષક પગલે પગલે તેને પ્રતિરોધ કરે છે, શિક્ષણ સંબંધી કવિ સમ્રાટ રવીન્દ્રનાથના વિચારે. જે મહાન સંસારમાં બાળકને જન્મ લીધું છે તેના મારી ધારણા એવી છે કે વિદ્યાર્થીને પ્રાકૃતિક દ્રશ્ય આદિથી ઘેરાયેલા સ્થાનમાં રહેવું જોઈએ. શિક્ષણની દ્રષ્ટિએ પ્રભાવને ગ્રહણ કરવાની સંજ્ઞા તેમનામાં રહે છે. તેમની તેનું વિશેષ મહત્વ છે. તેની બુદ્ધિને અહીં તહીં વિચારવા જેવી ઉપચેતના સચેટ રહેતી અને હમેશાં કાંઈક ને કાંઈક શિક્ષા ગ્રહણ કરતી કરતી તે જ્ઞાનના આનંદનો ઉપભેગ જોઈએ કે જેથી આજનાં ઘટનાઓ અને પ્રજને પિતાની કરે છે. તેના નિદિય માનસની આ સચેતન જ્ઞાન ગ્રાહકતા મેળે જાણી લે અને તેથી આશ્ચર્યચકિત થઈ જાય બાળક માટે આ સર્વોત્તમ શિક્ષા પદ્ધતિ છે, પરંતુ આજ કાલની કંઇપણ પરિશ્રમ વગર તેને ભાષાએ સમજવામાં સહાયક. પ્રચલિત શાળાઓમાં શું થાય છે? દરેક દિવસે એજ સમયે થાય છે. તે જ્ઞાનગ્રાફતા ભાષાઓ સમજવામાં અને આત્માનું પ્રકટીકરણ કરવામાં સહુથી કઠણ અને વિષમ તેજ પુસ્તક તેમની સામે રાખી શિખવવામાં આવે છે. તેનું સાધન છે અને તે અનિર્વચનીય વિચારે તથા ભાવવાચી ધ્યાન પ્રકૃતિના આકરિમક ચમકારોમાં કદિ પડી શકતું નથી. લક્ષણેથી પરિપૂર્ણ રહે છે. કલ્પનાના સ્વાભાવિક ગુણની (આજ કારણે પ્રકૃતિનાં દ્રથી ભરેલા એવા સ્થળમાં તે હેતુપ હોઇ તે શબ્દોના અર્થને જાણી લે છે કે જેને પોતનું શાંત નિકેતન-વિશ્વભારતી વિદ્યાલય કાઢક્ષ છે કે જેમાં આપણે સમજાવી શક્તા નથી. બાળકો માટે જલાને અથ જૈન ફિલસુફી આદિ માટે શ્રી જિનવિજય એક અધ્યાપક છે. ગે છે તે જાણવું સહજ થઈ શકે છે, પરંતુ “લ” એ સરલ શબ્દ સાથે કયા વિચારને સંબંધ છે તે માટે અત્યંત કઠિન થઈ પડે છે. તથાપિ તેમનાં ઉપચેતન માનસની અસાધારણ બનાના કારણે તે આવી કઠિનાઈઓ મુમતાથી દૂર કરે છે. ૧ હે નારી! તું ઘરની માલિક બની જાય અને ત્યાં આ મોર તથી પૂર્ણ આ મહાન સંસારને પરિચય તેમને જેટલા પુરૂ હોય તેમની સાથે રાણીઓની સમાન વાતચીત સુલભ અને સુખદ થાય છે. આવા મહત્વપૂર્ણ સમયમાં નિવ, નીરસ અને વિશ્વની સંગતિથી અલગ એવી શાળાઓ શપ કારખાનામાં, મરેલા ૨ પિતા, ભાઈ, પતિ અને દીયર જે પિતાનું કલ્યાણ પુલની ની પુતલિ સમાન, ધરતી પણ ભાહીન છે તે તેણે એમ કરવું ધટે કે પિતાની પુત્રી, બહેન, સ્ત્રી સંકદ દીવ લેની અંદર બાળકનું જીવન લાવવામાં આવે છે. અને ભાભીનું કદિ અપમાન ન કરે. જ્યાં સ્ત્રીની પૂજા થાય સંસારથી આનંદ લેવામાં જરાન ગુણ સાથે આપણે જેમ છે ત્યાં દેવતા વાસ કરે છે. અને જયાં તેની પૂજા નથી થતી થાય છે; પરંતુ આજકાલની શિક્ષાપ્રણાલી આ આનંદ દેનારી ત્યાં સર્વ પ્રકારના ઉત્તમ કમ ૫ણુ નિફલ થઈ જાય છે. પ્રતિભાનું દમન કરે છે અને નિયમાનુશાસન નામની શકિત તેને બગાડે છે. બાળકનું મન સદંત પ્રકૃતિ દેવી સાથે સ્વયં મનુસ્મૃતિ જ્ઞાન મેળવવાને માટે તત્પર, રથમ અને ઉસુક રહે છે, પરંતુ ૩ નારી પુરૂષની અર્ધાગના છે. તેને સાથી મેટ મિત્ર નિયમાનુશાસન (ડીસીપ્લીન’) આ ઋત્તિને નિપ્રણ બનાવી છે, ધર્મ, અર્થ, કામનું મૂળ છે. જે તેનું અપમાન કરે છે દે છે. સંપ્રધાલયના પ્રદર્શનમાં નિર્જીવ મૃત્તિ એની પેઠે આપણે તેને નારા કાલ કરી નાંખે છે. મહાભારત બેસી રહીએ છીએ અને હિમની શિલાઓને વર સાદ પડે તેવી રીતે આપણા પર પાપ ફ્લેશન) ને વરસાદ ૪ નારી વનને રાજમહેલથી પણ વધુ સુંદર બનાવી વરસાવવામાં આવે છે. ૨માયણ, ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીનું મહત્વ. Page #23 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧-૩૪. –જન યુગ ૧૧૩ ૫ આખા વિશ્વનું રાજય મળી જાય, પરંતુ સ્ત્રી ન ૧૨ પત્નીની સુષ્ટિમાં દેવી પ્રકાશ છે, તે એક મધુર નદી હોય તે પુરુષ ભિક્ષકથી પણ બુરી છે. તેનાથી તે જે કંગાળ છે કે જ્યાં પતિ પિતાની તૃષા નિવારી શકે છે અને પિતાની બે દિવસ પરિશ્રમ કરે છે અને સાંજે બ્રોનું મુખ જોઇ ચિંતા-ખથી મુક્ત થઈ શકે છે. પુસ્થામાં પત્ની હેવી બધું દુખ ભુલી જાય છે તે લાખગણે પ્રસન્નચિત્ત છે. તે પ્રજની સર્વ કૃપાઓમાં મોટી કંપે છે. તે પતિને માટે કાઉપર. દેવી છે, સકલ ગુણની મૂર્તિ છે, હીરા છે, મોતી છે, દેલત ૬ ટકા કવિઓએ આને માટે ગમે તે કહી તેને છે. તેના સ્વરમાં તેને મધુરતા મળે છે, અને તેના ખુશ બદનામ કરી છે. તેઓ કહે છે કે સ્ત્રી એક ભારે આફત છે, ચહેરામાં આનંદ દેખાય છે. જેરેમી કેલર. રવયં ખરીદેલ રોગ છે, સર્પ સમાન ઝેરથી ભરેલી છે અને ૧૩ તારૂં વગ તારી માના ચરણે નીચે છે. ધરને દુખમય બનાવનારી કાળી રાત છે, પરંતુ આ મૃત હજરત મહમદ. કવિતાને કે કટઃક્ષ છે, આ અસાર સંસારમાં બીજા બધા પદાર્થ તો પરિશ્રમથી પ્રાપ્ત થઈ જાય છે, પરતુ સુલક્ષણા ૧૪ ભારત વર્ષને ધર્મ તેના પુત્રએ નહીં પણ પુત્રસ્ત્રી કેવલ પ્રભુકૃપાથીજ મળી શકે છે, જેને એવી સ્ત્રી હોય તે એની કૃપાથી સ્થિર છે, જે ભારત રમણીઓએ પિતાને ધર્મ કદિ દુખને દુખ સમજતે-ગતો નથી. મને તે એ રિકવાસ છેાડ્યું તે આજ સુધીમાં ભારત નષ્ટ થઈ ગયું હોત. છે કે જો સંસાર સ્ત્રીઓના કહેવા પર ચલાવાય તે દુનિયા દયાનંદ, સ્વર્ગપુરી બને. ૧૫ જે પારકી સ્ત્રીને પાપની આંખોથી જુએ છે તે પરમાત્માના માધને જણાવે છે અને પિતાને માટે નરકને ૬ આ પાળેલા કુતરાથી અધિક નિમકહલાલ, મહેલના રસ્તે સાફ કરે છે. રામતીર્થ, સ્થંભથી વધુ સુદ્રઢ છે. ભરદરિયે મેતના પંજામાં ફસેલે ૧૬ કોઈ સ્ત્રીના સ્ત્રીત્વને ભંગ કરવા કરતાં પહેલાં મનુષ્યને કિનારો જેલે હાલો હોઈ શકે તેથી અધિક સ્ત્રી, મરી જવું બહુ ઉત્તમ કામ છે. કોઈ સ્ત્રીને પાપકર્મથી વહાલી છે. બુઢા પિતાની આંખમાં નાના પુત્ર જેટલા સુંદર અચાવી લેવી તે મોટામાં મોટું તીર્થ છે. મહાત્મા ગાંધી. દેખાય છે તેથી વિશેષ સુંદર સ્ત્રી છે. કાળી રાત પછી આવતા સુપ્રભાતથી પણ અધિક તિર્મયી રહી છે. રણમાં તરસથી મુંઝાતા મનુષ્યને માટે પાણી જેટલું મીઠું હોઈ શકે તેથી (૫૪ ૬ થી ચાલુ) વધારે મીઠી સ્ત્રી છે. ' યંગ. કેન્ફરન્સ ઓફિસ તરફથી દ્રઢ સાહેબ અહીં આવી અમદાવાદ જાય તો ઠીક થશે એમ તેમને જણાવતાં ૮ નારીનું મહત્તવ માનું છું તે એટલા માટે નહિ તેઓએ પત્ર લખ્યો છે કે ૧ લી તારીખે ગેડવાડ પંચાએ કે તેને વિધાતાએ સુંદર બનાવી છે, હું તેના પર પ્રેમ એટલા મહારાજશ્રીને બામણવાડ મળી અભિનંદન પત્ર અર્પણ. માટે કરતે નથી કે તે પ્રેમ માટે ઉત્પન્ન કરવામાં આવી છે. કરેલ છે તે એક જનરલ મીટીંગ થઈ તેમાં સાત પરંતુ હું તેને એટલા માટે પુજનીય માનું છું કે મનુષ્યનું જણની કમિટી નીમાઈ છે કે જે કોન્ફરન્સ અને આણંદજી કલ્યાણજીને મળે: અને તે પ્રમાણે ૧૪ મી તારીખે અમદામનુષ્યત્વ માત્ર સ્ત્રીથી જીવતું છે. લેવેલ. વાદ જવાનું ને ત્યાં કેન્ફરસવાળાને બોલાવવાનું નક્કી ૯ સંદર્યથી સ્ત્રી અભિમાની થાય છે. ઉત્તમ ગુણેથી થયુ તુ થયું હતું પરંતુ પછી કમિટીના સભ્ય અન્યત્ર રોકાઈ તુ પછી તેની પ્રશંસા થાય છે અને લજજાવતી થઇને તે દેવા બની જવાથી કંઈ બન્યું નથી, પણ તે સભ્યોને લઈ હું મુંબઈ કે અમદાવાદ જઉં એ વધારે યોગ્ય થશે.” આમ સતત જાય છે. શેકસપીઅર પ્રયાસ લેવાઈ રહ્યા છે. ૧૦ કીનાં નયનોમાં બે દીપક રાખેલા છે કે જેના એક ભાઈ એમ સૂચવે છે કે તીર્થ અંગે મુંબઈમાં પ્રકાશમાં સંસારમાં ભટકનાર ખેલા માર્ગને જોઈ શકે. મોટી જાહેરસભા બેલાવવી, સર્વ પક્ષી આગેવાન કાર્ય. વિલિસ, કતએનું એક વગવાળું ડેપ્યુટેશન મહારાણા શ્રી પાસે T મોકલવું, અને સાથે સાથે પૂ. ૫ગજશ્રી સાથે પણ ૧૧ વિશ્વાસ રાખે છે જેવા પ્રેમથી પિતા પિતાની કેવી રીતે કાર્ય લેવું તેની સલાહ લેવાય તો ઘણું સુંદર પુત્રીને જુએ છે તેવા પ્રેમથી કોઈ બીજે જોઈ શકતું નથી. છે. આ સુચના પણ સારી છે, જે કંઇ કરવું તે કોન્ફરન્સ પ્રીના પ્રેમમાં કામના છુપાયેલી રહે છે. પુત્રના પ્રેમમાં લાભ અને આણંદજી કલ્યાણજી તથા અન્ય રસ લેતા ભાઈએ છુપાવે છે, પરંતુ જે પ્રેમ આપણે પોતાની પુત્રી સાથે થાય સાથે મળીને એક નિર્ણય પર આવી તે પ્રમાણે કરવું એ સૌથી સારી વાત છે. અમે આશા રાખીએ છીએ કે છે તે દુનિયામાં બીજા કેાઈ સાથે થઈ શક નથી. એવા નિર્ણય પર આવી જવાશે. એડિસન. તંત્રી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ११४ -नयुग-- ता.१५-१-३४. न....वी.............................न બહાર પડી ગયેલ છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સચિત્ર. ___१४ १२५६ 卐ा म卐ि . ६-०-० अ५३:-श्रीयुत मोहन सा.की. से., बसेल. जी., 3८ . प्राश भने प्रान्ति स्थान:-- શ્રી જૈન વેતાંબર કોન્ફરસ, २०. पायधुनी, भुमन. 3. क्या यात्रा करने न जावें? अधिक यात्री पहुंच कर सेवा पूजा अपने हाथों से करना आर वहां से पण्डों का अस्तित्व मिटाना उचित है ? गत पौष कृष्णा १० ता० १५-१२-३३ को वरकाना जी के मेले पर गोडवाड़ प्रान्तीय श्री संघ की कमेटी यात्रा करना बन्द न करके यह प्रस्ताव होना चाहिये कि हुई और उसमें यह निश्चय किया गया है कि जब तक यात्रा करने अवश्य जावें परन्तु वहां एक पैसा न खर्चे। श्री केशरिया जी तीर्थ का फैसला अपने हक़ में न हो जाय जो सामान चाहिये वह अन्य स्थान से ले जावें 'धुलेवा' ग्राम से भी न लें । भंडार में पैसा न दें। केशरियाजी के सब तक उस तीर्थ की यात्रार्थ न जाय और उस तीर्थ के नाम पर बोली हुई रकम किसी दूसरे नगर के मन्दिर में भंडार आदि में एक पैसा भी न दें और न भेजें तथा जमा करा दें। आपना अधिकार व हक बताने के लिय पण्डो को पैसा इनाम देकर सहायता न दें"। केशरिया जी तीर्थ पर जाकर धरना देने से तो हमारे हक गोडवाड़ी जैन भाइयों के उत्साह की प्रशंसा करते . 1 हमें मिलेंगे। विश्वासघात करने वाले पण्डों का वहां से हुए हम उनसे यह निवदन करना चाहता हैं कि इस काला मुंह होगा लेकिन याद रखिगा यात्रा बन्द करने से प्रस्ताव पर पुनः दीर्घ दृष्टि से विचार करें। तीर्थ की यात्रार्थ उलटी हानि होगी। पण्डों का जोर बढ़ेगा। रहा सहा न जावें, यह बात समझ में नहीं आती है। तीर्थाधिराज अधिकार जाता रहेगा। हम तो कहेंगे कि यात्रा बन्द रखने शत्रंजय जी और श्री केशरिया जी तीर्थ के झगडे में आकाश का प्रस्ताव पास करके आप लोगों ने भारी भूल की है। पाताल का अन्तर है। उस समय पाळीताना केश में सब जगह एक ही हथियार काम नहीं देता। मुई का काम यात्रा बन्द करने से जितना लाभ दिखता था, इस समय सूआ नहीं कर सकता। आप लोंग दीर्घ दृष्टि से विचार श्री केशरिया जी के मामले में यात्रा बन्द करना उतना करें और अपन प्रस्ताव में इतना संशोधन कर दें कि ही हानिकर है। 'यात्रा करने जावें। ऐसा करने से ही काम बनेगा। संघ विचार कर कि उस समय झगडा था 'यात्री टैक्स' का और अब झगडा है 'मन्दिर की मालिकी का' ! वह ___ अन्य नगरों के भाइयों से भी हम नम्रता पूर्वक झगडा था 'राज्य से' और यह झगडा है 'पण्डों से' इस निवेदन करते हैं कि वह झगड़े के हर एक पहलू पर इस समय यात्रा बन्द करना अपने पैरों में आप कुल्हाडी विचार करें। 'झगडा झूठा, कब्जा सच्चा' वाली कहावत मारना है। पण्डे तो कहते ही हैं कि यह तीर्थ वैष्णवों का को ध्यान में लें। भंड चाल में आकर तीर्थ की यात्रा है, रिषभदेव जी उनके छठे अवतार है. जैनियों का इसमें । हरगि बन्द न करें। कोई हक नहीं है। अब आप विचार करें कि हमको एस जवाहरलाल लोढा सम्पादक, मौके पर तीर्थ को छोड बैठना उचित है या अधिक से श्वेतांबर जैन Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Fress, 14, Pydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20. Pydhoni, Bombay. Page #25 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B 1996. તારનું સરનામું: ‘હિંદ સંઘ 'HINDSANGHA' | | નો તિથલ છે. છા જ 15 | The Jaina Duga. | (શ્રી જૈન શ્વેતાંબર કંન્ફરન્સનું મુખપત્ર). ' તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ, વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દેઢ આને. તારીખ ૧ લી ફેબરૂઆરી ૧૯૩૪. અંક ૧૮. નવું ૩ જી. આ વિષય સૂચિ ૧. ભૂકંપથી જૈન તીર્થોને પુગેલું નુકશાન કેં. . . ૧૧૫ ૪. વિવિધ વિષય:- બ્રાહ્મણની વર્ણાશ્રમ રચના, ૨, બિહાર ધરતીકંપ સંકટ નિવારણ, તબી. ૧ 11 મહાપુરૂની નિકટ જતા નહિ (સંગ્રાહક) તંત્રી. ૧, ૧૨૦ ૩. નોંધ:-મારો પ્રવાસ, લાલા કમલજીને . સ્વર્ગવાસ, દેશી રાજ્યની રક્ષાનું ભિલ, સાંપ્ર ૫. પરિષદ્ કાર્યવાહી:-શ્રી કેશરીયાજી અંગે ઠરાવ દાયિક ઝનુને વાળેલું સત્યાનાશ અને પતિ વિગેરે કૅ સ ઑફિસ. પૂ. ૧૨૨ ધારક જૈન ધર્મ ... તંત્રી પૃ. ૧૧૭ થી ૧૨૨ ન શ્રી જૈન શ્વેતાંબર કંન્ફરન્સ. શ્રી જૈન શ્વેતાંબર કાચ ગુણાયા-ધર્મશાળાઓમાં ફટ પડી છે. ભાગલપુર-મંદિરનો કેટલેક ભાગ પડી ગયું છે. કેટભૂકંપથી જૈન તીર્થોને પુગેલું નુકશાન. : લાકમાં પડી છે. ધર્મશાળાને નુકશાન પહોંચેલ છે. બિહાર અને ઓરીસામાં આવેલાં આપણાં પવિત્ર ચંપાપુરી—એક જુના મંદિરનું શિખર નીચે આવી તીર્થોની હાલત જાણવા માટે પુછપરછ કરનારા પત્રો અને પડયું છે. કેટલીક મૂર્તિઓ ડબર (ડેબરી) નીચે દબાયેલ છે તાર કેટલેક સ્થળે કોન્ફરન્સ તરફથી મોકલવામાં આવ્યા પણ સલામત જણાય છે, મંદિરને ઘણી માટે પડેલી છે.ધર્મહતાં તેમાંથી પટણાથી શ્રી ખુધીસિંહજી તથા કલકતાથી શાળાના કેટલાક ભાગ પડી ગયા છે. કેટલાકમાં ફોટો પડી છે. મહારાજ બહાદુરસિંહજી તથા બાબુ રાયકુમારસિંહજી સંમેતશિખરજી–બહુ નુકશાન નથી. મધુવનના એક તરફથી જવાબરૂપે જે હકીકતે મળી છે તે જાહેર જાણુ મંદિરની દિવાલમાં કાટ ૫ડેઢી છે ૫શ્વનાથજીની ટાંકના માટે સારરૂપે નીચે આપવામાં આવે છે. સભા મંડપમાં ફાટ પડેલી છે. તુ રીપેરની જરૂર છે. પટણા ધરતીકંપ ગંભીર હતા, નવા મંદિરને ઈજા થઈ લકવાડ- મંદિર અને ધર્મશાળાને ધણું નુકશાન થયેલ નથી. ધર્મશાળાને નુકશાન પહોંચ્યું છે. દાદાવાડીમાં છે. ધર્મશાળાને પેલો મજા પડી ગયેલ છે. કાકંદી અને ગુંબજ અને દિવાલને સખ્ત નુકશાન થયું છે. શેઠ ડુંગરના ખબર હજી મળ્યા નથી. સુદર્શન અને શ્રી સ્થળભદ્રજીની દેરીએ બચેલી છે પણ અજીમગંજના મંદિરમાં બેડું નુકશાન થયેલું છે. બેરેજીનું મંદિર પડી ગયેલ છે જે બાંધતાં રૂા. ૧૫૦૦ નું ભાગલપુરના મંદિરની મુતિએ સલામત જગ્યાએ લઈ ખર્ચ થાય એમ છે. કાઈ જાનને ઈજા થઈ નથી. જવામાં આવી છે. રાજગિર–ઉ રાજગૃહીમાં ધાણું નુકશાન થયું છે. શ્રી રાયકુમારસિંહજીના જણાવ્યા પ્રમાણે ઘણે આખી ધમ શાળાના લગભગ નાશ થ છે બીજા મજ- સ્થળે મિકતા અને જાનને નુકશાન થયેલું છે. કંડ શરૂ લામાં બધાં રૂ તેમજ પૂર્વ, પશ્ચિમના પહેલા માળના કરવામાં આવેલ છે અને જૈન શ્વેતાંબર સંધ તરફથી રૂમને ઘણું નુકશાન થયું છે. મંદિરમાં ગાદીને ભાગ સ્વયંસેવકો અને ચીજ વસ્તુઓ બીજી સંસાયટીઓની નુકશાન પામેલા છે તથા કેટલીક કટે પડેલી છે. ડુંગર સાથે મોકલવામાં આવે છે. એમ લાગે છે કે આ સમાર પરના મંદિરોને નોંધ કરવા જેવું નુકશાન થયેલ નથી. કામ પાછળ બેએક લાખ રૂપીઆની જરૂર રહેશે. પ્રતિમાઓ સલામત છે. લિ. સંધ સેવાકે,. શ્રી પાવાપુરી-જલમંદિર સલામત છે. બીજા બે મંદિ રણછોડભાઇ રાયચંદ ઝવેરી , રેમાં ફાટપડેલી છે. નરોત્તમ ધર્મશાળા તુટી પડી છે. બીજા મોહનલાલ ભગવાનદાસ ઝવેરી એમાં કાટ પડેલી છે. મુનિઓ અને ચરણ સલામત છે. મહામંત્રીઓ, Page #26 -------------------------------------------------------------------------- ________________ = = = -જૈન યુગ તા. ૧-૨-૩૪. જૈન યુગ. ૩ષાવિ સર્વસિષવ; સમુદ્રીતીય નાથ ! દgવઃ | દેશથી બહારની કંઈપણ મદદ સ્વીકાર્યા વગર પોતાનાં A સાધનથી નાશ પામેલ મિલ્કતાનો પુનરુદ્ધાર કરી શહેરેની न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विबोदधिः॥ પુનઃ રચના ધણી સુંદર અને ઉદાર રીતે કરીને જગતને અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે બતાવી આપ્યું હતું કે દેશભક્તિ કંઇપણ ઢીલ વગર ગમે નાથ! તારામાં સર્વ દષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક તેવી મહાન આફતને પહોંચી શકે છે અને જાણે કંઇપણ પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક બન્યું નથી એમ બતાવી આપે છે. પાન દેશ પાસેથી દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. . આપણા દેશની પ્રજાએ લંડ લેવા જોઈએ કે આપણે પણ ધારીએ તો મહાભારત સંકટમાંથી મુક્ત થઈ શકીએ. -શ્રી સિદ્ધસેન દિવાકર. આદર્યા અધુરાં રહે', તેમજ મનુષ્ય તે કણ માત્ર :એમ આવી અણધારી ઘટનાથી કુદરત બતાવી આપે છે; 'છતાં અભિમાની માનવ પોતાની બડાઈ, પદ, મે, તજતો નથી, અને વિશેષ ભવપરંપરાનું ભાતું બાંધે છે. { તા. ૧-૨-૩૪ ગુરુવાર. પોતાના કુટુંબ પર આવેલ ઘડી આફત માટે મનુ વને બહુ લાગી આવે છે, પણ આ દેશજને પર આવેલ બિહાર ધરતીકંપ સંકટ નિવારણ, ભયંકર આફત માટે તેને કંઈ ન લાગે તો તે કેટલી શ્રી મહાવીર પ્રભુ જે દેશમાં જન્મ લઈ વિચર્યા છે. " ભ ૨ દેશમાં જ વસઈ જ નિકુરતા ગણાય ? અને તેમણે જયાં ઉપદેશ આપી અનેકને તાય છે તે વિવાર કુદરતી આફત આવે છે તેમાં પણ કુદરતને શુભ દેશમાં કુદરતે હમણાં કાપ કરી ધરતીના કંપથી હજારો ઘરોને સકત હૈય છે. આપણા દેશનાં પાપની શિક્ષા રૂપે આવી તારાજ ક્યાં છે, હજર નરનારી તથા બાળકોનાં મૃત્યુ આફતે હોઈ શકે છે. આપણે બધા તે પાપનું પ્રાયશ્ચિત નીપજવ્યાં છે એટલું જ નહિ પણ ચાલુ કકડતી ઠંડીમાં અસંખ્ય કરી શુદ્ધિ કરીએ, પતિતનો ઉદ્ધાર કરીએ, માનવને હાથે માનવી અને રને અન્ન વિહોણાં કર્યા છે. રક્ષણ, સાધન થતા જુમેનું નિવારણ કરીએ અને સર્વત્ર સામ્યવાદથી અને વસ્ત્ર વગરનાં મનુગો ઉપર આવી પડેલું સંકટ વિદારવા સમભાવી વર્તન રાખી શુદ્ધ વ્યવહાર ચલાવીએ તે આપણી માટે આખા દેશના અન્ય પ્રાંતના વાસીએએ-રિક પ્રજાજને પ્રા. પ્રગતિના પંથે પરાધીનતા ટાળી આનંદમાં વિચરશે. પાતાથી બને તેટલો કાળે આપ જોઈએ. બિહારના અત્યારે ભૂકંપના આંચકાથી ધરણી ધ્રુજીને જે મહાન નેતા શ્રી રાજેન્દ્રપ્રસાદ બાબુએ આખા દેશને અપીલ અસંખ્ય માનવોનાં બલિદાન અપાયાં છે તેમને આપણે કરી છે કે મદદ કરવામાં વિલંબ કરશે તો પછીની મદદ સછવન કરી શકીએ તેમ નથી, પરંતુ તેથી જે અસહાય, નકામી છે, સેવા અર્થે માણસની જરુર કરતાં ધાબળીએ, દીન, નવસ્ત્ર, અને રોગથી ગ્રસ્ત થયેલા અસંખ્ય મનુષ્ય છે લુગડાં તેમજ નાણાંની જ વધારે છે. • તેને દરેક જાતની સહાય આપી સક્રિય સહાનુભૂતિ દાખવી અનિષ્ટ થયું છે તેને શેક કરતા રહેવાથી રહેલ છે. મનુષ્ય તરીકેની ફરજ આપણે સા બજાવીએ એ કર્તવ્ય અનિટની અસર દુર થતી નથી પરંતુ તે અસર નાબુદ કરવા માટે સતત પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આવા એક બાજુ અસંખ્ય દેશબંધુએ આ રીતે પીડાતા સંકટ પ્રસંગે દેશનાં માણસોની કસોટી છે. રાજયને પણ હોય ત્યાં બીજી બાંબુ આપણે ભેજનની નવકારશીએ. તેની જબરી કરજ પ્રાપ્ત થઈ છે તે તેણે બજાવવી જોઈએ. * અડાઈ મહાસ કે રથયાત્રાના વડાઓ કે મિટા અને તે બજાવશે, પણ તેના પર પર મદાર બાંધીને જલસાએ, ગીતગાન, રંગરાગ, વિશ્વાસ અને મિજમાનાં પ્રાએ બેસી રહેવાનું નથી. અહિંસા ધર્મના માટ ઉપાસ. ઉત્સવ કરીએ તે ન છે. તે સીમાં જે જે ખર્ચવા કને દાવો કરનાર નો પાતાથી બને તેટલી બધી ઈચ્છતા હાઇએ તે સવ અત્યારે આ પીડાતા ભાઈ બહેનને જાતની મદદ આપવા કટિબદ્ધ થશે. અને જરા પણ સહાય આપવામાં ખચવું એ ખરો શોભા છે; એમ થાય વિલંબ કર્યા વગર બાબુ જે પ્રસાદને તાબડતોબ પૈસા તે અહિંસા ધર્મને મર્મ સમજ્યા છીએ તે તાદશ મળે તેવી વ્યવસ્થા કરવા માટે શ્રી સરોજિની નાયડુ આદિ બતાવી શકાય. નેતાઓની બહાર પડેલી અપીલન સતિષકારક જવાબ આપશે. શ્રી મહાવીર પ્રભુની જન્મભૂમિ અને વિહાર વિવાર પ્રાંતમાં ધરતીકંપથી આવી પડેલા સંકટના નિવારણ વાંચકોને યાદ હશે, થોડાં વર્ષ પહેલાં જાપાનમાં અર્થે ફંડમાં યથાશકિત સર્વે ભાઈ તથા બહેન નાણાં શ્રી ભયંકર ધરતીકંપ થયે હતા ને કાબા આદિ કરવામાં રાજેન્દ્રપ્રસાદ બાબુ પર મોકલાવી આપશે એવી અમારી પારાવાર નુકશાન થયું હતું. આ મહાન પ્રજાકીય આફતને પહોંચી વળવા માટે જાપાનની સરકારે અને પ્રજાએ જાપાન Page #27 -------------------------------------------------------------------------- ________________ - અ = = તા. ૧-૨-૩૪. -જન યુગ ૧૧૭ શ્રી જિનચંદ્ર સૂરિ શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ શિવ્ય વાવ નેધ. સાધુકનિત ગણીનાં સમર્પિત&tt સકલ શ્રી સંઘસ્ય શુભ મારો પ્રવાસ–ગત નાતાલની રજમાં અમદાવાદ જઈ ભવનુ છે કથામસ્તુ છે ત્યાંથી વડોદરા એરીયેન્ટલ કોન્ફરન્સમાં જવાના ઈરાદાથી આ છપાતાં પુસ્તકે ઉપરાંત શ્રી જિનવિજય પાતે. તા. ૨૪ મી ડીસેમ્બરે અમદાવાદ ગયે અને શેઠ વાડીલાલ મુંબઈ યુનિવર્સિટીમાં ઠા. વસનજી વ્યાખ્યાનમાળામાં સારાભાઈ હેપિટલ પાસેના શેઠ હરિલાલ વાડીલાલના ગુજરાતની સંસ્કૃતિ ઉપર આપેલાં વ્યાખ્યાનો કે જે તે કાપડીઆ નિવાસમાં ઉતર્યો. હરિલાલભાઇ મસ્કતી માર- યુનિટ તરફથી છપાવવાના છે તે પ્રેસ માટે તૈયાર કરવામાં કેટના ઍન. સેક્રેટરી છે અને ઉદાર વિચારને, અનુભવી રોકાયેલ છે, ત્યાં ભારતી નિવાસમાં રહેતા પ્રસ્થાનના. અને સાહસિક વેપારી છે, તેમની પાસેથી અમદાવાદના તંત્રી શ્રી રામનારાયણ પાઠક અને શ્રી રસિકલાલ પરીખ આગેવાને તથા ત્યાંની જાહેર સંસ્થાઓ વગેરે સ બ ધી ઉપરાંત વડોદરા એ. કૅ. માં હાજરી આપવા માટે અમદાઘણી જાણવા ચોગ્ય હકીકત સાંભળી. મારી સાથે પ્રવાસ વાદ ઉતરેલા મહામહોપાધ્યાય રા. બ. ગારીશંકર ઓઝાઇ, કરતા તેમના ભત્રીજા અને મારા મિત્ર ૨. ચંદુલાલ ર. નહાનાલાલ મહેતા આઈ. સી. એસ. ને સમાગમ સકચંદ શાહ એડકેટ તેમને ત્યાં લઈ ગયા ને મને થયો તે દરેકને મારા લખેલા 'જૈન સાહિત્યને સંક્ષિપ્ત તેમને પરિચય કરાવ્યું તે માટે તેમના ઉપકૃત છું. આ ઈતિહાસની એક નકલ સમાલોચનાર્થે આપવામાં આવી. નિવાસમાં ઘર દેરાસર છે તેથી હમેશાં જિનપૂજા કરવાને તે જોઈ તે દરેક મહાશયે અતિ આનંદ વ્યક્ત કર્યો; આનંદ મળતો. ત્યાં એક પીતળની પંચતીથી પ્રતિમાં છેવિશેષમાં શાંતિનિકેતનમાં કાર્ય કરતા શ્રી વિપુશખર શાસ્ત્રી, કે જે અમદાવાદ સ્થપાયું ત્યાર પછી ૬૩ વર્ષ લગભગની અને પ્રેકે મણિલાલ પટેલનાં દર્શન પણ ત્યાં જ થયા. પ્રતિષ્ઠિત થયેલી છે એમ તેના પરના નીચેના લેખ ખરેખર શ્રી જિનવિજયજીના નિવાસ તે વિદ્વાનને અ પરથી પ્રતીત થાય છે – હેય નહિ એવું જણાવ્યું. અહીં ખબર મળી કે વડોદરા એ. કે માં પ્રવેશ થવાના પાસ ખપી ગયા છે અને સં. ૧૫૩૧ વર્ષે જ વ૦ ૧૧ સોમે અમદાવાદ તેથી પાક તેમજ પરીખળ જતાં અટકી ગયા છે એટલે વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય સં૦ જઈતા સુત સં૦ જેસા મેં પણ ત્યાં જવાનું બંધ રાખ્યું. સુત સં૦ વર્ણન ભા૦ ફદક પુત્ર સં૦ દેવા રૂપ પદ્માદિ યુતન સ્વશ્રેયસે શ્રી ધર્મનાથ બિલં કા પ્રવ્ર તપ ગહેશ અમદાવાદમાં ગુર્જર રત્નાકર કાર્યાલયના સંચાલક શ્રી સોમસુંદર મુરિ સંતાને શ્રી લક્ષ્મીસાગર રિભિઃ શ્રી શંભુલાલ જગશી તથા “જૈન તિ' સાપ્તાહિકના સામેના બંગલામાં પૂજ્ય શ્રી વિજયનીતિસૂરિ તે તંત્રી અને બાલગ્રંથાવલીના લેખક છે. ધીરજલાલભાઈને વખતે બીરાજતા હતા એટલે આ તેજ દિને તેમનાં પણ મળ્યો. ધીરજલાલભાઈ મુનિશ્રી વિદ્યાવિજય અને દર્શન કર્યા અને તેમની પાસેથી મુનિસંમેલન આદિ હિમાંશુવિજય પાસે લઈ ગયા ને ત્યાં મુનિસંમેલન આદિ વિષય પરત્વે કલીક હકીકત જાણી, પછી ભારતી નિવાસમાં અનેક વિષય સંબંધી વાર્તાલાપ થયે. આગ્રામાં શ્રી જઈ શ્રી જિનવિજયને મળ્યો. તેઓ છપાતાં ચાર વિજયધર્મસૂરિ પુસ્તક ભંડાર રાખેલ છે તે ઠીક છે, પણ પાંચ પુસ્તકાનાં પ્રકારનું સંશોધન કરતા હતા. તે પછી તે ગુજરાતમાં અમદાવાદ કે બીજા શહેરમાં અગર એક પુસ્તક કલ્પપ્રદીપ-તીર્થક જિનપ્રભસૂરિ રચિત મુંબઈમાં રખાયે હેત તો તેનો લાભ અનેક વિદ્વાને લઈ હતું તેની એક હસ્તલિખિત સુંદર પ્રત (બત્રાશ પાનાંની શકત એ વાત મેં જણાવી તેમાં ઉકત મુનિશ્રીએ સંમતિ દરેક પત્રમાં એકવીશ પંકિતવાળી) જે ત્યાં મેજુદ હતી દર્શાવી, તે ઉપરાંત તેની હસ્તલેખિત પ્રતોની સૂચિ મંગાવી તેના લખાવનારની પ્રશસ્તિ નીચે પ્રમાણેની ઉતારી લીધી જોવા મેકલવાનું વચન ઉદારતાથી આપ્યું. વળી તેમણે સંગ્રહ કરાવેલ પ્રશસ્તિઓ જેવા મને મુંબઈમાં મી હીરા-ઇતિ શ્રી કલ્પપ્રદીપ પ્રથ સમાપ્ત: છે : તે લાલ કાપડીઆએ પોતાને ત્યાં બોલાવ્યા પછી મહારાજની છે૯૦ | સંવત ૧૫૬૯ વર્ષે ચત્રા સંવત્સરે ! આવા ના છે એમ કહી જેવા નહિ આપેલ તે બાબતને રફેટ પણ માસે શુકલ પ્રતિપદ્ દિને સોમવારે પુનર્વસુ નક્ષત્રે તેમની પાસે થયા. સુધારા માટેનાં તેમનાં વ્યાખ્યાનની વરિસિંહપુર શ્રીમાલ જ્ઞાતીય બહકરા ગો માં કદર અમદાવાદ કરતું હતું એથી પતે તે ચાલુ રાખશે અને જિગદત પુત્ર પ્રવર પ્રાસાદ પાષધશાલાદિ પુકાર્ય મુનિસમેલનનું કાર્ય પદ્ધતિસર ચાલે અને વિજયવંતુ કરણ સાવધાન ચિ-ના સપ્તક્ષેત્ર સફલીકૃત નિજ વિતા નિવડે એ માટે પિતાથી બનતું કરશે એમ પણ તેમણે ધમ ધુરંધરા માં ભાન ભાર્યા વજલ પુત્ર એ કાંન વ્યકત કર્યું હતું. આ વખતે મુજસવેલી ભાસ’ કે જેમાં દેવગણ ભકત શ્રી શાંતિનાથ ચરણ કમલાર્ચનાસકતા શ્રી યશોવિજય ઉપાધ્યાયન ટૂંક ચરિત્ર છે તેની એક પ્રત મહું રાયમલ બાયો સરસતિ પુત્ર ચિરં૦ લવણસી શતિસાગરના ભંડારમાંથી પં, ભગવાનદાસને મળેલી તે ભણસી ક્રિ૦ ભા૦ કરમાઈ પ્રમુષ પુત્ર પરિવાર સહિતેન ધીરજલાલભાઈએ મેળવી મુનિશ્રી હિમાંશુવિજયને આપેલી મ0 રાયમલ શ્રાવણ સર્વ તીર્થકરુ૫ ગ્રંથ લેવયિત્વા અને તેના પરથી ઉપાધ્યાયની 6 વન રેખા લખવાનું સપનું; દરતઃ છે શ્રી ખતર ગએ, જય ભ૦ જિનભદ્રસૂરિ પદે તે વાત નિકળતાં તે આખી કૃતિ મને થારની પ્રાપ્ત થઈ છે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ –જૈન યુગ– તા. ૧-૨-૩૪. ને તેનો સાર મારા જૈન સાહિત્યના ઈતિહાસમાં પ્રકટ કર્યો છે સંવત ૧૯૨૧ શા ૧૭૮૬ પ્ર. માઘ માસે શુકલ છે એ તેની નકલમાંથી બતાવ્યો, એટલે મુનિશ્રીએ તે પક્ષે સપ્તમી ગુરુવાશરે અચલ છે કછ દેશે તેરા નગર કાર્ય મને સોંપવું યોગ્ય છે એમ જાહેર કરતાં તે પ્રત મને વા. ઉશ વ લઘુશ વીસરીયા મહેતા ગોત્ર શા અપાઈ ને તેનું કાર્ય મને ધીરજલાલભાઇએ સયું. (આ શ્રી ડોસા પડ્યામલ ભાયાં ઉમાબાઇ પુત્ર શ્રી હિરજી કાર્ય-પ્રસ્તાવના, સંશોધનથી પાડતર સહિત મૂળ કૃતિ, પાદલિપ્ત ના સિદ્ધક્ષેત્રે શ્રી ચંદ્રપ્રભ જિનબિંબ ભરાપિતા તેનો સાર, અને તે પર ટિપણી એના પચીસ પુસકેય ગઇ નાયક ભટાક થી છ રત્નસાગર સુરિશ્વરજી પ્રતિષ્ઠીત: શ્રી પૃદમાં તૈયાર કરી મુંબઈથી ધીરજલાલભાઈ પર મેકલી એ બે પ્રતિમા જમણી ડાબી બાજુએ છે તે પણ આપ્યું છે કે જે જુદા પુસ્તક છપાનાર છે. ] તેજ સંવતની ને તેજ આચાર્યની પ્રતિષ્ઠિત કરેલી છે. અમદાવાદ આવીને દે. બ. કેશવલાલભાઈ ધ્રુવને - આ ઉપરાંત એક ધાતુની પંચતીથી પ્રતિમા છે તે મળ્યા વગર કેમ ચાલે? બે દિવસ તેમને ત્યાં જઇ પર નીચેને લેખ છે:આગના દો, અપભ્રંશ ભાષા, પ્રેમાનંદનાં નાટંકા, વગેરે વિષય પર ધામું સાંભળ્યું, અને આનંદ લીધા. સં. ૧૬૨૮ વર્ષ વશીષ શુદિ ૧૧ બુધે શ્રી આશાપલ્યાં તારંગા પાસેના તારાદેવીના મંદિરની મરામત થવી શ્રી શ્રીમાલી જ્ઞાતીય ગાંડ સા રાજ ભાય સરિયાદ નુત જેએ એમ તેમણે ભાર દઈ જણાવ્યું. ભાલણની કાદંબ- સતિસવીર ભાથ સ૩૫ શ્રી કુથનાથ બિંબ કારિતં તપાફીના પૂર્વાર્ધની બીજી આવૃત્તિ છપાય છે ને ઉતરાર્ધનું ગરછ નાયક શ્રી ૫ હીરવિજયસૂરિ શ્રી વાય શ્રી ૫ વિજયસેનકાર્ય ચાલે છે, તેમજ અપભ્રશ પાઠાવલીનું કાર્ય શ્રી હરિ સહિતના પ્રતિષ્ઠિત શુભં ભદ(વનું કલ્યાણરતુ. મધુસુદન ભેદી સંગાથે તૈયાર થાય છે એ જાણ્યું. વિશેષ હવે અવસ્થાને લઈને તેમજ આંખે મોતીઓ છે તેથી બની આ દેરાસરના ઉપરના માળમાં દિગંબર મૂર્તિઓ રાખેલી છે, આ આશ્રમના નાયક શ્રી લલુજી ઉ લઘુશકે તેમ નથી એ પણ તેમણે વ્યકત કર્યું. સુખદ સાત દિવસ અમદાવાદમાં ગાળી મારા મિત્ર રાજ છે અને તે હાલ ઘણા જઈફ અને વાયુસ્ત શરીરના છે છતાં ઉપદેશ બપોરે અને રાત્રે આપે જય છે. રા. રમણિકલાલ સોલીસીટર આદિ સહિત અગાસ રાયચંદાશ્રમ જેવા ગયા. ત્યાં વસતા કારભારી રા. ચુનિલાલ તેઓ મૂળ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને ત્યારે શ્રી ધરમચંદ, તેના પુત્ર સેભાગ, ડો. ભાટે, શ્રી હીરાલાલ રાજચંદ્રને વેગ થતાં તેમના ઉપાસક બન્યા હતા. તેમણે જવેરી તથા શેઠ જેસંગભાઈ ઉજમશી અને સ. મણિલાલ ખંભાત અને અમદાવાદ વચ્ચેના પ્રદેશમાં ખુબ કરી કલ્યાણકને વિશેષ પરિચય થયો. એક અપૂર્વ લાભ એ. વિહાર કરી અનેક પાટીદાર-પટેલની સાથે ભળી ભજન થયો કે કાલહાપુરની રાજારામ કેલેજના ટ્રેન પ્રોફેસર કીર્તન કરી તેમનાં મન મેળવી પ્રભાવ પાડી વીતરાગ શ્રીયુત એ. એન. ઉપાધ્યે તથા ભાદરણની હાઈસ્કુલના જૈન ધર્મ પ્રત્યે રુચિવાળા કર્યા કે જેની સંખ્યા ત્રણ શિક્ષક પ્રાચીન ગુજરાતીના અથંગ અભ્યાસી રા. ચતુરભાઈ હાર લગભગ થાય છે એ ઉપરાંત છે. ભાર્ટ, શ્રી હીરાલાલ પુરુષોત્તમદાસ પટેલને અચાનક ભેટો થયો. પટેલછે તો ઝવેરી વગેરે અનેક જેનોને પોતાના અનુરાગી બનાવ્યા છે, તુત ચાલી નીકળ્યા પરંતુ ઉપાધેછે ત્યાં એક દિવસ અનેકને ચેથા વતની બાધા આપી છે; કેટલાકને બ્રહ્મચારી રહ્યા, તેથી તેમની સાથે જૈન સાહિત્ય, ઇતિહાસ સંબંધી અને બ્રહ્મચારિણી કરીને આશ્રમમાં રાખ્યા છે. “આણાએ ઘણી મીઠી અને આધાદજનક ચર્ચા થઈ. પત્રકાર સંબંધ ધો—આજ્ઞા એજ ધર્મ એ પરથી ભકિતને પ્રભાવ, હતો ને પ્રત્યક્ષ પરિચય થયું. તેઓશ્રી દરેક ભાષામાંના તેલમાં સપુરપને સમાગમ, સત્સંગ, સશુને પ્રસાદ થાય તોજ જૈન સાહિત્ય સંબંધી નિબંધોનું અંગ્રેજીમાં એક વોલ્યુમ સમ્યકત્વની રૂચિ અને શાસ્ત્રના જ્ઞાનની ખરી પ્રાપ્તિ વગેરે કાઢનાર છે અને તેમાં સંસ્કૃત ભાષા માટે પ્રોફે ચક્રવર્તી. શ્રીમદુરાજચંદ્રમાંથી ફલિત થતા સિદ્ધાંત તેમજ અધ્યાત્મ પ્રાકૃત માટે તે, તેમજ બીજી ભાષા માટે જુદા જુદા અને નિશ્ચય નયને ઉપદેશ ન્યા સતત વહ્યા કરે છે. વિદ્રાને નિબંધ લખનાર છે અને ગુજરાતી ભાષાના જે શ્રીમદ રાજચંદ્ર પુસ્તકનું વાંચન, તેમાંનાં પદનું ભજન સાહિત્યનું કાર્ય મને આપવા માટે પત્રવ્યવહાર તેમણે કર્યો 2 કીર્તન, તેમના આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ વગેરે કંઇને હતા. શુદ્ધ અંગ્રેજીમાં લખવાનું અને મને ભાવ બરાબર પ્રદર્શિત ને કંઈ સદેદિત ત્યાં થયાં કરે છે. આસપાસના અનેક કરવાનું વિકટ છે તેથી તે જોખમદારી લેવાની આનાકાની મેં ની ભાવિકજને ત્યાં આવ્યું જાય છે એટલે ભકિતના તત્વને ત્યાં જણાવી હતી; પાનું બ? વાતચીત કરીને તે કાય તેવા પ્રધાન સ્થાન છે; ને સાથે જ્ઞાનગેડી પણ થયાં કરે છે. મારી પાસેથી તેમણે અગાસમાં વચન લીધું. દેરાસરની નીચેના હાથાના ભાગમાં શ્રી રાજચંદ્રની અગાસમાં સ. ૧૯૮૮ માં દેરાસર કરવામાં આવ્યું પદ્માસનસ્થ પાષાણ મૂર્તિ રાખેલી છે. તે ઉપરાંત વ્યાખ્યાન છે ને પહેલા માળે કવેતાંબર પાપાણ પ્રતિમાઓ પાંચ હાલમાં પણ દેહ પ્રમાણે કાયાન્સર્ગસ્થ છબી છે ને ત્યાં રાખવામાં આવી છે તેમાં મૂળ નાયક તરીકે વચલી પ્રતિમા સર્વ ભજન કીર્તન થાય છે; વળી પણિ મા આદિ દિવસે શ્રી ચંદ્રપ્રભ જિનની છે, કે પાલીતાણાની કચ્છી કોઈ વખત આરતી અને મંગલદીવા ઉતારાય છે. તે વખતે ધમ શાળામાંથી મેળવી છે, તે પર પ્રતિકા લેખ નીચે સર્વે ભેગા થયેલા ખમાસમાણાં આપે છે. ને જેમાં માત્ર પ્રમાણે છે – જેવા આવેલ છે તેને પણ તે ક્રિયામાં બધાની સાથે Page #29 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૩૪. –જૈન યુગ ૧૧૯ શરમેભરમે સામેલ થવું પડે છે એ ખુંચે તેમ છે. બ્રહ્ન- રાજ્ય પર કડક ટીકા કરવી તે ગુન્હ સમાન અને સરકાર ચારિણીએ પાંચ ત્યાં રહે છે. બ્રહ્મચારિણીને આશ્રમમાં એવી ટીકા કરનારને ક્યારે છે ત્યારે ગિરફતાર કરી મુકદમ રાખવી એ એક ભારે પડતી વાત છે, પણ હવે તેમાં ચલાવશે. અત્યારસુધી દેશી રયાસની દુ:ખી પ્રજા કદિ કદિ ધારો કરવાનું મુકી દીધું છે એમ જણાવવામાં આવે છે. બ્રિટિશ ભારતનાં સમાચારપત્રમાં પિતાનાં કટ્ટનાં રૂદન કરી પિતાનું મન શાંત કયાં કરતી હતી, અને તેથી જનતાને જે લોકો તે આશ્રમ જેવા જાય તેમને ઉતરવા રયાસતન રહસ્ય કંઇક જણાતું હતું અને રાજાઓ પણ રહેવા માટે મકાન, પાગરણ, ખાવાપીવાની સગવડ વગેરે લેકમતના ભયથી કંઈક સચેત થતા હતા, પરંતુ આ કાનુરાખવામાં આવી છે. ત્યાં રહેતા જનની દિનચર્યા જોતાં નથી આવા લોનું પ્રકાશિત થવું મુશ્કેલ થઈ જશે અને ભકિતમાં, ધર્મગ્રંથ વાંચનમાં અને શ્રીમદ રાજચંદ્રના આપણા રાન મહારાજાએ પેટ ભરીને અત્યાચાર કર હાય મોટા પુસ્તકની વિચારણામાં તેમજ વ્રતસેવનમાં જાય છે તેથી તે કરી શકશે અને તેની સામે કોઈ ચૂં કે ચાં કરી નહી કુથલીમાં, ખંડનમંડનમાં, અને અસંયમમાં સમયનો દુરુપ શકે. કાઈ અખબારે આ પર કંદલખ્યું તે તેને માટે ઘેર યોગ સામાન્ય રીતે ત્યાં થતો નથી એમ દેખાય છે, બાકી પહોંચાડી દેવામાં આવશે. ત્યાં અધ્યાત્મ શાંતિ અને સંતાપત્રયનું નિવારણ થાય છે કે નહિ એ તો ત્યાંના બુદ્ધિશાળી નિવાસીઓ કહી શકે. આ બિલ અભિપ્રાય માટે પ્રાંતીય સરકાર અને હાઈ શ્રી રાજચંદ્ર એક કવિ ઉપરાંત અષાભી ફિલસુફ હતા એ કોર્ટ જજ સાહેબ પર મોકલવામાં આવ્યું હતું. પ્રાંતીય તે તેમના પ અને કૃતિ કહી આપે છે અને તેમના લખા- સરકારે તે છગથી તેને યા તેના સિદ્ધાંતને માન આપ્યું યુનું શ્રીમદ રાજચંદ્ર નામનું પુસ્તક આજકાલના જેન કારણકે એમ કરવું તે તેને ધર્મ હતા, અને હાર' કાર્ટના યુવાને અને જૈન ધર્મના અભ્યાસીઓને અતિ પ્રિય થઈ પડે જેમાંથી ઘણાઓએ કંઈપણુ અભિપ્રાય આપવાનું ઉચિત તેમ છે. ગ૭ મત મતાંતરને ત્યામ કરી શ્રી મહાવીર પ્રભુ ધાર્યું નથી. માત્ર અલ્હાબાદ હાઈટના એ જ નામે મિ. પ્રણીત શુદ્ધ સનાતન વીતરામ ધર્મનું અવલંબન કરવું ઘટે જસ્ટિીસ નિયામતુલ્લાહ ચૌધરી અને મિત્ર જસ્ટિસ રક્ષપાલએ તેમની મુખ્ય વાત હતી. તેવા મુછ ક મત મતાંતર સિહેજ તેને વિરોધ કર્યો છે. ચૌધરી સાહેબનું કથન એવું ટાળવા જતાં તેમનાં વચનાજ, અનુરાગી વગ ખાવાં છે કે પીડિતાને પોતાની કર્યાદે વાઈસરોય સુધી પહોંચાડવાને મેથી એક વિશેષ માર્ગ પ્રવર્તાવે અને પ્રભુની પ્રજાને અધિકાર અને દેશી રાજ્યોની હાઇકા વિરૂદ્ધ પ્રિવિ કોંસિબદલે શ્રી રાજચંદ્રની પૂજા સ્થાન લે એ ઘટિત નથી એમ લમાં અપીલ કરવાની મંજૂરી મળવી જોઇએ. જટિસ રક્ષઅમને તેમજ ઘણાને લાગે છે. પાલસિંહનું વક્તવ્ય એ છે કે છેવટે દેશી રાજયની પ્રજનને પોતાનાં કષ્ટના નિવારનું બીજું કયું સાધન છે? આનું અમે અગાસ ત્રણ દિવસ ગાળ્યાં પછી અમારો પ્રવાસ નામ નિર્ભય ન્યાયપ્રિયતા ! પૂરે થશે. “નારી જેનેનાં ઘણાંખરાં ના દેશી રાતોમાં લાલા કનેમલજીના સ્વર્ગવાસ–સાલા કોમલ એમ. છે અને તીર્થો સંબંધી વારંવાર ઝઘડા ખુદ રાજ્ય તરફથી એ. ધાન્નપુરના સેશન્સ જજ હતા. પિતે બ્રાહ્મણ્ અને જેને ઉભા થાય છે તે વખતે તે માટે અખબારોદ્વારા આંદોલન, તર હોવા છતાં જૈન ધર્મના અત્યંત પ્રેમી હતા. આગ્રાના બ્રિટીશ સરકારને અરજીઓ સિવાય બીજા કોઈપણ ભાગ બાબુ દાનચંદજીના ચિરપરિચિત છે. તપાગચ્છને વિજય નથી. દાખલા તરીકે શ્રી શત્ર' તીર્થ સંબંધી ઉભા થયેલ વલ ભક્તિ આદિ અનેક વેતામ્બર સાધુઓના પરિચયમાં મામલે ત્યાંના રાજા સાથેના ઝઘડાના પરિણામે હા, હમણાં આવ્યા હતા. તેમણે શ્રી આત્મારામજી કૃત ચિકા પ્રશ્નોતરનું કેરારીઆઇ તીર્થ સંબંધી મામલામાં પણ ત્યાંના ઉદયપુર અંગ્રેજી ભાષાંતર કર્યું હતું અને સપ્તભંગી આદિ જૈન નરેશ પાસે દાદ યાદ માગવાનું રહે છે અને જે વ્યાજબી વિવે પર અંગ્રેષ્ઠ લેખે. લખી પિતાનું જૈન સિદધાંત અને કાંદની વ્યાજબી દાદ બધાં ધરણસરનાં પગલાં લેવા છતાં દતિહાસનું ઠીક નાન હતું એ બતાવી આપ્યું હતું તેમનું ન મળે તે બીજે કયા માર્ગે જૈન બળ માટે છે? સિવાય માનવું એ હતું કે ત ધર્મને ઉદયકાલ દલવાસની બ્રિટિશ સરકાર પાસે જવાને અને જાહેરમાં ચળવળ કરસીમાની પેલી પાર છે અને જૈન ધર્મને પાવાદ સિધાંત વાને. આવી સ્થિતિમાં દેશી રાજોનું રક્ષણ કરવા અર્થ અટલ અને સત્યની કમેટી કરનાર છે. જેને સાધુઓ ઉચ્ચ શ્રેણીના છે અને અન્ય ધર્મોના સાધુએથી આગળ વધેલા કરવા ધારેલે કાયદે પસાર થશે તે સંસ્થાની પ્રજાને હાથ ઊંચે ચઢેલા છે. આવા વિદ્વાન તટસ્થ અને વિશાલ હદથી પગ જકડાઈ જશે. માં પર રચે મારવા પડશે, અને જે કંઈ સ-૪૪ના વર્ગવાસ બે માસ પહેલાં થવાથી જૈન ધર્મને જુલ્મ આવી પડે ત મુંગે મેઢે સહન કરવું પડશે. આ એક સારો અભ્યાસી સદાને માટે ગયો છે. પરમાતમાં તેમના ઉપરના અલ્હાબાદના જજ સાહેબએ આપેલ અભિપ્રાય મુજબ આત્માને શાંતિ આપે. કાયદામાં ફેરફાર થવા જઈએ ત્યા તે રદ કરવા જોઈએ. આપણી ધારાસભાઓ આ પર ધ્યાન આપી તેને ઉડાડી દેવા, દેશી રાજ્યની રક્ષાનું બિલ- સરદારન દેશી રાજ્યો લાડક- તને પુરેપુરો વિરોધ કરવા, સમર્થ થાય એ છીશું', તમ વાયા થયાં છે અને તેથી તે તેમની રક્ષાને માટે એક નવો ન બને તે આવશ્યક ફરકાર દેશી પ્રજાના લાભ પુરતા કરાકાયદે કરવા ચાહુ છે. તે કાયદો એવા છે કે "પ દેશી લેવામાં કચાશ નહિ રાખે એમ ઈચ્છીશું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ – જૈન યુગ– તા. ૧-૨-૩૪. સાંપ્રદાયિક ઝનુને વાળેલું સત્યાનાશ-મુંબઇ: મુસ્લિમ સ્ત્રી શુદ્ર પશુ સમ રાખે, પઢના નહીં ખિાયા વિદ્યાર્થીમંડળમાં મુંબઈ સરકારના અર્થ-સચિવ સર ગુલામ- ઉચ્ચ-ભાવના ગે ન ઉનમેં, કંસા કસાયાહુસેન હિદાયતુલ્લાહે જે ભાષણ આપ્યું હતું તે વાંચી એ પરમાર-મિષ કર્મકાંડકા, ગુઠા જલ બિછાયા ક રાષ્ટ્રપ્રેમી છે કે જેનું દિલ આનંદથી ખીલી નીકળે નહિ. ગઢિ-ગઢિ કથા દેવ-દેવકી, સિગરા જગ ભરમાયાઆ સાંપ્રદાયિક ઝનુનના યુગમાં આ ભાષણ વ્યાપક અંધકારમાં નિજ પ્રભુતા થાપન હિત પંડિત, જો તુમહરે મન આયા એક દીવા સમાન છે. મુસ્લિમ નેતાઓમાં એવા ઘેડાજી ઝુઠ શાખ પુરાન અનેકન, ચિચિ જગ દિ મુનાયા આંગળીએ ગણીએ તેવા છે કે જે દેશના પ્રશ્નને રાષ્ટ્રની ક્ષત્રિન કે અવતાર બના, અપના પાંવ પૂજાયા નજરથી જોતા હોય. પોતાની કામના વિઘાથીઓને આમ ગેધન-દાન માંગિ કિછાક કે દૂધ દહી થી ખોયાનિર્ભરતાનું મહત્વ બતાવતાં બહુ સત્ય કથન તેમણે વ્યકત કર્યું રાસ-વિલાસ કુબળુ-રાધા રચિ, નખ શિખ રસ ચુચવાયા વાતવાતમાં આપણા સમુદાયને માટે વિશેષ વિશેષ ક્ષણની બનિ લંપટ ગુરૂ વિષય-ભેગમે, ભારત દેશ ડબાયાબાંગ પુકારવી અપમાનજનક છે, આપણે આપણુ પગે પર ધર્મગુરૂ કે વિકટ દુભકા, તગ જગતમે હાયા ઉભા રહેવું જોઈએ. આપણે 'કવસે આપણી યોગ્યતાને બળ ભાગવાસના નિક ને ત્યાગી, નાકન ભાલ પરાયાપર આગળ વધવું જોઈએ, અને એમ કરવાથી આપણે દયા સત્ય સમતા માનવતા કા, કર દિયા સફાયા આપણું સામુદાયિક કલંક ધોઈ નાંખી શકશું.' કહે, સંગઠન હાઈ કહાંસે, સ્વારથ ચહુ દિશિ છાયાવિશેષમાં તેમણે એ જણાવ્યું કે “આપણા ધર્મ આપણને ઉગે જ્ઞાનવ ભય * જાગરણુ” પલટી જગકી કાયા અંક્યની શિક્ષા આપે છે, તે ઐક્ય આપણા સંપ્રદાય પુરતુ અબ પ્રકાશ” છલબલ ચલિ હૈ કસ, ભારત હું અકુલાયાનહિ પણ બીજાઓની સાથે પણ અંકય કરવાનું કહે છે. પંડિત ! ધન્ય આપકી માયા. સાચી વાત તે એ છે કે આ સાંપ્રદાયિક નદીધી આપ પતન થયું છે. આપણે બધા તેનાથી થયેલા હાનિ ખમીએ ‘ાગરણ ૨૧--૩૪. પ્રકારરૂપ, છીએ. આપણો પિતાનાજ હિતને વિચાર કરીને બીજાઓની સાથે મળી જવું જોઇએ. આ ભેદોનાં કારણ અવિશ્વાસ અને મહાપુરૂષોની નિકટ જતા નહિ. સંદે-શંકા છે, આપણે બીજાઓના દૃષ્ટિકોણથી દેખાતા નથી.” પછી તેમણે પિતાના સહધર્મીઓની એ રાંકાનું સમા- સ્વામી સત્યદેવજી એક ઉંચી શ્રેણીની વ્યક્તિ છે, પ્રાયઃ ધાને કહ્યું કે ‘હિન્દુઓ મુસ્લીમ પર અધિકાર જમાવવા ચાહે છે. તેઓ સમયાનું કુલ નવયુવકને ઉપયોગી લેખ સમાચાર પત્રોમાં એ શંકા નિઃસાર છે કારણકે સંખ્યાના હાથમાં શક્તિ હોતી લખ્યાં કરે છે. એક લેખમાં તેમણે “પિતાના અનુભવની કઈક નથી, પરંનું મગજના હાથમાં હોય છે. આવા સમદર્શી વાને લખી છે તેમાં બે વાત પર પિતાના વિચારે પ્રકટ કર્યા સજનની સંખ્યા દરેક સંપ્રદાયમાં હોય તો અત્યારની છે. પહેલી વાત એ છે “ અમારે અનુભવ કહે છે કે મહા છિન્નભિન્નતા જોવાય છે તે જોવાને ને તે પર માવાને પુરૂષની અતિ નિકટ જવું ઉચિત નથી, નહિ તે મેટી વખત ન આવત. છતાંય આવા સજજનેના પુરૂષાર્થથી નિરાશા થશે' બીજી વાત એ છે કે જે આપને કોઈ ધનસર્વ સંપ્રદાયે એક ભારતના સંતાન છે એ ભાવનાધારા વાન મિત્ર હોય તે તેની પણ અતિ નિકટ ન જવું.’ અંક્યની સિદ્ધિ હેલી મેડી પણ થવાની છે. જેને પ પ્રદાયના ઝગડા છાતી પોતાનું સંગઠન અને માં આમાંની બીજી વાત કેટલાક અંશેમાં સત્ય છે, પરંતુ ભારતની ઉન્નતિમાં કાળા આયા હૈ એ આશા અસ્થાને પહેલી વાત અમારી બુદ્ધિ અનુસાર કંઇક અસંભવ જેવી નથી. પ્રતીત થાય છે. સંસારમાં એવી ઘણી છેડી વ્યક્તિ છે કે (અનુસંધાન પૃ. ૧૨૧ ઉપર.) જેનું ભાથુજીવન તથા અંતરંગ જીવન-ગૃહજીવન એક સરખું હાય. આવા અનેક મહાપુરુષ તથા સુધારક કહેવડાવનારી બ્રાહ્મણની વર્ણાશ્રમરચના, વ્યકિત દરેક સમાજમાં છે, કે જે જનતાની સંમુખ સુંદર પંડિત ! ધન્ય આપી માયા ઉપદેશ આપશે. લાંબાં પહેલાં વ્યાખ્યાને કરશે કે મોદક નિજ સ્વારથ હિત ઉંચનીચકા વાણું-વિધાન બનાવી વસ્તુઓનું સેવન ન કરો, વિદેશી વસ્તુઓનો ત્યાગ કરે, પરંતુ આપ બંને મહારાજ મજેમં સિગરા દેશ લડાયા- તેમનાં ઘેર જઈ શું તે પિતે તેજ અનેક બુરાઇઓમાં લ-લડાકુન કે “ક્ષત્રિય” કહિ. રાજભોગ સમઝાયા લીન જણાશે. શું આપણે એવી વ્યકિતને મહાપુરૂષ કહી દુર્બલ દાન પ્રન પર ઉનસે', બહુત અનર્થ કરાયા- શકીએ ? આપણે કાઈનાં સુંદર વ્યાખ્યાને સાંભળી તેના કૃષિ વ્યાપાર સૌપિ બનિયન’ કે, અપની એર મિલાયા બાહ્યાચરણને દેખી તેને મહાપુરૂષ માની લઈએ છીએ, તો કાન-બહાને કર નિજ બાંધે, સ્વર્ગ કે લેબ લુભાયા- આપણે આપણને પિતાને છેતરીએ છીએ. તે આપણા ધર્મ તે કડ ટહલ-સેવા મિહનત કે, “ શુદ્ર ”-કર્મ ઠહરાયા એ છે કે આપણે કાઇને મહાપુરૂષ માનીએ તે પહેલાં તેને પૂર્ણ કરે દાસના તીન વરણુ, ના ખાય પરાયા- રૂ૫માં પારખી લેવું જોઈએ. મહાપુરૂષ તે તેનું નામ કે જે જન મટિ લેક શિપ કારન કે, “ સંકર' વરણ બતાયા સમાજની સંમુખ જે વાતે કહે છે, તેનું આચરણ પાત સકે કર્મ મનાય આપુંકે, કર્મ-રહિત કથિ ગાયા- કરતે હોય અને આવા મહાપુરુષમાં નિરાશા થવી અસંભવ છે. નથી, પ મ ર મ પ્રકામ પર Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ~~ તા. ૧-૨-૩૪. ‘કાઇ મહાપુરૂષદ્રારા લાભ લેવા માગીએ તા તેનેા દુરથી અભ્યાસ કરે। ' એમ કહેવું . એ વિચિત્ર છે. મહાપુરૂષોના જીવનની દરેક દિવસની નાની નાની વાતેનું નિરીક્ષણ કરવાથી આપણે આપણને જેટલા સુધારી શકીએ છીએ, જેટલા ઉંચા આવીએ છીએ, જેટલા લાભ લઇ શકીએ છીએ, તેટલા પ્રમાણમાં તેમનાથી દૂર રહેવામાં આપણને લાભ મળતા નથી. મહાપુરૂષોના વનમાં તેમના જે કાર્યો પ્રકરૂપે સંસારની સ’મુખ તે કરે છે તે તેમનાં જે કાર્યો ધરના અંદર પોતાના નિત્ય વ્યવહાર રૂપે કરે છે તેટલા શિક્ષાપ્રદ થતાં નથી, બધા પાસે તે દુષ્ટ પણ ભલે બનવાના પ્રયત્ન કરે છે, બુરા સારા થવાની ચેષ્ટા કરે છે. સમાજની પાસે કાઇ ચાર પેતાને ચાર કહેતા નથી, તે તે પોતાને સદા સાચા સિદ્દ કરવાની ચેષ્ટા કરે છે. જો આપણે સાચા ગુણગ્રાહક હાઇએ તેા આપણું કર્તવ્ય એ છે કે આપણે કાઇને મહાપુરૂસ માની લએ તે પહેલાં તેને પૂર્ણ રૂપથી સમજી લેવા. જો કાઇ મહાપુરૂષના લાભ લેવા માગતા હોય તે તેની સાથે ઘેાડા દિન રહી જોવું, તેના ગૃહજીવનનું નિરીક્ષણુ કરવું, આપણે જોવુ જોઇએ કે નોકરાની સાથે તેના કવા વ્યવહાર છે, તે તેને ગાળ ૬ને ખેલાવે છે કે પ્રેમથી પુકારે છે. માતા, પિતા, ભાઈ ન્હેન તથા સ્ત્રીની સાથે તેનુ કેવુ આચરણ છે? તે માતાપિતાની આજ્ઞાના પાળક છે કે તેમને ઉપેક્ષાની નજરે નિહાળે છે? તે પાતાના પડેશીએ સાથે કુવા સધરાખે છે ? હિસાબ કિતાબ વી જાતના રાખેછે? તેના સુવાના કામ કરવાના વગેરે નિયમ અને સમય કેવી રીતે વ્યવસ્થિત છે ? જો આ પરીક્ષામાં પૂર્ણરૂપે સફલ થઇ જાય તે તે મહાપુરૂષ છે અને તેને આપણે કેટલાક અંશે આપણા આદર્શ માની શકીએ છીએ. ૧૨૧ સ્વામીજી સત્યદેવે મહાત્મા ગાંધી પાસે રહેનારી એક મહિલાનું વર્ણન પોતાના લેખમાં કર્યું છે. આ લખવાની સામે એક બીજી મહિલાનું મરણુ તેને કેમ ન આવ્યું ? દેવી મીરાબાઈને કાણુ નથી જાણુતું ? મહાત્મા ગાંધીની એક પ્રિય શિષ્યા તે છે. જો તે મટ્ઠાત્મા ગાંધીના આટલા નિકટમાં નિકટ સંપર્કમાં ન આવત તો કાણુ કહી શકે છે કે તે મિસ સ્મૈકડમાંથી આજની દેવી મીરાબાઇ બની શકત. મહાત્મા ગાંધીની પાસે રહેવાથી ધણી . વ્યક્તિએમાં અદ્ભુત પરિવર્ત્તન થઇ ગયું છે, અનેક કુટુંબ કે જે સર્વદા વિદેશી સેના વ્યવહાર કરતા હતા તે આજે ખાદી તથા સ્વદેશી. વચ્ચે પહેરતાં જોવામાં આવે છે. સાચા મહાપુરૂષો તે તે છે કે જેમનું બાહ્ય જીવન તથા ગૃહજીવન એક છે. જેનું ગૃહ જીવન જુદું અને બાહ્યવન પુછ્યોના જીવનથી ભલા નિરાશા કેવી રીતે આવી શકે ? તેમની તેથી જુદું તેને ઢાંગી કહી શકાય. આ પ્રકારના સાચા મહાપાસે રહેવાથી આપણે ઉચ્ચ અને ઉન્નત થવાની ચેષ્ટા કરીશુ તથા આપણા આદર્શ અને મનોભાવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવી અનેક લાભો મેળવીશું. ગજાનનાં (પૃથ્વ ૧૨૦ ઉપરથી ચાલુ.) પતિતાધારક જૈન ધમ—જે ધર્મે અન્ય ધર્મમાં થતી યજ્ઞમાં હિંસા, વર્ણાશ્રમના ઉંચનીચ ભેદ અને દેવતાની કૃપા પર રખાતા અવલંબન સામે મહાન ઝુંબેશ ઉપાડી પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વ્યાપક ન્યાય અને બુદ્ધિનું વાતાવરણ પ્રતિષ્ઠિત કર્યું છે તે ધર્મમાં અસ્પતા, અશ્રુતતા, જન્મથી નીચતા અધમતા, તિરસ્કાર, અવલેડુના વગેરેને સ્થાન હાઇ ન શકે એમ એક સામાન્ય નજરથી અવલેાકનારને પણ લાગે તેમ છે; પરંતુ તે વિગતને ખરાખર શાસ્ત્રાદિના ધાર્મિક કથાએનાં પ્રમાણુથી પુરવાર કરવા માટે એક પુસ્તક કેાઇ વિદ્વાનને હાથે લખાય એની ખાસ જરૂર છે. આ સંબધમાં હાલ વિદ્યમાન મુનિ મહારાજાએ પૈકી જે બહુશ્રુત હાય તે ઘણેા પ્રકાશ પાડે એમ અનેક લોકના એવા ખ્યાલ છે કે કાઇના ‘ખાનગી ’અત્યારે ‘ હરિજન' ના ઉધ્ધારના ચાલતા મઢેલન જીવન સાથે આપણને શી મતલબ ? તેનું ‘જાહેર’જીવન એવુ જોઇએ. આવા જૈનો સિદ્ધાંત છે તે ભૂલ કરે છે. નામધારી સમાજ સુધારકા, પડયા પુર્ણાહતા તથા ઉપદેશકાના ચક્રમાં પડીને ધણા લેાકેાગ્યે ગુમાવ્યું છે. હવે સભાળવું જોઇએ. આદર્શ યુવક સમાજને પતન તરફ લઇ જનાર છે. વખતે આશા રાખી શકાય એ આશા હજી સુધી પાર પડી નથી છતાં હજી પણ ઘેાડા વખતમાં તે પાર પડે એમ જૈન જનતા ઇચ્છે છે. આ સંગતને પ્રભાવ પ્રત્યેક મનુષ્ય પર પડે છે. જો આપણે ભલા મનુષ્યેાની સાથે રહીએ તે ભલા બની શકીએ, બુરી વ્યકિતએ સાથે રહેવાથી તેમના નિંદ્ય આચરસુથી આપણું પતન થાય છે, એ નિ:સદે છે. વિચારવાની એ વાત છે કે જેટલા લાભ આપણે મહાપુરૂષેની પાસે રહી મેળવી શકીએ, તેટલે લાભ તેમનાથી દુર રહી ક્રમ મેળવી શકીએ ? મા પુરૂષોની પાસે રહી તેમના ગુણોને જોઇ તે ગુણો અપનાવવાની ચા કરવી જોઇએ. ' સાક્ષર શ્રી બુગલકિશોર મુખ્તાર, (સરસાવા, જિહા સહરાનપુર) જણાવે છે કે પતિતાના ઉધ્ધાર સ`બધી જૈન ધમના શા સિધ્ધાંત છે અને તે ધમને આશ્રય લઇ કેવા પતિતાના ઉદ્ધાર થયા છે એ બધું સ્પષ્ટરૂપે સારા હૃદયસ્પર્શી શબ્દેમાં બતાવવા માટે · પતિ દ્વારક જૈન ધર્મ એ નામનું એક ઉત્તમ પુસ્તક હિંદીમાં લખાવાની જરૂર છે. તેનું કદ કુશ્કેપ ૧૨૫ પૃષ્ઠ અથવા બાર કામથી ઓછું ન હેાવું ઘટે. તેના આરંભમાં બે કામના એક નિબંધ આવે કે જેમાં પતિતેના ઉદ્ગાર વિષયે જૈન ધર્મોની ઉદારતાને સૈધ્ધાંતિક અને ઐતિહાસિક એમ બંને પ્રકારની નજરથી ખૂબ સ્પષ્ટપણે બતાવવામાં આવે અને સાથે તે મુખ્ય મુખ્ય પ્રમાણેના સંગ્રહ પણ કરવામાં આવે કે જે દિગ ંબર અને શ્વેતાંબર બન્ને સપ્રદાયાના ગ્રંથામાં પ્રસ્તુત વિષયના પાષણાથે મળી આવે છે. આકીના ભાગમાં તે ખાસ પતિત મનુષ્યેાની સક્ષિપ્ત કથાએ મુકવી જોઈએ કે જેના ઉધાર જૈન ધર્મથી થયેા હોય, અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ -જૈન યુગ– તા. ૧-૨-૩૪. જે સંક્ષેપ કે વિસ્તારમાં કોઈપણ જૈન સંપ્રદાયના ગ્રંથમાં હકક સંબંધી સંપુર્ણ વિગતેથી ભરપુર એક મેમોરિયલ મળી આવતા હોય. આ કથાઓ આધુનિક પધ્ધતિનું તૈયાર કરવા અને તે સંબંધમાં યોગ્ય સલાહ લઈ જેમ અનુકરણ કરીને સરલ ભાષામાં એવી સારી પ્રભાવશાળી બને તેમ જરૂરી જગ્યાએ જહદી રવાને કરવા અને તે શિલીમાં લખાવી જોઈએ કે જેને વાંચતાં જ પનિતેના સંબંધમાં ડેપ્યુટેશન મોકલવા વગેરે કાર્ય કરવા, જરૂર ઉધાર સંબંધ હદયને ઉતેજના મળે. જે વિદ્વાન લાગે તે સંબંધમાં એગ્ય કરવા નીચેની એક પેટા કમિટી મહાશય લોક હિતની દ્રષ્ટિથી આવું પુસ્તક લખવાને નીમવામાં આવે છે. સદર સમિતિએ વખતે વખત શ્રી પરિશ્રમ લેશે ને ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં મોકલશે શ્રી જૈન વેકેન્ફરન્સની કાર્યવહી કમિટીને રિપોર્ટ તેમાંથી જેનું પુસ્તક સર્વોત્તમ ગણાશે તેને સે રૂપિયા કરો. રોકડ ઈનામ કે સત્કારના ભેટ રૂપે આપવામાં આવશે પટા કમિટિના સ -શ્રી મકનજી જે. મહેતા. આનો નિર્ણય ત્રણ વિદ્વાનની સમિતિથી થશે. બાર-એટ-લેઃ શ્રી મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ, અમે આવા પુસ્તક લખાવાની ખાસ જરૂર જોઈએ સેલિસીટર; શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, સેલિછીએ. અત્યારસુધીમાં હરિજન” સંબંધે હિંદુ શારકા- સિટરઃ શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, બારી; દિમાં શું કહેવામાં આવ્યું છે તેની ચર્ચા ઘણી થઈ શ્રી ચિનુભાઈ લાલભાઈ શેઠ, સેલિસિટરઃ શ્રી મેહનલાલ છે અને તે માટે આખા ભારતના હિંદુ સવર્ણ અવર્ણમાં દલીચંદ દેસાઈ, એડવોકેટ શ્રી રમણિકલાલ કે. ઝવેરી. ભારે ખળભળાટ થયો છે. જૈન ધર્મમાં હરિકેશી (ચાંડાલ) સેલિસિટર; શ્રી રણછોડભાઈ રાયચંદ ઝવેરી, શ્રી જમમહામુનિ, હરિબલમાછીની કથાઓ છે, ઉત્તરાધ્યયન સત્રમાં નાદાસ અમરચંદ ગાંધી, શ્રી મેહનલાલ હેમચંદ ઝવેરી હરિકેશ અધ્યયન છે. શ્રેણિક અને ચાંડાલ ગની પ્રસિદ્ધ અને શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ. ઉપરોક્ત ઠરાવ શેઠ વાત છે, અને જુદા જુદા કથા ગ્રંથમાં શોધ કરતાં ચંડાલ મોતીચંદ ગિ. કાપડીઆએ રજુ કર્યો હતો અને તેને માતંગ, શુદ્ર, આદિ સંબંધે ઘણું મળી આવશે * મિત્તિ ડૅ. નાનચંદ કે. મોદીને ટેકે મળતાં સર્વાનુમતે પાસ મે સવ “એસ-સર્વ ભૂત-પ્રાણિ પ્રત્યે મૈત્રીનો દા ર થયે હતા. બાદ પ્રમુખશ્રીને આભાર માની મેડી નાર સર્વે જી એક સરખા છે અને દરેક જીવના રાતે સભા વિસર્જન થઈ હતી આત્મામાં પરમાત્મા જેટલું એટલે અનંત જ્ઞાનાદિ 8 e g===== == === ====== = = = છે અને ચતુર્થી છે-એવા સિદ્ધાંતને પિકારી પોકારી શ્રી નૈન શ્વેતાંગર જાન. કહેનાર જૈન ધર્મ કે મનુષ્યાત્માને અડીને તેના જન્મને स्टेन्डिंग कमिटीना सभासदाने કારણે આભડછેટ આવે છે કે કે મનુષ્યામાં જન્મથીજ અપશ્ય બને છે એવું કહેતા હોય-માનતે હોય કે વિફારિ. મનાવતે હોય એ સમજમાં આવે તેમ નથી. છતાં છે. सविनय निवेदन के आप आ कॉन्फरन्सनी ऑल ॥ તે વાતને ફેટ બરાબર ન્યાયબુદ્ધિથી શાસ્ત્રનાં કથન મર્મ સમજી-સમજાવીને કે ઘટે. इन्डीआ रटेन्डींग कमिटीना सभ्य छो ते बीना आपने ॥ सुविदित छे. बंधारण अनुसार दरेक सभासदे ओछामा । શ્રી કેશરી આજી અંગે ઠરાવ. ओछा रुपीया पांच श्री सुकृत भंडार फंडमां आपवा आवश्यक छ. तदनुसार आपनो चालु एटले संवत् १९९० શ્રી જૈન શ્વે. કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની नी सालनो फाळो तुरत मोकली आपवा विनंति छे. એક સભા તા. ૨૬-૧-૩૪ શુક્રવારના રોજ રાતના ) ઢાં. રા. ૮ વાગે સંસ્થાની ઓફીસમાં શેઠ ચીનુભાઈ છે #ાર્થવાદી સમિતિના રાવ અનુસાર આ સ્ત્રો વર્ષ ! લાલભાઈ સેલિસિટર ના પ્રમુખપણા હેઠળ મળી હતી, | સદ થતાં વાર કારમાં સમા મરી આપવો છે જે સમયે સભ્યએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પણ ગોરા ઇસદરી છે. આશા છે દ માનો જો તુરત સભામાં શિરડીથી આવેલા શેઠ ભક્તમલ ચત્રા મોદથી આપવા ગોઠવા રશ. અને બાબુ ખીમચંદજી સિંધીઃ એમ.એ; એ હાજરી આપી હતી. શ્રી કેશરીઆનાથજી તીર્થ સંબધે ઉપસ્થિત | ली. श्री संघ सेवको, થયેલી પરિસ્થિતિ સબંધે લબાણ ચચાંના પરિણામે છે ૨૦, નાથપુની, તળોzમr tવચૈ . નીચેને ડરાવ પાસ કરવામાં આવે તે : મુંકે રૂ. ઈ માંદા માવાના પ્રવે. ] શ્રી કેશરી આજીના સંબંધમાં જે અનેક પ્રકારની છે થાનિક મદા મંત્રીઓ. | ફર્યા ઉભી થઈ છે તે સંબંધમાં શ્વેતાંબર જૈન કોમના Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Fress, 14, Pydhoni, Bombay 3, au Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20. Pythoni, Bombay. Page #33 -------------------------------------------------------------------------- ________________ તારનું સરનામું-હિંદસંઘ HINDSANGHA' | | નો તિરંથસ છે Regd. No.---1996. Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii R SSલ પોલીસ જૈન યુગ. The Jaina Vuga. છે થી રમે (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ–પત્ર) T uriniiiiiiiiiiiiii તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. એડવોકેટ વાર્ષિક લવાજમ રૂપીયા એ. છુટક મેલ દેને. -- - - તારીખ ૧૫ મી ફેબરુઆરી ૧૯૩૪. અંક ૧૯ નવું ૩ . | વિષય સચિ. ૧. કુદરતનું તાંડવ નૃત્ય .. . . ૨૩ જૈન અઢી વર્ષ ઉપરનું વણાટ કામ મૃ. ૧૨૭-૮ ૨. પંડિત શ્રી સુખલાલજીને પત્ર ... , ૧૨૪ ૫. તંત્રી નોંધ-લગ્નનું વિસ્તૃત ક્ષેત્ર .., , ૧૨૯ ૩. અવલોકન અગ્નિશિખાનું તંત્રી ... , ૧૨૫ ૬. ખજુરાહોનાં જૈન મંદિર ... , ૧૨૯ ૪. વિવિધ વિષય–એક જૈન ભાઈનું અવસાન, છે. દલિત કેમની સેવા, રા. અમૃતલાલ ઠક્કર. , ૧૩૦ ખરો તન કાણું અને ધમધ કાણું કુદરતનું તાંડવનૃત્ય. જતાં સંભવ છે કે એક મોટા નિધિનું કામ કરે. આપણે ગરીબ છીએ, સામર્થ્યહીન છીએ; છતાં આ માટે આપણું ઉપર વિશેષ અધિક જવાબદારી છે, કારણકે આપણી માનવતા અને બંધુભાવનાની આ અગ્નિ ગરીબને મદદ ગરીબ નહીં કરે તે કેણ કરશે ? પરીક્ષા છે. આપણે કલ્યાણ માટે મોટી મોટી તીર્થ. યાત્રાઓ કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, આપણે –પ્રેમચંદ. આપણાં આત્મ-પ્રદર્શનને માટે પૈસાને ઠકરાં ગણીએ છીએ, અને ભેગવિલાસ માટે ધનને પાણી પેઠે વાપ (બિહાર ભૂકંપ સંકટ નિવારણ ફંડમાં જે કંઈ ફાળે રીએ છીએ. શું આજે જ્યારે આપણા લાખો ભાઈ આપીએ તે વિશ્વસનીય ગ્ય સ્થળે પહોંચે છે એની ખાસ અથનીય કષ્ટ ભોગવી રહ્યા છે ત્યારે આપણે આપણી કાળજી રાખવી ઘટે છે. આવાં કડાના નામે અનેક મંગલ કામને માટે તીર્થયાત્રા કરતા રહીશું ? ત્યારે જ પોતાના સ્વાર્થને સાધવા ઉધરાણું કરવા કરે છે આપણુ લાખો ભાઈ અન્ન વગરના અને નાગા રહી ત્રાસ આ છે અને ધર્મને નામે અધમ કરતા રહે છે તેથી ખાસ પામી રહ્યા છે, ત્યારે શું લગ્ન વિવાહમાં રૂપીઆ લુંટાવવા ચેતવાનું છે. બાબુ રાજેન્દ્રપ્રસાદ બિહારના એક મહાન આ સમયે ઉચત છે? જ્યારે પ્રકૃતિ પિતાનું તાંડવ સ્વાર્થ ત્યાગી નેતા છે તેમણે બિહાર સેંટ્રલ રીલીફ કમિટી નૃત્ય બતાવી રહી છે ત્યારે આપણે હજુ પણ તમાશા સ્થાપી છે તેમના પ્રત્યે યા વાઈસરોય ફંડ સરકારી જલસા (સીનેમા નાટક આદિ) જતા રહીશ ? પાડતા ઉઘડયું છે ત્યાં પહોંચે તેમ યાં બાએ નિકલ , મુંબઈ માટે ધણી તત્પરતાથી સહાયતાનું કામ શરૂ થઈ ગય સમાચાર અને બાબે સેંટિનલ એ ત્રણ પત્રો તરફથી છે. સરકારી અને બીનસરકારી શક્તિઓ સવેગથી ઉંઘટેલું ફંડ રાજેન્દ્રપ્રસાદને મોકલવામાં આવે છે તેમાં આ પુણ્ય કાર્યમાં કામ કરી રહી છે. પ્રાયઃ સર્વ તેમજ મુંબઈના મેયરફંડ કે જેમાં વાઈસરોય ફંડ પ્રાંતામાં સહાયક સમિતિઓ પીડિતાને માટે ધન અને શ્રી રાજેન્દ્રપ્રસાદને મેકલવાનું ફંડ એમ બંને અને વસ્ત્ર એકત્રિત કરી રહી છે. વાઈસરોયે જે પિકી દિલ ચાહે તેમ કાઈ કુંડમાં આપવા અર્થે ઉઘાડફંડ ખેલ્યું છે તેમાં ચારે બાજુથી રૂપીઆ આવી રહ્યા વા ગાવી છે. વામાં આવેલ છે ત્યાં મોકલવામાં વાંધો નથી. મનુષ્ય છે. આપણે પણ ધર્મ છે કે આપણા ભાઈઓને ધનથી અર્થ અને, વસ્ત્ર, ધન તેમજ પ્રાણીઓ અથે ચારો, વસ્ત્રથી, અનનથી મદદ કરીએ. એમ સમજવાનું નથી કે ઘાસ, ધન જે કંઈ બને તે દરેક ભાઈ બહેન આપવાની આપણુ બે ચાર આના શો મોટો ઉપકાર કરી શકશે? ચાર આના શા મગ ઉપકાર કરી છે તે યથાશક્તિ સહાય કરે એવી અમારી હૃદયપૂર્વક આપણુ ચાર આના કોઈ ભાઇને આ સમયે મળી વિનંતિ છે. તંત્રી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. – જૈન યુગ તા. ૧૫-૨-૩૪. જેન યુગ. ૩ષાવિત સર્વસિષય સમુદ્રીયિ નાથ ! : I અને પાઠ્યક્રમ એ તૈયાર છે કે જેમાં બંને રિકાના પેચ ગ્રંથે આવ્યા; તથા એજ અખંડ જેન પરીક્ષા નિયત થઈ ગઈ. ન જ તા; મવાનું બંદરતે, વિમાસું સરિસ્થિવર્ષ: || આ પરીક્ષા શાસ્ત્રી તથા આચાર્યને માટે રાખવામાં આવી. અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાએ સમાય છે નેમ છે મધ્યમ પરીક્ષા જૈન દર્શન માટે જાણી જોઇ જુદી રાખી નહી નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે? પણ જેમ પૃથક કારણ કે તેથી કાયદે કંઈ હતું નહીં. પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પથફ આ રીતે કિવન્સ કૅલેજમાં જૈન દર્શનને પાઠ્યક્રમ દાખલ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. કરાવવાને સવાલ કાલેજ પતી ગયું અને ૧૯૩૫ થી પરીક્ષા -શ્રી સિદ્ધસેન વિવાર. લઈ શકાશે. હવે પ્રશ્ન વિદ્યાર્થીઓને છે. અહીં દિગંબર વિદ્યાર્થી સંખ્યાબંધ છે. નવા આવે છે અને પરીક્ષા પણ દે છે. સંભવ છે કે દિગંબરભાઈ કેટલ ક દિવસ સાંપ્રદાયિકતાને કારણે નવીન પાઠ્યક્રમનું પઠન પિતાની સંસ્થાતા. ૧૫-૨-૩૪ ગુરૂવાર. એમા કરાવે નહિ અને વિદ્યાર્થીઓને પણું આ પરીક્ષામાં ન મેકલે. અહીં “તામ્બર વિદ્યાર્થી ઓછા આવે છે. જે મારી પંડિત શ્રી સુખલાલજીનો પત્ર. પાસે આવશે તે હિન્દુ યુનિવર્સિટીમાં પરીક્ષા આપશે અને હિંદુ યુનિવર્સિટીને પાયામ પણુ જે કિવન્સ કૅલેજને છે તે જ છે હિંદીમાં પત્ર છે તેને ગુજરાતી અનુવાદ). હવે હિન્દુ યુનિવર્સિટીમાં ન પાઠયક્રમ અંજાર થનાર છે, તેમાં કાશી હિન્દુ યુનિવર્સિટી. એચ. કવાર્ટ૨, તા ૩૧-૧-૩૪. આગમિક અને તાર્કિક અને વિભાગ અલગ અલગ રહે છે, ત્યારે શ્રીમાન રણછોડભાઈ તથા મોહનલાલભાઈ, કિવન્સ કૅલેજમાં એવું નથી. આ દશામાં એવું પણ થઈ શકે છે મંત્રી-વેતામ્બર કેન્ફરંસ-મુંબઈ. કે આગમિક પરીક્ષાની તૈયારીવાળા વિદ્યાર્થી હિન્દુ યુનિવર્સિટીમાં પ્રમુમ. ગઈ કાલે કિવન્સ કૅલેજમાં જૈન પાઠય ક્રમ નિયત પરીક્ષા આપે. ગમે તે થાય પણ નિયત થયેલી કે કરાવેલી એવી કરવા માટે મીટિંગ થઈ હતી. પ્રિન્સિપાલ ગોપીનાથ કવિરાજે પરીક્ષાને લાભ લેવાને માટે આપણે ખાસ પ્રબંધ તુરત કરવો પિતાની સહીથી મને બોલાવ્યા હતા. ર૧છટ્ટાર મંગલદેવ શાસ્ત્રીજી જોઈએ. આ માટે વિશેષ વિચાર તે હું ત્યારે પ્રત્યક્ષ મળીશ ને પહેલાં હું ધણીવાર મને હૉ. મેં મારી તરફથી એક ત્યારે કરીશ યા સમજાવીશ પરંતુ થોડી સૂચના આપી દઉં છું. પાક્ય કમ લખીને તેને પહેલાંજ આપી દીધું હતું અને સાથે ૧ કલકત્તાની પરીક્ષાને માટે આપણું વિદ્યાર્થીઓને તૈયાર ન એક એ પત્ર મોકલ્યા હતા કે જેમાં સાર્વજનિક સંસ્થાઓમાં કરવા, કારણું કે તે વ્યુત્પાદક નથી તેમ પૂર્ણ પણું નથી. ખાસ કરી કિવન્સ કૅલેજ જેવી સંસ્થાઓમાં જે સિદ્ધાંતોના ૩ શાસ્ત્રી પૂર્ણ પરીક્ષાને માટે અમુક અને આચાર્યની પૂર્ણ આધારે જેને પાઠયક્રમ દાખલ કર એગ્ય છે તે જણાવ્યું હતું. પરીક્ષા માટે અમુક રકમ ઇનામના રૂપમાં રાખવી જોઈએ, આ મારા બંને પત્ર તેમણે પહેલેથી જોઈ રાખ્યા હતા અને જ્યારે કોઇ તે તે પરીક્ષાને પૂર્ણ કરે ત્યારે તે રકમ આપવામાં તેમને પસંદ પણું પડયા હતા. આવે. બંને પરીક્ષાઓનાં છ વર્ષ છે અંદાજ એક હજાર અહીં આ પાકેય ક્રમમાટે ખાસ ચળવળ કરનારું દિગંબર રૂપીઆ રાખવામાં આવે. અધિક ન બને તે બે વર્ષ માટે પંડિત હતા. તેમણે પિતાને પાયક્રમ જુદો કર્યો હતે. બે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું. આ રીતે ત્રણ ચાર મારા પાધ્યમમાં તામ્બર દિગંબર બંનેને ગ્ય સાહિત્યનું હજાર રૂપીઆમાં બે આચાર્ય તૈયાર થશે અને લરશિપ સમુચિત સ્થાન હતું. તેમના પાઠ્યક્રમમાં માત્ર દિગબર ગ્રંથ દેવાની ખટપટ ચાલી જશે. હતા. તેમને પક્ષ અને એકાંતિક મત એ હતી કે દિગંબર ૩ ફક્ત વેતાંબરની મર્યાદા રાખવી નહિ. પરંતુ જેને ગ્રંથવાળેજ પાઠયક્રમ દાખલ થવે જોઈએ અને જે વેતાંબર પાઠયક્રમ અનુસાર પરીક્ષામાં પાસ થયેલ કોઈપણ વ્યકિતને ગ્રંથ રાખ હેય તે બે પરીક્ષાઓ અલગ અલગ થવી જોઈએ, તે પારિતોષિકને અધિકારી ગણવું જોઈએ કારણ કે મુખ્ય પણ દિગંબરની સાથે તાંબર ગ્રંથ બિલકુલ ન જોઈએ. અને ઉદેશ જૈન વ્યાપક વિદ્વાન કરવાનો છે અને ગમે ત્યાં એકજ પરીક્ષા ન હોવી જોઈએ, અને જે બંનેનાં ગ્રંથને વેતાંબરીય ઉચ્ચ સાહિત્યને પ્રચાર કર એ બેય છે. મિશ્રિત કેમ થશે અને એકજ પરીક્ષા લેવાશે તે તે લેકે તે અલબત તાંબરને પહેલી પસંદગી આપી શકાય છે. પાઠ્યક્રમને બહિષ્કાર કરવાને ઈરાદે મનમાં રાખતા હતા. ૪ “વેતાંબરી વિધાર્થીઓ માટે અહીંના માટે સ્ક્રોલરશીપની મારી સાથે તેમના એક પ્રતિનિધિ દિગંબર પંડિત પણ રકમ કંઇક વધારે કરવામાં આવે કે જેથી દૂરવાળાને પણ મીટિંગમાં આવ્યા હતા. તેમણે તે બુદ્ધિપૂર્વક મારી બધી દલીલ અહીં આવવાનું પ્રલોભન રહે. તથા પાઠ્યક્રમ પ્રત્યે પસંદગી બતાવી. તેઓ મને ફકત એટલું જ મેં અગાઉ યશવિજ્યજીની અનેકાન્તવ્યવસ્થા મેકલવાનું કહેતા હતા કે આપને પાયામ તથા તેના સિધ્ધાંત મિલકલ લખ્યું હતું તે તુરત મેકલશે. જે મારી ઇચ્છો અનુસાર ઠીક છે પરંતુ દિગંબર સમાજની મનોદશા સચિન હોવાના આવશ્યક પ્રબંધ હવે પછી કરી શકે તે જૈન સાહિત્ય તથા કારણે તે તેને અપનાવો નહિ ઈત્યાદિ. તત્વજ્ઞાનના અલગ અલગ ઈતિહાસ લખવાને વિચારાંકુર ફ્રુટ | મીટિંગના પ્રારંભમાં પ્રિન્સિપાલે પાઠ્યક્રમના સિદ્ધાંતની થયો છે. આ દિશામાં મારું મન આજકાલ કામ કરી રહ્યું છે, વાત ઉપસ્થિત કરી. રજીસ્ટ્રાર અને બીજા એક બંગાલી પંડિત પરંતુ આ કામ એટલું બધું અમસાપ્ય અને સાથીઓની અને ખુદ પ્રિન્સિપાલ એ ત્રણે મારા સિધ્ધાંત પ્રત્યે એકમત અપેક્ષા વાળ છે કે આ વખતે તે તે ખાલી મને માત્ર છે. થયા, તેથી મારા મિત્ર દિગબર પંડિતને વિરોધ નિષ્ફળ ગયે - સુખલાલ, Page #35 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૨-૩૪. – જૈન યુગ ૧૨૫ અવલોકન. શું બગડે છે ? મારું નામ, મારી ઈજજત, મારી મયાંદા ” અગ્નિશિખા-અનુવાદક છે. શામજી વાઘજી પ્ર કુંવરજી તમારું નામ, તમારી ઈજજત, તમારી મર્યાદા ? કેશવજી સત્યપ્રકાશ અને વિદેશ, ભીમપુરા મુંબઇ, ૫ સંસારમાં તમારા માટે સર્વ કે છે, પરંતુ તમે એ સર્વની ૨૫૦ કિં. દેઢ ૩. રક્ષા કરવા માટે અસમર્થ છે. જયારે તમે સોળ વર્ષની આ પુસ્તકમાં હિંદીમાં પ્રખ્યાત ગ૫લેખક છે. બાલિકા સાથે લગ્ન કર્યા, ત્યારે આ સઘળી વાતને ધનીરામની નવલિકાઓ અને અંગરેજી એક વાતને વિચાર ન કર્યો? તમારા હૃદયમાં એક બાલિકા માટે ગુજરાતી અનુવાદ કરી છે નાની વાર્તાઓ મુકવામાં જરાય દયા ન આવી ? એને તે તમે પત્થરની એક આવી છે ને તે બધી વાંચતાં રસભરી અને આનંદ આપે મૂર્તિ સમજે છે, અને સ્વયં આ વૃદ્ધાવસ્થામાં ભાગતેવી છે. પહેલી માતૃમંદિર નામની છે તેમાં એક વિધવાની વિલાસને આનંદ લુંટવા ચાહે છે ! એક નિરપરાધ વાત છે. તે ખરૂ કહે છે કે સવારથી માંડીને તે અર્ધી રાત બાલિકાને કેવળ તમારા ક્ષણિક સુખ માટે વિવાહની વેદી મશીનની માફક કામ કરવું, કંક લુખ-સુકું ખાઈને ઉપર પર ચઢાવતાં તમને જરાય વિચાર ન થયો ? એનું જ ઠંડુ પાણી પી લેવું, અને નિત્ય નિયમ મુજબ સાસુની નામ છે તમારી ઈજજત, તમારી મર્યાદા ?' ગાળે સાંભળી અને માર સહન કરી લે, એ મારી દિનચય હતી. x x જેની ઉમર સંસારમાં પ્રવેશ કરવા થિને આજે સ્થળે મોકલાવે છે છતાં કોઈ વખત બને આટલું બોલી રેઈ પડી. ત્યાર પછી પંડિત પિતાના યોગ્ય છે તેને સંસારથી વિરક્ત કરવા માટે બાધિત વાત કરવા મળે છે. એક વખત પંડિતજીએ તાદૃશ તેમને કરવું એ ન્યાયસંગત છે કે કેમ, એ પ્રશ્ન હું ધર્મના વાતો કરતાં જોયા; નવીને ખુબ મારી, એટલે સુધી કે વ્યવસ્થાપકે પર છોડું છું !” આ વિધવા સાસુ સાથે ગંગાસ્નાન કરવા જતાં એક તરૂણ સંસ્કારી યુવકે કેટલીક માથામાંથી લોહી વહેતું થયું. નવીએ જણાવી દીધું કે – મદદ કરી ને તેની સાથે પ્રેમ થતાં યુવકે પરણવાનું વચન “ વિદ્રોહની જે ચિનગારી હતી તેને તમે ખુબ પ્રજઆપ્યું. પ્રેમના પરિણામે સગર્ભા થઇ. યુવક ફરી ગયો વાલત કરી મુકી છે. હું આ ઘરથી વિદાય લઈ રહી છું. સાસુએ હાંકી કાઢી. આખરે એક ઝુંપડીમાં એક મુસ્લિમ આજની ઘડી સુધી હું પવિત્ર ભાવથી વિવાહ સંબંધને સ્ત્રી પાસે જતાં તેણીએ તેને સંઘરી. પુત્ર જન્ય, નામ પુરા કરવાની ચેષ્ટા કરી રહી હતી. પરંતુ આજ! આજે અબદુલ રાખ્યું. આખરે પિલા યુવકને ભાગતાં તે ઝૂંપડીમાં હું જઈ રહી છું પાપના પંથ પર ; ખુણે ખુણે મારે આવવું પડયું, ઓળખાણ થઈ. પિતા-પુત્ર-માતા મળ્યાં. પરિચય દેતી ફરીશ, જેથી લોકે જાણી શકે કે, આ યુવકને કાકા બેલ્યો “આપણે આ ભેળી વિધવાઓ પાપિણી કેની સ્ત્રી છે. જે નામ પર, જે જુઠી ઈજજત પર કેવળ અત્યાચાર કરીએ છીએ એટલું જ નહિ, પણ અને મર્યાદા પાછળ તમે એટલા બધા ખેંચાયા છો તે તેમની રક્ષા માટે પણ પાછું કે વિચારતાં નથી. તેઓ બધાય પર આજે હું કલંક-કાલિમ લગાડી દઈશ’ બિચારી ન હટકે કાં તો વેસ્થા થઈ જાય છે, ને કાં આટલું કહીને તે બહાર ચાલી ગઈ; તેને પ ન મળે. વિધર્મી, અને નહિ તો છેવટે ભૃણહત્યાનું પાપ કરે છે. પંડિતજી પસ્તાયા અને પૂર્વની સ્ત્રીને સંભારી તેની છબી જે આપણે ત્યાં એવી સંસ્થાઓ હોય, ત્યાં આવાં હૃદય સાથે લગાવી ન લગાવી ત્યાં તે ઝટ જમીન પર અભાગી બાળકોનું પાલન પોષણ થઈ શંક, આપણે પડી પડ્યા ! સમાજ કેટલો બધો ભલો કહેવાય ?” વિધુર યુવકે પ્રાયશ્ચિત કી વાતનું નામ સાહસ રાખ્યું છે. રમેશ અને રૂપે તેણી સાથે લગ્ન કર્યા. બને “માતૃ મંદિર'ની સંસ્થા વિમલ એ બે જાની દોસ્ત, એક બ્રાહ્મણ બીને કાયસ્થ, ઉભી કરી તેમાં સે બાળકનું પાલન કરવા લાગ્યાં. આમ બંને સુધારક વિચારના. એક વખત સુધારા પર વિચાએ વાતનો અંત આવે છે. રતાં વિમલે કહ્યું – બીજી વાતનું નામ આધાત છે. આમાં એક વૃદ્ધ પંડિત પોતાની પત્નીને તેનું મરણ થયું તે પહેલાં વચન “ઠીક તો બધું ય છે, પણ એ બધું પહેલાં તે આપે છે કે બીજી કોઈ સાથે ફરી લગ્ન નહી કરે, છતાં આપણા પોતાના વર્તનમાં ઉતારવું જોઈએ, અને વાત વમાં એમ થશે ત્યારે જ લોકો પર એનો સારો પ્રભાવ એક કુમારિકા સાથે લગ્ન કરે છે. પંડિતને એક શિષ્ય સમવયસ્ક હોઈ તેના પર નવીને શુદ્ધ કુદરતી પ્રેમ થાય એ પડશે. બાકી મિથ્યા આડંબર અને દંભથી મેં નહિ વળે” છે તે પંડિતજીને ગમતું નથી. પછી પંડિત સાથે સંવાદ ‘દંભ ? મિથ્યા આડંબર ? થતાં નવી કહે છે કે – “હા, હા, આડંબર ! આજે દેશમાં એવાં સેંકડો “એવી અનેક વાતો છે, જે તમારી સાથે નથી થઈ સુધારકે ફાટી નિકળ્યાં છે, જે વિધવા વિવાહ માટે જનશકતી. આપ મારા પતિ છે, એ ઠીક છે; પરંતુ આ૫ તાને અપીલ કરી રહ્યાં છે, સામ્યવાદના પ્રશ્નને ચર્ચા હદયને નથી સમજી શકતા. આ૫ વૃદ્ધ છે, હું યુવતી. રહ્યાં છે, અને શ્રમજીવીઓ માટે એક કરૂણ દયા-વિકરણ કયારેક કથારેક જે સમવયસ્ક વ્યક્તિ સાથે વાત કરી કરી રહ્યાં છે; પણ વાસ્તવિકતાની દુરબીન ચઢાવી જોતાં લઉં, તો તેમાં તમારું શું બગડે છે ?' જણાય છે કે તેમનાજ ઘરમાં તેમની વિધવા બહેન યા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ – જૈન યુગ– તા. ૧૫-૨-૩૪. તેમની કોઇ સંબંધિની સ્ત્રી માનવ-હદયની ભયંકર કરતા આમ પોતાના પર દેવ ચહેરી લેવામાં વિમલને . અને નિર્બળતા માટે ચિકે ડચકે રડે છે; તેઓ પોતાના આશય હોઈ શકે ? એ પ્રશ્નના જવાબમાં કિશારીએ કહ્યું હાથેજ પિતાના ભાઈઓને ઘોર અપરાધ કરી રહ્યાં છે, “પોતે ફાંસીને લાકડે ચડી જાય અને તેથી સંસાર મારા અને એક મજુરના એક શ્રમજીવીના હૃદયને ચૂર્ણ-વિચૂર્ણ પાપને જાણી ન શકે અને અમારા કુટુંબનું નામ બદનામ કરી નાંખનાર પણ તેઓ પોતેજ છે. રમેશ ! સમાજનાં ન થાય.” આટલું કહી ઉધાડા કેશ કલાપવાળી કિશોરીએ એ સુધારકાનું આ તાંડવ નૃત્ય કેટલું ભયાવહ છે ? માનવ નાની શીશી કાઢી તેમાંથી ઝેર પીને ત્યાં ઢળી પડી. હૃદયની આ ક્રૂરતા કેટલી અસીમ છે?' વિમલ પાસે જઈ પૂછ્યું “બહેન ! આ શું કર્યું ?' બહેને મિતપૂર્વક કહ્યું “ભાઈ, મારે જે કરવું જોઈતું હતું તે રમેશ આ વિચારોમાં સંમતિ આપે છે, તેને વિમલ મેં કર્યું. હવે હું સંતોષથી મરી શકીશ.' પોતાની બેન કિશોરીને ભણાવવાનું સેપે છે. એ ભણાવવામાં બંને વચ્ચે પ્રેમ જાગે છે. વિમલે એક વખત જોતાં ચોથી વાત “દેશની વેદી પર'નું મુળ અંગ્રેજી વાર્તા બનેએ અરસ્પર વિવાહ કરવાનો સંકેત જણાવી દીધું. છે. એક અનામી ભિખારણ વિયેનામાં ફરતી હતી. ત્યાં વિમલે આખરે વિચાર કરી સંમતિ આપી. વિવાહની બે લશ્કરી અમલદાર રાતે મળતાં તેની સાથે વાર્તાલાપમાં તૈયારી થઈ, ત્યાં રમેશની ચીડી આવી કે અસભ્ય ભાષા બને અમલદારે વાપરી હતી. ભીખારણ ચાલી ગઈ, એક અમલદારને લાગ્યું કે અસભ્યતા માટે * ગઈકાલ સુધી સમજી શકતા હતા કે હું સુધા- પિતે મારી માંગવી જોઇએ એટલે તેણે પાછળ દોડી ક થઈ શકું છું, પણ આજે મને જણાવે છે કે એ કામ ભીખારણની પાસે માફી માંગી. આ જોઈને બીજાએ પણ મારા જેવી નિર્બળ વ્યકિતએનું નથી. હું બ્રાહ્મણને માગી. મિત્રતાનો સંબંધ થયો. તે રાત્રે હોટલમાં ગયા પુત્ર થઈને એક કાયસ્થ-કન્યા સાથે લગ્ન કરું એ મારા ને બીજે દિવસે એક ઘર ભાડે લઈ ત્રણે મિત્રભાવે સાથે સમાજ માટે અસહ્ય છે. ત્યારથી મારા ઘરનાં માણસોને રહેવા લાગ્યા. બે અમલદારમાં એક આસ્ટ્રીઆને હતા તે મારા વિચારો પ્રગટ કયાં છે ત્યારથી મારે માટે અહીં વિશેષ સજજન અને માયાળ હતા, તેનું નામ કાલે. બીજે રહેવું અસહ્ય થઈ પડયું છે. હવે મને વિરોધ સિવાય રશિયાનો હતો તેનું નામ પિટે. સાથે રહેતાં બનેની બીજા શું પણ નથી જણાતું. આવી દશામાં મને મારા પ્રેમમય લાગણી તે ભીખારણ પ્રત્યે થઈ. અને તેને કિસી વિચાર પર અટલ રહેવું અત્યંત કઠિન થઈ પડ્યું છે. કહી બોલાવતા. પછી મહાયુદ્ધના રણશિંગાં ફૂંકાયાં હવે મને જણાય છે કે અતર્જાતીય વિવાહ માટે હજી આસ્ટિઆ અને સર્વિયાની વચ્ચે લડાઈ થઈ, તેમાં સમય ઉપયુક્ત નથી. સવિંને રશિયાએ સાથ આપ્યો હતો. બંને અમલદારને બંને ભાઈબહેન વાંચી અજાયબ થયા. કિશોરી રોઈ પોત પોતાના દેશના લશ્કરમાં જોડાવાના હુકમ મળ્યા. પડી–બોલી “ભાઈ ! હવે હું સર્વસ્વ બેઈ બેઠી છું. હું કાલને રિસી વિષે ચિંતા થઈ એટલે તેને પોતાની હૃદયપાતકી છું, કુલ કલંકિની છું.' વમળ ચાલી ગયો. રાણી કરી પોતાના ગામમાં મુકી આવી પછી લશ્કરમાં કિશોરીએ પોતાની પિસ્તોલ કાઢી, ને આમતેમ કરવા જોડાઈ જવું એ નિર્ધારમાં તેણીએ સંમતિ આપી. પિટો લાગી. ત્યાં દરવાજે વિમલ અને રમેશને જોતાં પિસ્તાલ પછી આવ્યો ને તેણે પણ પોતાને અવ્યકત પ્રેમ વ્યક્ત કર્યો ટેબલ પર મુકી બીજા ખંડમાં ચાલી ગઈ. બંને જણ એટલે તેણીએ જણાવ્યું કે એક સ્ત્રી બે પુરૂની સેવિકા અંદર આવી બે-રમેશે પોતાના વચન ભંગ માટે જે થઈ શકે છે, પણ એના પ્રેમ પર કેવળ એક જ વ્યકિતને પ્રાયશ્ચિત્ત કહે તે કરવા જણાવ્યું. વિમલે પિસ્તોલ બતાવી અધિકાર હોઈ શકે અને એ અધિકાર હું કાન્નને આપી કહ્યું “તારા માટે આ ભીષણ પ્રાર્યાશ્ચિત છે. શુ તારું કામ ચૂકી છું.' પિરાએ જતાં જતાં કહ્યું કે હવે તે જ્યારે આથી એાછું ભીષણ હતું ? તે કેવળ એક નિર્દોષ બાલિકાના રશિયાની સેના એરિઆનાં નગરોને વંસ કરી રહી સતિત્વનું જ અપહરણ નથી કર્યું, પણ આગામી નવયુવક રહી હશે, ત્યારે તને મળીશ.' સુધાર માટે એક ખાટી છાપ બેસાડી છે. તારી ભૂલ માટે હું વિશિષ્ટ પ્રકારે દંડવા પણ ઈચ્છું છું !' વિમળે પિસ્તોલ તેણીને મકી આવી કાર્લ લશ્કરમાં જોડાશે. યુદ્ધ ચાયું. કાર્લ અને ક્રિસીનાં લગ્ન થઈ ગયાં. પિતાને ગામ ચલાવી દીધી. દિલ્સીને કાલને કાગળ મળે કે તારે ગામ છોડી વિના વિમળ સેશન્સ કમિટ થયે. તપાસ ચાલી. તેણે આવવું કારણકે તે પર રશિયાનું લશ્કર આક્રમણ કરે હત્યાનું કારણ જણાવ્યું નહિ. જજ સજા જાહેર કરે એટલી તેમ છે. એટલે આવશ્યક તૈયારી કરી બહાર નીકળી ત્યાં વારમાં કિશોરીએ આવીને વિમળ અપરાધી નથી, મેં રશિયાના સિનિકોએ ગામ ઝાંપ પાસે ઘેરી લીધી. તેમણે રમેશની હત્યા કરી છે એમ જાહેર કર્યું. તેની સાબીતીમાં જણાવ્યું કે ગામ બહાર જવું હોય તેને રશિયન અમલ - રમેશને પત્ર રજુ કરી છે વાંચી પોતાને કે આવતાં મારી દારની રજ લેવી જોઈએ. તેણી તેની રજા લેવા ગઈ એટલે પિસ્તોલ મેં ચલાવી, અને પિસ્તોલ ઉપર પિતાનું નામ ભેગનેગે તે પિ નિકળે. તેણે અગાઉની પ્રેમની છે તે સ્પષ્ટ છે. હું ચાલી ગઈ. મારા ભાઈ વિમલ આવ્યા, માગણી પાછી કરી ત્યારે તેણીએ જવાબ આપ્યો કે હું તેણે મને અંદર મકલી, પોતે પોલીસને સ્વાધીન થયા. અહીં પિને આધીન નથી પણ એક રશિયાના અમલ Page #37 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૨-૩૪. -જૈન યુગ ૧૨૭ દારને આધીન છું. યુદ્ધની એક કેદી છું' તેણે કહ્યું વિવિધ વિષય. રશિયાનો અમલદાર સર્વ શક્તિશાળી છે. એનો વિરોધ કરવાની શકિત કેવળ સમ્રાટજ ધરાવી શકે છે. પોતે કહે એક જૈન ભાઇનું મહાદાન. તેમ કરવા તૈયાર હોય તે મુકિત છે, નહિ તે મૃત્યુ છે.” આની જરાપણ તમાં ત્રિીએ ન કરી અને જણાવ્યું કે તા. ૨૮-૧-૩૪ ના ‘હરિજન બંધુના મલબાર પત્રમાં ‘હું મૃત્યુથી છુટવા માગતી નથી પણ તમારાથી છુટવા મહાતમા ગાંધીજીના પ્રવાસનું વર્ણન આપ્યું છે તેમાં જણામાગું છું' પિએ કાલની આશા છોડી પિતાની થઈને વ્યું છે કે:રહે એમ કીધું કે તેણી તેની સામે ધસી એટલે સૈનિકાએ ‘ગુરૂવાયરથી ગાંધીજી કાલીકટ થઈને ઉત્તર મલબારમાં તેને પકડી પૂરી દીધી. બીજા કેદીઓને પિટ્રોએ જણાવ્યું ગયા. ને ત્યાંથી પાછા કાલીકટ આવી એક દિવસ લપટા કે જે તેણી મારી પાસે બે દિવસ રહેવાનું કબુલે તો જઈ આવ્યા. કલપટા એ કાલીકટથી ૫૦ માઈલ દુર પશ્ચિમ તેમને બધાને છોડી દેશે અને ગામ બહાર જવાની રજા ધારના પહાડ પર વાઈનાડ તાલુકામાં આવેલું રમણીય સ્થળ આપશે. છે. આ તાલુકામાં પર્વત-પ્રદેશના અસ્પૃશ્યોની સંખ્યા આશરે આ કેદીમાં જે મહત્ત હતા તેણે કિસી પાસે જ ૪૨ હજારની છે, જયારે સવર્ણો માત્ર ૨૮ હજાર છે. આ ખાનગીમાં જણાવ્યું કે પોતે એસ્ટીઅને જસસ છે ને ૪૨ હજાર અરાના પણ ૧૩ વિભાગ છે ને તેમાં પણ આજ રાત સુધીમાં કોઈપણ હિસાબે વિયેના પહોંચી જવું ઓછી વસ્તી અસ્પૃશ્યતાની શ્રેણીઓ છે. અહીની જંગલી જોઈએ, નહિ તે આખાય દેશ સંકટમાં આવી પડશે. અસ્પૃશ્ય જાતેમાંથી પચાસેક માણસે સભામાં આવ્યા હતા. મટિ પિટ્ટનું માની જ તો અમે ઇટી તેમ કરી શકીએ? આ લાકે ખેતરોમાં અને ચા કેરીના બગીચામાં મારીનું તેણીએ કહ્યું – કામ કરે છે, ને રોજની ત્રણ પૈસાની ડગર કમાય છે. સભામાં એ લેકે બધાની જોડાજોડ બેઠા હતા, પણ મારે કહેવું જોઈએ - “ એટલે તમે એમ કહે છે કે તમારા બચાવ ખાતર કે એમની જોડે બેસવું કે એમની નજીક ઉભવું મહા વસમું હું મારા સતિત્વને નષ્ટ કરું ?' હતું. એમનાં કપડાંએ મેલથી કાળા રંગ ધારણ કર્યો હતો, ને એમનાં શરીરમાંથી ભયાનક દુર્ગધ છુટતી હતી કે નાક બેટી મારે માટે નહિ, પણ આપણા દેશ માટે. કાળ જાય. એમનાં મેલા શરીર, વીખરાયેલા લાંબા વાંકડિયા દેશ પાસે બીજી કોઈ વસ્તુની શી ગણતરી હોઈ શકે? વાળ, ભયાનક લાગતી આંખે બધુજ એમની જંગલી દશાની તુ એસ્ટીઅન છે. તારે દેશ સંકટમાં આવી પડે છે. અને આપણે એમની જે અક્ષમ્ય ઉપેક્ષા કરી છે તેના પુરાવા તારે દેશ તારી પાસેથી એક બલદાન માગે છે. આપણી આપતું હતું. એ લેક એકજ કપડાનું ચૂથ થઈ જાય લાખે ઓસ્ટ્રીઆની બહેનના સતિત્વના રક્ષણ માટે, ત્યાંસુધી તે પહેરી રાખે છે. એ કપડું ધુએ તે કયાંથી? એવા આપણું હારે ઓસ્ટ્રીઆના ભાઈના પ્રાણ ઉગારવા ઉષ્ણ પ્રદેશમાં પણ ૧૫ દિવસે સામાન્ય રીતે નહાય છે, અને માટે. આપણા દેશની પ્રતિષ્ઠા માટે અને આપણી માતૃ- છ દિવસે નહ હું એ તે અસાધારણ વૈભવ મનાય છે. હવે ભૂમિના ગાર માટે તું આટલે ભાગ પણ નહિ આપે? કેટલાક જવાનેએ આ લેકની હીન દશા સુધારવાને કેડ કસી છે. જે દેશ વિજયી થશે, તો આબાલવૃદ્ધ પ્રજા તારાં યશોગાન મુકત કરી ગાશે અને કહેશે કે દેશના રક્ષણ માટે લાગશે? ફિટ્સી ! તું થોડીક વીરતા અને બળથી કામ કિસી નામની આદર્શ સ્ટ્રીઅન મહિલાએ બહુમૂલ્ય કરી શકે તો, દેશની વેદિ પર તારી આ બહુમૂયવાન આહતિ આપી હતી. કિન્સી! જરા વિચાર કરી છે. આહતિ થશે. બોલ શું જવાબ આપે છે ?' એક બાજું તારું સતિત્વ છે, અને બીજી બાજુ તારા દેશનું ભાવી. તને અધિક પ્યારું શું લાગે છે?' કરીશ’ ફિસીએ કહ્યું. x x x x ક્રિસી વિચારવા લાગી કે શું તે પિની કુત્સિત બીજે દિવસે કાલના અધ્યક્ષપણ હેઠળ એક સેના ઈચ્છા પુરી કરી દે? પછી કાલને મોઢું બતાવવું ? વિયેનાથી આવી. દુશ્મનને મારીને ભગાડી દેવામાં અંતે પિતાના જીવનને અંત આણવાનો. એને અર્થ એ કે આવ્યા. કાલ' અપૂર્વ ઉત્સાહથી દેવાલયમાં ત્રિીને ગોતવા કાલંને સદાને માટે વિયોગ. અરે ! હજી તો તેની સાથે લાગે; પરંતુ ત્યાં તેને કેવળ બે લાશ મળી–એક હિસીની બહુજ થોડા દિવસ રહેવા પામી તેની સાથે પ્રેમ કરવામાં અને બીજી પિટેિની ! ! આમ આ વાત ખલાસ થાય છે. આવતું સુખ તે અનુભવ્યું નથી. આંખમાં આંસુ ભરાયાં. ભિખારણ પણ એક પાતપરાયણ, ખાનદાન, અને સતિ થઈ શકે છે, અને દેશના માટે સતિત્વ પણ જાળવી ‘ફિલ્મી ! હજી પણ તું માયા મેહમાં પડી છે? પણ આખરે પિતાના શરીરની આહુતિ આપી શકે છે એ આ વિચારી તે જે કે માતૃભૂમિના માહથી અધિક મત વાતને સાર છે. બીજા બે વાર્તાને ટુંક સાર આવતા બીજે કયો હોઈ શકે છે જયારે વિદેશીએ તારા દેશ પર કોઈ અંકમાં આપી આ ગ્રંથનું અવલોકન કરીશું. આક્રમણ કરશે અને તારી લાખ બહેનના સતિત્વનું તંત્રી, ખંડન કરશે, ત્યારે તને તારું આ સતિત્વ શું કામ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ -જેન યુગ— તા. ૧૫-૨-૩૪ ==== == = = == = = = = ==== = એજ ગામમાં શ્રી સુરૈયા ગેડન નામના એક જૈન નમૂનામાં તેના વણાટની ચકકસ સંવત, માસ અને તિથિ જમીનદાર હતા, તેમણે જીવતાં આસપાસનાં ગરીબની થાય પણ મેજુદ છે. બ્રાહ્મણીય નમુનામાં વલ્લભાચાર્યના સમય એટલી સેવા કરેલી, ને મરતી વખતે પિતાની ૧૬૫ એકર પછી•ી એટલે સેળમાં સકા પછીની રચનાનું અનુમાન થઈ જેટલી બધી જમીન–૧૦૦ એકર ખેડાણ જમીન ને ૬૫ શકે છે, કારણકે એમાંજ વલ્લભાચાર્યે રચેલા ડિશ ગ્રંથએકર બગીચે હરિજન સેવાને અર્થે આપી દીધી. ગાંધીજીએ મને ચતુ: ગ્રંથ’ આ વણાટમાં ઉકેલી શકાય છે. કહ્યું, “આ કંઈ જેવું તેવું દાન નથી, આ તે મહાદાન છે. ખાસ કરીને ઉત્તર હિંદુસ્તાનમાં ગુજરાત પ્રાંતમાં પુષ્ટિ નહિ તે આવા જંગલી પ્રદેશમાં આ લોકેની ભાળ કોણ સંપ્રદાયને પ્રચાર વિશે થયેલ હોવાથી આ નમૂનાને ગુજકરત? રાતી ગયા છે. આ જમીન પર તે દિ સે ગાંધીજીને હ છે અ,શ્રમ સં. ૧૭૩૯ ના વમાં વણેલી પાટી ૧૧ ફુટ ૬ ઇંચ ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યાં આમાંના કેટલાક લોકો આવીને લાંબી તથા ૭ ઇંચ પહોળી છે. એમાં પાળી ભેાંય ઉપર રહેશે. ૫ણ આશ્રમ એકલા હરિજનન થવાનું નથી. સવર્ણો રાતા અક્ષરો તથા આકૃતિઓની રચના પાડેલી છે. પિથી અને હરિજન જોડાજોડ રહેશે. કેટલાક સવર્ણ જુવાનોએ બાંધવા માટેની એ પાટી હશે એમ અનુમાન થાય છે. આ લોકો જે વસી તેમને સંસ્કારી હવનના પાઠ આપવાનું અક્ષરોમાં જૈન ધમને પવિત્ર નવકાર (નમસ્કાર) મંત્ર કાયું છે. વણે છે, ન મરિહંતાળા નમો સિદ્ધાળું 1 ન ૩૧ararળા. नमो लोयसम्वसाहुणं । संवत १७३९ वर्ष भाद्रबा वदि ५ दिने । ખરે તત્વજ્ઞ કણ અને ધર્માધ કોણ? શા મનાત જાગ્રતા (છેલેથી ત્રીજો શબ્દ શr, છે કે Hd છે તેને બરાબર બોધ થ નથી). ખંભાતના હાલના દિવાન દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા રાજ્યતંત્ર, તત્વજ્ઞાન અને સાહિત્યને જિંદગીભર સાથેજ અક્ષરોનો મરોડ સુંદર અને સુરેખ છે; પડિમાત્રા સેવતા હોઈ સંસ્કૃત વિદ્રત્તાના વિશિષ્ટ ગુર્જર ઉપાસકમાં (તિમાત્રા: અક્ષરની ડાબી બાજુએ માત્રાને સ્થાને કોને વિરલ સ્થાન ભોગવે છે. તેમણે ‘હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ મૂક; એટલે મથાળે મુકવાને બદલે સામો મુકવો તે) ની બે ભાગમાં (પ્રન્ટ ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ) પદ્ધતિ ધ્યાન ખેંચે છે. આ યોજનાથી જેમ લહિયાને સ્થલ રઓ છે તે ઈતિહાસ તેમની તુલનાત્મક ઐતિહાસિક ને સંશ- ચેકસ કરવાનું અનુકૂળ પડે છે તેમ વણાટમાં પણ ગોઠવણી ધક દ્રષ્ટિને સાંકળી નહિ, પણ અનેક નાની મોટી નદીઓના કરવામાં તે પધ્ધતિ અનુકૂળ આવી જણાય છે. મથાળે માત્રા પ્રવાહોથી મિશ્રિત થઈ સમૃદ્ધ બનતા ગંગાપ્રવાહ સરખે મુકવાથી ઉપરની વિશેષ જગા રોકાય છે; તેને બદલે બાજુમાં ગયો છે. તેમની તત્વજ્ઞાન વિષેની રસિક અને સુંદર દ્રષ્ટિને તેને પ્રતીક ગોઠવવાથી સરલતા લાગે છે. આ વસ્તુ ચિત્રમાં પરિચય કરાવવામાં તેમનું નીચેનું વાકય બસ થશે – જેવાથી વિશેષ સમજી શકાશે. (આ ચિત્ર આ પ્રસ્થાનના તત્ત્વજ્ઞાનની ભિન્ન પ્રસ્થાન શ્રેણીઓ તે ગંગા, યમુના અંકના પહેલા પૃષ્ઠ સામે મુક્યું છે). ને સરસ્વતી વડે ઉત્પન્ન થયેલી ત્રિવેણી જેવી છે. જેવી રીતે અક્ષરો ઉપરાંત આ પાણીમાં બીજી નાની છતાં સ્પષ્ટ સુંદર સ્ત્રીની વેણી વળથી ગુથાય છે, ત્યારે તેના મસ્તકને શોભા આકૃતિઓ ઉતારેલી છે. ત્રિશલ, ખણ, ખંજર, પાટી, હેડી, આપે છે, અને છુટાં લટીઓ સંદર્યને લજાવે છે, તેમ ઝમર વગેરે આકૃતિએ ગમે તે ઓળખી શકે તેમ છે. બ્રહ્મણને બૌના અને જેના વિચારોને જેઓ સમન્વય (ટિપ્પણીમાં લેખક જણાવે છે કે –આ પાટી પાલણપુરના કરી જાણતા નથી, તેને મારી અપમતિ તન્ન કહી શકતી રહીશ ભાઈ નાથાલાલ છગનલાલ શાહે મને મેળવી આપી નથી, પરંતુ ધમધ કહે છે.” પ્રસ્થાન, માઘ, ૯૦ હતી, અને તે ઉપરથી જ સેટ ઉપરની નકલ મેં કરાવી લીધી છે. ગુજરાતમાં પુરાતત્વને લગતાં અપ્રાપ્ય સાધન જૈનનું અઢી વર્ષ ઉપરનું વણાટ કામ. સિકકાઓ, મૂર્તિઓ, સેનેરી ચિત્રપટો, સચિત્ર પિથીઓ મારા મિત્ર રા. મંજુલાલ રણછોડલાલ મજમુદારે વગેરેને એમની પાસે કિંમતી સંગ્રહ છે. એમના સાજન્યથી ૧૯૯૦ના ગાધના “પ્રસ્થાનમાં તેમના અંગરેજી મહાનિબંધ મને આ પાણીને પરિચય કરાવવાની તક મળી છે તે માટે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાંથી હકીક્ત લઈ બીજી હું તેમનો ઋણી છું.) ભેજવી ગુજરાતનું અઢીસે વ ઉપરનું તરેહવાર વશુટિ ( અમારી નેધ- આ પાટી અમને પણું ઉત ભાઈ કામ’ એ નામને લેખ લખી પ્રસિદધ કરાવ્યો છે તેમાં નાથાલાલે મુંબઈમાં બતાવી હતી. તે ભાઈ “જૈન તીર્થોને જણાવેલું છે કે – દતિહાસ’ પંડિત શ્રી લાલચંદભાઈ પાસે લખાવરાવી તેમાં ગુજરાતના જૈન અને જૈનેતર અથવા બ્રાહ્મણ અને પ્રાચીન મંદિરો વગેરેનાં ચિત્ર આદિ મુકી પ્રકટ કરવા બ્રાહ્મણે નર-એવા બે સમુદાય ભેગા રહેવા છતાં જુદા અને માટે પ્રયાસ લઈ રહ્યા છે તે અમારા વાંચકે ને વિદિત હરી. કંઇક અંશે એક બીજાથી અરપષ્ટ રહ્યા છે. સભાગે મને તેમણે બતાવેલી પાણીમાં ભાઈશ્રી મજમુદાર ઢોકલવ...વાંચે મળેલા તરેહવાર વણાટ કામના બે નમુના ૫ણ જૈન અને છે તે સૌgણa..છે ને પાટી કરનાર મનહર પહેલાં શા છે જેનેતર અથવા બ્રાહ્મણીય સમાજને પરિચય કરાવે છે. જેમ કે ઘા છે તેને બરાબર બંધ થતું નથી એમ તેઓ જણાવે Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૨-૩૪. –જૈન યુગ ૧૨૯ નેધ. ખજુરાહોનાં જૈન મંદિર લગ્નનું વિસ્તૃત ક્ષેત્ર-એક શહેરનાં બીજા શહેરમાંના કે પ્રાચીન બુદેલખંડમાં જૈનોની વસ્તી પુષ્કળ હતી અને તે વખતની જાહોજલાલી સુચવતાં અનેક મંદિરો એક શહેરનાં આસપાસનાં ગામડામાનાં વર કે કન્યા સાથે પિકી હાલ છ જૈન મંદિર વિદ્યમાન છે તે એટલાં બધાં લગ્ન થતાં નથી એમ બહુ જોવામાં આવે છે. કેટલેક સ્થળે દર્શનીય, રમ્ય, શિલ્પની હુન્નરી કારીગરીવાળાં અને ઘોળ અને એકઠા થયા છે તેથી તેમાં રહેલાં તેમજ મોટા વિશાલ છે કે તે જોઈને આપણે દિંગ થઈ જઈએ કોઈ સાથે લગ્ન કરવાની મયાદાથી જકડાયેલાં રહે છે. અમુક ભાગ પોતાની કન્યા બીજે સ્થળે નજ આપે જ્યારે ગમે તે કાલનું બલ મહાન છે. જલને સ્થાને સ્થલ અને સ્થળેથી કન્યા લઈ આવવા તૈયાર અને ખુશી હોય છે. એક વિશાલ રાજપ્રસાદને વેરાન જંગલ તે કરે છે. ખજુરાહોની બાજુ ગુજરાત અને બીજી બાજુ કાઠિયાવાડ એક બીજાથી સ્થિતિ પણું કાલે કુટિલ કરી નાંખી છે, ને તેની સમૃદ્ધિને બેટી વ્યવહારથી અલગજ રહે છે. નાશ કર્યો છે. છતાં પણ ભાંગી અવસ્થામાં ત્યાં ત્રીશ આવી મર્યાદા તેડવાના બહુ જુજ દાખલા બને છે, મંદિર વિદ્યમાન છે તેમાં છ જૈનોનાં, એક બંધનું તથા વીશ અજેનાં છે. હમણાં બનેલા એક દાખલ નોંધવા જેવું છે. ગેલ કાયિાવાડના રહીશ અંડર ગ્રેજ્યુએટ રા. રસિકલાલ લાલચંદ મહેતા હમીરપુર જીલ્લામાં માહે બા નામને એક દશાશ્રીમાળી જૈન છે, તેમનાં લગ્ન સુરતમાં શ્રીમાન સ્વ. શેઠ તહસીલ છે ને સ્ટેશન પણ છે ને તે ચરખરીથી ૧૦ ચુનિંલાલ પાર્વતીશંકર મહેતાનાં પુત્રી પ્રભાવતી બહેન સાથે મિલ છે. જે રેલ્વે લાઈન માણિકપુરથી ઝાંસી જાય છે સુરતમાં ૨૫ મી જાન્યુઆરી ૧૯૩૪ ને દિને થયાં છે. શેઠ તે પર એક સ્ટેશન મહેબામાં છે ખજુરાહે મહાબાથી ચુનિલાલનું નામ પ્રતિષ્ઠિત છે, તેમણે સુરતની સાર્વજનિક ૩૪ મિલ, છત્રપુરથી ૨૭ મૈલ અને ૫ને (દેશી કોલેજ માટે લાખો રૂપીઆની સખાવત કરી છે. તેઓ દશા શ્રીમાળી રાયન ) થી ૨૫ મૈલ દુર છે અને ખજુરાહથી કન વણિક અને વૈષ્ણવ, સ્વર્ગસ્થ થયેલ છે. આવા દાખલા ૮ મેલ દુર છે. પહેલાં ખજુરાહો એક રાજધાનીનું વિશેષ બનતા રહે અને લગ્નનું ક્ષેત્ર એક જ્ઞાતિમાં વિશેષ શહેર હતુ. જ જોતી પ્રાંત કે જેનું પૂર્વ નામ બુ દેલ વિસ્તૃત થાય એ અરસપરસ બનવાના ધેરળે છેવા ય ખંડ છે તેની રાજધાની છે તે થઇ ચૂકી છે, ને તેના છે. એકજ વણિક જ્ઞાતિમાં જુજ દાખલા બને છે તે એક ઉલેખ ચીની યાત્રી એWાંગે પિતાના ગ્રંથમાં કર્યો વણિક જ્ઞાતિના બીજી વણિક જ્ઞાતિ સાથે લગ્ન વ્યવહાર થવાના છે તે જણાવ્યું છે કે ખજુરાહે રાજધાનીને ઘેરાવ દાખલા તેનાથી પણ જૂજ છે. શ્રીમાળી ઓસવાળ, પિરવાડ અઢી મિલ હતા ને ત્યાં બાર બાધ મઠ, છ જૈન મંદિર આદિ જ્ઞાતિમાં દશા વીશા એવા બે ભેદ છે અને દશા વીશામાં તથા બાર અને મંદિરે હતા. રેટી વ્યવહાર છતાં લગ્નવ્યવહાર થતા નથી એથી લગ્નક્ષેત્ર ખસ્તરને ધમર મહમુદ ગઝનીની ચઢાઈના સંકુચિત રહેલ છે અને દેશના સંગઠનમાં વિહ્મરૂપ પણ થયેલ છે. સમયથી ક્ષીણ થતો ગયો. ઈ. સ. ૧૯૩૫ માં અર્થાત હમણાં એક દશા શ્રીમાળીની સાથે વીસા શ્રીમાળીનું ઈન ભટટ નામને એક ચીની યાત્રી આવ્યા તે લગ્નગ્રંથિથી જોડાવું થયું તે નોંધવા જેવું છે. આપણી સમયમાં ખજુરાહોમાં પાતળા દુબળા જટાધારી અનક કોન્ફરન્સ ઓફિસના એક જનરલ સેક્રેટરી રા. મોહનલાલ સાધ, વેગી, યતિ વિદ્યમાન હતા, પરંતુ અકબરના ભગવાનદાસ ઝવેરી સેલિસિટર સુરતના દશા શ્રીમાળી વણિક સમયમાં તેઓ પણ જણાતા હતા નહી. ઈ. સ. ૧૮૧૮માં જૈન છે તેમણે જામનગરના વીસા શ્રીમાળી વણિક જૈન બહેન કેકલિન નામના એક સાહેબને અહીં જંગલ જણાયું લાભકવર સાથે આ ફેબઆરી માસની દશમી તારીખ લગ્ન હતું. તેણે આ પ્રાંતને “ઉજાડ કર્જ' કરીને જણાવ્યા કર્યા છે. છે, પરંતુ ફાગણ શુદિ ૧૩ ને દિન અહીં લાખ આવી રીતે એકજ શ્રીમાળીના બે ભેદ દશા અને વાસા આદમી મેળામાં એકઠા થાય છે. શ્રીમાળી જેને વચ્ચે લગ્ન વ્યવહાર બને એ ઇચ્છવા છે ખજુરાહે હાલ એક નાનું ગામ છે. ત્યાં વસે છે. ભવિષ્યમાં આવા દાખલાઓ પુષ્કળ પ્રમાણમાં અને અને ઘર છે. દશડજાર આદમી કે જેમાં અધિકતર બ્રાહ્મણ ભેદ ટળી લગ્નનું ક્ષેત્ર અતિ વિસ્તૃત થાય એ ઇષ્ટ અને રહે છે. ત્યાં ખજુર નામનું એક તળાવ છે. તે ગામમાં આવકારદાયક છે. ચારે બાજુ મંદિર છે. જૈન મંદિર દક્ષિણ પૂર્વ સમૂહમાં (પૃ. ૧૨૮ થી અનુ.). છે હજુ સુધી ઘણાં ખંડેર છે. તેમાં કેટલાંક તે બે હજાર છે પણ અમને તે બંને અક્ષરો પૈકી એક કે નથી, પણ ત્રા. જેટલાં જૂનાં છે. આટલા બધાં જૂનાં મંદિરે ખજુરાહામાં છે એટલે કવિનું ટુંકુ રૂપ-તેને પહેલો અક્ષર બધી જોઈને આશ્ચર્ય થાય છે એમ જણાય છે કે મુસલમાનોના લીધેલ છે એમ લાગે છે. એટલે મનેતર નામના ઋષિ- આવાગમનથી દર હોવાને કારણે તેમના હથોડા, ગાળીએ, સાધુએ તે પાટી બનાવી છે. અહીં સાથે સાથે નાથાલાલને પુછી પાવડા અહી સુધી પહોંચી શક્યા નથી. અનેનાં ૨૩ લઇશું કે હવે કયારે તેમને જૈન તીર્થોને દતિહાસ છપાઈ બહાર મંદિર છેડી જૈન મંદિરનું વર્ણન કરીએ તો તે દક્ષિણપડશે? કારણકે તે બાબતની પૂછો ધણી થાય છે. તંત્રી.) પૂર્વના સમૂહમાં છ મંદિર જૈનેના તથા એક મંદિર તંત્રી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ --જૈન યુગ– તા. ૧૫-૨-૩૪. - શ્રધ્ધાનું છે. આમાં એક જૈન મંદિર તે અતિશય દલિત કોમોની સેવા. મોટું છે કે જે “જિનનાર્થ એ નામથી પ્રસિદ્ધ છે. તેના દ્વારની બાજુમાં એક નાનો લેખ છે જેમાં લખ્યું છે રા, અ તલાલ વિ. ઠાર. કે રાજા ધંગના રાજકાલમાં ભવ્ય પાહિલે ૯૫૪ ઈ. સ. પ્રમુખ, ભીલ સેવા મંડળ, દાદ, માં આ મંદિર માટે કઈ બાગ સંકલ્પ કરી આપ્યું | ( ગાંડીવ-દીપોત્સવી અંક ).. હતા. આ લેખમાં આ મંદિરનું નામ જિનનાથનું આપણે દેશ અફાટ છે, વરતી સંખ્યા ૩૨ કરોડની છે, મંદિર આવ્યું છે, આની લંબાઈ ૬૦ yટ અને પહો. એટલે આખી દુનીયાની વસ્તીના પાંચમા ભાગ જેટલી છે, ળાઈ ૩૦ ફટ છે. કોઈ ધનવાન શેઠે આ મંદિરની આપણી ભૂમિ એટલી રસાળ છે કે કેટલીક જમીનમાં તો મરામત કરી છે તેથી હાલ તે નવા જેવું માલુમ પડે કેવળ સારા વરસાદના પાણીથીજ બે પાક–ખરીબ અને રબિ છે. જોવામાં તે મંદિર સુડેલ, સુંદર દર્શનીય છે. તેની થઈ શકે છે. ઈશ્વરની તે આ દેશ પર કૃપા છે, પણ માણબહાર ઘણી જૈન મૂતિઓ છે કે જે પણ દર્શનીય છે. સનીજ, આપણી પોતાની કૃપા આપણું દેશ પર નથી. જૈન મૂર્તિઓની વચમાં છેડી દેવ દેવીઓની મૂર્તિ આપણે પોતે જોઈએ તેવા મહેનતુ નથી, પ્રયત્નશીલ નથી, પણ છે. યાત્રીઓએ આ મંદિર પર લાંબા લાંબા લેખ વિશાળ દ્રષ્ટિવાળા નેથી આપણે નાના નાના જ્ઞાતિ રૂપી વાડે ખેદેલા છે કે જે પૈકી બે ચાર રાજપુત્ર પણ હતા. બાંધી લીધા છે તેની બહાર જરાએ નજર પહોંચાડી શકતા નથી, નીચે પડેલી અંધકાર અને દરિદ્રતામાં ડુબેલી જ્ઞાતિઓ બીજું મંદિર આદિનાથ સ્વામીનું છે કે જે ઘણું તરફ, અસ્પૃશ્ય ગણાતી અને જંગલમાં વસનારી કેમ તરફ દેખાવડું અને બીજા કરતાં પુરાણું છે. ત્રીજું મંદિર બેદરકાર છીએ એટલું જ નહિ પણ કર અને દયાહીન છીએ, પાર્શ્વનાથ સ્વામીનું છે કે જે આ મંદિરે જેવું શાભા- નાની સંખ્યા મોટી સંખ્યાને પગ તળે કચડતી અને ચગદી વાળું છે. તે સિવાયનાં ત્રણ મંદિર તનાથ પાર્શ્વનાથ નાખતી આવી છે. ધ ગ્રેજી રાજયકર્તાની નાનકડી સંખ્યાને અને આદિનાથનાં છે ને ઉંચા ટેકરા પર અજિતનાથ બુરોક્રસી એવા નામે સંબોધીએ છીએ, પરંતુ તેજ બુરોવગેરે છે. કસીના ગુણે, અને દે, આપણે પોતે જે ઉંચી કામો ગણુંઆ પ્રકારે જૈન મંદિરો જેનેનું પૂર્વ ઘારવ બતાવે ઇએ છીએ તેમાં, નીચી ગણાતી કેમો પ્રત્યેના વર્તનમાં છે કે જેનું દશન પ્રત્યેક જૈનીએ કરવું ઘટે. પુરાણ માં ઓછી છે? સમયની સ્મૃતિથી વિશેષ ભાવના જાગૃત થાય છે. તે સંવત ૧૯૨૧ ના મુંબઈ ઈલાકાના વસ્તી પત્રકના બીજા ઉપરાંત સેંકડે મતિએ ત્યાં આસપાસ વિખરાયેલી ભાગના પાન ૪૪૪-૪૪૫ માં આપણી હિન્દુ, જૈન, અને ખંડેરોમાં પડી છે, કોઈ સ્થળે વો નીચે તળાવની અસલ વતની જ્ઞાતિઓની યાદી આપવામાં આવી છે. આખા પાળ ઉપર વિરાજે છે, તેમાંથી ૮૮ ઈ. સ. જેટલે મુંબઈ ઈલાકામાં–સિધ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જુને લેખ પણ મળે છે કે જે ચ દેલવંશીય રાજાઓના બધી મળીને ૩૨૬ જ્ઞાતિઓની યાદ આપવામાં આવી છે. સમયનો છે. જેને ની ફરજ છે કે આવા સ્થાનને વિસરે તેના ત્રણ વગ કુરલા તેના ત્રણ વર્ગ કરેલા છે: (૧) આગળ વધેલી જ્ઞાતિઓ (૨) (1) નહિ તથા ત્યાંનાં જૈન મંદિરો અને મનની મધ્યમ વર્ગની ને (૩) કનિષ્ઠ કે દલિત જ્ઞાતિઓ. કેળવણીમાં સન્માનપૂર્વક વ્યવસ્થા કરે. આ વૃત્તાંત જૈન મિત્રમાં એટલે અક્ષરજ્ઞાનમાં દરેક જ્ઞાતિ કેટલી આગળ વધેલી છે કે બાબુ રામકુમાર જૈન શેઠીએ હિંદીમાં લખેલું તેમાંથી પછાત છે, તે ઉપરથી આ ત્રણ વગ કરવામાં આવ્યા છે. ગુજરાતી કરીને આપેલું છે. આ ત્રણે વર્ગ માંથી મુખ્ય મુખ્ય જ્ઞાતિઓ, અને ખાસ કરીને – ગુજરાતમાં વસનારી છે તેનું આપણે નિરીક્ષણ કરીએ. ભણેલા છે, એટલે લગભગ ૫૦ ટકા, સ્ત્રી પુરૂષો ભણેલા છે. આગળ વધેલી તથા ઉચ્ચ જ્ઞાતિઓ. એકલા પુરૂષનું પ્રમાણુ લઈએ તે તે સેંકડે ૭૦નું આવે છે, આવી નાતોની સંખ્યા ફકત ૩૪ નીજ છે. ભાટીઆ, અમદાવાદ અને ખેડા જીલ્લાના ૧૨,૦૦૦ ઉપર ખડાયતા બ્રહ્મભટ, બ, તાણ, બ્રહ્મક્ષત્રિ, ગુજર, કાયસ્થ, લે.હાણા, પંચાળ વાણુઆઓ છે તેમાં પણ ભણતરનું આટલું ઉંચું પ્રમાણુ સોનાર અને વાણીયા એ આમાં મુખ્ય કામ છે. ભાટીયા, આવે છે. લેવાણાની છેટી વસ્તી સિંધમાં છે, તથા ત્યાં તે બ્રહ્મભટ્ટ, બ્રહ્મક્ષત્રી: કાયસ્થ અને પંચાળ, એ નાની કામી છે. તેના આમિલ વિભાગ શિવાય) આગળ પડતી ગણાતી નથી, એ ધણી આગળ વધેલી છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ કંઈ છતાંપણ તે પ્રાંતમાંના ૪,૨૫૦ ૦૦ લેકાણાઓમાં ૯૪, ૦૦૦ ગણત્રીમાં નથી. લાહ્મણ, લહાણુ અને વાણીયા એ બહુ ઉપરાંત, એટલે કો ૨૨ ટકા ઉપર આવે છે. જ્યાં સમસ્ત મી ના ઓ છે. અને તે ખરેખરી આગળ પડતીજ છે. દેશની વસ્તી સંખ્યામાં ભણેલાનું પ્રમાણ ૭ ટકાનું જ આવે ગુજરાતના બ્રિટીશ જીલ્લાઓમાં આદિચ્ય બ્રાહ્મણની સ્ત્રી છે, ત્યાં આવી ઉચ્ચ જ્ઞાતિઓનું ભણતર સંતોષકારક ગણાય. પુરૂની સંખ્યા ૩૫૦૦૦ ઉપરની છે, પણ ૧૬,૫૦૦ ઉપર ( અપૂર્ણ). (પેલા કલમમાં ચાલુ ). Printeil by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 14, Pydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber. Conference at 90, Pydhoni, Bombay. Page #41 -------------------------------------------------------------------------- ________________ Ragne B 1996. તારનું સરનામું:-હિંદ સંઘ 'HINDSANGHA' | નમો તિસ્થ છે. NIHiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiits ज्ञान Sછે જૈન યુગ. I The Jaina Yuga. Gu (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) તંત્રી:-મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ. તંત્રીની નોંધ. તા. ૨૫-૨-૧૯૩૪. રવિવાર. મુનિસ મેલન-ખાસ અ ક. Special Supplement વિષય સૂચિ તંત્રીની નોંધ. મુનિ સંમેલન, ૧૩૧ પરિગ્રહવાળાં ઉપકરણને ત્યાગ ૧૪૦ નાનાં નાનાં મૂનિ સંમેલને ... ૧૩૨ સાહિત્ય આદિને ઉધાર દેગામમાં મુનિ 'મંત્રણ • ૧૩૨ જન સંખ્યાની કમી ** . ૧૪૧ મુનિપર્વદા • ૧૩૩ | ગ૭ મતાંતરથી હદય ભેદને નાશ ... ગુરછનાયકતાને ઇતિહાસ ' રાજનગર સધુ સંમેલન થશેવિજયનું મારી પત્ર જૈનેતર પત્રને સારે . પછીની સ્થિતિ મુનિ સંમેલન પર ... મોહનલાલ સેકસી ... સાધુપદ-દીક્ષા - સાધુ સંમેલન સબંધી ઉપજતા પ્રશ્ને (મળેલું). ... સાધુશાળા-ગુરૂકુવાસ * ...૧૪૦ અ મુનિ સંમેલન = ** = = . . ૧૪૨ હાલ વિદ્યમાન બધા ગચ્છના સાધુઓને અને હાલ જેમણે સુરિ પદવી ધારણ કરી તે બધા આચાર્યોને બેલાવવાના છે કે મુનિ સંમેલન અમદાવાદના શેઠ કસ્તુરભાઈ મણીભાઈના જે કોઈ આવે તેનાથી ચલાવી લેવાનું છે?' જે જે ગ૭ તરફથી “મૃર્તિપૂજક જૈન અને વિનિ' એ નામથી બહાર વિદ્યમાન છે તે પૈકી કોઈ ગછને એક પણ સાધુ ન આવે પડેલા નહેર નિવેદન પરથી જણાય છે કે શ્રી વિજયનેમિયા જે આચાર્ય છે તે પૈકી કોઈ આચાર્ય ન આવે ત્યા તે સુરિજીએ કાઢી આપેલ સારા મુહુર્ત વાળા કાગણ વદી ૭ ની આચાર્યના પરિવારમાંથી કોઈ સાધુ ન આવે તે તેની હાજરી વગર તિથિએ અમદાવાદમાં મુનિસંમેલન ભરાવાનું છે ને તે માટે તે પણ ચલાવી લેવાનું છે વગેરે અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સુરિને આમંત્રણ પણ તેમણે આપેલું તે તેમણે સ્વીકાર્યું છે. જેટલા સાધુએ ભેગા થાય તેટલા ભેગા થવા દ્યો અને શેઠ કસ્તુરભાઇ યુરોપઆદિ પ્રવાસ કરી આવેલા અત્યંત સુધરેલા પછી સારાં વાનાં થઈ રહે એવી ગણત્રી રાખવી એ કોથળામાં જમાનાના અને બાહે શ આગેવાન છે. તેમને સમેલન કે સભા, પાંચશેરી’ જેવી વાત છે, લક્ષ્ય વગર તાંકવા જેવી બીના છે. કાર્યક્રમ, પ્રસ્તાવ, નિમંત્રણ, આમંત્રણ વગેરેના નિયમોનું અચ્યું અને એમ થતાં કોઈ નિર્ણય પર નહિ અવાય, અને વીખરાઈ જ્ઞાન હોવું જોઈએ. છતાં જે જાહેર નિવેદન પતાની સહીથી જવા માટે ભેગા થવું યા તે ભેગા થઈ વધુ કલેશમય વાતાવરણ બહાર પાડયું છે તેમાં તે નિયમનું પાલન થયું હોય એમ ઉત્પન્ન કરીને વીખરાવું એમ પરિણામ આવે છે તે ભયંકર દેખાતું નથી તે તે શેઠ તે સંબંધી સર્વ ખુલાસો કરશે એમ પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. કોઈ વખત એવું પણું થાય કે કોઈને ઇચ્છીશું. એટલું અમે પિતે ધારી લઈએ છીએ કે તેમણે આમંત્રણ આપી બોલાવાય ને પછી તેનું અપમાન કાદથી થઈ અમદાવાદના સંધની અગાઉથી સંમતિ લઈને તે સંધતી જાય અને નિરકૃશતામાં શુભ મર્યાદાને વાણી સંયમને-સાધુના આમંત્રણ અને નિમંત્રણ્ કરેલ હશે; પરંતુ મુનિસંમેલૂનમાં આચારને લોપ થાય આ અનિતાને વિચાર પહેલાં પ્રથમ શું શું કાર્યની મંત્રણ થવાની છે ? અને કયા કયા વિષય અમદાવાદના સંઘના આગેવાનોએ કરી લે ઘટે છે. ચર્ચવાના ને તે પર પ્રસ્તાવ કરવાના છે ? તેના પ્રમુખપદે કાણ વિરાજનાર છે ? અથવા તેના પ્રમુખની ચુંટણી સંમેલને નથી એમ લાગે છે અને તેથી તેપર અમદાવાદના સંધનું અને એક ખાસ બીના તરફ ખાસ ધ્યાન જવું જોઈએ તે ગયું ભરાતાં તેજ કરી લેનાર છે ? તેમાં સુજ્ઞ તેમજ આગેવાન શ્રાવકાને શેઠ કસ્તુરભાઈનું ખાસ લક્ષ ખેંચીએ છીએ કે આવીળા લાલી તેમની સાથે મંત્રણા કરવાની રહેશે કે શ્રાવકાને કોઈપણ ગણી શ્રી શાંતિજિયજી મહારાજે શ્રી કશીછે તથા નતની દરમ્યાનગીરી આપવાની નથી ? શ્રાવક સંધની સત્તા સમાધાન કાગણ સુદી ૧૭ સુધીમાં સંતોષકારક રીતે નહિ કે જવાબદારી સ્વીકારવાની છે કે તેને તદ્દન તિલાંજલી થાય તે અનશન કરવાની પ્રતિજ્ઞા કરી છે. આ સમાધાન તે આપવાની છે ? ચેરાશ ગચ્છના સાધુઓને એટલે તે પૈકી મિતિ સુધીમાં થઈ જાય તે તે ઘણું સારું, પણ તેમ ન થતાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ –જેન યુગ: મુનિ સંમેલન અંક– તા. ૨૫-૨-૩૪ મહારાજશ્રી અનાને આદરે તે તે ચાલુ રહેતાં કેટલો વખત પ્રસ્તા ગમે તેટલા કરવામાં આવે પણ તે પાછળ તે ય એ કહી ન શકાય અને ફાગણ વદ ૩ ને દિને મુનિસંમેલન પળાવવાની તાકાદ અને શ્રાવકેનું પીઠબળ ન હોય તે પ્રમભરવાનું શરૂ થાય તે વખતે મુનિઓમાંના એક મુનિનું તીર્થ ણોને તે પાછળ શ્રમ થા જવાને, અને કર્યું કરાવ્યું કાજે અનશન ચાલુ હોય, તે અક્ષમ્ય ગણાય. આ કારણે તે પાણીમાં જાય. સંમેલન મોકુફ રહેવું ઘટે. વળી પ્રસ્તાવે એવા હોવા જોઈએ કે ચતુવિધ સંધને અમદાવાદના સંધની પ્રતિષ્ઠા હજી જળવાઈ રહી છે. તારક દ્રષ્ટિથી માન્ય હોય જે શ્રાવક સમુદાય તેનાથી ગુજરાતનું પાટ નગર તે અમદાવાદ, અને ત્યાં નગર શેઠ શાંતિદ સ ભિન્નતા દાખવે તે તે ઠરાને અમલ થઈ શકે નહિ એટલે અને તેમના વંશજોએ જેનોની સત્તા, વૈભવ અને જાડેજલાલી તે હરાવાની હિંમત જે કાગળ પર લખાય તે કાગળ જેટલી બતાવવા ઉપરાંત ત્યાંના સંધનું ગૌરવ વિશેષપણે જાળવી રાખ્યું પણ ન રહે. છે. અમદાવાદના. એડીઆએ પર શ્રી વિજયનેમિસૂરિને જબર શ્રાવકોએ પિતા i સંમેલને અનેક કર્યા, પરિવ-કૅન્ફરન્સ પ્રભાવ છે અને તેથી તે શહેર તેમની જબરી પ્રભાવભૂમિ છે; અનેક ભરી, અને તે પણ મુનિઓ પ્રત્યેના પ્રભાવને જળ ને એટલે તે સૂરિ ત્યાં ધાર્યું કામ કરી ય એમ છે તો તે સૂરિને તથા તેમને સહકાર ઇચ્છીતે ભરેલ છે તે જ રીતે શ્રાવાના પણ અમારી વિનતિ છે કે મુનિસંમેલન સંબંધી ઉપરની શ્રેયને તેમજ તેમના સહકારને જાળવીને સાધુઓ પિતાનું સંમેલન જણાવેલી હકીકત ધ્યાનમાં લઈ કાર્યદક્ષતાથી ) અને તેને એક વખત નહિ પણ વર્ષો વર્ષ યા ત્રણ ત્રણ વ ભર્યા કરે ભકારક માર્ગ કાઢે, અને અનિર્દિષ્ટ માગે નાવને હંકાર્યા વગર તે સમાજ ઉંચી આવશે. માર્ગ અને ધ્યેયને લક્ષમાં રાખી પછી ગતિમાન કરે તે શ્રેયસ્કર છે. દેહગામમાં મુનિમંત્રણા–અમદાવાદમાં મળનારા મુનિનાનાં નાનાં મુનિ સંમેલન–બધા ગચ્છના મુનિઓને સંમેલન માટે અનેક સ્થળેથી ઉઘષણ થઈ કે તેને બોલાવી બધાનું સંમેલન કરવું તેના કરતાં પિતપતાના ગચ્છના સ્વાદ વધારે નહિ પણ એક ચટકારૂપે પણ અગાઉથી મુનિએનું સંમેલન તે તે ગચ્છના આચાર્યો મળી બોલાવે જનતાને થવો જોઈએ; છતાં સંમેલનના મુખ્ય સૂત્રધારે અને પિતતામાં રહેલી અનેક વિષમતાઓ-વંદન વ્યવહાર, નગરશેઠ અને શ્રી વિજયનેમિસુરિ તે સંબંધી મૌનજ સંજોગ (સહ ભજન) વ્યવહાર, શિથિલાચાર, એકલ વિહાર. સેવે છે એ નિરખીને ઘણુ મુનિઓને વસવસે રહ્યા છે સમાચારી, ચાતુમાસ નિર્ણય તિથિ નિર્ણય, આજ્ઞાને ક્રમ, અને શ્રાવકોને મોટો ભાગ તો તદન ઉદાસીન અને દીક્ષા આપવાના નિયમે, શાઅભ્યાસ અને શાસ્ત્રાભાણાભ્યાસની ઉપેક્ષાવાન–બેદરકાર હાય નહિ તેમ લાગે છે. પરંતુ વ્યવસ્થા, અરપરસના વૈમનસ્યની પતાવટ વગેરે સંબંધી છે નિરાશામાં છુપાયેલી કંઈ આશા દ્રષ્ટિગોચર થાય છે. તેનો વિચાર કરી રોગ નિયમે ઘડાય અને તેનું પાલન બરાબર : 3 કે કેટલાક સમજુ સાધુઓ આ સંમેલનને બને ત્યાં થઈ શકે તે માટે કડક વ્યવસ્થા થાય તો તે તે ગચ્છના મનિટ સુધી સફલ બનાવવાના ઉદ્દેશથી તેની પ્રાથમિક ભૂમિકા એનું શ્રેય સાધી શકાય તેમ છે, અત્યારે સામાન્યરીતે . મૂ. નકકી કરવા માટે દેહગામ કે જે મુનિ વિદ્યાવિજયની સંપ્રદાયમાં તપ ખરતર, અંચળ ગુચ્છ અનુક્રમે સંખ્યાની જેન્મભૂમિ છે અને જે અમદાવાદ પહોંચતા પહેલાં દષ્ટિએ ઉત્તરોત્તર વિદ્યમાન છે. તે પૈકી તપાગચ્છનું ગુજરાતમાં આવતું સગવડવાળું સુંદર ગામ છે તે સ્થાને ભેગા વિશેષ પ્રાબલ્ય છે. તેમાં અનેક આચાર્યો છે અને પેટા શાખાઓ થઈ એ ત્રણ-ઊહાપોહ કરનાર છે. સાધુએ પિકી મુનિ જેવી કે સાગર, વિમલ, આણંદસૂર, દેવસૂર છે. દરેક આચાર્યને પુણ્યવિજય, વિધાવિજય, ન્યાયવિજય તેમજ બીજાએ શિષ્ય પરિવાર છે. એકના શિષ્ય બીજાના શિષ્ય સાથે વંદન, વત્તમાનપત્રમાં ઘણે ઠીક ઊહાપોહ કર્યો છે અને તે સહભજન, સહવાસ પ્રાયઃ રાખી શકતા નથી. તેમજ એકના બધા લખાણ પરથી કોઈપણ સાધુસમુદાય સંમેલન શિષ્ય પર બીજાને અંકુરા નથી. અમારામજી (શ્રી વિજયાનંદ માટે સુરેખ અને સ્પષ્ટ કાર્યક્રમ સર્વાનુમતિથી યા સૂરિ) ના શિવેમાં આચાર્યો છે ને તેમાં પણ એવી સ્થિતિ બનવલા ય કેટલેક અંશે છે. આ સર્વનું નિવારણ તે તે ગચ્છના, કે આ જમાનામાં અનેક પ્રકો અને સંજોગો શ્રમણ આતમારામજી અને તેમના ગુરૂશ્વાના મૃચંદજી, દિચંદજના સંપ્રદાયમાં નવીન ખડા થયા છે કે તે દરેકનું નિરાકરણ શિય પરિવાર મળીને કરે તે બધા ગચ્છના મુનિરોના સંમે- પહેલ પ્રથમ શ્રમણે એજ જિનાજ્ઞા, વીતરાગ ધર્મ અને લન કરતાં વધુ સહેલાઇથી અને અસરકારક રીતે થઈ શકે તેમ અનેકાંતવાદના લક્ષપૂર્વક કરવું ઘટ છે. તેમ ન બને તે છે. છતાં તે માર્ગ હમણાં કેદને સુજે નથી ને લેવા સુકાની વગરના નાવની ભરદરિયે જે સ્થિતિ થાય તે રિથતિ નથી. વડાદરામાં શ્રી આત્મારામજીના સંધાડાના મુનિએ શ્રમણ સ ધનાને તને પારણામ શ્રાવક સ ધના થરા એકત્રિત થઈ તેના સંમેલને કેટલાક પ્રસ્તાવે તે કાલને યોગ્ય દેહગામમાં એક જ ઉપાશ્રયમાં સર્વ સાધુઓ ઉતરે, અને માર્ગદર્શક થયા હતા, પણ તે સંધાડાના મુનિઓમાં સહવાસ કરે, સહભેજન લે, અને મીઠાશથી અરસ્પધમનશ્ય ત્યાગીપદને નહિ છાજતાં એવાં એવાં નજીવા કારણોને રસના બંધુ ભાવે પિતાના સંઘની વિષમતાઓ વિચારી લીધે હજી સુધી વિશેષ પ્રમાણમાં વધતું જાય છે એ દુઃ"મ એગ્ય માર્ગ કાઢે, બંધારણની પાકી રૂપરેખા ઘડે, કાળની વિષમતા છે, અને તેને લીધે તે મરનાને સશે સળગતા પ્રશ્નના સમાધાન વિચારે અને તે સર્વ અમલ થયો નથી. મુખ્ય સંમેલન પાસે એક નિષ્ઠાથી એકત્ર અવાજથી Page #43 -------------------------------------------------------------------------- ________________ = == તા. ૨૫-૨-૩૪. -જૈન યુગ: મુનિ સંમેલન અંક– ૧૩૩ * ==== ===== Se deceae OCDE = ચર્ચા માટે-રજુ કરી સર્વના મત લઈ પરિણામે પ્રસ્તાવ મુખ્ય વાત એકતાની છે. તે કરવા માટે એક રૂપે પાસ કરાવે તો ચિરકાલ સુધી સમરણમાં રહે એવું બીજાની સામાચારી પ્રત્યે સહિષ્ણુતા રાખી આસન કામ આવતા જમાનાને ધડા રૂપે મૂકી તેના અનેક ઉપકારી એવા શાસનનાયક શ્રી મહાવીર ભગવાનનાં ધન્યવાદ મેળવે એ નિઃસંદેહ છે. શાસન દેવ! સામાં ફરમાનો પ્રત્યે અખંડ એક દષ્ટિ રહેવી જોઈએ. સમગ્ર જાગ્રત ચેતન, સ્થિરબુધિ , કાર્ય અને ધગશ, અને સાધુ સંઘનું બંધારણ બંધાવું જોઈએ. તેને અંગે શાસનરાગ જગાવે એ હૃદયપૂર્વક ઇચ્છીશું. ઉપસ્થિત થતા અને થત: પ્રફનેને તેડ લાવવા માટે કાયમી સમિતિ નીમાવી જોઈએ. તેવી ફેસલા સમિતિના ચુકાદાઓને માન આપવા માટે–પાળવા e te n t= = == == = == == માટે વ્યવસ્થા એવી કરવી જોઈએ કે તેનું પાલન ન શ્રી કેશરીઆનાથજીના પ્રશ્ન કરનારને રીતસરની શિક્ષા મળે. એકતા વગર બંધારણ અંગે નથી, બંધારણ વગર એક્તા નથી. ઉદેપુરના ના. મહારાણાને મોકલાયેલ મેમોરિયલ. એકતા અને બંધારણ વગર છિન્નભિન્નતા અને શીર્ણ વિશીર્ણતા છે. કેઈ નાયક નથી એટલે સાઢેસાંઠે શ્રી કેશરીનાથજીના અંગે જે પરિસ્થિતિ ઉભી D થઈ અમુક નાનાં નાનાં ટોળામાં આખે શ્રમણસ ઘ થયેલી છે તે સબંધે કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની B વહેંચાઈ વિખરાઈ ગયે છે, તેથી સામુદાયિક શક્તિ તા. ૨૬-૧-૩૪ ના રોજ મળેલી બેઠક વેળાએ એક | હણાઈ ગઈ છે સિા સને ફાવે તેમ વતે છે, કઈ કાઇને પેટા સમિતિ નિમવામાં આી હતી જેણે વખતે વખત તે કહી શકતું કે અટકાવી શકતું નથી. સ્વચ્છદ, શિથિલાચાર, મીટીંગો મેળવી આ પ્રશ્ન પર સંપૂર્ણ વિચાર એકલવિહાર અગ્યમુંડન, દીક્ષાત્યાગ, શિષ્યનું અપહરણ, ચલાવ્યો હતો અને કેશરીઆઇને લગતાં ખતપત્ર U ગાલીપ્રદાન, નિંદા-ધમકી-શરાપને વરસાદ, કજીઆ, વગેરે તપાસ્યાં હતા. માદ ઉભી થયેલ ફર્યા સંબંધે છે. કલેશ, તોફાન, સંઘમાં તડ-પક્ષ, વગેરે અસ્વચ્છ વાતાવરણ ઉદેપુરના ના. મહારાણી સાહેબ હજુર એક મેમોરિયલ જામ્ય ગયું છે અને જામતું જાય છે. અમુક પ્રિય ક્ષેત્રોજ | મોકલી આપવા કરાવવામાં આવતાં તે કાર્ય કમિટીના ] હદયમાં વસી ગયાં હોય છે તેથી તે છોડાતાં નથી, સભ્ય શ્રી મકનજી જે. મહેતા બાર-એટ-લેં ને સુપ્રત જ્યાં સાધુના ધર્મોપદેશની જરૂર છે ત્યાં કઈ સાધુને કરવામાં આવતાં તેમણે હકીકતોથી ભરપૂર અને મુખ્ય છે. સંચાર થતું નથી. ચાતુર્માસ પર અંકુશ મેઈને ર્યાદે રજુ કરી સાથે તેની ઘટતી દાદ માંગનાર એક છે વર્તતા નથી અને તેથી જૈન ધર્મનો પ્રચાર કે સાધુમેથિલ તૈયાર કર્યું” છે જે ગત તા. ૧-૨-૩૪ ના તાનું પ્રદર્શન બરાબર ન થતાં શાસનને અવહેલના રોજ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી ઉદેપુર ઘટને પ્રાપ્ત થાય છે. સ્થળે રવાના કરવામાં આવેલ છે. આ મેમોરિયલ ટ્રેન ગચ્છનાયકતાને ઇતિહાસ-તપાગચ્છમાં હીરવિજયસૂરિ બંધુઓની જાણ માટે હવે પછી તુરતમાંજ પ્રકટ થશે. સત્તરમી સદીમાં અકબર બાદશાહના પ્રતીબેધક એક શ્રી જૈન વે ો લી. સંધ સેવક, મહાન આચાર્ય થયા તેમણે પિતાના શિષ્ય સમુદાય વિ કૅન્ફરન્સ | રણછોડભાઇ રાયચંદ ઝવેરી છે ઉપર પૂરૂં નાયકપણું મેળવ્યું અને જાળવ્યું. તેમના | ૨૦, પાયધૂની, | મેહનલાલ બી. ઝવેરી || પટ્ટધર વિજયદેવસૂરિના વખતમાં ધર્મ સાગર આદિના [ મુંબઈ ૩. | ' રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. છ ખેડાએ ભારે તીવ્ર સ્વરૂપ લીધું અને તે સમયમાં ઉ==== ====== ========ણે બીજા આચાર્ય વિજયાણંદ સુરિને બનાવી અમુક સાધુઓએ જુદી પાટ સ્થાપી. એકનો દેવમુર અને બીજાને આણંદસર એમ બે પક્ષ પડ્યા. આમ છતાંયે આચાર્યની પ્રતિષ્ઠા મૃતિપદા સંમેલન-જેમ શ્રાવકે પિતાની કેન્ફ- ખળભળી હતી તે પણ વિજયદેવસૂરિનો મા જળવાઈ રન્સ-પરિપ૬ મેળવે છે તેમ સાધુએ મેળવે તેમાં અમે રહ્યાતેનું કારણ એ હતું કે મૂળ બાંધેલું બંધારણ બહુ સંપૂર્ણ સહમત છીએ. ભેગા મળવાથી, એક બીજાના પાકકું હતું એટલે તે શિથિય થયું છતાં ટકી રહ્યું વિજયપરિચયમાં આવવાથી, અરસપરસના વાર્તાલાપ અને દેવસૂરિએ બહુ પ્રાજ્ઞ નહિ એવા વિજયપ્રભસૂરિને આચાવિચારવિનિમયથી જે લાભ સાંપડે છે તે બધા લાભ યં પદ આપી પોતાની પાટે નીમ્યા તેથી વધારે શિથિલતા સંમેલન દ્વારા મળી શકે છે અને તેમાં સહકાર, સહાનુભૂતિ, આવી. વિજયપ્રભસૂરિના સમયમાં મહાન તાર્કિક, સર્વ સમગ્ર સંઘના ઉત્કર્ષની સામુદાયિક વૃત્તિ ભળે તે પૂછ- દર્શનના જ્ઞાતા “ન્યાયવશારદ' પદને કાશીની પરિષદમાં વું જ શું ? વર્તમાન અને ભવિષ્યની પ્રજાને મહાન ઉપ- પ્રાપ્ત કરનારા સમર્થ વિદ્વાન યશોવિજ્યજી થયા કે જેમણે કારક થઈ પડે અને તેથી સ્વ અને પરને લાભદાયક ન્યાય, અધ્યાત્મ આદિ અનેક ફુટ વિષય પર બહુમૂલ્ય થઈ પડે એવું જામકામી કાર્ય થાય કે જેનાં સ્તુતિગાન ગ્રંથ રચી હરિભદ્રસૂરિ અને હેમચંદ્રાચાર્યની કોટિની ગમે તેટલાં ગાએ તે પણ તે ઓછાંજ નીવડે. વિદ્રત્તા પ્રાપ્ત કરી હતી. તે યશોવિજ્યજી વિજયપ્રભસૂરિની = = = == ==== g= Page #44 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૩૪ – જૈન યુગ: મુનિ સંમેલન અંક તા. ૨૫-૨-૩૪. ગમે તેવી આજ્ઞા સ્વીકારે તેમ ન હતા. તેમણે પોતાના પત્ર મેળવી શકે છે તેનું આ દ્રષ્ટાંત છે. પિતાની ગુરુતત્વવિનિશ્ચયમાં સ્પષ્ટ જણાવ્યું કે જનાજ્ઞા તે ગુરુની આજ્ઞા સનતાને આમાં દુરૂપયેાગ થયે છે એ એક વાત જુદી છે, પણ કરતા પણ બળવત્તર છે. જિનેશ્વરના વિનય વગરને સત્તાની રૂએ કેટલીક વખત મહાન તેજોમયને પણ ગરનો વિનય જૈન શાસનમાં મહત્ત્વનો ગણાતો નથી. તે નિસ્તેજ કરી શકાય છે એ આ પરથી જણાય છે, મોટી તે સાધારણ લૌકિક વિનય ગણાય છે, તેથી તે મહત્વને સતાને દુરૂપયે થતાં પરિણમે પ્રત્યાઘાતી શિથિલતા ન હોવાથી નકામા જેવો જ છે. ગુરુ આજ્ઞા બળવાન છે, જમે છે અને જમીપણ ખરી અને તેથી મોટી સતા એમ માનીને જે જિનેશ્વરની આશાતના કરે છે તે ઘણું મોટું રાખનારાએ તેને દુરૂપયેગ ન થાય એની ખાસ કાળજી પ્રાયશ્ચિત્ત પામે છે, કેમ કે તેના મનમાં તીર્થકરે તરફ રાખવી જોઈએ અને વિશેષમાં પ્રાજ્ઞ, દીર્ધદષ્ટિ તથા ભકિત ન હોય, તાજ ગુરૂની આજ્ઞા વિશેષ માન્ય કરે. ઉદારચિત્ત જે હાય નહિ તેવાના હાથમાં મોટી સતા વળી તેમણે ગુરૂપર અનેક ચાબખા માર્યા અને સ્વાધીન આવે છે ત્યારે તેને દુરૂપયોગ પણ થઈ જવાને પણ શાસ્રાજ્ઞા અને વીતરાગ પ્રવચનરાગ ૫૨ મુસ્તાક રહી કાર્યો સંભવ છે અને તેમ થતાં પરિણામ પણ ભયંકર આવે કર્યું, અને આચાર્યના પ્રત્યે ઉપેક્ષા કરી. બીજી બાજુ છે, એ પણ સાથે સાથે આમાંથી શીખવાનું છે, (લાલન વિજયદેવરિએ અને તેના પછી વિજયપ્રભસૂરિએ કાશીથી શિવજીને સંધ બહાર કર્યાનું પરિણામ શું આવ્યું તે ન્યાયવિશારદ' ૫ર લઈ આવેલા તેમને જાણ્યા પછી પણ વર્તમાન પ્રજાની જાણમાં છે. યશેવિજય સંબંધી આ ઉપાધ્યાય ૫દ જેવું ૫૬ યશોવિજયને સં. ૧૭૧૮ સુધી ઘટના બન્યા પછી બીજા વર્ષમાં એટલે સં. ૧૭૧૮ માં આપ્યું નહિ. તેમને ઉપાધ્યાયની પદવી વિજયપ્રભસૂરિએ આપી. યશવિજયજીનું માફીપત્ર-વિજયપ્રભસૂરિ પિતપ્રાજ્ઞ પછીની સ્થિતિ-નિર્ણાયકતા—હીરવિજયસૂરિ, વિજયનહોતા છતાં તેમને સૂરિપદ આપવામાં આવ્યું હતું અને સેનસૂરિ અને વિજયદેવસૂરિએ પિતાના ગરછને માટે તેઓ પછી વિજયદેવસૂરિને સ્વર્ગવાસ થતાં અમુક રીતે ચાલવું તે બાબતન મર્યાદા પટ્ટક કાઢયા તેના પટ્ટધર બની ગરછના નાયક બન્યા હતા. તે પદ હતા. તેવા મર્યાદાપટ્ટક કાઢવામાં વિજયપ્રભસૂરિ વીનું જોર બંધારણની રુએ એટલું બધું હતું કે તેથી અને ત્યારપછી થયેલા પટ્ટધરોએ જ્ઞાનસામર્થ્ય યશવિજય જેવાએ પણ નમવું પડયું-એ તેમના માફી બતાવ્યું નથી, પરંતુ પિતાના ગચ્છના દરેક સાધુએ કયાં પત્રનું એક હસ્તલિખિત ૪-૫ ઇંચ લાંબું પહેલું ૧૩ ચોમાસું કરવું એ બાબતનાં ક્ષેત્રપદકે તો વિજયદેવેન્દ્રપંક્તિનું પાનું જુની શોધ ખેળ કરવાના રાગી પ્રવર્તક સૂરિ સુધીના આચાર્યોની સહી વાળાં નીકળેલાં મેં શ્રીમાન કાંતિવિજયજીને મળી આવ્યું હતું તે પરથી જોયા છે. પછી એ જ પથા, બાદશાહ, રાજ જણાય છે. આની નકલ ઘણાં વર્ષોથી શ્રી વિજય એ આપેલ પાલખી છત્ર ચામર આદિને ઉપયોગ પાસેથી મને પ્રાપ્ત થઈ હતી પણ તે પ્રસિદ્ધ કરવું થવા લાગે, શ્રીપૂજ્યજી ભટ્ટારકેની મોટા ઠાઠ માઠથી તેમને અને મને અત્યાર સુધી યોગ્ય નહોતું લાગ્યું અનેક માણસોના પરિવાર સહિત એકથી બીજે ગામ તે આજે હું નિર્ણાયકતાના ગેરલાભ વર્ણવતી વખતે સવારી નીકળવા લાગી, અને શ્રમણ-પંથને પાદવિહાર તેમજ તેમના બીજા આચાર વિહારને લેપ થયેa નત્વ સં. ૧૭૧૭ વર્ષે ભ૦ ( ભદારક). શિથિલાચાર વધે અને તેની પાટ નામશેષવાળી હાલ શ્રી વિજયપ્રભ સુરીશ્વર ચરણનું શિશુલેશઃ પં. નય ચાલુ છે પણ સમગ્ર સંઘમાં રહેલી પ્રતિષ્ઠા લુપ્ત થઈ. વિજયગણિ શિષ્ય જસવિજયે વિજ્ઞપયતિ અપરં સંવેગી સાધુઓ પુનઃ થયા અને તેને વંશવેલો વધ્યો. આજ પહિલાં જે મઈ અવજ્ઞા કીધી તે માપ (માફ); તેમાંથી પહેલાં પ્રથમ એકલા આત્મારામજી આચાર્ય હવિ આજ પછી શ્રી પૂજ્યજી થકી જે વિપરીત હોઇ કે થયા. તેમણે પોતાના ગુરૂભાઈને ભેટતાં સ્પષ્ટ જણાવેલું તે સાર્થિ મિલું તે તથા મણિચંદ્રાદિકનિ તથા તેના ઉg. : - હતું કે હું તો શ્રાવકોને આચાર્ય થયું છે, તમારે કહિણુથી જે શ્રાવકનૈ શ્રી પૂજ્યજી ઉપરિ ગરછવાસી નહિ. આવું પણ માનસ પછીનામાં ન રહ્યું. એકે યતિ ઉપરિ અનાસ્થા આવી છે તે અનાસ્થા ટાલવાને કાશીમાં જઈ “જેન શાસ્ત્ર વિશારદ' પદ લીધું ને સૂરિઅને તેને શ્રીપૂજયજી ઉપર્રિ રાગ વૃદ્ધિવંતે થાઈ પદ ગ્રહણ કર્યું, બીજાએ અમુક અમુક ગામના સંધ તેમ ઉપાય યથાશક્તિ ન કરૂં તે, શ્રીપૂજ્યજીની આજ્ઞા પાસેથી આચાર્ય પદ લીધાં ને એક આચાયે પિતાના રૂચિ માંહિ નું પ્રવર્તે તે, માહરિ માથઈ શ્રી શત્રુંજય શિષ્યો પણ આચાર્ય છે એવી પ્રતિષ્ઠા લેવા તેમને પણ તીથે લેપ્યાનું શ્રી જિનશાસન ઉથાપ્યાનું ચાદ રાજ તે પદ આપ્યું. એ રીતે આચાર્યોની સંખ્યા વધી લેકનઈ વિષઈ વર્તાઈ તે પાપ. ગઈ. એક ગચ્છમાં જોઈએ તે કરતાં વધુ આચાર્યો થવાથી તેમજ તે આચાર્યો વચ્ચે એખલાસ, સંપ અને આ માછીપત્ર યશવિજયજીએ આપ્યાની વાતે એકનિષ્ઠા રહ્યાં નહિ, નિરંકુશતા થઈ, અને એક સાચી હોય તે પછી વિજયપ્રભસૂરિ ગરછનાયક હોવાને બીજાને વંદન કરવાને, સહવાસ ને સહભેજન લીધે કેટલી બધી સત્તા વાપરીને યશોવિજયજી જેવા કરવાને વ્યવહાર પણ વિછિન થયે. આવી સ્થિતિ સમર્થ વિદ્વાન અને ક્રિયાપાત્ર મુનિવર્યની પાસે માફી (પૃષ્ઠ ૧૪૦ વધુ માટે જુઓ.) Page #45 -------------------------------------------------------------------------- ________________ કા તા. ૨૫-૨-૩૪. – જૈન યુગ: મુનિ સંમેલન અંક– ૧૩૫ જૈનેતર પત્રોને સાર. વધુ સાધુઓને સહકાર શેધી શુદ્ધ વાતાવરણ ઉભું કરી શકતું હોય તે સંમેલન આગળ ઠેલવામાં કે મુલતવી રાખજૈન મુનિ સંમેલન-મળે તે અગાઉ તેની આસપાસ ઉભા વામાં શરમાવાની જરૂર નથી. સંમેલન કુસંપ જમાડી વધુ થયેલા શકાના વાતાવરણે એ થશરતી નિવડવા સામે ભય ફાટફટ ન પડે તે તે ખાસ વિચારવાનું છે. ઉત્પન્ન કર્યો છે. આમંત્રણ પત્રિકામાં જણાવેલ ઉદ્દેશને અનુ સંમેલન બંધારણ રચીને શ્રાવકના કહેવાયુના પ્રનો ચર્ચ. સરીને કામ લેવાય તે પરિમ સારંજ આવશે, નહિ - તેના ઠરાવો થગ્ય અને વ્યવહારૂ હોય તે તેને અમલ ભળતી રીતે કામ થશે તે જૈન સમાજમાં અત્યારે જે કુસંપ, કંકાશ અને ફાટફુટ છે તે ઘટવાને બદલે વધવાની ભીતિ શ્રાવકે કરે. રહે છે, “ અનિચ્છનીય વાતાવરણ ' ના માટે મુનિએ ઓછા સ્થાનકવાસી નેતાઓના પ્રતિનિધિ મંડળે ભારે અગવડ જવાબદાર નથી અને તેઓ ધારે તે તે સુધારી શકે છે. પણ વચ્ચે પ્રવાસ કર્યો હતો અને આચાર તેમજ ધર્મથી વિમુખ સાથી પહેલાં આવશ્યકતા બંધારણની-ધારાધોરણની છે. બનેલા સાધુઓ અને સારીએ ધ બુધ ઠેકાણે આણી હતી. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં આવી શક્તિ, જૈન સમાજમાં જે જાગૃતિ આવી છે અને જૈન યુવકેએ સાધન, જાહેર હિંમત, ખંત અને ઉત્સાહ હોય તેજ મુનિઅત્યાર અગાઉ જે ચેતન પ્રગટાવ્યું છે તે જોતાં મુનિઓ સંમેલ વખતસર સમજી જશે નહિં તે સમાજ માં તેમની બાકી રહેલી થોડી ઘણી પ્રતિષ્ઠા અને ભારબજ ભયમાં આવી પડશે. – મુંબઈ સમાચાર ૧૬-૨-૩૪ ને અગ્ર લેખ. આ સંમેલનમાં અમુકને ઈરાદા પૂર્વક બહાર રાખવાની કંઇ મંત્રણા થઇ હોય અને તેને ઈજારે કાઈ અમકજ પક્ષ, સાધુતાની પેઢીનું સરવૈયું આ બહુમતવાદના યુગમાં એક વિચાર અને સંધાડાના અને વળી તેપણ અમુકજ સાધુ જેનાચાર્યું અને એક જન નગરશેઠ મળીને એક મહારાજોને આપવા ધાર્યો હોય તે એ પાછળ શક્તિ અને મોટી સભા મેળવવાનો નિશ્ચય કરે અને તેમ કયાં પૂવે બીજાસાધનાને ખોટો વ્યય થશે. એની સાથે વિચાર-વિનિમય કરવાની આવશ્યકતા ન જુએ એ વિચિવ તે છેજ, વળી કેટલાક ભાગ લેનાર નથી, કાર્યક્રમ કાર્યક્રમ, કે ક્યા વિશેની ચર્ચા થશે તે બહાર પડયું નથી. બહાર પણ નથી તેથી ખેડાણની ક્રિયા પૂર્વે થ{ી નેદતી શ્રાવકામાં તેથી વસવસે થયે છે, છતાં તે બાબત સાધુઓ હતી તે થઈ નથી. ધણા સાધુ તેમજ શ્રવને વિશ્વાસમાં પર છેડવી ઠીક છે. છતાં શ્રાવકે તે માટે સુચવે સાધુઓને લેવામાં નથી આવ્યા તેથી તે ઉદાસીન બન્યા છે. કાયૅક્રમ ખેવાનું પણ કંઈ નથી. વગર શંકાશીલતા પણ છે, એ આદિ કારણુથી એકય સાધઅમુકજ પાનું બનાવી તેમાં તે પોતાને ખીચખીચ ના સિદ્ધાંતજ અમને ભૂલભરેલું લાગે છે. મુનિઓમાં ભરવામાં આવે તે તેથી લઘુમતિવાળાએ ન ગભરાતાં ત્યાં સહભોજનના, સહનિવાસના, વંદનના દક્ય દિ જે ઔપચારિક હાજર રહી પિતાને અવાજ રજુ કરી કંઈ આપખુદી વહેં ઝગડા એ છે, તે સ્મશાન વૈરાગ્યને ન્યાયે આ ટાંકણે દભાઈ તે તે ખુલ્લી પાડવી ઘટે છે. જવા પામે, પરંતુ તેથી આંતરિક ઝગડાઓને વિનાશ થઈ મેગ્ય વાતાવરણ-જેદની ભૂમિકા તૈયાર થયેલ ન લાગતી શકે જ નકેિ. હોય તે સંમેલન નિષ્ફળ નિવડવાને અપયશ વહોરવાને બદલે અજમેરનું થાય મુનિ સંમેલન બોધદાયક થવું જોઈએ. ત્યાં કાર્યક્ષેત્ર ખુલ્લું મુકાયું હતુંઘણા મુનિઓએ ભાગ લીધે હવે પરંતુ આંતરિક ઐકય ભાવના વિનાના સાધુઓ નીચેના પુસ્તકો વેચાતાં મળશે. હોવાથી એકયના ઠરાવ થયા છતાં તેનું પાલન થયું નથી અને આજે કહેવાય છે કે તે પાછળ શકિન, સમય અને દ્રથને શ્રી ન્યાયાવતાર ... .. ••• . ૧-૮- ૦ નિરર્થક દયય કરવામાં આવ્યું છે. જૈન ડીરેકટરી ભાગ ૧ લે .. ... . ૦–૮–૦ * ધર્મ પ્રચારની અને સ ધુતાની પેટી ખાલી બેલાઓએ , , ભાગ 1-૨ ... રૂ. ૧–૧–૦ તેની ખેટ કે નફાનું, સાધુતાની વખારમાં ભરેલો માલ કે ,, શ્વેતાંબર મદિરાવળી ... ... . --૧૨--૦ ને કેટલો છે તેનું સરવૈયું કાઢયું છે ? તેમ થતાં જાણો કે , ગ્રંથાવળા .. . રૂ. ૧–૦–૦ પેઢી વર્ષોથી પેટમાં કામ કરી રહી છે અને એમ થતાં એક , સૃજે ૨ કવિએ (પ્ર૦ ભાગ) ... રા. ૫-૮- વખતે દીવળું કાઢવું પડશે. ગચ્છાદિની બહુલતાથી નાનાં • - ભાગ બીજો ... ટોળાં વહેંચાઈ જતાં કેન્દ્રીભૂત સનાને અભાવે વ્યવસ્થિત કામ . ૩––૦ થતું નથી. , સાહિત્યને ઇતિહાસ (સચિત્ર) ... શ. ——લખે:- શ્રી જૈન શ્વેતાંબર કેંન્ફરન્સ. ટોળાંએની કેન્દ્રીભૂતતા માટે તે તેના આચાર્યોને જે ઉદાર મન:સ્થિતિ જોઈએ, તે કેટલામાં છે, સમગ્ર દષ્ટિએ જૈન ૨૯, પાયધૂની, મુંબઈ ૩, શાસનના પ્રચાર અને પ્રભાવ માટે જે વ્યાપક તથા વિશાળ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ –જૈન યુગ મુનિ સંમેલન અંક તા. ૨૫–૨–૩૪. 5. ! દષ્ટિ જોઈએ, જે ઉદાર માનસ જોઈએ, એ સત્તા ચલાવવાને મુનિ સંમેલન પરત્વેજે સાર્વત્રિક સેવાવૃતિ જોઇએ તે ભાગ્યે જ કોઇમાં હશે. આજે મેટા તે મનાય છે કે જેના પક્ષમાં ધનવાનની સંખ્યા વધુ હોય યા શિષ-શિકાઓની સંખ્યા વધુ હોય ! જૈન સમાજની ચિરકાળ સેવિત આશાલતા પર પુષ્પો મોટી સંખ્યા ગુજરાત-કાઠિવાડનાં શહેરોમાં ફર્યા કરે વિકસ્વર થવા માંડ્યાં છે અને ટૂંક સમયમાં ફળ એ પર છે, નવીન ક્ષેત્રો પર દ્રષ્ટિ કરતી નથી, માન–સંમાન પ્રાપ્તિમાં બેસશે એવી વકી રખાય છે. એ આશાલતા એજ મુને તે હરિફાઈ કરે છે, સ્વગતાગ્રહને જ નહિ પણ દુરાગ્રહને સંમેલન. થોડા દિનમાં તે રાજનગરના આંગણે અવશ્ય ત્યાગ સમગ્ર જૈનના હિતાર્થે કરવાની ના પાડે છે, એવી મળવાનું. કાના પ્રમુખપણે એ ભરાશે કિંવા એમાં શું શું સ્થિતિમાં માનસિક એકય અને કેન્દ્રીત વ્યવસ્થાને પ્રચાર બાબતે ચર્ચાશે એ વાતથી સાથે સમાજ, અરે એ માટે કયાંથી થાય ? આમંત્રણ કરનાર ખુદ નગરશેઠ અને એમાં ભાગ લેનાર બહુકાળથી એકધારી સત્તા ભોગવી, મનરવીપણાને માટે મુનિ મહારાજે પણ સાવ અજ્ઞાત છે; છતાં લાંબાકાળની એ જનતામાંથી પિષણ મેળવી અને સાંકડા પરિધની બહાર દ્રષ્ટિ વાંછા હોવાથી આજે તે એ તરફ ઘણા ખરા સાધુ મહાપણ નહિ કરવાની સંકુચિત કૃતિ કેળવીને ન સાધુઓ આજે રાજેનાં કદમ થઈ રહ્યાં છે. કેટલાક વિચારક મહાત્મા પિતાની સાધુતાની વખારને કેહવડાવી રહ્યા છે. આ સંમેલન ફતેહમંદ કેમ નિવડે એ ખાતર દહેગામ જેન સાધુ સૃષ્ટિમાં જયારે જયારે કર્તવ્યનું ભાન ભુલાયું મુકામે પ્રાથમિક વિચારણા ચલાવવાના છે એવા સમાચાર છે, ત્યારે ત્યારે તેમાં સુધારક જાગ્યા છે એમ ઈતિહાસ કહે પણ બહાર આવ્યા છે. આમ એક રીતે કહીયે તે આખી, છે, અને એ સુધારકનેય સ્થિતિચુસ્ત તરફથી ઘણું વેઠવું જેન આલમ મુનિ સંમેલન પ્રત્યે કોઈ અનેરી ઉત્સુકતાથી પડયું છે પરંતુ તેઓના કાર્યની અસર ભુંસાઈ નથી. આજે મિટ માંડી રહી છે. ફરીથી એવો સમય આવ્યો છે કે સાધુતાની વખારમાં પડેલા કોહવાટને અટકાવવા હિંમતવાન સુધારાની જરૂર છે અને વાત પણ સાચીજ છે. જ્યાં દિન ઉગે એક યા તેમનું સ્થાન સાધુઓ પિતે નહિ લે તે શ્રાવકોને લેવાની જરૂર બીજે પ્રકારે કલરના તણખા ઉડતા હોય અને પક્ષાપક્ષીમાં પડશે. એ વર્ગ ઉપસ્થિત થઈ ચુકી છે. તેણે પરિવર્તન સમાજનું નૂર હણાતું હોય, વળી એમાં પવિત્ર એવું કરવા માંડયું છે-ઉક્ત વખારને આંચ લાગવા માંડી છે. સાધુત્વ નિમિત્તભ્રત બનતું હોય, ત્યાં શાન્તિ અને અમને લાગે છે કે આ સંમેલનનું પ્રથમ અને એક એકતાની ભૂખ જન્મ એ સહજ વસ્તુ છે. એ સાર સંમેકા" કેવળ જુદા જ પ્રકારનું ઐકય સાધવાનું છે, સંપ્રદાય લેન તરક દ્રષ્ટિ કે કોય તે તેમાં આશ્ચર્ય જેવું કંઈજ નથી. ભેગા ન થાય તે ચિંતા નહિ, પરંતુ વર્તમાન યુગમાં કરવા આમ છતાં સંમેલનની સફળતા પર ઘેરા વાદળાં યોગ્ય નવીન દિશાના કાર્ય પર ઐક્ય સાધવાનું છે; અને છવાયાં છે એ કઈ પળે તૂટી પડી સંમેલનના અસ્તિત્વને સ્થિતિચુત કાર્યવાહી તજ નવા વિચાર બળને તે ઓળખશે જોખમમાં મુકશે એ કળવું અતિ મુશ્કેલ છે. શ્રાવક સંધની. તે સાધુતાની પેઢીને ભવિષ્યના દેવાળા માંથી બચાવી લઈ સંમેલન માટેની ભૂખ જ જેટલી તીવ્ર જણાય છે એટલી શકશે. સાધુગણની નથી દેખાતી, જેથી આકાશ નિર્મળ થવાને બદલે અમે જાણીએ છીએ કે કાનમ-મોટપ વચ્ચેની મારામારી ઘેરાતું જાય છે, કાઈ કાઈ તરફથી રૂમ તબ્બા આગળ આણી ચાલે છે, ધર્મોપચારમાં હાડોહાડ ધરવૃતિ પ્રસરેલી છે, હરીફને એ પજ ચુંથણાં કરવાના આગ્રહ મંડાશે એવા પડધા સંભગાળો દેવામાં ભાવિજ્ઞાનનો ઉપયોગ કરનારાઓ પણ ઘણા છે, થાય છે. કેટલાક તે આ સંમેલનની તુલના પૂર્વ કાળે કીર્તિ અને પ્રતિકાના ભૂતને વળગાડ કેટલાંકને વળગેલે છે. મળેલા, પાટલીપુત્ર ને વલભીપુર કે મથુરાના સંમેલન સાથે છતાં ભાવિ કાર્યદિશાની આંકણી કરવામાં એક ભાગ સંમત કરવા લાગ્યા છે. પણ અત્યારથી એ મત ઉચ્ચારો એ થઉ શકે તેમ છે અને તે ભાગનું સંગઠન કરવામાં આવશે તે જોખમ ભર્યું જ ગણાય. ઉક્ત વખારમાંના માલનું સાચું સરવૈયું કાઢી ભવિષ્યના વ્યાપારની દિશા રીતે નક્કી થશે. નહિ તે જુને કહ મળતાપણા કરતાં જુદાપણ તરફ દ્રષ્ટિ ફેંકાય તે વાટ ચાલુ રહેવાને, જનતામાં અસતેજ તથા ઉપદ્રવ વધવાને, ઘડીભર મન વિચાર-વિમળમાં ગોથા ખાય છે. એ પૂર્વ સાધુઓને પ્રભાવ ઘટવાને, અને જેતત્વના પ્રચારને હાનિ સમયની ભવભીરુતા ને હૃદય નિર્મળતા આજે કેટલા પ્રમાથવાની. | ગુમાં દષ્ટિગોચર થાય છે ? તે કાળની સમર્થ વ્યકિત પિતાની નવી ભૂલને સંધ સમક્ષ પહાડ જેવી સ્વીકૃત કેહવા માંડેલા માલની વખારને માત્ર વાળવા છુવાથી કરવામાં ગારવ સમજે છે એટલું જ નહિ પણ એ માટે સુધારી નહિ શકાય અને ભવ્યતાનાં બાહ્ય દર્શનેથી જનતાને જાતે પ્રાયશ્ચિત્ત લેવાની તત્પરતા દાખવે છે; તે બદલે આજવા જેવાં કાર્યોકારા સડાને ઢાંકી નહિ શકાય-તેવી સમજ આજે શું સ્થિતિ છે ! એ કાળે સમર્થ અને વિદ્વાન જ્યાં સુધી જૈન સાધુઓમાં આવશે નહિ ત્યાં સુધી તેઓ આ મહાત્માઓને સરળતાથી કહેતાં સાંભળીએ છીએ કે— સંમેલનને સફળ બનાવી શકશે નહિ એમ અમે માનીએ છીએ. મારી સમજ શકિત આ પ્રમાણે છે કિંવ મારી સ્મૃતિ –પ્રજાબંધુને ૧૮-૨-૩૪ ને અગ્રલેખ. આમ છે છતાં તત્વ તે કેવળી જાણે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૫-૨-૩૪. –જૈન યુગ મુનિ સંમેલન અંક– ૧૩૭ જ્યારે આજે તે ચેલેન્જ, વાદવિવાદ અને એ તે પછી સંધસત્તા કે દીક્ષાને, ગોચરી કે વંદનાને, પાછળ મર્યાદા કુદાવી જાય તેવી અર્થથન્ય ને દેષજન્ય પ્રમુખ કે પટ્ટધરને, અગર એ કર્યો પ્રશ્ન મુંઝવનારે આવૃતિઓ બહાર પડે છે. વિચાર કરતાં શું એમ નથી ઉપસ્થિત થવાને ? જયાં એકજ મનોર્થ છે કે મન શુદ્ધ લાગતું કે આ ત્યાગીઓને જેટલી પિતાનાં મંતવ્યની પડી કરી શાસનસેવા કરવી અથવા તો 'જૈન' જયતિ શાસનમ' છે તેટલી ભવભ્રમણની કે પ્રભુશ્રી મહાવીર દેવના શાસ- ધ્વનિ કહાડો ત્યાં પછી અન્ય નવી વાતને સ્થાન કેવું? નની નથી પડી, શા સારૂ સ્થાવાદનો પૂજારી ઢાલની એક બાજુ જોવામાં આનંદ માને ? શા સારૂ આહંત શાસન સંધ સતાનો પ્રશ્ન એ પરસ્પરના પ્રેમની વસ્તુ છે. ને ઉપાસક પિતાની સમજ કે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનપર રાજા એ પ્રજાનો ઉપરી છતાં, પ્રજામત પ્રમાણે વર્તવાને મદભર રહી, સ્વામી વ્યકિતમાં પણ તેવી શકિત રહેલી છે, બ ધાયેલા તે ખજને ? એવીજ રીતે સાધુ મહારાજ અથવા તેની વાત પણ વિચારણીય છે એમ માની તેની શ્રાવક સંધને પૂજે છતાં તેની વાત સ્વીકૃત કરવાને સાથે શાન્તિપૂર્વક સરલતાથી ચર્ચા કરવા તૈયાર ન બ ધાયેલા તે ખરાજ ને ? દેશ રિથતિનું જે જ્ઞાન સ્થાયી થાય ? પ્રભુશ્રીના પછી લગભગ હજાર વર્ષે પુસ્તકાર થનાર સે ધન હોય તે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં અટન કરઆગમ શું વાદવિવાદ માટે છે ? નાર સાધુ મહારાજમાં કયાંથી સંભવી શકે તેટલા પુરતી સંધ સતા સ્વીકાર્યો નજ ચાલે. પવિત્ર આગમ મુત્ર બોલે આજની પરિસ્થિતિ દુ:ખજનક નથી લાગતી ! એક છે કે શ્રાવક સંધ એ સાધુના માતાપિતા તુલ્ય-કદાચ પચાસ દિવસને વળગે છે તે બીજે સૈનિર સાથે ગાંકે જિન આજ્ઞાને પ્રશ્ન આગળ ધરાય તે? એને જવાબ બાંધે છે ! કોઈ પ્રવચનસારોદ્વાર પર મુસ્તાક રહે છે તે લે છે. ત્યાં લગી અંતર જોવાની શકિત નથી ત્યાંલગી બને વળી ધમબિન આગળ ધરે છે ! “ અપેક્ષા” થી જોવાય બાય ડિયા પર આધાર રાખજ પડવાને; તેથીજ જ્ઞાની તે આખીએ વસ્તુ એના સાચા રૂ૫માં જણાય તેમ છે. પણ વિના અમુકને સંધ અને અમુકને હાડકાને માળખે કહેઅજાયબ જેવું તે એ છે કે અનેકાંતના પ્રચારક ને પૂજ• વાનો કોઈને પણ હક નજ હોય. કને ત્યાંજ આજે એનાં (અનેકાંત દ્રષ્ટિનાં) બહુમાન નથી ! પણ લાખે નિરાશામાં અમર આશા છુપાઈ’ છે એ દીક્ષાને પ્રશ્ન પણ આવી જ રીતે ઉકલી શકે શાસ્ત્ર વાકયમાં વિશ્વાસ રાખી સંખ્યાબંધ મતફેરે ને આજ્ઞા આઠ વર્ષની છે એ સામે કોઈને પણ વાંધે નજ હોય છતાં એટલું પણ સ્પષ્ટ છે કે ચોથા આ જેવા મતભેદોના વમળમાં ચકા ખાતાં શ્રમણસંધ પ્રત્યે નમ્ર ભાવે બે શબ્દો કહેવાની ધૃષ્ટતા કરીએ સુવર્ણ યુગમાં એ વયમાં લાભ લેનારાની સંખ્યા વધુ નથી જડતી તે પંચમા આરા જેવા વિષમ કાળમાં તો સંમેલનમાં પધારતા પૂજય સાધુ મહારાજ ઉપા. એથી પણ અ૫ (ાય માટેજ પરીક્ષા અનિવાર્ય છે. વળી, થાય શ્રી વિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે તેમ દેશકાળ જોતાં માતાપિતાની સંમતિ ઉપરાંત સંધની અને અ” અને “મમ' કે જે જગતને અધ કરનાર યુગલ છે જરૂર પડયે રાજયની પણ સંમતિ આવશ્યક છે. સાચી તેને હૃદથમાંથી સર્વથા બહિષ્કાર કરીને જ ત્યાં આપ વસ્તુને કશાને ભય નથી, છતાં એ સત્ય જનતા પિછાની પ્રવેશ કરને. પરમાત્મા શ્રી મહાવીર દેવના શાસનની શકે એ ખાતર ધીરજ ધરવાની જરૂર તે છે, જેને ધર્મ કીતિ જગત ભરમાં ગવાય એ માટે હૃદયની વિશાળતા પર અભાવ જન્મે એવું વાતાવરણ તે હરગીજ ન કરવું અને મતની ઉદારતા દાખવજે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ભાવ તરફ જોઈએ આવીજ રીતે જે બીજા પ્રકને છણાય તે સંમેપ્રતિક્ષણ લક્ષ રાખવાનું એ મહાપ્રભુનું જે વચન છે એ લનથી સમાજમાં કાઈ નવું જ ચેતન પ્રગટશે એ ચેતના રજ માત્ર ન વિસરતા-ચાહતો ગાળ બેસવાનું હોય કે યુવાનોમાં કાઈ અજબ પ્રેરણા રેલાવશે. યુવકે નાસ્તિક ચાહતે લાંબા વતું ળમાં વિરાજવાનું હોય પણ એક જ વાત છે-અધમ છે એમ કહી એમને તિરસ્કારવા કરતાં એમનાં અંતરમાં આલેખજે કે અવે એકત્ર થનાર પ્રત્યેક વ્યક્તિ ગળે ધમ તત્વનાં ઉમદા રહસ્ય ઉતારવામાં પૂરા સામર્થની એ સમગ્ર દેહની ભિન્ન ભિન્ન નાડીપજ છે'—એકજ જરૂર છે. એમાં પ્રભાવકતાને પાય છે. કમળ ' જેવા પિતાના સંતાન રૂપ છે. પ્રત્યેકનું મિશન-માર્ગો ભિન્ન નાસ્તિક શ્રેઢિપુત્રને સમજાવી ધર્મ માર્ગે વાળનાર આચાછતાં એકજ પ્રકારનું છે. શકય હોય તેટલા પ્રમાણમાં ભિન્ન યંના નામથી કર્યા જેન અજાણું છે ? માર્ગોના સમન્વય કરવાની ના નથી પણ એમ કરતાં ક્યાં શાસનના સ્થળે એકત્ર થાય છે ત્યાં વધુ મનાલેદની વૃદ્ધિ લગાર પણ ન થવી ઘટે. આ૫ પુત્ય વિનતિનો શો અર્થ ? “ થયાજ્ઞાિક વતની ' એ ન્યાયે ગણના નિર્ણય પર જૈન ધર્મનું ભાવિ અવલંબે છે એ રાજનગરનું સાધુ સંમેલન સફળતાને વધુ એજ શુભ રખે ચુકતા. ઈરછા ! ઉપલી ભાવનાથી જેમનાં અંતરે આકડ ભરેલાં છે તા, ક -સાધુ સંમેલનની સફળતા પછીજ શ્રાવક તેમના વડે ભરાયેલું સંમેલન નિષ્ફળતાનો સુર કહાડે એ સંમેલનની વિચારણા થઈ શંક, એ વેળા સકળ સંઘનું શું શકય છે ખરું ? ગમે તેવાં કાળાં વાદળાંને પણ વિખેરી પ્રતિનિધિત્વ હોય તેજ કરાવેલા કાર્યને ફળ બેસી શકે. નાંખવાનું એમાં પરિબળ સમાયેલું છે. જ્યાં ભૂમિકા શુદ્ધ માટે એ વિષય અત્યારે અપ્રસ્તુત છે. છે ત્યાં પછી ભવ્ય પ્રાસાદના ચણતરને કંઇએ વિલંબ નથી; – મોહનલાલ ચોકસી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – જૈન યુગ: મુનિ સંમેલન અંક– તા. ૨૫-૨-૩૪. સાધુ સંમેલન સંબંધી ઉપજતા પ્રશ્રો આચાર્ય શ્રી ઇદ્રવિજયરિએ આમંત્રણનો અસ્વીકાર કર્યાનું જણાયું છે. (મળેલું) ખરતરગચ્છના સાધુઓનું પ્રતિનિધિત્વ સંપૂર્ણતયા શું અમદાવાદના નગર શેઠ તે સકલ હિંદના શેઠ? યા લગભગ નહિં હોય, એટલે સંવેગી સાધુઓના હસ્તી અમારે જણાવવું જોઇએ કે અમદાવાદના નગરશેઠ ધરાવતા બધા ગાનું પ્રતિનિધિત્વ ધરાવતું આ સાધુ અખિલ હિંદના વેતાંબર જૈન સંઘના મુખત્યાર તરીકે સંમેલન કહી શકાય નહિં. સ્વીકૃત થએલા અગ્રણી હોઈ શકે નહિ'. શહેનશાહ જેમ બાદશાહ કરતાં વડે છે, અને તે તેના નીચેના મહારાજા શ્રી કેશરીઆ તીર્થ-શાંતિસૂરિની પ્રતિજ્ઞા સાથે કરતાં વડા છે, અને જેમ સુરિ કરતાં સુરિસમ્રાટ વડા છે કંઇ લાગતું વળગતું નથી? તેમ અમદાવાદના માત્ર નગરશેઠ કરતાં મુર્શિદાબાદવાળા જગત શેઠ વધારે મોભો ધરાવે છે. જગતશેની બાબતમાં આ કટોકટીની ક્ષણે સળગતા પ્રશ્ર શ્રી કેશરીઆનાથજી પણું જ્યાં સુધી આખા સંધની સર્વાનુમતિ વાળી સંમ- સબંધ છે; આ સાધુઓએ એવી હિંમત બતાવવી જોઈતી ' તિથી તે માન અને કરજો અપાયો ન હોય ત્યાં સુધી તે હતી કે શ્રાવકને કાં તો આ કાર્ય માં અમલી પ્રેરણા કરે પણ તેવા મુખત્યાર તરીકે સ્વીકૃત થયેલા અગ્રણી ગણાય અને શ્રાવક ન સંભળે તો શાસ્ત્રજ્ઞાનુસાર પોતે આ પ્રશ્ન નહિં. અમદાવાદના નગરશેઠને સમસ્ત હિંદના જૈનેના હાથ ધરે જોઈતો હતો અને તીર્થ રક્ષા માટે જુથમાં સંઘપતિ તરીકે સંબોધવા એ ભ્રમમૂલક છે. દલીલ ખાતર પોતે આગળ વધવું જેeતું હતું. પણ એમ જણાય છે કે કહીએ કે તેવું માન તેમને તેમના અનુયાયીઓ તરફથી તેઓ પોતાની નિર્માણ થયેલી ફરજ બજાવવામાં અકસ અર્પણ કરવામાં આવે તે પણ અખિલહિંદના દિગંબર ભરી રીતે નિષ્ફળ નિવડ્યા છે. જૈને તેને તે રીતે સ્વીકારે નહિં. આ સંજોગે વિચારતાં જે પત્રે આવી જાહેરાત કરી છે તેણે વધુ કાળજી રાખવી પોતાના સાધુજાતાએાના આ દિલને જતી હતી. જોઈને, “ હીઝ હોલીનેસ’ આચાર્ય શ્રી શાંતિવિજયજી કે જેઓની કીર્તિ દુનીઆ ભરમાં પ્રસરેલી છે. તેમણે તા. ૨૭ શું એંશીટકા સાધુનું પ્રતિનિધિ તત્વ છે? મી ફેબ્રુઆરી ૧૯૩૪ સુધીમાં શ્રી કેશરીઆનાથજીના પ્રશ્ન અંગે આપણું લાભમાં નિર્ણય ન આવે તે આસણ ગુજરાત અને કાઠીયાવાડમાંજ ૮૦ એંશી ટકા જેટલા આદરવાન ઘોર નિર્ધાર કર્યો છે. જણાવ્યા પ્રમાણે આ સાધુએાએ ચાતુર્માસ કર્યા બદલની તેજ પત્રની જાહેરાત પગલાં પરત્વે કઈ સાધુએ તરફેણ કે વિરૂદ્ધમાં વિચાર જોતાં આવા ભ્રમમૃલક સુચનથી અજાયબી થાય છે કેમકે પ્રદર્શિત કર્યો નથી. પણ જે પોતાના કાનને અપ્રિય એવી સ્વીકાર થયેલા બાવીસ સંપ્રદાય સ્થાનકવાસી સાધુઓના સામાન્ય ઘટના પણ બની હોય તો તેઓ તરફથી પેપરનાં. છે તેમ સગી સાધુઓના ચોરાશી ગર્ણો હતા જેમાંથી કોલમ ભરી કાઢવામાં આવ્યાં હોત. એ હવે ખુલ્લી પડેલી હજુ કેટલાક છે અને તેમાં તપગચ્છ અને ખરતરગચ્છ એ ખાનગીવાત જણાય છે કે આચાર્ય શ્રી નેમવિજયજીની સંથી વધારે મહત્વના ગણાય છે. જણાવ્યું છે ત્યાં સુધી પ્રેરણાથી શેઠ માણેકલાલ ઉર્ફે માકુભાઇએ રાજનગરના ખરતરગચ્છવાળા આચાર્યશ્રી કૃપાચંદ્રજી વૃદ્ધાવસ્થા અને શેઠે આપણા રાજા ઉપર દબાણ કર્યું કે ચેકસ વર્ગના બિમારાવસ્થાથી અશત થયેલા, એમાં થોડાં વર્ષોથી ચાલી- સાધુઓની એક મીટીંગ” લાવવી આચાર્યાશ્રી શાંતિ તાણામાં બિરાજે છે તેને માટે પાલીતાણા છેડી અમદાવાદ વિજયના અણગણની શરૂઆત પછી ૩/૪ દિવસમાંજ આવવું અશકય છે. બાજ ખરતરગચ્છી આચાર્યો અમદાવાદથી આ સંમેલન ભરવાનું પગલું હાસ્યાસ્પદ છે. શ્રી કેશરીઆઘણે દર હાઈ એટલા ટૂંકા સમયમાં અમદાવાદમાં મળનાર નાથજના પ્રકનનું નિરાકરણ વધારે લખાય છે તે દરમ્યાન સાધુસંમેલનમાં સામેલ થઈ શકે નહિં. તાનશુઈવાળા આચાર્યશ્રી અક્ષણ ચાલું રહે અને તે દરમ્યાન આપણી એના આચાર્ય શ્રી ભૂપેદ્રસુરિ ભીનમાલમાં છે. તે અને સંધની કરજ છે કે તે સમય શાંતિમાં ગાળો અને તેના અનુયાયી સાધુઓ કે જે રાજપુતાના અગર માલવામાં સત્યયુક્ત લડતમાં જીત મેળવવા મુદેવની પ્રાર્થના કરવી. વિચરે છે તે પણ અમદાવાદ જઈ શકે નહિં. આ ઉપરાંત પંજાબ, મદ્રાસ, યુકતપ્રાંતો અને બીજા પ્રદેશોમાં પણ ત્યારે પોતાનાજ વર્ગને એક ઉદાત્ત વીરબંધુ પવિત્ર વિચરતા સાધુઓની ગણતરી કરવામાં આવી નથી, વળી હેતુ માટે જીવન સમર્પણ કરે ત્યારે સાધુઓને ચેકસ વર્ગ કેટલાક આચાર્યને અવમાનિત પણ કરવામાં આવ્યા છે. પોતાના ભવિલના આચાર વગેરે બાબતોની ચેજના પર કેમકે આચાર્ય શ્રી નેમવિજયસૂરિને આમંત્રણ આપવા ચર્ચા કરતે બેસે એ જોઈ દુનીયા હસશે નહિ ? અમદાવાદના નગરશેઠ ત્રીશકરતાં વધુ અનુયાયીઓની સંમેલનમાં બિરાજતા સાધુઓએ આ યુગના એક મહાન સાથે ગયા હતા ત્યારે આચાર્ય શ્રી વલભવિજયસૂરિ પાસે યોગીની અંદગી કડી સરખીયે કીમતી હેવાની કાળજી માત્ર બે માણસો સાથે લઈને ગયા હતા. તપગચ્છના કરી નહિં એમ જોવાની તેઓના અંત:કરણ શું પાવાનું આચાર્યોનું પણ સંપૂર્ણ પ્રતિનિધિત્વ નહિ રહે કેમકે સદૃશ કઠિન હશે ? એમ લોકો નહિં કહે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૫-૨-૩૪. -જૈન યુગ મુનિ સંમેલન અંક– ૧૩૯ - શાંતિવિજય કેવા સંત પુખ છે તે જાણ્યું છે ? લેવા માટે ગયા થડી વાતચીત પછી ગામડીયાએ બીજા આ મહાન ગિરાજ વિષે લબડીના ના. મહારાજ સાધુનું નામ ઉચ્ચાયું ત્યારે પહેલા સાધુએ ફરમાવ્યું કે તે ઇંદોરના સરદાર કિબે, મિસ શાર્પ, સ્વામી રામતીર્થ “ગધેડે ” છે તેથી તેની પાસે ન જવું. તેપણુ ગામડીયાએ અને બીજા કેટલાકએ તેમના ગુણની ઘણી પ્રશંસા પછી બીજા સાધુ પાસે ગયા. ત્યાં પણ થોડી વાતચીત પછી તેઓએ કરી છે. અમેરિકાનાં પ્રખ્યાત લેખિકા માઈકલ પમે પહેલા સાધુનું નામ ઉચ્ચાર્યું ત્યારે બીજાએ કહ્યું કે તે પોતાના “ધી પાવર ઓફ ઈન્ડિથા' નામના પુસ્તકમાં ગધેડે ” છે તેથી તેની પાસે ન જવું. આ તહેમતૈથી મુંઝાઈ પૃ. ૮૬-૮૭ ઉપર નીચે મુજબ લખ્યું છે. આ પવિત્ર ગયેલા ગામડીયાઓએ ખારાક અને પાણી બનેની આપવાને પુરૂષ પાસે ઉચ્ચ દરજજાના સત્તાધીશ રાજાઓ અને બદલે તેમની પાસે ઘાસ લઈને નાંખ્યું. આનું કારણ સાધુરાજકુંવરીઓ આવે છે તે જોતાં બેસી રહું એમ મને થાય છે. એને પૂછતાં ગામડીયાઓએ જવાબ આપે કે ગધેડાઓને હજાર માઈલ દૂર વસતા કલકતા અને મુંબઈના શ્રીમત ખોરાક ધાસજ હાય.’ વ્યાપારીઓ ત્યાં હતા. માઇલેના માઇલે દર, જેનાં નામ પછી બિરાજે નગરને ચેકખું એમ કહેવું જણ્ય પણ મહું કદી સાંભળ્યાં નહેતાં તે જગાઓના રાજપુત છે કે હું મારા વિચારમાં મકમ છું અને તેથી તમારી સરદારે ત્યાં હતા. ત્યાં કોઈ યુરોપવાસી કદી જોવામાં ન વિનતિ સ્વીકારી શકું નહિં. આમ નિષ્ફળ જવાથી શેક આવ્યું હોય તેવાં દુર આવેલાં નાનાં ઝુપડામાં વસનારા ભભુતલ ચત્રા કે જે ત્યાં હાજર હતા તેમની આ ગુચભેળા ખેડૂતો અને કોઈવાર ગામડાંની સ્ત્રીઓનાં ટોળાં વણમાંથી રસ્તો કાઢવા સલાહ માંગી ત્યારે તેમણે વધારે આવતાં. પિતાને ‘એક ગરીબ ગાંડા સાધુ” તરીકે ઓળ- મજાકમાં નગરશેઠને કહ્યું કે એક મહેટા વાડામાં બધા સાધુખાવનારા એક માણસનાં દર્શન માટે આ સર્વે આવતાં એને ભેગા કરે અને સેંકડે બંધ રાપી, શર્ટ જાકીટ, અને જતાં, તે એક જ માણસ કે જે કોઈ વખત ખડકની ધોતીયાં વગેરે રાખે અને ચેકસ સિદ્ધાતો સાધુ સ્વીકારે નહિં ગુકામાં તે કઈ વખત મંદિરના ગુપ્ત ભાગમાં, તે કાઈ તે તેને સાધુ તરીકેને વેશ ઉતારી લઈ શ્રાવકને પાક વખત ટેકરીની બાજુના જંગલમાં હોય. મેં તેને વધારે સારી પહેરાવી દે કે જેથી શાંતિ ભરેલી સાંસારિક જીદગી તે રીતે પિછાણ્યા પછી ઘણે વખતે મને માલુમ પડ્યું કે ગાળે. જો તમે (નગરશેઠ) આમ કરી શકે તે સમેલન માટે અડવાડીયાંસુધી તે તદન અદશ્ય થતા. કઈ પણ ચેકસ ગિરાજને સમજાવી અમદાવાદ લાવું. પળે એમ જાણી શકાયું નથી કે તે હવે પછી કયાં હશે. માત્ર એટલું જ "ક તેઓ ચાલી જાય અને તેય પહોંચી શકાય નગરશેઠે આ બાબત જુદો અભિપ્રાય બાં હોય એમ નહિ ત્યાં. તેની હાજરી હોય ત્યાં અસાધારણ પવિત્રતા અને તેના તરફથી લખાયેલી એક ખબરથી જણાય છે. શાંતિનો અનુભવ થતો. માઈકલ પીએ એટલે સુધી કહ્યું છે ‘બામણવાડમાં તમને મળવા મેં આશા રાખી હતી કે કે ‘ગુરરાજ એ ઈશ્વર છે ' આ પવિત્ર આત્મા આત્મસમર્પણ જ્યાં હું તમને સમજાવી શકત કે સાધુસંમેલન કેશરીના કરે ત્યારે સાધુઓએ સંમેલનમાં મળવું અને ઓછી મહત્વની પ્રશ્ન માટે પણ હિતકર નિવડશે. આચાર્ય શ્રી શાંનિમરિશ્વરજી બાબતની ચર્ચામાં રોકાવું એ હાસ્યજનક નથી ? પણ એજ અભિપ્રાય ધરાવે છે અને દરેક દ્રષ્ટિએ સંમેલનની અગત્યને તેમણે સંપૂર્ણ કે આપે છે. શાંતિરિ–તેમની સાથેની વાતચીત શે પ્રકાશ ફેકે છે? બીજા ગ્રહસ્થ કે જે તે વખતે હાજર હતા તે કહે છે શ્રી કેશરીઆનાથજીના પ્રશ્ન અંગે ઉકેલ આણવા કે હું અને ભભુતમલજી રટેશને દશ માણસથી તે મંડળને માટે આણંદજી કલ્યાણની પેઢી અને શ્રી જૈન કવેતાંબર લેવા ગયા. એક દિવસ તેની સાથે રહ્યા અને તે દરમ્યાન કૅન્ફરન્સની કમીટીઓની સંયુક્ત બેઠક મેળવવા અને સાધુ સંમેલન મુલતવી રાખવા તેને તીખા અને નમ્ર ઉપાવેતાંબર કામના અગ્રણીઓને સાથે નિમંત્રવા માટે તેમને એ એ સમજાવ્યા પણ તેની અસર તેના પર થઈ નહિ. જાણીએ અરજ કરવામાં આવી હતી પણ આપણે વ્યાપારીએ છીએ ત્યાં સુધી આ સાધુ સંમેલન પા સદી પહેલાંજ મેળવએટલે આ બની શકયું નહિં. પાછળથી જણાયું છે કે વાની જરૂરીઆત કેટલાક વિચારવંત સાધુઓને જણાઈ હતી. અમદાવાદના નગરશેઠ એકજ વ્યકિત છે કે જે કહેવાતા પણ તે અત્યારસુધી મે કુકજ રાખવામાં આવ્યું. ગીરાજનું સાધુસંમેલનમાં રસ થે છે. આગળ ઉપરની કોઇપણ અણસણુ શરૂ થતાંજ આ સંમેલન મેળવવાની તારીખ નક્કી તારીખ સુધી આ સંમેલન મુલતવી રાખવા નગરશેઠને થાય છે તે જોતાં વિસ્મય થાય છે. સ્થાનકવાસી સાધુએનું પણ અરજ કરવામાં આવી હતી, પણ તે રીતે પણ સંમેલન અજમેરમાં મેળવતાં પહેલાં શ્રી દુર્લભજી ત્રિભોવન ન બન્યું. મિરાજને ઉદેપુર તરફના પ્રયાણ કરતાં ઝવેરીને બે કે તે કરતાં વધારે વર્ષને સતત પ્રયાસ અને અટકવા અને સાધુસંમેલનમાં શામેલ થવા માટે સમજાવવા શ્રમ સેવી બધા સાધુઓને વિનતિ કરવી પડી હતી. પિતાના બામણવાડમાં અમદાવાદના નગરશેઠ તેમને મળ્યાનું ધ ધામાંથી નિવૃત્ત થવું પડયું હતું અને ઉનાળા, શિયાળે કે કહેવાય છે, નગરશેઠને ગિરાજે અક્તિપૂર્વક એમ કહ્યું વપદની પરવા કર્યા વગર ઠપકા વિગેરે સદ્દીને પણ રાત્રિ જણાય છે કે ' અમુક ગામમાં બે સાધુ એક સાથે ગયા. એક દિવસ આખા હિંદુસ્થાનમાં હાર માઈલની મુસાફરી કરીને ગામને એક છે અને બીજાએ બીજે છેડે વાસ કર્યો. ભેળા એક બીજાથી તદન વિરૂધ્ધ વિચાર ધરાવતા સાધુઓને મલી હદયના ગામી પ વ્યાં એક સાધુ પામે તેના આશિર્વાદ સંમેલનમાં જોડાવવા સુધારો કરવા માટે સમાવટ કરવી પડી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ –જૈન યુગ મુનિ સંમેલન અંક– તા. ૨૫-૨-૩૪. હતી. આ હિસાબે નગરશેઠે શું કર્યું છે? આ હકીકત પ્રભુના શાસ્ત્રમાં સાધુના જે ગુણો જણાવ્યા છે તે બધા જાણીતી છે, એટલે વિશેષ લંબાણ કરવું ઠીક નથી, આવું ગુણે વાળા સાધુની ઉપલબ્ધિ થવી દૂર રહી, પરંતુ ઉતાવળીયું પગલું કેમ ફતેહમદ નીવડે ? સાધુ સમેલન સામાન્ય પણે મૂળ ગુણ ધરાવતા ત્યાગ અને વૈરાગ્ય પ્રતિનિધિત્વવાળું થઈ નહિ શકે અને તેથી તેના નિર્ણય ધરાવતા ચારિત્ર પાત્ર અને શાસ્ત્ર સિદ્ધાંત પણે આચાર બંધનકર્તા રહે નહિં એટલે એની ખાતર નગરશેઠ આવતા વર્તનમાં ચાલતા સાધુઓ મળે તે પરમ સદ્ભાગ્ય છે. ચાતુર્માસ પછીના સમય સુધી સંમેલન મુલતવી રાખે એટલે આવા સાધુઓ એક સંસારી મુનિવેશ ધારણું કરી લે સમય હજી પણ છે અને તે વખત દરમ્યાન તેમણે બધી તેથી પ્રાપ્ત થઈ શકતા નથી. તેવા સાધુ થવાને પણ સાંસારિક પ્રવૃતિઓ છોડી દઈ અને સાધુ સમુદાયમાંથી નિક- જેને પ્રાથમિક ભૂમિકા ત્યાગ વૈરાગ્ય સમેત શાસ્ત્ર જ્ઞાનની ળતા કર્કશ અવાજો દુર કરી એક કરવા તનતોડ પ્રયાસ પહેલાં પ્રથમ હોય તે ઉમેદવાર થઈ શકે છે. કર જોઈએ “ જિકત માગને એવો એકાંત સિદ્ધાંત નથીકે ગમે સંમેલનને કાર્યક્રમ અપ્રકટ રાખવામાં પણ એ હતુ તે વયમાં ગમે તેવા. માણસે ત્યાગ કર, તથારૂપ હોવાનું કહેવાય છે કે પવિત્ર અંતઃકરણના અને લડવૈયા સાધુ- સત્સંગ, સદગરના થાગ થયે, તે આશયે કાઈ પૂર્વ ના એને ફસાવી લેવાય. સ્વમાન ધરાવનાર કોઈ પણ સાધુ નુક- સંસ્કારવાળે એટલે વિશેષ વૈરાગ્યવાન પુરૂષ ગૃહસ્થાશ્રમ શાને પુરાવાની બીકથી આવા અજાણય અનિમાં કુદી ન પડે. પામ્યા પહેલાં ત્યાં કરે તે તેણે ગ્ય કર્યું છે, એમ હવે તમારા પ્રશ્નના જવાબ, જિન સિદ્ધાંત પ્રાયે કહે છે. કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભેગાદિ ભેગવવાના વિચારમાં પડવું, અને ૧ સંમેલન મળવાનું જાહેર થાય એટલે યુવકે અને આ છે તેની પ્રાપ્તિ અથે પ્રયત્ન કરી પિતાનું પ્રાપ્ત આત્મ તમામ પ્રશ્નમાં રસ લેતા બીજાઓનું એક સંમેલન સાધન ગુમાવવા જેવું કરવું અને પિતાથી સંતતિ થશે બોલાવવું જોઈએ. સમેલને વીત્યા પછી યુવકોની મીટીંગ તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી બેલાવવાથી કાંઈ કાર્ય સરે નહિ. આ મીટીંગના સ્થળ મનાથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમસબંધે નક્કી કરી લેવું. પણું ટાળીને પશુવત કરવા જેવું થાય. ૨ હાલ આ વિભાગમાં કઈ સાધુ નથી. વળી ‘ઇકિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરૂષની ૩ રાજપુતાના અને બીજી જગાના સાધુઓને હેટા ભાગ દ્રષ્ટિમાં હતું જે ત્યાગ કરવાને ગ્ય નથી એવા કઈ આવાં ઉતાવળીયાં સાધુ સંમેલનથી વિરુદ્ધ છે. | મંદ કે મેહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્તજ ૪ આ પ્રશ્ન પર ચર્ચા અને નિર્ણય મીટીંગમાં થઈ શકે. છે, એમ કંઈ જિન સિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ ૫ વરશાસનમાં જણાવાયેલ નગરશેઠનાં સ્થાન સબંધે (આ જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરૂષ કદાપિ પત્રમાં, ઉપર ચર્ચા કરવામાં આવી છે. ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવ-તેતા તેણે એકાંતે ભુલજ કરી છે, અને ત્યાગજ કર્યો હોત (મળેલું). તે ઉત્તમ હતું, એમ પણ જિન સિદ્ધાંત નથી. માત્ર મોક્ષ સાધનને પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જતા કરવો ન જોઈએ, એમ જિનને ઉપદેશ છે. (૫૪ ૧૩૪ ના પાનાથી ચાલુ). છતાં પણ હજુ કેટલાકને આચાર્ય પદવી પ્રાપ્ત કરવાની | માટે સાધુપદને ઉમેદવાર કેણ હોઈ શકે, તેનામાં તીવ્ર ઈચ્છા હોય એમ ભણકારા સ ભળાય છે. ગમે કેટલી યોગ્યતા-જ્ઞાન અને ક્રિયાની તેમજ વય આદિની હોવી તેને ગમે તેટલાને યા બધાઓને આચાર્ય પદ અપાય જોઈએ, તેણે પિતાના પર ઉપજીવિઓને માટે યથાસ્થિત તો તેમાં આચાર્યપદની પ્રતિષ્ઠા ઘટેજ અને પછી પ્રબંધ કર્યો હોવો જોઈએ, પિતાના પિતામાતાની ચા વાલી સામાન્ય સાધુપદ અને આચાર્યપદમાં કંઈ તફાવત વડિલની સંમતિ લેવી જોઈએ, અને પિતાના ગામ રહેજ નહિ. આથી નાયકપદ સાથે પદવી પ્રદાનની યોગ્ય તેમજ દીક્ષાસ્થળના સંઘની અનુમતિ હેવી જોઈએ, તે તાના ઘેર અંકુશસહિત વ્યવસ્થા થવી આવશ્યક છે. બાબતની રીતસરની જાહેરાત અગાઉથી અપાવી જોઈએ, એટલું ઓછામાં ઓછું સંમેલને નક્કી કરી ઉઠવું સાધુપદ-દીક્ષા–આ માટે આખા સમાજમાં બહ હાહા જોઈએ. દીક્ષા આપવા લેવાના વ્યવહાર નિયમે થતાં થઈ ગઈ છે, બાલદીક્ષા, પાત્રાપાત્ર જોયા વગરની દીક્ષા, તે સંબંધી પડેલા ઝઘડાઓ નિર્મળ થશે અને વર્તગમે તે સંજોગમાં લેભન લાલચ આપી પરાણે લેવાતી માન કાયદા, લોકમત અને સમાજશાંતિને અનુરૂપ થઈ દેવાતી દીક્ષા, સંખ્યામાં વધારો ગમે તે રીતે કરવો એ ઉર્દુ- સાધુસમુદાય વધારી શકાશે અને શાસન પ્રભાવ પણ શથી અપાતી દીક્ષા શાસનનું લીલું કરે તેમ નથી. સાધુ થઈ શકશે. આજ પ્રમાણે પંન્યાસ, ઉપાધ્યાય અને પદ એ કંઈ જેવું તેવું પદ નથી. સર્વ લેકમાં જ્યાં જ્યાં આચાર્ય માં જે ગુણે હોવા જોઈએ તેને પણ નિર્ણય શુદ્ધ સાધુ છે ત્યાં ત્યાં તેને નમસ્કાર છે. શ્રીમદ્ મહાવીર કરી લેવાની જરૂર છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૫-૨-૩૪. -જૈન યુગ: મુનિ સંમેલન અંક ૧૪૦આ સાધુશાળા-ગુરૂકલવાસ-ઉમેદવાર સાધુને ખરા ક્રિયા- સાધુઓનાં નામવાળા તાળાંથી વાસેલા કબાટે પિટીપટારા પાત્ર અને વિદ્વાન સાધુઓ બનાવવા માટે ગુરૂકુલવાસ કે છે તેની રોપણી તે તે ગામના સંધને થઈ જાય તે સાધુશાળાની અતિ જરૂર છે. એક સામાન્ય સાધુની ઘણી મમતા ને ખટટ દૂર થાય. આ પ્રસ્તાવ આ દિનચર્યામાં અખંડ અભ્યાસ, કે સ્વાધ્યાય, તેમજ સમેલને ખાસ કરવા યંગ્ય છે. વળી સાથે એ પણ પિંડનિયુકિત આદિ આગ પ્રમાણે વર્તમાન ગાનુ- વ્યવસ્થા કરવી કરાવવી ગ્ય છે કે તે પુસ્તક ભંડાર સાર ગોચરી કે ક્રિયા જણાતી ન હોય તે તેનું કારણ સર્વ મુનિગણ તેમજ વિદ્વાન શ્રાવક ગણુ ને જનેતર આચાર્યની કે ગુરૂની દેખરેખની ખામી છે, અને સતત વિદ્વાનને પણ સુલભ અને ઉપયોગી થાય. અમુક અમુક અધ્યયનને અભાવ છે. જે સાધુઓને શાની વાચન સાધઓની ટપાલ એટલી બધી વધી પડી છે કે તેમાંથી આપી ભણાવી શકે તેજ ઉપાધ્યાયની પદવીને લાયક છેડા દિવસની ટપાલ વાંચવા મળેતે તેમનુ’ માનસ હોઈ શકે. તેવા ઉપાધ્યાયે ઘણા જુજ હશે; તે તેવા વગેરે સમજી શકાય તેમ છે. અને તેમાંથી અણછાજતી ઉસન્ન કરવા માટે પ્રબંધ કરી તેવા દ્વારા યા હકીકત મળે તેમ છે. આ ટપાલને પરિગ્રહ રોગ પંડિત-અધ્યાપકો રાખી તે દ્વારા યા આચાર્ય ખુદ અટક જોઈએ. વિશેષમાં કઈપણ સાધુએ શ્રાવકેની શિક્ષક બની ભણાવીને વાત જુદી સાધુશાળા રાખીને લાદિ જ્ઞાતિની બાબતમાં સીધી કે આડકતરી રીતે ખરા જૈન સાધુઓ ઉત્પન્ન કરવાની વ્યવસ્થા કરવી દરમ્યાનગીરી કરવી જોઈએ નહીં. ઘટે. તેમાં જૈન દર્શન મુખ્યપણે રાખી પછી અન્ય સાહિત્ય આદિને ઉધાર—-અનેક સ્થળોએ પ્રસિધ્ધ દશનને અભ્યાસ પણ જરૂર હો જોઈએ. અહીં ઉમરેવું ગ્ય છે કે સંસારીઓની શાળા ખેલી તેના અપ્રસિધ્ધ પુષ્કળ મંદિરે છે, કેટલાંક મંદિરમાં ભયઅધ્યક્ષપણે રહી તેના કરતાકારવતા બની તેમાંથી લાગ રાંઓ પણ છે અને તે બધેય સ્થળે થઈને પ્રતિષ્ઠા લેખવાળી અસંખ્ય પ્રતિમાઓ છે. તે બધીના લેખેને આવ્યે કોઈને દીક્ષા આપી દેવી એ આવકારદાયક નથી, તેવી શાળા ઉત્પન્ન કરવામાં તે ઉદ્દેશ રખાયા સંગ્રહ મુનિએપાસે કરાવી કાલક્રમે ગઠવી સંમેલન દ્વારા ન હોય છતાં કાકતાલીય ન્યાયે યા અકસ્માત દીક્ષા દેવાને પ્રસિદ્ધ કરવા જોઈએ. તેથી અનેક લુપ્ત ગચ્છ, ગચ્છાપ્રસંગ આવે છે તે તેવી શાળાને સાધુ બનાવવાનું ચાર્યો, વગેરે સંબંધી એતિહાસિક સામગ્રી મળી આવશે. કારખાનું એ અભિધાન લેકો આપે છે. ત્યવાસ જેવો મથુરા અને ખારવેલના લેખો સિવાયમાં સંવત એક શાલાવાસ વર્જ્ય છે, પરિગ્રહને-મમતાને હેતુ છે હજાર પૂર્વના લેખે મળી શકતા નથી. પ્રતિ મહારાજે ભરાવેલી અસંખ્ય પ્રતિમાઓ કહેવાય છે છતાં અને પરિણામે દુઃખકર છે. તેમના નામના લેખવાળી એક પણ પ્રતિમા જોઈ કે પરિગ્રહ વાળાં ઉપકણાને ત્યાગ– જૈન ત્યાગીને સાંભળી નથી. સમયસુંદર ધધાણી નામના ગામમાં મૂર્છા કે પરિગ્રહ હોય નહિ, હોય તે અતિ અલ્પ સંપ્રતિની પ્રતિમાઓ નીકળી હતી એમ જણાવે છે, હોય. સ્થા. સંપ્રદાયમાં પુસ્તકના પટારા કે પેટીઓ કર્મચંદ્ર મંત્રી શિહીથી સેકડો પ્રતિમાં વિકાનેર અમુક અમુક સાધુઓ ઉપાશ્રયમાં રખાવતા રહ્યા છે, લઈ આવેલ તે ત્યાંના ચિંતામણી પાર્શ્વનાથના મંદિરના તે પુસ્તકો પ્રત્યેની વાસના એ પરિગ્રહ છે અને તે ભોંયરામાં રાખેલ છે. આ સર્વેની તપસીલ તથા તે પરના એટલે સુધી રહે છે કે એકનું પુસ્તક બીજાને ખપ લેખાને આબાદ ઉતારા વાળા સંગ્રહ પ્રકટ થાય તે જૈન આવતું નથી. તે પટારા પેટીની ચાવીઓ અમુક ખાસ પ્રભાવ તેદ્વારા પણ અન્ય જાતિમાં બતાવી શકાય તેમ છે. અંગત શ્રાવક પાસે રહે છે અને સંઘની સતા પર તીર્થોને ઈતિહાસ પણ જોઈએ તે સાંપડતું નથી. લેશ પણ હોતી નથી. સંઘને ઉપાશ્રય ભલે હોય પણ તીર્થંક૯પ જે મહાન ગ્રંથ હજુ કઈ મુનિ તરફથી તેમાં રહેતાં અમુક સાધુનાં તાળાથી વાસેલ કબાટે, પ્રસિદ્ધ થયેલ નથી, કે જે આખે પ્રકટ કરાવવાનું બીડું આળીઆએ પટારા, પેટીઓ પર સંઘનું કઈપણ ચાલે શ્રી જિનવિજયે ઝડપ્યું છે. આબુ પર ગુજરાતી અને નહિ. આ સ્થિતિ અનિચ્છનીય અને પરિગ્રહને પોષ- હિંદી પ્રથમ ભાગ મુનિ જયંતવિજયે પ્રકટ કરાવવા માટે નારી છે તેથી દરેક સાધુને પુસ્તકસંગ્રહ ગમે તે તેમને ધન્યવાદ. તીથના હક સંબંધી ઝઘડા ઉત્પન્ન ગામના સંઘને સેંપી દે એ ઠરાવ થતાં મુનિ થાય છે ત્યારે મુનિઓ તરફથી તે સંબધી સર્વ પ્રાચીન નાનચંદજીએ પિતાને પુસ્તકસંગ્રહ મરબી સંઘને એતિહાસિક સામગ્રી મળવી જોઈએ, પણ અફસ કે સેપી દીધું. આ રીતે વે મૂળ સંધમાં પણ જુદા મળતી નથી. તે દરેક તીર્થને ઇતિહાસ પ્રાચીન ગ્રંથેજુદા ગામમાં અનેક સાધુઓના નામના અને તેમના માંથી તારવી એકઠો કરી બહાર પાડવા સંમેલને કમર અંકુશ નીચેના પુસ્તક ભંડાર છે તેમજ ઉપાશ્રયમાં કસવી જોઈએ. Page #52 --------------------------------------------------------------------------  Page #53 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૫-૨-૩૪. –જૈન યુગઃ મુનિ સ.મેલન અંક બધા સાધુઓની પાસેના હસ્તલિખિત પુસ્તકે ના શ્રદ્ધાનું જેર ફેલાયેલ છે તેથી અસંતોષ રહે છે. વળી, સંગ્રહ માય શહેરમાં ખાસ અનિથી આંચ ન લાગે સમાજની મૃઢતા અને મમ-તતા ઘણી છે. આપસમાં તેવા મકાનમાં જૈન પુસ્તકાલય કાઢી તેની સાથે લાયબ્રેરિયન ઈચંદ્રષથી નામમાત્ર અપરાધથી પોતાના માદથી આપણે વગેરેની ગોઠવણ કરી રખાવા જોઈએ. આપણા ભાઈબહેનને છાડી થઈએ છીએ. આપણું નિર્દય જુદા જુદા સાધુઓ તરફથી જુદી જુદી પ્રકાશિની અને કર હદય આને ધર્મ રક્ષા કહે છે પણ ખરી રીત સંસ્થાએ નીકળી પ્રકાશન માટે શ્રાવકો પાસેથી આર્થિક તે ધર્મનાશ છે, સહાય લેવામાં આવે છે અને તેને નામે નાણાં ભેગાં કરવાની ગ૭ મતાંતરથી હદથભેદનો નાશ– થવાની જરૂર છે. અનેક તરકીબે કામે લગાડાય છે. આવી સંસ્થાઓને બદલે એકજ બૃહત પ્રકાશિની સંસ્થા થવી જોઈએ અને તે દ્વારા શ્રી મહાવીર પ્રભુના વીતરાગ શુદ્ધ સનાતન ધર્મમાં એકજ પ્રકાશિત કરવા યોગ્ય પુસ્તકની ચુંટણી થઈ તેનું પ્રકાશન ગઇ કે પક્ષ હાય, છતાં નજીવા આચાર વિધિના સમજ થાય તે હાલ જે નકામાં અ૫મૂલ્ય અને આત્મસ્તુતિ ફેરના કારણે પડેલા ગચ્છને પિત પોતાની સામાચારી અતિશયોક્તિ વાળાં પુસ્તક નીકળે છે તે અટકી જાય. પાળવાની છુટ સાથે તેમના પ્રત્યે પ્રેમ એખલાસ બતાવવા જોઈએ અને તેના પ્રત્યે હદયવિરોધ ન રહેવો જોઈએ. નવાં માલિક પુસ્તકે રચાતાં નથી. જૈન દર્શનનાં સંવત્સરીની ચેાથ કે પાંચમના ભેદે ઈર્ષ્યા કે ખેદ્ર સિહતા અને જન દર્શનને ઈતિહાસ, જન વાંચન માળા. ઉત્પન્ન ન કરવો ઘટે. બને ત્યાં સુધી ચેાથ અને જૈન કથાઓ પરથી ચંદ્રકાંત જેવું પુસ્તક વગેરે અનેક પાંચમ એક દિને આવે અને એક જ દિને બધા માલિક બૅની જરૂર જ ઉભી છે તે માટે સમલને ખાસ સાંવત્સરિક પ્રતિક્રમણ કરે એ ઈરછા સફલ થવાનું લક્ષ સમિતિ નીમી તે દ્વારા તેવા ગ્રંથો લખાવા ઘટે છે. રાખી તે બાબતનો નિર્ણય થવો જોઈએ અને તે છતાં તે નિર્ણય ન થઈ શકે તે એથવાળા ચોથ પર ને જન સંખ્યાની કમીન્સમગ્ર ગચ્છ કે શ્રમણ સંધની પાંચમવાળા પાંચમ પર કરે, તેમાં કેઈને મનદુ:ખ થવું ન પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો તેમાં પેસીગયા શિથિ. ઘટે. વ્યાખ્યાન આપતી વખતે મુહપત્તી બાંધવી જોઈએલાચારને તિલાંજલી દેવી ધટે છે ને તે માટે કડક નિયમો કાનમાં ખેસવી કે પરોવવી જોઈએ, અને અમુક વખતે કરી તેનું પાલન બરાબર થાય તેવી વ્યવસ્થા કરવાની નાસાય માંદું અને કાન સુધી મુહ૫ત્તી લઈ પાછળ બેજબરી આવશ્યકતા છે. સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક ચીમાં ગાંઠ બાંધી લેવી જોઈએ એવા પાઠ રજુ કરી એક સોળમી સદીમાં થયા તે સંપ્રદાયે આવશ્યક અતિપ્રજનો ધીમે પુસ્તક હમણાં બહાર પડેલ છે તે વિચારવા યોગ્ય છે. થીમ આત્યંતિક નિષેધ કરવા છતાં તેના અનુયાયીઓની છતાં તે માટે દુરાગ કે દૃઢાગ્રહ ન રહેતાં જે કરે સંખ્યા વધી ગઈ અને મૂર્તિપૂજકા જેટલી થઈ ગઈ તેનાં તેને કરવામાં હરકત નથી અને જે તેમ ન કરે કારણમાં ઉતરીશું તો જણાશે કે તેના સાધુઓના કડક તે સાધુના લિંગ તરીકે મુહ૫-તો ધડરીને-રાખીને વ્યાખ્યાન આચાર, ઉમ તપ અને ાિના પાલનેજ મુખ્યપણે તે આપે તે પણ તે પ્રત્યે રોષ ઠલવો ન જોઈએ. હમણાં " સ્થિતિ ઉત્પન્ન કરી છે. આ કડક આચારજ મૃતિપૂજકની પંચાગી પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની જાહેરાત કરાવવા રહી સહી પ્રતિષ્ઠામાં વધારો કરશે. ને પ્રશ્ન ઉલે કરવામાં આવ્યો છે તક અને ન્યાયને સંગત જે કંઈ પંચાંગીમાં કે બીજું શાસ્ત્રોમાં કચેલ હોય સને ૧૯૭૬ ના વસ્તીપત્રક પરથી જણાય છે કે તે તે પ્રત્યે દરેક સમજુ પિતાની સંમતિ આપે, અને કોઈને પહેલાંના દશવર્ષમાં ૧૧૦૦૦ ની સંખ્યા ઓછી થઈ છે ગળે વાત બેસતી ન હોય ને અમુક વાત ગળે બેસતી નથી અને વર્ષોવર્ષ અગાઉ ઈશું તો સંખ્યા ઓછી થતી આવી એમ જણાવે, તે તેમાં આગ્રવ જેવું શું હોય ? છે. આના પ્રત્યે આપણી બેદરકારી, આપણા ધર્મોપદેશકોનું જૈન શાસનભેદના ઇતિહાસમાં અનેક તુકકાઓ-- દુર્લક્ષ કાયમ રહ્યું તો ભવિષ્યમાં શી સ્થિતિ આવશે તે વિચા. બુદ્દાઓ-વિકલ્પો-સામાચારીભેદ-દિયાએ ઉભા થયા છે રવાની જરૂર છે. આનાં ત્રણ કારણ હોઈ શકે:- (૧) અત્યાચા- અને તેપર આખા સમુદાયના ભાગલા--પક્ષે–વાડા સંધાડા રીઓ દ્વારા જૈનપર અત્યાચાર થતાં જૈન ધર્મ છેડવાની પડી ગયા છે અને કલેશની મહેલાતે ખડી થઈ છે એ તેમને પડેલી ફરજ. (૨) જન્મસંખ્યા ઓછી અને મૃત્યુસંખ્યા વિચાતાં હદયને ક૫ થાય તેમ છે. આ ગ છએ સિાએ વિશેષ (૩) જૈન ધર્મ અને સમાજથી અસંતુષ્ટ બની એકત્ર થઈ મીટાવવા જોઇએ અને છતાં પણ જો તે દૂર ન બીજા ધર્મને સ્વીકાર. આમાંનું હવે પહેલું કારણ નથી. થાય એટલે કે બધા ગાની એકતા સામાચારી-ક્રિયામાં ન પણ બીજું અને ત્રીજી અને કારણ મેદ છે. બીજું થ ય તે કંઈ નહિ, પણ તેથી વીરશાસન એ ક અને અવિભાદૂર કરવાના ઉપાય બાલન વૃદ્ધલન, કડા આદિને જિન છે–પીતરાગને કહે શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે બંધ કરી પુખ્ત વયે યોગ્ય દંપતિનાં લગ્ન આદિ છે. એ નિશ્ચય રાખીને કલેશરૂપ સંસાર થઈ વિરામ પામી ત્રીજુ આપણી પૃખંતા અને કરતા સુચવે છે. જૈન ધર્મ વિચારપ્રમાદ છોડી જાગ્રત થઈ રત્નચિંતામણિ જેવો આ એક વૈજ્ઞાનિક ધર્મ છે, છતાં તેમાં અનેક વિકૃતિઓ મનુષ્ય દેહ સંકળ કરી જો એજ દરેક બમણુમુનિ- સાધુનું પસી ગઈ છે, દાંભિક આચરણ, યુક્તિવા પર ઉપેક્ષા, અંધ- સતત દૃષ્ટિ ળું ધ્યેય તેવું જોઈએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ S ૧૪૨ --જેન યુગ: મુનિ સંમેલન અંક– તા. ૨૫-૨-૩૪. રાજનગર સાધુ સંમેલન-આજ કાલ વમાન દષ્ટિએ ઈવાજોગ નથી એમ જૈનોને સુશિક્ષિત વર્ગ માને છે. જે જે સંમેલન- કેસ, કૅન્ફરન્સ, પરિષદ, આદિ થાય છે વટાદરામાં દીક્ષાનિયમનને કાયદો પસાર થયા છે. રૂઢિતેમાં પ્રથમથી સર્વના વિશ્વાસને ય તટસ્થ એવા એક ચુસ્તાનો પ્રયને સફળ થયા નથી, એટલે હવે દીક્ષાનિયમન - વિરૂદ્ધ એક મોટું એમણે ઝુંબેસ ઉપાડ્યું છે. આ પ્રમુખની વરણી થાય છે. તે ભરાવાના સ્થલે સ્વાગત સમિતિ બેસને એક છેલ્લો મેટો પ્રયત્ન તે આ મુનિ સંમેલન નીમાય છે ને તેના પ્રમુખ પરિષદ્ ભરાવાના પ્રારંભમાં એમ કરવાને છે એમ કેટલાકને પુરી શંકા છે. ભાષણ કરે છે પછી પ્રમુખની ચુંટણી થઈ તે વ્યાખ્યાન જે આ શંકા સાચી હોય તો વધારે દિલઆપે છે ને પછી વિષય વિચારિણી સમિતિ નીમાઈ ચર્ચોવાના ગીરીની વાત તો એ છે કે આવા પ્રયત્નમાં અમવિષય પર ઉહાપોહ કરી પ્રસ્તાવો ધડે છે ને તે જાહેર બેઠકમાં દાવાદના - મકમા દાવાદના નગરશેઠ જેવા સુશિક્ષિત સજજન એક પ્રધાન પાસ થવા મુકાય છે. આવું આ સંમેલનનું ધારણ ખાવું કાર્યકર્તા થયા છે. અમને વધારે આશ્ચર્ય તો એ લાગે જોઇએ. આમાં અનેક પાસેથી ચર્ચવા માટે આવતા સવાલાને છે કે પશ્ચિમના વાતાવરણથી અનુભવી મહાશય કૃપા ગંભીરતાથી વિચાર કરી તેને સ્વીકારવા, તેમાં ફેરફાર કરવા, યા પ્રયત્ન અને છૂપાં ને કર્યા જાય છે. મુનિસંમેલન તેને રદ કરવાના નિર્ણય વિષય વિચારણી સમિતિએ આપવા શા માટે ભરવામાં આવ્યું છે, તેમજ ત્યાં કયા ઠરાવ જોઇશે. દરેક ઉપસ્થિત થતી નિયમની બાબતે ઉ૫ર ચુકાદા પસાર કરવામાં આવશે તેની જનતાને કરીએ ખબર નથી, આપના પ્રમખમાં ઉદાર માનસ, પ્રજ્ઞાબળ, તટસ્થતા અને છતાં પણ શ્રધાળ લોકે આવાં કાર્યોમાં હજારો રૂપિઆ શાંતિ હોવાં જોઇએ. હાજર રહેલા સાધુઓમાં જે જે સંધાડા ખરચે છે. અમદાવાદમાં આ પ્રસંગે નકારી વગેરે જમણે વારગચ્છવાર હાજરી હોય તે સંબંધી વિચાર કરી પ્રતિનિધિ થવાનાં છે, અને હજારો રૂપી આનું પાણી થવાનું છે. જે તત્ત્વને-મત આપવાને નિર્ણય કરી લેવો જોઈએ. સામુદાયિક સમયે મુનિસંમેલન મળવાનું છે તે સમયે શ્રીમાન શાંતિવિજય વિચારશીલ મુનિગણના અભિપ્રાય પર પ્રસને-રસ્તા પર મહારાજશ્રીએ દેહાંત અપવાસ કરવાનો નિર્ધાર કર્યો છે એ પણ ઉપેક્ષા કરવી ન જોઈએ. એકંદરે શાંતિથી સર્વ વિવાદગ્રસ્ત પ્રકોને નિવ, બંધારણ, એકતા, અને શાસનની ઉન્નતિના એક વિલક્ષણ ઘટના છે. કદાચ રૂઢિચુસ્તોનું એમ માનવું હોય માર્ગો લેવાય એ ઈટ છે-આવકાર દાયક છે. કે આ પંચમ કાળમાં અનશન શાસ્ત્રાનાથી વિરૂધ છે, એટલે તે વાતની એમને પરવા ન હોય. પરંતુ એક બાજુએ એક સાધુ જૈનેતર અને જૈન જગત આ મુનિ સંમેલન પ્રત્યે મીટ માંડી રહ્યું છે અને તે શું ભવ્ય અને ઉ૫કારજનક મહત્વનું પવિત્ર તીર્થના રક્ષણ અર્થે પ્રાણુ અર્પણ કરવા તૈયાર થાય, કાર્ય કરશે તેની વાટ જોઈ બેસી રહ્યું છે, આશા ઘણી ત્યારે અને તે જ સમયે અન્ય સ્થળે નકારસીનાં જમણે ઉડે એ બંધાઈ છે, રાગદ્વેષને ક્ષય યા ઉપશમ આ વીતરાગપ્રભુના વસ્તુ એક સાધારણ મનુષ્યને જરૂર કંપાવે છે. પરંતુ જેન મોટા સંતાનમાં જોવામાં આવે અને સર્વ સંગપરિત્યાગવાળા અમદાવાદના નગર શેડ જેવા સુશિક્ષિત પુરૂષ આમાં અંગભૂત સમાજની વિચિત્રતામાં આ એક વિચિત્રતા છતાં પણ તે શ્રમણ પાસેથી અદ્ભુત ત્યાગ-વૈરાગ્ય, જ્ઞાન વૈભવ, પરમ થાય એ મુદલ ઈચ્છવાયોગ્ય નથી પાટણ અને જાનમગરના શાંતિ, શુદ્ધ વીતરાગ ભાવની અમૃત કણિકા પ્રાપ્ત થાઓ એજ અજ કુસ પિો હજુ મટયા નથી, તે શમાવવા કશો ગંભીર યત્ન અમારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. લખવાનું કહેવાનું હજુ ઘણું છે કહે છે તે કયાંએ ઉલ્લેખ નથી છતાં માત્ર કેટલાક સાધુપણું છે જે સરવાળે પરમાર્થ નય-નિશ્ચય નયની આધ્યામિક ઓ અને શ્રાવકા પોતાની ઈચ્છા પુરી પાડવા આવો શાંતિ અને આત્મસ્વરૂપ પ્રાપ્તિ સૌનું મુખ્ય લક્ષ્ય-ભેય છે એ સંમેલને ભરે અને ઘેલાં લોકોને તેમાં રમાડે એ વસ્તુ વાત લેશ પણ ભૂલાય નહિ એમ જ્ઞાનીઓના કહેવાને સાર છે અત્યંત શાચનીય છે. તે પૂજય મુનિમહારાજાઓ ! જગતુને આપની દષ્ટાંતથી આ તમારે સંમેલન ભરવા હૈય તે ભરી તેમાં સંમેલનમાં બતાવી આપજે એજ આપ સૌને વિનંતિ ને તિપ્તિ. કોઈની ના નથી, પરંતુ તે ભવાને શુદ્ધ હેતુ હવે મુનિ સંમેલન. જોઈએ. અને દરેક કાર્ય જૈનપ્રા આગળ મુકવું જોઈએ એટલે પ્રજા ખરી વસ્તુસ્થિતિ સમજી શકે. બીજી સમાજે અમદાવાદમાં ફાગણ વદ ૩ ના દિવસે શ્વેતાંબર ઘણી આગળ વધી ગઈ, પણ આપણા સમાજના અગ્રેમૂર્તિપૂજક સાધુઓનું સંમેલન મળવાનું છે. આ પહેલાં સરો હજુ છુમાં છુપાં કામ કરવા પ્રેરાય એ ઇવા એક સંમેલન વડોદરામાં મળ્યું હતું તેમાં દીક્ષા ચોગ્ય નથી. અમે જાણીએ છીએ કે આ બધું વનરૂદન સ બધી અમુક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેવું છે, કારણ કે સંમિલન ભરવાની દરેક તૈયારી થઈ કે પરંતુ અફસોસની વાત છે કે તે પૂર્વ મુનિવરના શિલ્ય ગઈ છે, છતાં અમારે વિરોધ જાહેર કર્યા સિવાય ૧ ઠરાવાનું પાલન કરતા નથી, અને નિકય મા ન હોવાથી બે શબ્દ શુભ ભાવે લખ્યા છે, તેવી દીક્ષાનું સમર્થન કરે છે. દીક્ષા એ ઉત્તમ વસ્તુ કહી શકાય, પરંતુ હાલમાં જે પ્રકારની દીક્ષાઓ અપાય છે તે એક જૈન ગ્રેજ્યુએટ Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 11, Pydhonil, Bonubay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20. Pythoni, Bomay. Page #55 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B 1996. નાનું સરનામું –હિદસંઘ 'માNDSANGHA | | નમો તિથH | હૃા. જો S જૈન યુગ. The Jaina Unga. કે (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર) Bluuuuuuuuuuuuuuuu ક તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ સૈદ્ધ અને તારીખ ૧૫ મી માર્ચ ૧૯૩૪. અંક ૨૦૦ નવું ૩ જુ. | - - કોન્ફરન્સનું આગામી અધિવેશન વિષય ચિ. કૅન્ફરન્સને આગામી અધિવેશન ... ... પૃ. ૧૪૩ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ મળેલા અભિપ્રાયે પૂ. ૧૫૦ કેં. ના પ્રતિનિધિઓની ઉદેપુરની મુલાકાત .. , દલિત કેમની સેવા ... શ્રી ઠકકર. , ૧૫૧ શ્રાવક સંમેલન સેકસી - ૧૪૪ | બિહારનાં........જૈન તીર્થો. ... ... , ૧૫૧ ઉપરના ના. મહારાણને મોકલાયેલ મેમોરિયલ , ૧૪૫ : શ્રી કેશરીઆઇ સબંધી ખતપત્રે.... ... , ૧૫૨ લેવ-ઋષભદેવજીને છંદ સંગ્રાહક તંત્રી. , ૧૪૯ _ Iી વેળા કોન્ફરન્સના પ્રતિનિધિઓની ઉદપુરની મુલાકત ગિરાજ આચાર્ય શ્રી શાંતિવિજયજીના બામનવાડાથી મુંબઈમાં. ઉદેપુર તરફ વિહાર કરતી વખતે શ્રી ગુલાબચંદજી ઠા તરફથી એક પત્ર મળતાં તેમાં જણાવવામાં આવ્યા મુજબ મુંબઈ તેમજ બહારગામના કૅન્ફરન્સના કેટલાક આગેવાનોને કાર્યવાહી સમિતિની મળેલી સભાઓ. લંબાણ પત્ર લખી ખબર આપવામાં આવી હતી કે જરૂર શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સની કાર્યવાહી સમિતિની પડે આ કૅન્ફરન્સ તરફથી તાર દ્વારા ખબર આપવામાં એક એક ગઈ તા. ૬ ઠી માર્ચના દિને રાતના સંસ્થાની આવેથી ઉદેપુર જવા તૈયાર રહેવું. આ પળને સંખ્યાબંધ ફીસમાં મળી હતી જે વખતે સભાનું પ્રમુખસ્થાન શ્રી જવાબો મળતાં માટે ભાગે શામેલ થવા સંમતિ દર્શાવી મોતીચંદ ગિ. કાપડીઆ સેલીસિટરે લીધું હતું. શરૂઆતમાં હતી. તા ૮ અને ૯ ના દિવસેએ અમને તાર શ્રી કેશરીઆનાથકના પ્રશ્ન અંગે નિમાયેલ સબ-કમિટીએ મારફતે ખબર આપવામાં આવતાં મુંબઈના કેટલાક કરેલ કામકાજની વિગતે રજુ થયા પછી શેઠ આણંદજી આગેવાનોએ ઉદેપુર જવા તૈયાર થવાના નિર્ણય થતાં કલ્યાણજી સાથે તેમજ સંસ્થા તરફથી ઉદેપુર મકવામાં બહાર ગામ કેટલાક સભ્યને ખબર આપવામાં આવી હતી. આવેલ મી. માણેકલાલ મેદીના આવેલ પત્રો વગેરેની તે નિર્ણયાનુસાર અત્રેથી શ્રી. મકનજી છે. મહેતા, બાર– હકીકત રજુ કરવામાં આવી હતી એટ-લેં, શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, બાર-એટ-લેં, ત્યાર પછી કૅન્ફરન્સનાં બંધારણ અનુસાર ઑલ શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલિસિટર, તથા શેઠ ઈ-ટીયા ગ કમિટી અને અધિવેશન મેળવવા માટે કરમસી પાચારીઆ તા. ૯ મી એ રાતના કન્ટીયર મેલ કેટલીક વિચારણા અને ચર્ચા પછી સર્વાનુમતે કરાવવામાં મારફતે ઉદેપુર જવા ઉપડી ગયા હતા અને શ્રી. દલીચંદ આવ્યું કે કૅન્ફરન્સનું આવતું સામાન્ય અધિવેશન મુંબઈમાં વીરચંદ સુરત, ર્ડોકટર બાલાભાઈ મગનલાલ નાણાવટી, એપ્રિલની અધવચમાં મેળવવું અને તે અંગે પ્રાથમિક વડોદરા શ્રી ગુલાબચંદજી દ્રા, એમ. એ, શ્રી પ્રેમચંદજી કાર્ય કરવા માટે એક પેટા કમિટી નિમવામાં આવી હતી. સિંધી સમરથમલજી સિંઘી સિરોહી, શ્રી અચલમલજી તા. ૧-૩-૩૪ ના રોજ એક મીટીંગ મળી હતી અને મારી અંદર, શ્રી બહાદુરસિંહજી સિંઘી કલકત્તા, શ્રી શ્રીકારીઆનાથજી સબંધે તેમજ આવતાં અધિવેશન અંગે તાજબહાદુરસિંહ (ખાલચાસ્વાળા) વગેરે પણ ઉદેપુર ગયા છે. જરૂરી ચર્ચાઓ થયા પછી બીજી મીટીંગ તુરતમાંજ જ્યાં ગિરાજ શ્રી શાંતિવિજયજીને મલી આપણા કેસને સગવડે બેલાવવાનું કરાવવામાં આવ્યું હતું. લગતી હકીકત સમજાવી હતી અને ચોગ્ય હિલચાલ કરી હતી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ – જૈન યુગ – તા. ૧૫-૩-૩૪. જેન યુગ. ગુરૂવાર. પવિત્ર સર્વશિષa; સમુવીળતીય નાથ! દE: I સાચું સમેલન હિંદભરના સંઘનું જે કાઈપણ સંસ્થા મેળन च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ વતી હોય તો તે આ કોન્ફરન્સજ છે. આજે ભલે એ સામે કમબાના દર્દી માફક એકાદ પક્ષ પીળી આંખ કરતે હેાય છનાં એનું બંધારણ દિને પણ પુરવાર કરી આપી શકે તેમ છે કે એમાં સકળ દિના પ્રતિનિધિત્વને યથાર્થ સ્થાન છે, એની પધ્ધતિ વીસમી સદીમાં જે રીતે પ્રશ્નો છ—ાય છે અને બહુ તા. ૧૫-૨-૩૪ મતિના ધોરણે જે રીતે નિર્ણય કરવામાં આવે છે તે રૂપની છે. આવી પધ્ધતિ સામે ભાગ્યે જ કોઈ બુદ્ધિમાન અતિપ શ્રાવક સમેલન. દર્શાવી શકે. અલબત કોઈવાર આ બહુમતિ જૂદાજ ચાલે સમાજને ઘસડી નય પણુ તેથી સમાજે નમાં રહેવાની રાજનગરના આંગણે સાધુ સંમેલન મળ્યું છે અને દરકાર રાખવી ઘટે છે. અમુક પક્ષ અને પિતાના વાજિંત્રમાં શ્રાવક સંમેલન મળવાનું હતું પણ ગમે તે કારણથી હાલત ફરવી નાંખે તેવી સ્થિતિ ઉત્પન્ન શું કરવા થવા દેવી જોઈએ ? એ મુક્ત રહ્યું છે. એ જે રીતે મેળવવાની વાત બહાર આ સારૂ રિતસર પ્રતિનિધિ મેકલી એમાં પ્રત્યેક સંધ પિતાની આવી હતી તે રીતે જે એ સંમેલન મળ્યું હતું તે એ યથાર્થ માન્યતા રજુ ન કરે ? એની સામે વાતવાતમાં છે શ્રાવક સંમેલન યથાર્થ રીતે મળ્યું એમ જ કહી શકાત. વારે વારે રૂસણું લવા કરતાં અધિવેશનમાં હાજર થઇ, અમદાવાદના નગરશેઠ આમંત્રણ કરે અને જુદા જુદા શહે- સ્વમાન્યતા, યુકિત પુરસર દર્શાવી જનતાને પિતાના વિચાર રના સમાંથી એ આમંત્રણને માન આપી કાઈપણ જાતના પ્રતિ હાનુભૂતિ આપનારી બનાવવી એ દરેક સંધ ? એના ઘેરણ વિના અકસ્સ સંખ્યામાં જેને અમદાવાદની ભાગોળે તરફથી ચુંટાઈ આવેલા પ્રતિનિધિઓના હાથની વસ્તુ હોવાથી ઉતરી પડે, નિયત કરેલા દિવસે મંડપમા ઉભરાય અને ત્યાં એ માર્ગ ગ્રહણ કરવા વ્યાજબી છે. જુન્નર અધિવૂશન જે કંઈ વાંચી સંભળાવવામાં આવે તે મંગામૂંગા શ્રવણ કરી વેળાની રીત બાજુએ મૂકી ભિન્ન વિચાર ધરાવનારી વ્યક્તિજેવા આવ્યા તેવા સિધાવી જાય, વળી છાપાઓમાં સમાચાર ઓને અત્યારના વિકટ પ્રસંગે એકત્રસૂર કહાવા અર્થે એક જ પ્રગટ થાય કે હિંદના સકળ જૈન સંધનું સંમેલન મળી ગયું અને પ્લાટર્ફોર્મ પર ભેગા થવાની પ્રેમ પ્રાર્થના છે. જયારે લાંબા એમાં અમુક અમુક ઠરાવ પસાર થયા એ સ્થિતિ ઉપસ્થિત થાત. સમયના વિરોધાને વિસારી મુનિ મહારાજનઓ સાથે મળી વીસમી સદીમાં આવી રીતે સંમેલન મળે એ અચ્છેરૂજ ચર્ચા ચલાવે છે ત્યારે એમનાજ નિમિતે અલગ છાવણીમાં વહેંચાયેલા ગૃહ-શ્રાવકે શા સારૂ હજુ પણ અલગપણને ગણાય. અમદાવાદની આસપાસનાં ગામમાંથી હજારે જેને સંઘરી રાખે ! દુન્યવી વહેવામાં આવું અલગપણું પ્રિઆવી ચડે, ત્યારે બંગાલ પંડળબકે મદ્રાસ તરફથી ભાગ્યેજ કાદ' ગોચર વહેલે જ થાય છે તે પછી સમાજ કે ધર્મના કાર્ય માં હાય! કયાં પ્રતિનિધિત્વ જેવી વસ્તુ જ ન હોય અને રજુ એને આગળ આણનાર વિચારક વર્ગમાં પિતા માટે કેવી છાપ કરાતા ઠરાવ પર રીતસર ચર્ચા કે યોગ્ય વિચારણાને સ્થાન પાડશે એ પણ વિચારવા જેવું છે. ન હોય ત્યાં પછી શ્રાવક સમુદાયને શ્રાવકનાં સમેલન' આ અધિવેશનમાં એવા સવા પર ખાસ લક્ષ્ય અપાય શબ્દનું સંબોધન માત્ર એકત્ર થવાના રૂપમાંજ કહી શકાય એને કે જેનાથી સમાજથી અત્યારની નિર્ણાયક દશા દૂર થાય. પહેલા સળ હિંદના સંધાનું મોટું નામ આપવું કે એના કાર્યને ભાલા સંધાય અને ધીમે પગલે છતાં મક્કમ હદયે સમાજ પ્રગતિની કૂચમાં આગળ કદમ ભરે. સકળ હિંદના સંધના દર તરિકે ઓળખાવવા એ અનુચિત સવાલો હજાર જાતના ઉપસ્થિત થાય પણ વર્તમાન ગણાય એટલું જ નહિ પણ જનતાને ઉધે રસ્તે દેરવનારું લેનાર કાળની જરૂરીયાત ને સમાજની ચાલ પરિસ્થિતિ તરફ પૂર્ણ મનાય. એમ કરવાથી એકાદ નવા કલહને સ્થાન મળે. ધ્યાન દઈને જ એમાંથી ક્યા સવાલે અત્યારે હાથ ધરવા જેવા પણ પ્રભુ કૃપાથી આ વિષમ સ્થિતિ ઉપસ્થિત થતાં છે એને નિર્ણય કરવામાં આવે એ ઇષ્ટ છે. હાલ તે અટકી પડી છે. સાધુ સંમેલનમાં જે રીતથી અત્યારે દિન પ્રતિદિન તીર્થ સંરક્ષણને પ્રકન જટિલ બનતે કાર્ય ચાલી રહ્યું છે અને એ સબંધી જે રીપેર્ટો બહાર આવી જાય છે એ માટે એકાદ કાયમી સમિતિની જરૂર છે. એવી જ રહ્યા છે એ જોતાં એનું કાર્ય કેટલું લંબાશે તે કલ્પી શકાય રીતે આ યુગમાં જૈનેતરાના આક્ષેપોમાંથી ઉગરવા સારૂ અને તેવું નથી. વળી અમદાવાદની હવા પણ બગડેલી છે. આવા જૈન ધર્મ સબંધે યથાર્થ સ્વરૂપે રજુ કરવા સારૂ પણ એકાદા સંજોગોમાં શ્રાવક સંમેલન-પછી તે સત્યરૂપે કે નામરૂપે મંડની અગત્ય ગણાય. વિશેષમાં ભારત વર્ષની પરિસ્થિતિ તરફ નજર કરતાં અને પ્રતિદિન રાષ્ટ્રિય ભાવનાને જે વેગ મળવાનું અકસ્સજ ગણાય. આમ છતાં શ્રાવક સંમેલનની વધી રહ્યા છે એ તરફ ધ્યાન આપતાં બંધારણમાં ઘટતા અગત્ય તે ઉબીજ છે. એવા કેટલાય પ્રશ્નો સમાજના કલેવરન સુધારા કરી પ્રતિ વર્ષે અમુક નક્કી કરેલા માસમાં અધિવેશન કરી રહ્યા છે કે હવે એ પ્રત્યે બેદરકારી દર્શાવવી એ સ્વ- ભયજ એ નિર્ધાર કરવાના છે. આ વેળા મુંબાદના આંગણે હતે પિતાજી ઘોર ખોદવા જેવું છે. મુનિ સંમેલન સફળતાથી અધિથને મેળવીને અને એવી ચાવી આપવાની છે કે જેથી પાર ઉતરે વિા અધવચ લાખાનું રહે, તે પણ શ્રાવક તે જરાપણ ખલના પામ્યા વગર જુદા જુદા પ્રાંતમાં નિયમિત સંઘાએ અવશ્ય એકત્ર મળી એ બળના સવાલોની વિચારણાગતિ કથા કરે. જયાં જયાં એનાં પગલાં પડે ત્યાં ત્યાં જાગૃકરી એ સબંધમાં ય નિર્ધાર કરવાનો છે. તિનાં મજા અવશ્ય ફરી વળવાનાં અને જે સંસ્થાનાં જુદાં - એવી પરિસ્થિતિમાં કોન્ફરન્સ તરફથી મુંબાઇના આંગણે ; જુદા અંગે જડતા ખંખેરી નવું જીવન પ્રાપ્ત કરવાનાં, તે સારા સંસ્થાને નાણાં સબંધી કે નિભાવને લૉ પ્રશ્ન ભાગ્યેજ વૈશાખ માસમાં અધિવેશન ભરવાને હરાવી વાસ્તવિક યા , મુઝવવાને. આ શ્રાવક-સંમેલન સં કોઈ માટે વિચારણના છે એટલું જ નહિં પણ દેશ-કાળને અનુરૂપ છે એમ કહી શકાય. વિષય બને એજ ઈછા. –ચાકસી. Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪. –જૈન યુગ– ૧૪૫ નક નામદાર મહારાજાધિરાજ મહારાણું સર ભૂપાલસિંહજી બહાદુર, જી. સી. એસ. આઈ કે. સી. આઈ. ઈ. ઉદેપુર એમને જૈન શ્વેતાંબર કંન્ફરન્સ તરફથી મોક્લાયેલું મેમોરિયલ. (૩) બાબત–શ્રી સુષભદેવજી અથવા તે બીજી રીતે જાણીતા ઉદેપુર રાજ્યનાં ધુલે ગામમાં આવેલાં શ્રી કેશરીનાથજી તીર્થ સબંધે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું નમ્ર નિવેદન (મેમેરિયલ). અમે, અખિલ હિંદમાં વસતા સર્વ કવેતામ્બર મૃતિ ૧૯૩૨) ને અગર તો તે અરસાને ઉદેપુર પૂજક જૈનેની પ્રતિનિધિ સંસ્થા-શ્રી જૈન શ્વેતામ્બર રાજ્યને હુકમ. કોન્ફરન્સના સ્થાનિક મહામંત્રીએ હિંદના વેતામ્બર જૈનની ફયદની સંભાળપૂર્વક અને માયાળુ વિચારણા અર્થે (૨) વંશાખ શુદ ૬) સંવત ૧૯૮૯ (મે ૧૯૩૩) અગર તે અરસાનું મંદિર ઉપર આપ નામદારનાં ધ્યાન પર નીચેની હકીકત મુકીએ છીએ: ધ્વજા દંડ ખસેડી જૈન રેઢી વિરૂદ્ધ બીજી કામ (1) જૈનેનાં યાત્રાના સૌથી પવિત્ર સ્થાને માંહેનું ચલાઉ વજા ચડાવવાનું રાજયનું કાર્ય એક આપ નામદારના રાજ્યમાં ઉદેપુરથી ૪૦) માઈલ દુર વેતાંબર જૈનેની બનેલી જૂની મેનેજીંગ આવેલ ધુલેવ ગામમાં શ્રી રીષભદેવજી બીજી રીતે જાણીતું કમિટીને રદ કરી નવી મેનેજીગ કમીટી શ્રી કેસરીઆનાથજીનું મંદિર છે. એ મંદિર શ્વેતામ્બર કે જેમાં જૈનેતરની સંખ્યા વધારે પ્રમાજૈનાએ આશરે ૮૦૦ વર્ષ પૂર્વે બાંધેલું છે. દરેક વર્ષે માં છે તેને વ્યવસ્થા સાંપવાનું ઉદેપુર સંખ્યાબંધ જૈન યાત્રાળુઓ ત્યાં જાય છે અને ચોવીસ રાજ્યનું કાય. તિર્થંકમાં પ્રથમ તીર્થંકર શ્રી રીષભદેવજીની મુખ્ય પ્રતિમાનું પૂજન કરે છે. યાત્રાળુઓ રોકડ રકમ અને (૬) પહેલા અસતિષના કારણે સંબંધમાં નિમ્ન ઘરેણાં પણ ધરાવે છે. નિવેદિત હકીકતે ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. (૨) ઉપરોક્ત મંદિરમાંની મુખ્ય મૂર્તિની પૂજામાં જેનાં બધાં યાત્રાના સ્થાનમાં મુખ્ય મૂર્તિની દરરોજ થાબંધ કેસરનો ઉપગ થતા હોવાથી તે પહેલી પ્રક્ષાલ અને પહેલી પૂજા જે યાત્રાળુ એ કિયા કરવા મંદિરને ઘણા સમયથી શ્રી કેસરીઆનાથનું મંદિર માટેની બોલીમાં વધારેમાં વધારે રકમ બોલે તે કરે છે. કહેવામાં આવે છે, તે મુજબ પુજારીએ મંદિરમાં હાજર રહેલા યાત્રાળુઓને દરરોજ ધાર્મીક કોયાએ માટે ઘીની યા પસાની બોલી (૩) ઉક્ત મંદિરની વ્યવસ્થા હવે પછી વર્ણવવામાં બોલવા કહે છે અને જે યાત્રાળુ વધારેમાં વધારે બેલી આવેલી કમિટી ચલાવે છે: બોલે છે તે ઉક્ત ક્રીયાઓ કરવા માટે હક્કદાર થાય છે. (૪) ઉક્ત કમિટીની દેખરેખ નીચે ઉપરોકત મંદિ- શ્રી કેસરીઆનાથજીના મંદિરમાં રોકડ રકમની બેલી રમાંની મૂર્તિએને જે ધરવામાં આવે છે તે જુદા ભંડા. બેલવાની પ્રથા છે. આવી બાલીઓની આવક હંમેશ રમાં રાખવામાં આવે છે અને તે મંદિરની આવક જાવકના જૈન ધર્મના સિદ્ધાંતાનુસાર મંદિરના ભંડારની માલીકીની સંબંધમાં જુદા હિસાબના ચોપડાએ રાખવામાં આવે છે. ગણાય છે. (૫) ઉપરેશન ન વેતામ્બર કોન્ફરન્સ અને હિંદના (૭) મંદિરમાં પ્રક્ષાલ, અત્તર પુલ, કેસર પુજ, જુદા જુદા ભાગોમાં વસતા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને આર્તિ વગેરે જુદી જુદી પુજા પર ધ્યાન રાખવાની તરફથી અમે તે મંદિરના સંબંધમાં નિમ્ન નિવેદિત ૩ કરજે શ્વેતામ્બર જૈનાએ રાવળ ' નામથી ઓળખાતા મુખ્ય કર્યાદે આપ નામદારના હજુરમાં સંભાળપૂર્વક પુરી વગને અસથી સાંપી હતી. ૧૫૦ કે ૨૦૦ વર્ષ પૂર્વે વિચારણાર્થે રજુ કરીએ છીએ:-- ઉકત ફરજો શ્વેતામ્બર જૈનાએ પંડયા અગર સેવક નામથી (1) શ્રી કેસરીનાથજીની પ્રક્ષાલ તથા પશ એળખાતા બ્રાહ્મણ વગને સેંપી હતી ઉકત પુજારીઓને સંબંધી બોલીની આવક પૂજારીઓને આમાં હવે પછી “સેવક' તરીકે સંબોધવામાં આવ્યા છે. વાપરી ખાવા માટેની મંજુરી આપનારે (૮) ઉકત સેવકને તે મંદિરને લગતી ધાર્મિક શ્રાવણ વદ ૧૨) સંવત ૧૯૮૯ (જુલાઈ ક્રિયાઓ પર ધ્યાન રાખવા માટે રોકવામાં આવેલા હતા Page #58 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૪૬ –જૈન યુગઃ - તા. ૧૫-૩- ૩૪ == ======= અને તેના બદલામાં તેઓને યાત્રાળુએ પોતાની સ્વતંત્ર યાત્રાળુ વધારેમાં વધારે રૂ. ૧,૧૮ ૦ ની બેલી પહેલી પૂજા મરજીથી જે ભેટ આપે તે લેવાતી હતી. પણ સમય કરવા માટે બોલો. બીજા દિવસે જ્યારે સેવકે એ યાત્રાળુ વ્યતીત થયો તેમ તેઓએ યાત્રાળુઓને આવી ભેટ માટે પાસેથી રૂા. ૧,૧૦૦) ની માંગણી કરી ત્યારે તેણે પૈસા ત્રાસ આપવો શરૂ કર્યો. પરિણામે કાતક વદ ૯ સંવત આપવા ના કહી અને કહ્યું કે બેલીની રકમ ભંડારમાં જશે, ૧૯૦૩ (તા. ૧૩ મી અકબર ૧૮૪૬) ની તિથીવાળું એવી મારી સમજ હતી અને તેથી જ હું બે હતો પરિઉદેપુરના જન સંઘને એક કરારનામુ કરી આપ્યું અને તેમાં મે તે યાત્રાળએ ઉદેપુરમાં મંદિર કમાટીને પસા આપનાં તેઓએ યાત્રાળુઓને ત્રાસ નહિં આપવાનું અને તેઓ પિતાને વિરોધ પ્રદર્શિત કર્યો કે પિતે ઉપરોકત માન્યતાથી છાથી જે ભેટ આપે તેજ સ્વીકારવાની કબુલાત આપી. બોલી બે વ્યો હવે, આ બનાવથી અખિલ હિંદમાં વસતા આના સાથે જોડેલ નિશાની “A” વાળું લખાણું તે તે જેમાં ગુસ્સાની લાગણી ઉદભવ પામી અને હિંદના ખુણે કરારનામાનાં ભાષાંતરની નકલ છે. ખુણામાં વસતા જેને તરફથી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. (૯) તે લખાણની તારીખ પછીથી પ્રક્ષાલ અને (૧૪) સેવાનાં ઉપરોક્ત ઘણાંજ ખેટાં અને ગેરકાયદેસર પૂજાની બેલી એલવાની પ્રથા શરૂ થઈ અને તેમાંથી કૃત્ય માટે રાજયને અરજી કરવામાં આવી હતી. તે અરજી આપ ઉપજતી આવક ધામક માન્યતાઓને અનુસરીને ભંડારમાં નામદાર પાસે મહારાજ કુમાર તરીકે ફડચા માટે આવેલી જતી. છતાં પણ તે આવક ભંડારના હિસાબમાં જમા કરવાને હતી. આપ નામદારે, મહારાજ કુમાર તરીકે જરૂરી તપાસો બદલે સેવકાએ તેને ગેરઉપયોગ કર્યો તેથી ઉદેપુરના જંન કરી ને કાતક વદ ૧) સંવત ૧૯૭૯ (૧૦મી નવેમર ૧૯૨૨) ને સંઘે અધિક વૈશાખ શૃંદ ૫ સંવત્ ૧૯૦૬ (૧૭ મી એપ્રીલ સેજ કે તેટલામાં, પ્રક્ષાલ અને પૃનની બેલીની આવકમાંથી ૧૮૫૦)ના રોજ કે તેટલામાં જુદિ જુદિ શતાવાળું લખાણું સેવકોને રાજને રૂ. 1 લેવાને હુકમ બહાર પાડશે. આની સેવક પાસે કરાવ્યું જેમાં મુદ્દાની સરત એવી હતી કે તેઓએ સાથે લગાડેલ એકઝીબીટ **E* સદરહુ હુકમનું ભાષાંતર છે. પ્રક્ષાલ અને પ્રજાની દરરોજની બોલીની આવકમાંથી દરરાજ ૩, ૧] સ્વીકાર અને બાકીનું ભંડરમાં જમા કરાવવું (૧૫) ઉપરોક્ત હુકમ ઉપર સેવાઓ આપ નામદારના આના સાથે એક “B' છે તે ઉક્ત લખાણને મુદ્દાના ભાગનું પરમ પૂજ્ય અને માનનીય પિતાશ્રી મહારાણા ફતેહસિંહજીને ભાષાંતર છે. અપીલ કરી ત્યારે તે નામદારશ્રીએ તે બાબતમાં બનતી બધી તપાસ કરવા અને તેમને રીપેર્ટ કરવા પાંચ મેમ્બરોની એક (1) ત્યારબાદ સેવક અને જૈન સંઘ તે સમયના કમિટી નીમી, ઉપરોકત કમીટી તેના રિપોર્ટમાં એકમત હતી. ઉદેપુરના નેકનામદાર મહારાણા સાહેબ પાસે ગયા અને નામ- નહિ, બે સભ્યોનો મન એ હતો હતો કે બેલીની બધી દાર મહારાણા સાહેબે અધિક વૈશાખ સુદ ૯) સંવત ૧૯ ૦૬ આવક લેવાને સેવક હકદાર હતા, એક સભ્યને અભિપ્રાય (૨૦ મી એપ્રીલ ૧૮૫૦) ના રોજ આંક “B” વાળાં એ તે કે તેઓને રોજના રૂ. ૨) મળવા જોઈએ, એક ૧૯૦૬ નાં લખાણની શરતેને બહાલી આપનારું ફરમાન સને મત એ હ કે રાજયના સંવત ૧૯૦૬ અને બહાર પાડયું. આ સાથે લગાડેલ આંક “C ” તે ૧૫૬ ના કમાન મુજબ તેઓને દરેકને રૂ. ૧) મન ફરમાનના મુદ્દાના ભાગનું ભાષાંતર છે, જોઇએ; અને ત્રીજા મેમ્બરને મત એવો હતો કે તેઓને આ (૧૧) ત્યારબાદ આશરે ચાર કે પાંચ વર્ષ પયત બેલીની આવકમાંથી કંઇપણ આપવું જોઈએ નહિ. પરંતુ બધું સરલતાથી ચાલ્યું. સંવત ૧૯૧(૧૮૫૫) માં સેવકએ. આપ નામદારા પિતાશ્રી મહ‘રાણા સાહેબ આ રીપેટની રાજ્યને અરજ કરી કે પ્રક્ષાલ અને પ્રજાની લીની બાબતમાં કંઇ પણ છે હુકમ બહાર પાડે તે પહેલાં બધી આવક તેઓને મળવી જોઇએ. ઉકત આ બાબત સ્વર્ગસ્થ થયા અને આપ નામદાર ગાદીનશીન થયા. રાતે લાંબો અને સંભાળપુર્વક તપાસ કરી, કાર્તક ) આપ નામદાર સંવત ૧૯૭૯ ના અગ ઉના વદ ૧૦) સંવત ૧૯૧૬ (૨૧ મી અકટોબર ૧૮૫૯) ના રોજ હુકમને બહાલ કરનાર છેવટને હુકમ ભાદરવા વદ ૯) સંવત કે તેટલામાં એક “' '' વાળાં ૧૯૦૬ નાં ફરમાનની ૧૮૭ (૧ મી ઍગર૧૯૭૦) ના રોજ કે તેટલા અરશરતેને બહાલી આપનારું ફરમાન પ્રગટ કર્યું એની સાથે સામાં બહાર પાડ્યો. બેલની આવકમાંથી દરેકને માત્ર જોડવામાં આવેલ એક “|D” ઉકત ફરમાનનાં મુદ્દે ના ૩. 1) લેવા એવા હકદાર છે એ નિર્ણય આપ્યો. આ ભાગનું ભાષાંતર છે. સાથે એકઝીબીટ “” એ હુકમના ભાષાંતરની નકલ છે. (૧૨) ઉપર કહેલ કુમાત પ્રગટ થયા બાદ તુરતજ () ઉક્ત હુકમ છતાં, સેવકોએ છુપી રીતે અને સેવ પુનઃ પ્રક્ષાલ તથા પુજનની બેલીની સર્વ આવકનો ગેર ઉદેપુર જૈન સંધના આગેવાને ની જાણું બહાર સંવત ઉપયોગ કરવા લાગ્યા. આ બધાંથી બહારના યાત્રાળુઓ ૧૯૮૭ ને છેલ્લા હુકમ યત્ન કરી ફેરા અને તેના પરિઅજ્ઞાત હતા. સેવા સદરહુ રકમને ગેરઉપયોગ છે ખ્ય દેખરે ખની ખામીને લીધે લાંબો વખત ચાલુ રાખે. ગામે શ્રાવણ સુદ ૧૨) સંવત ૧૯૮૯ (૧૩ મી ઓગષ્ટ ૧૯૭૨) ના રોજ કે તેટલા અરસામાં સેવકને બેલીની બધી (૧૩) સંવત ૧૯૭૬ (૧૯૧૯-૨) માં બેલીના પૈસા આવકને હકક આપનારો હુકમ આપ નામદારની સહિ સાથે મંદિરના ભંડારમાં જશે તેવી માન્યતાથી એક મારવાડી બહાર પડે હતે. Page #59 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪. -જૈન યુગ – ૧૪૭ ઉકા હુકમમાં એમ જણાવવામાં આવેલું છે કે યાત્રાળ (૨૩) પ્રત્યેક જૈન મંદિરનાં શિખર ઉપર ધજાદંડ એને કોઇએ ત્રાસ આપ નહિં અને બેલી પહેલાં ખુલ્લે રાખવામાં આવે છે, વજા રાતાં અને સફેદ કપડાંની બનેલી ખુલ્લું જાહેર કરી દેવું કે તેમાંથી મળેલા પિસા સેવકને હોય છે. જયારે તે કપડું ફાટી જાય અગર દંડને કંઈ નુકમળશે અને ભંડારના હિસાબમાં જશે નહિં. આ સાથે સાન થયું ત્યારે તેને બદલે નવી ધ્વજા અગર નવીન દંડ Ex“” લગાડેલ આંક “G” ઉક્ત હુકમનાં ભાષાંતરની રોપવામાં આવે છે. પહેલી જ વાર વજ દંડનું આરોપણું નકલ છે. થાય ત્યારે અગર જૂનાને બદલે નવો ચડાવવામાં આવે ત્યારે (૧૮) ઉપરોક્ત છેલા હુકમથી સેવાના છુપા પ્રયત્નોથી અને આ ના પા પાસેથી અમુક ધાર્મિક વિધિ થાય છે. અજ્ઞાત રહે સકલ જેન કેમને અચંબો થયો અને એ (૨૪) ઉપરોકત મંદિરમાં જાળવી રાખેલ લેખ પરથી હુકમથી અખિલ હિંદના જૈનમાં વિરોધ ઉદુભળ્યું છે, અને એમ સાબીત થાય છે કે સુલતાનમલ બાફના નામના એક અસંખ્ય વિરે ધદશક પત્રો હિંદતા ખુણે ખુણ માંથી આ૫ કવેતામ્બર મૂર્તિપૂજક જેને તે મંદિર પર ધ્વજારોપણ માગનામદારને તથા ઉદેપુર રાજયના અમલદારને મોકલવામાં શર સુદ ૧૦ સંવત ૧૮૮૯ (૨૨ મી ડિસેમ્બર ૧૮૩૩) ના આવેલા છે. રોજ કે તેટલા અરસામાં કરેલું. જુના કાળથી વજદંડ (૧૯) સંવત ૧૯૭૬ માં સેવકોને બેલીની આવકને સબંધી અને બીજી બધી વિધિ જે ધર્માનુસાર થાય છે અને ગેર ઉપયોગ કરતા રોકવાની હીલચાલ થયા છતાં પણ અવ ઉપરાકન જાદંડ વેતામ્બર જૈન ચડાવે છે. જણાવાયેલ સંવત ૧૯૮૫ના હુકમની તારીખ સુધી એ (૨૫) તાજેતરમાંજ સંવત ૧૯૮૪ (૧૯૨૮) માં તે લાકાએ ગેરઉપયોગ ચાલુ રાખે. આવી આવકની કુલ્લે રકમ મંદિર પર નવો વજાદંડ રોપવાની જરૂરીઆત જણાઈ. ભાદરવા સંવત ૧૯૮૭ થી છેટલા હુકમની તારીખ શ્રાવણ મવેતામ્બર જૈન અને દિગંબર જૈન વચ્ચે બન્નેમાંથી કેને સંવત ૧૯૮૯ સુધી રૂ. ૨૨૦૦૦ થઇ હતી. રાજ્યના વજ દંડ ચડાવવાનો અધિકાર હતા તે બાબતમાં ઘણેજ અમલદારેએ તાજેતરમાં ઉપરોકત રૂ. ૨૨,૦૦૦ ની રકમ મતભેદ છે અને નેકનામદાર મરહુમ મહારાણાશ્રીએ સેવકને આપવા ફરમાવી બળતામાં ઘી હોમ્યું છે. એ હુકમ વેતામ્બર જૈનોની તરફેણમાં ફેંસલો આપે. તદનુસાર અગાઉ આંક “F" માં વર્ણવેલ હકમ કે જેમાં ટપક અને ચકખા શેઠ પુનમચંદ કરમચંદ કેપટાવાળા પાટણના અગ્રગણ્ય વેતાશબ્દમાં જણાવવામાં આવ્યું હતું કે બેલીની રકમ ભંડારના અર જૈનને હાથે નો વજાદંડ વૈશાખ સુદ ૫) સંવત્ હિસાબમાં જશે-તેના આશયથી તદન વિરૂદ્ધ અને ઉલટે છે. ૧૯૮૪ (૨૪ મી એપ્રીલ ૧૯૨૮) ના રોજ કે તેટલા અર(૨૦) છેલા હુકમની તારીખથી એક માણસ પ્રક્ષાલ સામાં રોપવામાં આવ્યો હતો. વેતામ્બર મૂર્તિપૂજક જૈનના અને પુજાના સમયે મંદિરમાં હાજર રહે અને યાત્રાળ મહા વિદ્ધાન સાધુ આચાર્ય શ્રી સાગરાનંદ સુરીએ નિયમાઆને જાહેર કરતે કે બેલીની બધી રકમ સેવકાને મળશે. નુસાર જરૂરી ધાર્મિક વિવિ કરી હતી. * આ માણસને પણ તાજેતરમાં રાજયના અમલદારે એ ખસે (૨૬) તાજેતરમાંજ વાવાઝોડાને લીધે ઉપરોકત ધ્વજાદંડને છે અને પરિણામે જે યાત્રાળુઓ છેલા હુકમથી અજ્ઞાત હોય સાધારણું નુકશાન પહોંચ્યું હોવાથી તેને ઉતારી તેને બદલે નવો તેઓ સેવકના લાભાર્થે વધારે બેલી બેલવા કદાચ લલચાય. વજદંડ ચડાવવાની જરૂરીઆત જણાઈ હતી, તેથી મંદિર કમી(૨૧) ઉપરોકત પરિસ્થિતિ હોવાથી અમે નીચે જણા ટીએ સલાહ આપી કે નજીકમાં જૈન મુનિ ન હોવાથી જૈન જતિ વિલ દાદ મેળવવા અર્જ કરીએ છીએ: અનુપચંદજી પાસે જરૂરી ધાર્મિક વિધિ કરાવીને તે જુને ધ્વજદંડ ઉતારી લેવું. તે સલાહ છતાં રાજ્યના અમલદારોએ (અ) શ્રાવણ વદ ૧૨ સંવત ૧૯૮૯ (૩૦ મી જુલાઈ ધર્મ સભા નામની રાજય સ્થાપિત જૈનેતર સંસ્થા મારફત ૧૯૭૨) એકિઝબીટ “G” માં વણ વેલ છે તે વજદંડ ઉતારવાનું નક્કી કર્યું. તદનુસાર ધર્મસભાએ હુકમ રદ કરો અને તેને બદલે ભાદરવા વદ બ્રાહ્મણને હાથે જેનોએ ન સ્વીકારેલી વૈદિક વિધિપર તે ૯) સંવત ૧૯૮૭ (૮ મી ઑગસ્ટ ૧૯૩૯) ના વાડ ઉતરાવ્યો. કામચલાઉ રાતા રંગની વજા વાંસના રજનો તે અરસાને પહેલે હુકમ કરી અમલમાં દહને લગાવીને મંદિર પર ચડાવવામાં આવી છે, ઉપરોકત મુ અને કામચલાઉ વજા જૈન ધર્મના રિવાજ મુજબની પણ નથી. સેવકને રૂ. ૨૨,૦૦૦ ની રકમ જે ગેરવાજબી (૨) રાજ્યના અમલદારોનાં ઉપકત કૃત્યથી રીતે ભંડારમાંથી આગળ જણાત્રા પ્રમાણે આપ- શખવે હિંદના જૈનેની ધાર્મિક લાગણી દુભાણી છે અને વામાં આવી છે તે રકમ ત્વરાએ પાછી આપવા તેઓના હકકોને બાજુ પર મુકી દેવામાં આવ્યા છે. જોકે સેવક.ને હુકમ ક. નો ધ્વજાદંડ હજુ સુધી રાખવામાં આવ્યા નથી પણ ૨. વજા દડ બાબત. જેનોને એવી ભીતી રહે છે કે રાજ્યના અમલદારે જૈનેતર (૨૨) આગળ વર્ણવ્યા પ્રમાણે શ્રી કેસરીઆનાથદન ધમ વિધથી નવો ધ્વજા દંડ ચડાવે. મંદિર નાબર જેનેએ બંધાવ્યું હતું, તે તેએાનું છે અને (૨૮) ઉપરોકત પરિસ્થિતિને લીધે અમે નીચે મુજબ તે મંદિરમાં પૂજન તાર 1 વિધિ અનુસાર થાય છે. દાદ મેળવવા માટે અરજ કરીએ છીએ: Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ – જૈન યુગ - તા. ૧૫-૩-૩૪. == = કે મંદિર ઉપર કામચલાઉ ધ્વજાદંડ ઉતારી વિધિઓ તથા પુળ વતામ્બર જૈન શાસ્ત્રાનુસાર થતી હતી લેવો અને આગળના બે વખતના ધ્વજારોપણના સમયે અને કંઈ શંકા થતી તે વેતામ્બર મુનિઓ તથા યતિઓની સંવત ૧૮૮૯ અને ૧૯૮૪ માં થયેલી જરૂરી ધાર્મિક સલાહ લેવામાં આવતી હતી. વિધિ કરીને ન વજદંડ ચડાવવા કવેતાંબર જૈનેને (૩૨) તાજેતરમાં આ બાબત ઘણી ગંભીર વલણ પરવાનગી આપવી. લેતી જ્ય છે. સેવકની તરફેણમાં એકઝીબીટ “G” વાળે ૩. મંદિરની વ્યવસ્થા બાબતમાં ૧૯૩૨ જુલાઈ હુકમ થયે અને ઉપર વર્ણવ્યા પ્રમાણે વજ દંડ ખસેડી લેવાની કૃત્ય થયા ઉપરાંત તામ્બર જૈનેની કમીટી બર(૨૯) ઘણા જુના કાળથી શ્રી કેશરીઆનાથજીનાં ખાસ્ત કરી અને જૈનેતરની વધારે સંખ્યાવાલી નવી કમીટી તે મંદિરની વ્યવસ્થા “વેતામ્બર મૂર્તિપૂજક જૈનેને હસ્તક મંદિરની વ્યવસ્થા માટે નીમવામાં આવી છે. ઉપરોકત ફરમાન હતી. ભૂતકાળમાં જ્યારે સેવકે યાત્રાળુઓને ત્રાસ આપતા સ્પદ બતાવી આપે છે કે આગળના ઘણાં વર્ષો થયાં મંદિરની હતા ત્યારે તે વિષેની ફરીયાદ ઉદેપુરના જૈન સંધના અગ્રેસરોને વ્યવસ્થા તાર જેનેના હસ્તક હતી. રાજ્યની નીમેલી કરવામાં આવતી હતી. સેવકોએ ઉદેપુરના જૈન સંધને કમીટી પણ “વેતામ્બર જૈનોની બનેલી હતી. મંદિરમાં જુદી જુદી કરી આપેલ ઉપરોકત લખાણ પરથી પણ સ્પષ્ટ જણાય રીતની પૂજા અને ધાર્મિક ક્રિયાઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે કે મંદિરની વ્યવસ્થા વેતામ્બર મર્તિપૂજક જૈને ના વિધિ પ્રમાણે થાય છે. ટૂંકમાં દરેક બાબત સટ પુરવાર હાથમાં હતી. સંવત ૧૯૯૮ (૧૮૫૧-પર ઇ. સ.) સુધી ' કરી આપે છે કે તે મંદિર શ્વેતામ્બર જૈનેનું છે. અને તેથી મંદિરના ભંડારની ચાવી ઉદેપુરના નગરશેઠના હાથમાં મંદિરની વ્યવસ્થાનું કાર્ય પૂર્વે જેમ હતું તેમ શ્વેતામ્બર રહેતી હતી જે તે સમય સુધી વેતામ્બર મર્તિપૂજક જૈન સેનાની કમીટીને સેપી દેવું જોઇએ. કામના હતા. સંવત ૧૯૦૮ પછીથી ઉદેપુરના નગરશેડના સ્થાને સ્થાનકવાસી જૈન જ્ઞાતિના માણસો નિમાય છે. (૩૩) અમે આપ નામદારનાં ધ્યાન પર મુકીએ છીએ કે આપશ્રીનાં રાજ્યમાં નાથદ્વારામાં આવેલું શ્રીનાથ(૩૦) તામ્બર મર્તિપૂજક કેમના નગરશેઠ જીનાં મંદિર તરીકે ઓળખાતું હિંદુઓનું પવિત્ર યાત્રાનું અગત્યની બાબતમાં પોતાની કામના બીજા અગ્રેસરની ' ધામ છે. શ્રીનાથજીનું ઉત તીર્થ હિંદના વૈષ્ણવો માટે સલાહ લેતા અને તે પ્રમાણે વર્તતા. પણ સ્થાનકવાસી સાથી પવિત્ર અને મુખ્ય તીર્થસ્થળ છે અને જેમ શ્રી નગરશેઠ તેમ કરવામાં નિષ્ફળ નિવડયા એટલે બીજા | કેશરીઆનાથજીનું મંદિર શ્વેતાંબર જૈનોનું છે અને તેઓ એની સલાહ લીધા વગર પોતાની અંગત વલણ પ્રમાણે એકલાજ તેની મિલકતોમાં હિત ધરાવે છે તેમ દિન સાર રે મંદિરની વ્યવસ્થા કરવી શરૂ કરી, પરિણામે મંદિરની વૈષ્ણવ સમાજ શ્રી કૃષ્ણ ભંડારને અર્પણ થયેલ તથા તેના વ્યવસ્થા શિથિલ બની અને મંદિરના સેવકેએ આગલ કબજાની દરેક મિલકતમાં હિતસંબંધ ધરાવે છે. સદ્ગત જણાવ્યા પ્રમાણે મંદિરના ભઠોળની મોટી રકમોને ગેર દિલકાયત શ્રી ગોવર્ધનલાલજીના એકના એક પુત્ર શ્રી ઉપયોગ કરો શરૂ કર્યો. જાહેર જનતાને મંદિરની દામોદરલાલનાં કેટલાંક કન્યાને લીધે સમસ્ત વૈષ્ણવ વ્યવસ્થામાં અવિશ્વાસ ઉત્પન્ન થયે; ગેરવ્યવસ્થા તથા સમાજે તેમના પરત્વે જબરી હીલચાલ કરી કે તેમને નાથ મંદિરના પટાના ગેર ઉપયોગની ફરીયાદ વારંવાર રાજયને દ્વારની ગાદી પર રિલકાયત તરીકે સ્થાપવા નહે', ને સમાજ કરવામાં આવતી પણ તે પર કંઇ ધ્યાન અપાયું ન હતું. ઉદેપુર રાજ્યને અરજ કરી કે શ્રીનાથજીનાં મંદિરની અને રાયે સંવત્ ૧૯૩૪ (૧૮૭૮) માં રાજયની દેખરેખ વ્યવસ્થા અને તેનાં માલ મિલ્કત હિંદના વૈ'ણોનું પ્રતિનીચે “વેતામ્બર જૈન જ્ઞાતિની એક કમિટી નીમી અને નીધિત્વ ધરાવતી કમિટીને સોંપવાં. તાજેતરમાંજ હિંદના મહાવદ ૬] સંવત ૧૯૩૪ (૨૭ મી જાન્યુઆરી ૧૮૭૮). વિવોના પ્રતિનીધિ તરિકે એક કેપ્યુટેશન વૈષ્ણવ સમાતથા માગસર વદ ૧૩) સંવત ૧૯૩૫ (૨૨ મી નવેમ્બર જનાં શ્રીનાથજીનાં મંદિર પ્રત્યેનાં અસંતોષન કારણો ૧૮૭૮) નાં એ ફરમાનેથી જાહેર કર્યું હતું કે વ્યવસ્થા રાજ્યની દેખરેખ નીચે કમિટીને હસ્તગત કરવામાં આવી દર્શાવવા આપ નામદારની હજુરમાં આવેલું અને તે ડેપ્યુ ટેશનના મેમ્બરોને સાંભળીને આપ નામદારે પંદર અગ્રહતી. ઉકત ફરમાનમાં નિર્દિષ્ટ હતું કે અગાઉ વ્યવસ્થા ગણ્ય વૈષ્ણ-જેમાં તેર મુંબઈ, અમદાવાદ, મદ્રાસ અને વેતામ્બર જેને હસ્તક હતી. આ સાથે લગાડેલ આંક H”, અને “I” અનુક્રમે તે ફરમાનેના તરજુમાની ઉદેપુર રાજ્ય બહારના–ની કમિટી શ્રી નાથજીનાં મંદિરની નકલો છે. વ્યવસ્થા પર નીમી છે. તેથી શ્રી કેશરીઆનાથજીનાં મંદિ રની વ્યવસ્થા માટે એજ સિદ્ધાંતસર હિંદના “વેતાંબર (૩૧) રાજયની નિમેલી કમીટીએ વ્યવસ્થા કરવી જેની કમિટી નિમવા સવિનય નિવેદન કરીએ છીએ. હજુ સુધી ચાલુ રાખી હતી અને ત્યારે તેમાં સભાસદની શ્રી કેશરીઆનાથજીના મંદિરની બાબતમાં જુદે સિદ્ધાંત જગા ખાલી પડતી ત્યારે તે જગા થતા નથી પૂરવામાં અત્યાર કરવાનું કાંઈપણ શકય કારણે સંભવી શકે નહિ. આવતી હતી. ઉકત કમિટીનું કામ માત્ર સલાહ આપવાનું ઉપરોકત કૃત્યથી દુઃખ થતાં અમે નીચે જણાવેલ દાદ હતું અને પ્રત્યેક જરૂરી બાબતેની વ્યવસ્થા રાજ્યના હુકમથી મેળવવા અરજ કરીએ છીએ. “ જે નવી કમિટીને દેવસ્થાનહાંક્રમ મારફતે થતી હતી. છતાં પણ બધી ધાર્મિક મંદિરની વ્યવસ્થાનું કાર્ય સોંપવામાં આવ્યું છે તેમાં જેને Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪. –જૈન યુગ:– ૧૪૯ સુખ સતિક હિ, એ જ નરના જ કા ' માંની તંત્રી. ધુલેવ-ઋષભદેવજીનો છંદ. પ્રથમ નમી ગુરૂજણ પ્રથમ, ગાવું તસુ ગુણગ્રામ; કવિજન કે સિગાર, દીપે મેતિયદામ. ૫ (ખરતર ગછના વિજયહર્ષ શિખ્ય ધમસિંહ નામે કવિ છંદ મતિદામ, થઈ ગયા કે જેના સંબંધે જુઓ. જૈન ગુર્જર કવિઓ ભાગ બીજે પૃ. ૩૭૯ થી ૭૪૬ તેમણે ખરતરગચ્છના દીપે ગુણનિમ્પલ મેનિયદામ,સે મન શુધિ તિકહિ, સામિ, સાતમા જિનચંદ્રસૂરિના સમયમાં સં. ૧૭૬૦ વૈશાખ સુરાસુર સર્વ કરે” જમુ સેવ, દઈ સુખ વંછિત રિષભદેવ. ૬ શુદિ ૮ ને દિને મોટા સાથે સાથે કેશરીઆઇ ધુવ કે જગિ દેવલ દેવાં કેલિ, હું નહી કોઈ ઈથરી હેડિ, કષભદેવજીની જાત્રા કીધી તે વખતમાં જે છંદ રાજસ્થાની નમેં નરનારિ સંકે નિતમેવ, દીઈ ૦ ૭ ભાષામાં બનાવ્યા તે મુનિ મહારાજશ્રી સંપવિજયએ પપ્રભુ આમ સદા પરતકખ વદ સુર કંભિક નાબુર વૃક્ષ મારા પર અનુગ્રહ ફરી મોકલેલ નાની પ્રતિમાંની એક બહે જિગા દાન દીપા બહું જિણ દાન દીપાયા બેવ, દીર્ઘ ૦ ૮ પ્રત સ્તવનેની છે તેમાંથી ઉતારી અત્રે મુકેલ છે. કેશરી છતી છતિ દેખ પવન્ન છત્તીસ, જપે સહુ આવ જેમ જતીસ, આ તીર્થની જાત્રા શ્વેતાંબર મુનિઓ તથા શ્રાવકે ઘણાં સિકાથી કરતા આવ્યા છે તેના એક દ્રષ્ટાંત તરીકે આ ભજે ઈક ચિત્ત લા જિણ બેવ, દીઈ ૦ ૯ સં. ૧૭૬ ૦ ને છંદ છે. ખલકાં માલિમ દેશ ખડગ્ન, ઉપે એ તીરથ તેથિ અડગ, સત્ય ગુરૂ કહે સગુરૂરા, પ્રણમાં મન સુધ થાય; ધુને ધન ધાન્ન ૮િ ઍમ ધુલેવ, દીઈ ૦ ૧૦ હું'તા મૃઢ તે પણિ હુયાપંડિત જસ પસાય. ૧ ઉર્દેપુર તી કેસ અઢાર, એ કુવાટ વિન્મ અપાર; સેવા લેહિજે સુગુરી, પુણ્ય ઉદે પરતિકખ: સંલક' જાત્રી ગાસ સજેવ, દીઈ ૧૧ જયોતિ અધિક દીધી જિણે, ચાવી તીન ચકખ. ૨ ખુલે પગવદ્ ઉજાડ પહાડ, દહું દિશિ કિંઈ કરાડ દરાડ; જિક ન પૂરે જણ, છ મડિ કેડ, કરાડ ઝુગીસ ઝાડ સંવ, દીઈ ૦ ૧૨ વાંચ અવિરલ વાંસ્કુિ ', પુસ્તક ભરીયા પેડ. ૩ પુરાણા ખાલા નાલાં ખાડ, ચિહું દિશિ તાકૅ ચેર ચરાડ, દીપક જિણ હાથે દીયે, ગુરે બતાયે થાન: નિકેવલ જાડ્યાં નામ ન લેવ, દીઈ ૦ ૧૩ ધરમ કરમ માંહિ પુરે'. ધરિ તિણ ઢાંન. ૪ કિતા મટિ મારગમાંહિ કલેસ. આ કારમાં યાત્રા લેક અસેસ તરાની સંખ્યા વધારે પ્રમાણમાં હોવાથી તેને દૂર કરવી સરે છે કાંમ તિયાં તમેવ, દીઈ ૦ ૧૪ અને રાજયમાં વસતા તથા હિંદના અન્ય વિભાગોમાં દરાં દેવલ સભા દેખ, વંદે વાહ વાહ પ્રકાસ વિશેષ; વસતા જેન અગ્રેસની બનેલી કમિટીને તેની વ્યવસ્થાનું રહા રવિ ભુમિ વિમાન રવિ દીઈ ૦ ૧૫ કાર્ય સોંપવું”. તિલકા તેરણ છેરણ તંત, ભલિ ચિત ચેરણ કારણુ ભત; (૩૫) અમે નિવેદન કરીએ છીએ કે આ પ્રશ્નને બહુ હું વખાણુ કિતાક અવેવ, દી'૦ ૧૬ લગતાં બધાં ખતપ અને તેને લગતી સઘળી હકીકત અમારી પાસે નથી, અમે વધારે હકીકત મેળવીએ છીએ જિગેસ બિબ ઝિગામગિ તિ, અહો રતિ આઠે કમ ઉદ્યો; અને જો સલાહ મળશે તે, બીજું મેમોરિયલ પેશ કરવા બિજોડી દેહરી બાવન બેવ, દી'૦ ૧૭ ઇચ્છીએ છીએ તે માટે પરવાનગી મળવા પ્રાથએિ છીએ. ઘસી લે સર ચદન ઘેલ, રીજે પૃજ સદા રંગરોલ; અવલ્લ ફલે (૩૧) અમારી જૈનકામના અગ્રેસનાં એક ડેપ્યુ. ધુપ ઉખેવ, દીઈ ૦ ૧૮ ટેશનને આપ નામદારને અનુકુળ હોય તે દિવસે મળવા જાણ તિણિ વેલા જે જાય, ભલે કંઈ નત્રી આય ભરાય આપવાની પરવાનગી આપે એમ ઈચ્છીએ છીએ. અને તે દર ચાંને લાભ હવ, દીઈ ૧૯ વખતે અમારૂ ડેપ્યુટેશન આપ નામદારને તાંબર જૈનની રહે નહી નામે કોઈ રાગ, વલે સહુ જાઈ સાગ વિયેગ, વસ્તુસ્થીતિ અને તેના દુઃખે તેમજ તે નિવારવાના ઇચ્છિત સદા હુવે બેગ સંગ સંદેવ, દીઈ ૨૦ ઉપાયે સૂચવી રૂબરૂમાં સમજાવશે. સહી સહુ તીરથમાં શિરદાર, દ ઈસ્ત પરત ઉધાર; અને માયાભાવી આ કન્ય માટે આપ નામદારના ટલી અંતરાય ફલી સહુ ટેવ, દીર્ધા ૨૧ અરજદારે હમેશાં પ્રાર્થશે. કલસ. મુંબઈ, તારીખ આજ ૧૯ મી ફેબ્રુઆરી ૧૯૩૪. એમ. જે. મહેતા-બાર-એટ-લેં. અમે છીએ, આપ અલગ ક્યા અંતરાય, પ્રગટ સલી પુસ્થાઈ, એમણે ધડવું. નામદારના આજ્ઞાંકિત સેવક, ગણધર ગુરૂ ગછરાજ રિજિસુચંદ સવાઈ; ) રણછોડભાઇ રાયચંદજી ગછ ખતર ગહગાટ સંવત સતરે સુઈ સક્રિમે શ્રી જેન “વેતાંબર કૅન્ફરન્સ | મોહનલાલ બી. ઝવેરી વસંત રિત વૈશાખ અવલ ઉજવાલી અમે ૨૦, પાયધૂની, મુંબઈ, ૭, [ સ્થાનિક મહામંત્રીઓ. (તરા કીધ ખરી જુગતિ વડા સાથે સાથે કિમ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ. સુખ વિજ્યહરપ જિ સાંનિધે આ પ્રમસીહ ઇમ. ૨૨ –ઈતિ શ્રી ઋષભદેવજી છંદ – Page #62 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ છે, લેખકે પુરતકની શરૂઆતમાં આ ગ્રંથમાંના ચિત્રને પરિચય કરાવ્યો છે, જેથી વાંચનારને તેની ખુબીઓ અને આ પુસ્તક કે જેને છપાવતાં ત્રણ ઉપરાંત વર્ષો થયાં મલવતા સમજી શકાય. જૈન ભાઈઓ માટે આ પુસ્તક અને જેની કાગને ડોળે રાહ જોવાતી હતી તે બહાર પડી વસાવવા લાયક છે. ગયું છે. તેના સંબંધે જે ઉડતી નજરે અભિપ્રાયો આવેલા -સાંજ વર્તમાન ૨૨-૩-૩૪. પ્રાપ્ત થયા છે તે નીચે આપીએ છીએ તે પરથી પણ તેનું | (ઉડતી નજર કરનાર છે. K ) મૂલ્ય સમજાશે અને વાંચકો તુરત તેને મંગાવી લેશે. પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી-(જૈન પંડિત સાંજ વ7માન પ્રાચ્યવિદ્યા મંદિર, ઘીકાંટા, વડોદરા) “આવે અત્યુની જૈન સાહીત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મહાન ગ્રંથ પ્રકાશિત કરી જૈન ક. કે. સંસ્થાએ પિતાની કીતિને અધિક ઉજજવલ અને ચિરસ્થાયી વ્યાપક બનાવી લેખક: શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. એડવેકિટ હાઈકોર્ટ, મુંબઈ. પ્રકાશક-શ્રી. જૈન છે, એમ નિઃસ કેચ કહી શકાય. તથા આવા દળદાર મહાખેતાભર ઊં-કરન્સ ઓફીસ તરફથી શ્રી રણછોડલાલ રાયચંદ ભારત ગ્રંથને પણ ‘જીન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ લેખાઝવેરી અને શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી (મેલીસીટર વનાર લેખકના આ સાહસિક પરિશ્રમ માટે સહસ્ત્રશઃ ધન્યવાદ સ્થાનીક જનરશ્ન સેક્રેટરીએ. ૨૦ પાયધૂની, મુંબઈ, નં. ૩. આપ્યા સિવાય કેમ ચાલે? અનેક પ્રસિદ્ધ વિદ્વાન લેખકની કીંમત છ રૂપી આ. કૃતિમાંથી વિવેકપૂર્વક સાર તારવી વિશિષ્ટ શૈલીથી યોજાઆ દળદાર ઇતિહાસીક ગ્રંથમાં શ્રી મહાવીર સ્વામીના વેલી આ કૃતિ અનેક પ્રકારે ઉપયોગી અને વિદ્વાનોમાં આદરસમયથી સં. ૧૯૬૦ સુધીના પ્રવેતાંબર જૈનોના સાહિત્યનું પાત્ર થશે એમ મારું ધારવું છે. હાલ એજ તા. ૧૭–૩-૩૪. કાલકમબદ્ધ દિગ્દર્શન કરાવ્યું છે. આ ગ્રંથના પહેલા પ્રો. મંજુલાલ રણછોડલાલ મજમુદાર-M.A. JAIL B. વિભાગમાં જૈન ધર્મને ઉદય અને તેનું સ્થાન, આગમકાલ, ઘટયાળ વડેદરા) “ વિ. આપની સંસ્થાએ “જૈન સાહિત્ય " શ્રત સાહિત્ય ઉપલબ્ધ શ્રતસાહિત્ય વગેરે શ્રી મહાવીર પ્રત્યે અભ્યાસીઓનું ધ્યાન ખેંચાય તેવા પ્રકારનાં અનેક ઉપઅને આગમ સાહીત્યને લગતી હકીકતો રજુ કરવામાં આવી યોગી પ્રકાશને કર્યા છે તે બદલ એક અભ્યાસી તરીકે આપની છે. બીજા વિભાગમાં પ્રાકૃત સાહિત્યને મધ્યકાલ અને સંસ્થાને અભિનંદન આપું છું, અને આવાં અપ્રાપ્ય અથવા સંસ્કૃત સાહિત્યના ઉદય કાલમાં શરૂઆતના ઇતિહાસીક બનાવે, દુપ્રાય સાધનને એક સ્થળે ભેગાં કરી આપીને સંયોજક, ઉમારવાતી વાચક, પાલીતસુરી, સિદ્ધસેન યુગ, વિક્રમ સં. અમારી ઉપર ઉપકાર કર્યો છે. એક રીતે આવા આકર ગ્રંથે ૧ થી ૩૦૦ વિમલસરી, મથુરા , મથુરાસંધ, દગંબર અથવા વિમર્શ (leference) ગ્રંથ કાઈપણું ખાનગી વેતાંબર ભેદ, જૈન ન્યાયશારઅને પ્રથમ યુગ, ગુપ્ત અને વ્યક્તિ ભાગ્યે છપાવવાનું માથે લઈ શકે છે. શ્રીમતી કૅન્કવલભી સમય, હરીભદ્ર યુગ તથા ચાવડાના સમયની ઇતિહા- રસે તે દિશામાં પ્રવૃત્તિ કરીને, સાંપ્રદાયિક ઉપરાંત શુદ્ધ સાહસીક બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા વીભાગમાં ની સેવા સાધી છે એમ કહું તે વધારે પડતું નથી. વીગતસોલંકી વંશના મુલરાજથી કરણ અને સીદ્ધરાજ જયસીંહ, વાર અવલોકન, અવકાશે પુસ્તક જેને લખી શકીશું તે કુમારપાલ, મયુગ અને ચેથા વિભાગમાં ભાષા સાહિત્યના વિદિત થાય. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ જેવા વસાવી ઉદયની જૈન ઇતિહાસ સાથે સંબંધ ધરાવતી હકીકતે રજુ સાહિત્યસેવકે આવાં કાર્ય માટે સમય કાઢયો છે તે બદલ કરવામાં આવી છે. પાંચમ વિભાગ ભાષા સાહિત્યના મધ્ય તેમને પણ અભિનંદન ઘટે છે. તા. ૧૯-૨-૩૪, કાલ સબંધી છે તેમાં સેમસુંદર યુગમાં સાહિત્યની હીલચાલ પ્રાબલવન્તરાય કલ્યાણરાય ઠાકોર-(રાવપુરા, વડોદરા) ખરતર ગરછીયની ખાસ સેવા અને ગુજરાતી સાહિત્ય, ‘મારી પ્રવૃત્તિ અનું નવું દલદાર ફળ આજે મળતાં ઘણા વીકમની સોળમી સદીની ઇતિહાસીક ધટનાએ, સંપ્રદાયની આનંદ થાય છે. શ્રી પૂર્ણ ચંદ્ર નકારના સંગ્રહમાંની કેટલીક છિન્નભિન્નતા, તથા સેળમી સદીના ગુજરાતી સાહિત્ય સબંધી છબીઓ પ્રતિકૃતિઓ આદિ જોતાં હું એઓશ્રીને ઈ. સ. જાણવાજોગ અહેવાલે આપવામાં આવ્યા છે. દેરક યુગથી ૧૯૧૮માં કલકત્ત મળે એમના આથિ સોજન્યાદિથી રાફ થતા કા વિભાગમાં તિરવિજયસુરીનું વૃતાંત, શહેનશાહ પરિચિત છે અને એમના અમૃતા બેનમૂન સંગ્રહના અકબરના દરબારમાં રિવિન્યરિ અને બીજી કેટલીક ઈતિહા દર્શનથી પછી આખી રાત વિચારમાં પડી ગયેલા એ સર્વ. સીક વ્યક્તિઓ અને બનાવે, સતરમી સદીની સાહિત્યની હિલ- યાદ આવે છે. x x x ચાલ તથા સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય વિના દતિહાસીક વર્ગને અન્યમાં ૮મે જે વિશેષ અતિ ભાવ અને ઉવાગે સંમો રજુ કરવામાં આવ્યાં છે. છેલ્લા બે વિભાગે વર્તમાન ગુજઃ છે તેમાંના કહ-૫ ટકા વિષે હું એટલે તે અજાણું છું કે રાતી સાહિત્યના અભ્યાસંકાને ઉપયોગી થઈ પડે તેવા છે. તે વિશે અભિયાય બધીજ શકું નર્ટી. લેખકે આ ગ્રંથને અનુપમ બનાવવામાં સારી મહેનત કરી છે. પ્રસ્થાને કક્કાવારી મુચિઓ વિરતૃત આપવી તસ્દી લદ! તેમણે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાથી જૈન સાહિત્યની સેવા કરવા વાંચનારને ખૂબ સુગમતા કરી આપી છે તે માટે હમને સાથે ગુજરાતી સાહિત્યની પણું સારી સેવા કરી છે. મધ્ય- ધન્યવાદ, પ્રકાશક કરન્સ” મંત્રીઓને પણ દ્વારા ધન્યકાલીન હિંદના સાહિત્યના પરિચય માટે પણ આ ગ્રંથની વાત માંચાડશે. તા ૧-૨-૩૪. મદદ ઉપોગી થઈ પડે એમ છે. પુસ્તકમાં આપેલાં ચિત્રો [ જેમ જેમ બીજ અભિપ્રાય મળતા જશે તેમ તેમ પણું ધ્યાન ખેંચે છે. આમાંના ઘણુંખરા ચિત્રે અસાધારણુ સગવડે પ્રગટ કરવામાં આવશે.) Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪. – જૈન યુગ ૧૫૧ દલિત કેમની સેવા. બહુરૂપી, બજાણીયા, બા, બાવચા, ભંગી, બારેક, ભીલ, ભિરતી, ચમ ૨, ચારણ, ચોધરી, દેવાળ, ઢેડ, ઢેડીયા, રા. અમૃતલાલ વિ. ઠક્કર, દુબળા, ગામીત, જેગી, ખાલપા, ખવાસ, કેક, મહાર, (તા. ૧૫-૨-૩૪ ના અંકથી પૂર્ણ.). માંગ, મિયાણા, મેચી, નાયકડા, નટ, ઓડ, રામશી, રાવમધ્યમ વર્ગની જ્ઞાતિઓ-આવી જ્ઞાતિઓની સંખ્યા લીયા, સલાટ, સરાણિયા, ઈંદવા, તુરી, વાદી, વાધરી, વણકેડી બે કડી નથી પણ ૧૫૭ ની છે, અને તેમાંથી કેટલીકની જારા, વારલી–આ ન્યાતના અજ્ઞાનનું તે પૂછવું જ શું? સંખ્યા હારે નહિ પણ લાખે છે. ગુજરાતમાં વસતી તેમ તેમનો કાકો પણ મોટે રહ્યા. એકલા ભાલાની સંખ્યા તે પછીની મુખ્ય નાતિએ નીચે પ્રમાણે છે. અગરી, આહીર, લગભગ સાઠ લાખની છે, ખાનદેશના અઢી લાખ (૨,૫૦, ૦૦૦) ભાડભુજ, ભાવસાર, ભાઈ, ડબગર, દરજી, ધોબી, ગવળી, ભીલા પૈકી કકન ૫૦૦ જ ભણેલા છે, એટલે કે હજારે બે ધાથી, ગેલા, હજામ, કાછીયા, કલાલ, કંસારા, કસાઈ, કાડી, માણસ, સેક ૧/૫ ટકા ભણેલા છે. ગુજરાતનાં ડનું ખારવા, ખત્રી, કુંભાર, કણબી, લુહાર, માળી, મરાઠા, જાવી, પ્રમાણે કાંઈક સાર' આવે છે. ગુજરાતના પાંચ બ્રિટીશ પટેલીયા, પીંજારા, રબારી, રજપુત, સથવારા, સુતાર, તેલી, Sા સતાર તેલી જીલ્લામાં ૧,૧૩,૦૦૦ હેડ પિકી ફક્ત ૪,૦૦૦ ભણેલા છે, તાલી, વાંઝા અને વધેર આ આપણને ગુજરાત કાભિા- એટલે સેંકડે સાડાત્રણ ટકાથી સહેજ વધારે આવે છે. છતાં વાડમાં પરિચિત કામે છે. આમાં કણબી મરાઠાની કામ ઘણી ક્યાં બ્રાહ્મણે વાણીયાના ૫૦ ટકા અને ભીલને ૧/૫ ટકા, મારી છે. કુબી તથા મરાડાની કામની વસ્તી તો ૬૦ અથવા ગુજરાતી ના મા ટકા? થાણા જીલ્લાના લાખની, એટલે આખા ઇલાકાની વસ્તીના ચેથા ભાગથી ૧,૦૮, ૦ ૦ ૦ વોલી પછી ફક્ત ૧૪૪ ભણેલા છે, એટલે કે હજારે થોડીજ ઓછી છે. હવે સતારા અને રત્નાગિરી એ બે કલામાં 1:/૩ ભણેલા છે. કેટલું ગાઢ અજ્ઞાન, કેટલું ભયંકર અંધારું ! તેમની વસ્તી ૭, ૩૬,૦૦૦ જેટલી ભેટી છે, પણ તેમાં ભણે પણ આ ઉપાય છે ?--ઉચ્ચ કામના સ્વાર્થી લાની સંખ્યા ૨૧,૪૦૦ નીજ છે, એટલે સંકડે ૩ ટકાથી લોકે દલીલ કરે છે કે તમે આ બધાને ભણાવશો તે પણ આ પ્રમાણ આવે છે, કયાં બ્રાહ્મણ વાણીયાના ૫૦ ખેતી કાણું કરશે, મજુરી કેણ કરશે, અમારું ઘરકામ ટકા અને મરાઠાના ૩ ટકા ? તેજ બે જહલામાં–એટલે તારા કેગુ કરશેપાયખાનાં કણ સાફ કરશે? જાણે કે ખેતીને નાગિરીમાં કુણબીઓની વસ્તી ૪,૨૯૦૦૦ ની છે, પણ તેમાં ને ભણતરને આઘેર હોય, મળમુત્ર સાફ કરવાના કામમાં ભણેલા ફકત ૨૪૦ ની છે, એટલે મેંકડે એક ટકાથી પણ્ ભણતરથી બાધ આવી જતે હોય? અલબત્ત ભણવાથી, ઓછી. અરધા ટકાથી હેજ વધારે આવે છે, જ્યાં ૫૦ ટકા અક્ષર જ્ઞાનથી, માણસનું-ગમે તેવી ગુલામી દશામાં વાઇ અને જ્યાં અરધે કે ? ગુજરાતના લેઉવા અને કડવા કણ- ગયેલા માણસનું-ત્રીજું લોચન ઉઘડે છે, દુનીયામાં પોતાનું બીની સ્થિતિ આ કરતાં ઘણી સારી છે. એ કહેવું જોઈએ, સ્થાન કયાં છે, પોતે પ્રયત્ન કરવાથી કેટલે ઉંચે ચડી શંક છતાં તે ઉચ્ચ ગણાતી કોમેની બરાબર તે નજ ઉભા રહી શકે છે તેનું તેને ભાન આવે છે, અને તેથી પ્રજની ઉન્નતિમાં કનિષ્ટ અથવા દલિત જ્ઞાતિઓ:-આવી નાતિઓને પણ તે પિતાને ફાળે આપવા સમર્થ થાય છેઆ બધું માટે અંગ્રેજીમાં Depreased અથવા Suppl's Bed એ સંજ્ઞા પિતાના સ્વાર્થ પર દ્રષ્ટિ રાખનાર ક નજરના માણસ વપરાય છે. તથા ગુજરાતીમાં હવે દલિત શબ્દ પ્રચારમાં સહન ન કરી શકે, પણ તેથી દેશની કે દુનીયાની પ્રગતિ આવતે જાય છે તે આબેહુબ છે. આવી જ્ઞાતિઓની સંખ્યા થતી અટકાવવી ? થોડા હાર મનુના લોભ કે માની પણ થેડી ધણી નથી. તે પણ ૧૪૫ ની એટલે આગળ લીધેલા ખેટા હકને લીધે લાખો અને કરડે માણસને વધેલી કમેના કરતાં છ ગણી સંખ્યા છે. આમાંથી મુખ્ય જ્ઞાનથી દૂર રાખવા, અંધારામાં સબડવા દેવા ? હમેશને અને આપને પરિચિત કે મેનાં નામ આ પ્રમાણે છે:- માટે પગ નીચે છુંદેલા રાખવા? ફ્રિ જ્ઞાન લાશ વવિત્ર વિરતે એ ગીતા વાકય એકલા બ્રાહ્મણ વાણીયા માટે બિહારના સંકટગ્રસ્ત વિસ્તારમાં સત્ય અને કુંભાર કણબી કે ભીલ અને ભંગીને માટે સપડાયેલાં જૈન તીર્થો. અસત્ય નથી. જ્યાં સુધી ઉંચ કહેવાતી જ્ઞાતિઓ નીચે ભયંકર ભૂકંપના પરિણામે બિહારમાં આવેલાં આપણાં પડેલી કામોને માટે પોતાની જ્ઞાતિ જેટલી ખાસ મહેનત પૃનીત અને મહાન તીર્થસ્થાનેને જે નુકશાન અત્યાર કરશે નહિ, તેમને માટે જ્યાંસુધી પોતાના શરીર ઘસાવી અગાઉ પાંચ્યું છે તેને પહોંચી વળવાને એક વિકટ પ્ર”ન નહિ નાંખે, પિતાની લત તેમને માટે નહિ વાપરી નાંખે, સમાજ સમક્ષ ખડો થયે છે. હકશાનીના વિભાગ અને તે ત્યાંથી જેમ આપણે તેમને દાબેલા રાખશે તેમ દૂનીયાની સબંધી ટુંક હકીકત અત્યાર અગાઉ સર્વત્ર પ્રકટ થકી સન્ય પ્રજા આપણને દાખ્યા કરશે. આપણે જે કેડ ભંગીને ચુકી છે. આ કાર્ય કલકતા નિવાસી શ્રીમાન અગ્રગણ્યે હડધૂત કરીશું તે આફ્રિકાના ગોરાએ આપણી તરફ તેથી અને આપણા જમીનદાએ ઉપાડી લીધુ છે, અને કલકતાના સારી રીતે વર્તાશે નહિ. આફ્રિકાના ગોરા મેમાનેને મીજશ્રી સંઘે એક વગવાળી કમિટી નીમી છે જેના મંત્રી બાનીઓથી, કે સંદરાં સારાં ભાષણોથી ગમે તેટન્ના રીઝતરીકે કોન્ફરન્સનાં ખાસ અધિવેશનના પ્રમુખ મહાશય વીશું, તો પણ તેથી તેઓ પ્રસન્ન નહિ થાય, પણ શ્રી બહાદુરસિંહજી સિંધી નિમુક્ત થયા છે, તેમણે આ આપણા સગુણ અને પરોપકાર વૃત્તિથીજ થશે. આપણે કાર્ય માં મદદ કરવા એક અપીલ જૈન સમાજને ચરણે આપણા ભાઈઓને હેરાન કરીને સુખી નહિ થઈ શકીએ મુકી છે. સમાજ તેને યોગ્ય સહાનુભૂતિથી પ્રાણ જવાબ “પેલાં દિવ્ય લોચનિયાંરે, પ્રભુ ક્યારે ઉઘડશે ? વાળશે એમ, ઈચ્છવામાં આવ્યું છે. આવાં ધાર અંધારાં રે, પ્રભુ કયારે ઉતરશે ?” Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ -જૈન યુગ: – તા. ૧૫-૩- ૩૪ ઉદેપુરના ના. મહારાણુને એકલાયેલ મેમોરિયલ સાથેનાં– ખતપત્રો. આંક “A” આંક “B” (ધુલેવના સેવનું ઇકરાર નામું) ઘુલેવના સેવગોનું ઇકરારનામું. ( સંવત ૧૯૦૩ કાર્તક વદ ૯). (સં. ૧૯૦૬ પ્રથમ વૈશાખ સુદ ૫; ૧૭ મીએપ્રીલ ૧૮૫૦) (૧૩મી અકટોબર ૧૮૪૬ ઈ. સ.), શ્રી એકલિંગ, શ્રી રામજી, શ્રી રિખબદેવજી, લિખલીખતંગ સેવગ અરદવી ચંદરેસર, સેવન લાલજી, તંગ ભંડારી જવાન, આદમ અને સમસ્ત ભંડારી અને ' પુજારાએ જત ભંડારી દલીચંદ ગુજરી જતાં મહારાણા સેવ પૂનમચંદ તારાચંદ તથા ધુલેવના સમસ્ત સેવગે. તમે પંચએ અમને ઉદેપુર બોલાવ્યા અને એટલી છે સાહેબે બન્ને પક્ષોને સાંભળી ઉદેપુરમાં નિર્ણય આ બાબતોને બંદોબસ્ત કરી દીધે, અમે તે પ્રમાણે ચાલશું ' (નીચે મુજબ). અને જો તેમાં કસુર કરીએ તે શ્રીઇના ગુનેગાર થઈએ. ભંડારી જવાનને એળે (દલીચંદને) બેસાડ્યા અને ૧ મુરજ ઉગતાં સવારે ૧ ધી દિવસ ચડતાં પહેલાં ત્યાં કામકાજમાં ગેરવ્યવસ્થા હતી એટલે અમારી સર્વેની પરમેશ્વરની પખાલ (પ્રક્ષાલ) કરશે. કોઈને માટે મતિથી નીચે મુજબ નિયમ બાંધી દીધાં. તેથી અમે તે ખેતી કરશું નહિં. જેને (હાજરી આપવા) ઈચ્છા હશે પ્રમાણે ચાલશું. તે વેહલા સુઈ વહેલા આવશે. પોતાની મરજીથી કઈ ૧ ઘડતર અને જડતરના દાગીના, હાથી ઘેડ અને બળદ જે આપશે તે લેશું અને ઝગડો કરશું નહિં. જે શ્રી પરમેશ્વરને (ટ) આવે તે બધા ભંડારમાં ૧ કેસર ચડાવતાં કોઈને બેટી કરવું નહિં. દેશે તે જમા કરાવવા (તેના પર) અમારો દાવ નહિ, કપડા લેશું કાઈને હાથ પકડશે નહિં. પણ............ ૧ ૫ખાલ (પ્રક્ષાલ) થયા પછી તુરત કસર ચડાવી દે છે અને જો કોઈ હવે પછી ગામ, જમીન અને ધરે ચડાવે આરતીમાં જે દેશે તે લેશું જોર (તકરાર) કરશું નહિં, (ભેટ આપે) તો તે ભંડારમાં જમા થાશે. જે કોઈના 1 જાળાળુ કેસંધ (નો કોઈ માણસ) જે આપશેતે લેશું, (વ્યક્તિ) નામથી (ભેટ ) આપશે તો તે ધણી પતે જેર (તકરાર ) કરશું નહિં. ભગવશે. ૧ શ્રી “પરમેશ્વર' નાં માંહેલા મંદિરમાં વારાવાળા ૩ જે જમીન ધુલેવમાં છે તેને (ઉત્પન્ન) ચોથો ભાગ સેવગના “નામ” ૨ (આદમી) અને ભંડારના આદમી ભંડારમાં જમા કરાવશું જમીનની ‘ચકબંદી’ કરાવશે નામા' ૨ રહેશે. બાકી બાહેર રહેશે, માંહે રહેશે નહિ. અને બધું નામુ ભંડારમાં (ભંડારના ચોપડામાં) લખા‘નવઘ’ ચડે તે વારવાળે સેવગ લેશે જે કાઈને વશું. અને જે ગામ, જમીન, અથવા ઘર સબંધી નવી આંગી ચડાવવી હશે તે સેવગ લાવી આપશે સનદો અમારા કબજામાં હોય તે ભંડારમાં સુપ્રત અને ભંડારમાં . ૫ સવા પાંચ જમા કરાવશે. આ કરશું. અમારા ઘરમાં રાખશું નહિં. ઉપરાંત જે (બીજા) એ અથવા ચાર ચાાળુઓ પાસેથી ૪ ખાલસા દુકાન અને ઘરની આવક અને ભાડું ભંડા(તે રકમ) લેશે તે ગુન્હેગાર ગણાશે પણ બે પરચુ ર માં જમા કરાવશું જે સનદ અમારા કબજામાં હશે ટણ (નાની રકમ) લેશે તો તેનો દા (વાંધો નહિં. તે ભંડારમાં સોંપશું. અમારા ઘરમાં રાખશું નહિ. ૧ માટી આંગી ધરાવનાર ધણી પાસે આરતી કરાવી દેશું. અમારી અંગત સનદ અમારા કબજામાં રહેશે. આખડી છેડતી વખતે કોઇને ખેતી કરશું નહિં, દેશે ૫ વલી શ્રી પરમેશ્વરનાં ઘરેણાં, રેકડ અને ચીજવસ્તુ તે લેશું. ઉદેપુરમાં શાહ (નગરશેઠ) ના ઘરે લખ્યું. આગળથીજ ભંડારી પુજા અથવા બીજ પાસે હશે દસખત શાહ ભગવાનદાસ બાબેલ. પંચના સેવાના કહેવાથી લખ્યું. સંવત ૧૯૦૩ કાતીવદ ૮ (૧૩ મી ૬ હવે પછી ભંડારનું નામું હમેશાં પંચ અને નગર શેઠના અકબર ઈ. સ. ૧૮૪૬). માણસ (પ્રતિનિધિ) ની સાથે રહી ભંડારી જમાખર્ચ મનું-(સહી) અરદવી ચંદરેસર ઉપર લખ્યું તે સહી. કરાવશે. પંચ અને શેઠજીના માણસે (પ્રતિનિધિઓ) ૬: પિતાના. વિના પરબારા અમે કાંઇ કરશું નહિ. મ--(સહી) સેવ પૂનમચંદ ઉપર લખ્યું તે સહી. ૭ “માપા” (કસ્ટમ્સ ટેકસ) અને “ઘર ઝુંપી” (વસવાટની દઃ પિતાના. જમીનનું ભાડું) પહેલેથીજ શ્રી પરમેશ્વરનું જ છે અને મનું-(સહી) અરદવી તારાચંદ ઉપર લખ્યું તે સહી તેથી ભંડારમાં જમા કરાવશું તેમાં અમો વાંધો દ: પિતાના. નહિ લઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૩-૩૪, -જૈન યુગ– ૧૫૩ 4 અમે ઘડા, ઘડી મલી ૧૦ પયગામાં (ટેબલ) રાખશું, ૧૩ આડા (હલકી કેમ) લેકે તરફથી ચડી આવે તેમાંથી જેમાંથી બે છેડા ભંડારી જવાન પાસે અને એક ઘેડો ઉપર જણાવેલ વિગત પ્રમાણે રૂ. ૩૫ ટકાના હિસાબે આદમ પાસે “વલાણ” તરીકે (ભંડારને ખર્ચે) તેને ઘેર અમે લઈશું અને જે વધારે રકમ મળે તે અમે ભંડારાખશે. જેની “નંદ” ભંડારમાંથી મલરો, અને દશથી રમાં જમાં કરાવશું અને તે ‘સદાવત’ માં વાપરશું. ઉપર (વધારે) આવે તે વેચી નાંખી તેની આવક આવે ૧૪ જેત’ (દીવા) માટે ઘી આવે તે દીવામાં વાપરશું. તે ભંડારમાં જમા કરાવશું તે સિવાય રાખવાં નહિં. અમે તે ઘેર લઈ જઈએ નહિ. ૯ શ્રી પરમેશ્વરનાં મંદિરમાં પાની' પાસે ચડાવા આવે ૧૫ રજદારી નેકરે કામ કરશે તે તેને પગાર મળે. તે પંચને અને અમારા ભસાપાત્ર માણસ સાથે કરી કર્યા વગર તેને (પગાર) આપણું નહિ. મલીને ભંડારમાં જમા કરાવી દેશે. બે માણસે સિવાય ૧૬ ઇમારતેને લગતું કામકાજ કાંઈ હશે તે ધ્યાનપૂર્વક કરામંદિરમાં બીજું કોઈ રહેશે નહિં, વશું અને જરૂર ન હોય ત્યાં સુધી જમા હોય તે કરતાં ૧૦ રોકડ ભેટ આવે તેના નીચે જણાવ્યા પ્રમાણે ૩૫ ટકા વધુ ખર્ચ કર્યું નહિ. અમે લઈશું. ૧૭ પુરી' (શહેર) ડુંગરાળ પ્રદેશમાં હોવાથી તેના બંદોબસ્ત ૨૦ ટકા ભંડારી જવાન.. માટે એક જમાદાર અને માણસે રહેશે. ૧૦ ટકા ભંડારી આદમ. ૫ ટકા હાજર હોય તેઓને મલે. ૧૮ વળી પુરીમાં (ધ્રુવ) જે કોઈ સરદાર, કામઠી (રાજપને એટલું અમે લેશ, શિવાય અાવશેતે ભંડારમાં જમા થશે. અમલદાર) સાહેબ (યુરોપીઅ) અથવા ખેરવાડાના ૧૧ ચેપમાં જનાવર) જે ભેટ આવે તેની વ્યવસ્થા નીચે કામેડી (અમલદાર) આવે તો શ્રીજી (મહારાણ સાહેબ) ને મનાઈ હુકમ હોવાથી શાક વેંચનારા કે કુંભાર મુજબ, પાસેથી વેઠ લઈશું નહિં. તેના વિરૂદ્ધ ન વર્તવા સબધે ઉંટ આવે તે અમે રાખીએ. પરવાના (લાઇસન્સ) કાઢવામાં આવેલ છે. જે તેઓને ગાય ભેંસ આવે તે પુજારા રાખે. કોઈ ચીજ વસ્તુ, મજુર અગર ભમીએ કે ધાસ, બલત્યાં કોઈ (જનાવરો) વેચી શકશે નહિં. તેનું દુધ જે તણ પણુ જોઈએ તે પૈસા આપેથી તેમને મલે. સંવત થાય તે હમેશાં પરમેશ્વરના પ્રક્ષાલમાં વપરાશે. જનાવ- ૧૯૦૬ ના પ્રથમ વૈશાક શુદ ૫(૧૭ મી એપ્રીલ ૧૮૫૦). રોની સંભાળ રાખશું. અને જો કોઈને વેંચવા હશે તે ભંડારી આદમ ખેમરાજનું મતું. ઉ૫ર લખ્યું સહી ઉદેપુર જઈ વંચશે પરગણામાં (મગરા) નહિં (વેંચે). ખેમરાજની સહી દા. પિતે. ૧૨ પખાલ, આંગી અને મેટી આરતીને શિરસ્તો નીચે આંક “C” પ્રમાણે. ૧ જે જડાઉ આંગી શ્રાવક કરાવે તે શ. ૫ ભંડારમાં પરવાના ઉદયપુર સ્ટેટ (મેવાડ). જમા કરાવવા અને મેટી આરતી અને આંગી માટે સેવકને રૂ. ૨ આપવા, શ્રાવકની સાથે હઠ કરવી નહિં, સંવત ૧૯૦૬ પ્રથમ વૈશાખ સુદ ૯ શનિવાર (૨૦ મી એપ્રીલ ૧૮૫૦). (વધારે માટે દબાણ કરવું નહિં. મા એકલિંગજી, શ્રી રામજી. ૧ સાદી આંગીના રૂ. ૧) થી ૫) સુધી મરછમાં આવે તે શ્રી નાથજી. શ્રાવક મેલે. સિવાય સેવક હઠ કરે નહિં. રાજ્યની મોહર, રણ સ્વરૂપસિંહની મેહર ૧ ૫ખાલ કરાવે કેશર ચડાવે અને આખડી બાધા-વ્રત) | સિદશ્રી ઋષભદેવજીના પુજારા, બધા ભારીઓ આદમ છોડે તેને રૂ. ૧) સેવકે લેશે. તેના કરતાં વધારે આવે અને ભંડારી જવાનને દિવાન મેતા શેરસિંહજી મારફત તે ભંડારમાં જમા કરાવશું. હુકમઃ જત ભંડારી દલીચંદ ગુજરી જતાં શ્રી હજુર (મહા રાણા સાહેબ) બન્ને પક્ષોને સાંભળી (નીચે પ્રમાણે ) ઠરાવ ૧ બીજી “આરતી” ના રૂ. ૦૧ થી રૂ. ૧) સુધી (અમે) લઈશું વધારે લેવા માટે ઝીકર કરશું નહિં. નાળીયેર આ અને ભંડારી જવાનને દલીચંદને બાળ લેવા રિવાજ મુજબ લેશું.. ફરમાવ્યું અને ત્યાં વ્યવસ્થા બરાબર ન હોવાથી તમારી ૧ સેવકે જાતે નાહ્યા પછી અને શુદ્ધ થયા પછી પૂજા બધાની સંમતિથી નીચે મુજબ નિયમ બાંધી આપ્યા છે કરો, પક્ષા માટેનાં પાણીને ધડે અમે જાતે લાવશું. પ્રમાણે તમારે ચાલવું તે સબંધે તમારા પાસેથી લખત મુમાસ્તાને સેવા કરવા દઇશું નહિ. કાઈ ખાસ કારણ કરાવી લીધું છે, જે તમો કરાર કરશો તો સજા થશે. હોય તેજ સેવક પિતાના નજીકના સગા પાસે પૂજા કરાવે. વિગત. સૂર્ય ઉગતાં પહેલાં ૫ખાલ કરશું. માવાની રાહ જોઈ શ્રી કષભદેવને (ભેટ તરીકે) ઘડતર અને જડઅટકશું નહિ, (અમે) હુકકે તમાકુ પીશું નહિં. તરના દાગીના, હાથી ઘોડા અને બલદ મળે તે બધા અને શ્રાવકની મરજી હોય તે મે હાથ પકડવો નહિં. જાતી ભંડારમાં જમા કરાવવા તેના પર તમારો હક નહિ. વખતે આંગી અને આરતી સબંધે ઉપર જણાવ્યા ઉપ- કપડાં પણ ભંડારમાં જમા કરાવવાં તે પર તમારા હક નહિ. રાંત ભંડારી કે સેવાને શ્રાવક પિતાની મરજીથી કાંઈ વળી હવે પછી કાઈ જમીન, ગામ કે ઘરની ભેટ આપે તે લેવા અમને 2 છે. તેમાં ભંડાર વધે લેશે ધરાવે તો તે ભંડારમાં જમા કરાવવાં. જે (તે) કેછે નહિં. અંદરના મંદીરમાં જેને વારે કરો તે એક સેવક માણસને આપવામાં આવે તે તેને ભગવટો કરવા તેને અને પંચને એક માણસ રહેશે. છૂટ રહેશે. * * ના . Page #66 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૪ – જૈન યુગ: – તા. ૧૫-૩-૩૪ અને ધુલેવમાં જે જમીન છે તેને (પાકને) ૧/૪ અને મોટી આરતીના રૂ. ૨ બે સેવકાને આપે. વધારે ભાગ ભંડારમાં તમારે જમા કરાવવું. જમીનની માટે શ્રાવકા૫ર દબાણ કરવું નહિં, ચકબંદી’ તમારે કરાવી લેવી અને ભંડારમાં બધા હિસાબ - પ્રક્ષાલ કરાવવી ફશર ચડાવવું તથા બાધા (આખડી) મંડાવો. અને જે જમીન ગામ કે ઘરની સનંદ' છોડાવવા માટે સેવાને . એક આપો અને મળેલ (તમારી પાસે હોય તે તે તમારે ભંડારમાં સોંપી દેવી. રકમ રૂ. 10 કરતાં વધારે હોય તે તે ભંડારમાં જમા કરાતમારી પાસે રાખવી નહિં. વવી. બીજી આરતીના રૂ. છે પા થી 10 સુધી સેવંકા લેશે. ખાલસા ધરે અને દુકાને વગેરેનું ભાડું અને આવક વધારે માટે હઠ કરવી નહિં. નાલીયેર શિરસ્તા મુજબ લેવાં. ભંડારમાં જમા કરાવવા તમારા પિતાનાં ઘરની સનંદ જે પરમેશ્વરની પૂજા નાહીને જતે શુદ્ધ થયા પછી તમારે તમારા પાસે છે તે તમારી રહેશે. કરવી. ‘પખાલ’ માટે પાણીને ઘડે સેવક જાતે જઈ લાવે. વળી શ્રી રિષભદેવનાં ઘરેણાં, રોકડ, ચીજ અને ગુમાસ્તા પજ કરશે નદિ કાઈપ ગુમાસ્ત પૂજા કરશે નહિં. કોઈપણ કારણસર (સેવક પૂજા વસ્તુઓ ભંડારી, પુજારા કે કાઈ બીજ પાસે આ અગાઉ કરી શકે નહિં.) તે પોતાના સગા પાસે તે પૂજન કરાવશે. હોય તો તે તેણે ભંડારમાં જમા કરાવવાં. સૂર્ય ઉગતાં જ ‘પખાલ' કરવી શ્રાવક માટે રાહ જોવી નહિ, હવે પછી ભંડારની જમા અને ઉધારની બાબત શેઠ તમારાથાંથી કેઇએ હુકંકા તમાકુ પીવી નહિં. હકમીચંદજી તથા પંચના અને ભંડારીના એક ગૃહસ્થની યાત્રાળુ ભેટ તરીકે પોતાની મરજી પડે તે આપે સાથે રહી હીસાબમાં લખાવવી. તેઓ દરેકના માણસ વધારે માટે તમારે દબાણ કરવું નહિં. આરતી આંગી સિવાય તમે તમારી મરજીથી કાંઈ કરી શકે નહિં. અને બદલ ભેટ તરીકે ઉપર લખ્યા કરતાં વધારે છે શ્રાવક શેઠ જોરાવરમા ...............(ભાગ રહી ગયા છે. ) પિતાની મરજીથી ભંડારી કે પૂજારીને જતી વખતે આપે તે : “મા” (કસ્ટમ ટેકસ ) અને “ઘરઝુંપી' (રહેવાની - તે લેવા તેને હક છે ભંડાર તેમાં વાંધો નહિં લે. જમીનનું ભા) શઆતથી શ્રી રિષભદેવજીનાં જ છે તેથી માંહેના મંદિરમાં વારા પ્રમાણે ૧ સેવક અને પંચનો ભંડારમાં જમા કરાવવાં તેમાં તમારે વાંધો લેવાય નહિં. - ૧ એક માણસ રહે તે સિવાય બીજો કોઈ રહે નહિં, વલી, ઘોડા ઘોડી મલી નંગ ૧૦ દશ તબેલામાં આડા (હલકા) લેકની પાસેથી જે ચડાવ આવે તેમાંથી રહેશે તેમાંથી ભંડારી જવાન પાસે બે અને આદમ પાસે ૩૫ ટકાના હિસાબે ઉપર લખ્યા પ્રમાણે તમે લેશે તે કરતાં એક રહેશે આ “વલાણા” (એટલે ઘોડો કે જેનું ખોરાક વધારે આવે તે ભંડારમાં આપવા અને “સદાવ્રત ખાતામાં ખર્ચ ભેટ આપનાર આપે તે) તરીકે તેને ઘરે રહેશે ઉપયોગ કરે. અને તેને નોંધ’ ભંડારમાંથી મળશે જે સંખ્યા દશથી ‘ ત’ (દીવા) માટે ઘી આવે તે દીવામાં બાળવું વધે તો તે વેંચી નાંખવામાં આવશે અને તેની વેંચાણની કઈ તે ઘરે લઈ જાય નહિં., ઉત્પન્ન ભંડારમાં જમા કરાવવી. વધારે રાખવા નહી. રોજંદારી નોકરી હોય તે કરી કરે તો રોજ મળે નોકરી શ્રી રિષભદેવજીનાં મંદિમાં ‘પલટી' પાસે જે “ચડાવ” કર્યા વગર રોજ તેને મળે નહિ, આવે તે પંચને એક માણસ અને તમારે એક માણસ મલી - બાંધકામનું કામકાજ હોય તે સંભાળપૂર્વક ધ્યાન આપવું પલેટી' પાસેથી લાવે અને ભંડારમાં જમા કરાવે. અને જરૂર સિવાય જમા કરતાં વધારે ખર્ચ કરવું નહિ. આ બેનામા' (માણસ) શિવાય બીજો કોઈ મંદિરમાં રહે નહિં. રોકડ ભેટ આવે તેમાંથી ૩૫ ટકાના હિસાબે નીચે “ પુરી ” ડુંગરાળ પ્રદેશમાં હોવાથી બંદેબત માટે જમાદાર અને નામાં’ ત્યાં રહેશે. મુજબ તમારે લેવી, સાદી આંગી બદલ તમને રૂ. ૧ થી રૂા. ૫ સુધી છે. ર ભંડારી જવાન થે શ્રાવકની મરજી પ્રમાણે આપે તે લેશે, વધારે માટે સેવકે રૂ. ૧૦) ભંડારી આદમ ર. પુ બીજ હાજર હોય તેને. દબાણ કરવું નહિં. ચેપમાં (જનાવર) ભેટ તરીકે મળ તે સબ ઇ નાચ વળી કેઇ સરદાર, સાહેબ કે કામેથી (કલાક) અથવા એ વારાના કામેથી મુજબ કરવું.. પરીમાં આવે તે તે શાક વેચનાર બલદ સિવાય ઉંટ જે ભેટ આવે તે ભંડારીઓને અને કુંભાર પાસેથી વેઠ બેગાર લેશે નહિં. આના વિરૂધ્ધ મલે, ગાય ભેંસ આવે તે પુનરીઓને મલે. તેનું દુધ હમેશાં વર્તવું નહિ એ પરવાનો તેમને આપવામાં આવ્યો છે. જે શ્રી પરમેશ્વરની “પ્રક્ષાલ’ માં વાપરવું તમારે જનાવરની તેઓને કોઈ ચીજ વસ્તુ, મજુર કે ભેમીએ, ઘાસ કે બલતણું બરાબર સંભાળ રાખવી અને જે કાઈ ને જનાવર વેંચવાં જોઈએ તે પૈસા આપીને લે. પસાઆપ્યા વગર લેવું નહિ. આમાં હોય તો તે ઉદેપુરમાં વેચી શકાશે. 'મગરા' માં નહિં. ઉપર જણાવેલ શરત પ્રમાણે તમારે વર્તવું. જે કઈ આનો પ્રશાલ આંગી અને આરતીના નિયમ નીચે મુજબ. ભંગ કરશે તે તેને સજા થશે. સં. ૧૯૦૬ (માફ)ના પ્રથમ જે કાઈ શ્રાવક “જાવ' આંગી (ભગવાનને) ધરાવે તો ધશાક સુદ ૯ (૨૦ મી એપ્રીલ ૧૯૫૦), ભંડારમાં છે. પા સવા પાંચ જમા કરાવે અને આંગીના –મેહતા શેરસિંહ દીવાનની મહાર. Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 14, P'ydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay. Page #67 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B 1996. તારનું સરનામું :-હિસંઘ 'HINDSANGHA' નવો તિથલ | iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii તો જૈન યુગ. i The Jaina Yuga. * (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર) Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii તંત્રી:–મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ.બી. ઍડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આને તારીખ ૧ લી એપ્રિલ ૧૯૩૪. અંક ૨૦૦ - નવું ૩ જુ. | વિષય ચિ. ડ્રાફટ રેલ્યુશન કમિટી. ૧૫૫ ' સંસ્થાઓને સૂચના... છે. નું દમું અધિવેશન . તંત્રી ... , ૧૫૬ શ્રી કેશરિયાજી સંબંધી ખતપત્ર આમંત્રણ પત્રિકા .. ૧૫૭ , અવલોકન ... , ૧૬૨ ખાસ સુચનાઓ ... ૧૫૮ ચામું અધિવેશન .... ૧૬૩ પ્રતિનિષિ પત્ર ... ... ... , ૧૫૯ | સ્વાગત સમિતિની સભાએ. ... ... ૧૬૫-૧૬ ૬ • ૫. ૧૫૯ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ડ્રાફટ રેઝોલ્યુશન કમિટી. અખિલ હિંદ જૈન શ્વેતાંબર મહાસભા (પરિષદ) ખરી વ્યાખ્યા તથા તેનું સ્થાન (STATUS) ના આગામી ચાદમા અધિવેશન માટે નિમાયેલી ડ્રાફટ (૧૩) સામાજિક દ્રવ્યથી થયેલ ખાનગી થઈ પડતા પુસ્તક રેઝયુશન કમિટીની એક સભા તા. ૨૯ માર્ચ ૧૯૩૪ ભંડાર સંબંધી નિયમન (૧૪) દ્રવ્ય વ્યયન પ્રકારે ના રોજ રાતના અાં. તા. ૮-૦ વાગે કૅન્ફરન્સ ઓફિસમાં દા. ત. સાધારણ દ્રવ્યની પુષ્ટિ, સસ્તા ભાડાની ચાલી, શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટરને હોંરિપલ, આરોગ્ય ગૃહ વગેરેમાં વ્યય. (૧૫) સાધુ પ્રમુખપણા હેઠળ મલી હતી જે સમયે નીચે જણાવેલા સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકે કેટલે અને કે કાળા આપી ઠરાના મુદાઓ નકકી કરવામાં આવ્યા હતા:- શકે! (૧૬) અગાઉની કૅન્ફરન્સની બેઠકમાં થયેલ અગત્યના (૧) શ્રી કેશરી આજી તીર્થ સંબંધે પ્રસ્તાવ (૨) જન ઠરાવાનું ખાસ સમર્થન. બેંક સંબંધી યેજના વિચારણા (૩) હુન્નર ઉદ્યાગનાં આ પ્રમાણે મુદ્દાઓની યાદી સાર્વજનિક અભિપ્રાય શિક્ષણ પર વિચારણા (૪) વેપાર ધંધાનૉ કેળવણી (પ) તથા સુચનાઓ મેળવવા માટે પ્રકટ કરવામાં આવે છે તીર્થોના ઝઘડાઓની સમાધાની તથા તીર્થોનું સંરક્ષણ તે તે પર ગ્ય સુચનાઓ તેમજ અન્ય ચચવા ગ્ય (૬) કેળવણી સંસ્થાઓનું સંગન અને પરસ્પર સહકાર મુદ્દાઓ સંબંધી સુચના તા. ૧૦ મી એપ્રિલ ૧૯૩૪ (૭) બેકારીના ઉપાયો શોધવા (૮) શુદ્ધિ અને સંગઠન સુધીમાં શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ૨૦, પાયધુની (૯) ગ છે તથા સંપ્રદાયમાં ઐકયની જરૂર (૧૦) સાર્વ સાલ મુંબઈ ૩ ના ઠેકાણે લખી મેકુલવા વિનંતિ છે. ત્યારબાદ જનિક ધર્માદા ખાતાઓ માટે કાયદાની આવશ્યકતા વિષય વિચારણી સમિતિ પાસે રજુ કરવાના પ્રસ્તાવને (૧૧) દીક્ષા લેનાર માટે યોગ્ય નિયમન (૧૨) સંઘની ખરડો તૈયાર કરવામાં આવશે. લિ૦ સંધ સેવા, જૈન છે. કેન્ફરન્સ, મોહનલાલ દલીચંદ દેશાઈ, ચીનુભાઇ લાલભાઇ શેઠ, ૨૦, પાયધૂની, મુંબઈ, કરા ધડવા નિમાયેલ સમિતિના તા. ૩૧ માર્ચ ૧૯૩૪. માનદ મંત્રીએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - જૈન યુગ - . તા. ૧-૪-૩૪. જેન યુગ. હાવિર સર્વસિ૫; સમુદ્રીતરિ નાથ ! દુ: | જુનેર મુકામે તેરમું અધિવેશન ૧૯૩૦ ના, ફેબ્રુઆઅage Mosam ઉપવો , રીમાં ભરાયું તેને ચાર વર્ષ વીતી ગયાં છે. ત્યાં કરેલ બંધારણમાં એવી ખાસ કલમ મકલી હતી કે સાધારણુ અર્થ-આંગરમાં જેમ સર્વ સરિતાએ સમાય છે તેમ રીત, દરવર્ષે એક વખત તેની બેઠક ભરવી નજીએતે નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક બાબતના સ્થળની જાહેરાત અગાઉની બેંકમાં ન થઇ હાયપ્રથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પથ; તે અનુકળ તીર્થસ્થળમાં ભરવી ને તેમ ન બને તે દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. . ' : મુંબઈમાં ભરવી અને તેમ પણ સગવશાત બની નહી -શ્રી ત્રિસેન સિવાર, 'શકે તે મહામંત્રીઓ અને કાર્યવાહી સમિતિ સ્થાયી સમિતિની તથા સમાજના અન્ય સંભાવિત પ્રાંતિક આગેવાનની સભા અનુકુળ સ્થળે કામના અગત્યના પ્રશ્નોની વિચારણા માટે દરવર્ષે બોલાવશે. આવી એક સભા બોલાયે લગભગ બેવર્ષ થઈ ગયાં છતાં મુખ્ય બેઠક તા. ૧-૪-૩૪ રવિવાર. બેલાવવાના સંયોગો આપણને પ્રાપ્ત ન થયા. મુંબઈ સિવાય કોઈપણ સ્થળનું આમંત્રણ પરી જવાબદારીનું કોન્ફરન્સનું ચૌદમું અધિવેશન ધિવેશન અને માંરવને અનુકુળ નહિ આવ્યું, કેટલાક પ્રયત્ન થયા, સુરત જીલ્લામાં ને ત્યાર પછી - પાલણપુર મળવામાં એક મુંબઈમાં પ્રથમ વૈશાખ માસમાં ૫ મી થી ૭ મી મહાતક ઉભી થઈ હતી, પણ તે હાલ મોકુફ રહી. મેના દિવસોમાં આપણી બહાલી અને સમાજની કેંદ્રભૂમિ કામના અગત્યના પ્રોં નિરાકરણ માગે છે, તે પ્રશ્નોની એવી કોન્ફરન્સની ચૌદમી બેઠક ભરવાનું નકકી થયું છે. વિચાદ | વિચારણા અને મીમાંસા કર્યા વગર છૂટકે નથી. અત્યારસુધી તે માટે સ્વાગત સમિતિ નીમાઈ ગઈ છે. તેનાં જુદાં શાંતિ વિનય અને સંયમપૂર્વક કાર્ય લેવા સાથે ખર્મચામણું, જૂદાં કામકાજ માટેની પેટા સમિતિઓની નિમણુક ભય અને સુપ્તિ બહુ સેવ્યાં છે અને તેમાં એવી ગણુતરી થઈ કાર્યનું શુભ મંગલાચરણ થઈ ચૂક્યું છે. તેના રાખી હતી, કે કાલના બળે વિવાદઝરત પ્રશ્નોનો નિકાલ થઈ પ્રમુખ તરીકે યુવક ઉત્સાહથી ભરેલા દેશ અને સમાજના જશે. કાળને પિતાનું બળ છે નહિ. આત્માને પુરૂષાર્થથી ભક્ત શ્રી અને સરસ્વતિથી વિભૂષિત, અલક મગજના એક ઉપન્ન થતા બળને તથા વિવિધ સંગે કુદરત ઉત્પન્ન કરતી અમીર શ્રીમાન નિર્મલ કુમાર નવલખાની તથા સ્વાગત સમિ- 'નય છે તેના આધારે કાળનું બને ઔપચારિક રીતે કહેવાય છે. તિના અધ્યક્ષ તરીકે અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણની દિક્ષાને પ્રબે ઘેર ઘેર વિરોધ અને કલહ ઉત્પન્ન કરેલ, સાધુ. પેઢીના એક સભ્ય ઉદાર અને ઉદાત્ત વિચારવાળા, ઉડી સાધુ માં સંધાડા સંધામાં વિક્ષેપ જગાવેલ અને કોર્ટ દરબારમાં ધગશવાળા અને જમાનાના વેગને પરખનારા સત્યભાષી તેના મામલા પહોંચેલ, વડેદરા સરકારે તે તેના નિયમનને શિક અમૃતલાલ કાળીદાસની 5 વરણી થઈ ચૂકી છે ને કાયદે પશું કરી દીધે. આવા કુદરતી સંગે ઉપન્ન થયા કૅન્ફરન્સના મુખ્ય મંત્રી તરીકે ચાલુ મંત્રીએ એટલે પછી ધણુ કાળે મુનિશ્રીઓની નજર ખુલી કે આ બધું શું હામ દામને કામ એ ત્રણથી સંપન્ન કાર્યદક્ષ અને થઇ રહ્યું છે ? અનિરછનીય વાતાવરણ થયું છે. હવે જે ભેગા ઉત્સાહી શેઠ રણછોડભાઈ રાયચંદ, વિદ્વાન અને નીતિજ્ઞ મળી ભવિના કાર્યક્રમની રૂ૫ ખા નિર્દિ નહિ થાય તે સોલિસિંટર ર. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ઉપરાંત મામલો ભયંકર છે, એટલે અમદાવાદમાં મુનિસંમેલન સમાજ સેવામાં ચિરકાલ નિરત જાણીતા સેલિસિટર થયું છે અને તેમાં વિચારણીય પ્રશ્નો માંડમાંડ નકકી કરી તે મિતીચંદ ગિરધરલાલ કાપડીઆ અને મુંબઈ મ્યુનિસિ પર ચર્ચામાં દિવસના દિવસે ચાલ્યા ગયા છે. છવીસ દિવસે પાલિટીની સેવાથી પ્રસિધ્ધ ડાકટર પુનશી હીરજી મેશરીને થઇ ગયા છતાં તે ચર્ચાને અંત આવ્યો નથી. ભલે હજુ પણ એમ ચારને ચુંટવામાં આવ્યા છે એટલે કૅન્ફરન્સનું વધુ દિવસો વીતે પણ તેનું સમાધાનકારક પરિણામ આવે, કાર્ય નિપુણ સુકાનીઓના હાથમાં મુકાયું છે.) લીધેલા પ્રશ્નોનું એવી રીતે નિરાકરણ થાય કે જેથી સમાજમાં સ્વત: સિદધ છે. પથરાયેલી અશાંતિ અને કલેશવૃત્તિ વિરામ પામે એ સિ કઈ ઇચ્છી રહ્યું છે. મુનિમહારાજાઓ ! આપના પર આખી સમાજ જગત વધતું જાય છે તેમાં જૈન જગત પાછળ મીટ માંડી ચાનાકની પછે રાહ જોઈ રહી છે કે કયારે રહેવું ન જોઈએ. ધાર્મિક સમાજ તરીકે જેન સંધમાં શાંતિની વર્ષા આવે. આશા છે કે આપના નિર્ણયો શાંતિપ્રદ અનેક વિકૃતિઓ પેસી ગઇ છે, હાનિકારક પ્રથાઓ ઘુસી અને સમયધર્મને સાનુકૂળ થશે અને તેમ હોય તો તેને વધાવી ગઈ છે, વિરોધ નાની નાની શુક્લક વાતોમાં વધી લેવા અને તેને પૂરો કે આપવા કોન્ફરન્સની મહા સભા કે પડ્યા છે અને તે બધાને અણછાજનું મહત્ત્વ અપાય તે જે અખિલ ભારતના શ્રાવનું બંધારણપુર્વક રચાયેલું સંમેલન તે સંધ છિન્નભિન્ન થતા થતે દાણાદાણ થઈ જવાની છે તે તૈયાર રહેશે, અને તેમ કરવામાં નિર્ભકતા રાખીને સ્થિતિ પર આવે. આવી સ્થિતિ ન આવે તે માટે આપણે શાંતિ, વિનય અને સંયમ કદિ નહી છે; ભેગા મળી તેના ઉપાયે શેથી તેને કામે લગાડવા જોઈએ. (અનુસંધાન પૃષ્ઠ ૧૬૨. પર) Page #69 -------------------------------------------------------------------------- ________________ ता.१-४-३४ -रेन युग: ૧૫૭ .॥ॐ नमः सिद्धम्यः ।। ॐ श्री जैन श्वेतांबर कॉन्फरन्स. + पत्रिका. १९९० ना प्रथम वैशाख बदि ना. ५-६.७ मे १९३४. - ७-८-९, शनि, रवि, अने सोमवार. आमंत्रण प्रमुख-श्रीमान् बाबु साहेब निर्मलकुमारसिंह नवलखा. (अजामगंज.) यो वन्दितः सर्वजिनै सुभक्त्या, योऽभ्यर्चितः साधुजनैः समस्तैः। योऽभूत्खनि स्तीर्थपते जनानां, संघ: स भूत्यै भवतु प्रभाते ॥१॥ श्राद्धगुणरत्नसमुच्चय अनेक गुणोपेत श्री आईतधर्माराधक शासनपदीपक शेठजीसाहेब शेठ तथाशी --अहेरना सकळ जैन संघ समस्त योग्य. मंबई बंदरथी लि. श्री जैन श्वेतांबर कॉन्फरन्सना बहुमानपूर्वक सभा, मंडळ, सस्था, जयजिनेंद्र बांचा. वि. विज्ञप्ति के आपणी श्रीमती कॉन्फरन्स-परिषद् महादेवीए अत्यार अगाउ समाज धर्म तथा व्यवहारमा अनेक प्रकारे जागृतिनां पूर आणी कोमनी अनेक विध बहुमूल्य सेवा बभावी छे, ए बिना, सुप्रसिद्ध छे. ए समूहवळस्वरूपिणी महासंस्था र शुभाशयभित भविष्यनी अनेरी आशाओ प्रेरित उन्नतिनां उत्कृष्ट ध्येयने लक्षमा राखा समाज हितनां अनेक कार्यो कर्या छे, एवी आपणी महासभाने विशेष सुदृढ करवा, विशिष्टतया नवपल्लवित करवा, श्री केशरीयाजी आदि तीर्थना, समाज तथा केळवणीना अगत्यना आधुनिक प्रश्नो पर खास लक्ष खंचवा अने घटता ठरावो करी तेनो अमल करवा माटे, जुन्नर मुकामे मळेलां छेल्ला अधिवेशनमा सुधारवामां आवेल बंधारण अन्वये आ महासंस्थान "चौदमुं अधिवेशन" मेळववा कॉन्फरन्सनी कार्यवाही कमिटिए ता. ६ मार्च १९३४ ने दिने मळेली सभामा निर्णय को छे, तदनुसार आ अधिवेशन मुंबइ मुकामे संवत् १९९० ना प्रथम वैशाख वद ७, ८, ९, ता. ५-६-७ मे १९३४ शनी, रवि तथा सोमवारना दिवसोए मळशे. ए प्रसंगे प्रमुख तरीके अजीमगंज निवासी मुप्रसिद्ध श्रीमान् । बाबूसाहेब श्री निर्मलकुमारसिंह नवळखाने चुंटवामां आव्या छे, अने ए पद विभूषित करवा माटे ए प्रगतिप्रिय धर्मानुरागो अने उत्साही बन्धुए अत्यंत खुशी साये स्वीकार्य छे. आरा महत्त्वपूर्ण प्रसंगे हाजरी आपवा आपने आमंत्रण आपतां अमने हर्ष थाय छे. आमंत्रण पत्रिका प्राप्त थयेथी आपनी स्थानिक संघ अथवा सभा, मंडळ के संस्थानी सभा बोलावी आपनी तरफना • प्रतिनिधिओ तुरतज चुंटी मोकलवा कृपा करशो. वखत घणो योडो छे, छतां समाजना अगत्यना प्रश्नोना उकेलनी जरुरीआत ध्यानमा राखी प्रतिनिधिओनी पसंदगी करी तेओनां नामो आ साथेनां फॉर्ममां भरी मोकलवा प्रबंध करशो. आपना तरफना प्रतिनिधिोनुं योग्य आदर-आतिथ्य करवा अत्रेनी स्वागत ! समिति बहु उत्साह धरावे छे. आपना पधारवाथी अत्रे घणो आनंद थशे अने समाज हितनां कार्योमां घणो लाभ तथा प्रगति थशे. नोट:-प्रतिनिधिओनी चुंटणी अंगेनी सूचनाओ अने नियमोनी नकल आ साथे मोकलीए डीए ते लक्षमा राखवा विज्ञमि छे. प्रत्युत्तर तुरत पाठवशोजी. ली. श्री संघ सेवको, रणछोडभाइ रायचंद झवेरी.. अमृतलाल कालीदास. मोहनलाल भगवानदास झवेरी (सोलिसिटर.) मोतीचंद गिरधरलाल कापडीआ (सोलिसिटर.) अध्यक्ष, स्वागत समिति. श्री जैन श्वेतांबर कॉन्करन्स १४ मुं अधिवेशन. डॉ. पुनशी हीरजी मैशेरी जे. पी. मुख्य मंत्रीओ: २०, पायधुनी, मुंबई नं. ३. स्वागत समिति जैन श्वे. कॉन्फरन्स १४ मुं अधिवेशन. ARC ET TOT:-'HINDSANGHA.' ++ + + ... +++ + 4 ... . ... .. .. .. + + + + ++ .. ... ... .. Page #70 -------------------------------------------------------------------------- ________________ - १५८ - युग: ता.१-४-3४ चौदमुं अधिवेशन. श्री जैन श्वेतांबर कॉन्फरन्स. . खास सूचना. श्री श्वेतांबर जैन सकल संघना अग्रगण्य सद्गृहस्थो सभा या मंडळ या संस्थाना सेक्रेटरीओ (मंत्रीओ) तेमज सुप्रसिद्ध महाशयो अने बंधुओने विनंति करवामां आवे छे के आपना तरफथी योग्य प्रतिनिधि (डेलीगेट) नियत कर्ग तेओनां मुबारक नाम ठेकाणां सहित (पूरां ठेकाणां तथा नाम आपवां) ता. २७ मी एप्रिल १९३४ संवत १९९० ना मिति प्रथम वैशाख शुदि १३ शुक्रवार सुधीमां नीचे जणाववामां आवेल ठेकाणे मोकली आपशोजा. प्रतिनिधि (डेलीगेट) चुंटती वखते कॉन्फरन्सनां बंधारणना नियमो पैकी चाथा-पांचमा-छटा नियम तय आपे जरुर लक्ष्य आपq घटे छे: नियम चोयोः-प्रतिनिधि--आ कॉन्फरन्स प्रतिनिधिओथी बनशे. जेओ श्वेतांबर मूर्तिपूजक जैनो हशं अने जेभोप मुकृत भंडार फंडमां पोतानी फाळो दर वर्षे आप्यो हशे तेओज नीचेना नियमोने अनुसरी प्रतिनिधि थई शकशे. (१) कोई पण शहेर के गामनी संघ या सभा के मंडळ या संस्था जे योग्य गृहस्थने के सन्नारीमे प्रतिनिधि तरीक नीमी मोकले ते. (२) ग्रेज्युएटो जेनी अंदर कोईपण युनिवर्सिटी तेमज विद्यापीठना प्रेज्युएटी तेमज बेरीस्टर हाईकोर्टप्लीडर, __एन्जीनीयर अने सब-एसीस्टन्ट सर्जननो समावेश थाय छे, जेमनो नांध ( रजीस्टर ) कान्फरन्स कार्यालयमा (ऑफीस) राखवामां आवशे तेमां जे नामो नांधाव्या (रजीस्टर कराव्यां) हशे तेओ, (३) जैन वर्तमानपत्रो अने मासिकोना अधिपतिओ. (४) स्वागत समितिना (रीसेप्शन कमिटी) सभ्यो ( मेम्बरो).. नांध-(नोट):-प्रतिनिधिनी उम्मर १८ वर्षथी ओछी होवी न जोईए तथा सभा मंडळ के संस्था आछामा ओळू एक वर्ष जुनु हो, जोईए भने ते स्थायी समितिए. (स्टेन्डींग कमीटी) स्वीकारेनु होवू जोईए, तेमज तेवां सभा मंडळ या संस्थाओए पोतामां नाम कॉन्फरन्स कार्यालयमा (ओफीसमां ) रुपीओ एक वार्षिक लवाजम आपी नांध (रजीस्टर ) करावेल होवो जोईए. ५. प्रतिनिधि प्रमाणः-दरेक शहर के गामना संघे या सभा के मंडळे प्रतिनिधिओनी नीमणुक करती वखते नीचर्नु - प्रमाण ध्यानमा राखq. . . (१) जे शहेर के गामनी अंदर जैन घरनी संख्या सोथी वधारे न होय त्यांना संघे पांच प्रतिनिधिथी वधारे न चुंटवा. (२) जे शहेर के गामनी अंदर जैनोना सोथी बार घर होय त्यांनो संघ दर सो घरदीठ पांचना प्रमाणमां प्रतिनिधि चुटी शकशे... (३) दरेक स्थळनी सभा के मंडळ वधारमा वार पांच प्रतिनिधिओ चुंटी शकशे. ६. प्रतिनिधि लवाजम फी):-प्रतिनिधिनी लवाजम (फी) रु. ३) बंधारण अनुसार राखबामां आवी छे. (१) डेलीगेट (प्रतिनिधि) जे ट्रेनमा रवाना धाय तेनी खबर तार द्वारा (तारनु सरनाम " HINDSANGHA'' ___Bombay ) या पत्र द्वारा कॉन्फरन्स ऑफीस २० पायधुनी मुंबईना ठकाणे आगळथी आपवी. (२) डेलीगेट-प्रतिनिधिए पोतानो बीम्तर (बंडांग) सार्थ लाववा महेरबानी करवी. (३) टीकीटो. विगेर अत्रे आवेथी मळी शकश. ता. ३०-३-३४ ली० सेवको. रणछोडभाई रायचंद अयरी. श्री गोदीजीनी चाली, मोहनलाल भगवानदास झवेरी. २० पायधुनी, मुंबई नं. ३. मोतीचंद गिरधरलाल कापडीआ. तारनु शिरनामुंः पूनशी हीरजी मैशेरी. , चीफ सेक्रेटरीओ, .. HINDSANGHA.' स्वागत समिति. श्री जैन श्वेतांबर कॉन्फरन्स १४ मुं अधिवेशन, Page #71 -------------------------------------------------------------------------- ________________ %3 ता०१-४-३४ -रेन युगः ૧૫૯ श्री जैन श्वेतांबर कॉन्फरन्स. ___१४ मुं अधिवेशन, मुंबई. जैन संस्था, सभा, या मंडळ विगेरेना मानद मंत्री योग्य, मुन्न बंधु, विज्ञमि के आपणी कॉन्फरन्मनु आवतुं चौदसुं अधिवेशन मुंबइ मुकामे ता. ५-६-७ मे १९३४ शनि, रवि, मोमवारना दिवसोए श्रीमान् बाबू साहेब निर्मलकुमारसिंह नवलखा अजोमगंजबाळाना प्रमुखपदे मळनार छे; मजकुर अधिवेशनमा प्रतिनिधिभो मोकलवा संबंधे जुन्नर अधिवेशनमा सुधारी मंजुर करवामां आवेल बंधारणनी नीचेनी कलम पर आफ्नु ध्यान खेचीए छीए. बंधारण कलम ४ नी नांधः 'सभा मंडळ के संस्था ओछामां ओछ एक वर्ष जुनु होवू जोइए, अने ते स्थायी समितिए ( स्टेन्हींग कमिटि) स्वीकारेलु होवू जोइए, तेमज तेवां सभा, मंडळ या मंस्थाओए पोतानां नाम कॉन्फरन्स कार्यालयमां (ऑफिसमां ) रुपीयो एक वार्षिक लवाजम आपी नोंध ( रजीस्टर ) करावेल होवो जोइए." ___आ मांध पर आपर्नु ध्यान खेचतां विज्ञप्ति के आपना प्रतिनिधिओनां नाम आपना तरफथी मोकली आपवामां आवे ने पहेला उपरनी नांधनो अमल थवो जरुरी छे, एटले के आपर्नु मंडळ, संस्था या सभा जरुरी लवाजम मोकली रजीस्टर थवा माटे अने कॉन्फरन्सनी समितिनी स्वीकृति माटे पोतानो छेल्लो रिपोर्ट मोकले अने एक वर्ष जूनुं होवानी खात्री संबंधे अमने बिना विलंबे लखी जणावे, ए जरुरतुं मानीए छीए एटले आ बाबतमां तुरत घटतुं करवा चुकशो नहि. लि. श्रीसंघसेवको, रणछोडभाई रायचंद जवेरी, मोहनलाल बी. झवेरी. रसीडेन्ट जनरल सेक्रेटरोओ. -- - - - ---.. . -.e e .. . ++ + + + + + + + + ++ ++ ++ जिल्लो तारीख गाम श्रीयुत रणछोडभाइ रायचंद झवेरी, मोहनलाल भगवानदास झवेरी, सोलिसिटर. मोतीचंद गिरधरलाल कापडीआ, सोलिसिटर. डॉ. पूनशी हीरजी मैशेरी, जे. पी.. चीफ सेक्रेटरीओ, स्वागत समिति-१४ में अधिवेशन जैन श्वेतांबर कॉन्फरन्स-मुंबद. जयजिनेंद्र साथ जणाववान के आपनी तारीखनी आमंत्रण पत्रिका मुंबईमा ता. ५-६-७ मे सने १९३१ प्रथम बैशाख वदि ७-८-९ शनि, रवि, सोमवारे श्री जैन श्वेतांबर कॉन्फरन्स-महासभानां . . सकळ जैन संघमा चौदमा अधिवेशन संबंधी मळी, बांची आनंद थयो. उक्त आमंत्रण पत्रिका अत्रेना. "अमारी संस्था सभा, मंडळमां संघ -तरफथी नीचे मुजब डेलिगेटो-प्रतिनिधिओ मोकलवानो ठराव सर्वानुमते कों छ, सेनी नांध लशोजी. सदरहु डेलिगेटो अत्रे थी रवाना थशे एटले आपने तारथी खबर आपवामां आवशे ते जाणशोजी. + जनवतान पंचाबबामां आवी अन संस्था सभा, मंडळ नंबर, डंलीगेडा-प्रतिनिधिओनी नामो. सामगी उतारे के कॉन्फरम्से गोठवेल उतारे. - - Page #72 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ: – તા. ૧-૪-૩૪ -- - - - ------ ઉદેપુરના ના. મહારાણુને મોલાયેલ મેમોરિયલ સાથેનાં– ખતપત્રો. આંક “D" - ૨ કઈ જમીન, ગામ કે ઘર ભેટ આપે તો તે ભંડારમાં જમે કરાવવાં. કોઈ માણસને આપે છે તે ભગવે તેની છુટ છે. ઉદેપુર(મેવાડ) રાજ્યને પરવાને ૩ ધુલેવમાં જે જમીન છે તેની આવકમાંથી) ભાગ ભંડારમાં જમે કરાવે બધી જમીનની ચકબંદી' કરાવવી સં. ૧૯૨૬ ના કારતક વદ ૧૦ રવિવાર અને બધે હિસાબ ભંડારમાં લખાવે. (૨૧ મી ઓકટોબર ૧૮૫૯) ૪ “ખાલસા' ધર અને દુકાને વગેરેની આવક ભાડું ભંડારમાં શ્રી ગણેશ, શ્રી રામ. એકલિંગજી જમે કરાવવું તમારા પિતાનાં (ધર) હોય અને જેની રાજ્યની મહાર, સનદે તમારે પાસે હોય તે તમારાં રહેશે. ૫ શ્રી ઋષભદેવજીનાં ધરેણાં, રોકડ ચીજ વસ્તુ વગેરે જે સ્વસ્તિકી ઉદયપુર શુભસ્થાને મહારાજાધિરાજ મહારાણજી ભંડારી, પુજારી કે આના અગાઉ બીજા પાસે હોય તે શ્રી સરૂપસિંહજી તરફથી શ્રી કષભદેવજીના ભંડારી જવાન ભડારમાં જમે કરાવવા. આદમ તથા સમસ્ત ભંડારીને આપવામાં આવેલા હુકમ. - હવે પછી ભંડારનું નામું જમા ખચ નાંખતી વખતે ભંડારી દલીચંદ ગુજરી ગયેલ અને જવાનને તેને એળે નગર શેઠ પ્રેમચંદજી અને શેઠ ચનનમલને માણસ અને લેવામાં આવ્યું પણ તે સગીર હોવાથી ચગ્ય વ્યવસ્થા નહોતી. પંચે અને ભંડારીને માણસ હાજર રાખી માંડવું અને તેથી તમારી સર્વની અરજપરથી અગાઉના રિવાજ ધ્યાનમાં તેના દરેકના માણસ વિના તમારી મરજીથી કાંઈ કરવું નહિં. લીધા પછી અને ધારાધોરણ બાંધ્યા પછી સં. ૧૯૦૬ ના વૈશાક ૭ “મા” (કસ્ટમ ટેકસ) અને “ધર નું પી' (૨હેવાની શુદ ૯ શનિવારને જ કેમ મુજબ એક પરવાને કાઢવામાં જમીનનું ભાડું) પહેલેથીજ શ્રી ઋષભદેવજીની માલકીનાં આવ્યો ત્યારપછી લેભને લઈને ભંડારી આદમે સવાઇસિંહ છે અને તેથી ભડારમાં જમે કરાવવા. સંવત ૧૯૧૧ ના મેહતાને રૂા. ૫ આપીને સં, ૧૯૧૧ ના ફાગણ વદ ૧૧ ની કાગણ વદ ૧૧ ને પરવાને તમે ચાલુ કરાવ્યા છે તે મિતિને એક પરવાનો મેળવ્યું પણ તે વખતે અહિંથી કઈ પ્રમાણે તમને મળશે પણ “નઝરાણા' તરીકે દર વર્ષે હુકમ કાઢવામાં આવ્યું નહોતું. જે તેણે માગણી કરી હતી રૂા. ૬૫ તમારે આપવા તમે ભંડારીઓએ તે સંબંધે તે તેને ઠીક લાગે તેવી શરતેવાળે પરવાને ન આપતાં હુકમ અરજ કરી કે ન કર તમને મળે છે તેથી તમારી કાઢ હોત. ઉપર જણાવ્યા મુજબને પરવાને જે તેણે મેળવ્યા અરજ પ્રમાણે તે તમને મળશે. હતા તેમાં ભંડારીઓને કાયદાકારક શરતે મેળવી છે જ્યારે તે ઘોડા, ઘોડી દશ તબેલામાં રહેશે તેમાંથી ધાડ. ૨ અને પુજારીઓએ મને અરજ કરી કે ભંડારી આદમે સવાઇસિંહ ૧ ભંડારી જવાન અને આદમ પાસે અનુક્રમે રહેશે અને મારફતે મને અરજ કરીને પિતાને કાયદાકારક શરતે કરાવી તેને ઘેર “વલાણા” તરીકે રહેશે અને તેને ‘નોંધ’ છે અને તેઓને માટે કાંઈ કરવામાં આવ્યું નથી, ત્યારે મેં (ખેરાકી વગેરે) ભંડારમાંથી મળશે. જે સંખ્યા (ઘોડાની) ન્યાય આપે. ભંડારીઓને લગતી શરત પુજારીઓના કહેવા દશથી વધારે થાય છે તે વેચવા અને આવક ભંડારમાં પ્રમાણે છે અને પુજારાઓ માટે કાંઈ કરવામાં આવ્યું નથી જમા કરાવવી. વધારે રાખવા નહિં. તેથી હું તમારી (પુજારીઓની) માગણીથી હું નિર્ણય કરે ૯ શ્રી કષભદેવજીનાં મંદિમાં “પાટી” પાસેથી જે “ચડાવા” છું અને (નીચે પ્રમાણે) પરવાને અને હુકમ બહાર પાડું છું મળે તે પંચને એક માણસ અને તમારામાંથી એક અને તમારે તે પરવાના પ્રમાણે વર્તવું. જે તેને ભંગ થશે ભરોસાપાત્ર માણસે મલીને ભંડારમાં જમા કરાવવા. તે ગુન્હેગાર થશે. આ ૨ “નામા' (માણસ) અને પુજારી સિવાય બીજા ૧ જડાઉ અને બીજાં ઘરેણાં, હાથી અને ઘેડા તથા કપડાં કેઈએ (મંદીરમાં) રહેવું નહિ. જે ભેટ તરીકે અને તે ભંડારમાં જમા કરાવવાં. ધરેણુને ૧૦ રોકડ મળે તેમાંથી નીચે પ્રમાણે ૩૫ ટકા પ્રમાણે તમારે લેવું. બદલે જે રેકડ આવતી તેમાં ભંડારીએને ભાગ મળને રૂા. ૨ ભંડારી જવાન લેશે નહોતો તેથી સં. ૧૯૧૧ ના ફાગણ વદ ૧૧ ના રૂા. ૧૧ ભંડારી આદમ લેશે પરવાનામાં તેઓએ તે દાખલ કરાવ્યું કે ઘરેણાં ભંડારમાંથી રૂા. ૫. બીજા હાજર હોય તેને આપવા. અથવા ધુલેવપુરીમાંથી રોકડ ખરીદવા અને ભગવાનને ૧૧ ભેટ તરીકે ચેપમાં જનાવરે મળે તે માટે નીચે પ્રમાણે નિયમ ચડાવવાં. આમાંથી તમારા ભાગ પ્રમાણમાં તમને ભાગ મળશે. રહેશે. ઉંટ ‘બેટ' આવે તે ભંડારીને મળે અને તેણે તે કઇ યાત્રાળુ બહારથી ધરેણાં લાવે અને ભેટ તરીકે આપે વેંચવા નહિં, ગાય બળદ અને ભેંસ પુજારીઓને મળશે, ગાય તેમાં તમારે હક નથી. ભેંસનું દુધ હમેશાં શ્રી પરમેશ્વરની પ્રક્ષાલ માટે વાપરવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૩૪. -જૈન યુગ– ૧૬૧ તમારે જનાવરની સંભાળ બરાબર રાખવી અને કોઈને ૧૭ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલું હોઈને એક જમાદાર અને વેંચવું. હેય તે તે ઉદેપુરમાં વેચે પણ “મગરા' માં નહિં. નામા (માણસો) ત્યાં આગળ “બસ્તને માટે રહેશે. ૧૨ પ્રક્ષાલ, આંગી અને આરતીના નિયમો નીચે પ્રમાણ. તેમની નીમણુક અને બરતરફી અત્રેથી કરવામાં આવશે. તમે તમારી ઇચ્છા મુજબ કાંઈ કરી શકશે નહિ. ૧ પાછળથી તૈયાર કરવામાં આવેલી જડાઉ આંગી શ્રાવક - ૧૮ વધારામાં, જો ત્યાં શહેરમાં કોઈ સરદાર અથવા સાહેબ ધરાવે તે રૂા. ૫ ભંડારમાં અને રૂા. ૨ા સેવકને મલી અથવા શિરસ્તેદાર આવે અથવા તે ખેરવાડામાંથી કઈ રૂા. છ આપવા તેમાંથી હવે. રૂ. ૩ા ત્રણ રૂપીઆ દરા કારકુનો આવે તે તેઓ શાક પાન વેચનાર તથા કુંભાર આના ભંડારમાં જમા કરાવવા અને બાકીના રૂ. વાદ લેકે પાસે વેઠ કરાવી શકશે નહિ. તેને માટે એક પરવાને ત્રણ દશ આના ધરેણાંની આંગીની રીતે પુનરી લેશે. કાઢવામાં આવેલ છે કે જેથી તેઓ તેની વિરૂદ્ધ કાંઈ કરે ૨ પહેલાં પ્રતિમાજીને સાદી ઘરેણાંની આંગી ચડાવવામાં નહિ, જો તેઓને કઈ વસ્તુ, મજુર અથવા બામી, આવતી. તેના માટે રૂ. ૧ ભંડારમાં અપાત અને ધાસ અથવા લાકડાં કાંઈ પણ જોઈએ તે તેઓ પૈસા બાકીનું પુજારીને મળતું. હવે પહેલાને રિવાજ સુધાર- આપી લઈ શકશે. તેઓ પૈસા આપ્યા સિવાય કોઇ પણ વામાં આવ્યો છે અને તેથી રૂ. સવા ભંડારમાં લઈ શકશે નહિ. તમારે તે જગ્યાના મહતમીમ (મેનેજર) જમા કરાવે અને બાકીનું તમારે લેવું. કે જે ખેરવાડાના હાકેમ છે, તેની જરૂરીયાત ઉપર ધ્યાન આપવા ચુકવું નહિ. ૩ “પ્રક્ષાલ' કરાવે કેસર ચડાવે અને આખડી છોડાવે તે બદલે પુજારીઓને પહેલાં મળતું તેમ તમારે લેવું અને (વધારે માટે) દબાણ કરવું નહિં. આંક “E” ૪ બીજી “ આરતી' સબંધે પુજારીએ રૂા. ૧થી 9 સુધી લે '' 0 2 (સંવત ૧૯૭૪ ના કારતક વદ ૬ ના મહારાજ કુમારના અને વધારે માટે ઝીકર કરવી નહિ. નાળીયેર રિવાજ હુકમની નકલ.) મુજબ લેવાં. કમિટીને ચુકાદો એટલા સુધારા સાથે મંજૂર કરવામાં આવે છે કે સંવત ૧૯૦૬ અને ૧૯૧૬ ના પરવાના મુજબ ૫ શ્રી ઋષભદેજીની પુન તમારે નાહી શુદ્ધ થઈને કરવી. • બધી આવક જમાં કરાવવી જોઈએ અને સેવકોને રોજને પ્રક્ષાલ” નાં પાણીને ઘડે તમારે જાતે લાવ. ગુમાસ્તા એક રૂપિયો આપવો અને જે તેઓને આમાં કાંઈ વાંધા પાસે પુજા કરાવવી નહિં “સુતક’ હોય ત્યારે મંદિરમાં હોય અને તેઓ પિતાને બધી આવક મેળવવા હકદાર છે તમારે જવું નહિ. (ત્યારે) ગુમાસ્તા પાસે પુજા કરાવવી તેમ માનતા હોય તો તેઓએ કાયદાની કેર્ટમાં દીવાની ૬ યાત્રાળુ મરજી પ્રમાણે ભેટ ચડાવે, તમારે વધારે માટે દાવો લાવીને તેમને હક પુરવાર કરવો જોઈએ; અને તેને દબાણ કરવું નહિં આરતી અને આંગીની બેટને આવા હકને કાર્ટ જ્યાં સુધી ચુકાદો ન આપે ત્યાં સુધી શિરસ્તે ઉપર જણાવવામાં આવ્યું છે તે કરતાં શ્રાવક આ હુકમને અમલ કરો. આ હુકમને અમલ હમેશનાં વિદાય થતી વખત સેવં કે ભંડારીને પિતાની મરજીથી ધોરણ મુજબ કરો. સં. ૧૯૭૯ ના કારતક વદ . વધારે આપે તે તે લેવું, તેમાં ભંડારને વાંધે નહિં. મંદિરના અંદરના ભાગમાં વારા પ્રમાણે ૧ સેવક અને પંચને ૧ માણસ રહેશે. આ ઉપરાંત બીજે કઈ (સંવત ૧૯૮૭ ના ભાદ્રપદ વદ ૯ ના મંદિરના અંદરના ભાગમાં રહે નહિ, ના. મહારાણાના હુકમની નકલ) ૧૩ જે ચડાવ નીચલી વર્ણના માણસો પાસેથી મળે તેમાંથી (૧૮ મી ઓગસ્ટ સને ૧૯૩૦) ઉપર જણુવ્યા મુજબ, ૩૫ ટકા પ્રમાણે તમે લઈ શકશે. તેના કરતાં જેટલી રકમ વધારે મળેલ હશે તે બધી ધુલેવમાં રહેતા અને સરા જાતના સેવકો દુધ અને ભંડારમાં જમા કરાવવામાં આવશે અને તેનો સદાવ્રત પાણીની પખાલની બોલીની બધી આવક લે છે તે બાબતના ખાતામાં ઉપયોગ કરવામાં આવશે. કાગળ રજુ થતાં હુકમ કરવામાં આવે છે કે સંવત ૧૯૭૯ ના કારતક વદ ૬ ના હુકમને અમલ કરો. બધી ૧૪ જ્યોત (દવા)ને માટે જે “ઘી' મળે તે સર્વ તેજ . • આવક સંવત ૧૯૦૬ ના અને ૧૯૧૬ ના પરવાના મુજબ જમા ઉપયોગ અર્થે (જ્યોત અર્થે) વાપરવામાં આવશે. કાદ તે " કરાવવી સેવકોને દરરોજ એક રૂપી આપો અને તેઓને ઘેર લઈ નહિ જઈ શકશે. (સેવકાને) આ બાબતમાં કાંઈ હરકત હોય અથવા તેઓને ૧૫ જિંદારીના નેકરીતે જે કામ કરશે તે તેમને પગાર બધી આવક મળવી જોઈએ તેમ માનતા હોય તે તેઓએ તેમને મળશે. કામ કર્યા વગર તેઓને પગાર મળશે નહિ. કાયદાની કોર્ટમાં દીવાની દાવો લાવીને તેમને હક પુરવાર ૧૬ મકાનને લગતું જે કંઈ કામ હોય તે તમારે તેની ઉપર કરી આપ, અને કાર્ટના ચુકાદ ન આવે ત્યાં સુધી આ ધ્યાન આપવું છે અને જરૂરીઆત સિવાય શિલક કરતાં હુકમનો અમલ કરવો. વધારે ખર્ચી શકશે નહિ. Page #74 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૬૨ –જેન યુગ– તા. ૧-૪-૩૪. - - - સમાજના બળતા પ્રશ્નો, માત્ર સમાજહિત દૃષ્ટિ અવલોકન. રાખી તંત્રીશ્રી ચર્ચવા માગે છે અને દરેક પક્ષના મંતવ્યને જન જાતિ-આ પત્ર મૂળ માસિક તરીકે રા. ધીરજલાલ સ્થાન આપવા ઉપરાંત પોતાનું નિર્ભીક ન્યાયદષ્ટિએ વિચારેલું ટોકરશી શાહ સચિત્ર કાઢયા પછી લગભગ બે વર્ષને અંતરે મંતવ્ય કોઈની રખાવટ રાખ્યા વગર પ્રકટ કરવાની ભાવના તેમણે સાપ્તાહિક તરીકે આમદાવાદમાં શરૂ કર્યું છે. વેતા રાખે છે એ જાણી અમને આનંદ થાય છે. તે દૃષ્ટિ અને ભાવના મ્બર મૂ, જૈન સમાજમાં 'જેન' નામનું ૩૨ વર્ષથી સાપ્તાહિક રાખી તંત્રીશ્રી આ સાપ્તાહિકને દીર્ધાયુષી, વિજયવંતુ અને પત્ર જૂનામાં જૂનું વિદ્યમાન છે. જૈન એડવોકેટ' નામનું સમાજને પ્રગતિકારક બનાવે એમ હૃદયપૂર્વક ઈચ્છીએ છીએ. સાપ્તાહિક થોડા વર્ષ નીકળી આથમી ગયું. પછી વીરશાસન' કોઈપણ વાડા સંધાડા છ સંપ્રદાયના મિલમાં રહ્યા વગર, નામનું સાપ્તાહિક છેટલાં ૧૨ વર્ષથી ચાલુ છે. ત્યારે ત્રીજી પિતાની પોલિસી નિર્દિષ્ટ કરી સ્વતંત્ર વિચારે સામ્યઆ પત્ર સાપ્તાહિક તરીકે શરૂ થાય છે. સમાજમાં આમ ભાષામાં આ પત્ર આપ્યા કરે અને તેથી સમાજ અને ત્રણ સાપ્તાહિકની જરૂર છે કે નહિ તે એક સવાલ છે. ધર્મ માં રહેલા સગાઓને દૂર કરાવી તેનું એકત્રિત સંગઠન અને તેથી રા. ધીરજલાલભાઈનું આ સાહસ છે એમ કોઈ ' કરે એ અમે ઈચ્છીશું. કહેશે. તે સાહસું હોય તો પણ સારી દિશામાં છે અને નવીન રિદિક્ષા-વિજ્ઞાન-લેખક લુઈ ને અનુ. સ્વ. સાફ તેમાં વિજય મળે એમ ઇરછીએ છીએ. રામકુમારજી રઈસ પ્ર. હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, (અનુસંધાન પૃષ્ટ ૧૫૬ ) હિરાબાગ કાંદાવાડી મુબઈપૃ. ૪૭૬ કિં. ૩ ત્રણે. આ ગ્રંથમાં એસડ કે ઓપરેશન વગર માત્ર પ્રક્રિયાથી રોગ દૂર કરવાની શ્રી કેશરીયાજી તીર્થને પ્રશ્ન શ્રી શાંતિવિજય મહારાજના વિદ્યા છે, તેના પ્રવર્તક લુઈ કનેએ જમનમાં સન ૧૮૮૩ માં ઉપવાસનું તરવે તેમાં મળવાથી આખી સમાજને ગંભીર પિતાનું મસ્તક પ્રકટ કર્યું ને સોળ વર્ષમાં તેની પચાસ. વિષય થયો છે. તેનું સમાધાન ન થાય તે તે મુનિશ્રીનું ન આવૃત્તિ થઈ ગઈ. અંગ્રેજી ભાષાંતર ૧૯૦૪ માં છપાયું ને અનશન તેમની બોટમાં પરિણમે એ અસહ્ય છે. આ તીર્થના તેપરથી આ હિંદીમાં અનુવાદ છે. તેને સિદ્ધાંત રોગોમાં માટે એક નિવેઃન (મેમોરિયલ) ઉદયપુરના મહારાણાશ્રીને રહેલી એકતા છે. પાચન શક્તિના બગાડથી-મંદાગ્નિને લીધે સવિનય કરવામાં આવ્યું છે, અને કૅન્ફરન્સ ક્રિસ તરફથી શરીરમાં મળ એટલે વિજાતીય દ્રવ્યને સંધરે થાય છે તેના એક મંત્રી રા. મોહનલાલ, ઉપપ્રમુખ શ્રી મકનજી મહેતા, અને તે મળથી બધા રોગો પેદા થાય છે. આયુવેદના સભ્ય શ્રી દલાલ અને શેડ પચારીઓ ઉદયપુર જઈ આવ્યા આચાર્યો વાલ્મટ અને સુશ્રુત પણ મલસંચયથી–કુપિત અને મુનિશ્રીને તથા બીજાને મળી હાહ કરી આવ્યા; શ્રી મલથી અજીર્ણ થતાં સર્વ રોગ ઉત્પન્ન થાય છે એવું સ્પષ્ટ આણંદજી કલ્યાણજી તરફથી ડેપ્યુટેશન મહારાણાશ્રીને મળી જણાવે છે એટલે કે લુઈ કને સાહેબનું કથન કંઈ આપણને આવ્યું-પરિણામ હજુ શૂન્યવત્ છે, “હેતા હે, ચલતા હું એમ નવાબી કારભાર વ તે વિલંબ ઘણા થાય એ દેખીતું છે. અધિક વટ, બચપણના રોગો, વાયુ વેગે, નાયુ નવું નથી, પણ તે સિદ્ધાંત પર રચેલી ઈમારત અને સ્પષ્ટતાથી દિગંબર ભાઈના પ્રયાસો અવિરત ચાલુ છે અને સુધી અને મનના રેગે, કેફસાં-જનનેંદ્રિય, મૂત્રાશય અને ગુદા પચી જનારા છે એટલે અજૈન પંડાઓને સવાલ એક બાજુ હય. પs, આંખ, કાન આદિ શરીરના દરેક ગલન રહ્યો અને આ માંહમાંહીના મતભેદને લાભ લેવાય છે. આ તથા બીજ રેગો કેમ થાય છે તે ઉક્ત સિદ્ધાંતથી સિદ્ધ મતભેદ શાંતિ અને સમાધાનીથી વિના વિલંબે દૂર કર્યા વગર કરેલા છે ને તેની ચિકિત્સા કરી સાદા કુદરતી ઉપાય છૂટ નથી. આપણું ઘર વ્યવસ્થિત કરવામાં આવશે ત્યારે બતાવેલા છે. તે ઉપરાંત શું ખાવું, શું પીવું, વગેરે ચર્ચાને શાંતિના શ્વાસ છૂટથી અને પ્રાણપ્રદ રીતે લઈ શકાશે. (આટલું ગુણદેષ જણાવ્યા છે. યંત્રમાં ચડી ગયા પછી ખબર મળે છે કે મહારાણાએ આજકાલ વિલાયતી દવાની બાટલીઓ એટલી બધી સમાધાનનું વચન આપી સ્વહસ્તે મુનિશ્રીને પારણું કરાવી વધી પડી છે કે માણસે તેનાથી કંટાળી ગયેલ છે, છતાં અપવાસ બંધ કરાવ્યા છે. જોઈએ છીએ કે હવે શું થાય છે.) - શ્રાવક સંધ પ્રશ્નો પણ છે તે સંઘને દરજજો અને બીજા જ્ઞાનના અભાવે તેમાં જ રચ્યા પચ્યા રહે છે. આયુર્વેદ મોભે શો છે, મુનિ અને શ્રાવક એ બે વચ્ચેને ચતુર્વિધ કે યુનાની દવાનું કે ભાવ પૂછતું નથી. તળ હિંદના વૈદ્યો સંધમાં અભ્યાખ્યાશ્રમી સંબંધ કેટલા અને કેવો છે, દિક્ષા અને હકીમ માટે કઈ કૅલેજ કે વિદ્યાલય રાખવામાં લેનાર શ્રાવકમાં શી વેચતા જોઈએ ? તેનામાં અનામતા હોય આવેલ નથી, અને તેમના ગ્રંથોનું યથાસ્થિત જ્ઞાને થતું તે સંધ તેને અટકાવી શકે કે નહિ ? ભયંકર બેકારી, મોટું નથી. તેમજ તેમાં પ્રગતિ થતી નથી. એ દુઃખને વિષય છે. મરણ પ્રમાણે વેપારમાં મંદી, આરોગ્યની શિથિલતા, અજ્ઞાનનાં પ્રસ્તાવનામાં શ્રીયત હેમચંદે જે વકતવ્ય કરેલ છે જાળાં, તીર્થોના ઝઘડા, ફિરકાઓમાં કુસંપ, મુખીઓની આપ- મનનીય છે. આ પુસ્તક કુદરતી પ્રાગ સમજવા માટે પણ ખુદી, દેવદ્રવ્ય અને સાર્વજનિક ખાતામાં પડેલા દ્રવ્યનો દુરુપયોગ વગેરે અણછાજતી ઘાતક અને અનિચ્છનીય સ્થિતિને અટકાવવા ઉપયોગી છે અને દરેક શાણી વ્યકિત તેને વાંચી કૃતિમાં મૂકશે માટે મધનું અલન કરવાની જરૂર છે. જાહેર અખબારોમાં પ્રકટ કરવામાં આવી છે. તે પર સૂચનાઓ, આ સર્વને ધ્યાનમાં લઈ કાર્યવાહી સમિતિએ મુંબઈમાં સુધારા વધારા, માણવામાં આવ્યા છે તો તે સંબંધી સમાજના અધિવેશન ભરવાને નિર્ણય કરી તે માટે સ્વાગત સમિતિ તિને લક્ષમાં રાખી પોતાના વિચાર સુજ્ઞ ભાઈ બહેને જણાવશે. નીમી તે દ્વારા અનેક પેટા સમિતિએ નીમી તેનું કાર્ય ચાલુ કૅન્ફરન્સના બંધારણમાં જે કંઈ સુધારા વધારા કરી આપ્યું છે તે દીર્ધદષ્ટિવાળું અને સમયોચિત કાર્ય થયું ૧૧ હોય તે પણ તેઓ વિચારપૂર્વક બતાવશે. દરેક સુzભાઈ છે એમાં શક નથી. બહેન આ અધિવેશનમાં સક્રિય ભાગ લેવા અને તેને સફળ આ અધિવેશનમાં ચર્ચા થગ્ય વિષયોની કામ ચલાઉ અને ઉપયોગી બનાવવા પિતાથી બનતે બધો ફાળો આપે એ થાદી તે માટેની સમિતિએ તયાર કરી છે તે આ અંકમાં તેમજ અમારી ભાવના શાસનદેવ પાર પાડે Page #75 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૩૪, જૈન યુગઃ ૧૬૩. ચિદમું અધિવેશન. આસમાજ'નહિં? અથવા તે શું એનામાં તેજરિતા-કાર્યદક્ષતા કે આત્મસમર્પણુતને સાવ અભાવ! મેહમયીના મેહક આંગણે કૅન્ફરન્સ મૈયાનાં પગલાં આ તે આપણી વિચાર -શ્રમણાજ છે! શિયાળાના થવાની નોબત વાગી રહી છે. એ મયાના સુકાની તરિકે : ટોળામાં અજ્ઞાનતાથી આવી પડેલ એકાદ સિંહ શિશુ જેમ બંગાલના એક ઉત્સાહી બાબુસાહેબ છે. જ્યારે સ્વાગત કરનારમાં સ્વજાતને શિયાલ ગણે તેના જેવું જ છે: એ ભુલવું જોઈતું અગ્રણી તરીકે સેવાની ધગશ ધરાવનાર શામદાવાદી શેઠ નથી કે જ્યાં લગી ઘરકરી બેડેલી આવી નમાલી માન્યતાને અમૃતલાલ છે. એ જોતાં આ પ્રસંગની જમાવટ કઈ ઓર ખંખેરી નાખી, એને જડમૂળથી નાશ નહિ કરી નાંખીએ રંગ પુરશે એમ જણાય છે. એ વેળા અપને ફાળે હાર' ત્યાં લગી આપણું હકકની કબુલાત તે આધીજ જવાની વળી શકે એજ પ્રસ્તુત લેખનો વિષય છે. એ સમયે તેવી આપણી માલિકી સબંધી પણ વાંધા ઉઠવાના! એકાંતમાં વાત છે કે સારામાં સારા સુકાનીઓ લાવ્યા છતાં સમાજનું બેઘડી બેસી વિચારાય અત્યાર સુધીમાં આપણને “તીને પીઠબળ નબળું હોય તો ધાર્યો વિજય પ્રાપ્ત નથી થઈ શકતા. નગતી બાબતમાં અને સાહિત્યને લગતા પ્રસંગોમાં' ઉપર માટેજ નકકર પાયે પીઠબળ તૈયાર કરવાની આવશ્યકતા છે. વર્ણવ્યો તેજ અનુભવ થયો છે કે બીજે કંઇ એને તરત - કાંઠે ઉભા રહી માત્ર જોયાં કરવું અગર તો સારાં કાર્યો કયાસ નિકળશે. પ્રત્યે આંખ મીચામણ કરી ખલનાને શોધી કહાડી, એ પર આપણે ભૂતકાળ પર આંસુ સારવા નથી માંગતા પણ સ્વછ દે લેખિની નચાવવી એ સહેલું છે; પણ યાદ રાખવું કે જાગ્યા ત્યાંથી સવાર ગણી, આપણું પિતાનું સંભાવી લેવા એમાં કોઈ જાતની બહાદુરી નથી સમાયેલી. એક રીતે ઇચ્છીએ છીએ. એ સારૂ આંતરને કલેશ ટાળી ભૂમિકા કહીએ તે એમ કરવું એ વ્યકિત તરિકેની ફરજ અદા કરવા શુદ્ધ કરવાની જરૂર છે. “ઘરકુટ ધરાય એ વૃધ્ધતિ પ્રત્યે દુર્લક્ષ સેવવા બરાબર છે. જેના હૃદયમાં સમાજની પ્રતિલક્ષ દઈ, એમાંથી હાથ ખંખેરી નાંખી કોઈ નવી રાહ આ અદિતીયને પ્રતિષ્ઠિત સંસ્થા માટે માન છે તે દરેક નાની લેવા ઉક્ત થવાનું છે. કે મેરી, સાધારણ કે શ્રીમંત, વૃદ્ધ કે યુવાન વ્યકિત એ એ સાદજ આ અધિવેશન રૂપી હરિતને આંગણે નેતર કોઈને કોઈ રીતે પોતાનાથી શકય હોય તેવા પ્રકારની સેવા પડે છે. એના ત્રણ દિવસમાં કેવલ શબ્દોની ફેંકા ફેંકા બજાવવા આગળ આવવું જોઈએ. ઝાઝા હાથ રબિયામણુ” એ કહેવતને સાક્ષાત્કાર આવા આવસરેજ થવો જોઈએ. નથી કરવાની પણ ઉચિત વાણીમાં આપણું–એટલે સમાજનું સારૂ હૃદય ઠાલવવાનું છે અને એ ઉપરાંત ભવિષ્ય માટે આપણી તીર્થ સંબંધી લડત મજબૂત બનાવવી હોય આપણે નિર્ધાર જણાવવાનું છે. સાથે સાથે એ પણ નકકી છે, જે આપણામાં પથરાઈ રહેલ લહભર્યું વાતાવરણ કરવાનું છે કે હવે કુંભકર્ણ કરતાં પણ આઠગણી નિદ્રા નષ્ટ કરવું હોય તે, અથવા તે એક કેમ તરિકેના આપણા આપણને પોષાય તેમ નથી. તેમજ પાણીના બળદ માફક હકનું રક્ષણ કરવું હોય તે, અગર તે અન્ય કામની માફક આપણે પણ પ્રગતિના માર્ગે કૃચ કરવી હોય તે એકજ સ્થાનને પ્રદક્ષિણા દેતી ફુદડી ફરવામાં આપણને રસ એક વાવટા હેઠળ, અને એકજ માચડા પર એકત્ર થવું નથી એ પણ સ્પષ્ટ દર્શાવવાનું છે. આપણે નિયત સમયે. જોઈએ. માત્ર એકઠા થઈ પરસ્પરનાં મુખદર્શન પ્રતિવર્ષે એક વાર જરૂર મળી શકીએ અને તે પણ જુદા કરવાનાં નથી કિંવા આમ તેમ વાતો કરી વિદાય થવાનું જુદા પ્રાંતના આંગણે એ નિશ્ચય કરવાનો છે. એમાં જે જે પણ નથી એત્ર મળીને પૂરેપૂરી વણિક કળા દર્શાવવાની મુશ્કેલીઓ નડતી હોય અથવા તે બંધારણની જે જે કલમો છે. “આપ-લે'ના સિદ્ધાંતમાં એટલેકે 'બાંધ છેડ કરી આડે હાથ ધરતી હોય, તે પરત્વે સંભાળ ભરી રીતે તેડ આણવામાં જેટલા વાણીઆ વખણાયેલ છે તેટલા વિચારણા કરી, એમાં ઘટતા ફેરકારે કરી, ઉપરોકત ભાવનાને બીજા નથી વખણાતા એ જે સારું હોય તે અત્ય.રના અનુરૂપ માર્ગ શોધવાનો છે. પ્રતિકુળ વાતાવરણમાં પણ એવી રીતે કામ કરવાનું છે કે, આમ ચદમું અધિવેશન-દેખાવમાં વેત હસ્તિસમુ છતાં જેથી અવાજમાં એક સૂરજ નિકળે. કાઈ આથી એમ ન બ્રહ્મદેશવાસીઓ જેમ ઘલાહાથીને પવિત્ર ગણે છે તેમ પવિત્રને માને કે વ્યકિત સ્વાતંયને તાળાં દેવાઈ જશે ! ભિન્ન ભિન્ન આવશ્યક કાર્ય છે. એની પાછળ વૃધ્ધ તેમજ યુવાનને વિચારણાની અંતે ૫ણ જે કાર્ય સમષ્ટિના નામે કરવાનું છે કે કઈ આશાઓ છે. એ વેળા જે મૂળને વળગી એમાં અવશ્યમેવ એકજ નાદ હો ધટે., તેજ એની ધારી ડાળા-પાંખડાની માથાકુટમાં નહિં પડીએ તે અવશ્ય આપણે અસર થાય. અને આવા એક નદ પાછળ જે વૃત્તિ દાખવવાની છે એ વણિક વૃત્તિ નહિંજ ! એક નાદ પાછળ તે કોન્ફરન્સના ઈતિહાસમાં નવું પાનું ઉઘાડવા ભાગ્યશાળી થઇ ક્ષાત્રવૃતિનાં તેજ ખપે જે ઠરાવ એકમતે પસાર થશે એ એ નવું પાનું હિંદ--ભરના જૈન સમાજમાં નવ ચેતનાના પુર હૃદયમાં શિલાલેખ માફક કાતરા જોઇએ. એ પાછળ રેલાવશે એ પુર ચેતરફ ફરીવળતાં સમાજમાં કેવું નવજીવન ક્ષત્રિચિત અડગતાજ હોય, પથરના લેખ “સાયા સાંભળ્યો આપશે એ તે કઇ વિશિષ્ટ જ્ઞાનીજ કહી શકે, છતાં એટલું છે ખરા ? અને આમાની અમરતામાં માત્ર અશ્રદ્ધ: ન તે અનુમાની શકાય કે વર્તમાન દશાનું અપ્રિય ચિત્ર તા દાખવનાર સમાજ 9 કરેલા ઠરાનું પાલન દ્રતાથી ન અવસ્ય ભૂસાઈ જશે વીસમી મદીને જૈન સમાજ સેળમી કરી શકે? આપણે ગતકાળને દતિહાસ ઉકેલતાં આ પ્રશ્ન સદીનું જીવન જીવતા હતા કે સાવ પ્રમાદ નિદ્રામાં ઘેરા સંભવી શકતું નથી. આજે આપણે પૂર્વજોના ગૌરવને વિસરી જઇ, ધરની ફટમાં ઉંડે ઉતરી ગયા છીએ તેથીજ હતા તેમ તે આપણા માટે નહિજ કહેવાય ! આપણા પિતાનામાં-બળમાં અને બુદ્ધિમાં-આપણને ડગલેને ભાવિ પ્રજા આગળ ઉજવળ મુખે ઉભવા સારૂં વધુ પગલે શંકાનાં વમળો ઉદભવે છે તેથીજ આપણે તે નહિં તે અટલું પ્રમાણુપત્ર તે અવશ્ય સર કરવા જેવું છે. “વાણીયા ભાઈ” એવો ભાવ જન્મે છેવાણીઆ એ શું ચેકસી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ –જૈન યુગ: તા. ૧-૪-૩૪. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ચૌદમું અધિવેશન સ્વાગત સમિતિની સભામાં થયેલું કામકાજ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સની ચાદમાં અધિવેશન માટે નિમાયેલ સ્વાગત સમિતિની એક સભા તા. ૨-૪-૩૪ ને સેમવારના રોજ બપોરના સ્ટ. ટા. ૩-૦ ત્રણ વાગે કૅન્ફરન્સ ઑફીસમાં મલી હતી સભાનું પ્રમુખસ્થાન શેઠ ચુનીલાલ વીરચંદે લીધુ હતું. સભાને હૈોલ સભાસદોની હાજરીથી ચીકાર ભરાઈ ગયો હતે. શરૂઆતમાં ગઈ બેઠકની મિનિટસ વંચાયા પછી મંડપ–ટીકીટ કમિટીએ કરેલ કામકાજની હકીકત સંસ્થાના મદદનિશમંત્રી મી. માંકડે જણાવ્યા પછી શ્રી મેહનલાલ દ. દેશાઈ એ ડ્રાફટ રેઝોલ્યુશન કમિટીએ તૈયાર કરેલ ઠરાના મુદ્દા અને તે અંગે જાહેર પત્રમાં પ્રકટ થયેલ યાદી બાબે જરૂરી હકીકતે રજુ કરી હતી. ત્યારબાદ ઉતારા ભેજન કમિટીની બેઠકના મંત્રી શ્રી વીરચંદભાઈએ જરૂરી હકીકતે રજુ કર્યા પછી શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ઉપપ્રમુખ તથા અન્ય નિમણુક સબંધેની આવશ્યકતા હોવાથી તેવાં નામની યાદી કમિટી સમક્ષ રજુ કરતાં ઉપ-પ્રમુખ તરિકે, શેઠ ચુનીલાલ વીરચંદ, શેઠ ભવાનજી અરજણ ખીમજી, બાબુસાહેબ ભગવાનલાલ પન્નાલાલ, શેઠ ઘેલાભાઈ પૂનશી, શેઠ નેમચંદ અભેચંદની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી. ડ્રાફટ રેઝોલ્યુશન કમિટીમાં શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકર તથા મંડપ ટીકીટ કમિટીમાં શેઠ ઘેલાભાઈ પૂનશીનાં નામે સૂચવાતાં ઉમેરવામાં આવ્યાં. પ્રચાર અને પ્રકાશન સમિતિના મંત્રી શ્રી સાકરચંદ માણેકચંદ ઘડીયાલીએ પિતાની સમિતિને સુપ્રત થયેલ કાર્યની હકીકત રજુ કરી હતી. ખર્ચ માટે ફંડની શરૂઆત. શ્રી મતીચંદ ગિ. કાપડીઆએ ત્યાર પછી ખર્ચાને લગતી વ્યવસ્થા કરવાની જરૂર સમજાવી ફંડની શરૂઆત કરવા સૂચના કરતાં તેજ વખતે ફડ શરૂ થતાં રકમે ભરાઈ હતી તે નીચે મુજબ. શેઠ અમૃતલાલ કાલીદાસ રૂા. ૨૫૧ શેઠ કરમસી પાચારીઆ રૂા. ર૦ શેઠ મોહનલાલ હેમચંદ ૨૦૧૭ શેઠ મોતીલાલ મૂળજી રૂ. ૨૦૧] શેઠ ચુનીલાલ વીરચંદ ૧૫૧) શ્રી મેતીચંદ ગિ. કાપડીઆ ૧૫૧ શેઠ હીરાચંદ વસનજી ૧૫) ડે. ટી. એ. શાહ રૂા. ૧૦ શેઠ ઓતમચંદ હીરજી રૂા. ૧૫૧) શેઠ ઘેલાભાઈ પૂનથી રૂા. ૧૦) શેઠ કકલભાઈ બી. વકીલ રૂા. ૧૦૧ શેઠ ગલાલચંદ શિવજી રૂા. ૧૦૧ ડા. પુનશી હીરજી મૈશેરી રૂા. ૧૦૧) શેઠ રણુભાઈ રાયચંદ ઝવેરી રૂ. ૨૦૧૭ એ રીતે રકમ ભરાઈ અને બીજાઓને ભરવા માટે વિનતિ કરવામાં આવી. ત્યાર પછી સ્વાગત સમિતિના સભ્ય વધારવાની ચીફ સેક્રેટરીઓને સત્તા આપવામાં આવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ૨૦, પાયધુની - લી. શ્રી સંઘ સેવક, રણછોડભાઈ રાયચંદ ઝવેરી મોહનલાલ બી, ઝવેરી મોતીચંદ ગિ. કાપડીઆ ર્ડો. પૂનશી હીરજી મૈશેરી ચીફ સેક્રેટરીઓ વાગત સમિતિ મુંબઇ, ૩ તા. ૩-૪-૩૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૩૪. –જેન યુગ ૧૬૫ થિયોગિરાજ આચાર્ય શ્રી શાંતિવિજયજી મહારાજનાં જૈન પંચ વતી શ્રી. મણીલાલ કરમચંદે મીલીટરી સત્તાવાળાએ અનશન અને તેમ,પ્રવૃત્તિઓ સબંધે કૅનરસની તા. ૧૮૩-૩૪ સાથે થયેલ પત્રવ્યવહાર કૅન્ફરન્સને મળી આપેલ છે, જે સબંધ રવિવારના રોજ મળેલાં એક વેળાએ સાથે ઠરાવ પસાર પૂના ખડકીના સત્તાધીશે, મુંબઈના 'ના. ગવર્નરને અને કમાન્ડરકર્યો હતે કે-“શ્રીન વેતાંબર કૅન્સરની કાર્યવાહી ઇન-ચીક, યુ દીક્કીને લંબાણ નિવેદને મોકલવામાં આવ્યા છે. સમિતિના આજની સભા યોગરાજ આચાર્ય શ્રી શાંતિવિજયજી મહારાજની શ્રી કેશરિયાજી તીર્થ સબંધી ઉપસ્થિત થયેલ સ્વયંસેવકો અંગે વ્યવસ્થા–અધિવેશન સબંધી વ્યવસ્થા પ્રશ્નોનું સમાધાની તથા શાંતિથી નિરાકરણ લાવવા માટેની જાળવવા માટેનું કાર્ય શ્રી મુંબઈ જૈન સ્વયં સેવક મ ડળને પ્રવૃત્તિઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ જાહેર કરે છે અને સફળતા સેપવામાં આવ્યું અને તે સબંધી સર્વ મૂચના લેવા ઈચ્છે છે.” આપવા માટે કરાવવામાં આવ્યું. શ્રી હીરાભાઈ રામચંદ કાયૅવાહી સમિતિની સભા તા. ૧૮-૩-૭૪ ના રોજ મલબારી અને શ્રી મણીલાલ જેમલભાઇએ સ્વાગત સમિમલી હતી જે વખતે સમાન પ્રમખ થાન શ્રી મોતીચંદ તિના ચીફ સેક્રેટરીઓ પાસેથી તેવી સુચનાઓ વખતે મિ. કાપડીમાએ લીધું હતું. કોકરન્સનું આવતુ. ચામું વખત મેળવવી. અધિવેશન મેળવવા માટે કાર્યવાહી સમિતિને સ્વાગત સમિતિમાં શ્રી કેશરિયાજ સબંધે સમાધાનીની આરી કરવી નાંખવા તથા તેની પહેલા મીટીંગ રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓએ બેલાવવા અને તેમાં અધિકારીઓની નિયુકિત ગિરાજ શ્રી શાંતિવિજયજી મહારાજને મહારાણા કરવા ઠરાવ્યું. ગિરાજ શ્રી શાંતિવિજ્યજી મહારાજ સાથે સાએ કરાવેલું પારણું.. જરૂરી ઠરાવ પસાર કરવામાં આવ્યો જે ઉપર અપાય છે. તે ઉપરાંત જૈન કોપરેટીવ બેંકની જે પેજના તયાર થયેલી ઉદેપૂરથી શ્રી રાયકુમારસીંહજી થા બહાદુરસિંહજી છે તે છપાવી સભાને મેકાયા પછી બીજી મીટીંગમાં રજુ સિંઘી ત્થા શેઠ નરોતમભાઈ જેઠાભાઈ તારથી જણાવે છે. કરવા ઠરાવ્યું. કે. ખબર આપતા આનંદ થાય છે કે મહારાણા સાહેબે ઉપર મેલાયેલા અગત્યના નાર પોતાના સ્વહતે ગુરુદેવને ગઈ કાલે સંતોષ કારક સમા ધાન કરવાનું વચન આપી પારણું કરાવ્યું છે. The following telegrams have heen andre. re . અમને આશા છે. કે હવે મહારાણા સાહેબ સત્વર seal by the General Secretaries, All-India ન સમાજને યોગ્ય ન્યાય આપી સતા આપરો. . Jain Swetamber.Conference. (1) શ્રી જૈન યુવક પરિષ To, Ilis Ilighness Maharana Saheb Baha• અમને જણાવવામાં આવે છે કે તા. ૨૫--2૪ ના dur, UDAIPUR (Mewar) “In view of the રાજ દિવસના ત્રણ વાગે ભાઈ ઉમેદચંદ દોલતચંદ બરડીયાના vow of Ilis Iloliness Acharya Shri Shantivi- પ્રમખ પણા નીચે શ્રી મુંબઈ જેન યુવક સંપની ઓફીસમાં jaysuriji to fast unto death, we most respect- એક મીટીંગ મળેલી અને સર્વાનુમતે ઠરાવ થયે કે:fully pray Your Highness for immediate - શ્રી જૈન યુવક મહા મંડળ અને શ્રી મુંબઈ જૈન યુવક redress of grievances set out in our Memorial સંધના સહકારથી અખિલ ભારત જૈન અવે પૂ. યુવક પરિપ૬ dated 19 th February ” ભરવી અને સ્વાગત સમિતિ ઉભી કરવા તેમજ પ્રાથમિક કામકાજ કરવા કામ ચલાઉ મંત્રી તરીકે ભાઈ મણીલાલ એમ. To, Togiraj Shantivijaysii. UDAIPUR શાહ અને અમીચંદ ખેમચંદ શાહની નીમણુંક કરવામાં આવી. (Mewar) “Jain Swetamber Conference Wor- કંડ કમિટી-સભા તા. ૨૬-૩-૩૪ ના રોજ શ્રી અમૃતલાલ king Committee meeting 18 th instant resolved કાલાદાસના પ્રમુખપણા હેઠળ મળી હતી. સ્વાગત સમિતીના fully sympathise with and will sucess to the સભ્યોમાં કંડની શરૂઆત કરવા ઠરાવ્યું અને તે માટેની શરૂઆત peaceful and gonci'iatory activities of Yogira] સભામાં થતાં રૂ. ૯૦૫ તેજ સમયે ભરાયા હતા. લંડ ચાલુ છે. Acharya Shantivijaysuriji Maharaj for settiment of the questions arisen concerning Shri લગ્ન પ્રસંગે અનુકરણીય દાન-મંચર (ના) ના સુપ્રસિદ્ધ Keshriyaji Tirtha" જૈન શ્રી આનંદરામ રાજમલ માનમલ તે ત્યાં શ્રી જતનવરના વિવાહ પ્રસંગે સાર્વજનિક જૈન સંસ્થાઓને તથા પત્રોને લગભગ ચાર હજાર રૂપીઆનું દાન આપવામાં આવ્યું હતું. આ પૂના કેબૅટના સત્તાવાળાઓ એ ખડકીમાં મરક પત્રને રૂા. છ આપવામાં આવેલા તે સાભાર સ્વીકારવામાં આવે છે. ઉપદ્રવ રોકવા સબંધે કેટલાંક એવા પગલાં લેવાં શરૂ કર્યા છે કે જેથી જૈનધર્મીઓની લાગણી દુખાય એ સ્વાભાવિક છે. ૩૨૭ ૧૨ કૉન્ફરન્સનું ચૌદમું અધિવેશન. ત્યાંના સત્તાધીશે ઉંદરને લલચાવવાના પ્રેરી પ્રોગ લોક સ્વાગત સમિતિએ મુંબઈમાં કોન્ફરન્સનું ચામું અધિવેશન લાગણીની વિરુદ્ધ અને કોર્ટમાં પગન્નાં લેવાની ધમકી આપી છે કે તા. ૫-૬-૭ મે ૧૯૩૪ પ્રથમ વૈશાખ વદ –૮-૯ શનિ, રવિ કરે છે એ ખરેખર ગેચનીય ગગુખ્ય. આ સબંધે ખડકીના અને મમવારના દિવસેએ ભરવા નક્કી કર્યું છે. (2) Page #78 -------------------------------------------------------------------------- ________________ -જૈન યુગઃ - તા. ૧-૪-૩૪ કૉન્ફરન્સનું આગામી અધિવેશન સ્વાગત સમિતિની અગત્યની સભા અધિવેશન અને સ્વાગત સમિતિના પ્રમુખોની થયેલી ચુંટણ. સ્વાગત સમિતિની પ્રથમ સભા ગઈ તા. ૨૨-૩-૩૪ ના ડ્રાફટ રેઝોલ્યુશન કમિટી, સેક્રેટરીએ શેઠ મોહનલાલ દિને શ્રી મોતીચંદ ગિ. કાપડીઆના પ્રમુખ સ્થાને કૅન્ફરન્સ દ-દેશાઈ, એડવોકેટ, શેઠ ચીનુભાઈ લાલભાઈ સોલિસિટર. કીસમાં મલી હતી. જે વખતે સભાસદેએ મોટી સંખ્યામાં સભ્ય શેઠ મકનટ જે, મહેતા, બાર-એટ-લેં, શેઠ વીરચંદ હાજરી આપી હતી. સ્વાગત સમિતિના પ્રમુખની ચુંટણીનું મેલાપચંદ શાહ. બાર-એટ-લાં. શેઠ હીરાલાલ હાલચંદ. દલાલ, કાર્ય પ્રથમ હાથ ધરતાં શેઠ અમૃતલાલ કાલીદાસને બાર-એટ-લેં, શેઠ રમણિકલાલ કેશવલાલ ઝવેરી સેલિસિટર, સર્વાનુમતે સ્વાગતાધ્યક્ષ તરીકે હર્ષનાદ વચ્ચે ચુંટી શેઠ માણેકલાલ ગુલાબચંદ દમણીયા સોલિસિટર, શેઠ કાઢવામાં આવ્યાં હતા. બાદ તેમણે સભાનું પ્રમુખસ્થાન સભાગચંદ ઉમેદચંદ દેશી સોલિસિટર, શેઠ હરજી શીવજી લીધા પછી કોન્ફરન્સની ઉત્પત્તિ, બેડનું મહત્વ અને તેની શાહ, બી. એશેઠ ઉમેદચંદ ડી. બરેડીઆ બી. એ., અગત્ય તથા ધર્મ, તીર્થ અને સમાજની બજાવેલી સેવાઓને શેઠ જમનાદાસ અમરચંદ ગાંધી. શેઠ મોહનલાલ દીપચંદ ખ્યાલ આપી આ યુગમાં કોન્ફરન્સની સેવાની ખાસ જરૂર ચોકસી, શેઠ, લલ્લુભાઈ કરમચંદ દલાલ, શેઠ પરમાણુંદ હોવા બાબત એક પ્રેરક વ્યાખ્યાન આપતાં સ્વાગતાધ્યક્ષ કુંવરજી કાપડીઆ બી. એ. એલએલ. બી. તરિકે ચુંટી કાઢવા માટે સભાને આભાર માન્યો હતો. મંડપ-ટિકિટ કમિટી, સેક્રેટરીએ–શેઠ ડાહ્યાચંદ સુરબાદ બીજ કામે હાથ ધરતાં અધિવેશનને સફળ બનાવવા મલ કરી. શેઠ નરોત્તમદાસ બી. શાહ, સભ્ય શેઠ માટે જુદી જુદી કમિટીઓની નિમણુંક કરવામાં આવી હતી. મેહનલાલ દલીચંદ દેશાઈ, શેઠ સાકરચં' મોતીલાલ આ કમિટીઓ તથા તેના એધેદારો વગેરેના નામ સાથે મુળજી, શેઠ નથભાઈ નરસી દંડ, શેઠ કાનજી રવે, આ નીચે આપવામાં આવ્યાં છે. શેઠ કાલીદાસ સાકલચંદ દોશી, શેઠ મણિલાલ મકમચંદ ચીફ સેક્રેટરીએ:–ધવેશન અંગે નિમાયેલ સ્વાગત શાહ, શેઠ મેઘજી સેજપાળ, શેઠ વીરચંદ પાનાચંદ શાહ, શેડ પુલચંદ શામજી કેરડીઆ. જમનાદાસ અ. ગાંધી. સમિતિના ચીફ સેક્રેટરીઓ તરિકે શેઠ રણછોડભાઈ રાયચંદ ઉતારા-ભજન કમિટી. સેક્રેટરીઓ શેઠ ગુલાબચંદ ઝવેરી, શ્રી મોહનલાલ બી. ઝવેરી, શ્રી મોતીચંદ ગિ. વનાજી, શેઠ વીરચંદ કેવળભાઈ. સ . શેઠ ફકીરચંદ કાપડીઆ, . પૂનથી હીરજી મશેરીની નિમણુંક થઈ હતી. કેશરીચંદ શરાફ. શેઠ મનસુખલાલ હીરાલાલ લાલન, અધિવેશનના પ્રમુખની ચૂંટણીનું કાર્ય હાથ ધરતાં શેઠ નાનચંદ શામજી., શેઠ કાળીદાસ સાંકળચંદ દોશી, શેઠ અચલદાસ ચમનાજી, શેઠ હીરાચંદ વસનજી, શેઠ અજીમગંજનિવાસી શ્રીમાનું બાબુસાહેબ નિર્મલ વાડીલાલ સાકરચંદ વોરા, શેઠ સકરચંદ મોતીલાલ કુમારસિંહ નવલખાનું નામ રજુ થતા તાલીઓના ગગડાટ મુળજી, શેઠ નાગરદાસ હકમચંદ. શેડ ગલાલચંદ શિવજી, વચ્ચે તેમની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી હતી. પ્રચાર અને પ્રકાશન સમિતિ, સેક્રેટરીઓ શેઠ ધઉપપ્રમુખ:-રાવસાહેબ. શેડ રવજી સોજપાળ, જે. પી. વજી ધનજી શાહ. સોલિસિટર, શેઠ સાકરચંદ માણેકચંદ શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી, શેઠ મકનજી. જે. માતા ઇ રીયાલી, સભ્યો શેઠ મોહનલાલ દલીચંદ દેશાઈ, પીઠ બાર-એટ-લ, શેઠ મણીલાલ મોતીલાલ મુળજી, શેઠ હેમચંદુ જમનાદાસ અમરચંદ ગાંધી, શેઠ પરમાણુદ કુંવરછ કાપમોહનલાલ ઝવેરી, શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી, શેઠ મેધક ડીઆ, શેઠ વલભદાસ પુલચંદ મહેતા, શેઠ અમીચ દ સેજપાળ, શેઠ ફકીરચંદ કેશરીચંદ શરાફ, શેઠ નાનજી ખેમચંદ શાહ. લધાભાઈ, ડૅ. ત્રીભોવન એ. શાહ, શેઢ ભભૂતલ ચત્રાજી, મેડીકલ-કમિટી. સેકટરી -ડૉ ચિમનલાલ નેમચંદ શ્રોફ શેઠ ગુલાબચંદ નગીનચંદ કપુરચંદ, શેક શાંતિદાસ સભ્યો છે. નાનચંદ કસ્તુરચંદ મોદી, ડૉ. મેહનલાલ એચઆશકરણ જે. પી., શેડ રતનચંદ ખીમચંદ મેતીશા, શેઠ શાહ, શું કેશવલાલ એમ.શાહ, ડ. પુનમચંદ એમ-મહેતા, હીરાચંદ વસનજી, શેઠ કરમશી પાયારીયા, શેઠ પરશોત્તમ ડૉ ઉમેદચંદ વી. દેશી. સૂરચંદ, શેઠ મૂલચંદ સજમલજી, શેઠ અચલદાસ ચમનાજ, (અનુસંધાન પાછળનાં પાના પર જુઓ.) Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 14, Pydboni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay. Page #79 -------------------------------------------------------------------------- ________________ Hegd. NB 1996. તારનું સરનામું:-‘સિંઘ' 'HINDSANGHA' જૈન યુગ ખાસ વધારો નવ તિમ્ | જૈન યુગ. છે. May The Jaina Unga. દ (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા એ. છુટક નકલ દેઢ આનો. તારીખ ૨૧ મી એપ્રિલ ૧૯૩૪. અંક ૨૩. - નવુ ૩ જુ. | વિષય સૂચિ ૧ પુસ્તક ભંડાર સબંધી નિયમન... તંત્રી પૃ. ૧૭૪ | ૪ માધવબાગ ખાતે મળનાર બેઠક ... ૫. ૧૭૬ ૨ જેન કામમાં એકતાની હાકલ ... ... , ૧૭૫ | ૫ જૈન યુવક પરિષદ્ ... ... , 19 ૩ કેન્ફરન્સ કરેલાં રચનાત્મક કાર્યો. સા. મા. ઘડીયાલી. | ૬ જેન વિગેરેને વિજ્ઞપ્તિ ... ---- ----- ---- Taaz ---- ====== = = === = પુસ્તક ભંડાર સંબંધી નિયમન. આવ્યો છે. એવા મોટા તથા નાના જ્ઞાનભંડાર અને લાય બ્રેરીએ સ્થાપવાની ખાસ આવશ્યકતા છે અને જે જ્ઞાન ભંડાર માલકીના તથા અમુક સાધુઓના છે તેને પણ દરેકને સામાજીક દ્રવ્યથી થયેલ ખાનગી થઈ પડતા પુસ્તક માટે ખુલ્લા મુકવાને ખાસ જરૂર છે કે જેથી વિના ખર્ચે યા ઓછા ખર્ચે એવા જ્ઞાનભંડારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ભંડાર સંબંધી નિયમન એ નામનો વિષય કરાવે ઘડવા ઉપયોગમાં લઈ શકાય. નિમાયેલ સમિતિએ ૨૯-૩-૪ ના રોજ નકકી કરેલા વિષયો પૈકી એક છે અને તે સંબંધી રે ડાહ્યાભાઈ - પાટણના વીશેક ભંડાર છે કે જે સર્વેને એકત્રિત મોતીચંદ સેનાચાંદીવાલ બી. એ એલ એલ, બી વકીલ મ ય એલ. આ વીલ કરી 'ફાયરપ્રુફ” મકાનમાં સાર્વજનિક ઉપયોગ માટે જાહેર ઓરપાડા પિતાને જે અભિપ્રાય લખી જણાવે છે તે ખાસ મૂકવા માટે ૫. પ્રવર્તક શ્રીમાન કાન્તિવિજયજી, સાક્ષર વિચારણીય હવાથી નીચે આપીએ છીએ :– મુનિશ્રી પુણ્ય વિજયજી, પૂ. શ્રી વિજયવલ્લભ સૂરિ આદિના પ્રયાસ ઘણાં વર્ષોથી ચાલુ છે. શ્રાવક સંઘે તે સર્વે “આ બાબતમાં અત્યાર અગાઉ થઈ ગયેલ કોન્ફરન્સમાં એક નિબંધ વાંચવાનો તથા મોકલી આપવાને માટે ભંડારને સંભાળી રાખ્યા અને તેની ટીપ તથા વિશેષ વિચાર થયેલા તે નિબંધ તે વખતે મોકલી શકાય નહિ સાચવણી માટે અથાગ મહેનત પૂ પ્ર. કાન્તિવજયાદિએ તેમજ તે અત્યારે મારી પાસે નથી, પરંતુ તેને સાર એ લીધેલી છે. હવે સમય આવી લાગે છે કે તે સર્વે છે કે આપણા મોટા મોટા શહેરોમાં અને ગામોમાં સાર્વ. સંધના ભંડાર સુંદર ભવ્ય મકાનમાં એકત્રિત થઇ આખા જનિક ધારણ અને નિયમે ઉપર આપણા ઉપાશ્રય વગે ભારતની કીર્તિમાં ઉજવળતા અપે. કેમાં જ્ઞાન ભંડારો કાઢવા અને તે જૈન તેમજ બીજા લોકોના વળી એક બંધુના એવા વિચાર છે કે ખાનગી ભંડાર ઉપગને માટે ખુલ્લા રાખવા અને તેમને પણ પુસ્તકે થતા અટકે તે ઘણું દ્રવ્ય ખર્ચાતું' બચી જાય છે. જે કંઈ આપવા તથા તે બાબતના નિયમો ઘડવા તથા સાહિત્યની પુસ્તક સાધુ સાધ્વીશ્રીને જરૂરી જણાય તે શ્રીસ થે ખરીદવું દષ્ટિએ અભ્યાસ કરનારા જૈન તેમજ અજૈન સાક્ષરો વગે અને તેને તેને ઉપગ ત્યાં તેમને કરવા દે પછી તે રેને તે પુસ્તક આપવા તથા તે જ્ઞાન ભંડારા સાવજનિક ગામને છોડી બીજે વિહાર કરે ત્યારે તે પુસ્તક શ્રી સંઘને માલકીના ગણવા તથા તેને અંગે એક વ્યવસ્થાપક કમિટી સેડી દેવું કે જે બીજી સાધુ સાધ્વીશ્રી ત્યાં પધારે ત્યારે નીમવી જોઈએ અને તેવા જ્ઞાનભંડાર જુદે જુદે ઠેકાણે તેને ઉપયોગી હોય તો તેઓ તેને લાભ લઇ શકે. આ રીતે કાઢવા અને તેની એક પ્રકારની એસેસિયેશન સ્થાપવી બનતાં પુસ્તકને પરિગ્રહ જશે પુસ્તકાદિને એક ગામથી જેથી તેમાં વધારાનાં પુસ્તકા એક બીજ ભંડારોમાં આપવાં બીજે ગામ લઈ જવાની મહેનત અને રેલ્વે આદિનાર અપાવવા તથા તેવા જ્ઞાનભંડારો દ્વારા અને મારકતે તે તે બચશ-દરેક ગામે શ્રી સંધના સાર્વજનિક ભંડાર થનાં જીલ્લાના જુદા જુદા શહેરો અને ગામોમાં નાના પાયા - ત્યાં ચાતુર્માસ કરતા સાધુ સાધ્વીને બીજે સ્થળેથી પુરૂંકા ઉપર લાયબ્રેરીએ જ્ઞાનભંડારો સ્થાપવા. એવા જ્ઞાન ભંડાર મંગાવવા નહિ પડે ને તે ભંડાર કામે આવશે અને નાની લાયબ્રેરીએ મારા હસ્તક સુરત જીલ્લામાં કેટ આમ અનેક સુચનાઓ છે તે ધ્યાનમાં રાખી આવતું લેક ઠેકાણે સ્થાપવામાં આવેલ છે અને નાના નાના જ્ઞાન. અધિવેશન યોગ્ય ઠરાવ ધડી પાસ કરશે. ભંડારો એકત્ર કરી એક મોટો જ્ઞાનભંડાર બનાવવામાં તંત્રી. Page #80 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૧-૪-૩૪. – જૈન યુગ ૧૭૬ જૈન કેમમાં એક્તાની હાકલ. કૅન્ફરન્સની સભામાં શ્રી અમૃતલાલ શેઠની અપીલ, તેઓએ સમજાવેલું નગ્ન સત્ય. જૈન કવેતાંબર કોન્ફરન્સના આગામી ચંદમાં અધિવેશન શ્રી અમૃતલાલ કાલીદાસ. અંગે જેની એક જાહેર સભા તા. ૧૫-૪-૩૪ ના રોજ આગામી આધિવેશનનાં સ્વાગતાધ્યક્ષ શ્રી અમૃતલાલ રાતના . . ૮ વાગે મુંબઇના કેટમાં આવેલા શ્રી કાલીદાસે ભાષણ કરતાં જણાવ્યું કે કૅન્ફરંસ એટલે હિન્દુસ્તાશાંતિનાથ દેરાસરમાં જીવદયા મંડળીના પ્રમુખ શ્રી શેઠ નના સકળ જૈન છે. મૃ. જેનોની પ્રતિનિધિત્વ ધરાવનારી લલુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા હેઠળ મલી હતી સંસ્થા. તેમાં દરેકે સહકાર (કેઆપરેશન) થી કામ કરવાની જે સમયે જેને આગેવાન ગૃહસ્થાએ ઘણી સારી સંખ્યામાં જરૂર છે. સહકારની ભાવના જેટલી વધુ તેટલું જ સારું સુંદર હાજરી આપી હતી. સમાજ ઉત્કર્ષ માટેનું કામ થઈ શકે. કૅન્ફરંસમાં દરેક પ્રારંભમાં પ્રચાર અને પ્રકાશન સમિતિના મંત્રી શ્રી વ્યકિતની ઉન્નતિ સમાયેલી છે તે માટે દરેક જૈને આ સંસ્થાને સાકરચંદ માણેકચંદ ઘડીયાલીએ સભા બોલાવનાર અપનાવવી જોઈએ. છેલ્લા દસ વર્ષમાં સમાજ બહુજ પત્રિકા વાંચી સંભળાવી હતી. તત્પશ્ચાત શ્રી પ્રેમજી નાગરદાસે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયેલ છે, નગ્ન સત્ય જણાવું પ્રમુખ માટે શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરીની દરખાસ્ત રજુ તે કલેશના વાતાવરણે છિન્ન ભિન્ન સ્થિતિ કરી નાંખી છે અને તેથી કરતાં તેને શ્રી ઝવેરચંદ પરમાણુંદન ટકે મળતાં પ્રમુખ સમાજ ઉત્કર્ષનાં કાર્યો સરળતાથી થઇ શકયાં નથી. તે સુધારવા શ્રી લલ્લુભાઈ એ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું. અત્યારે પરિપકવ સમય જણાય છે. તેથી અત્યારે સર્વે બંધુઓએ શ્રી મેહનલાલ દેશાઈ. એકત્ર થઈ આ મહાસંસ્થાને વેગ આપવાની જરૂર છે. કુસંપ ટાળવા માટે પાયો અમદાવાદ મુનિસંમેલને રોપેલ છે. શ્રી મેહનલાલ દેસાઈ એડવોક ભાષણ કરતાં જણાવ્યું હતું કે આપણે આ અધિવેશનદ્વારા હિન્દુસ્તાનનાં જૈન એનાં પછીનું કર્તવ્ય આપણું છે. આ મુનિસંમેલને જે સમાજને દોરવણી આપવાની છે. દરેક વ્યક્તિ સુધારણા સંપ-ઐક્યતાનાં બીજ રોપ્યાં છે તેને જલ સિંચન કરવાના જરૂર ઇચ્છે છે. વ્યક્તિઓ એકત્ર થઇ સમૂહબળથી કાર્ય કાય માં પ્રત્યેક જૈને મદદ કરવી જોઈએ. અત્યારે સૈએ કરે ત્યારે તેની અસર સમાજપર ઘણીજ સારી થાય છે. સંપની વૃદ્ધિ કેમ થાય એજ સત્ વિચાર કરવાની જરૂર છે. દરેક વ્યક્તિની ફરજ છે કે આ મહાદેવી જેણે અત્યાર અગાઉ પાનસરમાં આપણુ બે મહાન આચાર્યો-શ્રી વિજયવલ્લભસૂરિ સમાજ ઉત્કર્ષનાં અનેક કાર્યો કર્યા છે તેનાં અધિવેશનને અને શ્રી વિજયનેમીસરી નેહથી સાથે વિરાજે એ તથા શ્રી સંપૂર્ણ રીતે સફળ અને યશસ્વી બનાવવા દરેક જાતના ભોગ કેશવલાલભાઈએ તેઓ શ્રીને પાનસર પધારવા જે વિનંતિ આપે. વક્તાએ કૅન્ફરસે કેળવણી વિષયક તથા હાનિકારક કરી ( જુઓ “જેન’ તા. ૧૫-૪-૩૪) તે સમાજ માટે ઢીઓ નાબૂદ કરવા, હિસાબ તપાસવા તથા સાહિત્ય પ્રકાશને આનંદદાયક પ્રસંગ ગણાય છેદયપલટાની સાથે છાપાઓમાં અંગે કરેલા કાર્યોની હકીકતે રજુ કરી કૅન્ફરંસને કોંગ્રેસની આક્ષેપયન લખવા- પ્રકટ કરવાનું બંધ થાય તે સંપ વૃદ્ધિમાં જેમ મહાત્મા ગાંધીજી જેવા અભિગ સમર્પણ કરનારા નેતાઓ ઘણીજ સારી મદદ મળી શકે. મુનિરાજોની સ્થિતિ-મિલન મળે એમ ઇચ્છયું હતું. મુનિસંમેલને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ વિગેરે અંગેની કોઇથી અજાણી નથી. છતાં તેઓએ શાંતિથી વિચારી જે ઠરાવ કર્યા છે તે સમાજ માટે આનંદને વિષય છે. બાદ શ્રી લલુભાઈ કરમચંદ દલાલે જણાવ્યું કે, મુનિસંમેલનનું કાર્ય પૂર્ણ કરેલ છે એ પરથી આપણે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સુંદર હોય પણ ત્યાં સુધી એ બોધપાઠ લઈ શકીએ. આજે સંધ, સમાજ અને ધર્મની સમટિ તરીકે એકત્રિત ન થાય ત્યાં સુધી તે સુંદર કા સ્થિતિ સુધારવા સાએ મદદ કરવી જોઇએ. અને બતાવી બજાવી શકતી નથી. આ માટે કૅકસ એજ સ્થળ સ્વીકારી આપવું જોઈએ કે મહાવીના પત્રોમાં ધર્મ ભાવના ઘટી શકાય. છેલ્લા ૧૦ વર્ષની સમાજની સ્થિતિ-પ્રગતિ વિચારવા નથી. ધટવાની નથી અને ઘટશે પણ નહિં. આવા પ્રસંગે યોગ્ય છે. મતભેદો માટે તેડ કાઢી શકાય મકાન બાંધતાં સમાજેન્નતિમાં જે આડખીલીરૂપ થશે તેને કાલી ટીલી ચોંટશે. ઘણી મહેનત પડે છે તેવામાં નથી પડતી એ ધ્યાનમાં અંધભાવે સાથે રહી, કદામડી ન બની આપણે અધિવેશનના રાખવું. સહનશકિત રાખી કામ કરવાની જરૂર છે. આપણી સામે મુનિસંમેલનને દાખલા પ્રત્યક્ષ છે. આપણે પ્રેમ અને કાર્યને સફળ બનાવે. આપણી કામને બીજી કેમ સાથે શાંતિથી કાર્ય કરીશું તે પ્રગતિ કરી શકીશું તે માટે સંપ સરખા-વિચાર-શું સ્થીતિ, આપણે ક્યાં છીએ! જેત વૃદ્ધિ કરવા અસરકારક અપીલ કરી હતી. (અનુસંધાન પછ ૧૭૭ પર) Page #81 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૦-૪-૩૪. જૈન યુગ ખાસ વધારે. રજા Regd. No. B 1996. જ શ્રી જન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચૌદમું અધિવેશનઃ સ્થળ: માધવબાગ, મુંબઈ, તા. પ-૬-૭ મે ૧૯૩૪. પ્રમુખઃ અજીમગંજ નિવાસી શ્રીમાન્ બાબુસાહેબ નિર્મલ કુમારસિંહ નવલખા. જૈન સાધો, સંસ્થાઓ-મળે-સભાઓને વિજ્ઞમિ. સુજ્ઞ શ્રી, નિવેદન કે કોન્ફરન્સમાં આવતાં અધિવેશન માટે આમંત્રણ પત્રિકા, પ્રતિનિધિઓનાં નામો ભરી મોકલવાના ફોર્મ, તે સબંધી સુચનાપત્ર વગેરે આપને તથા અન્યત્ર અમારાં લિસ્ટ મુજબ મોકલાઈ ચુક્યાં છે જે આપને મળ્યાં હશે. કદાચ આમંત્રણ આદિ ન પણ મલ્યાં હોય તો આ પત્રને આમંત્રણ સમજી આપના સંધ, સભા-મંડળ-યા સંસ્થાના પ્રતિનિધિઓનાં નામો કૅન્ફરન્સનાં બંધારણ અનુસાર ચુંટી સત્વરે મેકલી આપવા પ્રબંધ કરશો. સમય હવે ટુંક છે એટલે આ પત્રથી આપને સત્વરે ચુંટણી કરી નામે મોકલી આપવા યાદી આપવા રજા લઈએ છીએ. પ્રતિનિધિ ફી બંધારણ અનુસાર રૂા. ૩ ત્રણ રાખવામાં આવી છે તદુપરાંત જૂન્નર મુકામે નિર્ણિત થયેલાં બંધારણ અનુસાર દરેક પ્રતિનિધિઓ રૂા. ૩ ઉપરાંત ઓછામાં ઓછા ૨-૪-૦ . ભં. ફંડમાં આપવા જોઈશે તે ટિકીટ આપતી વખતે લઈ શકાશે. આશા છે કે આપ પ્રતિનિધિની ચુંટણીનું કાર્ય સત્વરે કરી અધિવેશનના દિવસે પહેલાં બનતી ત્વરાએ મોકલી આપવા ગોઠવણ કરશો એજ. લી. શ્રી સંધ સેવકે; પત્ર વ્યવહારનું ઠેકાણું – રણછોડભાઈ રાયચંદ જવેરી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મોહનલાલ બી. ઝવેરી મોતીચંદ ગિ. કાપડીઆ. - ર૦, પાયધુની, મુંબઈ, ૩. . પૂનશી હીરજી મૈશેરી તારનું શિરનામું: HINDSANGHA. ચીફ સેક્રેટરીએ. શR RESEAREER Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, Bhuleshwar 28, 1st Bhoiwada, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetumber Conference at 20, Pydhoni, Bombay. Page #82 --------------------------------------------------------------------------  Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ – જૈન યુગ– તા. ૨૧-૪-૩૪, ચિદમી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ. કોન્ફરન્સ કરેલાં રચનાત્મક કાર્યો. શ્રી જેન કવેતામ્બર કોન્ફરન્સે અત્યાર સુધીમાં જેનગ્રંથને અભ્યાસ માટે મોટું સ્થાન અપાવ્યું છે. અને આખી જેન કામના સહકારથી ધણા રચનાત્મક કાર્યો તેની લાયબ્રેરીમાં જન સાહિત્યના પુસ્તકને જગ્યા કર્યા છે અને તે જગજાહેર છે. એમ છતાં કેટલાક અપાવી છે. એ ઉપરાંત દેશના તેમજ પરદેશના વિદ્વાનને તરફથી એવી વાતો કરવામાં આવે છે કે અત્યારસુધી જેનધર્મની અને જૈન સાહિત્યની માહિતી પુસ્તિકે તેમજ જૈન કેમે કોન્ફરન્સ ભરી માટે ખર્ચ કર્યો તે છતાં પ મારફતે આપીને જૈનધર્મ વિષે જે ઘણીક ખોટી તેનું પરિણામ કાંઈ આવ્યું નથી. આવું કહેનારાઓ માન્યતાઓ હતી તે કેન્ફરન્સ દૂર કરાવી છે. એ કહેવાની પોતાની અજ્ઞાનતાજ જાહેર કરે છે. કેમકે તેઓ કેન્ફરન્સમાં પણ જરૂર છે. ભાગલીધા વગર અને કોન્ફરન્સ કરેલા કાર્યોની બારીક | જૈન કન્ફરજો બજાવેલી ઉપલી સેવા ઘણી ટુંકમાં તપાસ કર્યા વગર ઉપલક નજરે જોઇને ખોટી વાતેજ, " રજુ કરી છે. પણ જે તે વિષે વધુ માહિતી મેળવવી કરે છે. હાય તો જૈન કોન્ફરન્સ ઓફિસને લખવાથી ઘણાને ખરી વાત એ છે કે કોન્ફરન્સની સંસ્થા કોઈ એક ધણી નવી બાબતે જાણવાની મળશે. બે માણસેની કે એક બે હજાર માણસેની નથી. પણ એ સંસ્થા આખી જૈન કોમની છે. અને તેમાં જેઓ સ્વદેશ સેવા ભાગ લે છે. તેઓ કામ માત્રની વગર સ્વાર્થે સેવા જૈન કોન્ફરન્સ ઓફસે જે વખતે દેશના દરેક બજાવે છે. કાન્ફરન્સ ઓફીસના આગેવાનો કોઈને પગાર ભાગમાં સ્વદેશી હીલચાલ ચાલી હતી. તે વખતે સ્વદેશી લેતા નથી પણ મરજીઆત કામની સેવામાં પોતાના માલને ઉત્તેજન મળે તે માટે મોટાં રચનાત્મક કાર્યો હાથ વખતને એક સારો એવો ભેગ આપે છે અને ધર્યા હતાં. તેણે સ્વદેશીના પ્રચાર માટે સંખ્યાબંધ દેશની, રાજ્યની, કામની અને તીર્થોની સેવામાં પોતાને સભાઓ ભરી ભાષણો કરીને અને કરાવી તે જનસમુબની શકતો મોટો ફાળો આપે છે. હમાં જાગૃતિ આણી હતી અને ઘણાકાને સ્વદેશી માલ જૈન સાહિત્ય અને પુસ્તકે ધાર. વાપરવાની પ્રતિજ્ઞા લેવાડી હતી. તેણે કેટલાક સ્વદેશી જૈન સાહિત્યના ઉદ્ધાર માટે જૈન કોન્ફરન્સ કેટલે વસ્તુઓના પ્રદર્શન ભર્યા હતાં અને સ્વદેશી માલ તરફ લોકપ્રીતિ વધારવાના પ્રયાસ કર્યા હતાં. આ બધાં કામે સારે ફાળે આવે છે તેનો ખ્યાલ બહુ ઘેડાને છે. માટે આગેવાનોએ અનેક ઠેકાણે ભાષણ કર્યા હતાં. અને કેન્ફરન્સ ઓફીસે અત્યારસુધીમાં સંખ્યાબંધ પુસ્તક એ રીત જનસમુહને જાગ્રત કરીને દેશસેવા બજાવી હતી. પ્રગટ કરીને જૈન સાહિત્યનો બનતો ઉદ્ધાર કર્યો છે. તેણે પ્રગટ કરેલ જૈન ગ્રંથાવલી ગ્રંથ અતિ મહેનત પછી વિવિધ સેવાઓ તૈિયાર થયે હતો. અને હાલમાં પાડ્યું તે અજોડ છે. એ પુસ્તકમાં જુદા જુદા જૈનભંડારોમાંના સંખ્યાબંધ જૈન કોન્ફરન્સ જુદા જુદા ક્ષેત્રોમાં કેવી સેવાઓ પુસ્તકોની વિગત એવી સારી રીતે આપવામાં આવી છે બજાવી છે તેની ખરી માહિતી તો તેના સંખ્યાબંધ કે જે વિદ્વાનને માર્ગદર્શક થઈ પડે! જેન ડીરેકટરીના હેવાલે વાંચવાથીજ માલુમ પડે એમ છે. જીવદયાના પ્રચાર બે ભાગ જનની વસ્તી ઉપર સારું અજવાળું પાડે છે. માટે, ધાર્મિક જૈન ખાતાના હિસાબ ચોકમાં રહે તે જૈન શ્વેતામ્બર મંદિરાવલી આખા હિંદના જૈન મંદિરે માટે, સરકારમાં અને દેશના જુદા જુદા ખાતાંઓમાં જન વિષે સારી માહિતી આપે છે. શ્રી સિદ્ધસેન દિવાકરકૃત તહેવાર સ્વીકારવામાં આવે તે માટે કામમાં પ્રચલિત ન્યાયાવતાર ગ્રંથ ન્યાયશાસ્ત્રને અપુર્વ ગ્રંથ છે “જૈન ગર હાનિકારક રિવાજો દૂર કરાવવા માટે, પાંજરાપોળને કવીએ "ના બે ભાગ જેનાના ગુજરાતી કવિઓની કતિ સુધારવા માટે પ્રાણીઓની રક્ષા માટ, જૈન ભંડારે રક્ષિત એને સારી રીતે જાળવી રાખનાર ગ્રંથ છે, “જૈન રહે તે માટે અને બીજી અનેક દિશામાં ન કાન્ફરન્સ સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામનો લગભગ બાસે બનતી સેવા બજાવી છેજ. પાનાનો ગ્રન્થ છે અને તે જનસાહિત્યના ભંડાર૩૫ છે, જેન આ બધા તરફ જેઓ દુર્લક્ષ કરીને “જૈન કે - કોન્ફરન્સ જૈન સાહિત્યને આ રીતે અતિ ઉજજલ બનાવ્યું જો કંઈ કર્યું નથી ” એવું જેઓ કહે છે તેઓ એ છે. પણ એટલું જ પુરતું નથી-તેણે દેશની યુનિવર્સિટીઓમાં સંસ્થાને મોટો ગેરઇન્સાફ કરે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ • તા. ૨૧-૪-૩૪. – જૈન યુગ--- ૧૭૮ : નિરાશ્રિતે માટે અત્યાર સુધીમાં જૈન કન્ફરન્સ મારફતે જુદા જુદા શ્રી જૈન શ્વેતાંબર કંફરન્સ. ઉપગી કામોમાં ત્રણ લાખથી વધુ રકમનો ખર્ચ થયો છે જેની ટુંક વિગત નીચે મુજબ છે. માધવબાગ ખાતે મળનાર બેઠક, લગભગ. શિક્ષણ પ્રચારમાં શ્રી જેન કૅન્ફરન્સનું આવતું અધિવેશન મુંબઈ ખાતે રૂ. ૬૬ ૩૦) પુસ્તકધામાં છે. ૨૧૦૦થ તા. ૫-૬-૭ મે પ્રથમ વૈશાખ વદિ ૭-૮-૯, શની, રવી, મંદિરેશ્વાર અને તીધારમાં ... રૂ. ૩૫૦ ૦. સેમવારના દિવસમાં મળવાના ખબર સેકંડ ગામમાં કૅન્ફરન્સ જીવદયામાં ફી ૨૧૦૦ છે. તરફથી મેલાયેલ આમંત્રણ દ્વારા પહોંચી જતાં બંધારણું રૂ. ૩૦૦] અનુસાર પ્રતિનિધીઓની ચુંટણી ઠેકઠેકાણે થતી હોવાના સમાચાર યુનિવસીટી જેન ચેર માટે રૂ. ૫૦૦ કોન્ફરન્સના નિભાવ માટે ... રૂ. ૮૫૦૦૦ પત મળે છે. અને પ્રતિનીધી પત્રક ભરાઈને પરિષદ કાર્યાલયમાં અમે જૈન કેમના એક બળથી થયેલી ઉપલી આવવા લાગ્યાં છે ત્યાં જે સંસ્થાએ રજીસ્ટર થયેલ નથી સેવાઓ તરફ જેન કામનું ધ્યાન ખેંચીએ છીએ અને તેઓએ પિતાને વાર્ષિક ફાળા તરીકે રૂ. ૧) એક રુપીએ આગામી ચાદમી કોન્ફરન્સમાં ભાગ લઈ કામની સેવામાં મેકલી આપી રજીસ્ટર કરાવવાનું શરું કર્યું છે. ઘણી સંસ્થાપિતાને ફાળે આપવા દરેકને આગ્રહ કરીએ છીએ. ઓએ પિતાને નેધ પરિષદ કાર્યાલયમાં કરાવે છે. તેમજ લીસેવક જૈન ગ્રેજ્યુએટ એ પણ પોતાને નામે નોંધાવ્યા ન હોય સાકરચંદ માણેકચંદ ઘડીયાળી તેમણે નોંધાવવા માટે પિતાના નામે તુરત મેકલી આપવા એનરરી સેક્રેટરી–પ્રચાર અને પ્રકાશન ધ્યાનમાં લેવું કમિટિ. ૧૪ મી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ' જે સંસ્થાઓ, મંડળે સભા કે જૈન સૌએ હજુ સુધી પિતાના પ્રતિનીધીઓ માટેની ચુંટણી કરી એકલી ન હોય તેમણે (અનુસંધાન પૃષ્ઠ ૧૭૭ ૫૨) હવે તુરત તેરી ચુંટણી કરી કૅન્ફરન્સ ઓફીસ પર મેકલી કેમની આજની સ્થીતિ દિલ કંપાવનારી છે. વક્તાએ આપવી. કૅન્ફરન્સની બે કે મુંબઈ ખાતે જાણીતા શ્રી માધવ બાગમાં મળશે અને તે સંબંધી ઘટતી ગોઠવણ થઈ ચુકી છે. ઘણીજ અસરકારક ભાષામાં સમાજના દરેક બંધને સંપની સમય હવે ઘેડ હેવાથી જૈન સંઘે અને વૃદ્ધિમાં સહકાર કરી-અરસપરસ વાટાધાટ કરી જોડાવવી સંસ્થાઓએ પિતાના પ્રતિનીધીઓનાં નામે તુરત આગ્રહભરી અપીલ કરી હતી. હાજર રહેલાએ એ સંપવૃદ્ધિ માકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. માટે વકતાના વિચારો ખૂબ વખાણ્યા હતા. બાદ શ્રી બંધારણ અનુસાર પ્રતિનીધી ફી રૂા. ૩ રાખવામાં આવી મણીલાલ મોહનલાલ પાદરાકરે કૅન્ફરંસની ઉપયે.ગિતા છે. સુકત ભંડાર કંડમાં જે પ્રતિનીધીએ પ્રથમથી પિતાને અનેક દાખલા દલીલોથી સમજવી હતી બાદ શ્રી સાકરચંદ કાળે આપેલ ને હશે તેણે એ છોમાં ઓછા ચાર આના સુકૃત ધડીયાલી એ કૅન્ફરંસની સ્થાપના આદિની હકીકત રજુ કરી ભડાર ફડમાં આપવા જોઈશે પ્રેક્ષક પુ " અને સ્ત્રીઓ માટે ખાસ ગાર્ડવગી રાખવામાં આવશે. દરેકને અધિવેશનનાં કાર્યમાં એક હાથે કામ કરવા જાવ્યું હતું. બાદ જૈન જાતિના તંત્રી ધીરજલાલ ટોકરશી શહે સાકેરચંદ માણેકચંદ ઘડીયાળી. પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે કૅન્ફરંસ અત્યારે તરૂણુ એ, સેક્રેટરી, પ્રચાર અને પ્રકાશન કમીટી, અવસ્થામાં છે. તેનાં અંગોમાં અજબ ચૈતન્ય, તન્મના ૧૪ મી શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ. જોઈએ. તેની જવાબદારી મુંબઈ પૂરતી જ નથી ૫૭ જૈન યુવક પરિષદ જૈન યુવકેની પરિષદ મુંબઈમાં ૫-૫ લાખ જેનોને જવાબદાર આ સંસ્થા છે. અત્યારે બાપદાદાઓના કાર્યો પર કેઈએ ન રાચતા આપણે કામ તા. ૨-૩-૪ મે ના દિવસેએ મળનાર છે. તેની રવ ગત કરી બતાવવું જોઇએ. સંપ માટે કાર્ય કરવાની જરૂર છે સમિતિના પ્રમુખ તરીકે શ્રી કકલભાઈ બી. વકીલની વરણી પણુ તે અંગે જે પગલા ભરાય તે ઘણીજ કુનેહાથી થઈ છે અને આ અધિવેશન કતમંદ બનાવવા જૈન યુવકે ભરાવવાની જરૂર જણાય છે. કારણ તે માટે હૃદયપલટો તૈયારી કરી રહ્યા છે. થયો છે એ ખાત્રી હોવી જોઈએ. બાદ પ્રમુખ શેઠ ડ્રાફટ રેઝોલ્યુશન કમિટી તરફથી નિમાયેલ સદરહુ લલુભાઈ દીપચંદ ઝવેરી એ ફ્રેન જેવી વ્યાપારી કામને સમિતિના મંત્રી શ્રી પરમાનંદ કુવરજી કાપડીઆ એ કરાશિક્ષગુના અભાવે કેટલું સહન કરવું પડે છે, પરિષદુ એજ ને લગતા મુદ્દાઓ અભિપ્રાયાર્થે પ્રકટ કર્યા છે. અને તે માટે ઉપાય છે: સંધ રત્નની ખાણ છે આદિ બાબતે પર અન્ય કમિટીએ પણ પોતાનું કાર્ય કરી રહી છે. વિચારો દર્શાવ્યા બાદ આગામી અધિવેશનને યશસ્વી બનાવવા આ પરિષદનું પ્રમુખસ્થાન લેવા માટે સુરતના ઉત્સાહી દરેક જૈન એકત્ર થઈ કાર્ય કરે એવી ભલામણ કરી હતી. આગેવાન ડૉ. અમીચંદ છગનલાલ શાહને વિજ્ઞાપ્ત કરવા બાદ મેલડી રાત્રે પ્રમુખશ્રીને આભાર માની સભા વિસર્જન કેટલાક ગૃહસ્થે ગયા હતા અને તેમની વિજ્ઞપ્તિને માન થઈ હતી. આપી એઓશ્રીએ પરિષદનું પ્રમુખસ્થાન લેવા સ્વીકાર્યું છે. Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, Bhuleshwar 28, 1st Bhoiwada Bombay 2, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay. Page #85 -------------------------------------------------------------------------- ________________ તારનું સરનામું:-હિંદસંઘ 'HINDSANGHA' | નો તિથH regd. No. 5 1996 ITRA જૈન યુગ. The Jaina Vuga. જ પુનર * * * ૬ (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) W Giiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii તંત્રી:-મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી એડકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા એ. ધેટક-નકલ દેઢ આને. " અંક ૨૪, ' ' તારીખ ૧૫ મી જુન ૧લ્હ૪. નવું ૩ જુ. | વિષય સૂચિ 1 જયવંતી કૅન્ફરન્સ ... તંત્રી પૃ ૧૯૦ ) ૭ પ્રમુખ શ્રીનું ભાષણ ... ૨ શ્રી જેન વે પરિથનું ચૌદમું અધિવેશન ... | ૮ વાગતામ્પક્ષનું વકતવ્ય... ૩ અવલોકન ... ... તત્રી : ૧૯૨ ( ૯ પસાર થયેલા કરાવે ... ... .... . ૧૦ ખંભાતના જેનેની સભા ૪ કૅ. નું બંધારણ ... ૧૯૩ છે ૧૧ જૈન શુભેરછક મંડળ-સાણંદ ... ૫ સે. કમિટીના સભ્ય ... ૧૨ સાણંદના જૈનેની સભા ૬ જૈન યુવક પરિવ૬ ... ૦૪ ૧૩ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ર » શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુંબઈ ખાતે મળેલાં ચંદમાં અધિવેશનના નાયકો. பவைகமைமாமா மமமளனமாகவாவாமனனமம மமமஜா) வெவவமை રીત -பயமனமமமமமம % = છે - ST SS 1 શ્રી નિર્મલકમાનસિંહ નવલખા--પ્રમુખ શ્રી અમૃતલાલ કાલિદાસ શક–વાગતાપક્ષ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ -જૈન યુગ તા. ૧૫-૬-૩૪. સાવિત સર્વસિષa; સમજીતથિ નાથ! દાદઃ અમે કહીએ છીએ કે “કદાચ આ જનમમાં એને . " બદલે આ જન્મમાં તેમજ પરજન્મમાં તેને જવાબ न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ આપવો પડશે-એ કર્મનો અવિચલ સિદ્ધાંત છે. અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે સમાજમાં વિદ્રોહ જગાડ, અશાંતિ ફેલાવવી, કંસનાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક પનાં બીજ રોપવાં એ મહા ભયંકર પાપ છે” એ વાત પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પથફ સાવ સાચી છે છતાં એ પાપ કરનારા પોતાની પર એ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. વાતને આવવા ન દેતાં સામાપર તે વાત નાખી દઈ -શ્રી સિદ્ધસેન વિવાર. * સેતાન ધર્મશાસ્ત્રનું શરણું પિતાના અપકૃત્યના સમર્થન માં લે' એવું કરે છે તે પણ આ કલિયુગની-પંચમ આરાની ખુબી છે. જેન યુગ. શેઠ અમૃતલાલભાઈએ ટુંકમાં બધાને માટે તા. ૧૫-૬-૩૪ શુક્રવાર. બરાબર જણાવી દીધું છે કે “ આપણુથી શાંતિ નહિ ફેલાવી શકાતી હોય તે માટે આપણે ખરા અંતઃકરણ જયવંતી કૉન્ફરન્સ ! પૂર્વક દિલગીર થઈએ, પણ આપણુથી અશાંતિ તે નજ ફેલાવી શકાય.’ કોન્ફરન્સ જયવંતી, સદા હૈ કૅન્ફરન્સ જયવંતી સમજુ વર્ગ સમાજમાં વસે છે; હવે બધાની આંખે જગજીવનમાં પ્રગતિ કરતી સંસ્થા ને વ્યકિત જન્મથકી બળવતી થઇને દાખવે નિજશક્તિ પાટા બંધાવવાના દિવસે વહી ગયા છે, લોકે વિચારતા પ્રેમમય અજબ સંઘભકિત– થઈ ગયા છે અને હિતાહિતને, સત્યાસત્યને કે સારા જેસ જમાવે સમાજ હિતમાં ભલે વિરોધ છાંટા નઠારાનો ખ્યાલ કરતા બન્યા છે એટલે કુસંપરૂપી પ્રતાપથી ઉડાડી નાંખે અંધેના પાટા જવાળામાં ઘી કે પેટ્રોલ છાંટતાં પણ તે જવાળા ઉગ્ર ચેતનાપુર બહુ વહેતી– વરૂપ પકડવાની નથી. મુંબઈ નગરીમાં ગત પ્રથમ વૈશાખ માસની સત- વિધી દૃષ્ટિવાળાઓને પણ કૅન્ફરન્સનાં કામમીના મંગલ દિને પ્રારંભી ત્રણ દિવસમાં સંધહિતનાં કાજમાં ભાગ લેવાનો અધિકાર છે એ વાતની કોઈની ૩૧ પ્રસ્તાવ પસાર કરી જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સનું કાફરસનું ના નથી. તેઓને પિતાને ત્યાં નેતરી અરસ્પરસના અધિવેશન નિર્વિદને સમાપ્ત થયું એ સમાજના ઇતિહાસ માં ચિરસ્મરણીય મહત્વને પ્રસંગ જળવાઈ રહેશે. વિચારોની આપલે કરવાને અનુકળ વાતાવરણ ઉત્પન્ન એ દશ્ય જેમણે નથી જોયું તેઓ એક મહાતક ભૂલ્યા કરવામાં અમુભાઈ શેઠે કંઈ કમીના કે મણ રાખી નહિ છે એમ કહી શકાશે. સંઘના માનની સારી મેદિની પણ વિધી તે વિધીજ નિવડયા અને લીધેલી મહેઉત્સાહના રંગથી રંગાયેલી એકઠી થઈ હતી, મંડપ નત ધારી તેટલી ફળી નહિ. છતાં તે મહેનત લેવા ભવ્ય અને વિશાળ હતે. સમાજહિતની જેને ધગશ હતી માટે અમુભાઈ શેઠને ધન્યવાદ ઘટે છે એ દીવા જેવી એવા અનેક આગેવાનોએ હાજરી આપી પ્રસ્તાવને ટકા આપી ભાષણેથી અને વિચારોથી સમાજના પ્રશ્રોના વાત તે વિરેાધી પક્ષે પણ સ્વીકારી લેવી જોઈએ. આ ઉકેલમાં સક્રિય ભાગ આપ્યો હતો. મહેનત ફળી હોત તે અમુભાઈ શેઠનું ભાષણ કંઈ જુદું તે પ્રથમ દિવસે સ્વાગત સમિતિના અધ્યક્ષ શેઠ સ્વરૂપ લેત પણ કાળને પરિપાક થયું નથી એટલે જે અમૃતલાલ કાલીદાસે પિતાનું જે ભાષણ આપ્યું હતું થયું સાન - થયું તે સારા માટે હશે એમ ધારી પ્રાપ્ત સ્થિતિથી તેમાં પિતાની કારકીર્દિ, સેવાભાવ, વિરોધ અને હૃદયે- સતોષ માનવો ઘટે છે ભેદ પ્રત્યે અણગમો, ડાં ચાબખારૂપ વચનો, એક્ય પ્રત્યે ભાવનાવાહી અપીલ જોવામાં આવે છે. તેમાં પ્રમુખ બાબુસાહેબ નવલખાજીનું ભાષણ વીરેજણાવેલ છે કે ચિત હતું. શ્રીમદ્ મહાવીર પ્રભુ આપણા છેલલા અને આસન્ન ઉપકારી તીર્થ કર તેમને વંદન કરી તેમના “જેણે જેણે સમાજના વિદ્રહને અને જવાળાઓને સતેજ રાખવાના પ્રયત્ન કર્યા હશે અને (જે જે, હજુ ચારિત્રમાંથી નીકળતે પ્રધાન સુર પકડી તે પ્રભુ ભવિષ્યમાં કરશે (મારા સુદ્ધાં), તેને તેને કદાચ આ સુધારક શિરોમણી' હતા એ સુંદર રીતે પુરવાર કરી જન્મમાં તે નહિ પણ પરલોકમાં તે પિતાનાં કને તેમનું ઉદાહરણ લઈ ધર્મ અને સમાજમાં દાખલ થયેલ જવાબ જરૂર આપજ પડશે.” ( અનુસ ધાત 14 ૧૯૨ પ૨) Page #87 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૬-૩૪. -જેન યુગ ૧૯૧ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ–પરિષદનું ચૌદમું અધિવેશન. પ્રમુખશ્રીનું ભવ્ય સ્વાગત અને કાર્યવાહીની ટૂંક નોંધ. શ્રી જૈન છે. કૅન્ફરન્સનું આ અધિવેશન જૂન્નર સ્વયંસેવક મંડળે ઉપાડી લીધી હતી અને તેઓએ પણું ખડે અધિવેશન બાદ સારા જે સમય વ્યતીત થતાં મેળવવાના પગે આ બીકટ પ્રસંગને પાર પાડવા ઘણી જ મહેનત લીધી હતી. નિર્ણય, અને તૈયારીઓ, કાર્યવાહી સમિતિ તથા સ્વાગત સમિતિ તરફથી થયાં એને માટે સમાજ તૈયારજ હતા એટ પ્રમુખશ્રીની પધરામણી. લું જ નહિ પણ તેનું અધિવેશન મેળવી કોન્ફરન્સનું સ્થાન પરિષદ્ મહાદેવીના વરાયેલા પ્રમુખ શ્રીમાન્ બાબુસાહેબ અદ્વિતીય છે એમ જેવાને પણ જૈન સમાજની ઉત્સુક્તા જોઈ નિર્મલકુમારસિંહુ નવલખા(અજીમગંજ) બેરીબંદર સ્ટેશને અનુભવાઈ હતી અને સમાજની આ મહેચ્છા અધિવેશનની તા. ૪ થી મે ની સવારે પિતાના પગલાં માંડનાર છે એવી સાઘન સફળતાએ પૂરી પાડી છે એ નિર્વિવાદ છે. ખબર વર્તમાન અને હેન્ડબીલેદ્વારા પ્રકાશિત થતાં અધિવેશન મુંબઈમાં મેળવવાના નિર્ણય પછી માત્ર સ્થાનિક જૈન બંધુઓ અને બહેને તથા બહારગામથી આ થોડા જ સમયમાં તારિખે નક્કી કરી પરિષદ્ મળનાર હતી અગાઉ આવી પહોંચેલાઓના ઉત્સાહના પૂર વધવા માંડયા. એટલે સ્વાગત સમિતિની નિમણુક થયા પછી જુદાં જુદાં અને તેઓશ્રીને સ્ટેશને સત્કારવાની ભવ્ય યોજનાએ પ્રસંગનાં કાર્યો માટે નિમાયેલ પેટા સમિતિઓએ પિતાનું કાર્ય પૂરા ગાંભીર્યમાં ઓર ઉમેરો કર્યો હતો. પાયધૂની પર આવેલાં શ્રી જોશથી સત્વરે ઉપાડી લઈ આ મહાન પ્રસંગને પહોંચી વળવા ગોડીજી મહારાજનાં દેરાસર અને શ્રી પરિષદ કાર્યાલયથી બધી તૈયારીઓ કરવા માંડી અને પોતાને સુપ્રત થયેલાં માંડી મુંબાદેવી, ઝવેરી બજાર, મૂળજી જેઠા મારકેટ, પ્રિન્સસ કાર્યોની ગોઠવણ કરી હતી. દર ઘડનારી સમિતિનું કાર્ય સ્ટીટ, કેશવબાગ લગભગ કાલબાદેવીના દ્રામની લાઈન પય ત સ્વાભાવિક રીતે જ કપરૂ હોય છે અને બને તે અનુભવની આ રસ્તે વાવટા ખજા-પતાકાથી શણગારાયેલ હતા વાત છે. છતાં આ સમિતિએ સમાજની નાડી પરીક્ષા ખાતર અને ઠેર ઠેર પ્રેરક બેધવા અને પ્રમુખ સાહેબના અને જુદાં જુદા માનસ ધરાવનારાઓને વિચાર જાણવા મહારાર્થે જુદી જુદી જાતનાં કપડાના ‘બેડો ' થોડે થોડે અને તદનુસાર પિતાને ખર તૈયાર કરવા માટે એક યોજના : અંતરે ગોઠવાયેલા હતાં. કલકતા (ચીક થઈ ) મેલ મારફતે દિશાસુચન રૂપે જાહેરમાં મૂકી અને તે પર જે અભિપ્રાયે સવારના નવ વાગતે પ્રમુખશ્રી પધારે તે અગાઉ સ્ટેશને સંખ્યાઆવ્યા તેના પર વિચાર કરીને પોતાને ખર તૈયાર કર્યો બંધ મોટર અને મન મેદનીથી ચિકાર થઈ ગયું હતું , જેને હતો. આ સમિતિના મંત્રી શ્રી મેહનલાલ દેસાઈ તથા સેવક મંડળના સભ્યો તથા સ્ત્રી સ્વયંસેવીકાએ પોતાના શ્રી ચિનભાઈ શેઠ લગભગ હમેશાં રાતના કન્ફરસ ઓફિસમાં ‘યનિકોમ' માં પોતાના બેંડ સાથે સલામી આપવા અને વ્યવસ્થા પિતાની સમિતિની બેઠકો મેળવી અને સુપ્રત થયેલું કાર્ય માટે હાજર થયા હતા. જૂદી જૂદી કોમના જૈન આગેવાન અને વિષય વિચારિણી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું આ કાર્યમાં અન્ય બંધુઓ અને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી તે સમિતિના સભ્ય અને ખાસ કરી આી સભ્યએ પણ પૂરો અને ટન આવી પહોંચતાંજ શ્રી ‘ન શાસનની જય” સહકાર આપી અને ખૂબ શ્રમ વે હતા. કમ્ફરન્સ દેવીની જય ' ના હર્ષનાદે ગાજી ઉઠ્યા. પ્રમુખ મંડ૫-ઉતારા ભજન, કમિટીઓએ પણ પોતાની એક સાહેબ ઉનતાં જ તેમના પર કુલ હાર તે વર્ષાદ જ થઈ મેળવી જરૂરી નિર્ણયે અને તૈયારીઓ ઘણુજ અલ્પ સમયમાં રહ્યો હોય એમ ઘડીભર ભાન થઇ આવે એવું શન ઉપર અને ઘણા એ છે ખર્ચો કરી હતી. ભવ્ય સ્વાગત થયા પછી પ્રમુખશ્રીને સરઘસના રૂપે બેંડ સાથે નિશ્ચિત થયેલા માર્ગોએ થઈ પાયધુની પર લાવવામાં આવ્યા પ્રચાર અને પ્રકાશન સમિતિએ પણ જૂદી જૂદી હતા. આ રસ્તે માનવ મેદની ઘણી હતી અને ખાસ કરી પત્રિકાઓ, લેખે અને સભાઓ મેળવી જરૂરી પ્રચાર કાર્યો પ્રિન્સેસ સ્ટી અને ઝવેરીબારના માર્ગોમાં તે લોકોની કર્યું હતું જે અત્યાર અગાઉ વર્તમાન દ્વારા પ્રસિદ્ધિ સંખ્યાની અટકળ કરવી પણ મુશ્કેલ થઈ પડે એવી હાજરી પામ્યું છે. અને ઉત્સાહ જણાઈ આવતાં હતાં. રસ્તે અનેક સ્થળે પ્રમુખસ્વયંસેવક સંબંધી સર્વવ્યવસ્થા શ્રી હીરાભાઈ રામચંદ શ્રીને હારતોરા અર્પણ થયા, બાળાઓએ વધાવ્યા વગેરે દ મલબારી તથા શ્રી મણીલાલ જેમલ શેઠ દ્વારા મુંબર જૈન અવર્ણનીય હતાં. (અનુસંધાન પૃષ્ઠ ૨૦૧) Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ –જૈન યુગ– તા. ૧૫-૬-૩૮. અવલોકન આપણે દરેક જેન છીએ, વીર ભગવાનનાં સંતાન અને અનુયાયીએ છીએ અને તેમના જીવનમાંથી કંઈક શિક્ષા ગ્રડણ કરવા ઈચ્છીએ છીએ એટલે ધર્મના શ્રી બાળ મંદિર–બગસરા.-વાર્ષિક અહેવાલ નામથી પિતા પાખંડને છિન્નભિન્ન કરે, સામાજિક સન ૧૯૩૩-બેથી છ વર્ષ સુધીના બાળકે ને એકઠાં કરી કરીતિઓનો વિનાશ કરી સમાજ રક્ષામાં તત્પર બને. તેમની સ્વચ્છતા અને આરોગ્યતા પર પૂરૂ ધ્યાન આપી સ્ત્રી શિક્ષાને પ્રચાર કરી પિતાના એક અંગને સુદઢ બાળગ્ય શિક્ષણ આપનારી આ સંસ્થાને અહેવાલ અનાવે અને રાષ્ટ્ર અને ધર્મ પ્રચારના કાર્યમાં યથાશક્તિ વાંચી આનંદ થાય છે. તેમાં પિતાને પ્રાણું રેડી બગ- કળા આપ એમ આપને મારું સવિનય નિવેદન છે. સરાના જૈન બંધુ રા. લાલચંદ જયચંદ વેરા જે જહેમત સુધારક શિરોમણી શ્રી મહાવીર પ્રભુના જીવનમાંથી ભર્યું કાર્ય કરી રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે અમને એવી સદબુદ્ધિ અને સાહસ પ્રાપ્ત થા !” છે, 'સ્વચ્છ સરળ, સુંદર, સુખરૂપ-નમું નમું એ બાળ સ્વરૂપ-એ ભાવવાહી પરમસત્યને અવગાહી જેવી આવી વિનીત અપીલ ગમે તેવા વિધીના પાક સંસ્થાને અમે વિજય ઈચ્છીએ છીએ. હદયને હલમલાવી મૂકે તેમ છે. ત્યારપછી વીરપ્રભુની માંગરોળ મિત્ર–પાક્ષિક પત્ર તંત્રી એસ. એમ. સંધવ્યવસ્થાની ભવ્યતા અને બલવત્તરતા સમજાવી કાપડીઆ નં. ૩૫ મિંટ રેડ મુંબઈ-આ પત્ર માંગરોળ સાધુ અને શ્રાવકના અરસપરસના એખલાસ ભર્યા વ્યવના મુસલમાન દરબાર-આબી નવાબે ગેવર્ષની છટ હારથી સંધની પ્રગતિ સાધી શકાય છે એમ પુરવાર આપવાના કરેલા હુકમ પછી છણુછી રહેલી હિંદ કરી રાજનગરના સાધુસ મેલાના દીક્ષાના પ્રસ્તાવ પર પ્રજાના પાકાર પ્રગટ કરવા અર્થે જન્મ પામ્યું છે અને વિવેચન કર્યું હતું. તે પ્રસ્તાવ તુનેર અધિવેશનના તેમાં વિવિધ ઉપયોગી લેખ અને સમાચારની વાન- દીક્ષા કરાવથી ઘણે અંશે આગળ વધી જાય છે એ ગીઓ પણ પીરસાય છે. જે દયેયથી તે જન્મ પામ્યું છે સ્પષ્ટ વાત છે. અલબત શ્રાવક સંઘની સંમતિની વાત તે ધ્યેય સફલ થાય અને આ પત્રને માંગળની જનતા સાધુસંમેલને ઉડાવી છે યા ગર્ભિત રાખી છેતેથી ખાસ અપનાવે એમ ઇચ્છીશું. તંત્રી એક જૈન બંધુ શ્રાવક સંધનું સ્થાન નિભૂલ થઈ શકતું નથી. (અને એ છે અને તેમના સાહસને વિજય પ્રાપ્ત થાઓ ! વાત કૅકરન્સ બરાબર સ્પષ્ટ કરી છે તે અમે હવે પછી - ધાનેરા પ્રચાર સમિતિની પત્રિકાઓ. ચાર મળી જશુભાશુઃ ' તે પાલણપુર પાસેના ધાનેરા ગામની ઉન્નતિ અર્થે આ પછી સમાજની મુખ્ય સમશ્યાઓ એક એક જવામાં આવી છે. સંપાદક . વી. એન. શાહ છે. લઈ તે પર ટુંક વક્તવ્ય એક સુધારક વિચારના પ્રમુખ યુવાન જેમ દરેક ત્રાસદાયક અન્યાયી ઘટના સામે તરીકે કર્યું હતું. જન સ ખ્યા ઓછી થતી જાય છે, ઠલવાય અને તે દૂર થાય નહિ ત્યાં સુધી જપે નહિ, શિક્ષણ માટે ઘણી સંસ્થાઓ કાઢવાની જરૂર છે, વિધએજ ખરી રીતે આવશ્યક છે. વાઓનાં દુ:ખ પથ્થર જેવા હૃદયવાળાને પણ પીગળાવે તેવાં છે, આંતરજાતીય વિવાહની અગત્ય, પ્રચાર કાર્ય શુદ્ધિ સંગઠન, બેકારી, ધર્માદા ખાતા, જૈન બેંક, વ્યક્તિ ગત ખાનગી પુસ્તક ભંડાર વગેરે સંબંધી ઉપયેગી (અનુસંધાન પૃષ્ઠ ૧૯૦ પરથી) વિચાર પ્રમુખસાહેબે આપ્યા હતા અને છેવટે અત્યારના હાનિકારક અને હાલના સમયને તદન પ્રતિકલા પ્રધાન શ્રી કેસરીઆઇ તીર્થ સંબંધી શ્રી વિજયશાંતિ સૂરિના રૂઢીએ છાડી દઈ સમાજેન્નતિની પ્રત્યેક બાબત . પ્રયત્નને અભિનંદન આપી પોતાનું ભાષણ ખતમ કોચપણે સ્વીકારવી જોઇએ એ વાત ભાર દઈને સમજાવી કર્યું હતું. આ ભાષણ દ્રવ્યક્ષેત્ર કાળભાવની દુહાઇ દેતા સ્વાવાદના પર અવલંબી ચાલનારે જૈન ધર્મની હતી કૅન્ફરન્સના કાર્ય સમારંભના મંગલાચરણમાં એક સુધારક ધર્મ તરીકેની ખૂબી બતાવનારૂ અને સુધારક શિરોમણી શિરવંદન મહાવીર ' એથી શરૂ થતું અનેક કાર્યદિશા સમજાવનારું હતું. અને તેથી ગીત બરાબર પ્રમુખ સાહેબના વક્તવ્યને પા પાડતું કોન્ફરન્સમાં થયેલા ઠરાને સમર્થક અને પ્રેરક નિવડયું હતું. “શ્રી મહાવીર સ્વામીના જીવનમાંથી ધમ, સમાજ છે એ નિઃસંશય છે, તે ઠરાવે હવે પછી ચર્ચશું. અને રાષ્ટ્રના અનેક પ્રકારના સુધારા મળી આવે છે. તંત્રી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ता. १-६-३४. -नयुस ૧૯૪ श्री जैन श्वेतांबर कॉन्फरन्स. २०, पायधुनी, मुंबई नं. ३. चौदमां अधिवेशनमा पसार थयेलु बंधारण. १. उद्देशः-आ कॉन्फरन्स के जेनु नाम श्री जैन श्वेतांबर कॉन्फरन्स राखबामां आव्यु छ तेनो उद्देश जनने लगता कळवणीना प्रश्नो संबधमा तेमज धार्मिक, सामाजिक, आर्थिक, राजकीय अने बीजा जैन कोम अन धर्म संबंधी सवालो उपर विचार चलावी योग्य ठरावो करवानो अने ते ठरावोने अमलमां मुकवा माटे उपायो ये.जवानो छ. २. कार्य विस्तारः-समस्त जैन कोमने (संघ) लागु पडता सवालोज कॉन्फरन्स हाथ धरशे. न्यातना, स्थानिक संघना, महाजनना अने पंचना तकरारी विवादग्रस्त विषयो सीधी के आडतरी रीते कॉन्फरन्स हाथ धरी शकशे नहि. ३. अधिवेशन:-कॉन्फरन्सनी आगली बेठक वेळाए ठराववामां आवेल वखते अन स्थळे आ कॉन्फरन्स साधारण रीते दर वर्ष एक वखत भेगी मळशे. (अ) जो एवो कोई पण ठगव आगली बेठक वेळाए करवामां आवेलो नहि हशे तो कार्यवाही समितिए कोन्फरन्सनी बेठक मुंबईमां अगर बीजे स्थळे भरवा गोठवण करवी. (ब) कॉन्फरन्सनी बेठक अनुकुळ तीर्थ स्थळोमां अगर तो मुंबईमां भरवानु संयोगवशात् बनी नहीं शके तो महामंत्रीओ (जनरल सेक्रेटरीओ) अने कार्यवाही • मिति स्थायी (स्टेन्डींग कमीटी) नी तथा समाजना अन्य संभावित प्रांतिक आगेवानोनी सभा अनुकुळ स्थळे कोमना अगत्यना प्रश्नोनी विचारणा माटे साधारण रीते दर वर्षे बोलावशे. ४. प्रतिनीधी:-आ कॉन्फरन्स प्रतिनिधिओथी बनशे. जेओ श्वेतांबर मूर्तिपूजक जैनो हशे अने जेओ सुकृत भंडार फंडमां पोतानो फाळो जे वर्षमा अधिवेशन भराय ते वर्ष माटे आपे तेओज नीचेना नियमोने अनुसरी प्रतिनिधि थई शकशे. (१) कोई पण शहर के गामनो संघ या सभा के मंडळ या संस्था जे योग्य गृहस्थने के सन्नारीने प्रतिनिधि तरीके नीमी मोकले ते, तथा जे स्थळे सघ प्रतिनिधिनी चुंटणी माटे न मळ्यो होय त्या धोरणसर बोलावेली जाहेर सभा जेने प्रतिनिधि तरीके निमी मोकल ते. (२) प्रज्युएटा जेनी अंदर कोई पण युनिवर्सिटी तेमज विद्यापीठना ग्रेज्युएटो तेमज बेरीस्टर, हाईकोर्ट प्लीडर, एन्जीनीयर अने सब - एसीस्टन्ट सर्जननो समावेश थाय छे जमनो नोंध (रजीस्टर) कॉन्फरन्स कार्यालयमां (ऑफीस ) राखवामां आवशे तेमां जे नामो नोंधाव्या (रजीस्टर कराव्या ) हशे तेओ, (३) जैन वर्तमानपत्रो अने मासिकोना अधिपतिओ... (४) स्वागत समितिना (रीसेप्शन कमिटि ) सभ्यो ( मेम्बरो). नोध-(नोट):-प्रतिनिधिनी उम्मर १८ वर्षथी ओछी होवी न जोईए तथा सभा मंडळ के संस्था ओछामा ओर्छ एक वर्ष जुनु होवु जोईए अन ते स्थायी समितिए (स्टेन्डींग कमीटी) स्वीकारेलु होवू जोईए, तेमज तेवां सभा मंडळ या संस्थाओए पोतानां नाम कॉन्फरन्स कार्यालयमां (ओफीसमां) रुपीओ एक वार्षिक लवाजम जे वर्षमा अधिवेशन भराय ते वर्ष माटे आपो नोंध ( रजीष्ट ) करावेल होवो जोईए.. ५. प्रतिनिधि प्रमाणः-दरेक शहर के गामना संधे या म्भा, संस्था के मंडळे प्रतिनिधिओनी नीमणु करती वखते नीचेर्नु प्रमाण ध्यानमा राखवु. (१) जे नहेर के गामनी अंदर जैन घरनी संख्या सोथी वधारे न होय त्यांना संघ पांच प्रतिनिधिथी वधारे न चुटवा. (२) जे शहर के गामनी अंदर जनोना सोथी वधारे घर होय त्याना संघे दर सो घर दीठ पांचना प्रमाणमां प्रतिनिधि चुंटी शकशे. (३) दरेक स्थळनी सभा, संस्था के मंडळ वधारेमा वधारे पांच प्रतिनिधिओ पोताना सभ्योमांथीज चुटी शकशे. ६. प्रतिनिधि लवाजम (फी):-प्रतिनिधिनी लवाजम (फी) रु. ३) अने भोजन सहित रु. ५) राखq. स्वागत समिति (रीसेप्शन कमीटी) ना सभ्य (मेम्बर) नुं रवाजम ओछामा ओछु रु. १०) राखq. जे स्थळे कोन्फरन्सचें अधिवेशन भराय तेमा जे प्रतिनिधिओनी की आव तेमांथी दर प्रतिनिधिए एक रुपीयो कोन्फरन्सनी हेड ओफिसने तेना सुकृत भंडार फंडमां आपवो. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ -- युग ता.१-१-४. D ७. विपय विचारिणी समिती (सबजेक्टस कमिटी):-कॉन्फरन्सना अधिवेशनमां रजु करवाना. ठरावो घडी काढवा, वक्ताओनी चुंटणी करवा अने स्थायी समितिना (स्टेन्डींग कमीटी) ना सभ्यो (मेम्बरो) ना नामो नक्की करवा माटे कॉन्फरन्सनी बेठकना पहेला दिवसे विषय विचारिणी समिती (सबजेक्टस कमिटी)नीमवामां आवशे. विषय विचारिणी समिती (सबजेक्टस कमिटीनी चुटणीमा दरक प्रान्तनु प्रतिनिधित्व आवी शके ते माटे नीचना नियमो ध्यानमा राखवास्वागत समिती (रीसेप्शन कमिटी) माथी २५ मेम्बरो, जे प्रान्तमा कॉन्फरन्स भराय ते प्रांतमाथी २० वधारे मेम्बरी, प्रेज्युएटोमाथी १५, अधिपतिआमाथी ४, कॉन्फरन्सना अगाउना प्रमुखो अने चालु महा मंत्रीओ ( जनरल सेक्रेटरीओ) प्रतिनिधिओमांथी विभागवार नीचे प्रमाणे प्रतिनिधिओं (मेम्बरी लेवा. (,) बंगाळा ५, (२) बिहार ओरासा २, (३) संयुक्त प्रांतो ५, (१) पंजाब उत्तर पश्चिम सरहदना प्रांतो साथे १५, (५) सिंध २, (६) कच्छ २०, (.) पूर्व काठीयावाह १५. (८) पभिम कायावार १५, (९) उत्तर गुजरात २५, (१०) दक्षिण गुजरात २०, (11) मुंबई ४५, (१२) महाराष्ट्र १३, (१३) दक्षिण महाराष्ट्र १२, (१४) मद्रास इलाको (महीसुर सार्थ) ३, (१५) निझाम राज्य २, (१६) मध्य प्रांत ( बीरार साथे) ७. (१७) मध्य हिंद-पूर्व विभाग ३. (14) मध्य हिंद-माळवा ७, (१९) मारबाड १२, (२०) मेवाड , (२१) पूर्व राजपुतानाना राज्यो ५, (२२) अजमेर-मेरवाडा ५, (२३) बरमा ५, (२४) एडन १, (२५) आफ्रिका २. अने (२६) दिल्ही ५. विषय विचारिणी समिती ( सबजेक्टस कमिटी) मां प्रमुख तरीके कॉन्फरन्सना प्रमुख कार्य करशे अने तेनी गेरहाजरीमां स्वागत समिती (रीसेप्शन कमिटी) ना प्रमुख कार्य करश. स्वागत समिती ( रीसेप्शन कमिटी) ए. ग्रेज्युएटो अने अधिपतिओए अने उपला दरेक विभागना प्रतिनिधिओए कॉन्फरन्सना पहला दिवले विषय विचारिणी समिती । सबजेक्टस कमिटी) मां पोता तरफथी जे सभासद नीमवा भागता होय तेना नामो स्वागत समिती (रीसेप्शन कमिटी) ना सेक्रेटरीने लख। मोकलवां, विषय विचारीणी संमती ( सबजेक्टस कमिटी ) माटे जो तेवा नाभो नीमाईने लिखितवार-नं आवे तो हाजर रहेला प्रतिनिधिओमाथी महा मत्रीओं (जनरल सेक्रेटरीओ) तवी चुंटणी करशे. .... .। ___ जरूर पडतां प्रमुख साहेव पोता तरफी ५ सुधी सभासद विषय पिचारीणी समिती (सबजेक्टस कमिटी) मा नीमी शकशे. ८. कया ठरावो कॉन्फरन्समां रजु थई शके:-उपर जणावेली रीते बनेली विषय विचारीणी समिती (सबजेक्टस कमिटी) मां हागर थयेल सभ्यो (मेम्बरो) नो बहुमति भाग जेनी तरफेणमां होय तेज ठरावो कॉन्फरन्समा रजु थशे. ९ स्थायी समिती (स्टेन्डींग कमिटो) नु कार्यः-नीच जणावेला कार्यों माटे कॉन्फरन्सनी बेठक वेळाए एक स्थायी समिती (स्टेन्डींग कमिटी ) नीमवामां आवशे, जे साधारण रीते दरक कार्यों कार्यवाही समिती द्वारा करशे. (१) कॉन्कान्से पोतानी बेठक वेळाए जे ठरावो पसार कयां होय ते अमलमां मुकवा. (२) कॉन्फरन्सनी आवती बैठक भरवा माटे गोठवण करवा. (३) कॉन्फरन्समां जोईतां नाणां भेगा करवा तथा खर्च करवा, (४) कॉन्फरन्सने सोंपला नाणां तथा सखावतीनो बहीवट करवा. १० स्थायी समिती (स्टेन्डींग कमीटी) नी नीमणुकः-दर कॉन्फरन्सनी बेठक वखते विषय विचारिणी (सबजेक्टस कमिटी) लगभग २५० अढीसोनी संख्यानी एक अखील हिंदनी स्थायी समिती (ऑल इन्डिया स्टेन्डींग कमिटी) नी चुटणी करी ते नामो कॉन्फरन्सनी बहाली माटे रजु करशे. स्थायी समिती (स्टेन्डींग कमिटी) मां नीचे प्रमाणे प्रांतो अने शहरोमांथी चुंटणी करवामां आवशे. वंगाळा ७ | बडोदरा, खंभात, खेडा तथा द. महाराष्ट्र : बिहार ओरीसा आसपासना विभाग मद्रास-मैमर साथे संयुक्त प्रांती राधनपुर एजन्सी निजाम राज्य पंजाब पालनपुर पजन्सी सिध कड़ी प्रान्त मध्य प्रान्त कच्छ महिकांठा विभाग मध्य हिंद पूर्व काठीयावाड ३६. द. गुजरात १८ मालवा झालावाड विभाग सुरत जील्ली गोहिलवाड, मारवाड भाच जील्लो मेवाड हालार वलसाड, नवसारी, बोलीमोरा अने . पूर्व राजपुताना उ. गुजरात ५४. आसपासना विभाग ७. अजमेर मेरवाडा अमदावाद शहेर अने जील्लो बरमा पाटण शहेर अने तालुका ७ | उ माहाराष्ट्र १६ दील्हीं प्रान्त .. सोग्ट Page #91 -------------------------------------------------------------------------- ________________ ता.१-६-३४. -नयुस ૧૯૫ कॉन्फरन्सना अधिवेशनोना प्रमुखो पोताना होद्दानी रुइए स्थायी समिति (स्टेन्डींग कमिटी) ना सभ्यो गणाशे. .. अखिल हिंद स्थायी समिति (ओल इन्डीया स्टेन्डींग कमिटी) नी बेठक आमंत्रण करीने कोइपण एकस्थळे बोलाववा कार्यवाहक समिति गोठवण करशे तथा आ समिति ( कमिटी) नुं काम सरळताथी थाय ते माटे पेटा नियमो करवा ते समिति (कमिटी) ने सत्ता रहशे. . स्थायी समिति (स्टेन्डींग कमिटी) नी बेठक (मीटींग) वर्षमा ओछामा ओछी एकवार अनुकुळ स्थळे बोलाववी. कोईपण अगत्यना प्रश्नो संबंध वीचार करवा ओछामा ओछा आ समिति (कमिटी) ना पांत्रीस मेम्बरोनी सहीवाळू मागणी पत्र (रेक्विझिशन) आव तो स्थानिक महामंत्रीओ (रेसीडन्ट जनरल सेक्रेटरीओ) बनती त्वराए. स्थायी समिती ( स्टेन्डींग कमिटी) नी बेठक (मीटींग) बोलावश. नोंध नोट:-जेओ स्थायी समिति (स्टेन्डग कमिटी) ना सभासदी तरीके चुटा तओए सुकृत भतार फडमा आछामा ओला वार्षिक रु, ५) पांच पोताना फाळा तरीके आपवा पश. समिती ( कमिटी) ना कोईपण सभासद उपर प्रमाणे . पोतानो फाळो आपवामा निष्फळ जश तो ते स्थायी समिती (स्टेन्डींग कमिटा) ना सभासद तरीके बंध पटेल गणाझं अने तवा सभासदन बदले बीजा सभासदना नीमणुक करवामां आवशं. स्थायी समिती (स्टेन्हींग कमिटी ) ना कोईपण सभासदनी जग्या गमे ते कारणसर खाली पडश तो तेनी जग्याए ने प्रतिना सभासदनी जग्या खाली पड़ी होय ते प्रतिना चालु सभासदो एक मासनी अवर नवा सभासदनी नीमणुक करी महामनी (रेसीडेन्ट जनरल सेकेटरी) ने खबर आपशे; जो तं प्रमाणे खबर आपवामां नहिं आवे तो कार्यवाहक समिती ( कमिटी ) ते प्रांतमांधी लायक गृहस्थनी नीमणुक करी खाली पडेली जग्या पुरणे ११. कार्यवाही समितिः-अखिल हिन्द स्थायी समिति (ओल इन्डीया स्टेन्डीग कमिटी ) मां मुंबईमाथी चुंटायेला सभ्यो तथा सदरहु कमिटीना बीजा विभागोमांथी चुटायेला सभ्यो जे मुंबईमा रहेता हो अथवा हाजर हश तेओनी एक कार्यवाही समिति बनशे अन ते कार्यवाही समिति कॉन्फरन्सनु तेमज स्थायी समिति (स्टेन्डींग कमिटी) ने सोपायल दरेक कार्य करशे अने स्थायी समिति (स्टेन्डींग कमिटा) ना ठरावोनो अमल करशे. सदरहु कार्यवाही समिति पोताना प्रमुख (चेरमेन ) अने उप-प्रमुख ( वाइस चेरमेन ) नी नीमणुक करशे अने स्थानीक महामंत्रीओ [रेसीडेन्ट जनरल सेक्रेटरीओ ] सदरहु समितिना मंत्रीओ ( सेक्रेटरीओ) गणाशे. आ कार्यवाहक समिति पोताना कामकाज करवाना पेटा कानुनो घडी काढशे. १२. महामंत्रीओ (जनरल सेक्रेटरीओ):-नीमायेल स्थायी समिति (स्टेन्डींग कमिटी) मांथी कॉन्फरन्सनी बेरक वखते पांच महामंत्रीश्री (जनरल सेक्रेटरी ) नी निमगुंक करवामां आवशे जेमांथी बे मुंबईना रहेवाशी जोईए. मुंबईमां रहेता महामंत्रीओ ( जनरल सेक्रेटरीओ) स्थानिक महामंत्रीओ ( रेसीडेन्ट जनरल सेक्रेटरीओ ) ना नामथी ओळखाशे. पांच महामंत्रीओ ( जनरल सक्रेटरीओ ) मांथी कोइनु पण राजीनामु आवशे तो मुंबईनी कार्यवाहक समिति कामचलाउ निमणुक करश. १३. प्रांतिक तथा स्थानिक समितिओः-१ कॉन्फरन्सना अधिवेशन बखते दरेक प्रांतना स्थायी समिति (स्टॅन्डींग कमिटी) ना सभ्यो ( मेम्बरो) चुंटाय तेमांथा ते ते प्रांतना प्रांतिक सेक्रेटरीओनी कॉन्फरन्से निमणुक करवी. आवा प्रांतिक सेक्रेटरीए ते ते प्रांतनी समिति ते ते प्रांतमांथी स्थायी समिति (स्टेन्डींग कमिटी) ना ज मेम्बरो चुंटाया होय ते उपरांत योग्य लागे तो बीजा उमेरीने प्रांतिक समिति रचवी अन ते समिति द्वारा कॉन्फरन्सने लगतां कार्यों करवां तथा ठराव अमलमां मुकवां प्रयत्नो करवा. आवी प्रांतिक समितिओ बीजी स्थानिक समितिओ तथा तेना मंत्रीओ नीमशे. आवी स्थानिक समितिओना सभ्यो जोते स्थानमा रहेता होय तो तेओ तेना सभ्य गणाशे. [२] आवी रीते प्रांतिक समितिओ या स्थानिक समितिओ कोई पण कारणे न रची शकाय तो जनरल सेक्रेटरीओ तेवी बने प्रकारनी समितिओ तथा तेना मंत्रीओनी रचना तथा निमणुक करशे. [३] आ प्रांतिक अने स्थानिक समितिओ रजीस्टर थया विना दर सो सभ्योए पांच प्रतिनिधिओ मोकली शकशे अने ते माटे तेने सभा के मंडळ तरीक गणवामां आवशे [४] जे स्थान प्रतिनिधिनी चुंटणी माटे संघ कोईपण कारणे न मळ्यो होय या न मळे तेम Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ -न युग-- ता.१-१-३४. होय त्यां आ समिति जाहेर सभा बोलावी प्रतिनिधि नीमी मोकली शकशे. [५] आवी प्रांतिक तथा स्थानिक समितिओ पोताना प्रांत या शहर या गांममांथी सुकृत भंडार फंड उघरावशे तथा तेमांथी उघराववानुं खर्च बाद जतां बाकीनी रकममाथी अर्को हिस्सो पोताना प्रांत के स्थानिक समितिना खर्च, प्रचारकार्य वगरे माटे राखी बाकीनी अर्धी रकम हेड ओफिसमां मोकलशे. १४. कॉन्फरन्सना प्रमुखनी नीमणुकः-ज्यां कॉन्फरन्सनु अधिवेशन थवानु होय त्यांनी स्वागत समिति [ रीसेप्शन कमिटी] स्थानिक महामंत्रीओ (रेसीडेन्ट जनरल सेक्रेटरीओ] नी सलाह लई ते अधिवेशनना प्रमुख नीमी शकशे. १५. कॉन्फरन्स मुख्य कार्यालय [हेड ओफीस ]:-कॉन्फरन्सनु मुख्य कार्यालय [हेड ओफिस ] मुंबईमा कार्यवाही समितिनी देखरेख नीचे रहेशे अने कार्यवाही समितिनी मोटींगमा बहारगामना स्थायी समिति (स्टेन्डींग कमिटी) ना सभ्यो [ मेम्बर ] मुंबईमां होय त्यारे भाग लई शकशे. १६. अहेवाल [रीपोर्ट] तथा हिसावः-स्थानिक महामंत्रीओ रेसीडन्ट जनरल सेक्रेटरीओ] कॉन्फरन्सने लगता दरेक काम काजनो अहवाल [रीपोर्ट ] दरेक महामंत्री [जनरल सेक्रेटरी] तथा प्रांतिक समितिओ [कमिटीओ] ना मंत्रीओ [सेक्रेटरीओ] पासेथी विगतो मंगावी तैयार करशे अने तेनो हिसाब तपासावशे [ऑडीट करावशे] अने ते अहेवाल [ रीपोर्ट ] तथा हिसाब छपावी बहार पाडी कॉन्फरन्सना अधिवेशन वखते रजु करशं. कॉन्फरन्सनी बेठक वेळाए कामकाज चलाववाना कानुनो. १ कॉन्फरन्सनी दरक बैठक स्वागत कमिटीए जाहेर करेला वखते अने जन्याए मळशे. २ कॉन्फरन्मना पहला दिवस- कामकाज बनतां सुधी नीचे मुजब रहेशे. (क) स्वागत कमिटीना प्रमुख तरीकनु प्रतिनिधिओने आवकार आपना भाषण, (ख) कॉन्फरन्सना नीमायेल प्रमुखनो यथाविधि स्वीकार अने तेमनु भाषण, (ग) कॉन्फरन्सना कामकाजनो रिपोर्ट. (घ) विषय विचारिणी समिति ( सबजेक्ट कमिटी) नी चुटणी. ३ कॉन्फरन्सनी दंरक बैठक शरु थाय ते आगमज बनी शक त्यां सुधी ते दिवसना कामकाजना कार्यकमनी छापेली नकल मरेटरीओ बाँचशे. ४ कॉन्फरन्म सन्मुख जे भाषणो थाय ते उपर अथवा तमां दविला विचारो उपर कोईपण जातनो वादविवाद चलाववा देवामां आवशे नहीं. ५ कानुनने लगता अने कामकाज चलाववानी रुढीग लगता सघळा सवालोनो प्रमुख पोते वगर ढीले निर्णय करशे, अने तमनो निर्णय सपळा दाखलाओमा छेत्रटनो अने बंधनकर्ता गणाशे. ६ काई गंभीर गडबडनें लीधे अथवा बीजा कोई चोकम कारणसर चोक्कम वखत सुधी अथवा कोईपण दिवस नक्की कर्या विना कोन्फरन्स मुल्तवी राखवानी सत्ता प्रमुखने रहशे. ७ कार्यक्रममा जे अनुकम राख्यो होय ते अनुक्रममा फेरफार करवानी प्रमुखने सत्ता छे. ८ कोईपण ठराव रजु करवा माट तनी दरखास्त मुकनार, तेने टको आपनार अने तेना वधु समर्थन माटे अनुमोदन आपनार सबजेक्ट कमिटीए चुंटी काढेला प्रतिनिधिो होवा जोईए ते सिवाय कोई बीजाने बोलवा देवानी रजा आपनी क न आपनी ते प्रमुखनी मुनसफा उपर छ. ९ सजजेक्टस कमिटीए दरखास्त अन टेको आपनाराना नाम साथ मुकरर करेला ठराव पण प्रमुखने योग्य जणाय तो ते पोता तरफधी रजु करी शकश. अने तेमां कोईपण बांधो लई शकशे नहि. १० सघळा बोलनाराओने अमुक वखत सुधोज बोलवा देवानी, तेमज वळी कोईपण बोलनारने कानुनसर वर्तया कहेवानी तथा कोई बीलनार प्रमु खनी तरफनी चेतवणी छतां चर्चाना नियमोनु चालु उल्लंघन कर तो तेन ठरावला वखतनी दद पुरी थाय ते अगाऊ पण वधु बोलता अटकाववानी कॉन्फरन्सना प्रमुखने सत्ता रहशे. कॉन्फरन्सना कार्यमा विन्न करनार या कानुननो भंग करनार कोईपण प्रतिनिधि के प्रेक्षकने कारण जणान्या के फी पाळी आप्या वगर मंडप छोडी जवानुं प्रमुखने फरमान करवानी सत्ता छे. स्वागत कमिटी तरफथी नक्की करवामां आवे ते करारो भने शरतो मुजब प्रेक्षकोंने कॉन्फरन्सनी बेठको वेळाए तेओ माटे राखवामां आवेला एलायदा भागमा हाजर रहवा देवामां आवश. तेओनी फी आप्या सिवाय सभा छोडी जवाने कॉन्फरन्सना प्रमुख काईपण वखते फरमावी शकशे. Page #93 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૩૪. –જૈન યુગ ૧૯૭ ઝવેરી શ્રી જૈન હતાંબર ફેંકરન્સનાં ચદમાં અધિવેશનમાં નીચે મુજબ ઓદ્દેદારો અને સ્થાયી સમિતિ (ઑલ ઇંડિયા સ્ટેન્ડિંગ કમિટી)ની ચુંટણી કરવામાં આવી છે – જનરલ સેક્રેટરીએ:-(૧) બાબુ બહાદુરસિંહજી સિંધી, કલકત્તા, બેંગાલ). (૨) શેઠ ગુલાબચંદજી ઢા, જયપુર, (મેવાડ, મારવાડ, માળવા.) (૩) શેઠ મકનજી જે. મહેતા, બાર-એટલેં, (ગુજરાત,-કાઠીયાવાડ.) રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએઃ-શેઠ રણછોડભાઇ રાયચંદ ઝવેરી, અને શેઠ અમૃતલાલ કાલીદાસ, મુંબઇ RK મુંબઈ. ૩૭ શ્રી રતીલાલ સારાભાઈ શ્રી. ભોગીલાલ લહેરચંદ ૩૮ , વાડીલાલ જીવરાજ હેમચંદ મોહનલાલ T૧ શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી ૩૯ બહેન મંગલાબહેન મોતીલાલ ૪ , જેસંગલાલ પુનમચંદ ૨ મકનજી જે. મહેતા ૪૦ , તારાબહેન સ. દેસાઇ ૫ , 'કેશવલાલ મંગલચંદ ૩ . પુનશી હીરજી મરી ૪૧ શ્રી, નેણશી ભેજરાજ મફતલાલ વાચંદ * ૪ શ્રી. મોતીચંદ ગિરધરલાલ , લલ્લુભાઈ કરમચંદ દલાલ ૭, જીવાચંદ છગનલાલ કાપડીઆ , ફકીરચંદ કેશરીચંદ શરાફ જ ૫ કે માતનલાલ ભગવાનદાસ , કડી પ્રાંત. જ, હીરાલાલ હાલચંદ દલાલ ,, . ટી. એ. શાહ ૧ શ્રી. મહાસુખભાઈ ચુનીલાલ ૫ ૬ , મોહનલાલ દલીચંદ દેસાઈ (મંત્રી) ૭ ,, સકરચંદ મોતીલાલ વજી સુરત. ૨ અમથાલાલ નગીનદાસ ૮ . નાનચંદ કે. મોદી શ્રી દલીચંદ વીરચંદ સુરત ભાખરીઆ (મહેસાણા) લાલજી ભારમલ ક ડે અમીચંદ છગનલાલ સુરત » રાયચંદ લલુચંદ બેંકર અમૃતલાલ કાલીદાસ ૩ , જીવણલાલ કપરાજ વાંઝ. (ગુંજવાળ) મોહનલાલ હેમચંદ ઝવેરી , રતનચંદ રાયચંદ સુરત - રમણલાલ મંગળચંદ , મગનલાલ મૂલચંદ શાહ હિરાચંદ ઝવેરચંદ ,, અમીચંદ ખેમચંદ , દેવજી ટોકરશી મૂલછા , સુરચંદ પી. બદામી " છે. ૬ માણેકલાલ સરૂપચંદ ૧૪ઘેલાભાઈ પુનશી ૭ , ઠાકોરદાસ નગીનદાસ , , ફતેચંદ લેલુચંદ ૧૫ , ગલાલચંદ શીવજી ૮, ખેમચંદ ઝવેરચંદ શાહ , સોરઠ. કે ભવાનજી અરજણ ખીમજી વલસાડ-નવસારી વિગેરે. ૧૭ , મૂલચંદ સજમલજી ૧ શ્રી છગનલાલ રાયચંદ પરીઆ ૧ શ્રી. મણીલાલ જેમલ શેઠ કકલભાઈ બી. વકીલ ૨ , વીરચંદ ગોવન (નિંગાળા) નરોતમદાસ ભગવાનદાસ ૩ , નગીનદાસ વીરચંદ છેટાલાલ પ્રેમ માંગરોળ હીરાભાઈ રામચંદ મલબારી જ , પ્રેમચંદ નાનચંદ પ્રેમજી નાગરદાસ , ચિનુભાઈ લાલભાઈ શેઠ ૫ ,, દેવચંદ મેતીચંદ દ્વારકાદાસ ભગવાનદાસ ચુનીલાલ વીરચંદ ૬ , છગનલાલ લલુભાઈ માંગરોળ - ૨૩ ,, પરમાણંદ કુવરજી કાપડીઆ 6 : , ચંદ્રકાન્ત વી. સુતરીઆ ૨૪ , વાડીલાલ સાંકળચંદુ વેરા વડેદરા-ખેડા-ખંભાત. (મંત્રી) જુનાગઢ સાકરચંદ મા. ધડીયાલી ૬ ,, શરીચંદ જેસંગલાલ ૨ , નાનજી લધાભાઈ ૧ શ્રી મણીલાલ બાલાભાઈનાણાવટી બગસરા , મણીલાલ મોકમચંદ. ૨ , નાગકુમાર નાથાભાઈ મકાતી ૭ , લાલચંદ જેચંદ છે વીરચંદ મેલાપચંદ શાહ (મંત્રી) ૮ - ઝવેરચંદ પરમાણંદ પોરબંદર ( ૩ વાડીલાલ મગનલાલ વઘ ૨૯ , ડાહ્યાભાઈ સુરજમલ ઝવેરી ક ન લીલાવંતી દેવીદાસ માંગરોળ આ રતિલાલ ચી. કાહારી T Y , મણીલાલ મોહનલાલ ૧૦ ,, ગુલાબહેન મકનજી મહેતા પાદરાકર ઉમેદચંદ ડી. બરોડીઆ રતીલાલ બેચરદાસ(ખંભાત) ગોહેલવાડ. મોહનલાલ ડી. ચોકસી ૬ . બાલાભાઈ ભાઈલાલ (ખેડા) કુવણલાલ નાનજી ગાંધી ૭ . વાડીલાલ પ્રેમચંદ જૈન , ) ૧ શ્રી. કુંવરજી આપ્યું છે ભાવનગર નાગછ ગણપત , ઇવરાજ ઓધવજી દેશી કરમશી પાચારીઆ પાટણ અને પાટણ તાલુકો. (મંત્રી) , ગિરધરલાલ બાપુલાલ ૧ નગરશેઠ કેશવલાલ અમરચંદ ૩ , દેવચંદ દામજી શેઠ , કાપડીઆ (સેક્રેટરી) ૪ ,, વલભદાસ ત્રિ ગાંધી " Page #94 -------------------------------------------------------------------------- ________________ - - ૧૮ – જૈન યુગ– તા. ૧-૬-૩૪. શ્રી. નાનાલાલ હરીચંદ શાહ ઝાલાવાડ પ્રાંત. : જમનાદાસ અમરચંદ ગાંધી ૭ , નાનચંદ શામજી (કુંડલા) ૧ શ્રી. પુરશોતમ સુરચંદ ધ્રાંગધ્રા ' ' બાબુ કીર્તિ પ્રસાદ રેન, બનેલી ૨ , રાયચંદ અમુલખ વઢવાણું : વલભદાસ પુ. મહેતા મહુવા , (છ. મીસ્ટ) મંત્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી ૩ , લાડકચંદ પાનાચંદ બોટાદ ૨ , કનૈયાલાલ જૈન કસ્થલા મહુવા ૪ ભગવાનદાસ હરખચંદ લીબડી ૩ , લાલચંદ સંતોકચંદ કાનપુર ૧૦ , મેહનલાલ પાનાચંદ, શિહાર ૫ - ભુધર પરસોતમ કોઠારી મૂળી ૪ ,, ખેમચંદ જેહરી લખતા. જીવરાજ જગજીવન રાણપુર ૫ રાજા સત્યાનંદ પ્રસાદ બનારસ અમદાવાદ અને જીલ્લો. ૭ રતિલાલ વર્ધમાન ૬ શ્રી. વિશાલ સિંહ મિરત વઢવાણ કંપ છે , ખુશાલચંદ વકીલ બનાસ ૧ શ્રી વિમલભાઈ માયાભાઈ ૮ , દીપચંદ કેવળ, ચોટીલા ૨ ,, કસ્તુરભાઈ લાલભાઈ નિઝામ રાજ્ય. ૩ , સારાભાઈ ડાહ્યાભાઈ બેંગાલ. ૧ શ્રી. ચુનીલાલ રાયચંદ કોટેચા ૪ , પુંજભાઇ દીપચંદ શ્રી. ગણેશમલ નાહેરા નાંદુર સકરાભાઈ લલુભાઈ પુર્ણ ચંદ્ર નહાર ૨ મ ગણેશમલ રૂગનાથમલ બેંકર્સ મણીલાલ મોહનલાલ હેમચંદ તાજબહાદુરસિંહજી હૈદ્રાબાદ (મંત્રી) મુલચંદ આશારામ ઝવેરી રાયકુમાર સિંહજી છે પોપટલાલ શામલદાસ ભરૂચ જીલ્લો. , અમૃતલાલ નથુચંદ , સારાભાઈ મોહનલાલ દલાલ ૬ ,, દયાલચંદ પારેખ ૧ શ્રી. જગમોહનદાસ મંગલદાસ ૧૦ ,, ધીરજલાલ ટોકરશી શાહ ૭ , નરોત્તમ જેઠાભાઈ (મંત્રી) જંબુસર, મંત્રી , મંગળદાસ નથુભાઈ ખરીદીયા : ,, કાંતિલાલ મગનલાલ શ્રી મહીકાંઠા વિભાગ. મારવાડ. ભાવનગરી ૧. શ્રી. ન્યાલચંદ લ સોની, સાદરા ૧ શ્રી. કેશરીચંદ જ. લલવાણું , છોટાલાલ ત્રિકમલાલ (મંત્રી) (મંત્રી) વિરમગામ ૨ , જમનાદાસ ચતુરદાસ ૨ ) વસ્તીમલ ગુલાબચંદ, પાલી ૧૪ , કેશવલાલ નાગજી (સાણંદ) ૩ , નગીનદાસ સાકલચંદ વકીલ ૩ ,, હીરાચંદ પરમાર, સાદડી - ચંદુલાલ સારાભાઈ મોદી કેશવલાલ નગીનદાસ ૪ , ખેમચંદ સીંધી, શિરોહી ૧૬ , રમણિકલાલ કેશવલાલ ઝવેરી ૫ - જેઠાલાલ મોતીલાલ ૫ , ભભૂતમલ ચત્રાજી, દળદર પાલણપુર એજન્સી. ૬ ,, પુનમચંદ ગુલાબચંદ ઝવેરી ચંદનમલ ગોડીદાસ, આહાર ૭ , ફતેચંદ મે. વખારીઆ સરદારમલ બાબાગામ ૧ શ્રી. નાનાલાલ ચંદુલાલ કોઠારી રાધનપુર એજન્સી. ( ૮ માયાચંદ સંતોકચંદ, સાદડી ૨ , કાલીદાસ સાકળચંદ દોશી ૯ , ચુનીલાલ દેવરાજ, શ્રી મણીલાલ મોતીલાલ મૂલઇ ૩ , મણીલાલ ખુશાલચંદ પારી મંડવારીઆ ૨ , જીવણલાલ કેશરીચંદ્ર , જસરાજ અનોપચંદ, મંત્રી ધાણરાવ ૬ , હિંમતલાલ ડાહ્યાભાઈની ૩ ) ચીમનલાલ શીરચંદ ૫ ,, નાગરદાસ હકમચંદ શાહ , લખમીચંદ પ્રેમચંદ મંત્રી કચ્છ. ૫. જીવતલાલ ચંદ્રભાણ કરી • હાલાર કાઠીયાવાડ. ૧ શ્રી. મેઘજી સેજપાળ પંજાબ, ૨ , પ્રેમચંદ સાકરચંદ સંઘવી ૧ શ્રી. ચુનીલાલ ચત્રભુજ લાલપર ૧ લાલો સંતરામ જૈન અંબાલા ૩ લખમીચંદ વીરજી લાપસીઆ (મંત્રી) ૨ શ્રી. નેમદાસ જેન , ; , લીલાધર દામજી શાહ ૨ , ત્રિભવનદાસ મલુચંદ ૩ ,, માણેકચંદ જૈન ,, ચનાભાઈ ખેતશી મોરબી : , બાબુરામ જૈન ઝીરો (મંત્રી) ૬ , માણેકજી વેલજી ના ૩) ચુનીલાલ રતનશી મુંબઈ ૫ , ચુનીલાલ જેન અમૃતસર ૭ , કલ્યાણજી ધનજી ૪ , પ્રભુદાસ નેણશી જામનગર ૬ " માણેકચંદ જૈન સાહાર ૮ ,, ૫દમશી દામજી ૫ , ધરમશી જેઠાભાઈ દેલતરામ વકીલ હોશીયારપુર ક્ષમાનંદજી મહારાજ (મંત્રો) ૬ , ભગવાનજી હેમચંદ મુંબઇ ૮ ,, જસવંતરાય જેની દિલ્હી ૧૦ , ખેતશી શીવજી ખોના . મનસુખલાલ હીરાલાલ , મંગતરામ અંબાલા ૧૧ , શામજી ભવાનજી પટેલ ૮ ) . કેશવલાલ એમ. શાહ ૧૦ , ગ્યાનચંદ ગુજરાંવાલા ૧ર , સાકરચંદ પાનાચંદ Page #95 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૩૪ –જૈન યુગ– ૧૯ બરમાં. ૩ શ્રી. મોહનસિંહ મહેતા સીતામહુ ૧ શ્રી પ્રેમજી લધાભાઈ - ૪ , લખમીચંદ ઘીઆ પ્રતાપગઢ ૨ . જેસંગલાલ મનસુખભાઈ ૫ ) હરિસિંહ કેરી સંલાના (મંત્રી) પૂર્વ રાજપુતાના. ઉત્તર મહારાષ્ટ્ર, ૧ શ્રી. સોહનમલ ગોલા (મંત્રી) ' જયપુર ૧ શ્રી. બાલચંદ હરાચંદ (મંત્રી) ૨ , માનમલ મુકીમ જેપુર , મેતીલાલ વીરચંદ મેલાપુર ૩ ,, પુનમચંદ દોર , ૩ ,, મોતીલાલ ચુનીલાલ માલેગાંવ અજમેર મેરવાડા. - ૪ , કિશનદાસ બુકનદાસ , ( ૫ ) પોપટલાલ રામચંદ પૂના ૧ શ્રી. હરીશ્ચંદ્ર ધારીવાલ (મંત્રી) માણેકલાલ અ. ભટેવરા નાશિક ૨ , હમીરમલ લુણીઆ , રાજમલ માનમલ મંચર મેવાડ. ૮ - હસ્તીમક્ષ દલીચ દ, અહમદનગર ૧ શ્રી. રોશનલાલ ચતુર (મંત્રી) બાબુલાલ મગનલાલ, પુના ૨ , જવાહરલાલ જૈન, નીમચ કેશવલ લ રાયચંદ, કેતુલ ૩ ,, ચંદનમલ નાગરી ૧૧ , ચંદુલાલ દલસુખરામ, પુના ૪ ,, મદનસિંહજી કોઠારી ઉદેપુર ,, ધનરાજ કિશનદાસ, ૫ - પનાલાલ દલાલ ,, અહમદનગર કેશવલાલ બાલારામ ઉર્ફી માળવા. ૧૪ , છગનલાલ દામોદર, નાશિક ૧ શ્રી. અચલમલ મોદી (મંત્રી) ઇદાર ૧૫ , ચુનીલાલ સરૂપચંદ રાજુરી ૨ , પ્રતાપસિંહ નવલખ સીતામઉ ૧૬ , મૂલજી નરશી, બારશી દક્ષિણ મહારાષ્ટ્ર, ૧ શ્રી. ચતુરભાઈ પીતાંબર (મંત્રી) સાંગલી ,, રેવચંદ તુલજારામ નિપાણી ગણપત પદમચંદ વિજાપુર ગરચંદ અંબારામ એકસંબા મંગલભાઈ લલુભાઇ કહાડ ગોવિંદ રામચંદ તાસગામ ,, દલીચંદ રતનચંદ ખાતગામ ,તારાચદ હીરાચંદ બેલગામ ૯ , હિંદુમલ છતરાજ કાન્હાપુર બિહાર રીસા. છે . ૧ બાબુ સુખરાજ રાય નાથનગર મદ્રાસ સુરે. ૧ શ્રી. ગુમાનમલ રાઈગઈ આની ૨ , નેવલમલ ઠાકરશી , | મધ્યમાંત. ૧ શ્રી. હરખચંદ હવસીલાલ (મંત્રી) અજમેર ૧૦ ,, - બાલાપુર ૨ , પાનમલ ચેરડીઓ નાગપુર ૩ , કિશનદાસ ભાકશા ૪ ,, પ્રેમચંદ ચેરડીઆ , દાદાસ ભાશા . અખિલ હિંદ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશન પ્રસંગે દેશ દેશાંતરોથી આવેલા પરિષદને સફળતા ઇચ્છનારા સંદેશાઓ. જૈનાચાર્ય શ્રીમદ વિજયવલ્લભ સુરીશ્વરજી ... વડોદરા શ્રી ઝવેરચંદ પ્રાગજી શ્રી. કુંવરજી આણંદજી ... ... ભાવનગર , જૈન સંધ રાવસાહેબ રવજી સેજપાલ જે. પી. ... કચ્છ માંડવી , ચંદુલાલ કાલીદાસ ... ધીનેજ શ્રી વિમળભાઇ મથાભાઈ નગરશેઠ ... અમદા નદ , રીધરાજ ધારીવાલ ગવાલીયર , સારાભાઈ ડાહ્યાભાઈ ... . અમદાવાઃ , દયાલચંદ કરી આગ્રા • લલુભાઈ મનેરદાસ ... શ્રી સંધ મુલતાન પંજાબ વણલાલ પનાલાલ જે. પી. ... મુંબઈ ૪. રૂગનાથમલજી હૈદરાબાદ કેશવલાલ અમરચંદ નગરશેઠ ... પાટણ શ્રી. અચલદાસજી •.. ... સ્વરૂપનું જ ભગવાનલાલ પનાલાલ જે. પી. ... મુંબઈ છે, ધનરાજ પરમાર મગનલાલ મુળચંદ શાહ લંડન , પ્યારેલાલ દલસીંગ કરી ... દહી ચીનુભાઈ અને કલ્યાણભાઈ લાલભાઈ ... અમદાવાદ બાલાભાઈ અમૃતલાલ - જીવરાજ ઓધવજી ... ભોગીલાલ રતનચંદ કરી હેમચંદભાઈ રામજીભાઈ મહેતા (પ્રેસીડન્ટ સભાગમલ ગેલેહા ... ફલેધી શ્રી સ્થાનકવાસી જૈન છે. કોન્ફરન્સ) ... » જગમેહનદાસ મંગળદાસ ડોકટર ... જંબુસર શાન્તીદાસ આસકરણ જે. પી. ... કચ્છ માંડવી , લક્ષમીચંદ ઘીયા છે. પરતાપગઢ વલભદાસ વીવનદા ગાંધી ભાવનગર , જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર સાકરચંદ નારણજી શાહ જામનગર , જૈન શુભેરછક મંડળ ... સાણંદ છે કે ઠારી હરીસીંહ ... સલાના વિનયવિજયજી : અમલનેર મેહનલાલ હેમચંદ વકીલ • પાદરા . નગરશેઠ રાધનપુર , શાતી પ્રચારક મંડળ ••• જામનગર , ગીરધર આણંદજી કાપડીઆ ... ભાવનગર • સુરત . અમદાવાદ Page #96 -------------------------------------------------------------------------- ________________ -જૈન યુગ તા. ૧-૬-૩૪, શ્રી જેન શિક્ષણ સંસ્થા સંગઠ્ઠન સમેલન. સંગફન સમિતિની નિમણુક અને તેની કાર્ય દિશા. શ્રી જૈન ભવેતાંબર એજ્યુકેશન બેડના આશ્રયત (૨) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનાં મુખપત્ર ન્ફરંસનાં સૈાદમાં અધિવેશનના દિવસોમાં (તા. ૫ મે ૧૯૩૪) તરીકે ચાલતા “જૈન યુગ' નામના પાક્ષિ પત્ર સાથે દરઅંકમાં ઓછામાં ઓછી એક જૈન શિક્ષણ સંસ્થાઓનાં સંગઠન માટેની વિચારણા કરવા કર્માની શિક્ષણ પત્રિકા પ્રસિદ્ધ કરવી, અગાઉથી જાહેરાત આમંત્રણ પત્રિકાઓ મેકલાયા મુજબ જેનું સંપાદન જૈન જ્યોતિના તંત્રી પ્રાથમિક સભા શ્રીયુત પંડિત સુખલાલજીના પ્રમુખપણ હેઠળ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કરશે. મલી હતી જે સમયની કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ નીચે શિક્ષણ સંસ્થાઓને મુંઝવતા પ્રશ્ન જે આ મુજબ છે. સમિતિ ઉપર મેકલવામાં આવ્યાં હશે તેને શકયતા મુજબ યોગ્ય ઉકેલ બતાવજૈન શિક્ષણ સંસ્થાઓમાં અરસપરસ સહકાર સાધવા વામાં આવશે અને તે કામ પંડિત અને શિક્ષણ સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન કરાવવા શ્રી જૈન શ્રી સુખલાલજી કરશે. કવિતાબર એજયુકેશન બેડ, મુંબઈ હસ્તક નીચેના સભ્યોની ) આ સમિતિ સાથે સંબંધ બાંધવા માટે લવાજમનું ધોરણ જેન શિક્ષણ સંસ્થા સંગઠન સમિતિ પિતાની સંખ્યામાં નીચે મુજબ રહેશે. વધારો કરવાની સતા સાથે નીમવામાં આવે છે. અ. પાઠશાળા તથા તેજ ઢબે ચાલતી ફક્ત ધાર્મિક શિક્ષણ આપનારી સંસ્થાનું લવાજમ વાર્ષિક ૧ પંડિત સુખલાલજી-અમદાવાદ લવાજમ રૂા. એક. ૨ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ-અમદાવાદ ૩ શ્રી ચંદ હરિચંદ દેશ-પાટણ બ. છાત્રાલય, ગુરૂલે, શાળાઓ, ઉદ્યોગ મંદિર, ૪ શ્રી લૈલ્લુભાઈ કરમચંદ દલાલ-મુંબઈ કે વાણિજ્ય વિદ્યામંદિરે વગેરે વ્યવહાર પ્રધાન ૫ શ્રી ઈન્દુમતી ચિમનલાલ શેઠ-અમદાવાદ કેળવણી આપનાર શિક્ષણ સંસ્થાઓ માટે ૬ શ્રી હીરાભાઈ રાયચંદ-બગવાડે રૂ. ત્રણે. ૭ શ્રી ભગવાનદાસ મીઠાભાઈ શાહ-જુન્નર ક. લવાજમનું વર્ષ ૧ જુન થી ગણવામાં આવશે. ૮ શ્રી લીલાવંતી બહેન દેવીદાસ-મુંબઈ ૯ શ્રી મેના બહેન નત્તમદાસ-મુંબઈ ડ, સભાસદ થનાર સંસ્થાને શિક્ષણ પત્રિકા ૧૦ શ્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી-મુંબઈ વિનામૂલ્ય મળશે તથા વખતો વખત ઉપયોગી ૧૧ શ્રી બબલચંદ કેશવલાલ મેદી-મુંબઈ પ્રશ્નમાં સલાહ મળશે.. ૧૨ શ્રી વીરચંદ મેલાપચંદ શાહ-મુંબઈ (૪) વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં ચાલતી તમામ પ્રકારની (૨) આ સમિતિ હાલ તુરત નીચેનાં ત્રણ કાર્યો કરશે. શિક્ષણ સંસ્થાઓએ આ સમિતિ સાથે લવાજમ ભરી સંબંધ બાંધવે એ પિતાનાં લાભનું છે એમ આ સભાને (૧) નીચે મુજબ પ્રાંતના ગ્રુપ બનાવી દરેક દઢ અભિપ્રાય છે. ગ્રુપના એકેક અનુભવી મહાશય દ્વારા એ પ્રાંતમાં ચાલતી શિક્ષણ સંસ્થાની માહિતી [ઉપરોકત એજના એજ્યુકેશન બોર્ડની વ્યવસ્થાપક એકઠી કરવી. સમિતિ સમક્ષ રજુ કરવામાં આવનાર છે.] (અનુસંધાન પૃષ્ઠ ૧૯૯ પરથી) જૈન સમાજ ... મેસાણ - શ્રી. કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદ પ્રતાપસિંહ મેહલાલભાઈ અમદાવાદ એસ. એમ. બાફણ (પ્રાઈમ મિનિસ્ટર) ઇન્દોર જૈન યુવક મંડળ મહુવત એમ. એમ. શાહ . નડીઆદ સુમીત્રર્સીહ લેતા આદિ જૈન મીશન , પુરણચંદ્રજી ... ... કલકત્તા સોસાયટી, બ્રાંચ એરપુરા ક્ષમાનંદજી • ભુજપુર , ગણેશલાલ ગુલાબચંદ અકેલા કરતીપ્રસાદ જૈન .. બીનઉલી શેઠ હીરાચંદ સુચંતી અજમેર નારણદાસ જૈન, જેન વેતાંબર સભા... શ્રી. બાબુરામ જૈન ... ઝરા ફકીરચંદ will Jhansi. , કુવરજી આણંદજી કાપડીઆ ભાવનગર ... ગુજરાનવાલા છે ગોપીચંદ ધારીવાલ ... અજમેર રતનચંદ ગો છો ... •• જબલપુર , આત્માનંદ જૈન સભા-પંજાબ ... અંબાલા ચંદુલાલ મયાચંદ ... ધક્ષકા શ્રી જૈન પારસવીર મંડળ ... .. ધમતરી C. P. પોપટલાલ ત્રીભોવનદાસ કરાંચીવાલા ... ભુજનગર શ્રી. મણીલાલ વી કોઠારી ... જોરાવરનગર હરજીવનદાસ દીપચંદુ વકીલ રાધનપુર માનકચંદ રૈની Page #97 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૬-૩૪. -જૈન યુગ ૨૦૧ (અનુસ ધાત પૃષ્ઠ ૧૯૧નું). ઝવેરીએ વાંચી સંભળાવ્યા હતા (નામાવલિ માટે જુઓ શ્રી ગોડીજી મહારાજનાં દેરાસરજીમાં દર્શન કરી મુંબઈ • આ અંકમાં) ત્યાર બાદ પ્રમુખશ્રીએ પોતાનું વકતવ્ય માંગરોળ જૈન સભાના મહેલમાં કૅન્ફરન્સ તરફથી સત્કારાર્થ હિંદીમાં રજુ કર્યા પછી વિષય વિચારિણી સમિતિની મેળાવડે થયે તો ફુલ હાર અર્પણ થયાં અને પ્રાસંગિક ચુંટણી કરવા સબંધે શ્રી મોતીચંદ ગિ. કાપડીઆએ વિવેચને બાદ પ્રમુખશ્રી વાગતાધ્યક્ષ શ્રી. અમૃતલાલ કાલિદાસ જરૂરી સૂચના આપ્યા પછી તેની ચુંટણી કરવામાં આવી શેઠને બંગલે વાલકેશ્વર હંકારી ગયા હતા. હતી. સબજેકટસ કમિટી ઠરાવ ધષ્યાનું કાર્ય કરવા બેઠકના દિવસોનો અહેવાલ. રાતના મંડપમાં ૮-૩૦ વાગતે મળી હતી અને લગભગ બે વાગ્યા સુધી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તા. ૫-૫-૩૪. બીજે દિવસે તા. ૬-૫-૩૪ મુંબઈને આંગણે તા. ૫, ૬, ૭, મે શનિ-રવિ-સેમ બીજા દિવસની બેઠક રવિંવારે બપોરના અગ્યાર વારના દિવસોમાં આ પરિષદ મળનાર હોવાથી અને તેની મેચ જાહેરાત પ્રચાર આદિના પરિણામે જે જાગૃતિ અને વાગતાં મળી. આજે જનસંખ્યા વિશેષ પ્રમાણમાં ઉભઉત્સાહ જૈન સમાજમાં દૃષ્ટિગોચરે થતાં હતાં તેને સંપૂર્ણ રાઈ જતી જોવાતી હતી. મંગળાચરણ બાદ કાર્યની અનુભવ પ્રથમ દિવસે અધિવેશન મંડળ માધવબાગના શરૂઆતમાં ગત કાન્ફરન્સ પછીના સમયમાં રાષ્ટ્રનેતા ખુલ્લા ભાગ અને ટીકીટઓફિસ ટીકીટ ખરીદવા માટે શ્રીમાનું વીઠલભાઈ પટેલ તથા શ્રી જે. એમ. સેનગુપ્તા જન સમૂહ સ્ત્રી અને પુરૂષને એક સરખો પ્રવાહઠાર યથા અને આગેવાનો-કાન્ફરન્સના હિતેચ્છુ શેઠ ગોવિદજી ખુશાલ, સ્વરૂપ મલી શકતા હતા. નિયત સમય પહેલાં તો મંડપ મણીલાલ ગોકળભાઈ, સારાભાઇ મેદી, કેશવલાલ પ્રેમચંદ લાલ ગાકભાઇ, સા ચિકાર થઈ ગયા હતા અને મંડપ ઉપરાંત માધવબાગની વકીલ, ડો. નગીનદાસ, ખીમજી હીરજી કાયાણી, પુનમચંદ ગેલેરીઓમાં સ્ત્રી-પુરૂષની હાજરી આકર્ષક હતી. અનેકવિધ Bહિ કરમચંદ કટાવાળા, શ્રી ગોપીચંદ એડવોકેટ, રાજા પાઘડીઓ જૂદા જૂદા હિંદના વિભાગોને સુચક કરતી હતી. વિજયસિંહજી દુધરીયા વગેરેના ખેદજનક અવસાન માટે ટિમ પણ વિશાળ હોવા છતાં આગેવાનોથી ભરા, દિલગીરીને ઠરાવ પસાર કરવામાં આવ્યા. ગયું હતું. વ્યાપારી શિક્ષણ * પ્રમુખશ્રી બરાબર નિયત થયેલે સમયે આવી પહોંચતાં જૈન સમાજ વ્યાપારી છે. એક વખત હિંદની સમૃસ્વયંસેવક મંડળના બેંડે સલામી આપ્યા બાદ મંડપના પ્રવેશ દ્ધિને રીજો ભાગ જૈનેના હાથમાં હતા તેમ લોર્ડ કર્ઝને દ્વાર આગળજ વર્તમાનપત્રો વાળાએ તેમનો “ફેટ' લીધે કહેલું. દેશના નાગનું સુકાન જેનેના હાથમાં હતું. હતો. ત્યાર બાદ પ્રમુખશ્રીએ વ્યાસપીઠ પર ખુરશી લીધી હતી. દેશ-પરદેશમાં જૈનોની પેઢીએ ચાલતી હતી. આજે એ તે વખતે આ મંડપ પ્રતિનિધિઓ પ્રેક્ષકે અને સ્થાન ખસી ગયું છે. તે પુનઃ પ્રાપ્ત કરવા અને બેકારી સત્કાર સમિતિના સભ્યોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ટાળવા હુન્નરઉદ્યોગ અને વ્યાપારી શિક્ષણની ખીલવણીને આ બેઠકમાં સ્ત્રીઓની હાજરી પણ હટી સંખ્યામાં વિણ આપનાર તથા તીર્થ રક્ષણને લગતા અને કરાવે હતી અને બિહાર, યુ.પી મારવાડ, બેંગાલ, રજપુતાના, પ્રમુખસ્થાનેથી રજુ થયા હતા. માલવા, મેવાડ, સી પી સી. આઈ. કચ્છ, કાઠીયાવાડ, બેકારી ટાળવાને ઠરાવ દોશી ફુલચંદ હરીચ દે ગુજરાત, મહારાષ્ટ્ર, વરાડ, બર્મા આદિના સંખ્યાબંધ રજુ કરતાં શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપારી અનુભવો આપવા ડેલીગેટો ઉપસ્થિત થયા હતા. અને ગૃહઉદ્યોગ વિકસાવવા પર ભાર મુકો અને જૈન સમાજ વ્યવસ્થા જાળવવા માટે ન સ્વયંસેવક મંડળની પોતાના ભાઇઓને અપનાવી ધે તેથી જ સાચું સ્વામીટુકડીઓ સ્થળે સ્થળે ગોઠવાયેલી હતી, બહેળી મેદનીને વાત્સલ્ય સમજાવ્યું. અવાજ પહોંચે તે માટે લાઉડસ્પીકરોની ગોઠવણ રાખવામાં આવી હતી તેમજ વજા પતાકા, આરકા વગેરેથી મંડપને ભાઈ ધીરજલાલ ટોકરશીએ સામાજિક ખાતાઓમાં સુશોભિત બનાવવામાં આવ્યો હતો એટલું જ નહિં પણ જેનેને રોકવા-રોકાવવાને જણાવ્યું, જ્યારે શ્રી મણીલાલ ભર ઉનાળાની મોસમમાં પણ મંડપમાં બેસનારાઓને પાદરાકરે વ્યાપારી જીવનનું મહત્વ સમજાવ્યું. ગરમીને પરિચય ન થાય તે માટે પંખાઓની ગોઠવણ આ કરાવમાં આન્નતિના ફિયા તત્વને અવરોધ પણ રાખી હતી આવે છે તેથી ઉપધાન શબદ કાઢી નાખવાને શ્રીયુત સૂરચંદ બરાબર એક વાગે કામકાજ શરૂ થતાં માંગરોળ પી. બદામીએ સુધારો મુક, જેને શ્રી ચુનીલાલ કલ્યાણજૈન કન્યાશાળાની બાળાઓએ સુંદર સરોદે મંગળાચરણ ચંદ, શેઠ અમૃતલાલ કાળીદાસ તથા મી. સાકરચંફ અને સ્વાગતગીત ગાયા પછી સ્વાગતાનું સન્કારાર્થ ઘડીયાળીએ અનુમોદન આપતાં મુળ દરખાસ્ત મુકનારે ભાષણ થયા પછી ( જુઓ આ અંકમાં) સહાનુભૂતિના જુદા ઉપધાન શબ્દ કાઢી નાખવાને ખુશી બતાવતાં અને જુદા શહેરાના સંઘો, મંડળે અને આગેવાનોના આવેલા શ્રી બદામીએ તેને અનુમોદન આપતા સુધારે રાવ સંખ્યાબંધ સંદેશા ચીફ સેક્રેટરી શ્રી મોહનલાલ ભગવાનદાસ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ –જેન યુગ તા. ૧૫-૬-૩૪. સ્વામી ભાઇઓનો સહયોગ. ધન્યવાદ આપી, ઈતર સ્થળોમાં આવા દાખલા હોય તો સુચવતા પાંચમા ઠરાવમાં કચ્છી ભાઈપકી જેમને સહકાર વધારવા ધ્યાન ખેંચ્યું હતું. તેમજ પૂર્વાચાર્યોએ મુંબઈ-પાલીતાણામાં નોકારશી અલગ જમણથી રાખવામાં એશીયાનગરી અને બીજે હજારો કુટુંબે જૈન બનાવવામાં આવે છે તેમને સહયોગ કરવાનો હતો. આ હરાવ ભગીરથ ફતેહ મળવી હતી તેની યાદ આપીને અત્યારે શેઠ અમૃતલાલ કાળીદાસે રજૂ કરતાં જણાવ્યું કે એક જ મુનિવરોને જૈન સમાજના વિકાસ માટે બનતું કરવા મહાવીરના સંતાનમાં આ જુજવારો રહે તે સ્વામી વિનતિ કરી લેતો. ભાઈના સગપણમાં ઉણપ ગણાય. સાર્વજનિક ખાતાંઓ ને વ્યવસ્થિત વહીવટ પદ્ધશ્રી. મકનજી જે. મહેતાએ તેને અનુમોદન આપતાં તિસર રહે અને એક જ દષ્ટિના ખાતામાં પરસ્પર કૅન્ફરન્સે આ મતલબને હરાવ અગાઉ કર્યો હતો તે યાદ સહકાર વધે તે માટે નવમો ઠરાવ શા. બાલચંદ હીરાચંદ આપીને આજે જગત ઐકય સાધનામાં આગળ વધે છે તે રજુ કરતાં જાહેર ખાતાની વ્યવસ્થિત એજનાની અગત્ય વખતે ઘરમાં જ ભેદભાવ ન રહે તેમ ઈચ્છયું અને શ્રી, સમજાવી હતી, જયારે અનુમોદન કરતાં શા, રતીલાલ લલુભાઈ કરમચંદ વધુ અનુમોદન કરતાં વર્ષો અગાઉ શેઠ બેચરદાસે જાહેર કંડાને અંધારામાં રાખવાથી દુર્થય મનસુખભાઈ ભગુભાઈની તેવી ભાવના હતી તે અનુભવ થવાને રહેતા ભય રજુ કરીને વહીવટદારની જવાબદારીને વ્યકત કરી તેને અમ થવાને ભાર મુકયો, અને મુંબઇમાં ખ્યાલ આપ્યો હતો. અને શાબુધાલાલ ઉકાભાઈએ વધુ આ મારવાડી સાથમાં દશા-વીશા વચ્ચે સંધજમણનો અનુમાનમાં આવા જ અનુમોદનમાં આવા જાહેર ખાતા માટે કેટે જતા કેસે. મતભેદ છે તે સંકેલી લેવાને ભાવવાહી સુચન કર્યું. તરફ ધ્યાન ખેંચીને રાજસત્તા તેમાં દખલ કરે તે પહેલાં ચેતી જવાને સલાહ આપી હતી. આ ઠરાવ માટે સંતોષ વ્યકત કરતાં ડં. પુનશીભાઈએ શેઠ લાલજી ભારમલ તરફથી પ્રીતિભેજનનું ને ત્રીજો દિવસ તા. ૭-૪-૩૪ આમંત્રણ કર્યું જે વર્ષના નાદ વચ્ચે સ્વીકારવામાં તા. ૭ મી સોમવારે પણ અગ્યાર વાગતાં મંડપ આવ્યું હતું. ચીકાર ભરાયો હતો, પરંતુ વિષયવિચારણી સમિતીનું લગ્નક્ષેત્ર ની વિશાળતા સૂચવતે છઠે ઠરાવ શ્રી. કામ આગલી મોડી રાત સુધી બેસવા છતાં અધુરૂં રહેલું પરમાનંદ કુંવરજી કાપડીયાએ રજુ કરતાં વર્ષોના પરિશ્રમ તેને ઉકેલ કરવા અને ઓલ ઈન્ડીઆ સ્ટેન્ડીંગ કમિટીની પછી આ પ્રશ્ન કાગળ ઉપર મુકવા માટે આનંદ પ્રદર્શિત ચુંટણી કરવા બાદ કોન્ફરન્સના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. કરતા, ધર્મ ક્ષેત્ર અને વ્યવહાર જીવન વચ્ચે રહેતા વિસં. વાદ મીટાવવાને જણાવ્યું. અનુમોદનમાં શ્રી. મેંતીલાલ કેશરીયાજી. ચુનીલાલ તથા પોપટલાલ રામચંદે પોતાના મહારાષ્ટ્ર | તીર્થના પ્રશ્નને અંગે ઠરાવ ૧૦, ૧૧, ૧૨, પ્રમુખપ્રદેશમાં વસતી જુદી જુદી પાંચ-પચીસ ઘરની જ્ઞાતિ- સ્થાનેથી રજુ થતાં તે દિલસાજીપૂર્વક પસાર થયા. ઓના એકીકરણ વિના અનેક ધરે ગૃહસંસાર જેડી શકતા દરમીયાન લીંબડીનરેશ શ્રી દોલતસિંહજી પધારતાં શેઠ નથી તે તરફ ધ્યાન ખેંચ્યું. અને ડે. મણીલાલ બાલા- અમૃતલાલ કાળીદાસે તેમની માનવંત હાજરી માટે ઉપકાર ભાઈએ વડોદરા રાજ્યના જ્ઞાતિ-વાડા નિવારક ધારાનો માનતાં પરિચય કરાવ્યો હતો. જન્મ અને તેમાં પોતે સભ્ય હોઈને થયેલા અનુભવ ના, લિંબડી નરેશ વર્ણવ્યો અને તે હરાવ પછી ટુંક વખતમાં જ ગુજરાતી ના. ઠાકોર સાહેબ શ્રી દોલતસિંહજીએ ત્યારબાદ જ્ઞાતિઓમાં ધ્યાન ખેંચનારું પરિવર્તન થવા લાગ્યું છે. ભાષણ આપતાં જણાવ્યું કે તમારી કોન્ફરન્સની કાર્યવાહી ઐકયતાને સાતમે હરાવ પ્રમુખસ્થાનેથી પસાર મેં વર્તમાનપત્રોમાં વાંચી અને સંતોષ થયો તેમજ આજે કરવામાં આવ્યું. તે નજરે નિહાળવાની તક મળતાં અધિક આનંદ થાય છે. શુદ્ધિ અને સંગઠન ને આઠમાં ઠરાવ રજૂ કરતાં તમે જે ખંત અને ડાહપણથી કામ કરી રહ્યા છે તેમાં શ્રી ગુલાબચંદ દવાએ જેનોનું સંખ્યામમાણ કેમ ઘટે મારે કઈ કહેવાનું ન હોય. લાંબા લાંબા ભાષણથી છે તે જણાવીને તેમને અપનાવી લેવાની અગત્ય સમજાવતા લાભ નથી પણ તેને અમલમાં મુકજે. સ્વાગત પ્રમુખ મુનિશ્રી દર્શનવિજયજીએ તે દિશાએ શરૂ કરેલ પ્રવૃતિ તથા પ્રમુખનું ભાષણ મેં ધ્યાનથી વાંચ્યું છે. તેમની માટે ધન્યવાદ આપ્યા હતા અને અન્ય મુનિવરોનું ધ્યાન માર્ગદર્શક સુચના ગળે ઉતરશે તેમ ભલામણ કરું છું. • ખેંચ્યું હતું, બાદ શ્રી સમરથમલ રતનચંદ સીધી, ચંદ્ર- બાદશાહ કરતાં શાહનું સ્થાન વધે છે ને તે સ્થાન જાળવી કાંત સુતરીયા, શ્રી મોતીલાલ વીરચંદ તથા ઝવેરી મૂળચંદ રાખવાની કુંચી સં૫માં છે. આશારામ વૈરાટીએ તેના અનુમદનમાં આર્યસમાજને કેશરીયાજીના સંબંધમાં તમે મને સાંભળવા ઈચ્છો શુદ્ધિ પ્રથાનો દાખલો આપી જૈન સમાજના વિકાસ માટે છે પરંતુ તે માટે હું કંઈ કહી શકું નહીં. અને યોગીરાજ વ્યવહારૂ માર્ગ સુચન કર્યું હતું અને સુરતના સંઘે લાવવા- શાંતિવિજયજી મારા ગુરૂ છે. ૧૫ વર્ષથી હું તેમના સતશ્રીમાળી વિગેરે સાથે સંઘ સંબંધ વિકસાવવા માટે સમાગમમાં આવ્યો છું ને લાભ લઉં છું. તેઓ તમારા Page #99 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૬-૩૪. –જૈન યુગ– ૨-૩ તીર્થ માટે દેહ આપવા તૈયાર થયા અને મહારાણાશ્રીએ શેઠ અમૃતલાલ કાલિદાસ આ ઠરાવને ટકે આપતાં તેમને સ્વહસ્તે પારણ કરાવ્યું છે જે તમે જાણે છે. તેઓ જણાવ્યું કે આ દરખાસ્ત ઉપર વ્યવહારિક બુદ્ધિએ સાચા સાધુ અને યોગી છે. આપણે આશા રાખીએ કે વિચાર કરીને અસલ દરખાસી મૂકનાર સુધારા મુકશે સ તોષકારક સમાધાન આવી જશે ફકત તમારા શ્વેતાંબર એમ આશા રાખું છે. દિગબરના અંદર અંદરના ઝગડાનો નિકાલ લાવવાના રહે શ્રી મોહનલાલ દ. દેશાઈએ આ સુધારા પર છે. તેના ગુરૂની કૃપાથી નિકાલ થઈ જશે અને તે માટે જણાવ્યું કે ઠરાવ ઘડવામાં સાફ ભાવના મારી અને હું તેમનું દીર્ધાયુ ઈચ્છું છું. હારી સમિતિની હતી. આપણા સાધુ મુનિઓનું સ્થાન - શિક્ષણ સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહ મહાન છે અને જ્ઞાન એજ ગોરવ છે, તેમાં પ્રેરણા મળે તે કારની યોજના વિચારવા અને કેળવણી પરિષની ગણતરી છે. વિચારભેદ ભલે હોય પણ હૃદયભેદ હું વિચારણા માટે ગત શનિવાર તા. ૫ મી મેના રોજ પંડિત નથી ઈચ્છતો તેથી સ્વાગતાધ્યક્ષની ભલામણને માન સુખલાલજીના પ્રમુખપણા નીચે શિક્ષણ પ્રેમીઓને એક આપીને કરાવમાં અને સુધારામાં સુચવાએલ ફેરમેળાવડો જવામાં આવ્યા હતા; એટલે શિક્ષણ કાર્યના કારનો સમન્વય કરવા હું ખુશી થઈશ. તે મુજબ નિષ્ણાત પંડિતજીએ આ ઠરાવ રજુ કરતાં તેમની કમિ. સુધારે કરી ઠરાવ -વાંચી સંભળાવ્યા હતા. ત્યાર ટીએકરેલ વિચારણાને ઉલ્લેખ કર્યો હતો અને સમાજમાં પછી શ્રી પોપટલાલ રામચંદ શાહને સાંભળવાની માંગણી ચાલતી પાઠશાળાઓનું સંગઠ્ઠન કરવા, શિક્ષણકમ રચવા થતાં તેમણે સાદીલે પોતાના ઉગારે તેમની લાક્ષણિક અને તેનું સાહિત્ય તૈયાર કરવાની અગત્ય જણાવી શૈલીડે પ્રદર્શિત કર્યા પછી સુધરાસાથેને હરાવ સ્વીકારવા હતી જેને શ્રી બબલચંદ કેશવલાલ મોદી, શ્રી ગણપત- સભાને અરજ કરતાં અનુમતિ આપવા વિનંતી કરી હતી. લાલ મોહનલાલ અને શ્રી ધીરજલાલ ટોકરશીએ વિવેચન બાદ ઠરાવ પસાર થયેલે જાહેર થયા હતા. સાથે અનુમોદન આપ્યું અને શિક્ષણ સંસ્થાઓને પ્રાણવાન જળ સિંચન. બનાવવા આગ્રહ કર્યો હતો. ત્રણ દિવસની કાર્યવાહી, દરેક પ્રાંતના પ્રતિનિધિશ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ સ - એની મોટી હાજરી અને ઉત્સાહ તેમજ સરલતાપૂર્વક વ્યાખ્યા, પુસ્તક ભંડાર, સાહિત્ય પ્રચાર, જૈન બેંક યુવક-વૃદ્ધ માનસમાં પ્રેમા૫ણ જોઈને જનતામાં હર્ષના સ્વદેશી, સાધુ સંમેલન અંગે, વગેરે કરાવો પ્રમુખસ્થાનેથી આંદોલન છવાઈ રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી મણીલાલ રજુ કરવામાં અને પસાર કરવામાં આવ્યા હતા. મોહનલાલ હીમચંદ પાદરાકરે રૂ. ૨૦૦૧ કેન્ફરન્સ મરણ પ્રમાણ ઘટાડવા ને લગતા ઘણું ઉપયોગી નિભાવાડમાં પોતાના તરફથી અર્પણ કરીને જણાવ્યું અને વિવિધ સૂચનાએ વાળા ઠરાવ ડા, સી એન શ્રાફ કે જુન્નર મુકામે અવસાન થવાની તે૫ હાંકનારે રજુ કર્યો હતો અને તેના અનુમાનમાં ટી. એ. શાહ જાણવું જોઈએ કે નરેન્સ જીવંત છે સૂર્ય-ચંદ્રને તથા ડો. એન. કે. મોદીએ આરોગ્ય માટે સંભાળ રાખ- અસ્ત ન હોય તેમ કાનરન્સ એ જન સમાજમાં જયવત વાની કવી આવશ્યકના છે તે તથા રહેણી કરણીના જીવંત છે અને રહેશે તેની ખાત્રી આપવાને આપણે જળનિયમ આદિ' માટે જરૂરી વિવેચને કર્યા હતા. સીંચન કરવું જોઈએ. આ પ્રસંગે રૂ. ૨૦૦૧ બાબુ સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળે એને નિમળકુમારસિંહજી નવલખા, શ. ૧૦૦૧) શેઠ જીવાભાઈ લગતે માર્ગ સૂચક ઠરાવ શ્રી મોહનલાલ દ. દેશાઈએિ કેશરીચંદ અને છુટી રકમ તેમજ વટી વગેરે ભેટાને રજુ કરતાં જણાવ્યું કે સાધુ સાધ્વીનું સ્થાન ઘણું ઉચ્ચ પ્રવાહ વહેવા લાગ્યા હતા. ( જુઓ લિસ્ટ આ અંકમાં). છે અને તેનાં પ્રભા અને ગૌરવ ટકી રહે તે માટે જ્ઞાન - કલકત્તાનું નિમંત્રણ. પ્રાપ્તિનાં સાધનાની અગત્ય હોવાનું જણાવતાં રાવને બાબુ બહાદુરસિંહજી સીંધીએ તેની પુષ્ટીમાં કેન્સર હેતુ અને તેનું અમલમાં મૂકાતાં પરિણામ વગેરે બાબત સના કાર્યથી સંતોષ બતાવીને પોતાને આંગણે કક્ષકત્તા પર વિવેચન કર્યા બાદ શ્રી મોહનલાલ બી. ઝવેરીએ તેનું કોન્ફરન્સને નોતરવાને બંગાળ તરફથી આમંત્રણ કર્યું સમર્થન કર્યા પછી. અને બાબુ નિર્મળકુમારસિંહજી, શેઠ નરોત્તમ જેઠાભાઈ શ્રી સરચંદ પી. બદામીએ પોતાને સુધારે રજુ વગેરેના આગ્રહ સાથે આવતી કેન્ફરન્સ ભરવાને બંગાળનું' કરતાં જણાવ્યું કે જ્ઞાન સંપાદન સામે કોઈને વાંધો ન આમંત્રણ હર્ષનાદ વચ્ચે સ્વીકારવામાં આવ્યું. હોય પણ જ્ઞાનાવરણીકમના ઉદયથી કઈ જ્ઞાનને રસ્તે નજ ઝવેરી મોહનલાલ હેમચંદે કલકત્તાના આમંત્રણને ચડી શકે એમ હોય છતાં તપસ્વી યાની હોય તો તેને અંતરાય થવો ન જોઈએ; વલી સાધ્વીઓ સબંધે પણ વધાવી લેતાં કોન્ફરન્સનાં કાર્ય માટે સંતોષ વ્યકત કર્યો. ઠરાવના કેટલાક શબ્દો ઠીક નથી લાંગતા તે કાઢી નાંખવા શેઠ અમૃતલાલ કાળીદાસે વિશેષ અનુમોદન કરતાં માટે સૂચન કર્યું હતું. વધારામાં જણાવ્યું કે સાધુ સાધીને જણાવ્યું કે આપણે આગ્રહ ન રાખતાં સર્વાનુમતે કામ ધર્મ ઉપરાંત દેશકાળ અને વ્યવહારનું જ્ઞાન મળવું જોઈએ કરી શકયા છીએ તે માટે કાર્યવાહક અને યુવક તેથી તેવી યોજનાને હું કે આપું છું. ભાઈઓનાં સરલમાનસ માટે સંતોષ થાય છે, કેમકે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ –જૈન યુગ તા. ૧૫-૬-૩૪. - - - - અને કાર્યવાહી. આ સરલ પ્રકૃતિથી જોવાશે કે આ લાટફાર્મ ઉપર એકઠા થયેલા ધમમાં-આચારમાં સુદઢ અને વિચારક જન યુવક પરિષદની બેઠકે છે. પછી ભલે વિજયને ન જોઈ શકનારા ગાળો ભાંડે કે નાસ્તિક–અધમીનાં બણગાં ફેંકી રાજી થાય તેની દરકાર નથી. તેમના પાસે હોય તે ભલે આપે પેટભરીને મુંબઈ તા. ૫-૫-૩૪. ભાંડવા ઘો. તેથી તો તમારે ભાર ઓછો થશે, જનતા તેઓને એલખતી થશે અને તમારી શાંતિ તેમજ સરલ જૈન યુવક પરિષદની બેઠકે મુંબઈ ખાતે તા. તાથી અને તે તેમને સુબુદ્ધિ સુઝશે. ને કાલે તેઓ કેન્ફર ૨-૩-૪ મે ૧૯૩૪ ના દિવસેમાં કાલબાદેવી રેડ પર સના નેતૃત્વ નીચે આવી મળવાની ફરજ સમજતાં થશે આવેલી શ્રી ભાટીએ મહાજનવાડીમાં મળી હતી, જેમાં ત્યારે કેન્ફરન્સ દેવીનાં દ્વાર સહૃદય માટે ખુલ્લાં જ છે. હું હાજરી આપવા માટે બહારગામથી જુદા જુદા ભાગો માંથી પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા. નવા જનરલ સેક્રેટરીએ, ત્યારબાદ ઑલ ઈંડીયા સ્ટેન્ડીંગ કમિટીની થયેલ પ્રથમ દિવસે શ્રી જૈન સ્વયંસેવક મંડળના બેડે. ચૂંટણી જાહેર કરી કોન્ફરન્સની બહાલી મેળવવામાં પ્રમુખને સત્કાર કર્યા પછી બાળાઓએ સંદ૨ સરેદે આવી. નવી ચુંટણીમાં બંધારણ મુજબ દરેક શહેરો સંગીત રજુ કર્યા પછી કામકાજની શરૂઆત થતાં અને પ્રાંતના સભ્યોનાં નામે મંજીર થવા સાથે રેસા- સ્વાગતાધ્યક્ષ શ્રી કકલભાઈ બી. વકીલે પિત નું સકારાર્થ ડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે શેઠ રણછોડભાઈ રાયચંદ ભાષણ કરતાં યુવક પ્રવૃત્તિની જરૂરિયાત અને શરૂઆત શેઠ અમૃતલાલ કાળીદાસ, તથા અન્ય જનરલ સેક્રેટરીએ સબધે વિવેચન કર્યા પછી અગ્ય દીક્ષા, મુનિસંમેલન. તરીકે બાબુ બહાદુરસિંહજી સીધી (બંગાલ, ખાડાર. દેવદ્રવ્ય, શિક્ષાપ્રચાર, બાળવિધવા, તડા ન્યાતા હાનિયુ. પી. ) શ્રી મકનજી જે. મહેતા (ગુજરાત-કાઠિયાવાડ) (ગજરાત-કાલાવાડ કારક રિવાજો, સ્ત્રીઓને વારસા હક્ક, અસ્પૃશ્યતા, તીર્થના શ્રી ગુલાબચંદજી ઢઢા ( રાજપુતાના.. માલવા, સેન્ટ્રલ ઝઘડાનો ઉકેલ, આપણી કૉન્ફરન્સનું આગામી અધિઈન્ડીયા, પંજાબ) ની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી. વેશન આદિ પ્રશ્નોની છૂટથી ચર્ચા અને સ્ફોટ કરતાં પિતાના વિચારે સ્પષ્ટ રીતે રજુ કરી યુવક હૃદયે શાની સ્ત્રીઓના વારસા હક્ક. અકાંક્ષા રાખે છે તેની ઝાંખી કરાવી હતી. ત્યાર બાદ નો ૨૯ મો ઠરાવ તા. ૭ મી રાત્રે બેઠકમાં પ્રમુખસ્થાન માટેની દરખાસ્ત અને અનુમોદને થયા શ્રી મહાસુખભાઈ ચુનીલાલે રજુ કરતાં સ્ત્રી જીવનની પછી સુરત નિવાસી ડૉ. અમીચંદ છગનલાલ શાહે પરાશ્રિતતાને ખ્યાલ આપી કાયદામાં તેને હક મળ- કમુખસ્થાને વિરાજ્યા પછી પોતાનું વક્તવ્ય રજુ વાની અગત્ય સમજાવી હતી અને અનુમોદનમાં કરતાં સમાજની આધુનિક સ્થીતિ. જ્ઞાતિબંધારણ વિધશ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી, શ્રીમતી તારા- વાઓની સ્થીતિ, કેલવણી, ધાર્મિક શિક્ષણ, ધાર્મિક બહેન દેસાઈ અને શ્રીમતી ' ગુલાબ બહેન મકનજીએ ખાતાંઓને વહીવટ, જૈન બેંક અને વિમા કંપની, સ્ત્રી-સમાજના વિકાસ માટે દલીલ કરી હતી જ્યારે સાધુસમેલન, આદિ મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરી શ્રી નાગકુમાર મકાતી વકીલે કાયદાની દૃષ્ટિએ વિવરણ સમાજનું ધ્યાન ખેંચવા સાથે કેટલુંક માર્ગ સૂચન યાતિવર્ગ સંસ્કાર મેળવવા બહેનોને સમજાવ્યું હતું અને તેવી ની પ્રગતિ માટે ત્રીશમો ઠરાવ રાખવામાં આવ્યું કેળવણીથી બહેને ફજુલ ખર્ચ ઓછા કરશે, કામકાજમાં હતું, જેમાં યતિવર્ગને છેક અલગે પાડી દેવા કરતાં રામાની પરાધીનતાથી બચશે અને ચા જે ચાર વખત તેને અપનાવવા અને સમાજ ઉન્નતિના કાર્યોમાં તેમનો જોઇએ તેને બદલે અંગકસરતથી આરોગ્ય મેળવીને ફળ મેળવવા માટે શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ ગૃહિણીને લાયક થશે. પુરૂષોના હિતની વાત છે. સ્ત્રી દરખાસ્ત કરી હતી અને શ્રી ગુલાબચંદજી ઢડ્ડાએ તેને એક તીર્થકર સ્થાન પણ પ્રાપ્ત કરી શકે છે તેમ શ્રી અનુમોદન આપવા પછી પસાર કરવામાં આવી હતી. મહિલનાથના જીવનથી જોવાય છે વિગેરે વિગેરે સ્ત્રી - સ્ત્રી કેળવણી. કેળવણીને વિકાસ કરવાને વહેવારૂ પગલાં ભરવા અપીલ અગત્યને છતાં ૩૧ મે (છેલ્લો) ઠરાવ સ્ત્રી કેળ- કરી હતી. છેવટ શ્રી પુલચંદ હરીચંદ દોશીએ રક્ષા ૧ - વણને શ્રી તારાબાઈ દેશાઈએ રજુ કરતાં રીતરીવાજની બંધને એક રૂપીઓ મેળવીને કન્યા ગુરૂકુલ સ્થાપવાને સુધારણા અને સ્ત્રી શીક્ષણની હીલચાલની હિમાયત કરી જ સ હ હતી અને શ્રી લીલાવતી દેવીદાસે અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ પ્રમુખશ્રી, કાર્યવાહક મંડળ. ડેલીગેટ, શ્રી ગુલાબ બહેન મકનજીએ સંસાર સુધારાનું મહત્વ સમ- સભ્ય, વર્તમાનપત્રો, લટીયરો વિગેરે સૈને ઉપકાર, જાવ્યું હતું. શ્રી રાણબાઈ બહેને સ્ત્રી સંસ્કાર ખીલ ધન્યવાદ, અભિનંદનની આપ લે થયા બાદ જયનાદ વચ્ચે વવાને ભાર મુકતાં ગૃહકાર્યમાં જોડાવા અને કેળવણીના કોન્ફરન્સના કાર્યની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી. Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૬- ૩૪ ' –જેન યુગ– ૨૦૫ E ત્યારબાદ પરિષદની બેઠકને ફડ ઈરછનારા સંદેશા ૯ ગુરૂ મંદિરે ઉભાં કરવા સામે વિરોધ દરખાસ્ત વાંચવામાં આવ્યા હતા. તે પછી આ પરિષદમાં નીચેના શ્રી વીરચંદ મેલાપચંદ શાહ, ટેકે આપનાર ઠરાવ પસાર થયા. શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા . ૧ સ્વ. નગીનદાસ શાહ, યુવક પ્રવૃત્તિના ઉત્પાદક ૧૦ ફરજીઆત વૈધવ્યની પ્રથા સામે વિરોધ. રજી અને પ્રથમ જૈન યુવક પરિષદના પ્રમુખ તેમના કરનાર શ્રી બી. એન. મેશરી, કે શ્રી રતનબેન અકાળે થયેલ અવસાન બદલ દિલગીરી પ્રદર્શિત મશરી, શ્રી લીલાવતી દેવીદાસ, શ્રી મણીલાલ કરનાર અને તેમની સેવાની નોંધ લેતા ઠરાવ જયમલ, શ્રી દેવીદાસ સાગરમલ. વિરેજ શ્રી કરવામાં આવ્યું. મણીલાલ ખુશાલચંદ, શ્રી કેશરીચંદ જેસીગલાલ, શ્રી મેહનલાલ, દી. સી. મત લેવાતાં પસાર. ૨ દયેય અને કાર્યપ્રદેશ નિર્દિષ્ટ કરનારે ઠરાવ, ૧૧ દેવદ્રવ્ય હવે પછી કોને ગણવું તથા તેને ઉપગ. ૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશનની સબ પે દરખાસ્ત: શ્રી મહાસુખભાઈ ‘ચુનીલાલ ફતેહ ઈચ્છનારે, તે સંસ્થાને સહકાર આપવા તથા ટેકે શ્રી મોહનલાલ દ. ચેકસી વિરોધ શેડ પરિષદનાં ધ્યેય અને કાર્ય પ્રદેશને વિરોધ ન છોટાલાલ પ્રમજી. આવે તેમ તેના કાર્યકમને બને તેટલો પાર ૧૨ વિ. વિઠલભાઈ પટેલ અને સેનગુપ્તાના અવસાન પાડવા જૈન યુવકેને આગ્રહ. બદલ શક પ્રદર્શિત કરનારે ઠરાવ ૪ બિહાર પ્રત્યે સહાનુભૂતિ દશક ઠરાવ. ૧૩ દીક્ષા નિયમનઃ ના. ગાયકવાડ સરકારને ધન્યવાદ તથા અઢાર વર્ષની અંદર અને તે ઉપરની દીક્ષા ૫ શ્રી કેશરિયાજી પ્રકરણ અંગે રાજ્યના આક્રમણ માટે સગા અને સંઘની સંમતિની જરૂર વગેરે સામે વિરોધ, ગિરાજ શ્રી શાંતિવિજયજી માટે લડત ચાલુ રાખવા યુવકેને આગ્રહ. ને ધન્યવાદ. દરખાસ્ત શ્રી મહાસુખભાઈ, ટકો: શ્રી મેંતીલાલ વીરચંદ, રતીલાલ બેચરદાસ. આ ઠરાવ પ્રમુખસ્થાનેથી રજુ થયા હતા. ૧૪ મુનિ સંમેલનમાં પસાર થયેલા ઠરાવો પુરતા ૬ સ્ત્રીઓને વારસા હક્ક હિંદુ કાયદા અનુસાર ન હોવાની યુવાની માન્યતા, અમુક નિયમે પિતા કે પતિની મિલકતમાં ન હોવાથી તે સબંધે દીક્ષા સંબધે સ્વીકાર્યા બદલ નાંધ, અને જે હિલચાલને ટેકે અને ના. ગાયકવાડ સરકારે જે મુનિએ અરસપરસ મલી શકતા નહોતા તે મળ્યાની ઘટના અભિનંદન યંગ્ય હોવાને ઠરાવ કાયદે કર્યો છે તે બદલ તેમને ધન્યવાદ. દરખાસ્ત, ધીરજલાલ ટોકરશી શાહ, ટેકે દરખાસ્ત: શ્રી મહાસુખભાઈ ચુનિલાલ અનુમોદન સારાભાઈ મેહનલાલ દલાલ, શ્રી વિમળભાઈ શ્રી લીલાવતી દેવીદાસ કાનજી. મૂલચંદ વૈરાટી. ૭ જૈન સાધુઓને પુસ્તક પરિપ્રહ: જૈન મુનિએ ૧૫ થી ૨૧ ત્રણે ફિરકાઓનું ઐક્ય. (૧૬) સામુદાયિક જમણવારમાં જૈન ધર્મ પાળનાર તેજ સમુદાયના પિતાના ભંડારે ઉભા કરે છે તે પ્રથા નાબૂદ કોઈપણુ વિભાગને ન નેતરવામાં આવે તે કરવાની જરૂર અને તેને બદલે તે ભંડારા સ્થાનિક જૈન યુવકોએ તેમાં ભાગ ન લેવા સબ છે સંઘએ હસ્તગત કરી અભ્યાસીઓને ઉપયોગી (૧૭) કન્યાની લેવડ દેવડ માટેનાં બ ધન તેડી થાય તેવાં જ્ઞાન મંદિરની આવશ્યકતા વિશે. ક્ષેત્ર વિરતૃત કરવા. (૧૮) સામાજીક પ્રતિષ્ઠા દરખાસ્ત શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકર બાળ લગ્ન વૃદ્ધવિવાહાદિમાં યુવકેએ ભાગ ન લેવા સબધે (૧૯) હાનિકારક પ્રથાઓ. (૨૦) અનુમોદક શ્રી ચંદ્રકાંત વી. સુતરીયા તથા કન્યાવિક્રય નિબંધક બિલને ટકે. (૨૧) પરિષદૂશ્રી ધીરજલાલ ટોકરશી. ના ઠરાને પ્રચાર અને અમલ થવા માટે યુવક મહામંડળને ભલામણુ વગેરે ઠરાવો થયા બાદ ૮ વધારે પડતાં નવાં જિન મંદિરો જરૂર ન હોય પ્રમુખના ઉપસંહાર પછી એગ્ય આભાર દર્શન ત્યાં બાંધવા માટે વિરોધ. પ્રમુખસ્થાનેથી થયા પછી પરિષદનું કામકાજ ખતમ થયું હતું. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ -જૈન યુગ તા. ૧૫-૬-૩૪. શ્રી જૈન મહિલા પરિષદું કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ મુંબઈના આંગણે ભરાનારી જૈન મહાસભાએ જૈન સમાજનાં (૧) કન્યા કેળવણી-ને ઉત્તેજન મળે તેવાં પગલાં લેવાનું ઠરાવ. પ્રત્યેક અંગમાં એક અને ચૈતન્ય ઉપજાવ્યું હતું. જૈન (૨) રડવા કરવાને ચાલ-જડ મૂલમાંથી નાશ કરવા ઠરાવ. મહિલાઓએ પણ આ પ્રસંગે પરિપ૬ ભરવા નકકી કરી (૩) લાજ પડદાને ચાલ જૈન સમાજમાંથી નાબૂદ કરવા તે માટેની આમંત્રણ પત્રિકાઓ પ્રકટ કરી હતી. સ્વાગત પ્રયત્નો કરવા. પ્રમુખ તરીકે એ. સી. શ્રીમતી ગુલાબહેન મકનજી મહેતાની (૪) લમ અને બીજા પ્રસંગે થતાં ખેટા ખર્ચે–એાછા કરી અને પરિષદના પ્રમુખ તરીકે શ્રીમતી મંગલાબહેન મોતીલાલ બચતી રકમને ઉપગ સમાજ કેળવણી પ્રચાર તથા બીજાં લેકેપગી કાર્યમાં કરવા. ફ. પ્રેમચંદ, જે. પી. ની વરણી કરવામાં આવી હતી. (૫) સ્ત્રીઓના વારસા હક–મળે એવી ભલામણુ અને તે આ પરિષદની બેઠક તા. ૮-૫-૩૪ ના રોજ માધવબાગમાં અંગેને ખરડો વડી ધારા સભામાં પસાર કરાવવા યોગ્ય શ્રી કૅન્ફરન્સના મંડપમાં આાં. તા. ૨-૩૦ વાગે મળી હતી. પગલાં લેવા ઠરાવ.. જે મહિલાઓની હાજરીથી મંડપ એટલે ચિકાર ભરાઈ (૬) વિધવાઓની સ્થિતિ સુધારવા તથા સમાન વધારવા ' બનતા દરેક સક્રિય પગલાં પહેલી તકે લેવાની ભલામણ. ગયું હતું કે ભાષણ કરનાર માટે “રેડીઓ' ની સગવડ કરવાની (૭) કન્યાવિય–આ બદીને મૃતપ્રાય કરવા ધટતું કરવા. જરૂર ઉપસ્થિત થઇ હતી. (૮) બાલ લગ્ન-વડી ધારાસભામાં ધડાયેલ કાયદાનો અમલ કરવા સ્વાગતાધ્યક્ષ શ્રી. ગુલાબ ખેન મકનજી મહેતાએ પ્રારંભમાં કરાવવા આગ્રહ અને તે અટકાવવા ધટતાં પગલાં લેવા. આવકાર આપનારું ભાષણ કરતાં સ્ત્રી સમાજની દશા તેની (૯) અનિક જ્ઞાતિબંધને-દુર કરવા ઘટતા ઉપાય જવા. ઉન્નતિના ઉપાયે ટુંક પણ મુદ્દાસર ચર્ચા જૈન અનાએ (૧૦) વૈધવ્ય-મરજીઆત જોઇએ. અત્યારના સમયમાં આગળ વધવાની હાકલ કરી હતી. બાદ (11) કોન્ફરન્સનાં ચૈદમાં અધિવેશનના ઠરા-મહિલા પરિષદ વધાવી લે છે અને તે તરફ પૂરતી સહાનુભૂતિ ધરાવે છે. પરિષદુનાં પ્રમુખ શ્રી. મંગલા બહેન મેતીલાલ જે. પી; એ પ્રમુખસ્થાનેથી ભાયણ કરતાં સ્ત્રી કેળવણી, કુરિવાજે ના આ પરિષદુને સફળ બનાવવા તેનાં સ્વાગત પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ શ્રીમતી સુચના હેન અમૃતલાલ કાલીદાસ, કરવા, સ્ત્રીઓને વારસા હક મળવા, બાલ લમ-વૃદ્ધ લગ્ન આદિ, કમળાબહેન અમીચંદ ખીમચંદ, નીલમકુમારી નિર્મલ કુમારસિંહ એક પર બીજી સ્ત્રી કરવાની છૂટ, બેટા ખર્ચા અને વિધવાઓની નવલખા, શ્રી નંદકર બહેન રણછોડભાઈ રાયચંદુ અને મંત્રીઓ સ્થિતિ તરફ પશ્વિનું ધ્યાન ખેંચી આ બાબતોના ઉકેલ માટે શ્રી તારાબ્લેન સૈભાગ્યચંદ દેસાઈ, શ્રી લીલાવતી દેવીદાસ કાનજી, તારાબહેન ચિમનલાલ દૈફ અને શ્રી જડાવબહેન કેશવજી સરળ, સુંદર અને સચોટ માગે સુચવ્યા હતા. ઠરાવ કરી ભાગ લેન્સી તા. રીલા કરી દેવજી તથા સ્વાગત સમિતિની બહેનેએ ખૂબ મહેનત લીધી હતી. ચાથા ન જતાં તે અમલમાં મુકવા માટે તેઓએ જણાવ્યું હતું કે “ઠરાવો થશે પણ એ પછીનું કામ એજ મુખ્ય કામ શ્રી કેશરીઆઇ સ બ છે. છે. એ ઠરાવ અનુસાર કામ કરવાની આપણી શુદ્ધ નિકાનું એ ઠરાવ પાછળ બળ ન હશે તે એ કાગળના ચીથરાંજ મેવાડ રાજ્ય નીમેલા ધ્વજાદંડ કમીશન સમક્ષ જૈન સમજ જે. પરિપ૬ ઠરાવ પસાર કરવા માટેજ કે છાપાઓમાં નાંબર સંધના પ્રતિનિધિ તરીકે સાક્ષી, પુરાવા રજુ કરવા જાહેરાત કવ્વા ખાતરજ મળતી નથી. આખી સમાજી આદિ માટે શ્રી બહાદુરસિંહજી સિંઘી, શ્રી રામ જેઠાભાઇ, સ્ત્રીઓનું સંગઠન કરી, સુધારાઓની વિચારણા વિગેરે કુરાને શ્રી ગુલાબચંદજી દેઢા, શ્રી તાજમહાદુરસિંહજી, શ્રી સારાભાઈ આપણા ભેગા બળે આપણાં સમાજના સડાઓને સામને ડાહ્યાભાઈ, શ્રી પ્રતાપસિંહ મેહલાલભાઈ, શ્રી ચંદ્રકાન્ત કથાના મુખ્ય ઉદેશથી આ પરિષદ બોલાવવામાં આવી છે. છોટાલાલ અને શ્રી ચમનલાલ લાલભાઈ એ આઠ ગૃહસ્થાનાં મંગલાબહેનના આ મનનીય વિચાર ઉપરાંત સ્ત્રી કેળવણી અને નામ જેન છે. કેન્ફરંસ તથા શ્રી આણંદજી કલ્યાણજી તરફથી કુરિવાજો નાબુદ કરવા અંગેના વિવેચને ઉપસ્થિત થયેલ ઉદેપૂર રાજ્યને મોકલી આપવામાં આવ્યાં છે. બનેમાં નવચેતન પ્રગટાવ્યું હતું. કેટલાંક મારવાડી બહેને ઉદેપૂર રાજ્યને ધ્વજાદંડ કમીશનના પ્રેસીજર (કાર્ય વાહી) જેએ સભાની શરૂઆતમાં ધૂંધટ કાઢી બેઠેલા જણાતી હતી અંગે કેન્ફરંસ તરફથી પત્ર દ્વારા પૂછપરછ થતાં રાજય તએ પ્રમુખનું ભાષણ સાંભળ્યા પછી તે દૂર કરતી જણૂાઈ તરફથી તેને જવાબ મળ્યો છે. કમીશન સમક્ષ પહેલી હતી. આ પ્રેરક ભાષણ પછી નીચેના વિ૫૨ એકંદર ૧૧ મુનાવણી લાઈન પ્રારંભમાં થવી વકી છે. કરા થયા હતા. દિગંબરો તરફથી ૧૭ નામો મેકલાયાં છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेतांबर कॉन्फरन्स. १४ वां अधिवेशन, बंबई प्रमुख अजीमगंज निवासी श्रीमान् बाबुसाहेब निर्मलकुमारसिंह नवलखा का भापण. - - स्थळ:-माधवबाग. वीर संवत् २४६०. ता. ५ मे १९३४. सं. १९९० प्र. वैशाख वद ७ शनिवार Page #104 --------------------------------------------------------------------------  Page #105 -------------------------------------------------------------------------- ________________ श्री अर्हम्. नमो दुर रागादि-वैरिवार निवारणे । अर्हते योगीनाथाय महावीराय तायिने ।। बहिनो और भाईयो! जिस श्री जैन श्वेतांबर कॉन्फरन्सके चौदहवें अधिवेशनका अध्यक्षस्थान देकर आप लोगोंने मुझे गौरव प्रदान किया है वह निःसंदेह जैन समाज कि एक जीती जागती महासंस्था है। इसका मुख्य कारण है इसके बंधारणकी उदारता । इसके अधिवेशनों में सभा तरह के विचार रखनेवाले किसी भी गांव, संस्था तथा श्री संघ की तरफ से प्रतिनिधि शामिल हो कर श्वेतांबर मूर्तिपूजक जैन अपने विचार प्रदर्शित कर समाज हित के किसी भी प्रश्न पर सर्वानुमति से अथवा बहुमति से पास करा सकते हैं यह महासंस्था जैन समाज के जीवन को दी और प्राणप्रेरक बनाने के लिये स्थापित की गई है और अब तक अखिल भारत के श्री श्वेतांबर संघ के सहकार से उस की प्रतिनिधि बन कर अपने उद्देश की पूर्ति कर रही है। ऐसी महासंस्था का अध्यक्षपद स्वीकार करते समय अपनी अयोग्यता पर विचार करते हुए मैं कुछ हिचकिचा रहा था अच्छा होता कि किसी वयोवृद्ध व अनुभवी सज्जन को इस महान् संस्था के अध्यक्षपद से सुशोभित करते । परन्तु आप जैसे विचारशील सज्जनों के आग्रह से अपनी योग्यता का विचार न करते हुए मैं ने इस पद को स्वीकार किया है। और एक बडी जिम्मेवारी सिरपर ली है। परन्तु जब मैं अपने चारों ओर उच्च भावनाओं से प्रेरित आप जैसे महानुभावों को देखता हूँ तो मुझे कुछ उत्साह मिलता है और स्वीकृत जिम्मेवारी से आप सब का सहयोग प्राप्त करके कुछ सेवा करने की आशा बंधती है। सुधारक शिरोमणी श्री महावीर प्रभु: महानुभावो-मंगलाचरणमें मैंने भगवात् महावीरको नमस्कार किया है। क्योंकि अढाई हजार वर्ष व्यतीत हो जाने परभी आज हमें उसी महापुरुष के पद चिन्हों को देख कर आगे बढना है । धार्मिक, सामाजिक और राष्ट्रीय समस्याओं को सुलझाना है । भगवान् के जीवन पर यदि आप सूक्ष्म दृष्टी स विचार करेंगे तो उस में धार्मिकता राष्ट्रीयता, समाज सुधार और विश्वकल्याणकारित्व दृष्टीगोचर होगा । वर्धमान प्रभुने धर्म का पुनरोद्धार किया जिसके परिणाम स्वरूप समाज रक्षा और देशोद्धार फलित हुए । यही कारण है कि उन के विशाल शासनमें सर्व जीवों-मनुष्यों को समान भाव से देखा जाता था । इस में कोई सन्देह नहीं कि भगवान महावीर कै पहिले भारतवर्ष में अनाचार, दम्भ, नृशंसता और अत्याचार अपने पूरे पैर पसार चूके थे । नरमेघ, गोमेघ, अश्वमेघ आदि यज्ञों में असंख्य जीवों के हत्याकाण्ड और अमानुषिक अत्याचारों को रोककर भगवान महावीरस्वामीने भारतवर्ष में अपूर्व सुधार किया था। सामाजिक सुधार. इसी प्रकार सामाजिक अत्याचारों का निराकरण करके अपूर्व समाजसुधार भि किया था । वैदिक जमाने में अमुक वर्ग के मनुष्यों से पशु तुल्य व्यवहार किया जाता था शूद्रों की छाया पड़े जाना पापथा जातिभेद में मत्त हो कर उच्च वर्णीय कहलाने वाले, शूद्रों के साथ मन माने अत्याचार करते थे, किन्तु भगवान् महावीर स्वामीने अपने उपदेशों से सामाजिक ऊंच नीच भावों को तिलांजली देकर अपने संघ में सब को समान स्थान दिया। जिस से परस्पर बन्धुभाव, साम्यवाद फैल गया। Page #106 -------------------------------------------------------------------------- ________________ स्त्री सुधार. इस समाज सुधार में स्त्री समाज का सुधार बड़ी सफलता से हुआ था। श्रीवीर प्रभुनें स्त्रियोंकों पुरुषों के समानाधिकारिणी होने की घोषणा किथी। जिस समय त्रियों को शास्त्र पढने का भी अधिकार नहीं था। ऐसे समय में श्री वीरप्रभुने मात्र महिलाओंका शास्त्र अध्ययन का अधिकार ही सिद्ध नहीं किया परन्तु मोक्ष प्राप्तिका भी पुरुषों के समान स्त्रियों का अधिकार है ऐसा उपदेश दिया था। स्त्री पुरुषों की इस प्रकार समा. नता का प्रतिपादन करना भगवान् महावीर सरीखे समदृष्टि के ही योग्य है। राष्ट्र सुधार. वीर प्रभु ने केवल ज्ञानोत्पत्ति के बाद तीस वर्ष तक भारत के मगधादि अनेक देशों में विहार कर सतत् उपदेश द्वारा धर्म प्रचार किया। जिस के परिणाम स्वरुप अपूर्व राष्ट्रीय सुधार हुआ। राजा और प्रजा को धार्मिक बनाने के साथ दुराचार, लोभादि का त्याग कराकर प्रजा को सात्विक बनाया। इस लिये महावीर स्वामी के समोसरण में ब्राह्मण, क्षत्रीय, वैश्य, शूद्र और पशु भी धर्मोपदेश प्राप्त करते थे तथा यथायोग्य दीक्षा शिक्षादि लेकर आत्मकल्याण के मार्ग पर लग जाते थे । यही भगवान् महावीरस्वामीका राष्ट्रीय सुधार और धर्मप्रचार था. इस प्रकार महावीर स्वामी के जीवन में धर्म, समाज, राष्ट्र अनेक प्रकार के सुधार आप को मालूम होंगे। हम सब जैन हैं । वीर भगवान की संतान और अनुयायी हैं । और वीर भगवान के जीवन से कुछ शिक्षा लेना चाहते हैं। तो मैं सानुनय निवेदन करूंगा कि आप धर्म के नाम से होनेवाले पाखण्डों को छिन्न भिन्न कर डालिये सामाजिक कुरीतियों का विनाश करके सामाजिक रक्षा में लग जाईये । स्त्री शिक्षाका प्रचार कर के अपने एक अंग को मजबूत बनाईये और राष्ट्र द्वारा एवं धर्म प्रचार के लिये यथा शक्ति समर्पण कर दीजिये । मुधारक शिरोमणि भगवान् महावीरके जीवन से हमें एसी सद्बुद्धि और साहस प्राप्त हो । संघ व्यवस्था. ___ भगवान् महावीर की संघ व्यवस्था एक अद्भुत वस्तु है । भगवानने प्रारंभसे ही चतुर्विध संघ की स्थापना कीथी, साधु, साधी, श्रावक, और श्राविका चारों संघों का स्वतंत्र और दृढ संघटन था और उनके नेता भी जुदे जुदे थे । इस संघ व्यवस्थाने ही आज जैन धर्म को भारत में जीता रखा है वैदिक धर्मके झपाटेमें बोद्ध धर्म आ गया और जैन धर्म बच गया इसका मुख्य श्रेय चतुर्विध संघ व्यवस्था को है । महात्मा बुद्धने प्रारंभमें श्री श्रमणी संघ की स्थापना की थी। कालांतर में एक मुख्य शिष्येक आग्रहसे श्रमण संघ की स्थापना की। परन्तु श्रावक संघ की तरफ से वह उदासीन ही रहे । भगवान महावीर ने श्रावकों और श्रमणों को परस्पर सहायक बना दिया । बौद्ध धर्म में श्रावक संघको कुछ स्थान न होने से वहां के साधु चारित्रहीन और स्वछन्दाचारी होते गये । इधर श्रावकों का संघ में कुछ स्थान न होने से वह अल्प प्रयत्न से अन्य धर्मों में चले गये परन्तु जैन समाज टिका रहा । इस का कारण है श्रावकों की मुनियों के ऊपर देखरेख तथा उनका संघ में पर्याप्त स्थान । जिससे मुनि लोग स्वच्छन्द न होने पाये । फल यह हुआ कि अनेक आक्रमण आनेपर भी साधु संस्था टिकी रही। इधर साधुओंकी देखरेख से श्रावक संघ भी टिका रहा। इस तरह एक और एक इग्यारहकी तरह इनका बल कई गुना बढ़ गया, एक जर्मन विद्वान् ग्लासनेप जैनियो की संघ व्यवस्था के विषय में लिखते हैं "महावीरने संघकी जैसी सुदृढ़ योजनाकी उससे श्रावक संघ साधु संघ के ऊपर अनेक तरह के अधिकार भोगता चला आया है इससे अधिकार प्राप्त करने या संसारिक बातों में माथा मारने के प्रयत्न से साधुओं को दुर रहना पडता है। साधु जीवन के ऊपर संयम रखकर उच्चता सुरक्षित रखना पड़ती है। धीरे धीरे श्रावको को ऐसी सत्तामिल गई है Page #107 -------------------------------------------------------------------------- ________________ कि वह साधुओंकी दीक्षा शिक्षा और चारित्र के ऊपरभी सत्ता भोगते हैं। अनेक जगह तो साधुओंके चारित्रके उपर श्रावक लोग खूब अंकुश रख सकते हैं । यह बात इन घटनाओंसे मालूम होती है। (पीछे कई एक घटनाऐं बताई हैं)। ___फिर जैन संघकी रचनांके अध्यन और इतिहाससे यह बात स्पष्ट हो जाती है कि श्रावकोंके लिये साधु संघ देवके समान पूजनीय हैं । दूसरे शब्दोंमें साघुओंका श्रावकोंके उपर प्रभाव है और श्रावकोंका साधुओंके उपर अधिकार है । यही कारण है कि यह दोनों संघ दूसरे को सहायता देते हुए साधन करते हुए चले जाते हैं । यह मानी हुई बात है कि साधुओंमें यदि एकता हो जाय तो श्रावकोंमें एकता होते देर न लगेगी । और श्रावक जाग्रत हो जावें तो साधु संघकी जो शक्ति अनेकताके प्रचारमें व्यय होती है वह एकताके प्रचारमें व्यय होने लगेगी। मुझे विश्वास है की एकन एकदिन यह कार्य अवश्य होगा और चतुर्विध संघ रचनाके महत्वको उसके सुफल द्वारा हम फिर पहिचानेंगे । साधु हमारे गुरु हैं उनकी पदवी जैन धर्म में उच्च मानी है । देव पूजा के पश्चात् गुरु उपासना का ही नम्बर है और वैसेभी देव, गुरु, धर्म शास्त्र के श्रद्धान और सम्मान को ही आत्म कल्याण का सुगम मार्ग बतलाया है। शास्त्र एक प्रकार से आत्मा को परमात्मपद की झलक दिखाने के लिये चित्रपट के समान है किन्तु उसका रहस्य समझने और हृदय में अंकित करादेनेवाले तो गुरुही होते हैं । जब ऐसे शास्त्र और गुरु प्राप्त हो गये तब आत्मा को परमात्मपद कौनसी देर लगती है, अर्थात् यही संसारी आत्मा गुरु कृपासे स्वयं ही परमात्मा हो जाती है। ऐसे गुरु, आचार्य, उपाध्याय, लोक में सर्व साधुओं को नमस्कार है। इस गुरुभक्ति का परम सौभाग्य अहमदाबादके श्री संघने अभी सांप्रत समय में प्राप्त किया है। मुनि संघका बडा सम्मेलन हो चुका है जिसमें करीब चारसौ साधु, और सातसौ साध्वियां राजनगरमें उपस्थित हुए थे । मुनि सम्मेलन का प्रारंभ गत फाल्गुण कृष्ण ३ से हो कर समाज का अनिच्छनीय वातावरण दूरकानेके प्रगट उद्देश से हो चुका है। उसी दिन से कुछ महत्व के प्रश्न नियतकर उस का हल करनेके लिये कई दिवसों तक चर्चा, शास्त्र चर्चा, वादमिश्र चर्चा चलती रही थी। परिणाम में अहमदाबादके मुनि सम्मेलन की पूर्ण भहूती ६ एप्रिल चैत्र वदि ७ के दिन हुई। उन दिनों वहां भाये और एकत्रित हुए सब साधुओंमें नव साधुओंकी कमेटी चुनी गई। उस कमेटीने शास्त्र दृष्टिको आगे रखकर द्रव्य, क्षेत्र, काल, भावका विचार करते हुए जो प्रस्ताव पास किये वह समस्त चतुर्विध संघ समक्ष प्रगट किये जा चुके हैं। उनमें पहिला दीक्षा का प्रश्न था । उसकी खूब छानबीन करनेके बाद जो नियम बनाये गये हैं उन का सार ८ से १६ वर्षकी उमर वालेको माता पिताकी या अभिमावककी "खित सम्मतिके विना दीक्षा नहीं दी जा सकती। जिस प्राममें दीक्षा होनेवाली हो वहांके दो मुख्य दीक्षा लेनेवालेके वहां जाकर लेखित सम्मति की जांच करें। ___ दीक्षा देनेवाला दीक्षा लेनेवालेकी योग्यताको परीक्षा करने के बाद दूसरे सिंघाड़ेक दो आचार्योंकी सम्मति प्राप्त करके अच्छी जगह अच्छे महूर्तमें प्रगट रूपमें दीक्षा दें। नव दीक्षितको स्थविरके पास अथवा उसंक दीक्षित पिताके पास रखा चाहिये । १८ वर्षसे अधिक उमरवालेको बहुत वृद्ध न हो तबतक मातापिताकी सम्मत्ति मिलने के बाद अगर न मिले तो बिना सम्मत्तिके अपनी स्त्री, बहीन, पुत्रादिके निर्वाह योग्य प्रबन्ध करके दीक्षा लेनेके भढारह दोष छोड़कर शुभ मुहूर्तमें दिक्षा ग्रहण कर सकता है । और दीक्षा देनेवाला मुनि अपनेसे बड़े मुनि अथवा गुरुको पूछकर दीक्षा देवे । Page #108 -------------------------------------------------------------------------- ________________ उपरोक्त प्रस्ताव जुन्नेरके अधिवेशनमें पास किये गये प्रस्तावसेभी बढ़ जाता है । जुन्नर परिषद्के प्रस्तावका सिर्फ यही मतलब था कि दिक्षा लेनेवालेको अपने मातापितादि संबंन्धियोंकी तथा जहां दीक्षा होनेवाली हो वहां के श्री संघ की सम्मतिसे योग्य प्रगट करनेके बाद दीक्षा देना चाहिये अर्थात् उसमें दो सीधी बातें थी। एक तो माता पिता की आज्ञा और दूसरे दीक्षा स्थल के संघ की सम्मति हो तो दीक्षा दी जा सकती है। परन्तु मुनिसम्मेलनके प्रस्ताव में तो दोनों बातें हैं ही इनके अतिरिक्त अपने माश्रित संबन्धियों का निर्वाह किये हुए वयस्क दीक्षार्थीको दीक्षा देना, अठारह दोपोंका अभाव, और अपनेसे बडे मुनियों की सम्मतियें और मिलादी हैं। यह ऊपरोक्त प्रस्ताव वास्तवमें प्रस्ताव बनानेवालेकी दीर्घदृष्टि, सूक्ष्मविचार शक्ति, समयज्ञाता का सूचक है। जिस प्रश्नने समाज को चक्कर में डालकर छिन्नभिन्न कर दिया था उस प्रश्न का सुन्दर समाधान करके मुनि सम्मेलनने जो अपना गौरव बढ़ाया है। इसके लिये मुनि महाराजोंको हमारा कोटिशः धन्यवाद है। (२) साधु है प्रधान जिस संघमें ऐसे साधु, साध्वी, श्रावक, श्राविकारूप चतुर्विध संघको श्रमण संघ कहना चाहिये और अपने कार्यमें श्रावक श्राविकाओंको पुरा अधिकार है इतनाही नहीं परन्तु कोई साधु या साध्वी अत्यन्त अनुचित करे तो श्रावक संघ उसका उचित प्रबन्ध कर सकता है। इस प्रकार मुनि सम्मेलनने श्रमण संघ और श्रावक संघका संबन्ध बताकर जो महान् कार्य किया है वहभी प्रशंसनीय है। (३) श्रावक संघसे संबल्ध रखनवाले दुसरे प्रस्ताव ये है कि प्रभुके निमित्तसे बोलनेवाली बोलीका द्रव्य तथा उपधान माला आदि की आमदानी देव द्रव्य गिनी जावे और वह जिनचैत्य, जिनमूर्ति, जिनपूजा और जीर्णोद्धारके कार्यमें लगाई जावे । साधु लोग साधारण द्रव्यकी वृद्धि के लिये मंदिर की प्राचीनता नष्ट न हो जाय यह सावधानी रखते हुए जीर्णोद्धार करानेक लिये, किसीपर आक्षेप किय विना लोकमें भिन्नता न मालूम हो श्रोताके मिथ्यात्व और पापकी वृद्धि न हो इस बातको ध्यान में रखकर वीतराग प्रणीत धर्म-प्रधान उपदेश देना। . इन प्रस्तावोंसें संघमें शांति और समाधानीके भाव फैलेगे, यह निःसंदेह है । इसके लिये मुनि सम्मेलन जो धैर्य दृढ़ता और प्रतिज्ञाका प्रदर्शन किया है वह प्रशनीय है । कार्य सफलता. चतुर्विध संध रचनासे हमें यह बात भली भांति समझमें आ जाती है कि जीवन की प्रत्येक समस्याओं को वह बड़ी खूबी के साथ हल कर सकता था इसी प्रकार आज वह कसौटोका काम दे सकता है। वर्तमान समय की समस्याओं को हम उसी कसौटीपर कसकर हेयोपादेय का निर्णय कर सकते हैं। इस लिये मेरी तो यही धारणा है कि यदि हम अपने पवित्र व पूज्य जैन धर्मके तत्वों का उचित अनुसंधान कर सकें तो अवश्यही हम समाज सुधारके राजमार्गकी कुंजी पा सकते हैं। और वही हमारा बेडा पार लगा सकती है। जो धर्म मोक्ष लक्ष्मीको प्राप्त करनेमें समर्थ है उसके लिये इह लोकिक सुख प्राप्त करा देना क्या बड़ी बात है ? पर शर्त यह है कि हम में वैसी प्रबल इच्छा होनी चाहिये। उसके अनुकूल साधन जुटाना चाहिये वीतरागकी वीतरागता और उससे उपदेशित धर्म की वैज्ञानिकता जो कोई मन, वचन, काय पूर्वक साधेगा, नियम से उसके कार्य सफल होंगे। समाज सुधारकी कठिन समस्याओं को जिस घडी आप राग द्वेप रहित हो कर मानापमानका ख्याल न करके समाजहित के भावोंसे प्रेरित हो कर समझनेका प्रयत्न करेंगे-उसकी विशेष जानकारी हासिल करेंगे व उसमें मन वचन, कायाका योग मिलावेंगे तब अवश्यही आपको सुधारका राजमार्ग दिखाई पड़ेगा । उसके पहोंचनेमें जो विघ्न बाधाए होंगी, उनको आप तोड़ सकेंगे। आपको सुधारकी खुबिये हस्तामलकवत् सुझने लगेंगी और आप एक आदर्श उपस्थित कर अपना कल्याण करेंगे । और आप जिन शासनकी वास्तविक प्रभावना करनेको समर्थ होगें। Page #109 -------------------------------------------------------------------------- ________________ कोई भी कार्य तबतक सिद्ध न होगा जबतक आपको आपनी शक्तिों व कार्यकी उत्तमता पूर्ण विश्वास न होगा व आप साधनोंका यथेष्ठ ज्ञान-प्राप्त करके तदनुसार आचरण न करेंगे । यही जैन धर्मका विख्यात रत्नत्रय है। यदि हम ठीक रास्तेपर चलते होते तो यह कदापि संभव नहीं था कि हम धर्माचरण करते हुए इस दीन दशाको पहुंचते । अतएव हमारा परम कर्तव्य है कि अपनी त्रुटियोंको ढूंढ निकाले । राजमार्गपर पहोंचनेका सतत् प्रयत्न मन, वचन, कार्यपूर्वक करें और समाज हितरूपी कार्यको सफल बनावें। यही मेरी नम्र प्रार्थना है । सुधार. भगवान् महावीर महानसे महान् सुधारक थे। उन्होंने भगवान् पार्श्वनाथके संप्रदायभी सुधार किया था। जैन धर्ममें पदपद पर द्रव्य, क्षेत्र, काल, भावकी दुहाई दी जाती है। उसका स्याद्वाद् सिद्धान्तभी इसीपर खडा है इससे साफ मालूम होता है कि जैन धर्म एक सुधारक धर्म है । जो परिस्थितिके बदलजाने पर भी उठना नहीं चाहते, दुसरी जगह जानेसे डरते हैं, सोचते हैं न मालूम वहां क्या होगा ! इस प्रकारके भाई अनादिसे अनंत तक जहांके तहां पड़े रहना चाहते हैं । वह भूल जाते हैं कि उत्पाद और व्ययके बिना नये सुधारों का प्रचार और पुरानी कुरूठियोंको बर्बाद किये बिना कोई द्रव्य अपनी सत्ताभी कायम नहीं रख सकता। ऐसे लोग जैन धर्मको पाकरभी भ्रमवश उसके नामपर रूढ़ियोंका पोषण करते हैं। यदि स्याद्वादपर थोडाभी विचार करेंगे तो वे आत्मोद्धारके साथ समाजोन्नत्तिके कार्यमें अच्छी सहायता पहोंचा सकेंगे। आचार शास्त्र और रूढियों में बहुत अंतर है। आचार शास्त्रकी सृष्टि विचार, विवेकके ऊपर होती है। जब कि रूढियों की सृष्टि का मूल परम्परा है। रूढियों में विचार और विवेकके लिये स्थान नहीं होता। आचार शास्त्र और रूढियोंमें यही एक बडा भारी अंतर है। ___ साधारण लोगोंको द्रव्य, क्षेत्र, काल, भावका ज्ञान नहीं होता। वे तो रूढियों की गुलामीमें ही अपना कल्याण समझते हैं । इस लिये उनकी बहुतसी शक्तियां व्यर्थ ही बर्बाद होती हैं। उनका बहुतसा समय, बहुत साधन व्यर्थ जाता है । इतना ही नहीं बल कि वह कभी कभी तो रूढियोंमें फसे रहनेके कारण ही अनेक प्रकारकी असुविधायें भोगते हैं। और कभी कभी तो इसी गुलामीके कारण अपना सर्व नाशतक कर डालते है। परन्तु आचार शास्त्रमें विवेक के लिये पूरा स्थान है। उसमें द्रव्य, क्षेत्र, काल, भावका पूरा विचार किया जाता है। उसके नियमोंका उदेश यही रहता है कि आत्माका कल्याण किस तरह हो सकता है। जिन कार्योके कहनेसे विभाव परिणति कम होती है । उन्हीं कार्योंको आचार शास्त्रमें धर्म कहा गया है। जो लोग रूढियोंके भक्त या प्रेमी हैं वह भले ही ऐसे बने रहें परन्तु अगर वह रूढियों को रूढी और आचार शास्त्र को आचार शास्त्र समझते रहें। अर्थात् रूढियोंका आचार शास्त्र के साथ संबन्ध नहीं है। तो इसमें दोनोंका कल्याण है । जो लोग रूढियों की गुलामी नहीं छोड सकते वह आचार शास्त्रसे कुछ लाभ नहीं उठा सकते और नवे किसीभी तरह की उन्नति कर सकते है। हमारी समस्याए. बन्धुओ ! अगर हम जैन हैं, भगवान् महावीरके उपासक हैं तो हमें रूढ़ियोंकी गुलामी छोडकर समाजोन्नती की प्रत्येक बातोंको निःसंकोच स्वीकार करना चाहिये । मैं यह नहीं कहता की हरेक नयी बातको आंख बन्ध करके स्वीकार लेना चाहिये । मेरा कहना तो सिर्फ यही है कि किसीभी पुरानी बात सिर्फ इस लिये न पालिये कि वह पुरानी है और प्रत्येक नयी बात इस लिये अस्वीकृत नकीजायकि वह नयी है। नये पुरानेका भेद छोडकर जिससे समाज हित हो उसे निःसंकोच स्वीकार कीजीये यही मेरी नम्र प्रार्थना है। Page #110 -------------------------------------------------------------------------- ________________ समाज के सामने आज सैंकडों समस्यायें हैं परन्तु उनमें से मुख्य समस्याओंको हल करने का विचार कर लेनेपर छोटी छोटी समस्याएं अपने आप हल हो जावेंगी। आप लोग यहां उन सब समस्याओंपर विचार करेंगे ही। इस लिये मैं उनका विस्तृतभाष्य अभीसे नहीं लिखना चाहता हूँ। सिर्फ कुछ संकेतही करता हूँ। संक्षेपमें आपका ध्यान उन समस्योंकी तरफ आकर्षित करता हूँ | संप्रति समाजके सामने निम्न प्रश्न उपस्थित हैं। हमारी जन संख्या. सजनों आज के युगमें ही नहीं किन्तु सदासे ही संख्या बल एक बड़ा भारी बल है। एक समय ऐसा था जबकि जैन धर्मका प्रसार सर्वत्र था । हमारे देशका कोईभी नगर या गांव ऐसा नहीं था जहांपर कि जैन धर्मानुयायीं नहीं थे । सर्वत्र जैन धर्मका प्रभाव था । कई प्रांतोंमें तो जैन धर्म सार्वजनिक था। किन्तु खेदका विषय है कि हमारा जैन समाज कई शताब्दियोंसे बराबर घटता चला आ रहा है। आज कोडोंकी संख्यासे मात्र ऊंगालियोंपर गिनने लायक संख्या देखकर किस समाज प्रेमी अथवा धर्म प्रेमीका मन दुःखित न होगा। इस शोचनीय दशाका उपाय यदि शीघ्र न ढूंढा गया और ऐसे कारणोंको जिनसे कि समाजकी कमी होती हो दूर न करके वृद्धिके उपायोंको अमलमें न लाया गया तो हमारी संख्या जल्दीही क्षीण होकर हमारी समाज तयाँ धर्म मात्र इतिहासके पन्नोंमें ही रह जायेगा । इस लिये कॉन्फरेन्सका मुख्य कर्तव्य है कि जैन समाजकी संख्याकी वृद्धिकी तरफ शीघ्र लक्ष दे। थोडे समय पहीले हमारी जैन समाजका धनबल जन और प्रभाव इतना बढ़ा चढ़ाया कि संसारभरमें उनकी बराबरी करनेवाली कोईभी जाति, समाज, एवं राष्ट्र नहीं था । हमारी धनकी परिस्थिती ऐसीथी कि एक एक गांवमे हजारों जैन गृहस्थ अजपति व करोडपति थे। बड़े बड़े राजामहाराजा हमारे ऋणिथे । मात्र हमारे मुर्शिदाबादके कासिम बाजारमें ही पांच छः हजार जैन घरोंकी बस्तीथी, जिनमें पांच छ. सो घर क्रोडपति थे और बाकी सब लखपति थे परन्तु आज वहांपर जैनोंका नामभी नहीं है इसी प्रकार मास्वाड़ मेवाड़ आदि देशोंमें भी हमारी समाज की ऐसी ही परिस्थिति थी। हमारी बलभी ऐसा बढ़ा चढ़ाया कि हमारे जैन बन्धु राजा, महाराज, मंत्री, दिवान आदि बड़े उच्चाधिकारी थे । जैन धर्म शास्त्रमें साक्षर थे। वैसे अपनै भुजाबलसैभी समय पडनेपर शत्रुओंके दांत खट्टे करनेमें कोई कसर उठा नहीं रखते थे । मुसलमान, राजपूत आदि सब नवावों और राजा, महाराजाओं में हमारी समाजका इतना मान सत्कार था कि जिसका वर्णन करना मेरी शक्तिसे बाहिर है। हमारी जन संख्याका वर्णन पहिलमें कर चुका हूँ कि हम कई क्रोडोंकी संख्या में थे। इस लिये बार वार पिष्टपेषण समझकर मैं इसका दुबारा वर्णन क्या करूं। हमारा प्रभाव कुछ समय पहिले ऐसा था कि बड़े बड़े राजा, महाराजा, नवाब वगैरहभी हमारे सामने झुकते थे। हमारे किये हुए फैसले रद्द नहीं कर सकते थे और जो भी कार्य करते थे उसमें हमारी पूर्ण अनुमति लेकर ही करते थे। परन्तु आज बड़े बड़े नगरोंकी तरफ देखिये, कलकत्ता, मुर्शिदाबाद, पटना, लखनऊ, बनारस, देहली आदि जहांपर किसी समय जैनोंकी सर्व प्रकारेण पूर्ण जाहोजलालीथी आज वहांकी परिस्थिति विचारणीय है। अतिशय खेदका विषय है कि कुछ समयसे बड़े भारी वेगसे हमारी समाजका धन, जन, बल और प्रभाव अवनतिकी और जा रहा है। जिसके कारण आज हमारी स्थिति बड़ी शोचनीय हो गई है। Page #111 -------------------------------------------------------------------------- ________________ हम लोग अभी तक यह नहीं जानते कि इसका वास्तिविक कारण क्या है और नही हम लोगोंने कभी जानने की चेष्टा ही की है। . इस लिये आप लोगोंका कर्तव्य है कि इस सब प्रकारकी हानिके वास्तविक कारणको खूब दीर्घ दृष्टिस विचार कर ढूंढ निकालें । और उन कारणोंको दूर करनेके उपायोंको शीघ्रही कार्य रूपमें परिणत करें जिससे भानेवाली भयंकर परिस्थितिसे बचकर अपना अस्तिव कायम रख सकें। शिक्षा. शिक्षा समस्या तो आज इस देश भरमे जटिल है परन्तु हम एक व्यापारी कौम होते हुएभी सब समाजोंसे अधिक शिक्षा क्षेत्रमें पिछडे हुए हैं । ईसाई, आर्यसमाजी, ब्रह्मसमा जी, आदि हम से बहुते आगे हैं। ईसाईयोंने जब से भारत वर्षमें प्रवेश किया है तब से स्थल स्थलपर कॉलेज, हाईस्कूल, अनाथालय, दातव्य चिकित्सालय तथा प्रचार मिशन आदि संस्थाए स्थापित कर थोडे ही समयमें लाग्यो भारतवासियोंको ईसाई धर्मकी दीक्षा देकर अपनी जन संख्याकी वृद्धि की है। आर्य समाजने अल्प ही कालमें बहुत ही उन्नति कर ली है। पढे लिखे मनुस्यों को आर्यधर्मने च्युत नहीं होने दिया तथा अनेक गुरुकुल, कॉलेज, हाईस्कूल, अनाथालय तथा विधवाश्रम स्थापित कर दिये जिन में लाखों छात्र अभ्यास कर रहे हैं। मुस्लिम समाज में एक स्वर्गीय सर सैयद अहमद को देखिये कि जिसने अपने ही पुरुषार्थ से अलीगढ मे मुस्लिम विश्वविद्यालय स्थापित कर दिया। आज जिस के द्वारा वह कार्य हो रहा है जो बडी बडी बादशाहतें न कर सकीं । देवबन्दमें उनके धार्मिक कॉलेजको देखिये जिसमें हजारों मुस्लिम छात्र वहांपर धर्मकी उच्चतम शिक्षा पा रहे हैं। कहांतक लिखें अरबस्तान, मित्र, रूमकेभी छात्र वहांपर मुस्लिम सिद्धान्तों को जानने के लिये आते हैं। पंडित मदनमोहन मालवीयजीको देखिये कि जिन्होंने संसार मात्रकी विद्याओं की सुविधा बनारस विश्वविद्यालयमें कर दी। कोसों में जिसका मकान है, हजारों की संख्या में वहां पर विद्याध्ययन कर रहे हैं मात्र इतना ही नहीं परन्तु हिन्दुधर्मके सिद्धान्तों के साथ साथ इंग्लिश विद्याओं के पदाने काभी वहां पर पूर्ण रीतिसे प्रबन्ध है। जिससे उत्तर काटमें छात्र गण धर्मसे वंचित न रहें। राधास्वामी समाजके दयालबाग आगराको जिसने देखा है वह जानता है कि इस अल्प संख्यक समाजने वह कार्य कर दिखाया है जो कोई बहु संख्यक और धनाढ्य जातियां न कर सकी। उन्होंने मात्र कॉलेज, हाईस्कुल ही स्थापित नहीं किया परन्तु एक ऐसी सुन्दर उद्योगशालाभी स्थापित की है जिसमें हर प्रकारका सामान तैयार होता है। इसी प्रकार इतर समाजोंमें और भी अनेक शिक्षण संस्थाएं हैं जिनमें श्री रविन्द्रवाथ ठाकुरका शांतिनिकेतन, आदि संस्थाएं विशेष वर्णनीय हैं. यह तो इतर समाजोंकी परिस्थिति है। अब आप अपनी समाजकी ओर ध्यान दीजिये। एक भी ऐसी उच्चतम संस्था नहीं है कि जहांपर लौकिक ओर धार्मिक दोनों विषयोंकी उच्चतम प्रणालीसे शिक्षाका प्रबन्ध हो। अधिकतर पाठशालाए ऐसी हैं जो मात्र तोता रटाई करा कर ही छुट्टी पा जाती है जिसका परिणाम यह होता है कि कई वर्षों तक अभ्यास करनेपर तथा समाजका लाखों रुपया स्वाहा करनेपर भी विद्यार्थियों के दृदय पर जैन धर्मकी छाप नहीं पड़ती। उल्टा कई विद्यार्थी तो विरक्त हो जाते हैं और फिर जैन धर्मके अभ्यासका नाम तक भी नहीं लेते। इसलिये ऐसी संस्थाओंकी शिक्षण प्रणाली बदलनेकी अत्यंत आवश्यक्ता है। Page #112 -------------------------------------------------------------------------- ________________ बम्बई में श्री महावीर जैन विद्यालय, बाबु पन्नालालजी जैन हाई स्कूल और जगह जगह छात्रालय आदि शिक्षण संस्थाएं इस कॉन्फरन्सकी उत्पत्ति के बाद इसीके आन्दोलन और शिक्षण विषयक विचार प्रचारसे निकली हैं। और हिन्दु यूनिवर्सिटीमें इस कॉन्फरन्सने बहुत द्रव्य दिला कर जैन धर्म तथा अध्यापक नियुक्त कराये हैं । अभी वहां पर पंडितवर्य सुखलालजी अध्यापक का कार्य कर रहे हैं। इसमें भी कॉन्फरन्स की प्रयत्नशीलता निमित्तमूत है। यह सब हमारे गौरव का विषय है। इसी प्रकार हमारे विचार से तो स्थान स्थान पर अर्थात् हिन्दु विश्वविद्यालयमें जहां पर कि जन चेभर का प्रबन्ध कर जैन धर्मके अभ्यास की सुव्यवस्था की गई है वहां पर भी विद्यार्थीयों के रहने के लिये महावीर जैन विद्यालय जैसी संस्था खोलकर सुविधा, तथा ऐसे ही बडे बडे स्थलोंमें जहांपर जैन विद्यार्थी कॉलेजों में विद्याभ्यास करने के लिये जाते हैं जैसे कलकत्ता, देहली, आगरा, लाहौर, अजमेर आदि स्थानोंपर महावीर जैन विद्यालय जैसी महा संस्थाए खोलकर जैन विद्यार्थियों को विद्याभ्यास में सुविधाएं पहुचाने का लक्ष श्रीमती कॉन्फरन्सको शीघ्र देना चाहिये। मात्र इनीगिनी जैन संस्थाओं और वह भी अव्यवस्थित संस्थाओं से जैन समाज का उद्धार होना असंभव है। कुछ समय से बाल दीक्षा का प्रश्न ऐसे कुरूपमें निकला है कि जिससे कितने एक प्रतिष्ठित पुरुषों के चित्तभी धार्मिक विद्यालयों की ओर से शिथिल हो गये हैं। हमारे प्रमाद और अज्ञानने शांतिमय, अहिंसामय धर्मके अस्तित्व को अंधकारमें छिश दिया है। आज यदि हम लोगोंमें विवेक होता तो एक क्या अगणित विश्वविद्यालय ( कॉलेज ) जैनियों के दृष्टिगोचर होते। आज जैन समाज में शिक्षण संस्थाओं के अभाव से लाखों जैन विधी बन रहे हैं। हमारे बच्चे अन्य धार्मियों की संस्थाओंमें अभ्यास करने जाते हैं जिनमें हमारे धर्मके उच्छेदक तत्व पढाये जाते हैं । जिसके परिणाम स्वरूप हमारे बच्चे आर्यसमाजी, ईसाई, ब्रह्मसमाजी आदि बन बन कर जैन के कट्टर शत्रु बन जाते हैं । लाला लजपतरायजीने दयानन्द कॉलेजमें यदि अभ्यास न कर किसी जैन कॉलेज में अभ्यास किया होता तो वेद जैन धर्म के तत्वोको समझकर कितने प्रसन्न तथा दृढ़ जैन धर्मानुयायी होते परन्तु अन्य संस्थामें अभ्यास करनेसे वे जैन धर्मके तत्त्वोंको तो कहां समझते उल्टे जैन धर्मके कट्टर शत्रु बन गये। इसी प्रकार एक बेरिस्टर साहिबने आर्य समाज गुरुकुल कांगडीमें विद्याभ्यास किया था. जहांपर जैन तत्त्वोंसे तो वे सर्बथा अपरिचित रहे परन्तु आर्य समाजकें तत्त्वोंसे उनकी आत्माको शांति प्राप्त न हुई जिसके पारणाम स्वरूप वे मुस्लिम हो गये। आर्य समाजादि हिन्दु धर्मोके तो वे विरोधी हो ही गये परन्तु जैन धर्मके तत्वोंका किंचित मात्र भी ज्ञान प्राप्त नहीं किये हुए भी बिना समझे जैन धर्मके घोर विरोधी बनकर जैन धर्मके विरुद्ध प्रचार करते हैं। यह ऊपरोक्त दोनों व्यक्ति जन्मसे जैन थे और पीछे वे अन्यधर्मी बन गये । इससे आप अनुमान लगा सकते हैं कि मात्र साधारण व्यक्ति ही नहीं परन्तु प्रतिष्ठित व्यक्तिभी अपने धर्मके तत्वोंसे अपरिचित रहने के कारणसे विधर्मी बन रहे हैं। कहां तक वर्णन करूँ। एक, दो या सौ, दो सौही नहीं परन्तु लाखों जैन इसी प्रकार प्रति वर्ष विधर्मी बन रहे हैं। सुने होंगे सैंकड़े नाले हज़ारों के । कलेजा थाम लो अब दिल जले फर्याद करते हैं। एक बात आपको स्वानुभवकी सुनाता हूँ । सुनिये मैं अपने इष्टमित्रों के साथ हजारीबाग जिल्ले के एक गांव में गया। और हम सब साथी एक डाक बंगले में ठहरे । मुझे किस्सा सुनने का शौक है इस लिये मैंने वहां के लोगों को पूछा कि तुम लोगों में कोई किस्सा सुनाना जानता हो तो कहों। मुझे जवाब मिला कि Page #113 -------------------------------------------------------------------------- ________________ "हम लोग नहीं जानते परन्तु हमारे गांवमें एक बुढ़िया रहती है वह किस्से सुनाना जानती है" मैं अपनी कार लेकर उस वृद्धाके घर पहोंचा और जहांपर हम ठहरे थे उस डाक बंगलेपर वृद्धोको मेरे साथ चलनेकी विनंति की । पहिले तो उसने कुछ आनाकानी को परन्तु हमारी आग्रहभरी प्रार्थनाको स्वीकृत कर वह हमारे साथ चली आई । वृद्धाकी आयु एकसौ सालसे अधिकथीं और देखनेमें स्वास्थ्यभी अच्छा था। मैंने उस वद्धास किस्सा सुनाने की विनति की। उसने कहा की मैं किस्सा क्या कहूँ। हम लोग तो दुःख के मारे मर रहे हैं। हमारे इस गांवमें हजारो आदमी जन थे और वे सब लोग यहाँके पार्श्वनाथ जी के मंदिर (शिखरजी) में दर्शन पूजन करते थे। परन्तु आज यहाँपर ईसाईयोंने ऐसा अड्डा जमा लिया है कि वे सब लोग ईसाई कर लिये गये हैं । मेरे सिवाए आज इस गांवमें सबने अपने धर्मको छोड़ दिया है । अभीभी हमारे गांवके लोग फाल्गुणमें समैतशिखरजीके मंदिरमें दर्शन करने जाते हैं। जैसे जैसे मैं वृद्धा की बात सुनता गया मेरे आश्चर्य की कोई सीमा न रही। मैंने पुनः वृद्धा से प्रश्न किया कि माता आप मंदिरजीमें बोलने की विधिभी जानते हो? तब वृद्धाने हमको चैत्यवन्दनादि सब पाठ सुनाए । मैंने वहां के मंदिरजीके प्रबन्धक को बुलाया और पूछा कि यह क्या मामला है। यहाँपर ईसाईयोंने जब संस्थाए और प्रचार कार्य प्रारंभ किया था और इस प्रकार इन लोगोंको ईसाई बनाने की शुरुआत हुई थी तब तुमने समाचार क्यों नहीं दिये। तब उसने उत्तर दिया कि "मैं तो आजतक यह जानता ही नहीं था कि ये लोग जैन धर्मानुयायी हैं। मंदिरजीमें दर्शन करने आते तब समझता कि ये लोग कोई भील आदि होंगे"। बन्धुओ वहां पर ईसाईमों ने मिशन स्थापित किया है और उसीमें शिक्षण संस्थाएं वगैरह स्थापित कर रखी हैं । हमने उस मिशन के प्रबन्धक को कहा कि हम आपको संस्था देखने के इच्छुक हैं। तो उन्होंने पूछा कि क्या आप जैन हैं ? मैंने कहा कि हां। बस इतना सुनते ही उन्होंने संस्था दिखाने से इनकार कर दिया और कहा कि जैनियों को यह संस्था दिखाने का हमें आर्डर नहीं है। सज्जनों! ऐसी एक संस्था ही नहीं बल्कि जैनेतरों की अनेक संस्थाएं मौजूद हैं जो हमारी जैन समाज के होनहार बालकों को वर्षोंसे हडप कर रही हैं। ___ इसलिये मैं आपसे सानुनय प्रार्थना किये बिना नहीं रह सकता कि आप स्थान स्थान में अपनी शिक्षण संस्थाएं स्थापन करें कि जिनके द्वारा हमारे बच्चे-जैन समाज के लाल उच्चतम लौकिक, औद्योगिक और धार्मिक शिक्षण प्राप्त कर सकें ताकि हमारी समाज के होनहार बच्चे विधर्मी बनने से रूकें। और मिशन स्थापित कर जो बच्चे हमारी समाज के विधर्मियोंने छोन लिये हैं उनको पुन. अपने धर्ममें लाने की चेष्टा करें। और जो कुछ हमारी समाज में थोड़ी बहुत संस्थाएं अव्यवस्थित रूपसे चल रही है उनमें संघटन और सहकार न होनेसे यथायोग्य कार्य करने से असमर्थ रहती हैं । इसलिये आवश्यक है कि सब जैन संस्थाएं किसी एक सुव्यवस्थित तंत्र के नीचे रह कर परस्पर सहयोग से शीघ्र सुधार करें । विधवाएं. यह प्रश्न विधवाओंका है जो हमारी जन संख्याके घटनेका एक कारण है । आज जैन समाजमें बालविवाह, वद्धविवाह, अनमेलविवाह कन्याविक्रयादिके कुपरिणामसे पच्चीस प्रतिशत विधवाएं विद्यमान हैं। उनकी शिक्षा दीक्षा आदि का प्रबन्ध तो अलग रहा। प्रतिकूल इसके उनके साथ कई घरोंमें दासीकासा व्यवहार किया जाता है उनकी मांगलिक कार्यों में सम्मिलित होना निषेध है | बहुतसी वीधवाएं दाने दानेको तरसा करती है। उन्हें देख सुनकर पत्थरका हृदयभी पीघल जाता है। समाज उनकी ओर उपेक्षाकी दृष्टीसे देखता है इस कारण उसका भत्रंकर परिणाम हो रहा है। ___ इसलियजैन समाजका मुख्य कर्तव्य है की विधवाओंकी बृद्धि को रोकने के लिये बालविवाह, अनमेल विवाह, वृद्धविवाह तथा कन्या विक्रयकी कुप्रथाओंको सर्वथा दूर करे और इस समय जो विधवाएं विद्यमान है Page #114 -------------------------------------------------------------------------- ________________ उनके लिये विधवाश्रम खोलकर उनको उच्चतम आर्थिक तथा औद्योगिक शिक्षणका अभ्यास करानेकी सुव्यवस्था करें। जिससे वे अपने चारित्र गठनद्वारा तथा शिक्षण प्रचारद्वारा अपना तथा स्त्री समाजका महान कल्याणकर सकेंगी। अंतर्जातीय विवाह. जैन धर्म साम्यवाद का प्रतिपादन करता है। परन्तु बडे भारी खेदका विषय है कि इसमें भी जातियों, उपजातियों तथा प्रांत भेदने घर कर लिया है। कई जातियों में परस्पर न रोटी व्यवहार है न बेटी व्यवहार है । और कई जातियों में परस्पर रोटी व्यवहार होते हुए भी बेटी व्यवहार नहीं है। एक प्रांतकी जैन समाज दूसरे प्रांतकी जैन समाजसे बेटी व्यवहार नहीं करती जिसके कारण कई माता पिताओंको बडे यत्न व प्रेम से पाली हुई पुत्रियों को अपनी जातिमें योग्य वर न मिलने के कारण से और दूसरी जैन जातिमें बेटी व्यवहार न करनेके कडे नियम के कारण से विवश होकर अपनी कन्याओंको योग्य अयोग्यका विचार न करते हुए पञ्चास चालीस वर्षके बूढ़ेक गले मढना पडता है अथवा अनमेल विवाह या बालविवाह कर देना पडता है | यदि वर न मिले तो बडी बडी उमर की कन्याओंको कंवारे रहकर आयुज्यतीत करनेके लिये बाध्य किया जाता है। और कई साधारण स्थितिके माता पिताओंको अपने योग्य पुत्रोंके अपनी जातिमें कन्याओंके न मिलने के कारण विबाह न होने से या तो विवश होकर सारी आयु कंवारे ही रखना पडता है या उन लडकोंको विवश होकर और कोई उपाय न मिलने से दूसरी जातियों और धर्नामें सम्मिलित होकर विवाह करना पडता है जिसका परिणाम यह होता है कि वे लोग अपनी जाति तथा जैन धर्मको छोड़ देनेपर विवश होकर अन्य धर्मी बन जाते है । जो लोग खूब मालदार हैं ये लोगकन्याका रुपया देकर अर्थात् खरीदकर अपने पुत्रों का विवाह करनेके लिये विवश हो जाते हैं । जिससे कन्याविक्रय की भी वृद्धि होती है । नतीजा यह होता है कि बालविवाह, वृद्धविवाह, अनमेलविवाह, कन्याविक्रयकी वृद्धी तो होती ही हैं। उसके साथ समाजमें व्यभीचारके फैलनेसे बल और वीर्यकाभी नाश होता है। और अंतमें हासद्वारा अपनी जातियोंकी होती हुई क्षतिकी भयकंर परिस्थितियोंका अनुभव करना पड़ता है। इन उपरोक्त भयंकर हानियोंको दृष्टीगोचर करते हुए मेरे क्षुद्र विचारसे तो यदि जैन समाजको अपनी स्थिति कायम रखना हो तो सब प्रकारके भावोंको शीघ्र तिलांजली देकर हरेक जैनसे चाहे वह किसीभी जाति, उपजाति, संप्रदाय, या प्रांतका हो रोटी तथा बेटी व्यवहार निःसंकोच खोल देना चाहिये। जिससे विवाह क्षेत्रके विस्तृत हो जानेसे उपरोक्त हानियां दूर हो जावेगी। यह मेरी नम्र प्रार्थना है। प्रचारकार्य और शुद्धि। एक समय ऐसाथा की जैन धर्म सर्वत्र व्याप्त था, परन्तु आज वही सर्व व्यापक तथा सार्वजनिक धर्म भारतके कई देशोंसे तो सर्वथाही लुप्त हो गया है और यदि उन देशों में कुछ अल्प संख्या में जैन समाज पाईभी जावेगी तो वह भारतके दूसरे भागोंसे आकर बसी हुई पाई जावेगी। एक समय मगध वैशाली आदि देशों आज जिनको आसाम विहार उड़ीसा बंगालके नामसे पुकारा जाता है में जैन धर्म सार्वजनिक था परन्तु इन देशोंमें आज एकभी जैन दृष्टीगोचर नहीं होता गया के आसपासका प्रदेश काश्मीर सिंध और फरेन्टियर में से भी जन धर्म सर्वथा लुप्त हो गया है। कहांतक कहूं औरभी ऐसे कई परदेश हैं जहांपर पहिले तो जैन धर्म था परन्तु आज वहाँके निवासी जैन शब्दसे भी परिचित नहीं रहे । और जहां कही जैन समाज है भी तो उसमें दिन प्रतिदीन कमी होती दीख पडती है इसका कारण है हमारी प्रचार कार्यकी तरफ उपेक्षा । चाहे कोई Page #115 -------------------------------------------------------------------------- ________________ व्यक्ति धन कुवेर क्यों न हो परन्तु आमदनी के सब कारणोंको सर्वथा बन्द कर दें और खर्चही खर्च करता जावे तो एक वर्ष दो वर्ष पांच वर्ष अथवा पच्चीस वर्ष या इससेभी अधिक समयके पश्चात् एक दिन घन हीन अवश्य ही हो जावेगा उसी प्रकार पानीसे भरा हुआ बडा भारी कुंड जिस के पानी आने के सब मागों को बन्द कर एकभी मार्ग खुला न रखो और पानी निकलनेके मार्ग खुले रखे गये हों बह एकन एक दीन अवश्य खाली होगा इसी प्रकार जैन धर्म चाहे कितना विशाल हो चाहे इसके सिद्धांत कितनेही सुन्दर क्यों न हो यदि जैन धर्मानुयायियोंकी संख्या प्रतिवर्ष इसी तेजीसे घटती गई तो यह थोडे समयमें ही नष्ट हो जावेगा "न धर्मो धार्मिकैबिना" इसमें सन्देह ही क्या है और इस वस्तुका विचार करते हुए ही पूर्वाचार्योने हजारों नहीं परन्तु लाखों मनुष्यों को जैन धर्ममें दीक्षित कर जैन संघकी वृद्धि की थी। परन्तु जबसें संकुचितता, शुष्क आचार विचार तथा रूढि चुस्तताने जैन समाजमें अपना अड्डा जमाया है तबसे जैन समाजमें बड़े वेगसे कमी होती जा रही है। और दिन प्रतिदिन यहवेग औरभी अधिक गतिको प्राप्त कर रहा है परन्तु फिरभी हमारे कानोंपर जूं तक नहीं रेंगती। जो जैन समाज एक समय चालीस क्रोड थी आज मात्र इग्यारह लाख है यदि यहि स्थिति रही तो जैन समाजकी क्या स्थिति होगी। यह विचारणीय है । जो कोईभी जैन शासनका हितैषी है चाहे वहत्यागी हों या संसारी उसका प्रथम कर्तव्य है कि जैन धर्मानुयायियोंकी रक्षा वृद्धि के लिये तन मन धन सब कुछ लगा देवें । जहां जहां दुसरे धर्मोवाले अजगरके समान हमारी जातिको निगल रहे है वहां वहां दौड निकलो भूलोंको रास्ते लगाओ गिरोंको उठाकर सीनेसे लगाओ महावीरके शासनमें उनको बनती सहायता देकर स्थिर करो ओर शुद्विद्वारा सर्व मनुष्य जातिके लिये जैन धर्मके दरवाजे खोल दो। मुनि समाज तथा जैन समाजके श्रीमंत यदि इस बातके लिये कटिबद्ध हो जावे यह कार्य बडे वेग और शीघ्रतासे प्रारंभ हो सक्ता है । इस लिये मेरी यह नम्र प्रार्थना है कि ईर्षा द्वेष आदिको तिलांजली देकर समाजको ओर प्रचार कार्य तथा शुद्धिकी और शिघ्र लक्ष देना चाहिये। संघठन. __ जिस जैन धर्मने एक समय भारत वर्षके सर्व धर्मोके झगडेको अपनी सुन्दर स्याद्वाद सिद्धान्त द्वारा शांत करके सारे देशमें साम्यवादका प्रचार कियाथा आज उसी धर्मको संप्रदायों द्वारा स्वयं अनेकताको प्राप्त हुए देखकर किस धर्म प्रेमी तथा समाज प्रेमीको दुःख न होता होगा मैं शास्त्रीय चर्चामे नही पडना चहाता किन्तु मेग हृदय और बुद्धि स्वीकार करती है कि जैनियोंके सभी सम्प्रदायोमें कोई मौलिक भेद नहीं है। सभी वीतरागताके उपासक और भगवान महावीरके परमभक्त हैं तब समझमें नही आता कि हमारा झगड़ा किस बातका है। ___ आज देशके उद्धारके लिये भारतकी प्रत्येक कौमकी मिलनेकी आवश्यक्ता है सम्प्रदायिक भेदभाव नष्ट करने की जरूरत है । पूज्य महात्मा गांधीजीने सर्व धर्म समभावका रूप अपने सामने रक्खा है और उसे जीवनमें उतार कर सच्चे जैनत्वका परिचय दिया है। जिस जातिने उन्नति की है विना संघठनके नही की है एक कबिके शब्दों में: न जाति प्रेम हो जिसमें, मोहब्बत हो न भाईकी । वह मुदी कोम है, जिसमें न बू हो एकताईकी ।। इस लिये यदि हमको अपनी जातिकी वृद्धि देखनेकी आकांक्षा है यदि हम सच्चे जैन हैं यदि वीरके भक्त हैं तो हमें सांप्रदायिक द्वेष का विष निकाल देना चाहिये । Page #116 -------------------------------------------------------------------------- ________________ १२ बेकारी. औद्योगिक और व्यापारिक प्रगतिमें ही बेकारी दूर करनेका उपाय है । आजकाल मध्यम वर्गकी बडी दुर्दशा है । वह न तो भीख माग सकता है, न शूद्र वर्णकी मजदुरीही कर सकता है और एक भले आदमीकी तरह उसे अपनी इज्जत सुरक्षित रखनी कठिन हो जाति है । जैन समाजका बड़ा भाग इसी मध्यम वर्गका है। इस लिये बेकारीकी समस्या उसके सामने एक जटिल समस्या है। इस समस्याको शीघ्र हल करनेका मार्ग ढूंढ कर अपने स्वधर्मों भाईयों को अपने धर्ममें दृद्ध करिये । धर्मादा खाता. एक तरफ तो हमारे भाई बेकारीसे पीडीत होकर अर्ध मृतके समान जीवन विता रहे हैं दूसरी तरफ धर्मादा खाताका रुपया मारा मारा फिर रहा है। अपवादोंकी बात छोडिये परंतु साधारणतः हमारे धार्मिक द्रव्यकी यही दशा है कि वह जहां जाता है। वहींका हो जाता है। उनकी न कोई व्यवस्था है न कोई पूछ ताछ । इसकी व्यवस्थाभी अबश्य होना चाहिये । बल्की मैं तो यहांतक कहने को तैयार हूँ कि उसके लिये एक कानून बनवाना चाहिये । वक्फ एक्ट की तरह इस कानून के बन जानेसे हमारा धार्मिक कार्य सरल रीतीसे हो सकेंगे। जैन बैंक. इसके द्वाग जैन भाई जो पूंजीके विना मारेमारे फिर रहे हैं उनको पूंजी देकर उनकी बेकारी तो दूरकी ही जावेगी। और इसके द्वारा धर्मादा खाताकी रक्षा और उसके सदुपयोग के लिये जैन बैंक एक असाधारण उपाय है । इस बेंक के होनेसे धार्मिक द्रव्य किसी प्राईवेट जगह रखनेकी आवश्यक्ता न रहेगी। वह द्रव्य जैन बेंकद्वारा जमा रह कर सुरक्षित रह सकेगा। ___ व्यक्तिगत पुस्तकालय. हमें अपनी शक्तिका कोईभी अंश निरुपयोगी नहीं बनाना चाहिये। फिर ज्ञान के अंगोकी निरोपयोगी बनाना तो औरभी बुरी बात है। हमारे यहां उपाश्रय आदिमें व्यक्तिगत पुस्तकालय होते हैं । उनमें पैसा तो लगता है समाजका परन्तु उसका उपयोग किसी एकाद साधुके लिये ही रिझर्व हो जाता है जिसके परिणाम स्वरूप दूसरा कोई उपयोग नहीं कर सकता ज्ञान के साधन यदि व्यक्तिगत हों तो भी उनका सबको उपयोग करने देना उचित है फिर सामाजिक द्रव्यसे बने हुए पुस्तकालयोंका व्यक्तिगत तरह उपयोग करना तथा वर्षों तक उनका निरोपयोगी पडे रहना ज्ञानावरण कर्मक बन्धका हेतु है। अज्ञानको नियंत्रण देना है। हमें इस कुव्यवस्थाको बन्द करना चाहिये । तीर्थोंके झगडे. __ आज हम बालस्य और उपेक्षा से कई तिर्थों को अपने हाथसे खो चुके हैं। हमारी दिगम्बरों के प्रति उदारता का कुपरिणाम यह हुआ कि भाजवे हमारे शत्रु बन कर हमारे तीयोंको हडप करते जा रहे हैं। स्थान स्थान पर झगडे खडे कर हमारे क्रोडों रुपया तथा शक्तिका हास कर रहे हैं। और कुछ मंदिर आदि हमारी समाजकी देख भालके विना दूसरे धर्मावलम्बियोंने कबजे कर लिये हैं। कई स्थानों पर हमारे रखे हुए नौकर, पुजारी, पंडे आज अपनी संपत्ति बनाकर अथवा अपने धर्म देवमूर्तियां बैठा कर हमारे मंदिरों, तीर्थोपर अपना आधिपत्य जमा बैठे हैं। और रहे सहे मंदिरों, धर्मस्थानों, ती पर भी यदि ऐसी ही स्थिति रही तो उनकी रक्षा भी कटिन बन पडेगी। Page #117 -------------------------------------------------------------------------- ________________ इसमें सन्देह नही कि यह तीर्थ, मंदिर, धर्मस्थान, शिलालेखादि जितने भी प्राचीन अथवा नवीन स्थान हैं वे सब हमारे इतिहास के साधन हैं और हमारी प्राचीनताको सिद्ध करते हैं। इस लिये इन तीर्थों आदिका खोना अपने इतिहासका नाश करना है। यदि आपआपना अस्तित्व चाहते हैं तो मेरे क्षुद्र विचारसे तीर्थ रक्षाके लिये एक ऐसी कमेटी स्थापित करीये कि जिसका कार्य अपने तीर्थों, मंदिरो, धर्मस्थानों आदिका रक्षण हो। जो धर्मस्थान हमारे हैं उनके रक्षण के लिये ऐसी उदारताओ हमारेही पाओंके काटनैके लिये कुलहाडेका काम दे रही है उसको स्थान न देते हुए अभीसे कटिबद्ध हो जाओ जिससे नये झगडे पैदा ही न हो सकें तथा झगडेग्रस्त तीर्थस्थानोंके लिये अपने हक्कोंका संरक्षण करते हुए शीघ्र निर्णय कराने का प्रयत्न करें । केसरियाजी. आज और तीयोंके झगडोंके साथ साथ हमारे सामने केसरियाजी तीर्थका प्रश्न गम्भीर है । इसके विषयमें आप लोग विचार तो करेंगे ही परन्तु मेरे विचारसे तो अपने हक्कोंकी पूर्ण रक्षाके लिये हमको कटिबद्ध रहना चाहिये । और विजयशांतिसूरिजी केसरियाजीके लिय जो प्रयत्न कर रहे हैं वह हमारी समझमें बहुत प्रशंसनीय है। कॉन्फरन्सका मुख्य कर्तव्य है कि उनके सार्थ पूर्ण सहयोग करके उचित प्रबन्ध करनेकी पूर्ण चेष्टा करे । तीर्थोका प्रश्न इस समय बडा जटिल हो रहा है और इस विषयमें बारंबार उदारता दीखलाते जायेंगे तो रहे सहे तीर्थोकांभी इसी प्रकार आपत्तीका शिकार होना सभव है। उपसंहार. __ मैंने आपने विचार संकेत और संक्षेपमें आपके सामने रखे हैं आपसे नम्र प्रार्थना करता हूं कि आप मेरी प्रार्थनाओंपर विचार करके कुछ ठोस कार्य करनेकी कृपा करें । मुंबई भारत वर्षकी एक प्रधान नगरी है। यहांपर सभी प्रतिके लोग रहते हैं। यहांका जैन संघभी बहुत बड़ा है। इस प्रकार यहां पर सर्व प्रकारकी सुविधाएं हैं। इस लिये मैं आशा करता हूँ कि आप लोग यहांपर कुछ ऐसा काम कर जावेंगे जिससे जैन धर्म और जैन संघकी उन्नति हो। मेरे वक्तव्यमें कुछ अनुचित कहा गया हो तो मुझे क्षमा करे । निर्मलकुमारसिंह नवलखा स्थळ:-माधवबाग. ता. ५-५-३४ शनिवार. बंबई. प्रमुख जैन श्वे. कॉन्फरन्सका चौदवा अधिवेशन. जैनम् जयति शासनम् । Page #118 --------------------------------------------------------------------------  Page #119 -------------------------------------------------------------------------- ________________ આજના અંકનો વધારે ક શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરંસના ચિદમાં અધિવેશનના પ્રસંગે અપાયેલું સ્વાગતાધ્યક્ષ શેઠ અમૃતલાલ કાલીદાસનું ભાષ ણ. मंगलं भगवान् वीरो, मंगलं गौतम प्रभुः । मंगलं स्थुलीभद्राद्या, जैनो धर्मोऽस्तु मंगलम् ॥ સ્વાગત. પ્રતિનિધિ બંધુઓ, બહેને અને માનવંતા મહેમાનો ! ભારતવર્ષના લગભગ બધા ભાગોમાંથી અનેક જાતની વિટંબણાઓ વેઠીને અને આપના કિમતી સમયનો ભેગ આપીને, અમારાં આમંત્રણને માન આપીને, આપ સૌ આટલી મોટી સંખ્યામાં અત્રે પધાર્યા છે, તે માટે સ્વાગત સમિતિ તરફથી હું આપ સૌને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઘોર કુસંપ અને વિરોધી સૂરનાં ગુંગળાવનારાં વાતાવરણ છતાં, કોન્ફરંસ પ્રત્યેની તમારી ફરજનો ખ્યાલ રાખીને, આપ અત્રે જે મોટી સંખ્યામાં પધાર્યા છે, તે કૅન્ફરસ અને સમાજના હિતચિંતકે તરિકે આપણે સૌને માટે મહાન આનંદને વિષય છે. મુંબઈ શહેરની જાહોજલાલી. આપણી કોન્ફરંસ આજે મુંબઈ જેવાં વેપાર ઉદ્યોગની મહાસમૃદ્ધિ ધરાવનારાંચેર્યાશી બંદરનાં કેદ્ર સમાન ગણાતાં, લાખે મનુષ્યને રોજીનું સાધન આપનારાં, કેળવણી અને સંસ્કૃતિમાં ભારે પ્રગતિ બતાવનારાં, ધમની અનેક સંસ્થાઓને પિષનારાં મહાન શેહેરમાં ભેગી મળે છે. ભારતવર્ષનાં જુદાં જુદાં શહેર અને ગામના જેનેનું વ્યાપારધંધાનું આગેવાન મથક ગણાતું મુંબઈ શેહેર, કે જેની અંદર આપણે બધા સમાજની ઉન્નતિ યાતે આપણી પોતાની ઉન્નતિના પ્રશ્નને વિચાર કરવા ભેગા મળિયે તે પણ આપણુ ઉદયનું એક શુભ ચિન્હ છે. કન્ફરંસના સ્વયંસેવક તરિકેની સેવાની ભાવના. આજથી લગભગ ત્રીશ વર્ષ પૂર્વે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરસનું બીજું અધિવેશન જે આજ મહાન મુબઈ નગરીમાં ભરાયું હતું, અને જેની સેવા કરવા એક મામુલીસ્વયંસેવક તરિકે હે જોડાયે હતું, તે સમયના કાર્યકર્તાઓની ઉલટ, કાર્ય કરવાની ધગશ, મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદની (પોતે ગર્ભશ્રીમંત હોવા છતાં, ) કન્ફરંસની સેવા કરવાની ભાવના, તે વખતની કૅન્ફરંસમાં બહારગામથી પધારેલા આગેવાને તેમજ પ્રતિનિધિ બંધુઓના મોં ઉપર Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ, તે બધાં ભેગાં બળે મારાં ઉપર ઘણીજ સચેટ અસર કરી હતી, અને તે સમયે મેં ઘણું ઘણું સ્વપ્નાં સેવ્યાં હતાં, અને તેમાનું એક સ્વપ્ન આજે ખરૂં પડતું જોઈને મારું હૃદય આજે આનંદથી ઉભરાઈ જાય છે. સ્વપ્નાં સેવવાં સેહેલાં છે, પણ તે ફળવાં ઘણા દુર્લભ છે. પરંતુ, જે મારૂ સ્વપ્ન ફળ્યું હોય, તે તે ફકત બે અક્ષરના એક શબ્દની નિરંતર ઉપાસનાથી કર્યું છે. અને તે અક્ષર “સેવા” છે. સેવાન મહામંત્ર. જે સમયે, હું તે કન્ફરસમાં સ્વયંસેવક તરિકે જેડા, તેજ સમયે મેં નિશ્ચય કર્યો હતું કે, મારાથી બની શકતી “સેવા” (કેઇપણ જાતના બદલાની આશા સિવાય) સમાજ અને ધમની ઉન્નતિ માટે કરવી–અને તેજ મહામંત્રના પ્રભાવે, આજે આજ મહાન મુંબઈ નગરીમાં, તેજ કેન્ફરસની “સેવા” કરવા તમેએ મને જે અમુલ્ય તક આપી છે, તેને માટે, હું આપ સને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કેળવણી. છેલ્લાં ૩૦ વર્ષની અંદર આપણે કેળવણીની દિશામાં સામાન્ય રીતે સારી પ્રગતિ કરી રહ્યા છિએ. તે છતાં પણ, મારે એટલું તે સ્પષ્ટ કહેવું જોઈએ કે, જેટલા વેગથી આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ, તેટલા વેગથી આપણે આગળ વધી શક્યા નથી, અને તેનાં ઘણું ઘણાં કારણે છે. તેમાં મુખ્ય કારણ આપણુમાં જોઈએ તેટલા પ્રમાણમાં સહકાર અને સંપ નથી. થોડાઘણા સહકારનું પણ કેવું સુંદર પરિણામ લાવી શકાય છે, તે આપણી કેમમાં ચાલુ થયેલી સંખ્યાબંધ સંસ્થાઓ પરથી સહેજે સમજી શકાય છે. અનેક શહેરે તેમજ ગામમાં, જૈન ગુરૂકુળ, વિદ્યાલય, છાત્રાલય, શ્રાવિકાશ્રમે, કન્યાશાળાઓ, બાળાશ્રમ, ઉગશાળાઓ, વ્યાયામશાળાએ, તેમજ ધાર્મિક શાળાએ થેડા થા વધુ પ્રમાણમાં સ્થપાયાં છે–તે થોડા પ્રમાણમાં સહકારનું ઘણું સુંદર ફળ આપણે જોઈ શકિયે છિયે. તે પછી, સમાજના મોટા સમુદાયના સહકારથી, કેઈપણ કાર્ય કરવામાં આવે છે, હું ધારૂં. છું કે તેનાં ઘણું સુંદર પરિણામે લાવી શકિએ. આ તકે, મારે એટલું પણ કહેવું જોઈએ કે, કેળવણી આપતી વખતે દરેક માબાપે અગર સંસ્થાઓએ પિતાનાં બાળકમાં ધાર્મિક સંસ્કારે સારામાં સારી રીતે રડવા જોઈએ. ધાર્મિક સંસ્કાર વિના, એકલી ઉચ્ચ કેળવણીનાં પરિણામે ઘણી વેળા સારાં આવતાં નથી–અને તેના ઘણા ઘણા દાખલાઓ આપણે નજર સમ્મુખ ખડા છે. માટે ફરી ફરીને કહુ છું કે, ઉચ્ચ કેળવણીની સાથે, વ્યાવહારિક અને ધાર્મિક સંસ્કારની ખાસ આવશ્યકતા છે. જનસમૂહ જેમ જેમ કેળવાતે જાય છે, તેમ તેમ કન્યા-કેળવણી પણ ઘણીજ આગળ વધતી જાય છે. પરંતુ, તે દિશામાં પણ ઘણું ઘણું કરવાનું છે. ઉચ્ચ સ્ત્રી કેળવણી માટે, જૈન કેમમાં કેઈ૫ણ એલાહેદી સંસ્થા નથી, કે જ્યાં કન્યાઓના માબાપ પોતાની કન્યાઓને ઉંચી કેળવણી પ્રાપ્ત કરવાને વિના સંકેચે મોકલી શકે. આવી એલાઉદી સંસ્થાઓના અભાવને લીધે ઘણી કન્યાઓને થોડુંક શિખીને અભ્યાસ છે ડી દેવાની ફરજ પડે છે. કેળવણી વિષયમાં ઘણું ઘણું લખાયું છે, ઘણું ઘણું વિચારાયું છે, અને એટલું તે ચોક્કસ છે કે, આ કેળવણીની જરૂરીયાત દરેક જણ સમજે છે, અને બને ત્યાં સુધી દરેક માબાપ પોતાની કન્યાઓને બને તેટલી કેળવણી આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, તે પ્રયત્નોને વધુ જોરદાર કેમ બનાવી શકાય, તેને જ આપણે વિચાર કરવાનો છે. આપણે વેપાર ઉદ્યોગ અને તેની સ્થિતિ આપણા વેપાર ઉઘેગ અને ધંધાઓને વિચાર કરતાં, ખરેખર મને કહેતાં ઘણી જ દિલગીરી થાય છે કે, આજથી પચીસ વર્ષ પૂર્વે, દરેક નાના મોટા ધંધામાં, જૈને ઘણાં મોટા પ્રમાણમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ અચપદે હતા. પરંતુ, ધીમે ધીમે આપણું તે પદ સરતું જાય છે. તેને એક દાખલે હું અત્રે આપીશ, જે ઝવેરાતના ધંધાને છે. મારી જીદગીના ધંધાની શરૂઆત, લગભગ ૩૦ વર્ષ પૂર્વે ઝવેરાતના ધંધાથી થઈ હતી. આજથી ૨૫ વર્ષ પૂર્વે, કયાં તે મુંબઈનાં ઝવેરી બજારની જાહોજલાલી, કયાં તે સમયનું ગૌરવ, અને કયાં તે સમયના ઝવેરીઓનાં લલાટની ભવ્યતા ! એ બધું ધ્યાનમાં લેતાં, આજે જ્યારે ઝવેરી બજારમાંથી એકાદ વખત જવાનું થાય છે, ત્યારે હાલની પરિસ્થિતિ જોઈને હદયમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે... અને એમ દેખાય છે કે, આ તે સ્વનું થઈ ગયું. નાનાં શહેરો અને ગામડાઓમાં પણ આને આજ સ્થિતિ દેખાય છે. એક વખતનો મહાજનનો શેઠ કહેવાતે “જૈન” આજે પિતાના ઉદરનિર્વાહને કાજે, મેટાં શહેરોમાં આવી--કારખાનાંઓમાં અગર તે ખાનગી પેઢીઓમાં, અગર બીજા કઈ ધધાઓમાં ૨૫-૩૦ રૂપિયાની જહેમત ભરી નોકરી સ્વીકારીને, પાંચસાત રૂપિયાની કંગાળ કોટડીમાં પિતાનું અને કુટુંબનું દુઃખી જીવન વ્યતીત કરે છે. આ બધું શાથી થાય છે, અને થયું છે, તેને કેઈએ કદિ વિચાર કર્યો છે? અને કદાચ વિચાર કર્યો હોય તે, તેનાં દુઃખનિવારણને વાસ્તે, તેની ઉન્નતિને વાતે કોઇએ કાંઈ ઉપાય કર્યો છે? અને હું ખુલા શબ્દોમાં કહીશ કે, મારાં સુદ્ધાંએ પણ કાંઈ પણ કર્યું નથી, અને તેનું કારણ આપણું એકલપેટાપણું છે, આપણામાં અંદર અંદર ઈષ્ય છે, કુસંપ છે, અસહકાર છે. જેને જાગે, આજે આપણે બીજા બંધુઓની જે દશા થઈ છે, તેવી કાલે આપણ નહિ થાય તેની શી ખાત્રી છે? માટે, મોડું થાય તે પહેલાં ચેતે ! આપણુમાંથી કુસંપ, ઈર્ષા, અસહકાર નાબુદ કરો! અને મારાથી મારી કેમની, સમાજની કેટલી અને કેવી રીતે સેવા બની શકે, તેને વિચાર કરવા મંડી જાઓ, અને પછી, દસ વર્ષે પ્રભુ જે જીવતા રાખે તો પરિણામ જુઓ ! જે જૈન સમાજના ઉધ્ધારની સાથે, ધર્મની ઉન્નતિ ચાહતા હે તો, ઉપર કહ્યા પ્રમાણે વેર ઝેર છેડી દઈ એક એકની સાથે ખભેખભા લગાડીને કામે લાગી જાઓ! એટલું તો ચેકસ યાદ રાખજો કે, જે ધર્મની ઉન્નતિ ચાહતા હૈ, સમાજનાં ગારવામાં માનતા હે તો, જરૂર સમાજને જીવંત રાખવાના પ્રયત્ન કરો! સ્વયંસેવક. જે કોઈપણ રાષ્ટ્ર, સમાજ અંગર ધમની ઉન્નતિ સાધવી હોય, તે સ્વયંસેવકોની ખાસ જરૂર હોય છે. સ્વયંસેવકને અથે મારી પિતાની માન્યતા મુજબ તે હું નીચે પ્રમાણે કરૂં છું – પિતાની ઈચ્છાપૂર્વક કોઇપણ જાતના બદવાની આશા સિવાય, સેવાનાં મહાન કાર્યમાં વિના સંકોચે જે ફળ આપે, તેનું નામ સ્વયંસેવક. આપણા સમાજમાં છેલ્લાં ૨૫ વર્ષમાં ઘણાં ઘણાં સ્વયંસેવક મંડળે જુદાં જુદાં ગામ અને શહેરમાં સ્થપાયાં છે, અને જ્યારે જ્યારે આપણા સમાજ અગર ધર્મકાર્યમાં તેઓનો જરૂર પડે છે, ત્યારે ત્યારે તેઓ પોતાને સક્રિય ફળ આપે છે. પરંતુ, મારે કહેવું જોઇએ કે જેટલા પ્રમાણમાં તે પ્રવૃત્તિને સંગઠ્ઠન રૂપે આગળ ધપાવવી જોઈએ, તેટલા પ્રમાણમાં તેને વેગ મળે નથી. જેનોની સાધારણ ઠીક ઠીક વસ્તીથી વસાવેલું એક પણ શેહેર અગર ગામ એવું ન જોઈએ કે, જેની અંદર સ્વયંસેવક મંડળ હસ્તીમાં નહિ હોય. અને તે બધાં મંડળનું એક સંગઠ્ઠન કરીને, દર વર્ષે જે જે જગાએ કૅન્ફરસ ભરાવાની હોય ત્યાં, તેનું પણ એક અધિવેશન ભરાવું જોઈએ, અને તેની અંદર સેવાને લગતા કામના, સમાજના અને ધર્મના પ્રશ્ન ચર્ચવામાં આવે છે, જરૂર આપણે પાંચદશ વર્ષની અંદર ઘણું આગળ વધી જઈએ. જો કે મારે આ તકે કહેવું જોઈએ કે, ઉપર પ્રમાણેને એક પ્રયાસ Page #122 -------------------------------------------------------------------------- ________________ આપણું મુંબઈ તથા અમદાવાદના કેટલાક સ્વયંસેવક ભાઈઓનાં સંયુકત બળથી જે વખતે શ્રી શેત્રુંજય પ્રકરણ વિષયે આપણી આ કન્ફરંસની ખાસ બેઠક સાત આઠ વર્ષ પૂર્વે બેલાવવામાં આવી હતી, તે સમયે કરવામાં આવ્યું હતું. તે સમયનું યંસેવક પરિષદુનું પ્રમુખપદ મેળવવાનું માન મને મળ્યું હતું. જ્યાં તે સમયનું જોશ, કયાં તે સમયનું ઐકય, અને કયાં તે સમયને અંદર અંદરનો પ્રેમ, અને જ્યાં આજની આપણી અંદર અંદરની મારામારી, કલેશ અને ભિન્નતા ? જ્યારે તે સમયનું અને હાલનું ચિત્ર મારા હૃદયમાં ખડું થાય છે, ત્યારે મને એમજ લાગે છે કે, આપણે જૈને પારકાની પંચાત કરવામાં ડાહયા ગણાઈએ છિયે, ત્યારે આપણું પિતાનું ઘર સુધારી શકતા નથી. અને તે ભિન્નતા અને કુસંપને લીધે આજ સુધી તે પરિષદ પહેલી અને છેલી જ થઈ. હજુ મોડું થયું નથી. “જાગ્યા ત્યાંથી સવાર.” એ સત્રને નજર આગળ રાખીને કામ લેવામાં આવે તે, બે પાંચ વર્ષે તેનાં સુંદર પરિણામની આશા રાખી શકાય. જૈનેનો દાનપ્રવાહ-પ્રતિવર્ષ હિસાબે બહાર પાડવાની જરૂર જૈન સમાજ પ્રતિવર્ષે, એટલી બધી મોટી રકમ ધાર્મિક, સામાજીક અને કેળવણીનાં કાર્યોમાં ખચે છે, અને તેને આખે સરવાળે, એકત્ર હિસાબના રૂપમાં દર વર્ષે બહાર પાડવામાં આવે તે, હ ખાત્રીથી કહું છું કે, અન્ય દશનીઓ તે જરૂર અચંબામાં ગરકાવ થાય તેમાં નવા નથી. પણ, ખુદ જૈને પિતે પણ નહિ માની શકે તેટલે મોટે ગંજાવર આંકડો થવા જશે. આપણે હમેશાં આપણી સાહસિક પારસી કેમની સખાવતેનાં વખાણ કરીએ છિયે-અને તે ખરાં છે. પણ તે શાથી ખરાં છે, તેને આપણે કદિ વિચાર કરતા નથી. આપણી જૈન કેમ કોઈપણ રીતે પારસી કોમની સાથે સખાવતનાં પ્રમાણમાં ઉતરતી નથી જ. પણ, પારસી કોમ એટલી બધી વ્યવસ્થિત રીતે, નાનામાં નાની સખાવતને હિસાબ રાખીને, પ્રતિ વર્ષની આખરે પિતે શું કર્યું, તેને પિતાની જેમ આગળ હિસાબ મુકીને, પિતાની સઘળી પ્રવૃત્તિઓ, પિતાની પંચાયત દ્વારા પોતાની કેમ આગળ મુકે છે–ત્યારે જ તેઓ કેટલી પ્રવૃત્તિને પિષે છે, તે પિતાની કેમને જણાવવાની સાથે આપણને પણ જણાવે છે. ત્યારે જ આપણને તેમની સખાવતેની બાબતમાં, તેમના પ્રત્યે માનભરી દ્રષ્ટિએ જોવું પડે છે. આ પ્રમાણે જ્યારે આપણે બધા સંગદિત થઈને ઝીણામાં ઝીણી વસ્તુને વિચાર કરીને તેને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન સમાજ સમક્ષ પ્રતિવર્ષે રજુ કરીએ-તેજ આપણને ખબર પડે કે, આપણું દાનને ધોધ કેટલાં જોશથી વેહેતો રહે છે. ઉપર મુજબ, દરસાલ આપણી સમાજે જુદા જુદા ધાર્મિક, સામાજીક અને કેળવણીનાં કાર્યો માટે, પરમાર્થ માટે કાઢેલાં નાણુની રકમને હિસાબ દરસાલ બહાર પાડવામાં આવે છે તે પરમાર્થ માટે જુદાં કાઢેલાં નાણુને ક્યી કયી દિશામાં અને કેવ કે ઉપયોગ થયે–તેની જૈન સમાજને ઘણી ઉપયોગી માહિતી મળે. જૈન સમાજનું અને ધર્મનું કલ્યાણ સાધવાના શુભ હેતુ માટે, એલાહેદા કાઢવામાં આવેલાં નાણાંમાંથી કેટલાં નાણુને કે ઉપયોગ થયે-કેટલાં નાણાં તે ફડના વ્યવસ્થાપકને ત્યાં જમા થયાં છે, કેટલાં નાણુ નકામાં પડી રહયાં છે- અને કેટલાં નાણુને સારાં કાર્યોમાં ઉપગ નહિ થતાં ગેરઉપયોગ થાય છે-તે સમાજ સ્પષ્ટ રીતે જાણી શકે. પિતાને વહેવાર અને હિસાબ ચેખે રાખવાની વેપારી વગર તરિકે, જેનોની અનિવાર્ય ફરજ છે. અને પરમાર્થ માટે દાનવીર તરફથી જુદાં કાઢવામાં આવેલાં નાણું માટે, કશી પણ બેપરવાહી વિના, કોમને દરસાલ ચેખે હિસાબ આપવાની–ધર્માદા ફંડના વ્યવસ્થાપકપર ગબીર જવાબદારી રહેલી છે-અને જૈનેના હજારે ખાતાંઓ, સંસ્થાઓ, મદિર, ઉપાશ્રય, જ્ઞાનખાતાંઓ તથા સામાજીક સંસ્થાઓના હિસાબે જે વ્યવસ્થાપક તરફથી દર સાલને બહાર પાડવામાં નહિ આવે તે-હવે સમય આવી લાગે છે કે આ વિષયમાં લાંબે વખત પ્રમાદ સેવવામાં આવશે તેમુસલમાન કેમ માટે સરકારે જેમ વચ્ચે પડીને ધર્માદા ફડનાં સંબંધમાં “વકફ એકટ” પસાર કર્યો છે, તેવી રીતે જૈન કામ માટે પણ સરકારી દરમ્યાનગિરીને પ્રસંગ ઉભો થશે તે બિના જૈન કમે બરાબર યાદ રાખવાની જરૂર છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને કોન્ફરંસ. આપણી જૈનેની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કે જેને તીર્થરક્ષાનું કાર્ય આજ લગભગ પચાસ વર્ષોથી, આખા ભારતવર્ષના સકળ સંઘના પ્રતિનિધીઓએ મળીને સોંપ્યું છે-અને તે પ્રમાણે આજ સુધી તેઓ તે કાર્ય કર્યું જાય છે. કોન્ફરસ પણ આજે છેલ્લાં ૩૦ વરસથી જૈનેના સામાજીક, ધાર્મિક, વ્યવહારિક તથા જ્યારે જરૂર પડે ત્યારે તીથરક્ષાના પ્રશ્ન પણ ચર્ચે છે. હવે, અને સંસ્થાઓના વહિવટી તંત્રમાં મારૂ સ્થાન હોવાને લીધે, કેટલીક વખત અને સંસ્થાઓના મન દુઃખાય તેવા સંજોગો ઉભા થાય છે, તેમ હું માનું છું. અને તેવા પ્રસંગે ભવિષ્યમાં ઉભા નહિ થાય, તેને વાસ્તે બન્ને સંસ્થાના પ્રતિનિધીઓએ ભેગા મળીને કોઈપણ જાતને નિશુંય કરવું જોઈએ. બકે, ખુલેલા શબ્દોમાં કહુ તે, તીર્થરક્ષાને તમામ ભાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપરજ છે. જોઈએ, અને ત્યારે જ્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને કૅન્ફરંસને સહકાર જોઇતું હોય, ત્યારે ત્યારે તે સહકાર ખુશીથી વિના સંકોચે આપવું જોઈએ. આમ થવાથી, અને સંસ્થાઓ વચ્ચે મતભેદ દૂર થઈ જશે, અને આપણું કાય ઘણું સરળ થઈ જશે. આ સાથે મારો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહિવટદાર પ્રતિનિધીઓને (કે જેમાં હું એક છ6)તે એને મારી નમ્રતાપૂર્વક વિનંતિ છે કે આપનું કાર્ય પણુ સરળ બનાવવું હોય તે તે જે જે જગ્યાએ આપને સમાજના સહકારની જરૂર હોય, ત્યાં વિના સંકેચે સહકાર સાથે જોઈએ. પેઢીના પ્રમુખ લેકશાસન તંત્રના હિમાયતી છે; આથી તેઓ એટલું તે ચોકકસ માનતા હોવા જોઈએ કે, લેકશાસનના હાલના યુગમાં જનતાને જેટલાં વધારે પ્રમાણમાં સહકાર સાધીને તેને વિશ્વાસમાં લેવાય, તેટલું વધારે સારું. જનતા આપની પાસે પ્રથમ વિનતિથી, નહિત ઠરાથી અને છેવટે પિતાને લેકમત કેળવીને, આપનાં વહિવટી તંત્રમાં અગર તે બંધારણમાં લેકશાસનના આ યુગ મુજબના ફેરફારની માગણી કરે, તે કરતાં આપ જ વિચાર કરીને જે જગાએ તંત્રમાં અગરતે બંધારણમાં સુધારાને અવકાશ હૈય, તે તે જગાએ આપની મેળે જ જનતા આગળ સુચનાઓ રજુ કરે અને તેનું પરિણામ પેઢી અને જૈન સમૂહને ઘણું જ લાભદાયી થઈ પડશે. કેટલાક કહેશે કે, તમારા વિચારોમાં, ધાર્મિક વિષેને તમે બિલકુલ ચર્ચા નથી, અને તે વાત તદન ખરી છે. કારણ કે, જે વિષયમાં મારું જ્ઞાન ક, ખ, ગ કરતાં વધારે નહિ હોય, તે વિષય ચર્ચાવાનું મારું ગજું નથી–-એટલે કે હું અસમર્થ છું. હ તે એટલું જ જાણું છું કે, હું શ્રી મહાવીર પ્રભુનો એક નય અનુયાયી છવું–અને ધાર્મિક વિષયેના ખાલી ઉહાપેહથી છિન્ન ભિન્ન થઈ રહેલી જૈન સમાજમાં અશાંતિનું નહિ ઈચ્છવા ગ્ય વાતાવરણ ફેલાવવાથી દૂર રહેવાની મારી ખાસ ફરજ છે. છતાં, મારાથી બની શકે તેટલી જૈન સમાજ અને ધર્મની “સેવા” બજાવવાને ચાલુ પ્રયત્ન કરવાનું મારાં જીવનનું ધ્યેય છે. શાસન પક્ષ અને જૈન યુવક સંઘ ગ્રહસ્થ, તમે તે જાણે છે તેમ, આજ છેટલાં પાંચ સાત વર્ષમાં “શાસન ૫” એ નામને એક પક્ષ ઉભું થયું છે અને તેવી જ રીતે “જૈન યુવક સંઘ'' એ નામની એક સંસ્થા પણ ઉભી થઈ છે. અને, છેલ્લાં પાંચ સાત વર્ષથી, આપણા સમાજની અંદર ભયંકર કુસંપ પેઠે છે. ભાઈ ભાઈને, કાકા ભત્રીજાને, બાપ દિકરાને, અને કેટલીક જગાએ ધણી ધણી આણીને ભયંકર લડાલડી થઈ છે. ધણા ગામના સંઘેમાં, સંસ્થાઓમાં, સ્વામીવાત્સલેમાં, જાહેર મેળાવડાઓમાં, ધાર્મિક વરઘોડામાં તેના પડઘા પડયા છે-બલકે કહું તે, આખા સમાજમાં કુસંપની હોળી સળગી છે. હોળી સળગી તે ગઈ છે, તેનો જવાળાઓ પણ છેક આકાશ સુધી પહોંચી ગઈ છેપરંતુ, આકાશથી આગળ જવાને માગ જવાળાઓને નહિ હોવાને લીધે, તે જવાળાએ ધીમે ધીમે નીચે ઉતરતી જાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ તે જવાળાઓ શાથી સળગી? કોણે સળગાવવાની પહેલ કરી કે તેને દિવાસળી ચાંપી ? કોણે તે ભડકાને વધારે તેજોમય બનાવવાને ધી હ...? અને શાણ અને સમજુ જૈને તેમજ જૈનેતરમાં આપણા કુસંપને કીતિ'વજ ફરકાવવામાં તેણે પત્રલ છાંટવું? તે બધી નાપસંદ ચર્ચામાં ઉતરવાનું હું બિલકુલ પસંદ કરતા નથી હવે જે થવાનું હતું, તે થઈ ગયું છે, અને તેને વાસ્તુ શેક કર નકામે છે. પરંતુ, તેનાં પ્રાયશ્ચિત રૂપે કંઈક સક્રિય કાર્ય કરવા ધારીએ તે કરી શકીએ તેમ છિયે. અને તેનાં પ્રથમ પગથિયાં તરિકે આપણે બધાએ આગલી પાછલી ભુલી જઈને ભુતકાળપર હમેશને પડદે નાંખીને, અને ભવિષ્યમાં તે ભુલ ફરીથી નહિ થાય, તે ખરાં હૃદયથી દઢ વિચાર રાખીને, બીજું પગથિયું ચઢવાને યત્ન કરીશું, તેજ ચઢાશે. આ બધા પક્ષે વચ્ચે એક્ય પ્રસરાવવા વાતે તમે સા કઈ જાણે છે તેમ, જ્યારથી આ કેન્ફરન્સ ભરવાનો નિર્ધાર થયે, ત્યારથી મેં મારાથી બની શકતા દરેક પ્રયત્ન છેક છેલ્લી ઘડી સુધી કર્યા છે, પ્રયત્ન કરવામાં મેં મારાં માનાપમાનની દરકાર રાખ્યા સિવાય, દરેક પક્ષને સમજાવવાને મારી છેલલામાં છેલી શક્તિ અને લાગવગને ઉપયોગ કર્યો છે. પણ ગ્રહ ! કહેવાને હું ઘણે દિલગીર છું કે, તેનું પરિણામ આશાજનક આવ્યું નથી. આ બાબતમાં હું કોઈને માથે તેને દેષ મુકતું નથી. તે દોષ મારે છે, મારા પ્રયત્નમાં હજી કાંઈક ન્યુનતા હોવી જોઈએ. મારા હૃદયપૂર્વક સમજાવવામાં ખામી હેવી જોઈએ. એ બધાંને પરિણામે હું કાંઈ કરી શક નથી. પરંતુ, એટલે તે મારે કહેવું જોઈએ, અને ભાર મુકીને કહેવું જોઈએ કે, મેં ઉપર કહ્યું તેમ, આખા સમાજની અંદર ઘેર ઘેર કલેશ, કુસંપ અને સમાજની સત્યાનાશીના પાયા રેપવામાં, અને તે પાયાને પાણી પાઈને મજબુત બનાવી મોટી ઈમારતે ચણવામાં જેણે જેણે અગ્ર ભાગ લીધો હશે, જેણે જેણે સીધી યા આડકતરી રીતે ઉત્તેજન આપ્યું હશે, અને જેણે જેણે આ વિદ્રોહને અને જ્વાળાઓને સતેજ રાખવાના પ્રયત્નો કર્યા હશે અને હજુ ભવિષ્યમાં કરશે (મારાં સુહુને) તેને તેને જરૂર કદાચ આ જન્મમાં તે નહિ, પણ પરલેકમાં તે પોતાનાં કોને જવાબ જરૂર આપજ પડશે. ગ્રહસ્થ, એમ ના સમજશે કે, સમાજના દરેક ભાગની અંદર કલેશ અને કુસંપરૂપી દાવાનળ સળગાવો, એ ઓછું પાપ છે–અને ખુલ્લા શબ્દોમાં કહું તે મહા ભયંકર પાપ છે. અને જે તે પાપની શિક્ષા નહિ હોય તે પછી, આપણે આપણા ધર્મશાસ્ત્રા ભુલી જવાં પડશે. આપણાં તે શું પણ દરેકે દરેક ધર્મનાં ધર્મશાસ્ત્રા પિકારી પોકારીને કહે છે કે, સમાજમાં વિદ્રોહ જગાડ, અશાંતિ ફેલાવવી, કુસંપના બીજ રોપવાં તે મહા ભયંકર પાપ છે. હું એટલું તે કહીશ કે, આપણાથી શાંતિ નહિ ફેલાવી શકાતી હોય, તે માટે આપણે ખરાં અંતઃકરણપૂર્વક દિલગીર થઈએ—પણ આપણાથી અશાંતિ તે નાજ ફેલાવી શકાય. ઉપરના શબ્દ, સમાજની હાલનો છિન્નભિન્ન અવસ્થા જોઈને, સમાજની અંદર કુસંપની હોળી જોઈને, મારા હૃદયને કકળાટ મને બોલવાની ફરજ પાડે છે. સમાજનાં સાત સાત વર્ષોનાં દુઃખોનું, કેટલીયે કકળતી આંતરડીએનાં કકળાટનું જે રીતે હું નિરીક્ષણ કરી રહ્યા છું, તેના પડઘા રૂપે પણ, મારા અવાજમાં તેઓને જરૂર સમાવેશ થાય છે. સાથે સાથે એટલું પણ કહી દઉં છું કે, અને આપનાં હૃદયમાં તે ઉતારી લેવાની વિનંતિ કરું છું કે, હવે તમે કદાચ આ કુસંપરૂપી જવાળાને તમારો પિતાને કકક ખરે કરવાને વાસ્તે, ગમે તેટલું ઘી કે પત્રલ છાંટશે તપણુ, તે જવાળા હવે ઉગ્ર સ્વરૂપ પકડવાની નથી. કારણ કે, મેં પ્રથમ કહ્યું તેમ, તે છેક આકાશ સુધી પહોંચી ગયેલી છે. એટલે તેને આગળ જવાની જગ્યા જ નથી. અને છતાં પણ કોઈપણ જાતના પ્રયત્ન કરશે અગર તે આડકતરી રીતે કરાવશે તે ખુબ યાદ રાખજો કે, આખી જીદગીમાં કોઈપણ દીવસ શાંત નિદ્રા Page #125 -------------------------------------------------------------------------- ________________ લઈ શકશે નહિ. અને તેથી તમારે “Waste of time, Waste of Money અને Waste of Energy” (નાણુને સમયને અને શકિતને દુરૂપયેગ) કરતા નહિ. આટલું કહેવામાં મારી કાંઈ ભૂલ થઈ હોય, અવિવેક થયો હોય, અવિનય થયું હોય અગર તે તમને કટુ લાગ્યું હોય, તે હું તમારી ક્ષમા ચાહું છું અને એટલું જ મનમાં લાવશે કે, “માણસ ભૂલને પાત્ર છે.” મારા પરમમિત્ર નવલખાજી. હવે હું તમને આજની આપણી આ મહાસભાના સેવાભાવી યુવાન નાયક, મારા પરમમિત્ર બાબુસાહેબ નિર્મળ કુમારસિંહજી નવલખાને વાસ્તે બે શબ્દ કહું તે અસ્થાને નહિ ગણાય. નવલખાજી અને મારા પ્રથમ મેળાપ શ્રી શેત્ર તીર્થની પવિત્ર છત્રછાયામાં આજથી લગભગ આઠ વર્ષ પૂર્વે થયે હતે. અને પ્રથમ દષ્ટિમિલને અમે એક બીજા તરફ હૃદયના પ્રેમથી ખેંચાયા હતા, અને તે જ પ્રેમ હજી સુધી કાયમ જ છે. ઘણી ઘણી બાબતોમાં, અમારા બનેના વિચારોનું લગભગ એક સરખાપણું છે. જ્યારે આ કૅન્ફરંસનું પ્રમુખપદ લેવાને તેઓશ્રીને તાર કરવાને વાતે, શ્રી કન્ફરંસ તરફથી મને સુચના કરવામાં આવી, અને તેઓને સ્વિકારને તાર આવી ગયે, ત્યાં સુધી મને સ્વને પણ ખબર ન હતી કે. તેઓનું સ્વાગત કાર્ય મને સેંપવામાં આવશે. બને પરમમિત્રે એક બીજાના જુદા જુદા એધાની રૂએ એક બીજાને એકજ લેટફેમ ઉપર સમાજ અને ધમની ઉન્નતિના વિચારે કરવામાં ભેગા મળે, તે પણ એક વિધિને ખેલ છે. નવલખાજી એક ગર્ભશ્રીમંત કુટુંબના છે, યુવાન છે, સાથે સાથે ગંભીર પણ છે, સેવાભાવી છે, સેવા એ તે એમને એક મહામંત્ર છે. અજીમગંજ (મુર્શિદાબાદ) ગયેલે કેઈપણ જૈન યા જૈનસંધ, ચાહે શ્રીમંત હોય, ચાહે સાધારણ સ્થિતિને હોય તે પણ, તેમની મહેમાનગીરી, તેમની પ્રેમપૂર્વક સેવા ચાખ્યા વિના જઈ શકે તેમ બનતું જ નથી. અને તે બાબતમાં, જેણે તેમની મહેમાનગિરી ચાખી હોય, તેમની સેવાને સ્વાદ લીધે હોય, તેજ બરાબર જાણી શકે. એટલું કહોને, હું તે ચેકકસ માનું છું કે, આપણી હાલની ડગમગતી નૈકાને પિતાનાં બુદ્ધિબળ અને સેવાના મહાન મંત્રના પ્રભાવથી, તેઓ જરૂર પાર ઉતારશે. ઉપસંહાર. અંતમાં, આપ સેને ઘણે સમય મેં લીધું છે. મારાં આખાં કથનમાં, મેં તે એક જ ઇવનિ બહાર પાડે છે, અને તે “અક્ય”ને છે. હું તે ચેકસ માનું છું અને ખાત્રોથી કહું છું કે, જ્યાં સુધી જૈન સમાજની અંદર ચાહે તે જુના વિચારવાળે પક્ષ હોય, ચાહે તે મધ્યમ પક્ષ હોય, ચાહે તે યુવક વગ હોય, પણ તેઓ સે પિતપતાના બધા મતભેદ ભુલી જઈને, એક બીજાના ગુણદોષ જોવાનું છેડી દઇને, હું મોટો છું અને મારે કક્કો ખરો છે તે ભુલી જઈને, જે બધા સાથે મળીને મારાથી સમાજનું હિત શી રીતે થઈ શકે, ધર્મની ઉન્નતિ કેમ સાધી શકાય, મારાથી મારી સમાજ, ધર્મ અને દેશને કેમ ઉપયોગી થવાય, તેને જ જ્યારે ખરા હૃદયથી વિચાર કરવા માંડશે, ત્યારે અને ત્યારેજ જૈન સમાજનો, ધમની અને દેશની ઉન્નતિ થઈ શકશે. એટલું ખાસ યાદ રાખજો કે ઉપલી બધી ચીજોની ઉન્નતિ ઉપરજ તમારી પોતાની ઉન્નતિને આધાર રહે છે. મને પિતાને હજુ સમજણ પડી શકતી નથી કે, આપણે જેને હમેશાં વહેવાર કુશળ કહેવાઈએ છિયે, તે છતાં આપણે જે ચીજમાં આપણી પોતાની ઉન્નતિને પ્રકન સમાયલે છે, તેને પણ વિચાર કરતા નથી. મારા યુવાન બધુઓ કે જેમની અંદર સમાજ ધર્મ અને દેશની મારા કરતાં વધારે ધગશ હશે, તેમને કદાચ મારા વિચારે અગર તે મારું ભાષણ મેળું લાગશે, અને તેઓના દ્રષ્ટિ બિંદુથી તે જરૂર મળું લાગવું જોઈએ અને મળું છે. પરંતુ, મારી તેઓને એટલી વિનંતિ છે કે, જો તમે સમાજના અને Page #126 -------------------------------------------------------------------------- ________________ ધમના ખરા હિતચિંતક હે તે સમાજની અંદર મોટા ભાગે ને જેમાં વિરોધ હોય તેવા ચર્ચાસ્પદ પ્રશ્ન છેડી દઈને એવા પ્રશ્નો હાથ ધરે કે જેથી સમાજનું ઐકય જળવાય. તમે યુવાન છો, આવેશમાં છે, કેમની ઉનતિની ધગશ છે, તે બધું હું સારી રીતે જાણું છું અને માનું છું. પણ જે તમે સમાજમાં કેઈપણ જાતના સંગીન સુધારાઓ કરાવવા માગતા હે, સમાજની ઉન્નતિ ચાહતા હો, તે તમારૂ સુકાન કેઈ વિચારવંત આસામીના હાથમાં સંપશે, જે તમને ખરે રસ્તે દોરવી શકે. મારી તે એટલી સલાહ છે અને વિનંતિ છે કે કઈપણ જાતની ઉશ્કેરણીથી દેરવાઈ જઈને, એવું કૃત્ય નહિ કરશે કે, જેથી પાછા હઠવું પડે. તેના કરતાં એવાં કાર્યો હાથ ધરે કે જેની અંદર સમાજનો મોટો ભાગ તમને છેક સુધી સાથ આપે, અને તમારા કાર્યને વેગ આપે. જેટલા જેટલા ઘણાજ તકરારી મુદા હાય, જેની અંદર સમાજનો મોટો ભાગ તમારાથી વિમુખ રહે તેમ લાગતું હોય છે, તેવા પ્રશ્ન ભવિષ્યને વાતે રહેવા દે; હાલ તે જેટલું કાર્ય સહેલાઈથી, સમાજના મોટા ભાગને સાથે રાખીને થઈ શકતું હોય, તેટલું જ કાર્ય હાથ ધરે. શાસન પક્ષને પણ હું એટલું તે જરૂર કહીશ, અને વિનતિથી કહીશ કે, જો આપનાં મનમાં એમ હોય કે, અમારા સિવાય બીજો કોઈ જૈન અત્યારે ધર્મના સિદ્ધાંતે પાલન કરતું નથી, અમારે લીધેજ અત્યારે જૈન ધમ ટકી રહે છે, અમેજ જૈન ધમને ટકાવી રાખનારા સ્થભે છિયે, અમેજ શ્રી મહાવીર પ્રભુના સાચા પુત્રે છિયે, તે અતુ! તેમ માનવાને તમને પુરેપુરો હક્ક અને અધિકાર છે. પણ, તે માન્યતા બીજાઓની અંદર ઠસાવવાના તમારા પ્રયત્નમાં એવું કાંઈ પણ તત્વ હશે, કે જેથી સમાજનો છેડી ઘણી રહેલી શાંતિને પણ ભંગ થશે તે, તેના જવાબદાર તમે ગણાશે. અંતમાં, તમે બધુઓને ફરીથી અંત:કરણથી આવકાર આપતાં, આ કોન્ફરંસની વ્યવસ્થામાં આપને કેઈપણ જાતની અગવડ ભોગવવી પડતી હોય, તે તે બધું મોટાં દિલથી નિભાવી લેશે કારણ કે કેન્ફરંસ કેવા સંજોગોમાં, કેટલા વિધની અંદર ભરવાનું અમોએ માથે લીધું છે, તે આપનાં ધ્યાનમાં હશે. હું મારું કહેવાનું સમાપ્ત કરૂ તે પહેલાં એક ખુલાસો કરવાની રજા લઉં છું કે, આ મારા વિચારો રજુ કરવામાં, મારે કઈપણ વ્યક્તિને અંગત રીતે ઉદેશીને કહેવાનું છેજ નહિ. મારા આ વિચારો મારી પોતાની અપમતિથી કોઈપણ મનુષ્ય યા સંસ્થાની સીધી યા આડકતરી દોરવણી વગર, મારાં અંતઃકરણની લાગણીને વશ થઈને જણાવ્યાં છે. તેનાં સારા નરસાંપણાં માટે, હું એકલે જવાબદાર છું. તમે તેને વધાવશે તે, મને હર્ષ નથી, વખોડશે તે દિલગીરી નથી. પણ જો તેમાંથી કાંઈપણ ગ્રહણ કરવા જેવું આપને લાગે છે, જરૂર તે ગ્રહણ કરશે, અને બાકીનું નકામું સમજીને ફેકી દેશે, અને તેને ઉહાપોહ કરશે નહિ, એવી મારી વિનંતિ છે. શાસનદેવ આપણને સૌને સન્મતિ આપે, એટલું કહીને વિરમીશ. કચ્છી પ્રેસ, ભીમપુરા મુબઇ ન, ૯, 2, નં. ૨૮૪૪૯. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ – જૈન યુગ– તા.૧૫-૬-૩૪, ખંભાતમાં મળેલી જૈનોની જાહેર સભા કૅન્ફરન્સના ડરને અનુમોદન-સ્થાનિક સમિતિની સ્થાપના. સંવત ૧૯૯૦ ના બીજા વૈશાખ વદ ૬ ને રવિવાર સંધવ્યાખ્યા અને જ્ઞાનભંડાર સબંધીના હરને મર્મ સમતા. ૩-૬-૩૪ ના રોજ રાત્રિના સાડા આડ વાગે બજારમાં આવતાં એ તરફની આપણી ઉપેક્ષા માટે દીલગીરી દર્શાવી હતી. આવેલ શેઠ અંબાલાલ પાનાચંદની ધરમશાળામાં ખંભા- ૬૦ વ્યયના પ્રકારોમાં દેશકાળને અનુરૂપ સુધારણા કરવાની તના જૈનેની એક જાહેર સભા ઉપરોકત મંડળના આશ્રય અગત્યપર ભાર મુકી, મરણ પ્રમાણ પરત્વેના હરાવપર હેઠળ શ્રી જૈન કવેતાંબર કોન્ફરન્સના ઠરાવ સંબંધી બેલતાં દવાના બાટલા વધુ પ્રમાણમાં જૈન સમાજમાંજ વિવેચન કરી અભિનંદન આપવા તેમજ સ્થાનિક સમિતિ પીવાય છે એ વાત ત૨ કે મામિક ટીકા કરી હતી. જેને સ્થાપન કરવા મળી હતી. ભાઈશ્રી મોહનલાલ ચોકસીની બેંકની સ્કીમ તૈયાર થઈ છે. તે હવે બેકારી ટાળવા સારૂ દરખાસ્ત અને અમૃતલાલ કાટવાળાના અનુમોદનથી પ્રમુખ એની સ્થાપના કરવાના મંગળ મુહૂર્ત સત્વર થાય એવી સ્થાન શ્રીયુત ભોગીલાલ નગીનદાસ શાહ M. A. ખંભાત આશા પ્રદર્શીત કરતાં બેઠક લીધી હતી. હાઈકુલના હેડમાસ્તર સાહેબે સ્વીકાર્યું હતું. ભાઈ રતિલાલ બેચરદાસ શાહે કાન્ફરન્સની સરખા આજના વિષય સબંધમાં ભૂમિકારૂપે ભાઈશ્રી મણી રાષ્ટ્રહિતના કામમાં અગ્રભાગ ભજવતી રાષ્ટ્રિય ચોકસીએ પ્રારંભમાં કેન્ફરન્સના જુન્નર અધિવેશન પરત્વે મહાસભા સાથે કરી એના સામે કાદવ ઉરાડનાર વર્ગ અને ત્યાર પછી જૈન સમાજમાં ઉપસ્થિત થયેલ પરિસ્થિ- સામે પડકાર કર્યો હતો. ધર્મ ગણાતા મેટા વર્ગે જ્યારે તિને લગતું વિવેચન કર્યું હતું સમિતિ સ્થાપવાનો હેતુ એને બહિષ્કાર કર્યો છે એવી વાત કરવામાં આવે છે જણાવ્યા હતા તેમજ સ્પષ્ટતા કરી હતી કે કોન્ફરન્સના ત્યારે શા સાર અંદર દાખલ થઈ વધુ મતે હરાવ પસાર ઠરાવમાં રાજનગર મુનિ સંમેલનને અભિનંદન આપનારે કરી એનો કબજો લેવામાં નથી આવતે એવો પ્રશ્ન ઉપઠરાવ હોવાથી એને અભિનંદન આપવા સારૂ જુદો ઠરાવ સ્થિત કર્યા હતા પછી જણાવ્યું હતું કે તેથીજ કહેવું પડે કરવાની કે જુદી સભા ભરવાની જરૂર નથી. વળી સુકત છે કે એવી રીતે ધુળ દેનાર વર્ગ માત્ર મૂડીભર માણભંડારની સ્થાપના તેમજ એને થતો વ્યય આદિ બાબતે સને છે અને એમ કરવું એ તેમને ' થઈ પડ્યો છે પર ઠીક અજવાળું પાડયું હતું. વળી જણાવ્યું હતું કે જોસાયટી પક્ષના શ્રીયુત પુરતમ દાસ સુરચંદ બદામી સાહેબ જવા વિદ્વાન ગ્રહસ્થ પણ ત્યારબાદ મુખ્ય વિવેચન કર્તા શેઠ દીપચંદ પાનાચંદે એમાં ભાગ લીધો છે એ જોતાં સમજ વગની મનોદશાને જણાવ્યું કે મુંબઈમાં ભરાયેલ ચાદમાં અધિવેશનમાં મેં તાગ કાઢી શકાય છે. માત્ર ગણ્યાગાંઠ્યા અમુક વિત હાજરી આપી છે અને માધવબાગમાં જે વિશાળ સતિષીઓ પૈસા ખરચી છાપામાં બહિષ્કારની જાહેરાત મંડપ હેઠળ જૈન સમાજના અપૂર્વ ઉત્સાહ વચ્ચે જુદા કરે છે. સમાજના મોટા ભાગને તેવાની કજ દરકાર જૂદા ડેરા પસાર કરવામાં આવ્યા છે એ જોઈ મારું નથી. એવાઓને ઠેકાણે લાવવા કાયદાના અવલંબનની હૃદય સંતુષ્ટ થયું છે, જે કોરસ જેવી સંસ્થા આવી જરૂર છે જે આજે વાયુ કરવા તૈયાર નથી જેમને રીત કટિબદ્ધ ન થઈ ત તે શ્રી કેશરીયાજી તીર્થો દેશકાળને અનુરૂપ સુધારા કરવા ગમતા નથી તેઓ જયારે સબંધમાં યોગીરાજ શાન્તિસૂરિ જે પ્રેમભાવે આટલું કાર્ય રાજય વચ્ચે પડી કાનુન ધડે ત્યારેજ નીચી મુંડી કરી કરવા સફળ થયા છે તે ન બની શકત. ગીરાજની શોને તાબે થાય છે! મુનિસમન્નનના કરા જરૂર અભિસેવામાં ખડે પગે રહેનાર દ્રા સાહેબ, બહાદુરસિંહજી નંદનીય છે પણ તેની દશા વડોદરાના કરા જેવી ને સીંધી, તાજબહાદુરસિંહ અને નરોતમદાસ જેઠાભાઈ થવી ઘટે એ વાત જરાપણ ભુલવા જેવી નથી. શ્રી. મેકઆદિ જેએા છે તેઓ કોન્ફરન્સના પીઢ કાર્યવાહકે છે. 2નલાલ ચેકસીએ જણાવ્યું કે કેન્ફરન્સનું આધવેશન આપણે આવી સંસ્થાને સહકાર આપી સ્થાનિક સમિતિ એ સકલ ભારતવર્ષના સંધ દર્શન જેવું છે કેમ કે સ્થાપી સુકૃત ભંડાર ફંડ ઉઘરાવવું જોઈએ. જુદા જુદા પ્રાંતમાંથી એમાં પ્રતિનિધિ ચુંટાઈને આવે છે ચીમનલાલ દલસુખભાઈ શાહ (B. Con) એ જૈન વળી એના જેવું પ્રતિનિધિત્વ ધરાવતી અન્ય સંસ્થા યુગમાંથી અદ્ધિવેશનમાં પસાર થયેલા કરા વાંચી સંભ. પણે બીજી કોઈ નથી, શઠ આણંદજી કલ્યાણજી છે છતાં લાવ્યા હતા તેમજ કેટલાક અગત્યના ઠરાપર વિવેચન અને કાર્યો પ્રદેશ મુમુક તીર્થો પુરતેજ છે આવી માટી કર્યું હતું. મુનિસંમેલનના દીક્ષા સબંધી ઠરાવનો આશય (અનુસંધાન પષ્ટ ૨૪૧ પર) Page #128 -------------------------------------------------------------------------- ________________ = તા. ૧૫-૬-૩૪, –જૈન યુગ– ૨૪૧ === જૈન શુભેચ્છક મંડળ-સાણંદ : ન (અનુસંધાન પૃષ્ઠ ર૪૦ પરથી) સંસ્થા સામે બકવાદ કરવો એ પોતાના મહેપર સ્વસ્તેિ ધુળ ના ઠરાવો. ' . ઉરાડવા જેવું છે. સુકૃત ભંડાર ફંડ નિમિ-તે પ્રત્યેક વ્યકિતએ ચાર આના આપવા જોઈએ. એટલી રકમ તે આ મંડળની મીટીંગ તા. ૩૧-૫-૩૪ માજા થશાખ મામુલી છે. એથી વધુ તે આપણે પાન બીડીના ખર્ચમાં વદ ત્રીજના રોજ રાતના નવ વાગે ડાકટર વર્ધમાન છે. વાપરીએ છીએ. વળી એમાંથી અધર રકમ તે ધાર્મિક શોના પ્રમુખપણ નીચે મળી જે મીટીંગમાં નીચેના કળણીમાં ખચાય છેજ્યારે બાકીની નિભાવને પ્રચાર ઠરાવ મુકાતા સર્વાનુમતે મંજુર થયા. અર્થે ખરચાવાની છે. આવી સંસ્થાનું એકાદ અધિવેશન આપણે જરૂર નોતરી શકીએ, એ દ્વારા જૈન સમાજમાં (૧) આ મંડળમાં વીસ મેમ્બરે સાણંદના છે અને જતિ પ્રસારી શકીએ તેમજ અહીં ને લગતાં કેટલાક પાંચ મેમ્બરે જેઓ સાણંદના વતની છે અને સમાપયેગી કાર્યો પણ હાથ ધરી શકીએ. પરસ્પરના હાલમાં મુંબઈ રહે છે જે મળી કુલ પચાસ સહકારથી સંગીન કાર્ય થઈ શકે. આજે આપણે સ્થાનિક મેમ્બર છે જે ગામના પ્રમાણમાં ઓછી સંખ્યા સમિતિની સ્થાપના કરીએ છીએ અને એમાં સૌ કોઈ ગણાય જેથી આ મંડળે બને તેટલા મેમ્બરો સાથ આપશે તેવી આશા છે. વધારવા યોગ્ય પ્રયત્ન કરવા. દરેક મેમ્બરે આપણી કોન્ફરન્સને થયેલ ઠરાવ : પ્રમુખશ્રીએ ઉપસંહાર કરતાં સમય ઘણે થયો અનુસાર ઓછામાં ઓછા ચાર આના વારીક હોવાથી ટૂંકમાં જણુવ્યું કે જે સંસ્થા સમાજની ઉન્નત્તિ સુકૃત ભંડાર ફંડમાં આપવા ઉપરાંત આ મંડ. થાય તેવા ઉપાયેની શોધ કરે છે એને માટે કર્યો જેન ળમાંના નીમાયેલા પાંચ સભ્યોની સમીતીએ સહાનુભૂતિ ન દાખવે? કોન્ફરન્સ અતિ મહત્વનું સ્થાન જૈન સમાજમાંથી મુક્ત ભંડાર ખાતે બને તેટલા ધરાવનારી સંસ્થા છે. આપણી શકિત અનુસાર દરેક પૈસા ઉઘરાવી કોન્ફરન્સને મોકલી આપવાને જાતની હાય કરવી એ આપણી ફરજ છે. એના ઠરાવને પોતાના બનતા પ્રયાસ કરવા. પ્રત્યેક સંઘ અમલ કરે તો આજે એનો આશય બર (૩) આ મંડળના પ્રમુખ તથા મંત્રી તરીકે ડોકટર આવે. હજુ પ્રચાર કાર્ય શું છે તેથી આપણે એમ વર્ધમાન ગુલાબચંદ એમ. બી. બી. એસને તથા લાગે છે કે કોન્ફરન્સનું કાર્ય ધીરૂં છે પણ જેમ નાણાની - સંધવી કેશવલાલ નાગજીભાઇને અનકમે ફરીવાર મદદ અને પ્રચાર માટે જહેમત લેનારા સેવંકા વધતાં પ્રમાનીમવામાં આવે છે.. ણમાં મળી આવશે તેમ કોન્ફરન્સ વિજયના પંથે ગતિ (૪) મુંબઈ ખાતે ભરાએલ શ્રી કોન્ફરન્સના ચઉદમાં કરશે એ નિ:સંશય વાત છે પછી તેઓશ્રી તરફથી સુકૃતઅધિવેશનમાં થયેલ ઠરાવોને આ મંડળ સ્વીકા ભંડારમાં ચાર આનાને બદલે પીઓ આપવામાં આવ્યું હત ને સુંદર રીતે પહેલ કરાઈ હતી. બીજા પણ સભ્યોએ રે છે, અને તેને યોગ્ય અમલ કરવા બનતા નામ નોંધાવ્યાં હતા. સામાજીક ભડકાની બુક મંડળ તરપ્રયાસ આ મંડળ કરશે એમ કરાવે છે. ફથી વહેચવામાં આવી હતી. સભા મોડેથી વિસર્જન (૫) આપણી અખિલ હોદ 'કાન્ફરન્સની પ્રાીક થઈ હતી. સમિતીમાં આ મંડળના મંત્રીશ્રી સંધવી કેશવલાલ ન.ગજીભાઈની અમદાવાદ જીલા ખાતે (૯) આ મંડળના સપ્રેમી અને ની:સ્વાર્થ કાર્ય કરે જે નીમણુક થઈ છે તેને આ મંડળ માન્ય રાખે નેતા તેમજ ખાનદાન કારભારી કુટુંબના છે તે સાથે વખતો વખતની તેઓની સેવા પષ્ય હરીભાઈ મંગળદાસ મહેતા કે જેઓ કોન્ફરન્સને તથા આ મંડળને અપે એમ અંગેની મેજીસ્ટ્રેટ કોર્ટમાં છેલ્લા છ વરસથી ઈચ્છે છે. નોકરીમાં હતા તેઓની બદલી થઈ આ મંડ(૬) આ મંડળની સાથે કેન્ફરન્સની પ્રતીક સમી ળથી છૂટા પડતા હોવાથી દીલગીરી જણાવે છે. તીની શાખા ઓફીસ ખોલવી અને બન્ને પરંતુ તે સાથે ભવિષ્યને સારો ચાન્સ મળવાના ઓફીસેના બોર્ડ બનાવી જાહેરમાં મુકવા. સબએ તેઓની બદલી ધોળકા પ્રાન્ત સબ (૭) ઓફીસના મકાનની વ્યવસ્થા માટે સંઘવી ડીવીઝનલ ઓફીસમાં ઉંચી ગ્રેડથી થતી કેશવલાલ નાગથભ ઈએ પોતાની દુકાનને મે હોવાથી આ મંડળ તે પ્રત્યે હર્ષ પ્રદર્શીત કરે વિના ભાડે આપવાની જે ઉદારતા બતાવી છે. છે અને તેઓની ગેરહાજરી છતાં વખત તે માટે આ મંડળ તેને સાભાર સ્વીકાર કરે છે. વખતની પિતાની સેવા આ મંડળને આપે (૮) સદરહુ મંડળની ટપાલ વિગેરે પ્રમુખશ્રી ડાકટર એમ ઈચ્છે છે. વર્ધમાન ગુલાબચંદના નામ ઉપર મોકલવા VARDHMAN G. SHAH. લાગતા વળગતાને સૂચના કરવામાં આવે છે. પ્રમુખ. M• B, , . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ –જૈન યુગ– તા. ૧૫-૬-૩૪. સાણંદના જેનોની જાહેર સભા (ખબરપત્રી તરફથી.) સાણંદ તા. ૨૯, ૫-૩૪ શ્રી જૈન વેતાંબર કાફરન્સ અને જૈન યુવક પરિષદની અને આ બને સંસ્થાઓ વિશે જાઈને કાંઈપણ શંકા પ્રવૃત્તિ આગળ ધપાવવા મુંબઈવાલા મણીલાલ એમ. શાહ હોય કે ખુલાસો જોઈતો હોય તો આ પ્લેટફોર્મ ઉપરથી તથા જૈન જ્યોતિના સંપાદક ધીરજલાલ ટોકરશી શાહ પોતે તેનો ખુલાસો કરવા તૈયાર છે એમ જાહેર કર્યું ગઈ કાલે અહીંઆ આવ્યા હતા રાત્રે આઠ વાગે નાના નહતા. આ પછી આણંદના જેને તરફથી ગાંધી હતું. પણ આ બાબત કોઇએ કાંઈપણ ખુલાસે પુછયે દેરાસર નઝકના ચેકમાં જૈનાની એક વિરાટ સભા સંધવી આત્મારામ પ્રેમચંદ ઉભા થઈ જેન કોન્ફરન્સના અધિકેશવલાલ નાગજી ભાઈનાં પ્રમુખપણાં નીચે મળી વેશનમાં થયેલા કરાવે ને અમારો સંપૂર્ણ ટકે છે હતી જે વખતે પુરૂ ઉપરાંત બહેને પણ સારી એમ જાહેર કર્યું હતું આ પછી પ્રમુખમકારાયે ઉપસંહારમાં સંખ્યામાં હાજર થઈ વિદ્વાન વકતાઓએ કરેલાં અમને મળેલે પત્ર. હતી જેમાં સંખ્યાબંધ વિવેચનને અંત૨ માં C/o નં. ૧૩૯, કાટન સ્ટ્રીટ, શ્રી કલકત્તા, ૨૧ મી મે ૧૯૩૪| મનન કરી પચાવવા યુવાને અને આગેવાન સા સુદના જૈનોને બંધુઓ પણ ઉત્સાહ શ્રી મુંબઈ સમાચારના અધિપતિ સાહેબ જોગ, | વિનંતી કરી હતી અને લેર હાજર થયા હતા. | મુ. મુંબઈ કોન્ફરન્સને દરેક જણે સભાનું કામ શરૂ થતાં જત આપના તા. ૭-૫-૩૪ ના રોજીન્દા પત્રના | ટ આપી જેન કામની બન્ને વકતાઓએ જૈન ઉન્ન તિના ફાળા માં પાંચમા પાનામાં “કલકત્તાને જૈન સંઘ” “મુંબઇની કોન્ફરન્સ અને જૈન યુવક સાણંદનો સુર પુરાવવાની કેન્ફરન્સને તેને અસહુકાર” એ મથાળા હેઠળ જે લેખ| જરૂર દર્શાવી હતી અને પરિષદનાં તાજેતરમાં પ્રગટ થયો છે તે જાહેર જનતાને ભ્રમમાં નાંખવા કેઇએ, જેન કાન્ફરન્સના સુકૃત થયેલાં અધિવેશન સબંધી આપના પત્રને ઉપીગ કર્યો છે એમ લાગે છે કારણ ભંડારમાં ચાર આનાને અને તેમાં થયેલા કરાવે કે અરેન શ્રી સંધે તે કોઇપણ ઠરાવ કોન્ફરન્સના T ફાળો આપી તેના સભ્યો સબંધી વિસ્તૃત વિવેચન થવાનું અને જન બહીસ્કારને કર્યો જ નથી અને તેવી ભાવના પણ રાખતી કર્યું હતું અને એ બને 'કાન્ફરન્સ અને જૈન નથી. માટે જાહેર જન પ્રજામાં ગિર સમજુતી થવા ન યુવક પરિષદ વિશે સંસ્થાઓની કામગીરી | પામે તે માટે આ ખુલાસા આપનાં જંદા પત્રમાં કોઈને કાંઈ માહિતી ન લાગતાનું અસર પ્રગટ કરી આભારી કરશે. જોઈતી હોય તો તે કારક ખ્યાને રજુ કર્યું અત્રેના જૈન શુભેચ્છક લી. સેવા, હતું. તેની પ્રવૃત્તિઓને મંડળ મારફતે મોકલવાનું અપનાવવા અને તે |१ अमरचंद बोधरा ५ विजेन्द्रसिंह જણાવ્યું હતું. આ પછી ૨ પ્રણજીવન જેઠાભાઇ ૬ સેન્ટ્રલ લિંગી સભા બરખાસ્ત થઇ આ મારફતે જેન કામની બંને મહારા | ૩ કેશવજી નેમચંદ માંડળ પ્રગતિને જોશ વધારવાનું કે આ ૭ મોતીચંદ્ નવત પ્રચાર કાર્ય માટે અપીલ કરી હતી. મી ! કે રીયાવર Gita ગયા હતા. ધીરજલાલ ટોકરશી શાહે લાંબે વખત લઈ જેન કામની अध्यापककी आवश्यक्ता. પૂર્વકાલીન અને અર્વાચીન સ્થિતિનો ચિતાર એાતાઓ हमें एक ए में अध्यापककी आवश्यक्ता है जो कि धर्मशास्त्रका સમક્ષ મુકી આ બને સંસ્થાઓની કેટલી ઉપગી " બા ગાળ+1; મૌર હિંદી, અંઘે ની, નિન તિદ્રારા, મૂત્ર છે તે સાબીત કર્યું હતું. અને આ બંને સંસ્થાએ काभी कमसे कम मेट्रिक तकका ज्ञान रखता हो। दुसरे एमे अध्यापતરફ રહીસહી વ્યકિતઓ તરફથી ખાટા ગુલબાંગો ઉડાડી ચલી ગાયફયતા હૈ નો દિ માઇઝની મઝા જ્ઞાન થતા દો વેતન કાદવના છાંટા ઉડાડવા પ્રયત્નો થાય છે પણ વંચિતાનુસાર પ્રમાળ ૧ + સાથ મÉ ઉતમ મય મર્યે . તેથી ખાટા રસ્તે દોરવાઈ નહિ જવા વિનંતિ કરી હતી મંત્રી:-- ન વાટા,રા, વણ . (કાવા.) Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ તા. ૧૫-૬-૩૪. -જૈન મુ— તા. ૧૫-૬-૩૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ **33333€€East શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીનાં શ્વેતામ્બર જૈન સાહિત્યનું દિગ્દર્શન (અઠવાડીક મુંબઈ સમાચાર ૧૧-૩-૩૪ ને અભિપ્રાય) પ્રાચીન જૈન ગુર્જર કવિઓની ગુજરાતે પિછાન આપી ગુજરાતને ઇતિહાસ હજુ સળંગ રીતે કામબધ્ધ જૈન સાહિત્યના અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રસિદ્ધિ પામેલા વિશ્વસનીય માહિતી પૂરી પાડતો લખા નથી. આવા સમયમાં શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન સાહિત્યના શ્રી મહાવીર આમ જુદા જુદા પ્રયાસ થઈને પણ જે આધારભૂત માહિતી સ્વામીના સમયથી માંડીને તે સં. ૧૯૬૦ સુધીના સમયના કાલક્રમ એકઠી કરવામાં આવે અને પ્રગટ થાય તો ગુજરાતનો ઇતિહાસ બદ્ધ ઇતિહાસનું દિગ્દર્શન કરાવીને ગુજરાત પર એક ઉપકાર લખનારને ભવિષ્યમાં પણ સુંદર સગવડ મળી જાય. કરવા સાથે સાહિત્યના ઇતિહાસમાં કિંમતી ઉમેરે કર્યો છે. ન કેમને ઇતિહાસ એ ગુજરાતના ઇતિહાસ સાથે મટે આ ઇતિહાસની ઉત્તિ, શ્રી. કનૈયાલાલ માણેકલાલ ભાગે સંકળાયેલું છે એ સૌ કોઈ જાણે છે એટલે શ્રી. દેસાઈના મુનશીએ તેમની સ્થાપેલી "સાહિત્ય સંસદ દ્વારા રાત આ મહામુલા ગ્રંથથી એક મોટી ઉણપ દૂર થઈ જાય છે એ કરવા ધારેલા ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક વિભાગ તિવિવાદ છે તરીક જૈન સાહિત્યનો ઈતિહાસ પ્રગટ કરવાને ઈરાદો તેમણે શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈને એક પત્ર સને ૧૯૨૨ માં ઈતિહાસની સામગ્રી એકઠી કરવામાં તેમણે ગિરનાર, લખી દર્શાવ્યો હતો અને લખવાનું કામ તેમને સેપ્યું હતું. શેત્રુજય અને બીજા નાના પર્વતો પરનાં જૈન મંદિર ઉપરાંત જેને શ્રી દેસાઈએ સ્વીકાર કર્યો હતો અને આ ઇતિહાસ ગુજરાતનાં શહેરે શહેર અને ગામે ગામની પિષધશાળા તથા લખ આરંભ્યો હતા. ત્યારથી આ ઇતિહાસ લખવાની મંદિરમાં શેધખોળ ચલાવેલી છે એ પુસ્તકમાં રજુ થયેલી શરૂઆત થઈ ગણાય. સામગ્રીથી સહેજે જોઈ શકાય છે. જૈન સાહિત્યનો ઈતિહાસ લખવો એ કેટલું કપરું કાર્ય પુસ્તકમાં જેન ધર્મગુરૂઓ, તાંબા પત્રો, હસ્તલિખિત છે એ આ ૧૦૮૦ પાનાનું અભ્યાસપૂર્ણ માહિતી ભર્યું પુસ્તક * પ, મંદિર અને બીજી આધારભૂત માહિતી પુરી પાડતા જેનાર સહેજે કલ્પી શકશે. વર્તમાન યુગ કે તેની પહેલાંની પાનાં ફેટ-ચિત્ર છાપેલા છે. મળી શક્તી માહિતી એકઠી કરીને ઈતિહાસ લખવે એમાં ઝાઝી મહેનત કે શેધાળની જરૂર ન પણ રહે પરંતુ જયારે આ ઉપરાંત ઐતિહાસિક પ્રસંગેની સાલવારી પણ છેક પ્રાચીન યુગથી ઈતિહાસ લખવાની જે હામ ભીડે ત્યારે અપાઈ છે. ઘટતાં સ્થળેએ ટૂંક નોંધે પણ વાંચાની સમજણ તેને શોધખોળ માટે દિવસે, મહિનાઓ અને (આ પ્રયાસ જતાં) માટે મુકવામાં આવેલી છે. જરૂર જણાતાં સંસ્કૃતના ઉતારા વર્ષો પણ વિતાવવાં પડે. આટલાં વર્ષો સુધી ધીરજ રાખવાની પણ અપાયા છે. અને ભાષા સાહિત્યનો ઈતિહાસ પણ આપે અને એકધારી કલમ ચલાવવાની શકિત પણ જોઈએ ના? છે. આ સાથે સાથે વિસ્તૃત અનુક્રમણિકા પણ અપાઈ છે જુના સમયના શિલાલેખો, તાંબાપ, મતિઓ, હસ્તલિ. જેથી જૈન અને જૈનેતર વાંચક સમુદાયને ઘણી અનુકૂળતા ખિત પત્રો અને મળી શકે તેટલા બીજી પણ માહિતી મેળવવા થઈ પડશે. માટે સાચેજ બેખ' લે પડે છે. વેરણ છેરણ થઈ ગયેલી વરને એક ઇતિહાસમાં રજુ કરવા જતાં ગમે તેવા પણ આ મહાભારત કામ માથે ઉપાડી યશસ્વી રીતે પૂર્ણ થાકી જવાને સંભવ રહે છે. કરવા માટે શ્રી દેશાઈને અમે ધન્યવાદ આપીએ છીએ. અમને આશા છે કે ગુજરાત એમના આ પ્રયાસનાં છે. મૂલ્ય આંકશે. - પ શ્રી. મોહનલાલ દેસાઈના “જૈન ગુર્જર કવિઓ' ના બે ભાગ લેનાર સમસ્ત ગુજરાતને ખાવિ થઈ છે કે તેઓ [જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ લેખક: મોહનલાલ એક પણ મહેનતુઅને તલસ્પર્શી અભ્યાસી સાથે ચીવટ ૬. દેસાઇ પ્રકાશક જૈન સાબર કૈફન્સની એજીસ તરફથી પૂર્વ મ હિતિ મેળવી તેને યોગ્ય રૂપમાં પ્રગટ કરનાર એક શ્રી. રણછોડભાઈ રાયચંદ ઝવેરી, મેક લાલ ભગવાનદાસ ઝવેરી, પ્રખર હિત્યકાર છે. સ્થાનિક મંત્રીઓ, ૨૦, પાયધૂની, મુંબઈ-૩. મુલ્ય રૂા. છ ] Printed by Bhogilal Maneklal Patel at Dharma Vinya Printing Press, Bhuleshwar 28, 1st Bhoiwada Bombay 2, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay. Page #131 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૩૪ જૈન યુગને ખાસ વધારે. Regd. No. B. 1996, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચિદમું અધિવેશન–મુંબઈ. (તા. ૫, ૬, ૭ મે ૧૯૩૪) પસાર થયેલા ઠરાવો ૧. શક પ્રદર્શન (ક) રાષ્ટ્રનેતા શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ તથા જે. એમ. સેનગુપ્તાના ખેદકારક સ્વર્ગવાસથી આ કોન્ફરન્સ પિતાને ખેદ હૃદયપૂર્વક જાહેર કરે છે.. જૈન સમાજના આગેવાનો અને કેન્ફરન્સના કાર્યમાં અગ્ર ભાગ લેનારા અને પરમ હાનુભૂતિ ધરાવનાર – શેઠ ગોવીંદજી ખુશાલભાઈ વેરાવળ, શેઠ અરજણ ખીમજી ક૭, શેઠ પાનાચંદ માવજેતપુર, શેઠ જીવાભાઈ મોહકમચંદ-પાટણ, શેઠ મણીલાલ ગોકળભાઈ–વીસનગર, શેઠ માણેકલાલ જેઠાભાઇ-અમદાવાદ, શેઠ તેજમલ ભાગચંદ-મારવાડ, શેઠ સારાભાઈ મગનભાઈ મેદી બી એ.-અમદાવાદ, શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ. એલ. એલ બી.-અમદાવાદ, ૦ નગીનદાસ જે. શાહ-નવસારી, શેઠ જવાહરલાલ પુનમચંદ, શેઠ ખીમજી હીરજી કાયાણું - કચ્છ, શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા -પાટણ, શેઠ પાલણભાઈ સેજપાલ-કચ્છ, શેઠ નેમચંદ માણેકલાલ-મુંબઇ, શેઠ મેહનલાલે મેતીચંદ-પાટણ, બાબુ ગોપીચંદ એડવેકેટ-અંબાલા, રાજા વિસિંધછ દુધેડીયા-કલકત્તા, શેઠ પિપટલાલ હેમચંદ-પાટણ, શેઠ બુધમત્ર કેવલચંદ, શેઠ માસિંગજી જોધાજી કહાપુરના ખેદજનક દેહાવસાન થતાં આ કેન્ફરન્સ દિલગીરી જાહેર કરે છે અને તે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઈ છે. છે અને તેમના કુટુંબ પ્રત્યે હાર્દિક સહાનુભૂતી વ્યકત કરે છે, –પ્રમુખસ્થાનેથી ૨. હુન્નર ઉદ્યોગ અને વેપાર ધંધાના શિક્ષણ પર વિચારણું. (૧) જત સમાજની જે જે સંસ્થાઓ છે તે દરેકમાં ગૃહઉદ્યોગો તથા વેપાર ધંધાનું શિક્ષણ આપવા માટે પ્રબંધ કરવાનું છે તે સંસ્થાના સંચાલકોને આમપૂર્વક ભલામણ કરવામાં આવે છે. (૨) યુનિવસિરીમાં હુનરઉદ્યોગ તથા વેપાર ધંધા સિવાયની લાઈનના ઘણા ગ્રેજ્યુએટ વિગેરે સારી સ્થિતિમાં નથી મુકાતા એવી કર્યા છે તો તે ફર્યાદ દૂર કરવા માટે હવે માબાપોએ પિતાનાં પુત્ર પુત્રીઓને હુન્નર ઉદ્યોગનું તથા વ્યાપારિક શિક્ષણ આપવા અપાવવા પ્રથમ ધ્યાન આપવું ઘટે છે. (૩) આપણું શિક્ષણ સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાથી'ની આ પ્રકારના શિક્ષણ પ્રત્યે વળે તે માટે તે શિક્ષણ માટે તેમને ઍલરશિપ અને સગવડે આપવા આવશ્યક છે. -પ્રમુખસ્થાનેથી ૩. તીર્થોનું સંરક્ષણ - શ્રી શત્રુંજ્યાદિ તીર્થોના રક્ષણાર્થે ઘણાં વર્ષો થયા સ્થાપિત થયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તેમજ જે જે અન્ય તીર્થોના વહિવટદારો છે તેને આગ્રહપૂર્વક ભલામણ છે કે Page #132 -------------------------------------------------------------------------- ________________ છે (૧) દરેક પ્રાચીન તીર્થો ઉપર સંભાળ રાખે અને જે કાંઈ જીર્ણોદ્ધાર કરવાની જરૂર હોય તેની જાતીય તપાસ કરી રીપેટ' કરે, સંવે' નકશાઓ તૈયાર કરે, અને તે પર મંજુરી લઈ બરાબર જુની શિલ્પકળાને ક્ષતિ ન પહોંચે–શિલાલેખ ભૂંસાય નહિ એ રીતે મરામત કરાવે એ બાહોશ વિદ્વાન એ-જીનીયર પગારદાર રોકી કામ લેવું. સરકારી શોધખોળ ખાતામાં જેના શિલ્પશાસ્ત્રના જ્ઞાતાને નિયુકત કરાવે અને તેમ ન થાય તે જેન શિલ્પશાસ્ત્રને અભ્યાસ કરી જૈન પ્રાચીન તનીજ શોધખોળ કર્યા કરે એવે સરકારી અધિકારી રહે તે માટે સરકાર સાથે ગોઠવણ કરવી. (૩) જુનાં જૈન ખંડેર કે દટાયેલાં સ્થાનમાં બદકામ કરાવવા માટે સરકાર સાથે ગોઠવણ કરવી. (૪) તીર્થ સંબંધી જે જે ઐતિહાસિક પ્રમાણે, મંછે કે ગ્રંથના અમુક ભાગ હોય તેને સંગ્રહ કરી નકશા સહિત છપાવે, તેમાં તીર્થોના ફોટા લેવરાવી બ્લેક કરાવી મુકવા. (૫) હાલ અસ્તિત્વ ધરાવતા હજારે બિંબ પરના શિલાલેખે, મંદિરના શિલાલેખે વગેરેના રનિંગ (પ્રતિકૃતિ ) લેવરાવી સંગ્રહવા અને તે સર્વને એકત્રિત કરી છપાવવા. તીર્થો સાથે જેવા યોગ્ય સ્થળે, ધર્મશાળાઓ વિગેરે હોય તેની માહીતી તેમજ તેમાં મરામત કરવા જેવું, જુદા જુદા સુધારા કરવા જેવું, સંધ તરફથી કોઈ જાતની મદદની અપેક્ષા છે તે પણ તેને તીર્થોના ભાભીયાના પુસ્તકમાં જણાવવું. (૭) શોધકામ કરતાં અથવા બીજી રીતે કોઈ જિન પ્રતિમાઓ અથવા જન પ્રાચીન અવશે સ્મારક વિગેરે મળી આવે તેને કબજે લેવા યોગ્ય પ્રબંધ કરે. --પમુખસ્થાનેથી ૪. બેકારીના ઉપાયો. ? હાલની વેપારની મંદી, ધણાઓને રોજી યા નોકરીને અભાવ, સરકારની કૃત્રિમ હુંડીઓમણુની પદ્ધતિ, કરાપર કરો વધતા જતાં પડતે બે વગેરેથી દેશની ધણી ગરીબ અને લાચાર સ્થિતિ થઈ છે અને તેથી સવ' કેમનાને ખમવું પડયું છે. બેકારી વધી ગઈ છે અને મોટી સંખ્યાવાળા મધ્યમ વર્ગની દયાજનક સ્થિતિ થઈ છે :(૧) દરેક જેને નોકરી કરતાં નવા ઉદ્યોગ, વેપાર, ધંધામાં પડવાની અને તેમ તે કરે તેને ટી આપવાની આગેવાનોની ફરજ છે. મહા વેપારી શ્રીમંત જૈનેએ રોજીમાં વધુ સાધને, નવા ઉદ્યોગ અને નવી જગ્યાઓ ઉઘાડવાની, કાયં–ગૃહ, ઉદ્યોગ-ગૃહે સ્થાપવાની જરૂર છે. (૨) દાનની પ્રણાલિકા બદલવાની આવશ્યકતા છે. ઉજમણાં વખતે થતાં જમણ, નવકારસીનાં જમણ, નાત જમણમાં, ખવરાવવા વગેરેમાં ધન વપરાય છે તે ક્ષણિક ને અ૯૫ પુષ્ટિ આપે છે તે જેથી ગરીબે કાયમ અને મહાન સહાય મેળવી પિતાની સ્થિતિ ઉચ્ચ કરી શકે તેવી યોજનામાં પિતાનાં તેમજ સામાજીક ધનનો વ્યય વધુ જીવન દાયક અને પોષક થશે. (૩) જનની માલિકીની પેટીઓ, મિલે, કારખાનાં, દેરાસર, સંસ્થાઓ છે અને પાત્ર જૈનને કામે લગાડવામાં, કરીએ રાખવામાં પ્રથમ લક્ષ આપશે. જૈન દેરાસરો કે મંદિરમાં અને બીજી ધામ્રિક સંસ્થાઓમાં વહીવટદાર, મહેતાજી, પુજારીની અથવા બીજી જગ્યાએ યે જનનીજ નીમણુંક કરવી એ ઇષ્ટ છે. અને એવા પ્રકારનું કામ કરી ગ્ય વેતન લેવું એમાં અધમ અથવા હલકાપણું નથી એમ માનીએ છીએ અને પૂજય આચાર્યો. મુનિ મહારાજે અને સત્ય નેતાઓએ એવા પ્રકારનું સમાજનું માનસ કેળવવવું એમ નમ્ર વિનંતિ કરીએ છીએ. (૪) દરખાસ્ત-ર, ફુલચંદ હરીચંદ દોશી, અનમેદન–રા. ધીરજલાલ ટોકરશી. સમર્થન મણીલાલ મેહનલાલ પાદરા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫. કચ્છીભાઈઓને આમંત્રણ. આપણા જે કછી જન ભાઈઓને નવકારશીના જમણથી કઈ કઈ જગ્યાએ અને ખાસ કરીને પાલિતાણું તથા મુંબઈ આદિ શહેરોમાં આમંત્રણ આપવામાં આવતું નથી તે કછવા જોગ નથી તેથી આ કોન્ફરન્સ ભાર મુકીને ઠરાવ કરે છે કે નવકારશીના જમણમાં કરછી ભાઈઓને આમંત્રણ આપવું દરખાસ્ત–શેઠ અમૃતલાલ કાલિદાસ. અનુમોદન-- શ્રી મકનજી જે મહેતા, » અ લલુભાઈ કરમચંદ દલાલ. ૬. શુદ્ધિ અને સંગઠન. (૧) જેઓએ પોતાનો અસલી જિન ધર્મ' છેડી અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તેમને પુનઃ જન ધર્મમાં લાવવા, સ્વેચ્છાપૂર્વક જન ધર્મ સ્વીકારનારને જન તરિકે ગ્રહણ કરવા, તેમને સ્વામીવલ, નવકારસી જેવા જમણુમાં તેમજ જન સંસ્થાઓને તથા સંધના બધા વ્યવહાર અને સાધનાને લાભ આપવા આ કૅન્ફરન્સ ભલા શું કરે છે. સુરતના જન સંધમાં એને સંધ જમણુમાં શાલની તથા લાકુવા શ્રીમાળી જૈન ભાઈઓને દાખલ કરી સંગઠન કરવા માટે સુરત જિન સંઘને ધન્યવાદ આપવામાં આવે છે. આ દાખલાનું અનુકરણ જયાં જયાં તેવા ભેદ વર્તતા હોય તે દરેક ગામના સંધ કશે એ આ કૅન્ફરન્સ દ્રઢ આગ્રહ કરે છે. (૩) આ નતના પ્રયાસ જે પૂજ્ય મુનિશ્રીઓ કરી રહ્યા છે તેમને ધન્યવાદ છે અને તેજ પ્રમાણે દરેક પૂજ્ય સાધુ સાધ્વી પ્રયને કરશે એમ આ કેન્ફરન્સ ઈચ્છે છે. રજુ કરનાર:--શ્રી ગુલાબચંદજી હા, (જ્યપુર) અનુદન --રા. ચંદ્રકાન્ત સુતરીઆ, (મુંબઈ) સમર્થન --રા, મોતીલાલ વીરચંદ. (શોલાપુર) , , મુળચંદ આશારામ વૈરાટી. (અમદાવાદ) ૭. લગ્ન ક્ષેત્ર. જેનોમાં ઓશવાળ, પોરવાડ, શ્રીમાળી, દશા, વિશા, વિગેરે જ્ઞાતિ ભેદ હોવાથી અને સ્થાનિક ઘોળ વાડા કે વર્તુળ હેવાથી લગ્ન ક્ષેત્ર ઘણું સ કુચિત થયું છે. અને ... લગ્ન કરવામાં કેટલેક ઠેકાણે ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે એ દુ:ખદાયક છે. તે જેમાં ઉપરોકત ભેદ કાઢી નાંખી અરસપરસ જેનોમાં ગમે ત્યાં કન્યા લેવડ દેવડ કરી શકાય એ ઇષ્ટ છે એમ આ કૅન્ફરન્સ માને છે અને એવા ભેદે કાઢી નાંખી લગ્નક્ષેત્ર વિસ્તૃત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. રજુ કરનાર–-રા. પરમાનંદ કુંવરજી કાપડીઆ. (મુંબઈ) અનુમોદન-–રા મેતીલાલ ચુનીલાલ, ચાંદવડકર સમર્થન--રા. પિપટલાલ રામચંદ, પૂના ૮. એકતા. ( 1) કવેતાંબર, દિમાર તથા સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચે તેમજ એક સંપ્રદાયના જુદા જુદા ગઇ કે સંધાડ વચ્ચે કઇ કઇ પ્રસંગે જે નહીં ઈચ્છવા યોગ્ય અથડામણીએ થાય છે તે કઈ રીતે ઉત્તેજનને પાત્ર નથી એટલા માટે પ્રત્યેક સંપ્રદાય કે ગ૭ સુલેહ શાંતિથી પિતાની સીમામાં રહીને સેવે' શ્રી વીતરાગ ધર્મના અનુયાયી છે એમ સમજી વર્તવું. ખંડન મંડનવાળાં સમીક્ષાનાં નિષેધક શિલીવાળાં રાગદ્વેષ અને વાણીના સ્વચ્છંદી અસંયમથી યુકત લખાણે કે પુસ્તકોએ અરસપરસ સંપ્રદા અને ગો વચ્ચેનું અંતર વધારી દીધું છે તે તે વધુ વ્યાપે નહિ અને હોય તે કમી થઈ દુર થાય તે માટે આવાં પુસ્તકે કે લખાણને તિલાંજલી આપવી અને શ્રી મહાવીર શાસનના એકત્રિત સંધ તરીકેની ધામિક એકતા સ્વીકારવી. શ્રાવએ શ્રાવકે પ્રત્યેની અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત , ઈર્ષા, દેષ વિગેરે ભુલી જઈ એ આપણું સ્વધમીએ છે એમ સમજી અરસ-પરસ માનભરી રીતે વર્તવું ઉચિત છે. જે સમાજના Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉધારના દરેક સવાલમાં અંગત લાગણીને બેગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તે જૈન ધમને પ્રકાશ જલવંત થશે એ નિ:સંદેહ છે. • ત્રણે સંપ્રદાયની જુદી જુદી કોન્ફરન્સ થાય છે તેને બદલે યા તેની સાથે એકજ સ્થળે ત્રણે સંપ્રદાયે જે વિષયોમાં એકજ વિચાર ધરાવે છે તે વિષમાં સાથે સહકાર કરી એકજ જાતના એકત્રિત થઈને પ્રસ્તા કરે અને જે થોડા વિષયોમાં ભિન્નતા ધરાવે તે સંબંધી ત્રણે જુદા જુદા મળી ઠરાવો કરે એવી વ્યવસ્થા થઈ શકે તે એકતાના, એકસપીના માર્ગમાં અતિ સરળતા સાથે ઓછા ખર્ચથી સંગીન કાર્ય થઈ શકે. -પ્રમુખસ્થાનેથી ૯. સાર્વજનિક ખાતાઓ, (૧) આપણાં અનેક દેરાસરે, ધર્મસ્થાને, ધર્મશાળા અને ધર્માદા ખાતાં છે તેના મોટા ભાગની સુવ્યવસ્થા અને સારી દશા જણાતી નથી અને તેનાં ડેને બરાબર વહિવટ થતું નથી એમ કર્યાદ થયા કરે છે તે તે સ્થિતિ સુધારવા માટે એ આવશ્યક છે કે – (૧) ઉપરની દરેક જાતની સંસ્થા કે જેની મિલકત રૂ. ૫૦૦ કરતાં વધુ હોય તે પિકી જેનું ટ્રસ્ટ અગર વ્યવસ્થિત વહીવટ કરવાની યોજના (સ્કીમ) ન બનેલી હોય તે તેનું ટ્રસ્ટ અગર વહીવટની સ્કીમ કરવી ( ૨ ) તેવા દેરક ખાતાના વહીવટદાર કે ટ્રસ્ટી પિકી કેઈએ દેરાસરતાં તેમજ બીજા ધર્માદા ખાતાંઓનાં નાણાં પિતાને ત્યાં ન રાખવો પણ સધ્ધર જામીનગીરીમાં રોકવાં. (૩) દરેક દેરાસર કે જન સખાવતી ખાતા માટે બે સમિતિ નામે એક ટ્રસ્ટીઓની અને બીજી વ્યવસ્થાપક એમ જુદી જુદી રખાય તે એક નાણાં સારા સ્થળે સાચવવા પર લક્ષ રાખે અને બીજી તેને વાપરવા “વસુલ કરવા વગેરેની વ્યવસ્થા પર ધ્યાન આપે. આમ થતાં સુંદર પ્રબંધ થઈ શકશે (૪) નાનું દેરાસર કે સખાવતી ખાતું હોય તે તેના હિસાબનું સરવૈયું દર વર્ષે લખી પિતાની આગળ પડતી જગ્યાએ રાખેલ પાટીયા પર ચડવું અને મોટા દેરાસર કે ખાતાંને ઘણે મોટે વહીવટ હોય ત્યાં તેને હિસાબ છપાવી પ્રગટ કરે. આમ થવાથી વહીવટદારો પર કોઈને રહેતે અવિશ્વાસ અને તેથી મુકાતા આક્ષેપ દુર થશે અને તેમનું સ્વમાન અને પ્રતિષ્ઠા સચવાશે. બીજી બાજુ જૈનેના સમાવેશવાળા હિંદુ કોમનાં ટ્રસ્ટ અને ધાર્મિક તેમજ સખાવતી ખાતાંઓને લગતા કાયદો મુસલમાન ભાઈઓના વકફ એકટ જે યા રજીસ્ટ્રેશન ઓફ ચેરિટિઝ એન્ડ ટ્રસ્ટસ, જે ઘડવાની જરૂર છે કે જેથી તેના વાર્ષિક ડિટેડ હિસાબે કોર્ટમાં રીતસર ફાઈલ થવાની જરૂર પડે, અને થયેલ ટ્રસ્ટ અને તેની મિલ્કતનું જાહેરનામું (ડેકલેરેશન) આપવું પડે. આમ થતાં લાખ રૂપીઆ બરબાદ થતાં અટકશે, વહિવટ સુધારો વ્યવસ્થિત થશે, જુના હિસાબે ફેરવી નંખાશે નહિ અને વહિવટદારોને પિતાની જોખમદારીનું સંપૂર્ણ ભાન થશે, અને ટ્રસ્ટ કરી જનાર આત્માઓને વફાદાર રહી સમાજનું હિત સાધી શકાશે રજુ કરનાર--, બાલચંદ હીરાચંદ-માલેગામ, અનમેદન- રા. રતિલાલ બેચરદાસ-ખંભાત. સમર્થન--રા. બુધાલાલ ઉકાભાઈસાણંદ. ૧૦ શ્રી કેશરિયાજી તીર્થ. (૧) શ્રી કેશરિયાજી તીર્થ કે સંરક્ષણ કે વિષય મેં જગદગુરૂ વેગ-લબ્ધિ-સમ્પન્ન સૂરિ સમ્રાટ્ર ગિરાજ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય શાન્તિસૂરિજી મહારાજને અપને આધ્યાત્મિક બલ તથા મહતી તપસ્યા કે બલકા સમર્થ પરિચય વ આત્મગ દેકર જિસ અપવ" શાન્તિ કે સાથ જૈન સમાજ મેં જે તાત્કાલિક શાતિ ફેલાને કા શુભ પ્રયત્ન કિયા હૈ તાર જૈન સમાજકા ગોરવ બઢાયા હે ઉસકે લિયે યહ કોન્ફરેન્સ અપની ભકિત પૂર્વક પ્રકૃતિ પ્રગટ કરતી હૈ. (૨) શ્રી કેશરિયાજી કે મન્દિર પર ધ્વજ દંડ ચઢાને કે વિષય મે કુછ સમય પહલે કરી તહકીકાત હો ચુકી થી એર પરંપરા કે અમલ દરામદ મોજુદ હોતે હુવે ભી કોન્ફરન્સ કી રાયમેં પુનઃ કમિશન મુકરર કરનેકી આવશ્યકતા નહીથી તથાપિ Page #135 -------------------------------------------------------------------------- ________________ મેવાડ રાજ્યને કમિશન નિયુકત કિયા હૈ. યહ કોન્ફરન્સ મહારાણુ સાહબસે પ્રાર્થના કરતી હૈ કિ હમારે તમામ 36 सभुत। धान२५ते हुवे-सा १३२ तारे. પૂજારી પડે કે વિષયમેં પહેલે જબ જબ તકાજે પિદો હવે હૈ, હમેશા જૈન વેતામ્બરને ચુકાદે દેકર રાજ્ય તસ્દીક કરાએ હૈ. ઇસ વક્ત પૂજારી પડે કે બાબત દેવસ્થાન મટકમાસે રિપટ' માંગી ગઈ હૈ ઉસ વિષયમેં જન તાંબરિયાં કે અપના દૃષ્ટી કાણુ સન્મુખ રખનેકા પૂર્ણ અવસર પ્રદાન કરે ફેંસલા કરને થહ કા-કરંસ શ્રીમાન મહારાણુ સાહબ સે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતી હે. શ્રી કેશરિયાજી તીર્થ જેન વેતામ્બર સંધિકા પણ માલકીયતકા તીર્થ છે. ઈસકે પ્રબંધ કે લિયે સંવત ૧૯૩૪ કે રિયાસત મેવાડકે નિજી ઈસ્તિહાર કે ખિલાફ સ્વાધિકાર કમિટી કે બજાય એડવાઈજરી કમિટી બનાને આર સમસ્ત વેતામ્બર સદ કી જગહ આપે દિગમ્બર સદસ્ય કરને કી આજ્ઞા મેવાડ રાજ્યને ઉદધેષિત કી હૈ, વહ જૈન Aવેતામ્બર કે હકૂક વ સત્તા પર આઘાત પહુંચાને વાલી વ અશાન્તિ ફેલાને વાલી હૈ, ઇસલિયે યહ કોજેન્સ ઇસકે પ્રતિ અપના ઘેર વિરોધ પ્રગટ કરતી હે એર ઈસ વિષય મેં શ્રી જન કતાર સંધ કી સબ બા કે ધ્યાનપૂર્વક નિષ્પક્ષ ભાવ સે મનન કર ન્યાય કર પૂર્વ પ્રમાણુ જૈન વેતામ્બરિયાં કી સ્વાધિકાર કમિટી નિયુકત કરને કે લિયે યહ કાજેન્સ શ્રીમાન મહારાષ્ટ્ર સાહિબ સે નમ્રતાપૂર્વક ૧ રાજ્યનિષ્ઠા સહિત પ્રાર્થના કરતી હૈ –પ્રમુખસ્થાન उदयपूरके महाराणा सा. को अभिनंदन. हिन्दू सूर्य्य मेवाडाधिपति हिजहायनेस महाराजाधिराज महाराणा सर श्री भूपालसिंहजी बहादुर G. C.S. I., K. C. I. E., ने परम योगिराज सूरि सम्राट आचार्य श्री १००८ श्री विजय शान्तिसूरिजी महाराज को श्री केशरियाजी तीर्थ संबंधी उचित न्याय देनेका आश्वासन देकर तारीख २९ मार्च १९३४ को मोती महल पधार कर स्वहस्त से उनके अनशन का पारणा कराके न्याय परायण महाराणा साहब ने अपनी धर्म परायणता का परिचय देते हुवे अपने धर्म राज्य का गौरव वृद्धि किया इस लिये यह कान्फेन्स उनके प्रति अपनी कृतज्ञता प्रगट करती है और वहां के उन राज्य कर्मचारियों को जिन्होंने उक्त कार्य को सफल करने में सहायता पहुंचाई है यह कान्फेन्स अपना सादर धन्यवाद अर्पण करती है। -प्रमुखस्थानसे १२ विहार भूकंप सबंधी. गत जनवरी मासमें घटनेवाले भारी भूकम्पके कारण विहार प्रदेशकी प्रजाको जो सबसे अधिक संकट और दुःख सहन करना पड़ा है उसके लिये यह कॉन्फरन्स अपने उन संकटग्रस्त देश बंधुओं के साथ हार्दिक समवेदना प्रकट करती है और जिनजिन जैन बंधुओंने आजतक इन संकटग्रस्त देश भाईयोंके सहायतार्थ यथाशक्ति जो कुछ मदद पहुंचाई हैं उनका अनुमोदन और अभिनदंन करते हुए साथहीम जैन समाज से यह कॉन्फरन्स विज्ञप्ति करती है कि इस कार्यमें अभी बहुत कुछ सहायताकी आवश्यकता होनेसे उसके लिये भरसक प्रयत्न किया जाय । (२) गत जनवरी मासमें जो भयानक भूकम्प हुआ उसमें विहार प्रदेशके राजगृह, चंपापुरी, पावापुरी इत्यादि प्राय: सभी जैन तीर्थों में मंदिर और धर्मशाला वगैरह धर्मस्थानोंको बहुत कुछ क्षाते पहुंची है। उस क्षतिकी पूर्ति करने के लिये, कलकत्ते के जैन श्वेतांबर संघने जो अपनी उद्योग शीलता और धर्म प्रियताका पूरा परिचय देते हुए शीघ्रही "श्री जैन श्वेतांबर तीर्थ ( भूकम्प) जीर्णोद्धार कामटी" कायम कर हानिग्रस्त तीर्थ स्थानोंका उद्धार करने निमित जो शुभ प्रयत्न शुरू कर दिया है उसके लिये, कलकत्तके श्री जैन श्वेतांबर संघको यह कॉन्फरन्स धन्यवाद देता है और उक्त कमिटीमें सहयोग देनेवाले सभी सदस्योंका अभिनंदन करती है और साथ में समस्त जैन श्वेतांवर संघसे आग्रह पूर्वक अपील की जाती है कि उक्त कमिटी के कार्य में सब प्रकार की आवश्यक सहायता देने के लिये यथ शाक्क पूर्ण प्रयत्न किया जाय। -प्रमुख स्थानसें. १३ श्री केसरियाजी तीर्थपर "बोली" पूजारी पंडो का बोली" की आमदनी के बाबत जबतक निकाल नहा जावे उस वक्ततक धी आत्मानंद जैन महासभा, पंजाब श्री अजमेर केशरीयाजी तीर्थ सुधारक कमीटी वगेरे जगह जगह के संघानें “बोली" न बोलनेका ठराव किया है उसके साथ Page #136 -------------------------------------------------------------------------- ________________ यह कान्फरेन्स सम्मत है और अन्य स्थलों के संघोंको उपरोक्त संघोंके ठरावके मुवाफिक ठहराव करे व उनठहरावोंके अनुसार पाबंदी करनेके वास्ते भारपूर्वक भलामण करती है। दरखास्त श्री जवाहरलाल जैनी. यु.पी. अनुमोदनः समरथमल सिंधी. सीरोही , ૧૪. કેળવણી સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહકાર. એવી સ્થિતિ જોવાય છે કે જુદી જુદી સંસ્થાઓ સ્વતંત્રરીતે કાર્ય કરવાથી કેટલાકને વધુ પડતી મદદ સગવડ મળી જાય છે અને ઘણુ મદદ અને સગવડ વગર રહી જાય છે, વળી કેટલી અને કઈ સંસ્થાએ વિદ્યમાન છે તે પણ ઘણા અભ્યાસા'ને ખબર ન હોવાથી તેને લાભ તેઓ લઈ શકતા નથી. સને વેગ અને જરૂર જેટલી મદદ અને સગવડ મળી શકે તે માટે એ જરૂરનું છે કે;(૧) કેલરશિપ આપતાં બધાં ખાતાંઓનું ફેડરેશન’ થવું જોઈએ અને તે ફેડરેશન' નિયત કરેલા નિયમાનુસાર * ખાતાના ધોરણ મુજબ કોલરશિપતી વહેંચણી કરે. એ જે ન બની શકે તે તે તે ખાતું એક બીજાના સહકારથી એકજ ધોરણે અને વ્યવસ્થાથી કાર્ય કરે. (૨) જે જે છાત્રાલય આદિ શિક્ષણ સંસ્થાઓ છે, તેઓ પોતાનું સંમેલન ભરી પોતાનું સંગઠન કરે અને સમાજમાં વધુમાં વધુ વિદ્યાથીઓને લાભ મળે અને તેમનું ચારિત્ર્ય આદર્શરૂપ થાય તે માટે ઘટતા નિયમ કરે. (?) એક સંસ્થા કે ખાતાને લાભ લેનાર બીજી સંસ્થા કે ખાતાને લાભ અણઘટતી રીતે ન લે, અને એક સંસ્થામાંથી આવેલને બીજી સંસ્થા લાભ આપે એ વ્યવહાર રાખ. (૪) સવે સંસ્થાનું સંગઠન સાથે નિરિક્ષણ થઈ સુધારા-વધારા સૂચવાય તથા દરેકની માહિતી પૂરી પાડવામાં આવે એ પ્રબંધ કરે. દરખાસ્ત--પંડિત સુખલાલજી, ન્યાયાચાય અનુમોદન–શ્રી બબલચંદ કેશવલાલ મેરી સમર્થન–શ્રી ગણપતલાલ મોહનલાલ ૧૫ શ્રી આણંદજી કલયાણુનું બંધારણ, શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ જેટલે ગાલે થયે છે તે દરમ્યાન અનેક સ્થિતિ સંજોગ બદલાયો છે અને તેના બંધારણને અનુભવ મળે છે તો તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે તે તે પેઢીના સંચાલકે તેમાં મેગ્ય અને સમાચિત ફેરફાર સુધારા વધારા કરવાનો પ્રબંધ કરશે અને વહિવટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારને પ્રબંધ ન થાય તો કન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા-સમિતિ નિમી આવશ્યક ફેરફારને ખરડે તયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કથાને યોગ્ય થવા માટે મોકલી આપવા નેટ:- આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી * નાકે 11 કલ્યાણજી ઉપર માકર્સ આપવી -પ્રમુખસ્થાનેથી ૧૬. સંઘની ખરી વ્યાખ્યા અને તેનું સ્થાન. (STATUS) છે સકળ સંધ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ કેમ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષણની, કિયાદિ આચાર વિસ્તારનારી, સંધની મિલકતને વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારની, ધર્મ પ્રચારની સંસ્થાઓને સમાવેશ થાય છે અને તે બાહય આધતામાંથી બચાવનારી ગ્ય પ્રકૃતિને ઉતેજન આપી અગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતનો પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જનના લાભ તથા હકક છે. તે દેશ કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તે બહુમતિથી કાર્ય કરી શકે છે. –પ્રમુખસ્થાનેથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પુસ્તક ભંડાર. (૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડારો તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. (૨). દરેક ગામ અને શહેરમાં ઉપાશ્રયાદિમાં તેમજ ભંડારોમાં હસ્તક્લિખિત પુસ્તક છે તે સર્વની વિગતવાર દરેક ગ્રંથ ને દાબડાને અંક આપી દીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કોન્ફરન્સ ઓફિસને પુરી પાડવાની છે તે ઉપાશ્રય, ભંડાર આદિના • વહિવટદારને વિનંતિ છે. (૩) તે ભંડારના પુસ્તકને લાભ જન તેમજ જૈનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપૂર્વક ભલામણું છે. (૪) જન તેમજ અજન વિદ્વાનોને પ્રકટ કે અપ્રકટ જન પુરત મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે તે તે માટે જન કોન્ફરન્સ એકિસે તે સંબંધી જરૂરી માહિતી પૂરી પાડવાની મેળવી આપવાની વ્યવસ્થા કરવી. કોઈપણ વ્યકિતના ખાનગી કે અંગત માલકીના તેમજ અમુક લતાના ઉપાશ્રયાદિનાજ ગણાતા પુસ્તક ભંડારોની અત્યાર સુધીની પરંપરાથી સાધુ સાધીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુરતાને લાભ પુરો મળતું નથી, તેથી સાધુ સાધવીને પોતાને માટે સામાજીક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચે વા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવ પડે છે-આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય છે તેને ખપ પુરો થયે ત્યાંના સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે. (૬) : જે જે જન એr Bતપોતાના પુસ્તક ભંડાર ઉતા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બિલકુલ લાભ મળતો નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારો હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકેની જરૂરીઆતને પહોચી વળે તેવાં જ્ઞાન મંદિર ઉઘાડવાની ખાસ આવશ્યક્તા છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે. (૭) દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અગ્નિ વિગેરેથી સુરક્ષિત રહે તે માટે “ફાયરફ' પાકા મકાનમાં તેને રાખવાની અને વખતો વખત અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે છે. (૮) આપણું સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક, સામાજીક, અને નૈતિક શિક્ષણ માટે એક સારી ધાર્મિક મધ્યસ્થ પુસ્તકાલય (Central Library) ની જરૂર છે કે જેમાંથી દરેક વિષયનાં ઉપયોગી પુસ્તકે જરૂર વખતે ગામે ગામ તેમને મળી શકે. સાધુ સાધીઓને પર્યટન કરવાનું હોવાથી તેમના વિહારમાં કેટલેક ઠેકાણે જોઈતાં પુસ્તક નથી મળી શકતાં, તેમજ તેઓને પગે વિહાર કરવાને હેવાથી પુસ્તકને જો સાથે પણ રાખી શકાતું નથી, માટે તેમને જ્યારે જોઈએ ત્યારે અને જ્યાં જોઈએ ત્યાં ઉપયોગી પુસ્તકે મોકલી આપવાની ગોઠવણ હોવી જોઈએ. -પ્રમુખસ્થાનેથી , ૧૮, સાહિત્ય પ્રચાર, (૧) જેની શાસ્ત્રભાષા પ્રાકૃત અધું માગધીનાં તેમજ અન્ય જૈન પુસ્તકે પોતાના અભ્યાસક્રમમાં રાખવા માટે મુંબઈની યુનિવર્સિટી, કાશીની યુનિવર્સિટી તથા કવીન્સ કોલેજ તેમજ અન્ય યુનિવર્સિટીને ઉપકાર માનવામાં આવે છે. (૨) આપણામાં એક પારીભાષિક કોષ નથી કે જેની સહાયથી જીજ્ઞાસુઓ આપણા ધર્મગ્રંથ તથા દાર્શનિક પ્રથાને સરલતાથી અભ્યાસ કરી શકે માટે તે ગ્રંથ તેમજ ગુજરાતી હિંદી આદી દેશી ભાષામાં એક એવો સંપૂર્ણ ગ્રંથ Page #138 -------------------------------------------------------------------------- ________________ નથી કે જે એકજ ગ્રંથના વચનથી છતા જૈન દર્શનનાં રહસ્યને યોગ્ય રીતે સમજી શકે માટે તે ગ્રંથ વિદ્વાને પાસે લખાવી પ્રગટ કરવાની અતિ આવશ્યકતા છે. (૩) જન સમાજ સંસ્કૃત કે પ્રાકૃતાદિ શ્રમ સાધ્ય ભાષાઓનો અભ્યાસ કરી તેવા ગ્રંથ વાંચે એ સંભવ ધીમે ધીમે દુર થતા જાય છે એટલા માટે પ્રચલિત ભાષામાં મૂળ ગ્રંથ લખવા લખાવવાની આવશ્યકતા છે. (૪) તદ્દન છેલ્લી અને નવી ઉપયોગી વિવેચનાત્મક પધ્ધતિએ મળ પુરત છપાવવાં. (૫) પસંદ કરેલ ખાસ પુસ્તકનાં લેક ભાષાઓમાં અનુવાદ કરવા, (૬) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્ત્વ પૂર્ણ નવ સાહિત્ય પ્રચલિત ભાષામાં રચવું. -પ્રમુખસ્થાનેથી ૧૯, જેન બેંક. જેન સેંટ્રલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડની જે પેજના રજુ થઈ છે તેને આ કોન્ફરન્સ બહાલી આપે છે : અને તેને અમલ કરવા કાર્યવાહી સમિતિને સત્તા આપે છે. –પ્રમુખસ્થાનેથી ૨૦. શારદા એકટ. શારદા એકટને જોઈએ તે અમલ થતો નથી તેમજ તે કાયદો દેશી રજવાડામાં ન હોવાથી ત્યાં જઈ લગ્ન કરનારાં મા-બાપે તે કાયદાની ચુંગાલમાંથી બચી જાય છે તે તે કાયદાનો અમલ કરવા કરાવવા માટે લોકોએ તથા સામાજિક મંડળોએ સાવધાન રહેવું ઘટે છે અને દેશી રાજ તે કાયદો પિતાના રાજયમાં કરી તેને બરાબર અમલ કરશે એવી તેમને વિનંતિ કરવામાં આવે છે. -પ્રમુખસ્થાનેથી ૨૧. સ્વદેશી. આ કૅન્ફરન્સ દરેક જૈન ભાઈ તથા હેનને ખાસ આગ્રહ કરે છે કે શુદ્ધ ખાદી અગર તે સ્વદેશી કાપડ તથા જરૂરીઆતની બધી દેશમાં બનેલી ચીજો તેમણે વાપરવી. --પ્રમુખસ્થાનેથી ૨૨. દ્રવ્ય વ્યયના સાચા પ્રકારનું દિશા સૂચન. જૈન સમાજ અનેક ધનાઢયે ધરાવે છે અને તેમાં દાન નિમિત્તે પુષ્કળ દ્રવ્યને પ્રવાહ વહે છે પરંતુ તે “ માગે' વહે છે. તેથી સમાજનું પુરેપુરું દિત સાધી શકાતું નથી માટે તે પ્રવાહ જુદા અને સમાજને ઉપગી માગે" વહેતે રહે તે બીજી સમાજો કરતાં જૈન સમાજની પ્રગતિ સર્વ પ્રકારે ટપી જાય આટલા માટે એ ઈષ્ટ અને આવશ્યક છે કે: (1) શ્રીમતિ અને પરોપકાર વૃતિવાળા ભાઈ બહેને પિતાના દ્રવ્યને વ્યય ઉત્પાદક, કાર્યસાધક, અને સમાજની સ્થિતિ સુધારવાના માર્ગે કરે દા. ત., મોટી વસ્તીવાળાં શહેરોમાં શ્રાવક શ્રાવિકા માટે સસ્તા ભાડાની ચાલી. મત કે ઓછા ખર્ચે દવા વગેરેનાં સાધન મળે તેવાં દવાખાનાં, સુવાવડ ખાતાં, અનાથ ગૃહ, આરોગ્ય ગ્રહે, તથા કુલ-હાઈકુલે, વિદ્યામંદિરો, બત્રાલયે, વ્યાયામશાળા વગેરેના સ્થાપનમાં વ્યય કરવાથી સમાજને હિતકારક થઈ શકશે. ' (૨) સાધારણ દ્રવ્યમાંથી દરેક ખાતામાં જરૂર પ્રમાણે વ્યય કરી શકાય છે તેથી દરેક જેને સાધારણુ ખાતાંને પુષ્ટિ આપવા ખાસ લક્ષ આપવું એવી આ કોન્ફરન્સ ભલામણ કરે છે. (૩) ઘણે સ્થળે એમ જોવાય છે કે દેવદ્રવ્ય વગર જામીનગીરીએ અંગ ઉધાર ધીરવામાં આવે છે એ પ્રથા યોગ્ય નથી તે દેવદ્રવ્યનાં નાણાં સાધારણુ ખાતાને તથા જેને ૫ જામીનગીરી ઉપર વ્યાજબી વ્યાજે ધીરવાં ઘટે. -પ્રમુખસ્થાનેથી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સાધુ સંમેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનંતિ, તાજેતરમાં સાધુવના સંમેલને શાસ્ત્ર પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પેતાની અંદરના મતભેદોને ધ્યાનમાં લઇ જે પ્રસ્તા સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસે ગાળી જે મહા પ્રયાસ કર્યો છે અને શાસ્ત્ર અને ધર્મના પ્રશ્નમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકનાં સ્થાપન ને બીજાના ઉત્થાપનની કેટલીક વિષમ સ્થિતિ સમન્વય કરી દૂર કરી છે તે માટે તે સંમેલનને આ કોન્ફરંસ હયપૂર્વક અભિનંદન આપે છે અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તામાં જે કંઈ અગ્રતા, અસ્કૂટતા, અનિશ્ચિતતા. અવ્યાપકતા રહી હોય તે આવતાં મુનિ સંમેલનમાં દૂર કરવામાં આવે તથા નીચે જણાવેલ બાબતને નિર્ણય કરવામાં આવે; (૧) દીક્ષા લેતાં પહેલાં જેટલા અભ્યાસની જરૂર હોય તે. (૨) સાથીઓ માટેની દીક્ષાનાં વય, અભ્યાસ, પાત્રતા આદિના નિયમે. (૩) દીક્ષા લઈ છેડનાર અને પાછી લેનાર માટેનું રહેવું જોઇતું બંધારણ (૪) શિથિલતા અને તે પિષક એકલ વિહાર, જુદા જુદા ગચ્છના પ્રત્યેની વલણ, વિહાર તંત્ર, કેટલીક બાબતોમાં એક સ્થાપે બીજા ઉથાપે એવી વિમાસણ ને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિના માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર, અને અમુક સંધાડાનેજ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયે વગેરે વગેરે સંબંધી સમયોચિત સામ્યસૂચક ઉકલે. (૫) દીક્ષાને અંગે સંધસંમતિની આવશ્યકતા –પ્રમુખસ્થાનેથી ૨૪. કૅન્ફરન્સનાં બંધારણમાં ફેરફાર. ૬ ઠી કલમમાં નીચે પ્રમાણે ઉમેરવા ઠરાવ્યું. જે સ્થળે કેન્ફરંસનું અધિવેશન ભરાય તેમાં જે પ્રતિનિધિઓની ફી આવે તેમાંથી દર પ્રતિનિધિએ એક રૂપીઓ કેન્ફરંસની હેડ ઓફિસને તેના સુકૃત ભંડાર ફંડ માં આપ.' ૧૬ મી કલમ રદ કરવી. ૪ થી કલમ–તેમાંના શબ્દો ‘ દર વર્ષે આ એ હશે તેને બદલે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે' એ શબ્દો મૂકવા. ૩જી કલમ (અ) અને (૧) ભેગી કરી નીચે પ્રમાણે મુકવી. * જે એવે કઈ પણુ ઠરાવ આમલી બેઠક વેળાએ કરવામાં આવેલું નહિ કરશે તે કાર્યવાહી સમિતિએ કોન્ફરંસની બેઠક મુંબઈમાં અગર બીજે સ્થળે ભરવા ગોઠવણ કરવી.' (ક) ને (બ) તરીકે મુકવી અને તેમાં દર વર્ષની પહેલાં ' “સાધારણ રીતે ' મુકવું તથા જે સ્થળે સંધ પ્રતિનિધિનો ચુંટણી માટે ન મળ્યું હોય ત્યાં ધરણસર બેલાવેલી જાહેર સભા જેને પ્રતિનિધિ તરીકે નિમી મોકલે . ૪ (ધ) ઉપન્ય પંકિતમાં એક વાર્ષિક લવાજમ પછી ઉમે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે ૫ પંકિત ૧ સભા પછી ઉમેરે “સંસ્થા.' પેટા કલમ (૩) માં સભા પછી ઉમેરે “સંસ્થા' પ્રતિનિધિઓ પછી ઉમેરે પિતાના સભ્યોમાંથીજ. ' કલમ ૧૦ મી માં ઉત્તર ગુજરાતના પેટા વિભાગમાં વડોદરા અને ખેડા એ બે વચ્ચે ઉમેરો (ખંભાત) ૧૩ પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ ૧ કોન્ફરન્સના અધિવેશન વખતે દરેક પ્રાંતના સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય (મેમ્બરે) ચુંટાય તેમાંથી તે તે પ્રાંતના પ્રાંતિક સેક્રેટરીઓની કાજસે Page #140 -------------------------------------------------------------------------- ________________ નિમણુંક કરવી. આવા પ્રાંતિક સેકટરીએ તે તે પ્રાંતની સમિતિ, તે તે પ્રાંતમાંથી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) ના જે મેમ્બરો ચુંટાયા હોય તે ઉપરાંત યોગ્ય લાગે તે બીજા ઉમેરીને પ્રાંતિક સમિતિ રચવી અને તે સમિતિ દ્વારા કોન્ફરન્સને લગતાં કાર્યો કરવાં તથા ઠરાવ અમલમાં મુકવા પ્રયત્ન કરવા. આવી પ્રાંતિક સમિતિઓ બીજી સ્થાનિક સમિતિઓ તથા તેના મંત્રીઓ નામશે. આવી સ્થાનિક સમિતિના સભ્ય જો તે સ્થાનમાં રહેતા હોય તે તેઓ તેના સભ્ય ગણાશે. (૨) આવી રીતે પ્રાંતિક સમિતિઓ યા સ્થાનિક સમિતિમાં કોઈ પણ કારણે ન રચી શકાય તે જનરલ સેક્રેટરીએ તેવી બંને પ્રકારની સમિતિઓ તથા તેના મંત્રીઓની રચના તથા નિમણુંક કરશે. (૩) આ પ્રાંતિક અને સ્થાનિક સમિતિએ રજીસ્ટર થયા વિના દર સે સભ્યોએ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકશે અને તે માટે તેને સભા કે મંડળ તરીકે ગણવામાં આવશે. (૪) જે સ્થાને પ્રતિનિધિની ચુંટણી માટે સંધ કોઈ પણ કારણે ન મળ્યો હોય યા ન મળે તેમ હોય ત્યાં આ સમિતિ જાહેર સભા બેલાવી પ્રતિનિધિ નીમી મોકલી શકો. (૫) આવી પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ પિતાના પ્રાંત યા શહેર યા ગામમાંથી સુકૃત ભડાર ફંડ ઉઘરાવશે તથા તેમાંથી ઉઘરાવવાનું ખર્ચ બાદ જતાં બાકીની રકમમાંથી અર્ધ હિસ્સે પોતાના પ્રાંત કે સ્થાનિક સમિતિના ખર્ચ, પ્રચારકાર્ય વગેરે માટે રાખી બાકીની અધી* રકમ હેડ ઓફિસમાં મોકલશે. ૨૫. જૈનોમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઇતા ઉપાયો. જેનેની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગ વધારે પ્રમાણમાં થાય છે અને મરણ પ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તો તેમની શારીરિક સ્થિતિ સુધરે અને મરણ પ્રમાણ ઘટે તે માટે નીચેના ઉપાયે યોજવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે. ' (૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા બ્લેકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનવાળું જૈન કેલોની ' સ્થાપવું. (૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મરણ પ્રમાણ ઘણું વધારે છે કારણ કે બાળલગથી નાની ઉમરે માતા થવાય છે. તેમજ સુવાવડ અજ્ઞાન દાઇઓના હાથે ઘણે ઠેકાણે થાય છે. તે બાળ લગ્ન પ્રતિબંધ લેવો અને જન સુવાવડખાનું ( Maternity Home Anti-post natal clinic સાથે ) સ્થાપવા ખાસ આવશ્યકતા છે. (૩) નિશાળે જતાં છોકરા છોકરીઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાય સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપવી (૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તે ખોરાક અને કસરતના લાભ વિષયે બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે તેથી તેનું જ્ઞાન આપવા માટે સિનેમા, લેન્ટર્ન લેકચર્સ અને ભાષણે જવા તથા તે સંબંધીના સાહિત્યને પ્રસાર કરવા ભલામણ કરવામાં આવે છે. (૫) જેને માટે એક જનર, હોસ્પિટલની ખાસ જરૂર છે તે તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે. દરખાસ્ત--. ચીમનલાલ નેમચંદ સૈફ અનમેદન–ડે. ટી. એ. શાહ, , ડૉ. નાનચંદ કે. મોદી ૨૬ માંગરેલ શૈવધ પ્રકરણ માંગરોલના નામદાર દરબાર સાહેબે શૈવધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૧૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં ગોવધની છુટ આપનાર જે હુકમ બહાર પાડ્યું છે તે સમસ્ત હિંદુ કમની લાગણી દુખવનાર છે એમ આ શ્રી જન તાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે ફરમાન સામે સખ્ત વિરોધ રજુ કરે છે અને માંગરેલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહ પૂર્વક વિનંતી કરે છે. આ કાવતી નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે. -પ્રમુખસ્થાનેથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૭. સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળે. પૂજ્ય મુનિ મહારાજેની બુદ્ધિ, શકિત, અને બધાને ધ્યાનમાં રાખી તેમને જૈન કમ તરફથી ધાર્મિક, સામાજીક, અને વૈજ્ઞાનિક અભ્યાસને માટે પૂરતી સરળતા અને છતાં સાધનની જોગવાઈ કરી આપવામાં આવે તે તેઓ ઘણું સારાં વિદ્વાનું અને બાદશ' ત્યાગમૂતિ' નિવડી સર્વદશી* જાહેર વ્યાખ્યાન આપી વિદ્ર જાપુર્ણ લેખે પુસ્તક લખી મને અને દુનિયાને ઘણો લાભ આપી શકે તે માટે: () તેમના અભ્યાસ માટે મુખ્ય મુખ્ય શહેરોમાં પાઠશાળા (Academy or serminary) જીનકેમ તરફથી સ્થાપિત થવી જોઈએ કે જયાં જન ધર્મના સિદ્ધાંત અને પિયાના શિક્ષક ઉપરાંત દેશ થા રાજભાષા તેમજ વિજ્ઞાનિક તેમજ તુલનાત્મક દ્રષ્ટીએ ફિલસુફીનું શિક્ષણ તે તે વિષયમાં નિષ્ણાત આચાર્યો અને અધ્યાપકે તને મળે. તેમજ ત્યાં અભ્યાસ કરનારને સમાજ શાસ્ત્રને જન સમાજની સેવાના વિવિધ માગે, તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના સારો બોધ થઈ શકે, અને કઇ વિષયને વધુ અભ્યાસ કરવો હોય તો તેવી સવડ ત્યાં હોવી જોઇએ. તે ઉપરાંત તેમાં તે સવ" અભ્યાસને વેગ ઉતમ પુસ્તકાલય હોવું જોઇએ. (૨) સાધુએ માફક સાધીઓના અભ્યાસ માટે પણ એવી જોગવાઈ થવી ખાસ આવશ્યક છે કે જેથી તેએ પિતાનું અનુમતિ સાધી શકે અને આપણું પછાત રહેલાં અને અજ્ઞાન સ્ત્રી સમાજને અનેક પ્રકારને લાભ આપી શકે. ૨જુ કરનાર– રા. મિહનલાલ દલીચંદ દેશાઈ, એડવોકેટ (મુંબઈ) સમર્થન- રામોહનલાલ ભગવાનદાસ ગેરી, સેલિસિટર (મુંબઈ) ૨, પોપટલાલ રામચંદ શાહ, પુના ર૮. સ્ત્રીઓને મળવા જોઈતા વારસા હક. જનને હિંદુ કાયદો લાગુ પડે છે અને તે આધારે પુત્રની હયાતીમાં પુત્રી કે સ્ત્રીને ખાસ સીધે વારસાને હક નથી તે તેમાં એ કંઈ ફેરફાર થવાની અગત્ય છે કે (૧) બાપની થા વડીલે પાર્જિત મિલકતમાં પુત્રીઓને વારસદાર તરીકે નિયત કરેલા ભાગ પ્રમાણે પુત્ર સાથે અમુક હિસ્સો મળવો જોઈએ (૨) સ યુકત કુટુંબમાં પતિને વસિયતનામું કરવાને હકક ન હોય ત્યાં તે મરણ પામતાં તેની વિધવા અને સંતાન તેના પશ્ચાત્ વિધમાન ભાઈએ સાથે નિયત કરેલા નિયમ પ્રમાણે હિસ્સાદાર બનવા જોઇએ. (૩) પતિની પાજિત અને અલગ મિલકત પર તે જે નિ:સંતાન મરણ પામે તે તેની વિધવા કુલ માલકીની હકકદાર થવી જોઈએ. અને સંતાનને વિધવા મુકી મરણ પામેલ હશે તે તે બધા નિયત કરેલા ભાગ પ્રમાણે હિસ્સેદાર થવા જોઈએ. હિંદુ કાયદામાં આવા પ્રકારને ફેરફાર કરનારે કાયદે વડી ધારાસભામાં પાસ કરાવવાને જે સંસ્થાઓ તરફથી પ્રયાસ કરવામાં આવતું હોય તેને કંન્ફરન્સે મદદ કરવી દરખાસ્ત-શ્રી મહાસુખભાઈ ચુનીલાલ (વિસનગર) અનમેદન-શ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી (મુંબઈ) -શ્રીમતી તારાબહેન દેસાઈ - શ્રી નાગકુમાર મકાતી (વડોદરા) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૯. યતિ વગ. - યતિ વગ' પણ જૈન સમાજનું એક અંગ છે, તેમાં સુધાર અને પ્રગતિ થાય અને તેઓ સમાજને ઉપયોગી સેવા આપી શકે એ માટે યોગ્ય પ્રબંધ થવો ઘટે છે. (૧) પતિઓ પિતાનું સંમેલન ભરી પોતાની સ્થિતિ, સંજોગ પર લક્ષ આપી પ્રગતિદાયક સવં પગલાં ભરે (૨) શ્રાવક સાથે તેઓ પ્રત્યે ઉપેક્ષા અને અગણના ન કરતાં તેઓ ધર્મપ્રચાર તથા સમાજ સુધારા માટે તેમજ કોન્ફરન્સના પ્રસ્તાવના પ્રચાર માટે ઉપદેશક તરીકે સેવા આપી શકે તેમ કરવું જોઈએ અને તે માટે તેમની પાઠશાળા ખાલી શિક્ષણ આપવું જોઈએ. દરખાસ્ત-મેહનલાલ દલીચંદ દેશાઈ (મુંબઈ) -સમર્થનલ રતનચંદ સિંધી (સિટી ) ૩૦, સ્ત્રી કેળવણી આપણી કેટલીક બહેને સાધનના અભાવે ભણી શકતી નથી તે બાબત તરફ ધ્યાન ખેંચતાં આ કોન્ફરન્સ જણુવે છે કે કોઈપણ જન કન્યા ભર્યા વિનાની ન રહે, એટલું જ નહિં પણ સંખ્યાબંધ બહેને ઉચ્ચ શિક્ષણ લેતી થાય તેવી યોજનાઓ કરવાની અને તે દિશાએ બને તેટલું દ્રવ્ય ખરચવાની આ કનકરન્સ સમાજને ખાસ ભલામણ કરે છે. સ્ત્રી શિક્ષણને વિશેષ પ્રચાર માટે જન સમાજમાં અને કળા સ્થાપન કરવાની આ પરિષદ ખાન આવશ્યકતઃ સ્વીકારે છે દરખાસ્ત-શ્રી તારાબાઈ દેસાઈ અનુમોદન–શ્રી લીલાવતી દેવીદાસ » શ્રી ગુલાબહેન મકનજી , શ્રી. કુલચંદ હ. દેશી ૩૧ કોન્ફરન્સના ઠરાને પુષ્ટિ આપણી કેન્ફરન્સમાં ગત અધિવેશનમાં પસાર થયેલા ઠરાવને કાકરેન્સની આ બેક પુષ્ટિ આપે છે, -પ્રમુખસ્થાનેથી તાજા સમાચાર, કાર્યવાહી સમિતિની એક જરૂરી બેઠક તા. ૧૩-૫-૩૪ ના રોજ રાતના સંસ્થાની ઓફીસમાં મલી હતી. જે વખતે શ્રી કેશડ્યાનાથ તીર્થ સંબંધે જે કમિશન ઉદેપુર-મેવાડ રાજ્ય તરફથી નિમાયાની જાહેરાત થઈ છે તે માટે આપણે કેસ રજુ કરવા માટે કેન્સરન્સના પ્રતિનિધિઓ તરિકે શ્રી બહાદુરસિંહજી સિંઘા, તથ શ્રી ગુલાબચંદજી શ્રા (બને જનરલ સેક્રેટરીએ છે) તથા શ્રી નરેતમદાસ જેઠાભાઈ (બે ગાળ વિભાગ પ્રાંતિક સેક્રેટરી ) તથા શ્રી તાજબહાદુરસિંહ (બંગાળ વિભાગના રટે. કમિટિના સભ્ય) ની નિમણુંક થઈ છે. તથા આ કાય' અંગે ખાસ નિશાની સબ કમિટી તા. ૧૩-૫-૭૪ ના રોજ નિમવામાં આવી છે. Printed luy Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 1+, Pydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 21), Pydhoni, Bombay. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચિમું અધિવેશન—મુંબઈ. વિષય વિચારિણી સમિતિએ પસાર કરેલા ઠરાવો. ૯ શ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ. શ્રી આણંદજી કલ્યાણુછની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ જેટલે ગાલે થશે છે તે દરમ્યાન અનેક સ્થિતિ સંજોગ બદલાયા છે અને તેના બંધારણને અનુભવ મળી છે તે તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે તો તે પેઢીના સંચાલકે તેમાં એગ્ય અને સમાચિત ફેરફાર સુધારા વધારા કરવાનો પ્રબંધ કરશે અને વઢિયટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપુર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારને પ્રબંધ ન થાય તો કોન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા-સમિતિ નીમી આવશ્યક ફેરફારનો ખરડો તૈયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કલ્યાણજીને યોગ્ય થવા માટે મોકલી આપો. નેટ:-આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી –પ્રમુખસ્થાનેથી ૧૦. જેમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઇતા ઉપાયો. જેની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગ વધારે પ્રમાણમાં થાય છે, અને મરણું પ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તે તેમની શારીરિક સ્થીતી સુધરે અને મરણુ પ્રમાણુ ઘટે તે માટે નીચેના ઉપાયે જવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે. (૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા બ્લેકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને પિષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનવાળું જેન કોલેની સ્થાપવું. (૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મણું પ્રમાણ ઘણું વધારે છે. કારણ કે બાળલનથી નાની ઉમરે મ ના થવાય છે. તેમજ સુવાવડ અજ્ઞાન દાઇઓના હાથે ઘણે ઠેકાણે થાય છે. તે બાળ લગ્ન પ્રતિબંધ થવો પડે અને જન સુવાવડખાનું CMaternity Home Anti-post natal clinie સાથે) સ્થાપવા ખાસ આવશ્યકતા છે. (૩) નિશાળે જતાં છોકરા છોકરીઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાયો સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપની (૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તેવો ખોરાક અને કસરતના લાભ વિષયે બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે તેથી તેનું જ્ઞાન આપવા માટે સીનેમા, લેન્ટર્ન લેકચર્સ અને ભાણે જવા તથા તે સંબંધીના સાહિત્યને પ્રસાર કરવા ભલામણ કરવામાં આવે છે (૫) જનો માટે એક જનરલ હોસ્પિટલ ની ખાસ જરૂર છે તે તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે દરખાસ્ત--. ચીમનલાલ નેમચંદ પ્રફ અનુદન - ડે. ટી. એ. શાહ, નાનચંદ કે, મોદી ( અનુસંધાન પાના ૮ વા.) ૨૮ માંગરોલ શૈવધ પ્રકરણ માંગરેલના નામદાર કરનાર સાહેબે ગધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૩૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં વધના છુટ આપનાર જે હુકમ બહાર પાડે છે તે સમસ્ત હિંદુ કેમની લાગણી દુખવનાર છે એમ આ શ્રી જન ભવેતાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે કરમાન સામે સખ્ત વિરોધ રજૂ કરે છે અને માંગરોલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહ પુર્વક વિનંતી કરે છે. આ ઠરાવની નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે. -પ્રમુખસ્થાનેથી. ૩૦ કોન્ફરન્સના ઠરાવને પુષ્ટિ આપણી કોન્ફરન્સનાં ગત અધિવેશનમાં પસાર થતા કરને કેન્ફરન્સની આ બેઠક પુષ્ટિ આપે છે. –પ્રમુખસ્થાનેથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સંધની ખરી વ્યાખ્યા અને તેનું સ્થાન. (STATUS) જન સંધ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ કામ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષગુની, કિયાદિ આચાર વિસ્તારનારી, સંધતી મિલકતને વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારની, ધર્મ પ્રચારની સંસ્થાઓને સમાવેશ થાય છે અને તે બાહય આવા તેમાંથી બચાવનારી ગ્ય પ્રવૃતિને ઉતેજન આપી અયોગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતોને પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જનના લાભ તથા હકક છે. તે દેશ કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તે બહુમતિથી કાર્ય કરી શકે છે. –પ્રમુખસ્થાનેથી ૧૨ પુસ્તક ભંડાર. (૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડાર તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. (૨) દરેક ગામ અને શહેરમાં ઉપાશ્રયાદિમાં તેમજ ભંડારમાં હસ્તલિખિત પુસ્તકે છે તે સર્વની વિગતવાર દરેક ગ્રંથને દાબડાને અંક આપી ટીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કેન્ફરન્સ ઓફીસને પુરી પાડવાની છે તે ઉપાશ્રય, ભંડાર આદિના વહિવટદારને વિનંતિ છે. તે ભંડારના પુસ્તકને લાભ જન તેમજ જનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપુર્વક ભલામણ છે. (૪) જૈન તેમજ અન વિદ્વાનને પ્રકટ કે અપ્રકટ જૈન પુસ્તક મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે તે તે માટે જન કેન્ફરન્સ ઓફીસે તે સંબંધી જરૂરી માહિતી પુરી પાડવાની યા મેળવી આપવાની વ્યવસ્થા કરવી. (૫) કોઈપણ વ્યકિતના ખાનગી કે અંગત માલિકીના તેમજ અમુક લત્તાન ઉપાશ્રયાદિનાજ ગણુતા પુસ્તક ભંડારોની અત્યાર સુધીની પરંપરાથી સાધુ સાધ્વીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુસ્તકૅને લાભ પૂર મળતો નથીતેથી સાધુ સાવીને પિતાને માટે સામાજીક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચવવા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવા પડે છે. આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય તે તેને ખપ પુરો થયે ત્યાંના સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે. જે જે જૈન મુનિઓ પિતપતાના પુસ્તક ભંડારો ઉભા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બીલકુલ લાભ મળતું નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારે હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકેની જરૂરીઆતને પહોંચી વળે તેવાં જ્ઞાન મંદિર ઉઘાડવાની ખાસ આવશ્યકતા છે એમ આ કેન્ફરન્સ જાહેર કરે છે. દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અગ્નિ વિગેરેથી સંરક્ષિત રહે તે માટે “ફાયરમુફ” પાકા મકાનમાં તેને રાખવાની અને વખતો વખત અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૩. કન્ફરંસના બંધારણમાં ફેરફાર ૬ ઠી કલમમાં નીચે પ્રમાણે ઉમેરવા ઠરાવ્યું. “જે સ્થળે કે સનું અધિવેશન ભરાય તેમાં જે પ્રતિનિધિઓની ફી આવે તેમાંથી દર પ્રતિનિધિએ એક રૂપીએ કન્ફરંસની હેડ ઓફિસને તેના સુકૃત ભંડાર ફંડ માં આપો .' ૧૬ મી કલમ રદ કરવી, ૪ થી કલમ–તેમાંના શબ્દ ' દર વર્ષે આ હશે તેને બદલે “જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે' એ શબ્દો મુકવા ૩જી કલમ (અ) અને (૧) ભેગી કરી નીચે પ્રમાણે મુકવી. * જે એવે કઈ પણ ઠરાવ આગલી બેઠક વેળાએ કરવામાં આવેલે નહિ હશે તે કાર્યવાહી સમિતિએ કેન્ફરંસની બેઠક મુંબઈમાં અગર બીજે સ્થળે ભરવા ગોઠવણ કરવી.' (ક) ને (બ) તરીકે મુકવી અને તેમાં દર વર્ષેની પહેલાં ' “સાધારણ રીતે મુકવું તથા જે સ્થળે સંધા પ્રતિનિધિ ચુંટણી માટે ન મળ્યું હોય ત્યાં ધોરણસર બેલાવેલી જાહેર સભા જેને પ્રતિનિધિ તરીકે નીમી એકલે તે. ૪ (ધ) ઉપાંત્ય પંકિતમાં એક વાર્ષિક લવાજમ પછી ઉમેરો જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે ? ૫ પંકિત ૧ સભા પછી ઉમેરે “સંસ્થા.' પિટા કલમ (૩) માં સભા પછી ઉમેરે “ સંસ્થા” પ્રતિનિધિએ પછી ઉમેરે “પતાના સભ્યોમાંથી જ.' કલમ ૧૦ મી માં ઉત્તર ગુજરાતના પેટા વિભાગમાં વડોદરા અને ખેડા એ બે વચ્ચે ઉમેરે (ખંભાત) ૧૩ પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ ૧ કેન્ફરન્સના અધિવેશન વખતે દરેક પ્રાંતના સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના સભ્ય (મેમ્બર) ચુંટાય તેમાંથી તે તે પ્રાંતના પ્રાંતિક સેક્રેટરીઓની કેન્કિરે સે નિમણુંક કરવી. આવા પ્રાંતિક સેક્રેટરીએ તે તે પ્રાંતની સમિતિ, તે તે પ્રાંતમાંથી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) ના જે મેમ્બરો ચુંટાયા હોય તે ઉપરાંત યોગ્ય લાગે તે બીજા ઉમેરીને પ્રાંતિક સમિતિ રચવી અને તે સમિતિ દ્વારા કેન્ફરન્સને લગતાં કાર્યો કરવાં તથા ઠરાવ અમલમાં મુકવા પ્રયત્નો કરવા. આવી પ્રાંતિક સમિતિએ બીજી સ્થાનિક સમિતિઓ તથા તેના મંત્રીઓ નીમશે. આવી રથાનિક સમિતિના સભ્યો જો તે સ્થાનમાં રહેતા હોય તે તેઓ તેના સભ્ય ગણાશે. (૨) આવી રીતે પ્રાંતિક સમિતિઓ થા સ્થાનિક સમિતિઓ કોઈ પણ કારણે ન રચી શકાય તે જનરલ સેક્રેટરી તેવી બંને પ્રકારની સમિતિઓ તથા તેના મંત્રીઓની રચના તથા નિમણુંક કરશે. (૩) આ પ્રાંતિક અને સ્થાનિક સમિતિઓ રજીસ્ટર થયા વિના દર સે સભ્યએ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકશે અને તે માટે તેને સભા કે મંડળ તરીકે ગણવામાં આવશે. (૪) જે સ્થાને પ્રતિનિધિની ચુંટણી માટે સંબંધ કોઈ પણ કાર ન મળ્યું હોય છે ન મળે તેમ હોય ત્યાં આ સમિતિ જાહેર સભા બેલાવી પ્રતિનિધિ નીમી મોકલી શકશે. (૫) આવી પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ પિતાના પ્રાંત યા શહેર યા ગામમાંથી સુકૃત ભંડાર ફંડ ઉઘરાવશે તથા તેમાંથી ઉઘરાવવાનું ખર્ચ બાદ જતાં બાકીની રકમમાંથી અર્ધ હિસ્સે પિતાના પ્રાંત કે સ્થાનિક સમિતિના ખર્ચ, પ્રચારકાર્ય વગેરે માટે રાખી બાકીની અધી રકમ હેડ ઓફિસમાં મોકલશે. Page #146 -------------------------------------------------------------------------- ________________ (૨) ર૪ સ્ત્રી કેળવણી. (૧) આપણી કેટલીક બહેને સાધનના અભાવે ભણી શકતી નથી તે બાબત તરફ ધ્યાન ખેંચતાં આ કોન્ફરન્સ જણાવે છે કે કોઈપણ જન કન્યા ભણ્યા વિનાની ન રહે, એટલું જ નહિં પણ સંખ્યાબંધ બને ઉચ્ચ શિક્ષણું લેતી થાય તેવી યોજનાઓ કરવાની અને તે દિશાએ બને તેટલું દ્રવ્ય ખરચવાની આ કેનફરન્સ જૈન સમાજને ખાસ ભલામણ કરે છે. સ્ત્રી શિક્ષણના વિશેષ પ્રચાર માટે જૈન સમાજમાં કન્ય ગુરૂકુળ સ્થાપન કરવાની આ પરિષદ ખાસ આવશ્યકતા સ્વીકારે છે. દરખાસ્ત-શ્રી તારાબાઈ દેશાઈ અનુમોદન-શ્રી લીલાવતી દેવીદાસ,શ્રી ગુલાબહેન મકનજી, શ્રી. કુલચંદ હ. દોશી ૨૫ શ્રી કેશરિયાજી તીર્થ. (૧) શ્રી કેશરિયાજી તીર્થ સંરક્ષણ કે વિષયૂ મેં જગદગુરૂ યોગ-લબ્ધિ-સમૂન સુરિસમ્રાટ યોગીરાજ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય શાન્તિસૂરિજી મહારાજને અપને આધ્યાત્મિક બલ તથા મહતિ તપ કે અલકા સમર્થ પરિચય વ આત્માગ દેકર જિસ અપુર્વ શાન્તિ કે સાથ જન સમાજ મેં જે તાત્કાલિક શાન્તિ ફિલાને કા શુભ પ્રયત્ન કિયા હૈ ઓર જૈન સમાજના ગોરવ બઢાયા હૈ ઉસકે લિયે યહ કન્ફરેન્સ અપની ભકિત પુર્વક પ્રવૃતિ પ્રગટ કરતી . શ્રી કેશરિયાજી કે મન્દિર પર વજ દંડ ચઢાને કે વિષય મે કુછ સમય પહલે કાફી હકીકાત હૈ ચુકી થી ઓર પરસ્પર કે અમલ દરામદ સૈજુદ તે હુએ કાન્ફન્સ કી રાયમેં પુનઃ કમીશન મુકરર કરનેકી આવશ્યકતા નહીથી તથાપિ મેવાડ રાજ્યને કમિશન નિયુકત કિયા હૈ. યહ કેન્ફન્સ મહારાણા સાહબસે પ્રાર્થના કરતી હૈ કિ હમારે તમામ હકહકુક વ સબુકે ધ્યાનમેં રખતે હુવે ઈન્સાફ દેકર હમેં કૃતજ્ઞ કરે, પુજારી પડકે વિષયમેં પહેલે જબ જબ તનાને પિદા હવે હિ, હમેશા જૈન શ્વેતાંબરોને ચક દે દેકર રાજ્યસે તસ્દીક કરાએ હૈ. ઇસ વક્ત પુજારી પડે કે બાબત દેવસ્થાન મકમાસે રિપટ' માંગી ગઈ હૈ ઉસ વિષયએ જન શ્વેતાંબરિયાં કો અપના દૃષ્ટી કેણું સન્મુખ રખનેકા પુર્ણ અવસર પ્રદાન કરે ફેંસમાં કરને કે થકીકરંસ શ્રીમાન મહારાણુ સાહબ સે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતી છે. (૪) શ્રી કેશરિયાજી તીર્થ જેન વેતામ્બર સધકા પુર્ણ માલકીયતકા તીર્થ હૈ ઇસકે પ્રબંધ કે લિયે સંવત ૧૯૩૪ કે રિયાસત મેવાડકે નિછ ઈતિહાર કે ખિલાફ આધકાર કમિટી કે બજાય એડવાઈજરી કમિટી બનાને આર સમસ્ત વેતાંબર સદસ્ય કી જગહ આધે દિગમ્બર સદાય કરને કી આજ્ઞા મેવાડ રાજયને ઉદધષિત કી હૈ. વહ જૈન વેતામ્બર કે હકક વ સત્તા પર આધાત પડું ચાને વાલી વ અશાન્તિ ફિલાને વાલી હ, ઇસલિયે યહ કેનેન્સ ઇસકે પ્રતિ અપના ઘરે વિરોધ પ્રગટ કરતી હૈ ઔર ઇસ વિષય મેં શ્રી જૈન વેતામ્બર સંધ કી સબ બા કે ધ્યાનપૂર્વક નિષ્પક્ષ ભાવ સે મનન કર ન્યાય કર પૂર્વ પ્રમાણુ જૈન વેતામ્બરિયો કી સ્વાધિકાર કમિટી નિયુકત કરને કે લિયે યહ કાન્સ શ્રીમાન મહારાષ્ટ્ર સાહિબ સે નમ્રતાપૂર્વકે વા રાજયનિષ્ઠા સહિત પ્રાર્થના કરતી હૈ –પ્રમુખસ્થાનસે २६ बिहार भूकंप संबंधी. (१) गत जनवरी मासमें घटनेवाले भारी भूकम्पके कारण विहार प्रदेशकी प्रजाको जो सबसे अधिक संकट और दुःख सहन करना पड़ा है उसके लिये यह कॉन्फरन्स अपने उन संकटग्रस्त देश बंधुओं के साथ हार्दिक समवेदना प्रकट करती है और जिनजिन जैन बंधुओंने आजतक इन संकटग्रस्त देश भाईयोंके सहायतार्थ यथाशक्ति जो कुछ मदद पहुंचाई हैं उनका अनुमोदन और अभिनदंन करते हुए साथहीमे जैन समाज से यह कॉन्फरन्स विज्ञप्ति करती है कि इस कार्यमें अभी बहुत कुछ सहायताकी आवश्यकता होनेसे उसके लिये भरसक प्रयत्न किया जाय । गत जनवरी मासमें जो भयानक भूकम्प हुआ उसमें विहार प्रदेशके राजगृह, चंपापुरी, पावापुरी इत्यादि प्रायः सभी जैन तोिंमें मंदिर और धर्म शाला वगैरह धर्मस्थानोंको बहुत कुछ क्षाते पहुंची है। उस क्षतिको पूर्ति करने के लिय, कलकते के जैन श्वेतांबर संघने जो अपनी उद्योग शीलता और धर्म प्रियताका पूरा परिचय देते हुए शीघ्रही “श्री जैन श्वेतांबर तीर्थ ( भूकम्प) जीर्णोद्धार कमिटी" कायम कर हानिग्रस्त तीर्थ स्थानोंका उद्धार करने निमित जो शुभ प्रयत्न शुरू कर दिया है उसके लिये, कलकत्तके श्री जैन श्वेतांबर संघको यह कॉन्फरन्स धन्यवाद देता है और उक्त कमिटीमें सहयोग देनेवाले सभी सदस्योंका अभिनंदन करती है और साथ में समस्त जैन श्रेतांबर संघसे आग्रह पूर्वक अपील की जाती है कि उक्त कमिटी के कार्य में सब प्रकार की आवश्यक सहायता देने के ઢિયે ચય જ્ઞાજ પૂર્ણ પ્રયત્ન પિયા ગાયા –મુહ થાનë. २७ उदयपूरके महाराणा सा. को अभिनंदन. હિન્દુ સૂર્ણ મેવાધિપતિ હિઝદાને મહારાગાધિરાન્ન મારાજા સર શ્રી મૂ લા વાટૂન (G. C. S. I, K. C. I. E., ने परम योगिराज सूरि सम्राट आचार्य श्री १००८ श्री विजय शान्तिसूरिजी महाराज को श्री केशरियाजी तीर्थ संबंधी उचित न्याय देनेका आश्वासन देकर तारीख २९ मार्च १९३४ को मोती महाल पधार कर स्वहस्त से उनके अनशय का पारणा कराके न्याय परायण महाराणा साहब ने अपनी धर्म परायणता का परिचय देते हुवे अपने धर्म राज्य का गौरव वृद्धि किया इस लिये यह काफैन्स उनके प्रति अपनी कृतज्ञता प्रगट करती है और वहां के उन . राज्य कर्मचारियों को जिन्होंने उक्त कार्य को सफल करने में सहायता पहुंचाई है यह कान्फ्रेन्स अपना सादर धन्यवाद . अपण करती है। -प्रमुखस्थानसे ૨૮ શ્રી દેરિયા તીર્થપર “ટી” पुजारी पंडो का "बोली" की आमदनी के बाबत जबतक निकाल न हो जाये उस वक्ततक धी पंजाब महासभा, श्री अजमेर केशरीयाजी तीर्थ सुधारक कमीटी वगेरे जगह जगह के संघोंने “बोली " न बोलनेका ठराव किया है उसके साथ यह कान्फरेन्स सम्मत है और अन्य स्थलों के संघोंको उपरोक्त संघोंक ठरावक मवाफिक ठहराव करे व उनठहरायाङ्क अनुसार पाबंदी करनेके वास्ते भारपूर्वक भलामण करती है। वरख स्त श्री जवाहरलाल जेनी. अनुमोदनः समरथमल सिंधी. ( વધુ માટે જુઓ પાનું પહેલું ) Page #147 -------------------------------------------------------------------------- ________________ હિegd. No. B 1996. તારનું સરનામું –હિદસંઘ' 'HINDSANGHA' | | નો તિથલ | mum HiiiiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIII. வாட்டி S ky The Jaina Yuga. ક્ર = = હવા (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ–પત્ર) IIIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuuuuuuN ‘ 6 તંત્રી:–મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આનો, - - - - - - તારીખ ૧ લી જુલાઈ ૧૯૪. * નવું જ શું. | વિષય સૂચિ ૧ અધિવેશનમાં ગવાયેલાં ગીત ... તંત્રી પૃષ્ઠ ૧ ( ૬ કાર્યવાહી સમિતિની સભા ... પૃષ્ટ ૨ ૩ ૨ કેં. ના કરો ૭ કાશી અને જૈન અભ્યાસની સગવડ પં. સુખલાલ , ૩-૩ ૩ નોંધ ... ૨ મ ૮ પ્રાંતિક સમિતિ અંગે સુચના ... ૪ સ્વીકાર અને અવલોકન જ સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ... ,, ૨ Tો ૨ ' ૯ પ્રકીર્ણ . .. ••• » 1 2 શ્રી કૉન્ફરન્સના ૧૪ માં અધિવેશનમાં ગવાયેલાં ગીતો [ આ બધાં ગીતે આ પત્રના તંત્રીએ રચેલાં છે ને તે નીચે પ્રમાણે છેઃ ] પ્રથમ દિવસ. તા. ૫ મી મે ૧૯૩૪ શ્રી મહાવીર સ્તુતિ. જેન ઝંડો. (નહિ કમની કૃથા કદાપિ વ્યર્થ જનારી–એ લયમાં) સુધારક શિરોમણિ શિરવંદન મહાવીર, સમાજ પતિત દલિતના ઉદ્ધારક મહાવીર. શુદ્ધ વીતરાગ ધર્મ, સત્ય સનાતન, ઝંડા ઉંચા રહે અમારા, પ્રઘાષી થયા સાચા ધૂમ-સ્થાપક મહાવીર, જૈન ધર્મના બુલંદ સિતારા-ઝંડા મંદબુદ્ધિ બાલ સ્ત્રી ને મૂઢ માન, બાર્થે લોકભાષા વડે, પ્રેરક મહાવીર. ધર્મ અહિંસા ગજમાં પ્રસર્યો હિંસામય હોમથી ને આત્મસાધના.” દેશ થઈ જાગ્રત બહુ સુધર્યો આત્મ વડે આત્મા તરે અહિંસક મહાવીર. ચારે વર્ણ સ્થાન સરખું આપ્યું આપના, જૈન ધર્મનાં બજ્યાં નગારાં-ઝંડા ચતુર્વિધ શ્રી સંઘમાંહિ જીવનદાયક વીર. દુષ્ટ કરને કેવી જ પર – મેહનલાલ દલીચંદ દેસાઈ પ્રેમ દયા દાખ નિરંતર સ્વાગતગીત (આશા) એ ઉપદેશ કર્યો જયકારા-ઝંડા સજન ! કરિયે તમ સન્માન, ચાર પાંખડાં છે સ્વસ્તિકનાં દેવિએ ! દઈયે આદરમાન, પ્રેમથી સ્વિકાર જે મહેમાન ! ચાર ગતિ માને નિજ મનમાં વીર પ્રભુનાં બાલક સર્વે, વીર થર ગુણવાન, તેથી પર જે મોક્ષ ઉદ્ધારા-ઝંડા જિન શાસન જ્યવંતું રાખી, જગમાં અને મહાન–સજજતા ! વીતરાણ સર્વજ્ઞ પ્રભુ છે સંધ શિથિલતા છિન્નભિન્નતા અનર્થ ને અભિમાન, દૂર કરી કઢતાથી યશસ્વી, તમે મહા ભાગ્યવાન–સજજને ! હિતોપદેશક દેવ વિભુ છે સધર્મ સગપણુથી આપણુ, એક અને એક તાને, કે એ આધાર અમારા તમારા-ઝંડા સપી સદા સધળાં સાધનથી પ્રગતિ વિજય નિશાન-સજજનો ! -મહનલાલ દલીચંદ દેસાઈ –હિનલાલ દલીચંદ દેસાઈ Page #148 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ— તા. ૧-૭-૩૪. == == જેન યુગ. કૉન્ફરન્સના ઠરાવો. - - - - ધાવિ સર્વસિષવ; સમુદ્રીજીતથિ નાયદEય: I ઘણું કરી શકે તેમ છે. તેઓ પોતાની પાસેના કો જુદી न च सु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ ઝિલોજિ . જુદી લાઇને ખોલવામાં ન કરે તે પછી શિક્ષણના ઉત્ત જનાર્થે નીકળેલી સંસ્થાઓ અને માબાપાએ તેમજ સમાઅJરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે નેમ છે જના સમજુ વગે પિતાથી બને તેટલું કંઈ કરવું ઘટે છે. નારાનાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક છે અને તે આ કરાવમાં દર્શાવ્યું છે કે – પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક્ પથફ (૧) દરેક જૈન સંસ્થામાં ગૃહઉદ્યોગો ને વેપારધંધાના દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. શિક્ષણનો પ્રબંધ તેના સંચાલકે કરે, (ર) મા-શ્રી સિદ્ધસેન વિવાર. બાપો પિતાનાં ફરજંદને તેનું શિક્ષણ અપાવે અને (૩) તેનું શિક્ષણ વધારે પ્રચાર પામે તે માટે કેલર શિપ અને સગવડોની ગેવણ કરવામાં આવે. હિદ દેશ ખેતીપ્રધાન છે; ખેતી પરજ નીભવાથી તા. ૧-૭-૩૪ રવિવાર. દેશમાં ઉપજતી ચીજો પર હુન્નર ઉદ્યોગ ન કરવાથી અને તે ચીજો પરદેશ મોકલી દેવાથી દેશને ભારે નુકશાન વેઠવું , પડયું છે. અત્રે એક કાચી ચીજ રૂપીએ શેર મળતી હોય તે પરદેશ જઈ તે પર યાંત્રિક યિા આદિ થઈ બીજા રૂપમાં ત્યાંથી આવતી ચીજ રૂપીએ તેલ ખરીદ કરવી આપણી કૅન્ફરન્સનું ચૌદમું અધિવેશન અતિ સફલતા પડે છે. આથી અહીંની કાચી ચીજો પર હુન્નર ઉદ્યોગ કરી સાથે સમાપ્ત થયું છે અને તેનાં અનેક કારણોમાં એક જુદી જુદી ચીજો બનાવવામાં આવે તેટલી હુન્નર આંદ્યોગિક પ્રધાન કારણ તે તેણે પસાર કરેલા ઠરાવનું મહત્ત્વ છે. કેળવણી લેવામાં અને આપવામાં તો દેશની નિર્ધનતા તે કરવો ધડવા માટે સ્વાગત સમિતિએ એક ખાસ પેટા ર થાય અને દેશનું ધન દેશમાં રહે. સમિતિ નીમી હતી અને તેના મંત્રી તરીકે આ પત્રના જાપાન દેશે પોતાના શિયાર અને ચાલાક વિદ્યાર્થીતંત્રીને નીમવામાં આવેલ. તે પટાસમિતિએ અનેક સભા ને બહાર દેશ મોકલી હુન્નર ઉદ્યોગની કેળવણી લેવભરીને ધણી દીધું વિચારણા કર્યા પછી ધડેલા રાવ રાવી પોતાના દેશમાં તે કેળવણી પામેલા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત સમિતિ પાસે રજુ કર્યા હતા અને આખરે બેઠક જરા જુદા જુન્નર ઉદ્યોગ શૈલી એટલી બધી પ્રગતિ કરી વખતે નીમાયેલી વિષયવિચારિણી સમિતિ પાસે રજુ છે કે તે આખી દુનિયાની સામે હરિફાઈ કરી તેને હંફાવે થઈ તેમાં આવશ્યક સુધારા વધારા થયાં પછી બેકમાં છે અને જગતને વિસ્મયમાં નાંખી દે છે. આ સમય રજુ થતાં સર્વાનુમતે પસાર થયા હતા. હિંદમાટે ક્યારે વાલો આવે આપણું ગૃહ ઉદ્યોગ કેળવવા પહેલો રાવ હમેશની પ્રથા મુજબ જે જે આગેવાનો મહામાન ખૂબ પ્રચારકાર્ય કરી રહ્યા છે તે પણ દરેક અને કૅન્ફરન્સમાં રસપૂર્વક અગ્રભાગ લેનારા અને સહાન- કુટુંબ કેળવે તેાયે રાષ્ટ્રની મહાન પ્રગતિ થઈ શકે તેમ ભૂતિ ધરાવનારા સ્વર્ગસ્થ થયા તે સંબ ધી શેક પ્રદર્શિત છે. દરેક મનુષ્ય શ્રમજીવી બની શ્રમને આનંદ લે, તેમાં કરવાને થયો ને સાથે સાથે પહેલાં દેશના નેતા શ્રીમાન જરાય આત્મપ્રન્નિષ્ઠાની હાનિન સમજે એ જરૂરનું છે એટલે વિઠ્ઠલભાઈ પટેલ તથા જે. એમ. સેનગુપ્તાના પરલોક કે શ્રમવગર કોઈપણને અનાદિપર હક્ક નથી એવી સમજણ ગમનથી ખેદ દર્શાવાય. બીજે ઠરાવ હુન્નર ઉદ્યોગ અને આવવાની જરૂર છે. બીજા ઠરાવ હવે પછી વિચારીશું. વેપાર ધંધાના શિક્ષણ પર હતા. स्थानकवासी मुनि श्री मिश्रीलालजी का હાલમાં દેશના અભ્યાસક યુવાન વર્ગ માટે સામાન્ય જ્ઞાનના સ્નાતક ગ્રેજ્યુએટ એટલે બી. એ થવાને, કાયદા, अनशन छुडाने के लिए દાક્તરી, ઇજનેરી, વેપારી, ખેતીવાડીમાં ગ્રેજ્યુએટ થવાના योगिराज श्री विजय थांतिसूरिश्वरजीका प्रया. માર્ગ ખુલ્લા છે. બીજી લાઈને વીજળી અને યાંત્રિક जैनाचार्य श्री विजय शांति सूरिश्वरजी महाराज के आदेशा. ( વિક્ટોરીઆ ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં જઈ શીખવાની ) નનાર બી થાયf fસવી, નરોત્તમ ટામા, તાનપાદુકfiદ્રી અને પ્રાણીના ડાકટર એટલે વેટરીનરી સર્જન થવાની છે. થર મુરારંટી ને મુનિશ્રી fમારગ કારન નો ઢામા આ લાઈન ઉપરાંત જમીનના લશ્કરી, દરિયાના લશ્કરી, છે માન ૩પવાસ #ર ા હૈ-૩નૅ વારા જાને ટિણ તાર કિયા રેલ્વે એજીનીયરીંગ, માઈનીંગ વગેરે અનેક લાઈનો પર્દેશ થા. શનિ મિક્સપીયાગીને પ્રસ્તુત મેં થા. અને અન્ય સ્વતંત્ર પ્રજામાં જોવામાં આવે છે તેવી લાઈને જયંત વિવાન દ્વારા માટે આ પરતંત્ર હિન્દના ભાગ્યમાં સગવડો રાખવામાં निपटारे की योजना तैयार करावे तथा कॉन्फरंसकी नीति आदि આવી નથી. આથી બત્રીશ કરોડ કરતાં વધુ વસ્તીવાળા संबन्ध घोषणा न करे तब तक पारणे की संभावना न होने के मतઆ દેશના લોકોમાં નિર્ધનતા, જીવનકલ, દ:ખ, દીનતા સવાં પ્રત્યુતર મના, નરમ બી વિગય શifસરિગીરે થી ગવાઆદિ, અનેક સંકટોમાં પસાર થવું પડે છે. કેટલીક વખત કાઢાની, દુમની વિમવન , સ્થાનવાણી જૂiણ * બચવાનો કોઈ ઉપાય ઘણાને સૂઝતો નથી. આવી દશા પ્રમુણ બાઈ વગ faણ મુનિ વાળ યાને મારપૂર્વ અનુરોધ દૂર કરવા માટે સરકાર, તેમજ દેશના શ્રીમતે ધારે તે ય પ્રથમ ક્રિયા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ - તા. ૧-૭-૩૪. -જૈન યુગ– = કાશી અને જૈન અભ્યાસની સગવડ. ઉપરના મથાળા સાથે સીધે અને તાત્કાલિક સંબંધ આવેલાં છે અને એ સ્થાન એક પૂજ્ય પ્રાચીન જૈન તીર્થકરના ધરાવનારી કેટલીક બાબતો વિષે લખું તે પહેલાં ખાસ કલ્યાણક સ્થાન તરીકે જેનોમાં જાણીતું છે ત્યાં દર જાણવા જેવી કેટલીક હકીકત આપવી યોગ્ય ધારું છું, વર્ષે હજારો જેન યાત્રીઓ દર્શનાર્થે આવે છે. આ સિવાય જેથી કાશી સાથે વિદ્યાનો સંબંધ, વિદ્યાની દષ્ટિએ કાશીનું કાશી ખુદ ભગવાન પાર્શ્વનાથના કલ્યાણક સ્થાન તરીકે સ્થાન, કાશીમાં જેન અભ્યાસ માટે થએલ પૂર્વ પ્રયત્ન, જેમાં જાણીતું છે અને તેની આજુબાજુ બીજાં પણ તેમાં પાછળથી આવેલ મંદી, ફરી થએલ જગૃતિ, વર્તમાન જૈન કલ્યાણ સ્થાનો આવેલાં છે સમગ્ર જૈન જનતાની પરિસ્થિતિ અને અભ્યાસની સગવડ, ભાવિ માટે તેનો કઈ શ્રદ્ધાને પ્રવાહ કાશી તરફ સદા વહેતા આવ્યા છે. શૈવ, રીતે અને કઈ દ્રષ્ટિએ વધારે સરસ અને લાભદાયક ઉપયોગ વૈષ્ણવ, શાક્ત આદિ બધાજ વૈદિક ધર્મના ફાંટાઓના થઈ શંક, ઇત્યાદિ પ્રકનો ઉપર થોડે પણ પ્રકાશ પડે. અનુગામીઓને મન કાશી એ માત્ર મુક્તિધામ છે, અને આજે પણ હજાર વૈદિક ધર્મના અનુગામી નરનારીઓ માત્ર મેં મારાં જુવાનીનાં વર્ષો મોટે ભાગે અભ્યાસની મરણ દ્વારા મુકિતને અર્થે કાશીમાં ગંગા કિનારે વાસ કરી દ્રષ્ટિએ કાશીમાં વિતાવેલાં, તેથી ત્યાંની બધી પરિસ્થિતિ રહેલાં છે, જો કે આ રીતે કાશી ભારતનાં અન્ય તીર્થસ્થાવિષે થોડો ઘણો ખ્યાલ હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં નની પેઠે એક સમગ્ર આર્ય સંસ્કૃતિનું મિશ્રિત અને ગયે વર્ષે હું કાશી હિંદુયુનિવર્સિટીમાં ગયો ત્યારથી અત્યાર અસાધારણ તીર્થ સ્થાન છે, છતાં માત્ર હિંદુસ્તાનમાંનાજ નહિ સુધીના લગભગ એક વર્ષ જેટલા ગાળા દરમીઆન પ્રસ્તુત પણ આખી દુનિઆમાંના કોઈપણ ધર્મના કોઈપણ તીર્થ વિષય પરત્વે લખવાના કેટલાક પ્રસંગો અ વ્યા છતાં મેં સ્થાન સાથે જેટલા વિદ્યાને સંબંધ નથી તેટલો વધારે એ વિષે જાણીનેજ લખ્યું ન હતું. મારા વિચાર પ્રથમથી જ અને તેટલો અસાધારણ વિદ્યાને સંબંધ કાશી સાથે છે. એવો હતો કે આખું વર્ષ કામ કરવું, સાથે સાથે પ્રાચીન જેમ લંડનનું નામ વ્યાપારિક, આર્થિક અને રાજકીય આદિ તથા નવીન સંસ્થાઓ અને તેને લગતી પરિસ્થિતિનું અનેક સમગ્ર પશ્ચિમી સંસ્કૃતિની યાદ આપે છે તેમ કાશીનું દ્રષ્ટિએ ચેકસ અવલોકન કરવું, શી શી અનુકુળતા અને પ્રતિકુળતા છે, તેમાંથી કઈ રીતે માર્ગ કાઢો, સમાજ અને તેને લગતી બધી વિદ્યાનું સ્મરણ થઈ આવે છે. નામ લેતાંજ ભણેલ અભણ દરેકને પૂર્વીય આર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રની દ્રષ્ટિએ વિશેષ લાભ કઈ રીતે મેળવી શકાય, ઈત્યાદિ શાંત ચિતે વિચારવું અને પછીજ નિરાંતે આ વિધાની દ્રષ્ટિએ કાશીનું સ્થાન. બાબત લખવું એ વિચાર પ્રમાણે અત્યાર લગીમાં બંધા- જ્યારે તક્ષશિલા અને કાશ્મીર વિધાનાં ધામ હતાં, એલ ખ્યાલો અને થએલા આવક અનુભવો હવે ફરી જ્યારે મિથિલા, નાલંદા અને વિક્રમશિલા આદિ વિદ્યાપી જુલાઈમાં કાશી જઉં તે પહેલાં સંક્ષેપમાં દર્શાવી દેવા હતાં, જ્યારે ઉજ્જયિની તથા ધારામાં અને પશ્ચિમે વલ્લભી યોગ્ય ધારું છું. આદિમાં વિદ્યાનાં મ દિરે હતાં, જ્યારે દક્ષિણે કાંજીવરમ, કુંભકોણમ આદિમાં વિદ્યાગ હતા ત્યારે પણ એ છે કે કાશી સાથે વિદ્યાનો સંબંધ. વધતે અંશે કાશી એક વિદ્યાનું ધામ રહેતું આવ્યું કાશી એ હિંદના અને હિદ બહારના બધા મળી છે. તેમ છતાં દશમા અગીઆરમા સૈકા પછી અને ખાસ કરી લગભગ ૭૫ કરોડ જેટલા આર્યધર્મના અનુગામીઓનું ચાદમા સૈકા પછી વિદ્યાની દષ્ટિએ કાશીની વિશેષતા બહુ તીર્થ સ્થાન છે. કારણ કે સમગ્ર ભૂખડ ઉપર વસતા બધાજ જામી મિથિલા, નવી૫ભટપલી આદિમાં અત્યારે પણ બૌધ્ધ તથાગત ગૌતમ બુદ્ધના પ્રથમ ધર્મ-ચપ્રવર્તનના વિદ્યાની ખાસ પ્રવૃત્તિ છે, પરંતુ તે માત્ર સંસ્કૃત વિદ્યા પવિત્ર સ્થાન તરીકે જાણીતા સારનાથ (કાશી) ના ઐતિ- પુરતી અને તે પણ સ્થાનિક તથા પ્રાન્તિક વિદ્યાથી હાસિક ખડેરે, ત્યાંનું વિશિષ્ટ સંગ્રહાલય, હમણાંજ જાપાની વિદ્વાને પુરતી છે. અલબત પૂના એક એવું સ્થાન છે કે નવકુશળતાના નમુના રૂપે બંધાઈ પુરૂં થએલ બૌદ્ધ મંદિર, જ્યાં પ્રાચીન અર્વાચીન બંને પ્રકારની વિદ્યાઓના અખાએ મંદિરમાં રાખવામાં આવેલ બુધ ભગવાનના શરીરવયવો ડાઓ છે, છતાં કાશીની વિશેષતા તો પૂના કરતાં પણ અને ત્યાં ચાલતું ભિક્ષુ વિદ્યાલય, એ બધું જોવા તલસે છે. જુદા જ પ્રકારની છે. કાશીમાં પ્રાચીન શાસ્ત્રીય વિદ્યાના માત્ર બધો જ નહિ પણ દુનિયાના કોઈપણ ખુણે વસતા બધા પ્રવાહે પ્રાચીન તબેજ પૂર જેસે વહે છે તે ઉપરાંત ધર્મ, કળા અને ઈતિહાસના વિશિષ્ટ અભ્યાસી વિદ્વાનો અર્વાચીન વિદ્યાનાં કેન્દ્રસ્થાન તો છે જ પરંતુ કાશીની અને રાજયકર્તાઓ સુદ્ધાં કોઈને કોઈ સતત યાત્રી અથવા વ્યાપક વિશેષતા એ છે કે ત્યાં હિંદુસ્તાનના દરેક પ્રાન્તના, નિરીક્ષક રૂપે સારનાથ આવતાજ હોય છે. એ સારનાથની દરેક હિંદુ પંથના અને હિંદુસ્તાનની કોઈપણ ભાષામાં બેલતદન લગોલગ અને સહેજ કાંઈક દૂર એમ બે જૈન મંદિરે નારા હજારો વિદ્યાથીઓ અને સેંકડો પંડિત મળી આવે Page #150 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ– તા. ૧-૭- ૩૪ છે. કાશીમાં ઉદાસી, બાવા અને નિર્મળા આદિના જેટલા હોત તો તે આટલું વધારે ખરાબે ચઢી નાશ ન પામતાં અખાડા તેમજ મઠો છે, સંન્યાસી અને પરિવ્રાજકનાં એક અથવા બીજા રૂપ ચાલતું રહેત, એમ માનવાને ઘણાં જેટલાં ધામે છે, મારવાડી તેમજ અન્ય ધનવાનની સ્થાપેલી કારણે છે. જેટલી પાશાળાઓ છે, રાજા મહારાજ વગેરે દ્વારા ચલા પુનર્જાગૃતિ. વાતાં જેટલાં વિદ્યાસ્થાને છે, પોતપોતાને ત્યાં ખાનગી વિદ્યાર્થીઓના નિર્વાહ માટે જેટલાં અને જેવડાં અન્નસ છે વેતાંબર પાઠશાળાની પ્રવૃત્તિ બ ધ પડી ત્યારેજ પં. તે બધા ઉપરાંત સરકારી અને રાષ્ટ્રિય જે કૅલેને છે તે માલવીયજી દ્વારા એક યુનિવર્સિટીનું ઉત્થાન થઈ રહ્યું તમામમાં સંસ્કૃત વિદ્યાની બધી શાખાઓને અભ્યાસ હતું એ તકે કેટલાક વિદ્યાસિક અને સમયસુચક જેન કરનારા હુજ ગમે વિદ્યાથીઓ મળી આવે છે. મુંબઈ દુરથ ભાઈઓને એ યુનિવર્સિટીને લાભ લઈ જૈન અને કલકત્તામાં વિદ્યાની વિશિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં ત્યાના શાસ્ત્રાભ્યાસનો વિશેષ પ્રચાર કરવા કરાવવાની કલ્પના વાતાવરણમાં જેમ વ્યાપારિક તત્વની ગંધ આવે છે તેમ આવી એ માટે અમણે કલકત્તામાં જૈન વેતાંબર કૅન્કકાશીમાં કારીગરે, જમીનદાર, વ્યાપારીઓ હોવા છતાં રન્સના અધિવેશન પ્રસંગે એક સારૂં ફંડ એકઠું કર્યું ત્યાં સુવાસ વિદ્યાનીજ જણાય છે પરિપકવ થએલા ભિન્ન અને કેટલાંક વર્ષો પછી તે ફંડની અમુક રકમ અમુક વિષયના અને ભિન્ન ભિન્ન પ્રાન્તના વિદ્વાનો કાશીમાં શરતોએ જન તાંબર કૉન્ફરન્સ હિંદુ યુનિવર્સિટીને રહેવાનું અને મરવા સુદ્ધાંનું પસંદ કરતા હોવાથી અત્યારે સોંપી અને ત્યાં એરીએન્ટલ કોલેજ તથા આસ સાડી અને ત્યાં એ ફ તે હિંદુસ્તાનના બીજા કોઈપણ સ્થાન કરતાં પ્રાચીન અને કોલેજમાં જૈન શાસ્ત્રાભ્યાસ કરાવવા માટે એક ખાસ અર્વાચીન બંને વિદ્યાઓના સંગમની દ્રષ્ટિએ ચઢીઆતાપાનું જૈન પંડિતની નિમણુંક થઈ. એક બાજુ દિગંબર જૈન ભોગવે છે. પાઠશાળા પોતાની પ્રવૃતિ કર્યો જ જતી હતી અને બીજી જૈન અભ્યાસ માટે થએલ પૂર્વ પ્રયત્ન અને પતિની ખાસ નિમણુંક થવાથી ન અભ્યાસમાં જાગૃ બાજુ હિંદુ યુનિવર્સિટીના કૅલેજ વિભાગમાં જૈન પાછળથી આવેલી મંદી, તિનો પ્રસંગ આવ્યો. તેજસ્વી અને સાહસિક માનનીય જૈન ભિક્ષ અહીં લગી આપણે કાંઈક વર્તમાન પરિસ્થિતિની શ્રીમાન ધર્મવિજય મહારાજને ત્રીસ વર્ષ પહેલાં બીજ નજીક આવ્યા હવે ત્યાં એક દર અત્યારે અભ્યાસની શી શી કોઈ આધુનિક જૈન સાધુને નહિ આવેલ કલ્પના આવી, સગવડ છે તે જોઈએ. અને એમણે કાશી જેવા દુર સ્થાનમાં સંસ્કૃત વિદ્યાના અભ્યાસ માટે જૈન ગૃહસ્થ તથા સાધુ વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડ. નિમિત્તે એક જૈન પાઠશાળા સ્થાપી. તેને વિદ્યારસિક અહીં મારે એ સ્પષ્ટ કરી દેવું જોઇએ કે હું આ ઉદાર દાતાઓનો ખુબ પણ મળે કાશીના વાતાવરણમાં સ્થળે શાસ્ત્રીય અભ્યાસ વિધેજ ખાસ લખી રહ્યો છું. જેન વાતાવરણનું મોજું ઉમેરાયું. વેતાંબરીય પ્રવૃત્તિ જોઇ દિગંબરીય ભાઇઓએ પણ પોતાની પાઠશાળા સ્થાપી આ એંજીનીયરીંગ, માઈનીંગ એન્ડ મેટલ, લૈ અને બંને પાઠશાળાઓમાં મળી સો લગભગ સૈન વિદ્યાર્થી મેડીકલ વગેરેને લગતી ત્યાં અનેક કૅલેજો છે. પણ જેમ શાસ્ત્રીય અભ્યાસ કરવા લાગ્યા પુસ્તક પ્રકાશન અને બીજી યુનિવર્સિટીઓમાં તેમ હિંદુ યુનિવર્સિટીમાં પણ એ બીજી પણ વિદ્યાવિષયક જૈન પ્રવૃત્તિ કાશીમાં જામવા કલેજે એક નિયત ઢબે ચાલે છે. તે ફી લે છે, પરીક્ષા લાગી અને હિંદુસ્થાનની જૈન જનતાનું ધ્યાન તેના લે છે, ડીગ્રી આપે છે અને ત્યાં ભણનાર માટે એલેતરફ ખાસ આકર્ષાયું. પણ છે. એટલે અંગ્રેજી દ્વારા ચાલતા બધા અભ્યાસની પરંતુ સમાજના કમનસિબે અને સાચું કહીએ તો સગવડ બીજા શહેરોની પે? કાશીમાં એક સરખીજ છે. સંચાલકોની અનાવડત તેમજ પ્રમાદને લીધે કવેતાંબર પાઠશાળાની સમગ્ર પ્રવૃત્તિ પડી ભાંગી. અને ધીરે ધીરે તેથી તે વિષે મારે અહીં કાંઈ કહેવાનું નથી. શાસ્ત્રીય તેનાં બધાં સાધને ધૂળધાણી થવા લાગ્યાં; જેના અવશેષ અભ્યાસ માટેજ કાશી વિશિષ્ટ સ્થાન ભોગવે છે, અને રૂપે આજે પાઠશાળાનું ખાલી મકાન માત્ર ભૂતખાનાની હું તેજ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું તેથી એની સગવડ યાદ આપે છે તેમ છતાં ખુશીની વાત એ છે કે અત્યાર વિષેજ કાંઇક માહિતી પૂરી પાડ્વી વધારે યોગ્ય છે. સુધી પણ દિગંબર પાડશાળા પિતાનું કામ સતત રીત કરતી આવી છે અને તે ત્રીસ વર્ષનાં વિવિધ વાવાઝોડાં અહીં આ સગવડને સરળતા ખાતર પાંચ ભાગમાં વહેંચી એમાંથી પસાર થઈ અત્યારે જૈન વિદ્યાર્થીઓનું એકમાત્ર દઈશું. (1) રહેવા ખાવા બાબત, (૨) ખર્ચ બાબત, (૩) આશ્રયસ્થાન બની રહી છે. વેતાંબર પાઠશાળાનું નાવ શીખવાના વિષય બાબત, (૪) પરીક્ષા બાબત અને (૫) દિગંબર પાઠશાળાની પેઠે ગૃહસ્થ સંચાલકોના હાથમાં શિક્ષક બાબત Page #151 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૩૪. -જૈન યુગ (૧) વિદ્યાર્થી પરીક્ષાર્થી હોય અથવા માત્ર અભ્યા- સમાયેલ છે. તે માટે વૈદિક અને બૌદ્ધ દર્શનની બધી સાથીં હોય પણ જે તે નિયમ પ્રમાણે ઓરીએન્ટલ કોલેજમાં શાખાઓના પ્રાચીન, મધ્યકાલીન તેમજ અર્વાચીન શાસ્ત્રનું દાખલ થાય તે ત્યાં સાત વિદ્યાર્થીઓના હૈોસ્ટેલમાં રહેવાને ઓછામાં ઓછું છતાં પ્રામાણિક અને ઉદાર અવલોકન સ્થાન મેળવી શકે ખરે. ત્યાં સ્થાન ખાલી ન હોય તે અનિવાર્ય રીતે આવશ્યક છે. તેમાં મુખ્યપણે પ્રાચીન અર્વાચીન સસ્તામાં કટડીઓ પણ ભાડે મળી શકે. દિગંબર પાઠશાળા વૈશેષિક તથા ન્યાયદર્શન, સાંખ્ય તથા ચેર, પૂર્વમીમાંસા પણ પોતાના નિયમ પ્રમાણે રહેનારને જગ્યા ખાલી હાય તથા શાંકર, રામાનુજ આદિ શાખાયુકત ઉત્તર મીમાંસા અને તો સ્થાન આપે છે. અને તે ઉપરાંત રહેવા માટે કોઈપણ બૌદ્ધ દર્શનની બધી શાખાઓનાં શાનો સમાવેશ થાય છે, ભાગમાં મકાન ભાડે કે માથું મેળવવું જૈન વિદ્યાર્થી માટે પાલી પિટક અને બ્રાહ્મણ તથા ઉપનિષદ્ ગ્રંથેનું અવલોકન અધરૂં નથી ખાવાની બાબતમાં જે વિદ્યાથી હાથે બનાવવા પણ જૈન દર્શન માટે તેટલું જ મહત્વનું છે આ. હરિભદ્ર કે તૈયાર ન હોય અગર નોકર રાખી બનાવરાવી લેવા જેટલી વિજયજીનું સાહિત્ય હોય અગર ભટ્ટા. અકલંક કે વિદ્યાનંદીનું વડ ન હોય તે ત્યાં અનેક સ્થળે ચાલતાં ખૂદાં જુદાં સાહિત્ય હોય તે માટે પૂર્વોક્ત દર્શાનાન્નરનું મૌલિક સાહિત્ય રસોડામાંથી કોઈ એકને પસંદ કરી નિયત ખર્ચ આપી જોવું આવશ્યક છે અને તેથી તેજ બેયને અનુલક્ષી કાશીમાં ત્યાં જમી શકે, માસિક ભોજન ખર્ચનું પ્રમાણ વધારેમાં આવનાર સૈન અભ્યાસીએ તે બધા દાર્શનિક વિષયો વધારે પંદર રૂપીઆ ગણી લેવું જોઈએ, જેમાં દુધ, ઘી, શીખવાજ જોઇએ.. વગેરે આવક વસ્તુઓને સમાસ જાઇ જાય છે. તે બનાવનાર દશ રૂપીઆમાં સરસ રીતે ગોઠવણ કરી શકે છે. (૪) આ યુગ પરીક્ષાને હાઈ તે પ્રશ્નને અહીં છેકજ જતે કરી શકાય નહિ. કલકત્તામાં જૈન ન્યાય અને જૈન વ્યાકરણ (૨) ભણવા આવનાર વિદ્યાર્થી પાસે પિતાને ખર્ચ તીર્થની પરીક્ષા લેવાય છે. ઘણાં વર્ષો થયાં એ ક્રમ ચાલે છે. આજ કરવા પૂરતી સગવડ ન હોય તે તેણે કયાંય મદદ માટે પ્રયત્ન લગીમાં ત્રણે જૈન ફીરકાઓના મળી સેંકડે વિદ્યાર્થીએ તીર્થ કરી પછીજ આવવું જોઈએ. શ્વેતાંબર મૂર્તિપૂજક કે સ્થાનકવાસી થએલા છે. એ સગવડ પ્રભક પણુ છે અને એની અમુક વિધાર્થી હોય તે તે બીજી મદદગાર સંસ્થાઓ ઉપરાંત અંશે મેગ્યતા પણું છે છતાં એ સત્ય કદના ધ્યાન બહાર ન પિતપેતાની કૅન્ફરન્સ ઑફિસમાં મદદ મેળવવા ખાતર અરજી રહે કે કલકત્તાની તીકં પરીક્ષાનું કશુંય મહત્વ નથી. વ્યુત્પત્તિ કરે. શ્વેતાંબર મૂર્તિપૂજક કૅન્ફરન્સ ઍક્રિસ તરફથી કાશીમાં જઈ અને અવલેકનની દષ્ટિએ એ પાધ્યક્રમ છેકજ અપૂર્ણ છે. શાસ્ત્રાભ્યાસ કરવા ઈચ્છનાર પોતાના ફિરકાના વિદ્યાર્થીઓ એવી તીર્થ પરીક્ષામાં પાસ થએલા કેડીબંધ વિદ્યાર્થીઓ માટે ખાસ ર્કોલરશિપ આપવાનું અત્યાર અગાઉ જાહેર થયું યોગ્યતાને અભાવે સારાં અને જવાબદારીનાં અધ્યાપન તથા છે. તે ઉપરાંત બીજા કેટલાયે વિદ્યાપ્રેમી સખી ગૃહસ્થ એવા સંશોધનનાં કાર્યો કરવા અશકત નીવડ્યા છે. અને તેઓ પોતે જ જરૂર મળી આવે છે જે વિદ્યાર્થીઓની સવૃત્તિ અને એ કામ કરતાં ખચકાતા દેખાય છે. આજ સબબથી કાશીની વિદ્યારૂચિ જોઈ મદદ આપે. વેતાંબરીય બંને ફિરકાઓમાં એક ગવર્મેટ કવીન્સ કૅલેજે કે હિંદુ યુનિવર્સિટીએ કલકત્તાની વગદાર વિદ્યારૂચિ સાધુ વર્ગ પણ છે કે જે વિદ્યાભ્યાસનું મૂલ્ય તીર્થપરીક્ષાને માન્ય નથી રાખી ત્યાં તીર્થ થએલ વિદ્યાર્થીને જાગૃતિ લેવાથી શાસ્ત્રાભ્યાસના અર્થી વિધાર્થીને પિતાથી નવેસરજ પરીક્ષા માટે પ્રયત્ન કરવો પડે છે. આમાં મેં અનુબનતી મદદ કરવામાં કદી પાછી પાની ન કરે. દિગંબરીય ભવે ઘણું સત્ય જોયું છે. તેથી જેઓ પરીક્ષાની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણું દિગબર સંપ્રદાયના સખી ગૃહસ્થ અને વધારે લાયકાત મેળવવા ઈચ્છતા હોય તેવા જૈન વિદ્યાથીએ કેટલીક સંસ્થાઓ એછી વધતી ડૅલરશિપ આપે છે, અને માટે તે હિંદુ યુનિવર્સિટીની અગર કવીન્સ કૅલેજનીજ અવકાશ હોય તે ત્યાંની દિગંબર પાઠશાળા વિદ્યાર્થીઓને રહેવા પરીક્ષા આપવી વધારે યોગ્ય છે. હિંદુ યુનિવર્સિટીમાં ઉપરાંત ખાવા પીવાની સગવડ પણ મફત પૂરી પાડે છે. જૈન આગમાચાર્ય અને જેન ન્યાયાચાર્ય સુધીની અંતિમ પરીક્ષા સુધીને પાશ્ચામ અત્યારે નવ વર્ષને વેજાએ (૩) જૈન શાસ્ત્રના અભ્યાસાથીએ કાશમાં જઈને છે. પ્રથમના ત્રણ વર્ષ મધ્યમ પરિક્ષા માટે, પછી ત્રમ્ શું શું શીખવું એ પ્રશ્નનો ઉત્તર અહીં આપ ઘટે. જે વિષય વર્ષ શાસ્ત્રી પરીક્ષા માટે અને છેલ્લાં ત્રણ વર્ષ આચાર્ય અન્યત્ર શીખવા શકય નથી અથવા શકય હોય તે પણ એટલી પરીક્ષા માટે, એમ નવ વર્ષ પરીક્ષા આપવાથી જૈન આગમ સરસ રીતે અને એટલા વધારે ઉડાણ તથા વ્યાપક રૂપમાં કે જેન ન્યાયના આચાર્ય થઈ શકાય છે. આગમ અને ન્યાયઅન્યત્ર શીખવા સુગમ નથી અને જે વિષય કાશીમાં એ રીતે ના વિષયની પરીક્ષાને પાઠ્યક્રમ તે તે વિષયને અનુલક્ષીનેજ શીખવા મુગમ છે એનેજ અહીં નિર્દેશ મુખ્યપણે કરીશું. જાએલે છે. આગમમાં મુખ્યપણે “વેતાંબરીય દિગબરીયા વ્યાકરણ, કાવ્ય, અલંકાર, છંદઃ શાસ્ત્ર આદિનું તે કાશીમાં આગમ સાહિત્ય આવે છે, અને છતાં તેમાં અમુક અંશે સર્વોપરી વાતાવરણ છે, પરંતુ જૈન શાસ્ત્ર તરીકે જેને અન્ય ન્યાયને સમાસ કર્યો છે. ન્યાયની પરીક્ષામાં તાંબરીય શાએથી ખાસ જુદાં પાડી શકાય, એવાં જૈન શાસે આગમ દિગંબરીય તકસાહિત્ય આવે છે અને છતાં તેમાં અમુક અંશે અને તર્ક બે વિભાગમાં સમાય છે, જેન આગમ અને જૈન આગમને સમાસ કર્યો છે. બંને વિષયની આચાર્ય પરીક્ષા તર્કશાસ્ત્ર એ બંનેને એતિહાસિક, તુલનાત્મક અને રહસ્યોદઘાટક આપનાર પિતપતાના વિષયનું ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવામાંજ એનું યથાર્થપાનું અને ગૌરવ ચિંતન કરી શકે તથા આધુનિક દષ્ટિને અપનાવી શકે તેટલા Page #152 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ– તા. ૧-૭-૩૪. માટે મધ્યમ પરીક્ષાનાં ત્રણે વર્ષોના પાકમમાં જૈન ગ્રંથ કોલેજમાં દરેક દર્શન અને દરેક સંસ્કૃત વિષયના વિશિષ્ટ એકાદ એકાદ હોવા છતાં મુખ્યપણે તેમાં બ્રામણ અને બૌદ્ધ પંડિતનું એક અસાધારણ મંડળ : હોવાથી બીજા દાર્શનિક દર્શનના શક્ય તેમજ મહત્વપૂર્ણ પ્રથાને સમાસ કર્યો છે. આદિ વિષયો શીખવાની પણુ યથેષ્ટ સગવડ છે. દિગંબર કવીન્સ કૅલેજમાં માન્ય થએલ જેન પરીક્ષામાં માત્ર તક- પાઠશાળામાં તેના સંચાલકોએ અમુક પંડિત ખાસ રજ્યા છે. ચાર્યની પરીક્ષા છે, આગમાચાર્યની નહિ. તેમાં જેન તર્ક માટે તેથી ત્યાં પણ જૈન વિદ્યાર્થી માટે સગવડ છે. તે સિવાય કાશી મધ્યમ પાઠ્યક્રમ બીજ દર્શનને મધ્યમ પાઠ્યક્રમથી જૂદ શહેરમાં જ્યાં ત્યાં પાઠશાળાઓ અને ખાનગી પંડિતાને ઘેર નથી. એટલે ત્યાંને મધ્યમ પાઠ્યક્રમ સર્વદશ ન સાધારણ છે. પણ ભગુનાર સગવડ લઈ કે; અલબત આ સગવડ બ્રાહ્મણું એ કમમાંથી પસાર થયા પછી શાસ્ત્રી અને આચાર્યની પરીક્ષા દર્શનના અભ્યાસ પૂરતી જ સમજવી જોઈએ. જૈન દર્શન અને માટે ત્રણ ત્રણ વર્ષને પાયક્રમ છે. એટલે કવીસ કૅલેજની જૈનેતર બધાં દશનેના શિક્ષકની એકજ સ્થળે સારામાં સારી પરીક્ષાનું ધોરણ પણ હિંદુ યુનિવર્સિટીની પરીક્ષાના રણ સગવડ સુલભ હોય તે તે ફકત હિંદુ યુનિવર્સિટીમાંજ છે. જેટલું જ ઉન્નત અને મહત્વનું છે. બંને સ્થળની પરીક્ષાને કારણ કે કવીન્સ કોલેજમાં જૈન દર્શનના અધ્યાપકની સગવડ પાઠ્યક્રમ એવી દષ્ટિથી જાએલો છે કે તેમાં વેતાંબરીય નથી અને જૈનેતર દર્શનેના સરસ વિદ્વાને ત્યાં હોવા છતાં દિગંબરીય સાહિત્યને મહત્ત્વપૂર્ણ અને આવશ્યક ભાગ સમાન હજી જોઈએ તેવું અાંપ્રદાયિક ઉદાર વાતાવરણ નથી, જેવું રીતે જ આવી . તેમજ એ પરીક્ષા આપનાર સમગ્ર જૈન કે હિંદુ યુનિવર્સિટીમાં અમુક અંશે છે. આ કારણથી જૈન દર્શનના સાહિત્યના અવલેકનથી વંચિત ન રહે. તેનામાં એક- વિદ્યાર્થી માટે શિક્ષકોની સગવડની બાબતમાં હિંદુ યુનિવર્સિટી દેશીયતા ન આવે. અને ખાનગી, રાષ્ટ્રિય કે સરકારી પ્રથમસ્થાને આવે છે. કોઇપણ સંસ્થામાં જૈન દર્શન અને જૈન સાહિત્યને અંગે કરવાનાં કામની પૂરી અને વ્યાપક થતા આવે. હવે છેલે ઉપર સૂચવેલ સગવડના ઉપયોગને સવાલ કલકત્તાની તીર્થ પરીક્ષાને પાયમ અત્યાર લગી ગમે તે રહ્યો આવે છે, તે વિચારીએ. આ વિજ્ઞાન, વિચાર અને પરસ્પર હોય છતાં હવે એમાં પરિવર્તન કરવાની છેલ્લી ઘડી આવી સંધર્ષણના યુગમાં કોઈ પણ પંથ, માત્ર પંથરૂપે કવી નહિ ગઇ છે. કલકત્તામાં જૈન પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને કાશીમાં શકે અને જીવશે તે તેજથી કદી રહી નહિ શકે. આજે પરીક્ષાની દૃષ્ટિએ વધારે સગવડ મળે એ માટે તેમના ઉપરથી પંથની ભાવના શુદ્ધ ધર્મનું રૂપ ધારણ કરી રહી છે, તે કેટલાંક બંધને દૂર કરવા અત્યારે પ્રયત્ન ચાલુ છે. જે એ વખતે તેજસ્વી અને કાયમી અસ્તિત્વ ટકાવવા જૈન ધર્મે પણ સફળ થ (યશજ એવી આશા છે) તે તીર્થ પરીક્ષા આપેલ માત્ર પંથના રૂપમાં સંતુષ્ટ ન રહેતાં શુદ્ધ ધર્મનાં તત્ત્વ અત્યાર લગીના જૈન વિદ્યાર્થીઓ કાશીમાં આગમ કે ન્યાયની વધારે કેળવવા અને વિકસાવવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરેજ પરીક્ષા આપવા સરળતાથી તૈયારી કરી શકશે અને ચેડાં જોઈશે. પંથમાં શુદ્ધ ધર્મનાં તરવે દાખલ કરવા. એટલે બીજા વષામાં મેળવવાની બાકી રહેલ યોગ્યતા મેળવી આચાર્ય પરી. કોઈ પણ પંથ કે સમાજથી પિતાને પંથ કે સમાજ ચઢીયાત ક્ષાને લાભ પણ લઈ શકશે. કાશીની બને કૅલેજોની જૈન છે અગર ઉતરતા છે એવી અભિમાનવૃત્તિ અને દીનત્તિ પરીક્ષાના પાઠ્યક્રમની માહિતી મેળવવા ઇચ્છનાર ત્યાં ઍકિ ફેંકી દેવી, એક બાજુ અન્ય પથ અને ધર્મનાં આભિમાનિક સમાં રજીસ્ટ્રારને લખી પાઠ્યક્રમ અને નિયમાવલી મંગાવી ખંડનમંડનની ભાવનાથી મુક્ત રહેવું અને બીજી બાજુ અન્ય શકે. અહીં એ યાદ આપવું યોગ્ય થશે કે જેમ ગમે ત્યાં દ્વારા ગવાતાં પ્રશંસા અને મહત્તાનાં ગીતમાં ન રાચનાં પિતાના અભ્યાસ કરી કલકત્તાની તીર્થ પરીક્ષા કલકત્તામાં અથવા તેનાં વિવેક બળ અને કત વ્ય બળમાંજ સંતુષ્ટ રહેવું, કઈ પણ કેન્દ્રોમાં આપી શકાય છે તેમ બહાર કોઈપણ સ્થળે અભ્યાસ જાતના ભેદભાવ સિવાય નિષ્કામ સેવા દ્વારા સર્વ પંથમાં કરી કાશી કવીન્સ કેલેજની જૈન પરીક્ષા આપી શકાય છે; પિતાના પંથને ઉતરવાની અને પિતાના પંથમાં સર્વ પથાને તેથી જેઓની બીજે ભણવાની સગવડ હોય તેઓ પણ કવીન્સ પચાવવાની શક્તિ કુશળતાપૂર્વક કેળવવી. આ જાતનું પંથનું કોલેજની જૈન ન્યાય પરીક્ષા આપી શકે છે. હિંદુ યુનિવર્સિટી. શુદ્ધિકરણ એ શાસ્ત્રીય જ્ઞાન ઉપર આધાર રાખે છે, કારણ માં માન્ય થએલ ફ્રેન પરીક્ષા વાસ્તે એમ નથી. કારણ તે પંથને પાયે શાસ્ત્રજ છે. શાસ્ત્રીય જ્ઞાન જેટલા પ્રમાણમાં રેસિડેન્શીઅલ યુનિવર્સિટી છે. એટલે ત્યાં પરીક્ષા આપવા સંકુચિત કે દુષિત હોય તેટલા પ્રમાણમાં પંથ સંકુચિત કે ઈચ્છનાર વિદ્યાર્થીએ ત્યાં રહેવું જરૂરનું છે. હા, એમ બની દૂત રહેવાને. જેટલા પ્રમાણમાં શાસ્ત્રીય જ્ઞાન વ્યાપક, ઉદાર શકે કે વર્ષને મેટો ભાગ કાઈ પણ સ્થળે પિતાની સગવડ અને વાસ્તવિક હોય તેટલા પ્રમાણમાં પંથભાવના વ્યાપક, પ્રમાણે અભ્યાસ કરે છતાં પરીક્ષાના દિવસોમાં અમુક સમય ઉદાર અને વાસ્તવિક બનવાની. આ રીતે આપણે દુનિઆના ત્યાં હાજરી આપે અને પરીક્ષામાં બેસે. કઈ પણ પંથ વિષે વિચાર કરીએ અને તેના ઈતિહાસને તપાસીએ તે આપણને સ્પષ્ટ જણાશે કે કઈ પણ પંથ (૫) હવે શિક્ષકની સગવડ વિષેને પ્રશ્ન આવે છે. જેઓ શાસ્ત્રીય જ્ઞાનને સંકુચિત અને એકદેશીય રાખી પિતે ઉદાર કાશીમાંજ રહી અભ્યાસ કરવા ઇચ્છે તેમને માટે શિક્ષક-ગુરૂ અને વ્યાપક બની શજ નથી. જૈન શાસ્ત્ર એ માત્ર જૈન બાબત ત્રણ પ્રકારની સગવડ છે. હિંદુ યુનિવર્સિટીમાં પંથ કે જૈન ધર્મને આધાર છે એટલા ખાતરજ તે ઉપાય જૈન દર્શન વાસ્તે જૈન અધ્યાપકની ખાસ નિમણુક હોવાથી છે એમ નથી, પણ વિશ્વના શાસ્ત્રીય જ્ઞાન ભંડારમાં બીજા એ બાબત ત્યાં પૂરી સગવડ છે. અને વધારામાં ત્યાંની ઓરીએન્ટલ કોઈ પણ પંથનાં શાસ્ત્રો જેટલું જ તેનું સ્થાન છે એ દૃષ્ટિએ Page #153 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૩૪. -જેન યુગ અધિવેશન ખર્ચ માટે થયેલ ફંડ. હીરાલાલ અમૃતલાલ. ૨૫ શ્રી. મેઘીબહેન હીરાલાલ. in રા. પોખરાજ જુહારમલ ૨) રા. “લાજી હંસા. ૧૫ ૨૫] રા અમૃતલાલ કાલીદાસ. ૨૫૧) રા. રવજી સેજપાલની કાં. ૨૦૧ રા. રણછોડભાઈ રાયચંદ ઝવેરી. ૨૩ રા, કાળીદાસ સાંકળચંદ દોશી. ૧૫] રા. પરશોતમદાસ ; રે. શૈવમલ વના છે. ૧૫] . ચીનુભાઈ લાલભાઈ. ૧૫ રે મેહનલાલ હેમચંદ ઝવેરી. ૨૦૧] રા.મેતીલાલ મૂળજીભાઈ ર૦૧) રા. કરમશી પાંચારીયો. ૧૫) રા મોતીચંદ ગીરધરલાલ કાપડીયા. ૧૫૬] રા. ચુનીલાલ વીરચંદ. કુલ રૂ. પર ૧૫ ૧૫) રા. હીરાચંદ વસન. ૧૫) રા. એત્તમચંદ હીરછ. - ૧૫] રાઃ ભગવાનદાસ પન્નાલાલ બાબુ ૧૫૧] રા, હેમચંદ (અનુસંધાન ૫૪ ૨ અ પરથી) મોહનલાલ. ૧૫) રા. છગનલાલ વહાલચંદ. ૧૨૫) રા. શાક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ અને રમણ છે. બનારસીદાસ કુરપાળ હરશી હ. નાનજી લધાભાઈ ૧૦૧ ર્ડો. પુનશી પિતાના પદ્યમાં જુદો ક્રમ આપે છે કે “જુગાર, આળસ, શેક, હીરજી મેશરી ૧૦૧] Š ટી. એ શાહ ૧૦૧] . ઘેલાભાઈ ભય, કકથા, કૌતુક, ક્રોધ, કપબુદ્ધિ (લાભ), અજ્ઞાનતા, પુનશી ૧૦૧) રા. કકલ ભાઈ બી વકીલ, ૧૦૨૫ રા. બ્રિમ નિદ્રા, મદ અને મેહ, આમ જુદા જુદા ક્રમ છે. તે ગુલાબચંદ શીવજી, ૧૦) રા માણેકચ દ નેચંદ ૧છે તેને મૂળમાં મૂળ-જૂનામાં જૂને ઉલેખ કયાં અને કેવી રીતે રા હરખચંદ મકનજી ૧૦૧) રા. અભેચંદ મુળચંદ, ૧૦) સાંપડે છે તે આપણા વિદ્વાન સાધુઓ બતાવશે, આમાં રો, ફકીરચંદ શરીચંદ. ૧૦૧] રા. ગુલાબચંક નગીનચંદ સામાન્ય વિવેચન છે, અનુક્રમણિકા આપી હતી તે યોગ્ય વાત. કપુરચંદ. ૧૦) રા મૂળચંદ સેજમલ ૧૦૧) શ્રી. મંગલા માત્ર -લેખક ઉક્ત ૫. કાશીનાથ જૈન કિમત કંઈ બહેન મોતીચંદં ફકીરચંદ. ૧૦૧] . પુરૂષોત્તમ સુરચંદ. નહિ. આ પણ હિંદીમાં ૫૦ પૃષ્ઠની પડી છે તેમાં આનંદ ૧૦૧] . ટોકરશી મૂળછ. ૧૦) રા મણીલાલ મોહનલાલ શ્રાવકનું ચરિત્ર અને તેણે લીધેલાં શ્રાવકનાં બારવ્રત ટુંકમાં પાદકર. ૧૦૧ રા નવીનચંદુ હેમચંદ અમચંદ, ૧૦ આપેલ છે હિંદી ભાષીએ આને પણુ લાભ લેશે. રા. ભોગીલાલ લહેરચંદ ૫1રા. મકનજી માધવજી. ૫] આ બંને આદિનાથ હિન્દી જૈન સાહિત્ય માલાના ર. હીરજી ઘેલાભાઈ. ૫) રાં, ભગવાનદાસ હરખચંદ ૫૧] પુષ્પ ૧૬ તરીકે છે. કિંમતે જોઇતી હોય તે દરેકની કિંમત રા. જગજીવન ઓતમચંદ પ૧] ૨ મકનજી જુઠાભાઈ મહેતા. ૫૧) રા. લલુભાઈ દીપચંદ ઝવેરી. ૫૧) રા. મણીલાલ એક આને છે, ને તે લેખક પાસેથી મુમ બોરા પિર રીખંભચદ ઝવેરી. ૫૧) રા. કેશવજી માણેકચંદ. પt] રા. ભીંડર (નીમચ-મેવાડ) પાસેથી મળશે. નવલાખ દીપાજી પ રા. ફેઝમલ કપુરચંદ. ૫૬એક કાંઇક»– ભાગ ૧ પૃ. ૪૬ લેખક અને પ્રકાશક રા. “અભ્યાસી ગૃહસ્થ હ. P. N. (પ્રેમજી નાગરદાસ.) ૫) રે ભગવાનજી મ. મા. ગાંધી વેજલપુર (પંચમહાલ) કિં. ચાર આના. આમાં અરજણ ખીમજી. ૫] રા. શાંતિદાસ ધોરશી. ૫) રા. ત્રણ કવિતાઓ છે પારસમણિનાં પરમાણુઓ એ મથાળું વીરજી લધા. ૫૧) ૨ ભીમાજી માતા છે. રાગ આપી જુદા જુદા વિષય પરના સુબોધક વિચારે છે. અને બીજા રશી ધણશી હ રે. હીરજી ઘેલાભાઈ ૨૫] રાં. ડાહ્યાભાઈ વિષયોમાં સહકારની માત્રા-તેનું પધ, ખાદી, ઝાડુનીમજા છે. નગીનદાસ. ૨૫] રા. મુલચંદ શામજી કેડીયા. ૨પા રા. રા. અભ્યાસી વિશેષ અભ્યાસ કરે એમ ઈચ્છીશું. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨ હું – જૈન યુગ તા. ૧-૭-૩૪. જૈન વિદ્યાર્થીઓને પ્રાઈઝ શેઠ ફકીરચંદ પ્રેમચંદ ર્કોલરશિપ પ્રાઈઝ. દરેક રૂ. ૪૦ નાં. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને મહેમ શેડ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના નામથી સંપાયેલા ફંડમાંથી રૂા. ૪૦ ની એક કૅલરશિપ ( પ્રાઈઝ) છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નંબરે પાસ થનાર જૈનને તેમજ બીજી કૅલરશિપ (પ્રાઇઝ) રૂા. ૪૦ ની સુરતના રહેવાસી (વતની) અને કુલે સૌથી વધારે માર્કસ મેળવનાર જૈનને આપવાની છે. એ કૅલરશિપનો લાભ લેવા ઈચ્છનાર જૈન છે. મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ માર્કસ વિગેરે સર્વ વિગત સાથે નીચેના ઠેકાણે તા ૧૫-૭-૩૪ સુધીમાં અરજી મોકલી આપવી. જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ, ) રણછોડભાઈ રાયચંદ ઝવેરી ૨૦, પાયધુની, અમૃતલાલ કાલીદાસ શેઠ મુંબઈ ૩. રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. પ્રચારકે જોઈએ છીએ – જૈન શ્વે. કોન્ફરન્સના ઠરાવો અને પ્રવૃત્તિઓ સંબંધે વ્યાખ્યાન આપી પ્રચારાદિ કાર્યો માટે ઉત્સાહી, ચાસ્ટિયવાન , સેવાભાવી, ગુજરાતી અને હિંદી જાણનાર પ્રચારકે, પાર્મિક અભ્યાસ, અન્ય લાયકાત, ઉમર, ઓછામાં ઓછા પગારની રકમ વિગેરે વિગતે સાથે તુરત લખે – રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, જૈન , કૅન્ફરન્સ ૨૦, પાયધુની, મુંબઈ નં. ૩. Page #155 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭–૩૪, -જૈન યુગ નોંધ. વાનું કાર્ય તેમની પરિષદ્વારા તેઓ કરે એ આજના સમયધર્મનું ચિન્હ છે. સમાજ અને દેશની ઉન્નતિના જેનયુવક પરિષદ - આપણી Éફરન્સ ભરાવાના દિવસે આધારત તે આપણા યુવકે છે અને તેઓ જે પેતાની પહેલાં જેન વે. મૃ. યુવકની પરિષદ્ સુરતના ડૉ. અમીચંદ બુદ્ધિ અને શકિત વિનય અને સ્વમાન સહિત તે ઉન્નતિ છગનલાલ શાહના પ્રમુખપદે ભરાઈ સ્વાગત સમિતિના અર્થે વાપરે તે શીઘતાથી સફલતા મેળવે યુવક ! ઉનિષ્ટત, પ્રમુખ શ્રીયુત કકલભાઈ બુધરભાઈ વકીલ હતા. બંને જાયત, પ્રાય વન નિષત ! પ્રમુખનાં ભાષણોનો એકજ સૂર હતા. ધ્યેય દેશહિતને સ્થિતિપાલક દલ–સ્થિતિપાલક દલ કે જે આજે બાધા આવ્યા વગર જૈન સમાજનાં હિતનાં કાર્યો કરવાનું વાતવાતમાં ધર્મ દ્રોહ ઉદ્દેશભેદ કહ્યા કરે છે તેનું કારણ એ રાખવા સાથે આપણી જૈન વે. કૅન્ફરન્સની સંસ્થાને સહકાર છે કે તેના કોષમાં મતભેદ જે શબ્દ જ નથી અને જે આપવાનું ખુલી રીતે જાહેર કર્યું હતું. કદી હોય તો તેણે “મતભેદ’ શબ્દનો અર્થ “શત્રતા,” “વિહ” તેના ઠરાની કાર્યરેખા તે પહેલાં કોન્ફરન્સની કરાવી અથવા “ઉદેશભેદ' પકડી રાખે છે, આથી નજીવા મતઘડવા નીમાયેલી પેટા સમિતિએ જે ઠરાવો ધડ્યા હતા તેને ભેદમાં પણ ઉદેશભેદ સમજી લડવા ઝગડવા માટે તે તયાર અનરૂપ હતી. વિશેષમાં વધારે પડતાં નવાં જિન મંદિરે થઈ જાય છે. સ્થિતિપાલક ભાઈ અનેકવાર એ વાત કહે બંધાવવા તથા જિનબિંગ ભરાવવા સામે, ગુરૂ મંદિર-ગુરે છે કે “અમારું ધ્યેય તે માથા અને પરલોકની ઉન્નતિ છે, પ્રતિમાની સ્થાપના પ્રત્યે, ફરજીયાત વૈધવ્યની પ્રથા વિરૂદ્ધ અને તમારૂં સુધારકાનું) થેય સ સાર અને આ લોકની પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. દેવદ્રવ્યને ઉપયોગ મંદિર- ઉન્નતિ છે.” પરંતુ જે વિચાર કરવામાં આવે તે સ્થિતિનિભાવ, મંદિરે દ્ધાર, તીર્થ રક્ષા માટે મર્યાદિત રાખીને પાલક દલનું ધ્યેય નથી આ લોકની ઉન્નતિ તેમજ નથી મંદિરમાં ભંડારના દ્રવ્યને દેવદ્રવ્ય ગણવા અને મંદિર થી પરલોકની ઉન્નતિ, નથી સંસાર કે નથી મોક્ષ. તેનું ધ્યેય ઉપાશ્રયમાં બેલીથી થતા દ્રવ્યને સાધારણ દ્રવ્ય ગણવાને તે કાયર અંધની સમાન એકજ જગ્યાએ પડી પડી સડવું, અને તે સાધારણ દ્રવ્યને સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રને જરૂર હોય પ્રગતિનો વિરોધ કરો અને દરેક પ્રકારની ઉન્નતિને તેમાં ખર્ચવાનો પ્રબંધ કરવા સંઘને આગ્રહ કરવાને હરાવ પગ તા. કર્યો હતો. જ્યારે . કંન્ફરન્સે વિશેષમાં બેકારીના સમાજ ભોળી છે. જ્યાં સુધી સમાજ જાગ્રત ઉપાયો, શુદ્ધિ સંગઠન, વિસ્તૃત લગ્નક્ષેત્ર, સાર્વજનિક ખાતાં, અવસ્થામાં આવી નથી ત્યાં સુધી તેના ભેળપણને લઇને શ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ, સંધની વ્યાખ્યા અને ; પિતાના સ્વાર્થ પૂરે કરનારા સ્થિતિપાલક લોક તો તેનું સ્થાન, કેળવણી સંસ્થાઓનું સંગઠન, સાહિત્ય પ્રચાર ધર્મ ચો, ધર્મ ફળ્યો” એમ બૂમ માર્યા કરે છે. દ્રવ્યયના સાચા પ્રકાર, જેનોમાં મરણ પ્રમાણ ઘટવાના ખ્રિસ્તીઓમાં એક કહેવત છે કે “શેતાન પણ ઈશ્વરનું ઉપાય, સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકાનો ફાળે, યતિ નામ લઈ લે છે' જે આજે સુધારાના વિરોધી પણ આ વર્ગ, આદિ સંબંધી પ્રસ્તાવો કર્યા હતા. ચાલે ચાલે તો તેમાં કંઈ નવાઈ નથી. આપણે તો માત્ર જૈન યુવકની પરિષદ્ પિતાનું કાર્ય અચ્છી રીતે કરી - એવી આશા કરવી જોઈએ કે જગત સુધારક ભગવાન શકી હતી અને તેમાં નિડરતાથી સમાજને જે વક્તવ્ય મહાવીરના પ્રસાદથી સુધારાને પૂર્ણ વિજય અવશ્ય થશેકરવામાં આવ્યું હતું તે સમાજ સહન કરી શકી હતી પછી આજે થાય કે કાલે. તંત્રી. એ પરથી ચેખું જણાય છે કે સમાજ વિચારમાં આગળ . ગયેલી છે તેમાં ફરજીયાત વધવ્ય પ્રત્યેના વિરોધના ઠરાવ વીમર અને અવલોકન. માટે મતભેદ પડયો હતો-તે પર મત લેવા માટે ખાસ જુદે સમય રાખેલ હતો ને વધુ મતે તે ઠરાવ પસાર થાય તે માટ–પં. કાશીનાથ જૈન ૨૦૧ હેરિસન રેડ હતો. યુવાનો એ જમાનામાં અગ્ર વિચાર ધરાવનારા છે છતાં કલકત્તા કિંમત કંઈ નહિ.) આ ૬૩ પૃષ્ટની ચોપડીમાં હિંદીમાં તેઓની મધ્યમાં પણ ફરજીઆત વધવ્યની સંબ છે મતભેદ ૧૩ કોડીઆ-ચારનું સામાન્ય વર્ણન છે. મનુષ્યને સદગુરૂના રહે છે તે જૂના વિચારવાળા અને પ્રાચીનભાવનાથી ધમાપદેશ સાંભળવામાં આ તેર કીકીઆ આડા આવે છે, રંગાયેલા સંરક્ષક વૃત્તિના મોટા વર્ગવાળી સમાજમાં કાઠીએ એટલે ચેર. આ શબ્દની વ્યુત્પત્તિ શેના પરથી થઈ છે. વિશેષ પ્રમાણમાં અને વધુ તીવ્ર મતભેદ હોય અને છે તે જણાતું નથી. બનારસીદાસ કહે છે કે જે વાટમાં લટી એ સહજે સમજી શકાય તેમ છે. વિધવા પુનર્લગ્ન કરે તે ઉપદ્રવ કરે છે. તેને ગુજરાત દેશમાં કાઠીઓ ચોર કહે છે. આમ જે ગુજરાત દેશમાં આ શબ્દનો પ્રયોગ થતો હોય તે સમાજને મોટો ભાગ જીતે નથી યા તે પ્રત્યે જાહેર સમિતિ તે રખેને કાઠીઆવાડ નામ જે પરથી પડયું છે તે કાડીઓ આપે તેમ નથી. આ કારણે કંન્ફરન્સમાં તે પ્રશ્ન હજુ સુધી પરથી આ કાઠીઆ નામ પડયું હોય તે સંભવિનું છે. આમાં કરાવરૂપે આવ્યો નથી ત્યાં એ સંબંધી ઠરાવ ન લાવવામાં આળસ, મેહ, નિદ્રા, અહંકાર, ક્રોધ, કૃપણુતા, શક, લાભ, ભય, કૅન્ફરન્સના હિતને વિચાર કરતાં ડહાપણ છે રતિ, અરતિ, અજ્ઞાન, કુતૂહલ એ પ્રમાણે ક્રમ આપ્યો છે. બીજે યુવાને સામાજીક પ્રશ્નોમાં રસ લેવા લાગ્યા છે, અને ક્રમ આળસ, મેદ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણ, જ્ય, તે સંબંધી ઊહાપા અને વિચારણા કરી આંદોલન કેલા (અનુસંધાન પૃષ્ટ ર ક પ૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ– તા. ૧-૭- ૩૪ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. શ્રી જૈન શ્વેતાંબર કંન્ફરન્સ જેન શિલાલેખાના ત્રણ વૅલ્યુમ અને જૈન ધર્મપર એક કાર્યવાહી સમિતિની સભા, અંગ્રેજી પુસ્તક લખીને બહાર પાડનાર કલકત્તાની જેને આગેવાન શ્રી જૈન છે. કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સાક્ષર શ્રી પુરણચંદ નહા૨ M.A. B, L, પિતાના ૧૮-૩-૨૪ સભા ગત તા. ૩૦ જુન ૧૯૩૪ શનિવારે રાતના (ાં .) ના પત્રમાંથી નીચે પ્રમાણે અભિપ્રાય તેના લેખકને જણાવે છે – ૮ વાગે કૅન્ફરન્સ કાર્યાલયમાં શેઠ મોતીચંદ ગિરધરલાલ I am just in receipt of your monumental કાપડીઆ, સેલીસિટરના પ્રમુખપણા હેઠળ મળી હતી જે work and heartily engratulate you for such a સમયે સભ્યએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. ગઈ useful work dealing with the shr:le Targe of એકની મીનીટ વંચાયા પછી કાયોરંભ થતાં પુના મુકામ our literature from the earliest time to present હાલમાં મહત્મા ગાંધીજી ઉપર બેમ દ્વારા જે હુમલો કરવામાં lay. I fully conceive the herculean task that આવેલ તે બદલ નીચે કરાવ પ્રમુખશ્રી તરફથી રજુ થતાં you undertook some four years back when I સર્વાનુમતિ પાસ થયે હતા – visited your city and I wonder to find how nicely you have been able to arrange the scatt “ રાષ્ટ્રના પ્રાણસમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી ઉપર ered history and literature and have brought કઈ ભાનભૂલેલા અત્યાચારીએ પુનામાં બેમ દારા પ્રાણઘાતક them to method and order, resulting in a use હુમલે કરવા પ્રયત્ન કર્યો છે તેને આજની મીટીંગ તિરસ્કારની ful and interesting study. દ્રષ્ટિથી જુએ છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો દેવી બચાવ –આપનું કાર્તિસ્થંભરૂપ પુસ્તક હમણાં મળ્યું અને થવા માટે તેઓશ્રીને અભિનંદન આપે છે અને રાષ્ટ્રના કલ્યાણ પ્રાચીનતમ સમયથી સાંપ્રત કાલ સુધીના આપણું સાહિત્યની ની માટે તેમને દિર્ધાયુ બક્ષવા પરમાત્માને પ્રાર્થે છે. સમગ્ર શ્રેણીના વિષયવાળા આવા એક ઉપાણી ગ્રન્થ માટે બાદ કૅન્ફરન્સની કાર્યવાહી સમિતિના પ્રમુખ તરીકે શેઠ નાનજી લધાભાઇ તથા ઉપપ્રમુખ તરીકે શેઠ ચિનુભાઈ આપને હૃદયપૂર્વક અભિનન્દન આપું છું. ચારેક વર્ષો પહેલાં જ્યારે આપના શહેરની (મુંબઈની) મેં મુલાકાત લીધી હતી લાલભાઇ સેલીસીટરની ચુંટણી સર્વાનુમતે થઈ હતી. ત્યારે આપે ઉપાડેલા તે ભગીરથ પ્રયત્નવાળા કાર્યને હું પૂર્ણ અત્રે પ્રમુખશ્રી મોતીચંદભાઈએ કાર્યવાહી સમિતિના ખ્યાલ કરું છું અને મને એ જાણીને આશ્ચર્ય ઉપજે છે કે યુ ટાયેલા પ્રમુખને આજની સભાનું પ્રમુખસ્થાને ગ્રહણ કરવા થી સુર્જરરીત આપ વિખરાયે ઇતિહાસ અને સાહિત્યને વ્યવ- વિનંતિ કરતાં શેઠ નાનજી લધાભાઇ તાળીઓના ગડાટ વચ્ચે સ્થિત કરવામાં શક્તિમાન થયા છે અને તેને પદ્ધતિ અને પ્રમુખપદે વિરાજ્યા હતા. અનુક્રમમાં મુકવામાં આવ્યાં છે કે જેના પરિણામે ઉપયોગી | બાદ બનારસ વિશ્વવિદ્યાલયમાં કૅન્ફરન્સ તરફથી અને રસપ્રદ મeભ્યાસ થઈ શકે. સ્થપાયેલી ટ્રેન ચેર’ના અધ્યાપકને નરેરિયમ આપવા યોગ સંશોધકોને વિનતિ નિર્ણય કર્યા પછી તે યુનિવર્સીટીમાં જૈન સાહિત્ય આદિને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિઓ આપવા અંગે વિચાર આપણી કોન્ફરન્સને એક આગેવાન માલેગાંવવાળા શ્રી , બાલચંદ હીરાચંદ પર તેમના એક મિત્ર કે જે પુનામાં પાનર વર્ષમાં નિમાયેલી પેટા-સમિતિ ચાલુ રાખવા કરાવ્યું હતું. વિવાળા મા થતાં રૂા. ૧૦૦૦ ની ઍલરશિપ આપવા અને તે માટે ગત છે તેને નીચેના સરવાળે એક પત્ર આવ્યું છે – કળવણમાં મેળવેલ તામ્રપટ-એપિ ગ્રાફિકા ઇડીઆ વૅલ્યુમ તત્પતિ સુકૃત ભંડાર કંડ માટે પ્રચારક નિમવા ૧૬ માં પ્રગટ કરવામાં આવેલ છે. ઈ. સ. ૧૯૫૬ માં સંબંધે નિર્ણય કરી શ્રી સ્થાનકવાસી જૈન છે. કૅન્ફરન્સના મહિલદિકા' (હાલમાં સમગ0 ને ગ ગ રોજ અમરાણ પ્રમુખ શેક હેમચંદ રામજી મહેતાને તા. 11-૫-૩૪ ને કે જે માલવાને સામંત હતાં તેણે ૧૪ દુકાને અને બે તેલ પત્ર જેમાં જેન કામમાં ઐકય માટે આપણી કૅન્ફરન્સના કાઢવાનાં ત્રા ઇનામ આપેલ છે. આ તામ્રપટમાં વેત પર ચાદમાં અધિવેશનમાં થયેલ ઠરાવો ઉલ્લેખ કરી એક કમિટી દેશને ઉલ્લેખ છે આ રાળ તાંબરી જૈન છે. વતદેશ નીમવા તેઓ તરફથી મુચના કરવામાં આવી હતી તત્સંબંધ નાશકના ઉત્તર ભાગમાં આવેલ છે. એવી કલ્પના બેસે છે. વિચારતાં તેઓ તરફથી પાંચ નામ મળયા પછી આપણું મારી પાસે ગિરિનપુરાણ” કે તેમાં દેશનું વર્ણન આવેલું તરફના નામો મોકલવા સંબંધ આગામી મિટીંગમાં આ બાબત છે, તેમાં સપ્તશૃંગના બે અધ્યાયે છે. ચંદવડ (હાલમાં ચાંદવડ) રજુ કરવા કરાવ્યું. આ અંગે રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓને માટે એક અધ્યાય છે. માંગે તુંગેનું નામ ‘મહાબળેશ્વર અંગેશ્વર પત્ર વ્યવહાર કરવા સુચવવામાં આવ્યું એવું આપવામાં આવેલું છે. માંગતુંગે જૈન દિગબરી તીર્થ છે. પ્રાંતિક મંત્રીઓ નીમવા અંગે નિ ચ થયા બાદ શ્રી એમ જાણવામાં આવ્યું છે કે, માનતુંગ નામક જૈન સાધુ કેશરીયાનાથજી પ્રકરણ અંગે શેઠ આણંદજી કલ્યાણજી અને માંગતુંગે પર હતા. તેમને એક ગ્રંથ “પ્રધ' છપાયેલ છે. કોન્ફરન્સ તરફથી નિમાયેલા જૈન સ ધના પ્રતિનિધિઓ સાથે જૈન ધર્મના ભાઈ સાધુ બિહાર પ્રાંતમાં હાલમાં ફરી પ્રગટ થયેલ પત્રવ્યવહારની હકીકતે રજુ કરવામાં આવી હતી. બાદ કરે છે. સાચું શું છે ? સમય અધિક થઈ જવાથી જૈન બેંક અને વ્યવહારૂ સ્વરૂપ આપને વિનંતિ કરવાની કે “મવિશુદ્ધિકા” “માંગશે આપવા સંબંધની વિચારણા મુલતવી રાખી પ્રમુખશ્રીને ગેશ્વર મહેશ્વર (બ્રાહ્મણી) વગેરે માટે જૈન ગ્રંથોમાં કોઈ આભાર માની સભા વિસર્જન થઇ હતી. ઉલ્લેખ મળી આવે છે કે કેમ ? ડગાનું મંદિર તેમજ દેવળી કરાડ ( કાવ) વગેરે સુધારે. મદિરાક વપુલક રાતનએ બંધાવેલાં છે. બીલ ‘જેન કે અંક ૨૪ : વર્ષ જુનું ૮ મું નવું ; ગત તા. ૧૫ મી જુન ૧૯૩૪ ના અંકના મુખ પૃ-8 પર સાધુ માંગતુંગે આવ્યા હતા એવા ઉલ્લેખ છે, ' છપાયેલ છે તેની - જયાએ “ અંક ૧ વર્ષ જુનું ૯ મું-નવું આ પ્રમાણે કાગળ છે તે તે બાબત કાદને કાંઈ ખબર ચોથું ” સમજવું. આ રીતે સુધારો થતાં આ અંક નવા ૪ થા વર્ષ ના (ાય તે કૃપા કરી જણાવે એમ સંવ સંશોધંકાને વિનતિ છે. ૨ જા અંક તરીકે ગણાશે. Page #157 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૩૪. -જૈન યુગ પણ તે ઉપાય છે. હજારો વર્ષથી ચાલતા અને પથાતી એક પિતાની ત્યાગ મર્યાદામાં રહીને પણ જૈન ભિક્ષુકે જે નવા વિશિષ્ટ આચાર વિચારની પ્રણાલીના પ્રતિનિધિ તરીકે વિશ્વના નવા દેશ દેશાંતરે જેણે તે તેઓ પેજ અત્યારના સંકુચિત જ્ઞાનભંડારમાં જૈન શાસ્ત્રીય જ્ઞાનનું સ્થાન છે એ ખરું, તેમ ક્ષેત્રમોહને એક આપત્તિ સમાન લેખતા થઇ જશે. દરિવારના છતાં તેનું મહત્વ તે બીજું બધાં શાસ્ત્રના તાન ઉપર અને દેશની વાત બાજુએ મૂકી માત્ર પાદવિહારદ્વાર જઈ શકાય તે જ્ઞાન મેળવવાની રીત ઉપરજ અવલંબિત છે. આ દષ્ટિએ એવા દેશદેશાંતર, ત્યાંની વિવિધ જાતિઓ વિવિધ ધર્મના જૈન શાસ્ત્રને અભ્યાસ અને તેનું ચિંતન કરવું એ ભાવિને અનુયાયીઓ, વિવિધ ભાષાઓ, વિવિધ રીતરિવાજો અને સર્વથી વિચાર કરતાં અગત્યનું લાગે છે. આવી તૈયારી કરવા માટે જે ચઢી જાય એવાં નેપાળ, હિમાલય, રિબેટ અને માનસરોવરનાં સગવડ જેરાએ તે બીન 'કાઈપણ સ્થાન કરતાં કાશીમાં વધારે દુખે જયારે વિચાર આવે છે ત્યારે ઘણીવાર એમ લાગે છે સારી છે. કાર ત્યાં દરેક દાનના ખાં, વિદ્વાને અને દરેક કે મુખ્ય ભાગે વકુળ જાત જૈન ત્યાગીગણ જ્યારથી સાહસિક જાતના વિદ્યાર્થીઓનું બીજા કઈ પણ સ્થાન કરતાં મેટામાં વૈચ્ચેની પ્રકૃતિને વેગે એવું દેશ દેશાંતર ભ્રમણ અને ગંગાપ્રમેટું પ્રમાણ છે. જ્યાં સમકક્ષ અને હરીફ વિચાર હોય વાકસમું વહેતું ધર્મપ્રચારકામ છોડી બેઠે ત્યારથીજ એ, ખાડાત્યાંજ પિતાના વિચારો વધારે ઊંડા, વ્યાપક અને પાકા કરવાની માંના કેલાતા પાણીમાં ખદબદતા માછલાઓની પેઠે એક તક મળે છે. કાશીમાં સુલભ એવી બધી સગવડને ઉપયોગ પથ અને તેના પણ ફિરકા અને તેના પણુ નામમાત્રના ઉપર જણાવેલી રીતે અને દષ્ટિએજ વધારે લાભદાયક નીવડવાને ગો અને સંધાડાઓના નજીવા સકુચિત ક્ષેત્રમાં અંદર એ નિઃશંક છે. તેથી અત્યારે હું જૈન વિદ્યાર્થીઓ (પછી અંદર મહિષત્તિ ધારણ કરી પોતાની સ્વતંત્ર સિંહપ્રકૃતિ છોડી તે ગૃહસ્થ હોય છે ત્યાગી) અને જૈન સમાજના વિચારનું છે. આમાંથી મુકિત મેળવવાને સુલભ અને તાત્કાલિક રસ્તે ખાન આ તરફ ખેચું છું. એજ છે કે નવજવાન અને નવભાવનાવાળા ત્યાગી સમુદાયને ઉપાધ્યાય થશેવિજયજીનાં જ્ઞાનનું અને લેખનનું મહત્વ પંથના નહિ પણ ધર્મના પ્રચારની દષ્ટિએ દેશ દેશાંતરમાં મેક, અને તે માટે તેવા વર્ગને ખાસ રીતે તૈયાર કરે. કેવળ તેમના જૈન શાઅજ્ઞાનમાં ન હતું. કારણ તેમનાજ આ તૈયારી માટે પણ કાશી જેવું એકેય વિશિષ્ટ સ્થાને અત્યારે જેટલું જૈન શાસ્ત્રીય જ્ઞાન ધરાવનાર તે વખતે પણું જૈન ધ્યાનમાં નથી. કારણું અત્યારની કાશીની વ્યાપક સગવડને મુનિ ઓ હતા, ત્યાર પછી પણ થયા અને કદાચ તેવા વિરલ પણ વિચાર કરતાં એમ ચાકણું લાગે છે કે જેઓ યુરોપ અમેરિકામાં અત્યારે મળી શકે. છતાં બીજા કોઈ જૈન આચાર્યન સાહિત્ય જેન શાઅને કાઈ વિષય લઈ અભ્યાસ કરવા ગયા હશે અથવા તે અભ્યાસ કરી આવ્યા હશે તેઓને પણ પિતાના જ્ઞાનનું ઉપાધ્યાયજીના સાહિત્યની કક્ષામાં નથી આવી શકતું અને સગા. અલી એક અને સચોટપણું કાવવા ખાતર આ દેશમાં કોઈ વિશિષ્ટ સ્થાનની ગમે તેવા વિરોધી ગણાતા વિદ્વાનને પણ ઉપાધ્યાયજીના ચિંતન છેડા વખત માટે પણ ઉપાસના કરવી જ જોઈએ અને તેવું લેખન તરફ આજે મોન ઉત્પન્ન થાય તેનું શું કારણ ? આ સ્થાન જે કંઈ હાલ તરત તૈયાર અને વધારે સરસ અને પ્રશ્નના જવાબ તેમના તત્કાલીન સર્વદર્શન સંબંધી વિશાળ ' બંધબેસતું હોય તો તે કાશીજ છે. અભ્યાસમાંથી મળી આવે છે. જે આ વાત સાચી હોય તે તે સુખલાલ. જમાના કરતાં વધારે સગવડવાળા આ જમાનામાં અને તે શ્રી કૉન્ફરન્સ નિભાવ ફંડ, સમય કરતાં વધારે વ્યાપક ભાવનાવાળા તથા વિશેષ જવાબ- મકરન્સના ચાદમાં અધિવેશન વખતે કૅન્ફરન્સ નિભાવે દારીવાળા આ સમયમાં વિચારશીલ ત્યાગી કે ગૃહસ્થ જૈન કંડમાં ભરાયેલી રકમ. વ્યક્તિએનું શું કર્તવ્ય છે એ વધારે કહેવાની ભાગ્યેજ જરૂર છે. જ્યારે કાશી જેવા સ્થાનમાં જૈન અભ્યાસ માટે વિશિષ્ટ સહનલાલ હિંમચંદ વકીલ હા. મણીલાલ પાદરાકર. 11 ૨૦૦ બાબુ નિર્મલકુમારસિંહજી નવલખા. ૨૦૦] રે. સગવડ થઈ ગઈ છે ત્યારે તેને સુંદર ઉપગ કરી લેવાની છે. જીવાભાઈ કેશરીચંદ. ૨૫) રા. અમૃતલાલ કાળીદાસ. શક્તિવાળાં ભાઈ બહેનેએ લક્ષ આપવું આવશ્યક છે. ૨૫ ર. રણછોડભાઈ રાયચદં મોતીચંદની ક. ૨૫૧} રા. કરશી મુળજીની કુ. ૨૦૧] બાબુ જીવનલાલ પન્નાલાલે અહીં લગી તે મેં મુખ્યપણ અભ્યાસની સગવડ વિશે વગેરે. ૨૫ ર. હીરજી ઘેલાભાઇ. ૨૫) રા માતનલાલે ચર્ચા કરી છે દ્રવે પ્રચાર વિશે પણ થંડી સૂચના કરી દઉં. હેમચંદ ઝવેરી. ૨૫ બાબુ બહાદુરસિંહજી સીધી. ૨૫] ત્રણે જેન કિકાઓને ત્યાગી ગણુ ના સુનો નથી એમને ૨. લાલજી ભારમલ ૨૫] ૨. કુરપાળ દરશી. ૧૫] મન નિષ્ક્રિય અને નકામુ તે નજ કહી શકે. પરિમિત અનુયા ૨. મોતીલાલ મૂળજીભાઈ. ૧૦) રા. દલીચંદ વીર સુરત. ૧૦ રા બાલાભાઈ મગનલાલ નાણાવટી. ૧૦પ થીઓવાળા, નક્કી અને સ્થિર થએલા ક્ષેત્રમાંજ જ્યાંસુધી રા. ભેગીલોલ લહેરચંદ. ૧૦૫ ૨. હરખચંદ શીવજીની કુાં. તેઓ રહેશે ત્યાંસુધી અનુયાયીઓને પોતપોતાના કરી લેવાની પ1 રા. ગલાલચંદ ખીમજી, ૫] રા. છવલાલ કપુરાશ. અને પિતાને સેવકે વધારવાની સંકુચિત ભાવનામાંથી અંદર ૫) રા. જીવનલાલ ચંદ્રભાણ કરી. ૫) રા. હરગોવિંદદાસ અંદર અદેખાઈ અને એક અથવા બીજી રીતે ચડસાચડસી હરજીવનદાસ ભાભેરા. ૫શ્રી. મણીબહેન ચુનીલાલ વીરચંદ. ૨૫ રા. દેવચં મોતીચંદ ૨૫ ર. મોહનલાલ થયા વિના કદી નહીં રહેવાની. જૈન ત્યાગી અને ઉપદેશક દલીચંદ દેશાઈ. ૫૧, ર, મણીલાલ કુંવર છે. કુલ ૮૩૭). ગણુના શારીરિક માનસિક જીવનમાં જૂનાને સ્થાને નવું અને ૧૨ પાદ રોકડા પરેચુરણું મંડપમાં આવ્યા છે. ૨૫ રૉ. ઈંડાને સ્થાને ગરમ લેહી જેવા ઇચ્છતા હોઈએ તો આપણે મગનલાલ મલચંદ સુરત. ૧૭ ચુનીલાલ વીરચંદ સુરત. તેમને માટે એકવાર બૌદ્ધ ભિક્ષુકે ખેડતા તેમ નવા નવા ૨) મગનલાલ ધનજી સુરત૫) ડાહ્યાભાઈ ધનજી સુરત. ન દરના અને નજીકના પ્રદેશે ખેડવાની સગવડ કરવી જ જોઈએ. ૮૫૪ એકર કુલ. Page #158 -------------------------------------------------------------------------- ________________ –જૈન યુગ– તા. ૧-૭-૩૪. પ્રાંતિક સમિતિઓની રચના માટે સૂચના આપણી કૉન્ફરન્સનું કાર્ય વિશે પ્રગતિમાન બને અને હું કામકાજ –આવી નિમાયેલ પ્રાંતિકસમિતિઓ ઠેકઠેકાણે આ મહા સંસ્થાની પ્રવૃત્તિઓ તેની જરૂરીયાત અને સામાન્યતઃ કોન્ફરન્સમાં થેય અને ઉદ્દેશ અનુસાર પિતાના ઉોગિતા વિશે માહિતિ મળે અને એદ્વારા આ કોન્ફરન્સ પ્રાન્તને લગતાં કાર્યો કરે અને તે સંબંધે કાર્યવાહી સમિતિની સમગ્ર જૈન સમાજને સંગતિ કરી પ્રગતિ સાધી શકે એ માટે અનુમતિ મેળવે. બંધારણ કલમ ૧૩ અન્વયે દરેક વિભાગમાં પ્રાંતિક સમિતિઓ ૨ પિતાના વિભાગમાં સ્થાનિક સમિતિઓ સ્થાપે. સ્થાપની એ આવશ્યક છે. એટલે, ૩ કેળવણુની સંસ્થાઓ જરૂર હોય ત્યાં ઉભી કરવી તેને - ૩ દરેક નિમાયેલા પ્રાંતિક મંત્રીએ પિતાના વિભાગની મદદ કરવી, બાળક અને બલિકાઓને કેળવણી લેવાનાં કાર્યમાં પ્રાંતિક સમિતિની જેમ બને તેમ તુરત ગોઠવણ કરવી. સહાય કરી જરૂરી સગવડ મેળવી આપી . ૩ કોન્ફરન્સની ઑલ ઇન્ડીઆ સ્ટે. કમિટી-સ્થાયી ૪ કેળવણીની જરૂરિયાત, કુપ્રથાઓ દૂર થવા, સંગઠ્ઠન સમિતિના જે સભાસદે ] આદિ બાબતને લગતાં તે પ્રાંતના હોય તેઓને સ્ટે. કમિટીના સભાસદે પ્રત્યે?— ' વ્યાખ્યાને ગોઠવવાં અને સભાસદો ગણવો અને તે ૧. આ પત્રને છેલ્લા ચોવીસમો અંક તથા ગત અધિવેશન ૫ ધાર્મિક ખાઉપરાંત પોતાના પ્રાંતની વસ્તીના પ્રમાણમાં બને અંક મલાઈ ચુક્યા છે એટલે આ પત્રનું નવું વર્ષ શરુ ! તાના હિસાબોની સુતેટલી આવશ્યક સભ્ય થયું હવે પછીના બધા અંકે સ્ટે. કમિટીના સભાસદોને વ્યવસ્થા, પાઠશાળાઓ તેમાં જોડવા. વિના મુલ્ય ધોરણ અનુસાર મેકલાશે. લાઈબ્રેરીએ વધારવા તથા ૧ થાયી સમિ- | ૨. જેઓ ગત અધિવેશનમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરિકે તેની સુવ્યવસ્થાને લગતું જરૂર કાર્ય કરવું. તિના સભ્ય (૨) પ્રાંતના ફરી ચુંટાયેલા નથી તેમને ગતવર્ષના બધા અંકે ગામમાંથી પ્રતિનિધિઓ ૬ વ્યાયામ શામોકલાઈ ચુક્યા છે એટલે નવા અંકે વિનામૂલ્ય મોકલી (૩) એ ઉપરાંત સ્થાનિક શકાશે નહિં. જેથી તેઓને વિજ્ઞપ્તિ કે લવાજમના ળાઓ, તથા સ્વયંસેવક સભ્યો. દળ ઉભાં કરવાં. રૂ. ૨) બે કૉન્ફરન્સ ઑફિસમાં પહેલી તકે મોકલી ૪ આ સમિતિના | આપી પિતાને સહકાર અવશ્ય ચાલુ રાખશે. ૭ સુકૃત ભંડાર સભાસદે માટે સુકૃત, આ વર્ષમાં જે સભ્ય તરિકે ચાલુ છે તે સિવાયના | ફંડ ઉઘરાવવાને લગતી ભંડાર ફંડને પિતાના વણ કરવી.. અન્ય નવા ચૂંટાયેલા સભ્યએ સુકૃત ભંડાર ફંડમાં પ્રાંતને અનુકૂળ હોય તેટલો ફાળો નકી કરી નિયમિત પિતાને ફાળે રૂા. ૫ (ઓછામાં ઓછા) સત્વરે એકલી નેટઃ- આ ફંડ ઉ૫રજ આપ ફાળો મેકલી આપવાની નિર્ણિત થયેલી મુદત પ્રાંતિક સમિતિ રીતે વસુલ લે. તથા મુખ્ય કાર્યાવીયે નવી નિમણુ કે કા, સમિતિ કરશે એ તરફ સાદર ૫ જે સભ્ય સ્થાયી લક્ષ ખેંચવામાં આવે છે. લય અને એજયુકેસમિતિના સભ્ય તરિકે શન બર્ડનાં કામમુખ્ય કાર્યાલયને કાને [૨૦, પાયધુની મુંબઈ ન. ૩. પરિષદૂ-કાર્યાલય. કાજની પ્રગતિ અને આપતા હોય તેમણે તે | તા. ૩૦-૬-૩૪, વલખે છે એ વાત ફાળે આપવો કે નહિં તે તેની મરજીપર રાખવું. ધ્યાનમાં રાખી આ સંબંધે વ્યવસ્થિત કાર્ય જરૂર કરવું ઘટે. ૬ આવી સમિતિની સભામાં પ્રાંતિક મંત્રીએ પોતાના પ્રાં- ૮ એજયુકેશન બેડની ધાર્મિક હરિફાઇની ઈનામી પરીતને લગતાં કામકાજ કરવા માટે તેમજ કૅન્ફરન્સના ઠરાવને અમલ ક્ષાના અભ્યાસક્રમ મુજબ તમારા વિભાગની પાઠશાળાએ કામ મૂકવા અને તેની વિચારણું વગેરે માટે વખતે વખત લાવવી. કરે અને તે પરિક્ષામાં બને તેટલા વધુ વિદ્યાર્થીઓ અને ૭ આ બધાં કાર્ય માટે તેમજ સુકૃત ભંડાર ફંડની વસુલાત વિદ્યાર્થીનીઓ બેસે એ તજવીજ અને પ્રચાર કરો. પિતાના પ્રાંતમાંથી કરવા વિગેરે કાર્ય માટે પ્રાંતિક ઍરીસ રાખવી તથા કે. ના પ્રકાશને ખરીદાય તેવી તજવીજ કરવી. ૯ કૅન્ફરન્સનાં મુખપત્ર જૈન યુગનાં ગ્રાહકે વધારવા અને કૅન્ફરન્સની પ્રાંતિક શાખાનું નામનું પાટીલ એર્ડ લગાડવું. શ્રી જૈન તે કન્ફરન્સ.) ૮ પિતાના પ્રાંતમાં સ્થાનિક સમિતિએ બને તેટલે ૨૦, પાયધુની, મુબઈન. ૩. સ્થળે નિમવી અને તે દ્વારા કૅન્ફરન્સનું કાર્ય પ્રતિમાનું બનાવવું. પરિષદ કાર્યાલય, તા. ૩૦-૬-૩૪. J. Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, Bhuleshwar 98, 1st Bhoiwada Bombay 2, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay. Page #159 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B 1996. તારનું સરનામું –હિંદસંઘ 'HINDSANGHA' | | નમો તિરસ | ન તે જે ન યુગ. S 2 29 THE JAIN YUGA. (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ–પત્ર), છે परमे જ સહક તંત્રી:–મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એલએલ. બી. એડવોકેટ વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આનો = = == = 1 + -- = = = = = = = = = તારીખ ૧લી ઓગષ્ટ ૧૯૩૪. અંક ૩-૪ નવું. ૪થું. વિષય સૂચી. પૃe ૧. તંત્રીની નોંધઃ (૧) મારે પ્રવાસ (૨) બંગા ૪. જૈન એજ્યુકેશન બેડની કાર્યવાહી પ્રાણીઓ પર દયાહીન • અત્યાચાર (૩) બે ૫. અધિવેશનમાં ગવાયેલાં ગીત ... ... ૧ સુસુતિ તેને સ્વર્ગવાસ • • .. ૯થી ૧૧ અને ૬. કૅન્ફરન્સનું બંધારણ (હિંદી) ... ૯૧ 11 : 3 3 લા ! ) : ... ૧૭, ૧૮ ૧૪થી ૧૬ ૭. સાહિત્ય અવલોકન (તંત્રી) ... - ૧૯ ૨. પ્રાંતિક સમિતિઓની રચના માટે સુચનાઓ(હિંદી) ૧૨ ૮. બનારસ વિશ્વવિદ્યાલયમાં અપાનારી છાત્રવૃત્તિઓ ૨૦ ૩. આસંબીના જેને અંગે ... ... ૧૩ ૯. સમાજ સંબોધન (કાવ્ય) ... ... ૨૦ છે, છતાં અન્ય વ્યવહાર એખલાસ અને આનંદપૂર્વક અરતંત્રીની નોંધ. સ્પરસ થાય છે એ સંતિદાયક બીના છે. હવે તે ઘેળ મટી જઈ બંનેમાં લગ્ન વ્યવહાર પૂર્વવત ચાલુ રહે એમ માટે પ્રવાસ-શ્રામતી જૈન વે કૅન્ફરન્સનું ચામું મોટો ભાગ ઇચ્છે છે કે જેથી સમક્ષેત્ર વધુ વિસ્તૃત અને અધિવેશન મુંબઈમાં ભરાયું, તે માટે રાતદિન જે કંઈ બને તે, એકતાસાધક થાય. પ્રયાસ કરી ભાગ લીધે, તે અતિશય સફલતાથી નિવિંદને શેલડીને રસ પીને વાર્ષિક તપનું પારણું થાય છે તે સમાપ્ત થયું. એટલે પછી પડેલી અમારી કોર્ટની છુટીના , વખતે તે તપ કરનારનાં સગાં ચાંદલે કરે છે ને વસ્ત્રાદિની સમયમાં બેસી ગયેલા સાદ સાથે કાઠિયાવાડ પ્રત્યે પૂજ્ય મુરબી ભેટ કરે છે. આવી ભેટ સોગાદે તપ કરનાર બાઈને જ હોય શ્રીની સેવામાં પ્રયાણ કર્યું. વૈશાખ શુદિ તૃતિયા વાર્ષિક તપશ્ચ છે તેથી તે તેની પાસે જ રહેવી જોઈએ પણ વસ્તુતઃ એમ ભંની સમાપ્તિતિથિ હતી. સગાંમાં કેટલીક બહેનોએ વાર્ષિક થાય છે કે તે ચાંદલાના પૈસામાંથી નવકારશી, પ્રભાવના, તપ કર્યો હતો તેની પૂર્ણાહુતિ ઉજવવાના ઉત્સવ પ્રત્યેના જમણ આદિ તેનાં સગાંઓ કરે છે. આ શું યોગ્ય કહેવાય? આમંત્રણને માન આપી . શ. ૨ ને દિને રાજકોટથી નીકળી ટીલા પહોંચ્યું. - ચોટીલામાં એક નાનું દેરાસર છે તેમાં ત્રણ પાષાણું મૂર્તિ એક પબાસન પર પહેલે માળે છે અને તે પર કોઈ ચેટીલામાં સ્થાનકવાસી અને દેરાવાસી બને છે અને જાતને શિલાલેખ નથી. તે ઉપરાંત બીજી છ ધાતુપ્રતિમાઓ અરસ્પર સ્નેહભાવ સારે વર્તે છે. બન્નેમાં થઈ કુલ ૧૩ હતી તે પરના લેખે ૧૮ મી મેએ ઉતારી લીધા તે તેના બહેને એ વરસીતપ કર્યા હતાં. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ વર્ષને અનુક્રમે નીચે પ્રમાણે છેઃશ્રી ગુલાબચંદજી, વીરજી સ્વામી આદિ લીંબડી સંધાડાના, તથા દેરાવાસી સાધુ તરીકે રમણીસાગર ત્યાં વિદ્યમાન હતા. ૧ સં. ૧૩૭૪ વર્ષે વૈશાખ શુદિ ૧૨ શ્રી બ્રહ્માણ રસ પીવાની વિધિ સાને ત્યાં તે તે સાધુએ આવી કરાવી. ગચ્છ શ્રીમાલીય પિતામહ છે. વીસલ પિતા પદમ શ્રેયસ આ વખતે આમંત્રિત સ્ત્રી પુરૂષો બહારગામથી ઠીક સંખ્યામાં પ્રતિ પાત્ર આસપાલેમ(ન) શ્રી ચંદ્રપ્રભ કા. પ્ર. શ્રી બુધિઆવ્યા હતા તેથી ગામ હળીમળી રહ્યું હતું. વરઘો સાગર સુરીભ: દિયર ગ્રામ વાસ્તવ્યા દેરાવાસીઓ તરફથી સવારમાં કાઢવામાં આવ્યો હતો તેમાં ૨ સં. ૧૫ (=૧૫૦૦) વ શ્રી શ્રીમાલ સા. સં. સ્થાનકવાસી ભાઈબહેનોએ ૫ણું સારી સંખ્યામાં ભાગ લીધો વન્ના ભા. ઝબાઈ પુત્ર સં. શ્રીવછ ભા. ગટી પુ, મેઘુ જગ હતા.' અર્ધી દેરાવાસી સાધુ મુનિરાજોને વિહાર ભાણેજ ને પંચાયણ શ્રેયાર્થે શ્રી વાસ (સુ)પૂજય પ્રતિમાં કરિતા પ્રતિતે પણ થોડા વખત માટે થાય છે. જ્યારે સ્થાનકવાસી સાધુ ખ્રિતા શ્રી ગુણસાગર સૂરિભિઃ તલાઝા નગરા એનાં ચાતુર્માસ લગભગ કાયમ હોય છે. બંનેમાં લગ્ન ૩ સં. ૧૫૧૫ વર્ષે માગ સુ ૧૦ ગુરૂ પુ. જ્ઞા. વ્યવહાર પૂર્વે થતો હતો તે દરેકના ઘેળ બંધાતાં અટ (અનુસંધાન પા. ૧૧) Page #160 -------------------------------------------------------------------------- ________________ સંત શ. જન યુગ તા. ૧-૮-૨૪ - --- જૈન યુગ. fધવ સલિપ સર્જાતી નાથ! ગુમાવ્યું છે. તેઓ સ્વભાવે શાંત સરલ નિસાર અને ન ચ સાસુ માત્ર પ્રદા, વિમg affપંપિ પિનવેલ હતા. હૈદાને કે જરાય હતે નહિ. તેમના ' અર્થ– સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે આત્માને શાન્તિ મળા, અને તેમના કુટુંબી અને અન્ય તેમ હે નાથ ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે, પણ ધર્યું રાખી આ આધાત સહન કરશે એ ઈચ્છીશું. જે પૃથક પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ બીજા સુશિક્ષિત ભાઈ તે ડાકટર ત્રિભુવનદાસ ધરમચંદ પૃથક પૃથક દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. શાહ, તેમણે એલ. એમ. એન્ડ, એસની પરીક્ષા પસાર કરી પછી ૧૯૩૦ ની સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું હતું અને બારડોલીના સરભાણું થાણુના મુખી તરીકે લેકદિતનું અધ્યું કાર્ય બનાવ્યું હતું . ધરાસણાની છાવણીમાં જતાં તેમને તે ગિરફતાર કરવામાં આવ્યા હતા ને છ માસની કેદની સન તે કરવામાં આવી હતી. કારાવાસમાં સજા ભોગવી આવ્યા પછી છે તા. ૧-૮-૩૪ છે શરીરની સ્થિતિ નરમ થઈ હતી અને બીજી વખત કારા વાસમાં જવાનું પરવડે તેમ ન હતું તેથી રચનાત્મક કાર્ય - મુંગા પ્રાણીઓ પર દયાહીન અત્યાચાર –હજારો બને તેટલું કરતા હતા પણ મેટા ભાગે તે શારીરિક સ્વા મેઢાં ને બકર! ત્રાસદાયક રીતે દેવીની તુષ્ટિ કરવાના બહાને માટે આરામ લેવાની તેમને ફરજ પડી હતી. તેમની શારીરિકમદ્રાસના ઇલોર ગામમાં હિંદુઓ તરફથી કતલ કરવામાં સ્થિતિ ઠીક થઈ હતી ગત નાતાલમાંજ આશાસના આશ્રમમાં આવે ને તે પર સરકાર કે આગેવાનો કે અદાલત કે સર- તેમના વડીલ બંધુ ચુનિલાલ સાથે તેમની મુલાકાત થઈ હતી કારી મેટા અમલદારે કંઈપણું ધ્યાન ન આપે એ અસહ્ય અને સ્વપ્નય એમ લાગે તેમ નહોતું કે સાત મહિના પુરા છે, મુંબઇની જીવ દયામંડળી આ બાબતમાં જે પિકાર ઉઠાવી થયા પહેલાં પરલેક સિધાવશે. અમદાવાદમાં ટુંક સમય રહી છે તેને સર્વ જૈન પ્રજાનો ટેકે છે. દુધાળાં ઢોર ને પ્રાણીને પહેલાં દવા કરાવવા તેમજ હવાફેર અર્થે આવતાં ત્યાં ત્રણ બચાવવા માટે અને કોઈપણ પ્રાણીને ત્રાસ વર્તાવે એવી દિવસ પેટને દુખાવે રહ્યો ને વર્ગસ્થ થયા. મહાસભાવાદી, રીતે વધ અટકાવવા માટે કાયદા થવા જોઈએ છે, આ બાલીના જીના કાર્યકર્તા-ગાંધીજીના અનન્ય ભક્ત-જેન બાબતમાં ધારાસભાના સભ્યો તેમજ સરકારને તેવા કાયદા ધમ માં પરમ આસ્થાવાળા સાદાઈ નિરાડંબર અને સેવાભાવથી ઘડવા માટે ખાસ આગ્રહ કરવો જોઈએ અને સંગઠિત બળથી આ નિઃસ્વાર્થે લોકતિ સાધનારા ભા' ત્રિભોવનદાસના અહિંસક વૃત્તિવાળા લોકસમૂહે જોરથી શેરબકોર કરી તેમજ પરલોકગમનથી ઘાયું લાગી આવે છે, પરંતુ જ્યાં ત્રથી ત્યાં યેગ્ય પગલાં ભરી આવી ત્રાસદાયક કતલ થતી અટકાવવી બુરી નથી–નામ તેનો નાશ છે–દેહ નશ્વર છે, ત્યાં છે ' ઉપાય ? તેમણે તે જનકલ્યાણ યથાશક્તિ નિઃસ્વાર્થ ભાવે | બે સુશિક્ષિતને સ્વર્ગવાસ–ભાવનગરવાસી . સાખું–તેનું દાંત, આપણું સેવાવાંછુ ગ્રેજયુએ-ભણેલા નાનાલાલ મગનલાલ મહેતા આઈ. એમ. એસ ત્રિચિનાપલ્લીમાં લે એમ ઈછી તેમના આત્માને સગતિ પ્રાપ્ત થાઓ એ સરકારી નોકરીમાં વડે ડાકટર તરીકે છેલ્લાં બે વર્ષથી હતા છેવટે પ્રાથ. તે આ ૧૮ મી તારીખે ત્યાં મેનિનજાઈટીસ (મગજને તંત્રી. તાવ) ની બીમારીમાં સ્વર્ગસ્થ થયા તેથી ભારે શોક થાય છે. તેઓએ માનસહિત સને ૧૯૦૯ માં એલ. એમ. ઍડ એસ. ની પદવી લઈ મહુમ શેઠ નરોત્તમદાસ ભાજીની શ્રી જૈન છે. એજ્યુકેશન છે. આર્થિક સહાયથી વિલાયત જઈ એફ. આર. સી. એસની પરીક્ષા પાસ કરી સને ૧૯૧૩ માં ઇડિયન મેડિક સર્વીસની ધાર્મિક પરીક્ષાઓ. બેટી પદવી હાંસલ કરી અત્રે પધાર્યા હતા તે વખતે જૈન બોર્ડ તરફથી લેવામાં આવતી ધાર્મિક પરીક્ષા તા. કોન્ફરન્સ હેરડમાં તેના ફોટા સહિત તેમનું ટુંક જીવન ૩ ડિસેમ્બર ૧૯૩૪ રવિવારના રોજ લેવામાં આવશે. અમેએ આપ્યું હતું, હિદમાં જુદે જુદા સ્થળે સરકારી હાદો સેન્ટરે ઉઘાડવા તથા અભ્યાસક્રમ, પ્રવેશપત્ર આદિ અંગે બેંગવી જમની સાથે મહાન વિગ્રહ તે વખતે મેસેપ- સંસ્થા સાથે પત્રવ્યવહાર કર. મીઆ ખાતે તેમને મેકલાતાં ત્યાં જર્મનેએ તેમને પકડી લીધા હતા, પણ તેમને ઘણી સાદી બરદાસ્ત સાથે રાખી છેવટે છોડી મુક્યા હતા. તેનું “રસીલું વર્ણન તેમણે મિત્રો પાસે કહેલું અમને યાદ છે. પછી લડાઈનાં જુદાં જુદાં સ્થળે આ પત્ર તૃત્તિય વર્ષ પૂર્ણ કરી ચતુર્થ વર્ષમાં પ્રવેશ લેફટનંટ કર્નલ નાનાલાલને મેકલવામાં આવ્યા હતા. ત્યાંથી કરેલ છે. આ અકે ૪ વર્ષના ૪-૫ અંક છે, તેથી ચાલે મદ્રાસ ઇલાકામાં જુદે જુદે સ્થાને સરકારી નોકરી કરી ત્રિચીમાં વર્ષના લવાજમના રૂ. ૨ બે મેકલાવી આપવા સાદર નિવેઆવ્યા, ત્યાં ૪૭ વર્ષની વયે લગચ્છ થતાં તેમના કુટુંબને ધન છે લવાજમ નહિ મળેથી વી. પી. કરવામાં આવશે જે મેરે ઘા પડે છે, જૈન કેમે પહેલે આઈ. એમ. એસ. સ્વીકારવા વિનંતિ છે. જૈન યુગના ગ્રાહકોને– Page #161 -------------------------------------------------------------------------- ________________ . .१४ (अ) જૈન યુગ al.१-८-३४ श्री जैन श्वेतांबर कॉन्फरन्स । २०, पायधुनी, वम्बई नं. ३. चौदवें अधिवेशन में पास हुआ वन्धारण [CONSTITUTION] [ चौदवां अधिवेशन-बंबई ता० ५-६-७ मे १९३४ ] १ उद्देश:-यह कॉन्फरन्स जिसका नाम श्री जैन श्वेतां- [२] ग्रेज्युएट जिसमें हरेक युनिवर्सिटी और विद्यापीठ पर कॉन्फरन्स रक्खा गया है इसका उद्देश जैन के ग्रेज्युएट, बेरिस्टर, हाई कोर्ट प्लीडर, ईन्जीनीयर, सव एसीस्टेन्ट सर्जन का समावेश होता है जिनकी शिक्षण, धार्मिक, सामाजिक, आर्थिक, राजकीय और . सूची कॉन्फरन्स कार्यालय में रक्खी जायगी। उसमें दूसरे जैन समाज और धर्म सम्बन्धी प्रश्नों पर विचार जो नाम लिखे गये होंगे वही प्रतिनिधि गिने जायगे। पूर्वक योग्य प्रस्ताव करने और उन प्रस्तावों को अमलमें लाने के लिये उपाय करने का है। [३] जैन वर्तमान पत्रों और मासिकों के अधिपति । २ कार्य विस्तार:-समस्त जैन समाज (संघ) सम्बन्धी [४] स्वागत समिति के सभ्य ( मेम्बर )। प्रश्न ही कॉन्फरन्स ले सकेगी. ज्ञाति के, स्थानिक नोट:-प्रतिनिधि की आयु १८ वर्ष से कम नहीं होना संघ के महाजन के और पंचों के तरकारी विवादग्रस्त चाहिये । तथा सभा मंडल या संस्था कम से कम एक विषयों को प्रत्यक्ष व परोक्ष कॉन्फरन्स नहीं ले सकेगी। वर्ष पुरानी होनी चाहिये और यह स्थाई समिति ३ अधिवेशनः-कॉन्फरन्स की पिछली बैठक में निश्चित (स्टॅडींग कमिटी) से स्वीकृत होनी चाहिये और उस सभा, मंडल या संस्था को अपना नाम कॉन्फरन्स किये हुए समय व स्थल पर कॉन्फरन्स सामान्य रीति कार्यालय में एक रुपया वार्षिक चन्दा जिस वर्ष में से वर्ष में एक बार होगी। अधिवेशन हो उस वर्ष का देकर रजिस्टर कराया [अ] यदि एसा कोई भी प्रस्ताव गत् अधिवेशन के समय हुआ होना चाहिये। करने में नहीं आया होगा तो कार्यवाही समिति कॉन्फरन्स का अधिवेशन बम्बई में अथवा अन्य तीर्थ ५ प्रतिनिधि प्रमाणः-हरेक शहर या ग्राम के संघ, सभा, स्थल पर भरनेकी व्यवस्था करे । संस्था या मंडल को प्रतिनिधियों को निश्चित करते समय नीचे की वातें ध्यान में रखनी चाहिये। [ब] कॉन्फरन्स की बैठक अनुकूल तीर्थ स्थानों में या बम्बई में बुलाने का संयोगवशात् न हो सके तो " [१] जिस शहर या ग्राम के अन्दर जैन घरों की संख्या सौ का महामन्त्री साहिबान (जनरल सेक्रेटरीज) और (१००] से अधिक न हो वहां क संघ पांच प्रतिनिधियों कार्यवाही समिति-स्थाई समिति (स्टैंडिंग कमिटी) से अधिक नहीं चुन सकेंगे। की तथा समाज के अन्य संभावित प्रांतिक अग्रेसरों [२] जिस शहर या ग्राम के अन्दर जैन घरों की संख्या सौ की सभा अनुकूल स्थान में कोम के आवश्यक प्रश्नों से अधिक हो वहां के संघ पांच प्रतिशत के प्रमाण से पर विचार करने के लिये सामान्यतः हर साल प्रतिनिधि चुन सकेंगे। वुलावेंगे। शहरेक स्थान की सभा, संस्था या मंडल अधिक से अधिक ४ प्रतिनिधिः-यह कॉन्फरन्स उन प्रतिनिधियों से बनेगी पाच प्रतिनिधि अपने सभासदों में सेही चुन सकेंगे। जो श्वेतांबर मूर्तिपूजक जैन होंगे और जिन्होंने सुकृत ६ प्रतिनिधि फीस:-प्रतिनिधि की फीस रु० ३ और भंडार फंड में अपना हिस्सा-जिस वर्ष में अधिवेशन हो उस वर्ष का-दिया होगा वे ही निम्नलिखित निय भोजन सहित रु०५) होगी. स्वागत समिति (रीसेप्शन मानुसार प्रतिनिधि हो सकेंगे। कमिटी) के सभ्य (मेम्बर) की फीस कम से कम रु०१०) होगी। जिस स्थल पर कॉन्फरन्स का अधि[8] यह योग्य गृहस्थ या सन्नारी जिसको किसी शहर या घेशन हो वहां प्रतिनिधियों की जो फी आवे उसमें से गांव का संघ, सभा मंडल या संस्था प्रतिनिधि प्रत्येक प्रतिनिधि का एक रुपया कॉन्फरन्स के मुख्य चुनकर भेजे। कार्यालय को सुकृत भंडार फण्ड में दिया जाय । Page #162 -------------------------------------------------------------------------- ________________ - - - १४ (ब) જૈન યુગ ता.१-८-३४ ७ विषय विचारिणी समिति (सबजेक्टम् कमिटी):- भाग जिसके पक्ष में होगा वही प्रस्ताव कॉन्फरन्स में पेश होंगे। कॉन्फरन्स के अधिवेशन में पेश करने के प्रस्ताव बनाने वक्ताओं का चुनाव करने और स्थाई समिति ९ स्थाई समिति (स्टेन्डींग कमिटी) का कार्य:(स्टेन्डींग कमिटी) के मेम्बरों के नाम निश्चित करने नीचे बताए हुए कार्यों के लिये कॉन्फरन्स की बैठक के के लिये कॉन्फरन्स की बैठक के पहिले दिन विषय समय एक स्थाई समिति (स्टेन्डींग कमिटी) चुनी विचारिणी समिति (सबजेक्ट्स कमिरी) बनाई जायगी। जायगी जो साधारणतया प्रत्येक कार्य कार्यवाही समिति द्वारा करेगी। विषय विचारिणी समिति सबजेक्ट्स कमिटी के [१] कॉन्फरन्स ने अपनी बैठक में जो प्रस्ताव पास चुनाव में हरेक प्रांत को प्रतिनिधित्व प्राप्त हो सके, किये हों उनको कार्य रूप में लाना। इसलिये नीचे के नियम ध्यान में रखने चाहिये। [२] कॉन्फरन्स की आगामी बैठक बुलाने के लिये स्वागत समिति (रीसेप्शन कमिटी) में से २५ मेम्बर, व्यवस्था करना। जिस प्रांत में कॉन्फरन्स हो उसमें से २० अधिक मेम्बर, [३] कॉन्फरन्स में आवश्यकीय रुपया जमा करना ग्रेज्युपटों में से १५ अधिपतिओं में से ४, कॉन्फरन्स और खर्च करना। के पिछल सब प्रमुख और चाल महामंत्रीयान (जनरल [४] कॉन्फरन्स का सोंपा हुआ रुपया और दान का सेक्रेटरीज) प्रतिनिधियों में से विभागवार नीचे हिसाव किताब रखना। मुजब प्रतिनिधि स्वीकृत किये जायेंगे । (१) बङ्गाल ५, १० स्थाई समिति (स्टेन्डींग कमिटी) का चुनाव:(२) बिहार उडीसा २ (३) संयुक्त प्रांत ५, (४)पजाब कॉन्फरन्स की बैठक के समय विचारिणी समिति उत्तर पश्चिम सरहदी प्रांतों सहित १५, (५) सिंध २, (सबजेक्ट्रस कमिटी) लगभग २५० की संख्या की (६) कच्छ २०, (७) पूर्व काठियावाड १५, (८) पश्चिम एक अखिल भारतवर्षीय स्थाई समिति (ऑल इन्डिया काठियावाड १५, (९) उत्तर गुजरात २५ (१०) दक्षिण स्टेंडींग कमिटी) का चुनाव कर वह नाम कॉन्फरन्स गुजरात २०, (११) बम्बई ४५, (१२) महाराष्ट्र १३, की मंजूरी के लिये पेश करेगी। स्थाई समिति (१३) दक्षिण महाराष्ट्र १२ (१४) मद्रास इलाका (स्टेंडिग कमिटी) का नीचे लिखे अनुसार प्रांतों और महीसूर सहित ३, (१५) निजाम राज्य २.(१६) मध्यप्रान्त शहरों में चुनाव किया जावेगा। ( बरार सहित )७ (१७) मध्य हिन्द पूर्व विभाग ३. बंगाल ७ बिहार उडीसा १, संयुक्तप्रांत ६, पंजाव १०, (१८) मध्य हिन्द मालवा ७, (१९) मारवाड १२, सिंध २, कच्छ १२, (२०) मेवाड ७, (२१) पूर्व राजपूताना के राज्य ५, कठियावाड़ ३६ (२२) अजमेर मेरवाडा ५, (२३) बरमा ५, (२४) एडन १, झालावाड विभाग ८, गोहीलवाड विभाग १०, (२५) अफ्रीका २, और (२६) दिल्ही ५। विषय सोरठ विभाग१०, हालार विभाग ८. विचारिणी समिति (सबजेक्ट्स कमिटी) में सभा उ० गुजरात ५४ पतित्व का कार्य कॉन्फरन्स का प्रमुख करेगा और अहमदाबाद शहर और जिला १६ पाटन शहर और उसकी अनुपस्थिति में स्वागत समिति (रीसेप्शन तालुका ७, बडोदरा, खंभात, खेडा तथा आसपास का कमिटी का प्रमुख कार्य करेगा। विभाग ७, राधनपुर एजन्सी ५ पालणपुर एजन्सी ५, स्वागत समिति (रसेप्शन कमिटी), ग्रेज्युएट, कडी प्रांत ७, महीकांठा विभाग ७, अधिपति और उपरोक्त सब प्रकार के विभागों के प्रतिनिधि कॉन्फरन्स के पहिले दिन विषय विचारिणी द० गुजरात १८ समिति ( सबजेक्ट्स कमिटी) में अपनी ओरसे जो सूरत जिला ८, भरुच जिला ३, बलसाड, नवसारी, सभासद चुनना चाहते हों उनके नाम स्वागत समिति बीलामोरा और आसपास का विभाग ७, बम्बई ४५, (सेिप्शन कमिटी) के मंत्री को लिख भेजने की उ० महाराष्ट्र १६, द. महाराष्ट्र ९, मद्रास-मैसूर कृपा करें। विषय विचारिणी समिति (सबजेक्ट्स कमिटी) के सहित २, निजाम राज्य २, मध्य प्रांत ५, मध्य हिन्द लिये यदि उनके नाम चुन कर न आयेंगे तो उपस्थित पूर्व ५, मालवा ५, मारवाड १०, मेवाड ५, पूर्व राजप्रतिनिधियों में से महा मन्त्री (जनरल सेक्रेटरी) पुताना ३, अजमेर-मेरवाडा २, बरमा २, दिल्ली प्रांत ३. उनका चुनाव करेंगे। आवश्यकता पड़ने पर प्रमुख साहिब अपनी ओर से से स्थाई समिति (स्टेन्डिग कमिटी) के सभ्य गिने जायगे। कॉन्फरन्स अधिवेशनों के सभापति अपने पदाधिकार ५तक सभासद विषय विचारिणी सामति (सबजेक्ट्स कमिटी) में चुन सकेंगे। (सबजक्ट्स अखिल भारतवर्षीय स्थाई समिति ( ऑल इन्डिया ८ केसे प्रस्ताव कॉन्फरन्स में पेश हो सकेंगे? उपरोक्त स्थान पर बुलाने के लिये कार्यवाहक समिति प्रबन्ध करेगी स्टेन्डिंग कमिटी) की बैठक आमंत्रण करके किसी भी रीति से बनाई हुई विषय विचारिणी समिति (सब- तथा इस समिति का कार्य सरलता से हो इस लिये उप जेक्ट्स कमिटी) में हाजिर रहे हुए मेम्बरों का बहुमत नियम बनाने की सत्ता इस समिति को होगी। Page #163 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૩૪ જૈન યુગ શતાવધાની રચંદ્રના સંસ્કૃત લેક અને તે પર નવું સાહિત્ય-અવલોકન. સંસ્કૃત ટીકાવાળા લેખ સાથે હિન્દી ગુજરાતીમાં અનુવાદ મૂક્યો હોય તે લેકે વિશકરી 'સરલતાથી સમજી શકત. જેન પ્રકાશ-ઉત્થાન મહાવીર જયંતી વિશેષાંક- આમાં શ્રી મહાવીરને ગશાલકની તેજે લેસ્યાથી થયેલ જવર વીરાત ૨૪૫૦ જૈન સ્થા. કોન્ફરન્સના મુખપત્ર જન પ્રકા- અને દાહના નિવારણાર્થે સિહ મુનિને બેલાવી રેવતીને ત્યાંથી અને ઉત્થાનના સંચાલકોની સહાયથી કાઢેલે આ વખતનો શુદ્ધ આહાર લાવવા કહ્યું તે વખતે એમ ખાસ કહ્યું કે શ્રી મહાવીરના જીવન ચરિત્ર સંબંધીને ખાસ અંક ખાસ “મમ અએ દુવે કયસરીર વિકખડિયા તેહિંને અ લક્ષ પંચે એવા લેખોથી યુક્ત છે. લેખ સંખ્યામાં થડા છે અથિ સે અને પારિવાસિએ મજજાર કડએ કુકકુટમંએ આંતરિક મધ્યમાં વિચારોત્પાદક અને શૈરવમય છે. તમારાહિ એ એણું, એટલે મારા અર્થનાં બે કપાત તેમાં ખાસ અતિશ્રમ લઈ તૈયાર કરેલા એવા ઉલ્લેખનીય શરીર ઉપકૃત છે તેથી અર્થ નથી–તે લાવવામાં નથી પણ અન્ય પયુંધિત મારકૃત કુકકુટમાંસક છે તે લઈ આવ કે અને મનનીય લેખો તે પં. બહેચરદાસજીને દ્વિચ્છેદક મહાવીર જેથી અર્થ છે-જે ખપમાં લાગે તેમ છે. આ શબ્દોમાં પં. સુખલાલજીને ધર્મવીર મહાવીર', અને 'કર્મવીર કૃષ્ણ “પિતશરીરે” “માજરત’ ‘કુકકુટમાંસક' એ શબ્દો માંસ પં. શાંતિલાલને “જ્ઞાતવંશ, પં. દલસુખને પાર્વાપત્ય સુચક છે ને તે માંસનું ભક્ષણ મહાવીર પ્રભુએ કર્યું એમ અને મહાવીરને સંધ, પં. ખુસાલદાસને “મખલિ ગશાળક કેટલાક દેાષ ચડાવે છે તે તેને અન્ય ખરા અર્થને નહિ સમજવાને લઈને છે અને તેના અર્થ વનસ્પતિ સુચક છે. અને તેને મત’ અને શતાવધાની મુનિ શ્રી રત્નચંદ્રજીને કત એટલે માંડ કેળું. માજાર એટલે રક્ત ચિત્રક સંત લેખ નામે રેવતી–દાન-સમાલોચના છે, અને આ નામના નાના વૃક્ષથી ભાવિત સંસ્કૃત, કુકકુટ એટલે માનું અંકની પૂર્તિ રૂપે છે. શ્રી ક્ષિતિમોહન સેનને જૈન ધર્મની લુંગ-બીને તેને માંસ એટલે કલગભ એ અર્થ સમજ પ્રાણશકિત’ . એ નામના લેખમાં પ્રતિભા, પાંડિત્ય, વાના છે. આ મહામાર એ વાના છે. શ્રી મહાવીરે ચાલુ અર્થમાં પ્રાણીનું માંસ તે કર્મ અને અભ્યાસ ઝળકે છે. આ સાથે રા૦ ચુનિલાલ વર્ધમાન બંધ હેતુવાળું નકદાયી હોવાનું જણાવ્યું છે તે કદિપણું શાહને વનકળાની આચરણીયતા’ જરૂર આદરણીય છે, ડે. મંગાવે કે ગ્રહણ કરેજ નહિ. આ લેખ ડાકટર હર્મન જેકત્રિભોવનદાસને “મહાવીરની તપશ્ચર્યા સમયની કેટલીક વિચા- બીને મેકલાવાય તે તેની તધ્યતા સ્વીકારે એમ લાગે છે. રમ” એ ગણિત શાસ્ત્રની કસોટી કરાવે તેવી છે. બીજા લેખો પણ વાંચવા વિચારવા જેવા છે. એકંદરે આ - રૂઢિચ્છેદક મહાવીર” ના લેખમાંથી જળસ્નાનનું પુણ્ય, અંકથી શ્રી મહાવીર પ્રભુના જીવન સંબંધીનાં સાધનમાં અપુત્રની અમદગતિ, વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું એક ઉપયોગી વધારે થયો છે એ નિશંક વાત છે. સમર્થ મહાભ્ય, સૂર્ય ચંદ્ર ગ્રહણ સંબંધી માન્યતા, યુદ્ધ કરી મર અભ્યાસી લેખકોના લેખેવાળા આવા અંકે દર વર્ષે બહાર નારને સ્વર્ગ પ્રાપ્તિ, દિશાઓનું પૂજન, વગેરે જડ ઘાલી ગયેલ” પાડવાથી શ્રી મહાવીર પ્રભુની જયંતી ઉજવવાની પ્રકૃતિ રૂદિઓ દષ્ટ નથી એવું પિકારનાર ટિપ્લેક માહાવીર તથા રહે તેમ છે તે તેનું અનુકરણું દરેક જૈન પત્ર કરશે. શ્રી બુધ બંને સુધારક હતા એ વાત પં. બહેચરદાસજી The comparative Prakrit Gramએ સપ્રમાણુ સમજાવ્યો છે. કાશી હિન્દુ યુનિવર્સિટીમાં જન પ્રોફેસર પં શ્રી સુખ mar-લે. અને પ્ર. વી. જે. ચેકશી બી. એ. લેરીઆદ્વાલજી ને ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ નામને પિળ ઝવેરીવાડ અમદાવાદ પ્ર. ૮૭૫ કિં. દશ આના વિસ્તૃત લેખ બંનેના ચરિત્રે સરખાવી તેમાં જણાતી અ. વિીરવિજ્ય પ્રિ. પ્રેસ અમદાવાદ) મુંબઈ યુનિ. માં પ્રીવિસ ભુત સમાનતા આશ્ચર્યપ્રદ છે. તીર્થ કરે મનુષ્ય હતા અને તે અને બી. એ.માં અર્ધમાગધીના અભ્યાસીઓને સરલતા પડે તરીકે મોક્ષ-નિવાણની પ્રાપ્તિ કરી છે. મનુષ્ય પૂજામાં દૈવી તે માટે આ તુલનાત્મક પ્રસ્ત વ્યાકરણની અંગ્રેજીમાં ઘટના ભાવનું મિશ્રણ દરેક ધર્મના પ્રવર્તક કે મહાપુરૂષ--મહાસતીના થઈ છે. બી. એ. માં શ્રી હેમચાર્ય કૃત વ્યાકરણને અહમા ચરિત્રમાં વણાયેલું રહે છે તે તેમની લેકે ત્તર મહત્તા સૂચક અધ્યાય-ચતુર્થ પાદ નિયત કરવામાં આવ્યો છે, તે ધ્યાનમાં છે. આનું મથાળું દેવી પૂજામાંથી મનુષ્ય પૂજાના ક્રમિક ( રાખી પ્રાપ્તની ઉત્પતિ, તેના પ્રકાર, તે અને સંરક્ત વચ્ચેની વિકાશ આપેલું છે તે આખા લેખને અર્ક છે. તે વાત સદર અરસપરસ અસર, શિલાલેખની અને સાહિત્યની પ્રાફ : પ્રમાણપૂર્વક પૂરવાર કરવામાં આવી છે. આ લેખ મનનીય છે. સંબંધ, દરેક પ્રાકતેની ખાસ લાક્ષણિક વિશિષ્ટતાઓ વગેરે ભગવાન મહાવીરના વંશનું નામ જ્ઞાતૃવંશ હતું અને ૧૫ બાબત છુટી છુટી પ્રથમ ભાગમાં સારરૂપે મુકી પછી તે પરથી તેમનું નામ જ્ઞાતૃપુત્ર નાથપુરૂ કે નાતપુર જૈનાચ , બીજા ભાગમાં સંસ્કૃત ધાતુઓને બદલે અને તેઓનાં પ્રેરક મમાં છે ને બુધાગમમાં નાધપુર કે નાટપુત્ત જણાવેલ છે. રૂપની બદલીમાં મૂકાતી પ્રાતની જુદી ધાતુઓ, અનિ તિ આ અને તે સંબંધી બીજી હકીકત પ્રમાણથી બતાવવા કે ' રૂપે, પ્રકીર્ણ નિયમો, શક્યભેદના ખાસ ફેરફાર, વિલહાણું માટે તેના લેખક શ્રી શાંતિલાલને અભિનંદન છે. તે ભગ- સંબંધી છપાયેલા dદાં જુદાં પુસ્તકોની મદદ લઈ એક પ્રોફેસર ' રીતે થયેલા અને દ્વિઅર્થી શબ્દો આપેલ છે. પ્રાકૃત ભાષાઓ વાનના સમયમાં પાર્શ્વનાથના અનુયાયીઓ કે જેના મુખી વિદ્યાર્થીઓને નેટસ લખાવે તે રીતે ભાઈ ચેકીએ સરલ તરીકે દેશ સ્વામી વિચરતા હતા તેઓ અને શ્રી મહાવીરના અને પ્રાંજલ નોંધ લખી પ્રકાશિત કરી છે અને તે માત્ર સંધ સાથે સંબંધ શ્રી દલસુખભાઇએ પિતાના અભ્યાસના વિદ્યાર્થીઓને જ નહિ, પરંતુ સામાન્ય અભ્યાસીને પણ ઉપપરિણામે પ્રમાણ પૂર્વક બતાવે છે કે તેમાં પણ લેખક મહે. યોગી નિવડે તેમ છે. અને તે વાંચતાં આનંદ આવ્યા છે. નિત લેવામાં કચાશ રાખી નથી, કાર ત્રિભોવનદાસે પ્રભના અને તેમાં અપભ્રંશ કે જે ગુજરાતી ભાષાની જનની છે તપશ્રના સમયની વિચારણા કરી છે જ્યારે શ્રી ખુશાલ એ તેનાં ખાસ લક્ષણે, રૂપે, વિભકિતઓ વિગેરે પર પણું સરલ દાસે મખલી ગોશાલક અને તેના મત સંબંધી લાંબી વિચા- તેમ છે. દરેક ભાષાશાસ્ત્રી કે ભાવાના ઇતિહાસમાં રસ લેનાર - બોધ આપે તેવી રીતે ઘટના કરી છે તેથી વિશેષ રસ પડે રિણા કરી વિશાલ લેખ લખ્યા તે અભ્યાસ કરવા યોગ્ય છે. આ પુસ્તિકાથી જરૂર લાભ ઉવો. Page #164 -------------------------------------------------------------------------- ________________ २० જૈન યુગ ता. १-८-३४ . vale Analyt va જ સમાજ સંબોધન. 3 श्री जैन श्वेतांबर कॉन्फरन्स. बनारस विश्वविद्यालयमा अपानारी छात्रवृत्तिओ. દુર્ભાગ્ય જૈન સમાજ ! તારી શી દશા આ થઈ ગઈ आ कॉन्फरन्सनी कार्यवाही समितिए रु. एक हजार सुधीनी કંઇ ન રહ્યું અવશેષ ગુણની કાતિ વાઈ ગઈ छात्रवृत्ति भो बनारस युनिवर्सीटीमां जैन साहित्य, तत्वज्ञान आदि સિદ્ધતા ગઇ સંપત્તિ ગઈ વિદ્યારૂચિ જાતી રહી विषयोनो अभ्यास करता विद्यार्थीओने आपवा निरपार करेलो हे. भनयसनाहिया भरणा-भुना या या-1 अने तेनी छेवट मळेली सभाए एवो निर्णय कयों छे के आ छात्रતે સત્યતા સમુદારતા તુજમાં નજર પડતી નથી उत्तिओ नीचेनी विगते, लायकात धरावनार कोइपण जन विद्यार्थीन , દત નથી ક્ષમતા નથી કૃતવિજ્ઞતા કંઈ પણ નથી फीरका भेद बगर तेमज जनेतरने, के जेओ जैन न्याय तत्वज्ञान બધી ધર્મનિટા ગઈ ઉડી કંઇ સ્વાભિમાન રહ્યું નથી आदिनो सदरहु युनिवसीटीमा अभ्यास करे तेने आपवी. जेओ મુજબલ નથી તપબલ નથી પારૂપ નથી સાહસ નથી–૨ आवी छात्रवृत्तिो मेब्ववा मांगता होय तेमणे पोतानी योग्यता, अभ्यास ज्ञाति, उमर, वतन, अने अभ्यास कया वर्षभां करे छ શું પૂર્વજોનું લોહી તારી નસ મહીં વહેતું નથી ? वगेर हकीकतो साथे पोतानी अरजी पंडित सुखलालजी जेओ बनारस ફ, લુપ્ત થાતા દેખી ગૌરવ શ દિલ રહેતું નથી? युनिवर्सीटीमां कॉन्फरन्से स्थापेल जैन चेर'ना अध्यापक के तेमन ઠંડું થો ઉત્સાહ સધળા અમલ જાતું રહ્યું वनारस मोकली आपबी. ઉધારની ચર્ચા નહિ, બસ પતન દેખાતું રહ્યું छात्रवृत्तिओनी बिगतो. પૂર્વજ અમારા કોણ? ને તે કૃત્ય શું શું કરી ગયા ? १. जैन साहित्य, तत्त्वज्ञान वगैरेनो अभ्यास करता एम. ए.ना શા શા ઉપાયોથી કઠિન ભવસિંધુને પણ તરી ગયા विद्यार्थीओ माटे वे स्कॉलरशिपो दरेक मासिक रु. १५)नी, કેટલે ધરતા હતા તે પ્રેમ ધર્મ-સમાજથી २. अन तत्त्वज्ञान वगेरे लईने एम. ए. थया पछी संशोधन कार्य સંલન પરહિતમાં થઈ મતલબ ન રાખી વાર્થથી–૪ (Research work) माटे एक स्कॉलरशिप प्रथम वर्ष मासिक જે તત્ત્વ શોધ્યા આન્મ જીવન કાજ તે તે શાં હતાં? रु. ३०) अने ते वर्षतुं संशोधन कार्य पसंद ययेथी द्वितिय वर्षे નિજ ઉન્નતિને કાજ કેવા માર્ગ પર વહતા હતા ? मासिक रु. ४.) आपवामां आवशं. ल्याहि वाता५२ नहित व्यक्तिमानपान ३. योग्य पंडितने संशोधन कार्य माटे छात्रवृत्ति एक-त्रण वर्ष माटे त भार निद्रामा 4 तेन नाद निशान छ-५ प्रथम वर्ष मासिक रु. २०), बीजा अने श्रीजा वर्षे मासिक रु. સર્વસ્વ ઇ એમ તું હવે દીન હીન અનાથ છે २५)नी अपाशे. प्रथम अने द्वितिय वर्षतुं संशोधन कार्य पसंद 'કવું પતન તારું થયું, તું રૂટિઓને દાસ છે थयेथी आगलना बर्ष माटे आपवामां आवशे. ते प्रानि पिशाचिनीनी लभ, शानेस? ४. शास्त्रीनी परीक्षा माटे प्रण छात्रवृत्तिओः अभ्यासकमना पहेला, જે જીવવાને ઇચ્છો, તે છોડ તું એને પલે— बीजां अने त्रीजा वर्ष मारे अनुक्रमे रु. ५), रु. ६), रु. ७)नी मासिक स्कॉलरशिपो आपवामां आवशे. જે આમબલને તું ભુ તેને તું રાખી જ્ઞાનમાં ५. आचार्यनी परीक्षा माटे त्रण छात्रवृत्तिओः अभ्यासक्रमनां पहेला, જે શક્તિશાલી એકય છે તેને તું રાખી ધ્યાનમાં बीजां अने त्रीजां वर्ष मारे अनुक्रमे रु.८), रु. ९), अने रु. નિજ પૂર્વ જેનું સ્મરણ કર કર્તા પર આરૂઢ થા १०)नी मासिक स्कॉलरशिपो आपवामां आवश. બન સ્વાવલંબી ગુણગ્રાહક કટમાં ન અધીર થા–૭ ६. जैन तत्त्वज्ञान वगेरे शीखता बी. ए. ना विद्यार्थी ओ माटे मासिक સ૬ ટિ-જ્ઞાન-ચરિત્રનો સુપ્રચાર હો જગમાં સદા रु. १०)नी एवी बे स्कॉलरशिपो. એ ધર્મ છે, ઉદેશ છે, તેથી ન વિચલિત થા કદા छात्रवृत्तिो जे अरजदारोने आपवामां आवशे तेमणे अभ्यास “યુગ-વીર’ બન જે સ્વપરહિતમાં લીન તું સત્વર થશે. विषयक प्रगति अने वर्तन संबंधे नियमित रीते सर्टिफिकेटो रजु તે યાદ રખ, સહુ દુઃખ સંકટ શીઘ્રતાથી મટી જશે–૮ करवा पडशे. -યુગવીરના હીંદી કાવ્યપથી आ छात्रवृत्तिओ (स्कॉलरशिपो) कॉन्फरंसनी कार्यवाही समिति वसतो वसत जे नियमो अने धाराधोरण घडशे तेने आधीन छ.. गुजराती अनुवाद अरजीओ नीचेने सरनाभे करवी अने आ कॉन्फरन्से स्थापन સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને વિનંતિ. करेल 'जैन चेर'ना हालना प्रोफेसर पंडित मुस्खलालजी मारफते જે સભાસદાએ બંધારણનુસાર પિતાના ચાલુ વર્ષના ___ मोकलाववी. सुत २ ना जाभा मोमा सौछ। ३५मा पाय रेसीडेन्ट जनरल सेक्रेटरीओ, रणछोडमाई रायचंद झवेरी, भोसाव्या हाय तेमाने ते २४ शिव भोली आपका श्री जैन श्वेर्तावर कॉन्फरन्स, अमृतलाल कालिदास વિજ્ઞપ્તિ છે. - सार्यालय. २०, पायधुनी, मुंबई. रेसीडेन्ट जनरल सेक्रेटरीओ આ પત્ર મી. માણેકલાલ ડી. મેદીએ ધી કલાપી પ્રિ. પ્રેસ, સુતાર ચાલમાંથી છાપી શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સ માટે २०, पायधुनी, भुगाई 3थी प्रगट यु. Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૩૪ જન યુગ ૧૧ (મા પાનાથી ચાલુ) એમ ઈચ્છવું. આ ગુલાબચંદજી ને શતાવધાની રત્નચંદ્ર કવયિા ગેત્રે સા, સારંગ ભા. લલી ૫. નાવાકન ભા. મુનીના ગુર થાય. જેતી ૦ ૦ પારસ . શ્રી પાર્શ્વનાથ ભિ', કા, પૂ. શ્રીમદી અર્ધી ચાટીલામાં એક ખાસ નોંધવો તે વાત તિલકસૂરિભિઃ | મળી. ત્યાં રહેનારા દેશાઈ અટકવાળા મારા કુટુંબી થાય - ૪ સંવત ૧૫૪૭ સુદિ માઘ ૧૩ ર થી છે એટલુંજ હું જાણતો હતો પણ ત્યાં એક પિસાગરી શ્રીમાલી તા. મં, કુંભ ભાય કા દે . . મં. વાછા ન પાસેથી ટુંક આંબા (વંશવૃક્ષ) એક સ્વર્ગસ્થ ભાઈએ પિતાના ભાતિગદે ૫. જામા જાવંડ યુનિ મ. બ્રા મ. વર્ધમાન ચોપડામાં ઉતારી લીધેલ છે તેને ત્યાંના બધા ચોપડા વખતાં ભા. તેનું પૃ. ૪ વીરપાલ તેજપાલા સજપાલ અમપાલ મળી આવ્યા. આથી અપૂર્વ હર્ષ થશે તે ટૂંકમાં આ યુનેન પિતૃ છે . ચતુર્વિશતિપટ્ટઃ શ્રી શાંતિનાથ કા. પ્ર. પ્રમાણે છે:-- શ્રી પૂર્ણિમા પક્ષે શ્રી દેવપુર સરિભિઃ It પાટડીઆ. દેશાઈ (મૂળ પાટડીથી ઉતરેલા) ૫ સં. ૧૭૦૫ ૧.વ. ૨ દિ. ૭ શ. વૃદ્ધ. આ. ઘટી ચાટીલા- ચત્રભુજ ભાઈચંદ સા વિલ સગાળ જેઠા નાન્યા મ(મુ)નિસુવ્રત પ્ર. શ્રી વિજયદેવ. સંધછ વછરાજ પદમાં ધરમશી દેવા રાઉલ ધીરા ૬ શ્રી અજિતનાથ સાહાન કા. પ્ર. રામસંગ લખમાં મેહેપા લુણશી દેવડ માણંદ, દેરાવાસી મુનિ રમણિકસાગરે ત્યાં નવી જૈન શાળા ખેલાવી સં. ૧૨૭૫ માં પશ્ચાત મેતા માણંદથી દશાશ્રીમાલી વિદ્યાર્થીઓને ભેગા કર્યા તેમાં જઈ તેમનાં રાજકોટ વગેરે સ્થળાની વાતો સાંભળી. ત્યાં થયેલ કુસંપ અને કલેશમય છે કેવાણુ કાત્રોડી મધે (આ કાડી ધાંગધ્રા તાબાનું કે વાતાવરણ દુર કરવા મને ભલામણ કરી અને મેં મારી હાલ ગામ છે). અશક્તિ બતાવી જણાવ્યું કે સાધુના નિમિતે થતા કલેશનું ઉલેખ પરથી સં. ૧૨૭૫ પહેલાં શું અમે વીસા નિવારણ તે સાધુએજ કરવું ઘટે, તેમની સાથે એક તેરાપંથી શ્રીમાળી હતા? યા તે વર્ષમાં શું વીસા શ્રીમાળી ને દશા સાધુ કે જેનું નામ પુષ્પવિજય રાખ્યું હતું તે હતાને તેની 2 શ્રીમાળી એવા બે ભેદ પડયા ? –એ બે વિકપ થાય છે. સાથે તેમને ચોટીલામાં ઝધડો થયે ને તેનાં મુનિચિન્હો તે પૈકી બીજો વિકલ્પ વધારે સંભવિત લાગે છે કારણ કે તે પાત્રાદિ લઈ લેવામાં આવ્યાં ને તે માટે સ્થાનકવાસી સાધુઓ ની સામે વસ્તુપાલ તેજપાલને સમય છે અને તેમના સમયમાં તે બંને પતિ : પાસે કામાએ માગણી કરી એ વાત ને સાધુઓ પાસે જતાં ભેદ પડયો એમ જનતિ છે.) સાંભળી, મુનિસંમેલÁ સાધુ વ્યવહાર બંદુજ સુવાની જરૂર ભડકવા-હીરાચંદ રવજી ત્રીકમ સગાલ.. છે છતાં એ માટે જોઇએ તેવાં અસરકારક પ્રબંધવાળાં પગલાં ખેરડી-અમરશી લાલજી માદેવ કરમચંદ વીરચંદ ભર્યા નથી તેથી કાઈ દાદ કે કર્યાદ સાંભળે તેવી સ્થિતિ રહી રાયચંદ માંડણું સંધ નથી. આવી વિષમ સ્થિતિમાં શ્રાવકસંઘે કાર્ય હાથમાં લેવું લીઆ કરચંદ. મોરાર મુલજી જેઠા સંધવ જોઇએ. 5 વાલજી (માવજી), થાવર ગુલાબચંદ કરમચંદ સ્વા. સાધુ શ્રી ગુલાબચંદજી તે મારા બાળપણુથી પરિ પિષ્ટ, રતના, સંધ) ચથીતેમનું ચાતુર્માસ મારા સાળ થાનમાં ઘણી વખત | વેલાવદર-ગાવા જેસંગ માનસંગ વીરચંદ થયેલ અને આ વર્ષે પણ ત્યાંજ નક્કી થયું છે, તેમને લુણસર-(વાંકાનેરનું–મારું વતન) દલીચંદ મુળજી પુસ્તકભંડાર તાળાકુચીવાળા કબાટે આદિમાં થાનના થા. હરખા ઠાકરશી સમાળ. ઉપાશ્રયમાં ઘણાં વર્ષોથી વિદ્યમાન છે તેને ઉધ્ધાર કરવા અને જે પેશાગરી (વહીવંચાનું કામ કરે છે) પાસેથી ઉપતે મારા જેવા સાહિત્યવિલાસીને ખપમાં આવે તે પ્રબંધ નો આબે ઉતારવામાં આવ્યું તેનું નામ માણેકચંદજી અને કરવા આગ્રહ કર્યો. તેમણે તેમ કરવાની તૈયારી બતાવી, પણ તે રાધનપુરમાં રહે છે. આ બાબતની ખબર કઈ રાધનપુરી તે માટે થાનને સંધ જુદુ પાકું મકાન બંધાવી આપે તે ભાઇ બરાબર આપણે એમ ઈચ્છું છું. તેમાં ખુલ્લું મુકાય એમ જણાવ્યું'. આમ કાણુ જાણે કયારે અહીંથી મારા સાળ થાન જઈ ત્યાંના એક જૈન બને, ને તે ભંડાર ક્યારે ખુલે થાય ! ! સદાને માટે તાળા ગૃહસ્થના ખાસ આમંત્રણથી ત્યાંની હરિજનશાળામાં કુચીમાં ભરા! રહેલા ભંડારને સવર ઉધ્ધાર સર્વ સ્થળે જઈ એકઠા થયેલા હરિજને પાસે વ્યાખ્યાન આપ્યું. આ થાય તેમાં જૈન શાસ્ત્રને પ્રચાર છે, જેન સાહિત્યની પ્રભા- શાળા બંધાવવામાં. મુંબઈ વસતા થાનવાસીઓ અને તેના વના છે તે જૈન શાસનને વિજય છે. બાકી તે અજ્ઞાનનાં મિત્રમંડળે ધણી આર્થીક સહાય આપી છે તે માટે તેમને અવરણે બંદાય તેવાં નથી. તેમણે મારા જેન સાહિત્યનો ધન્યવાદ ઘટે છે. પછી રાજકોટ આવી રહ્યા. ત્યાં આપણા સંક્ષિપ્ત ઈતિહાસ સબંધી ચર્ચા કરી, અને કાલિકાચાર્ય ત્રણ પઉમચરિયના જે સગે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ચાર થયા તેમના કાલસમયને નિર્ણય હજુ કાઈ કરી શક્યું નિયત થયા છે તે પર અંગ્રેજી નેટ લખી બહાર પાડનાર એક નથી એમ જણાવ્યું ત્યારે મેં તેમને શ્રી મહાવીર પ્રસાદ નાગર નિયુએટ રા. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાયે મને દ્વિવેદી મારક પુસ્તકમાં મુનિશ્રી કલ્યાણુવિછના ‘આ4. પિતાને ત્યાં લઈ જઈ તેમણે અમદાવાદની ગુજરીમાંથી એક કાલક' નામના વિસ્તૃત હિંદી લેખની ખબર આપી તેમાં મુસ્લિમ પાસેથી સસ્તામાં ખરીદેલી જૈન આગમ તથા પુસ્તકાલનો નિર્ણય કરવામાં આવ્યું છે એમ કહી બતાવ્યું. કાની એકવીસ હસ્તલિખિત પ્રત બતાવી અને તેમાંથી મેં તેમણે તેને ગુજરાતીમાં સાર ‘જૈન' પત્રાદિમાં પ્રકટ થાય (અનુસંધાન પા. ૧૪ મે), Page #166 -------------------------------------------------------------------------- ________________ १२ જૈન યુગ ता. १-८-३४ प्रांतिक समितिओंकी रचनाके लिए सूचनाएं. (कॉन्फरंस ऑफिस.) कॉन्फरन्सका कार्य विशेष प्रगतिमान बने और हर जगहपर इस रखते सब कार्योको कर और तरस बंधी कार्यवाही ममिति की महासंस्था की प्रवृत्ति, आवश्यक्ता, उपयोगिता के संबन्ध में जानकारी अनुमति प्राप्त कर. हांसिल हो तथा कॉन्फरंस समग्र जैन समाजका संगठन कर प्रगति कर (२) अपने विभागमें स्थानिक समितियों की स्थापना करें. सके इस हेतुसे बंधारण कलम १३ अनुसार प्रत्येक विभागमें प्रांतिक (३) जहां आवश्यक हो वहां शिक्षण संस्थाओंकी स्थापना करनेसमितिओंकी स्थापना करना आवश्यक है. इसलिए: करानमें सहायता करना. बालक-बालिकाओंको शिक्षणकार्यमें २. प्रत्येक नियुक्त किये गये प्रांतिक मंत्री अपने विभागकी प्रांतिक यथाशक्य सहायता करना. समिति स्थापित करनेके लिए शिघ्र प्रबंध करें. (४) शिक्षणको आवश्यक्ता, कुप्रथाएं दुर करना, संगठन आदि ३. कॉन्फरन्सकी अखिल भार बाबतों के लिए व्याख्यानों तीय स्थायी समितिमे जो स्टेन्डिग कमिटीक सभासदो को- की योजना करना. सभासद उस प्रांतक हों १. इस पत्र के ततिय वर्षका आखरी (1) धार्मिक खातों के हिसाबों उनको सभासद गिनना. की पुष्यवस्था, पाठशालाएं, जा चुका है अव नवीन वर्ष प्रारम्भ होता है. नियतदुपरांत अपने प्रांतकी लाईबंगयां बढाना तथा वस्तीके प्रमाणमें बनसके मानुसर यह पत्र स्टे. कमिटीके सभ्योंको विना मूल्य उनकी मुब्यवस्थाके लिए उतने आवश्यक सभ्य भेजा जायगा. आवश्यक कार्य करना. उसमें बडाना, २. गत अधिवेशनमें जो महाशय स्टैंडिंग कमिटी के (६) व्यायाम शाळा तथा स्वयं४.(क) स्थायी समितिके सभ्य | सभ्य चुंटे नहीं गये हैं उन्हें गत तृतिय बर्षके सब सेवक दळ बनवाना. (ख) प्रांतके गामोंमेसे प्र. अंक भेजे जा चुके हैं. अब नबीन चतुर्थ वर्षके अंक तिनिधि (ग) स्थानिक मूल्य मिले बिना भेजे नहीं जा सकते अतः पत्रका (७) मुकृत भण्डार फण्ड वसूल वार्षिक मूल्य रु. २) भेज अपना सहकार चालु रख. लेने के लिए प्रबन्ध करना. सभ्य. समितिक सभास.| ३. इस वषम जो सभ्य तरीके चालु हैं उनके सिवाय नोटः ईस फंड पर ही दों के पास से प्रांत को नये नूटे हुए सभासद अपना सुकृत भंडार फंडका प्रांतिक समिति, अनुकल हो तदनुसार मुकृत चंदा कमसे कम रु. ५) शिघ्र भेज दे उक्त चंदा भेज मुख्य कार्यालय, भंडार फंड' की रकम निनेकी निश्चित मुदत बीतनेपर, यदि चंदा नहीं मिला और एज्युकेशन वित कर नियमित इका होगा तो का. समिति को अन्य नियुक्ति करना होगा बोर्डके कायकी प्रइस तरफ सादर लक्ष खेंचनेमें आता है. गतिका करना. आधार होनेमे नियमित कॉन्फरंसकी स्थायी समि। २०, पायधुनी, ) कॉन्फरन्स कार्यालय. बबई. । सुकृत भंडार फाड तिक जो सभ्य मुख्य आ. बसल लेनके लिए फिस को अपना चंदा भेजते हों उनके लिए उपरोक्त निश्चित सगीन व्यवस्था करना आवश्यक है. रकम देना न देना उनकी ईच्छापर रहे. (८) जन श्वेतांबर एज्युकेशन बोडकी धार्मिक इनामी परिक्षाओंका ७. इस समिति की सभाएं प्रांतिक मंत्री अपने प्रांतसे संबन्ध रखते काय तथा कॉन्फरंस के प्रस्तावों के अमलके लिए सयय (Religious Competetive Examinations) पाठसमय पर बुलावे. शाळाओं के विद्यार्थी लाभ ले इसलिए बोर्डद्वारा निश्चित किया ८. इन सब कार्यों के लिए तथा मुक्त भंडार फंड की वसूलात अपने गया अभ्यासकम दाखिल कर बनसके उतने अधिक विद्यार्थी प्रांतमें से करने आदि के लिए प्रांतिक ऑफिस रखना और उपयुक्त परिक्षाओं में बिठाना, 'अभ्यासक्रम'की नकल लिखने में कॉन्फस की प्रांतिक शाखा का बोर्ड लगाना. मिल सकेगी. अपने प्रांतमे स्थानिक समितियां बनमके उतने स्थळापर (९) कॉन्फरसके मुखपत्र 'जैन युग' के ग्राहक बढाना तथा कॉन्फरंस्थापीत करना और उपके द्वारा कान्फमके कामको प्रगतिमान् सके प्रकाशन (प्रकट की गई पुस्तकों की विक्री के लिए योग्य बनाना. करना. 10. कामकाज. ५. (१) इस प्रकार जो प्रांतिक समितियां बनाइ जाय व सामान्यतः मानएल्य य और शापार अपने प्रनय ताल्लक जन *वेतांबर कॉन्फरंस. । ०. पायधनी. नंबई, .. । कॉन्फरंस कार्यालय Page #167 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૩૪ જૈન યુગ કચ્છ–આસબીઆના જેને પર શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન કહેવાતે અત્યાચાર. બોર્ડ. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સના સિડન્ટ જનરલ કાર્યવાહીની નેંધ. સંકટરીઓ તરફથી નામદાર કચ્છના યુવરાજ શ્રી વિજય રાજ મેનેજીંગ કમિટી. બહાદુર, ર્દિવાન સાહેબ અને પિલીસ કમિશ્નરને ભુજ (કચ્છ) | નીચે મુજબ તારે આસંબીઆના જેને ઉપર ત્યાંના ઠાકરે મેનેજીંગ કમિટીની સભા તા. ૮-૭-૩૪ રવિવારના રોજ કરેલ દાહિન કૃત્ય અંગે તા. ૧૦-૭–૩૪ના રોજ મેકલાયેલા શ્રીયુત મકનજી જે. મહેતા બાર-એટ-લૅનાં પ્રમુખપણ હેઠળ મલી હતી. જે સમયે (૧) કૅન્ફરન્સના ચાદમાં અધિવે શન પ્રસંગે (તા. ૫ મે ૩૪) મુંબઈમાં પતિ સુખલાલજીના NAMDAR GUJRAT SHREE VIJAYRAJJા પ્રમુખપણા હદણ લાવવામાં આવેલ જૈન શિક્ષણું સંસ્થા BAHADUR સંગઠનની પ્રાથમિક સભામાં જૈન શિક્ષણ સંસ્થાઓમાં (2) THE DEWAN SAHEB (3) THE અરસપરસ સહકાર સાધવા અને સિદ્ધ સંસ્થાઓને યોગ્ય FOLICE COMMISSIONER. BHUT (Cutch) માર્ગ દર્શન કરાવવા આદિ અંગે જે યોજના કરવામાં આવેલી છે (જુએ “જૈન યુગ” પાક્ષિક અંક તા. ૧૫-૬-૩૪ SHOCKED TO HEAR REPORTS પષ્ઠ ૨૦૦) તે રજુ થતાં મંજુર રાખવામાં આવી અને તેને OF MERCILESS ACTION OF THAKORE અમલમાં મુકવા મંત્રીઓએ જૈન વે. મે. શિક્ષણ સંસ્થાઓને SAGRAMJI OF ASAMBIA-MOTA RE સહકાર કરવા આદિ સંબંધે પત્રો લખવા અને તેમના SULTING IN GREAT SUFFERING OF જવાબ મળેથી તેની વિગત આગામી મેનેજીંગ કમીટીમાં LOCAL JAINS. REQUEST IMMEDIATE રજુ કરવા કરાવ્યું. () શિક્ષણ પત્રિકા પ્રકાશન અંગે શ્રી INQUIRY AND PROTECTION TO ધીરજલાલ ટે. શાહ સાથે પત્ર વ્યવહાર કરવા ઠરાવ્યું. JAINS." (૨) શ્રી ચંપકલાલ ડાહ્યાભાઈ શાહ અને શ્રી રતીલાલ હેટા આસંબીઆના ઠાકોર સંગ્રામના દયાહીન સારાભાઈ ઝવેરીના નામે સહાયક સભાસદ થવા માટે રજુ કૃય જેનાથી ત્યાંથી જનેને અયં સહન કરવું પડ્યું છે તેને થતાં મજુર રાખવામાં આવ્યાં. રિટ સાંભળી આઘાત થયા છે. તુરતજ તપાસ કરવા અને જનરલ કમિટી. જેનોને સંરક્ષણ આપવા વિનંતિ કરીએ છીએ જનલ કમિટીની સભા તા ૮-૭–૩૪ના રોજ શ્રીયુત તદુપરાંત સ્થાનિક અને કચ્છમાં વસતા જૈન બંધુઓ મકનજી જે. મહેતા, બારીસ્ટરના પ્રમુખપણા હેઠળ થઈ હતી, પાસેથી આ અંગેની જરૂરી હકીકત મેળવવા તજવીજ થઈ છે. જે સમયે નીચે પ્રમાણે કાર્ય થયું હતું. ---- ૧ બેડને સંવત ૧૯૮૬ થી સં૦ ૧૯૮૯ સુધી રિટ તથા આવક જાવકનાં હિસાબ તથા સરવૈયાં રજુ થતાં | સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા. છે. નીચેનાં પુસ્તકે વેચાતાં મળશે. આ ૨ મેનેજીંગ કમીટી તથા એધેદારોની નીચે મુજબ ચુંટણી સર્વાનુમતે થઈ. શ્રી ન્યાયાવતાર ... ... રૂ. ૧-૮-૦ ) શેઠ મોતીચંદ ગિ. કાપડીઆ, સેલિસિટર; પ્રમુખ જૈન ડીરેકટરી ભાગ 1 લે ... 3. –૮–૦ શેઠ સભાગ્યચંદ ઉ. દોશી, સેલિસિટર (માનદ " - ભાગ ૧-૨ જે . . ૧-૦-૦ ) શેઠ બબલચંદ કેશવલાલ મોદી ) સહમંત્રીએ. , હવેતાંબર મંદિરાવળી ... રૂા. ૭-૧૨–૦ મેનેજીંગ કમીટીનાં સભ્ય શ્રી મકનજી જે. મહેતા, , અંધાવળી ... શ્રી રણછોડભાઈ રાયચંદ ઝવેરી, બા મનલાલ દલીચંદ ... રૂ. –– દેશાઈ; શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી ચીનુભાઈ s, ગૃજર કવિઓ (પ્ર. ભાગ ) ર. –– લાલભાઈ શેઠ શ્રી મણીલાલ મોકમચંદ, શ્રી , ભાગ બીજે રૂ. ૩–૯–૦ ( જમનાદાસ અમરચંદ ! ગાંધી, શ્રી ચંપકલાલ , સાહિત્યને તિહાસ (સચિત્ર ) રૂ. ૬૦–૦ ડાહયાભાઇ શાહ, શ્રી નાનચંદ શામજી, શ્રી વલ્લભદાસ છે. કુલચંદ મહેતા, શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ, શ્રી ચંદુલાલ લખ:-શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. સારાભાઈ મેદી, શ્રી ઝવેચંદ રતનચંદ માસ્તર, શ્રીરમાણે ને કલાલ કેશવલાલ ઝવેરી, શ્રી રતીલાલ સારાભાઈ ઝવેરી, શ્રી ૨૦, પાયધુની, મુંબઈ ૩ | ચીમનલાલ મોતીલાલ પરીખ, શ્રી મેષજ સેજપાલ, શ્રી સફરચંદ મેતીચંદ લઇ શ્રી મણીલાલ રિખવચંદ ઝવેરી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ર્જિન યુગ તા. ૧-૪-૩૪ (૧૧ માં પાનાનું અનુસંધાન) તીર્થ સંઘપતિ લલામધારક પાતશાહ પ્રદત્ત ગજ તુરગાદિ લેખન, સાલ આદિ સહિતના લેખક પ્રશક્તિઓ ઉતારી લીધી લક્ષ્મીધારક સંધમુખ્ય સાત શ્રી શાંતિદાસ સુત લાલ પનકન તે પૈકી અગમમાં તિલકાચાર્યની વૃત્તિ સહિત જીત કલ્પસૂત્રની બ્રાનું સા રતન સા લક્ષ્મીચંદ્ર સામાણિકથચંદ્ર સા હેમ ૩૩ પત્રની પ્રત સં. ૧૪૭ માં લખેલી છે. અહત ૫ પ્રભુનીનાં પરિપાલનાથ શ્રી ઉગ્રસેનપુરે પુસ્તકકાશઃ કારિતઃ It'), ચૂણિની ૨૫૧ પત્રની પ્રતની પ્રશતિ નાંધવા યોગ્ય છે – દશાશ્રુતસ્કંધ મુળ કે જેમાં વીસ અસમાધિસ્થાનની વાત છે *પ્રથામ ૧૪૩૨૫, સંવત્ ૧૫૧ વ શદિ ૮ સામે તેની ૨૨ પત્રની પ્રત, ઘનિયુક્તિની પત્ર ૨૨ ની પ્રત લિખિતં' / સંવત્, ૧૫૭૧ વર્ષ પાક વદિ ૧ સામે શ્રી (સંવત ૧૪૮૬ આસોદાદિ ૮૭ વર્ષે આસાઢ શુદિ ૧ર એકાઅગમ છે શ્રી જયાનંદસૂરિ. ૫. શ્રી દેવરના િદશ્યો તિથી વિદિને અડ, નાકુલિ થામ નિવાસનીય ચ તત્ શિષ્ય શ્રી શીલરાજસૂરિ શ્રી બાલવર્ધન સહિતટે આવ્યેતર નાગર જ્ઞાતીય | રાઉલ આકાકેન શ્રી ઓધનિયું. સંયમયેગ સાધન સાવધાના વિરાજમાના ગચ્છનાયક ભડા. nિ: લિખ્યતે || અલેખિ | ’–આમ છેવટ છે તે પરથી આ રક શ્રી વિવેકરન સૂરીણામુપદેશેના આચાર્ય શ્રી સંયમ રત્ન મૂરિ પ્રતને લખનાર નાગર બ્રાહ્મણ કાક હો ને તે નાલિ મને સાનિબેના શ્રી ગંધારબંદિર વાર પ્રાગ્વાટ જ્ઞાતીય વ્ય. ગામને વાસી હતો. આ ગામ કયાં આવ્યું તે કાઈ જણાવશે.), પંથડ સંતાને અનેક ધર્મ કરણીય કારકાભ્યાં સમસ્ત પત્ર નિરયાલી સૂત્રે મૂળ અને ટિપ્પણુ સહિતની ૬૪ પત્રની પ્રત શ્રી પિત્રાદિ કુટુંબ યુતાભ્યાં સંઘપતિ વ્ય. પરબત . કાનદાઓ મુ. ખેતસી લપતં, અગમ સિવાયની સં. ૧૫૪૭ માં લખેલી શ્રી જ્ઞાન ભકત 1 ૦૧. ડુંગર રોડ ચ શ્રી વૃહત કપિ ૫ ધર્મસાગર કૃત ગુર્નાવલી પત્ર આઠ, હરિભદમૂરિકૃત વૃત્તિવાળી મ તાગ ણિ લેખિત વાસ્થમાના ચિર નવાતા. આમાંથી આણામ પંચસ્વ વૃત્તિ સં. ૧૮૨ની પં. વસતસાગર ગણિ શિષ્ય પં. ગ૭ની સૂરિએની પટ્ટ પરંપરા મળી આવે છે. માકદસની માણક્ષસાગર ગણિ પડનાર્થે રાજનગરમાં લખેલૈં ૨૮ પત્રની, ૬૩ પત્રની (બાસાની) પ્રત, પક્ષપ્રેતિક્રમણ વૃત્તિની ૪ શ્રીચંદ્રસૂરિવિરચિત સંગ્રહણી પત્ર ૧૬ કડાઓ સહિત અને બાજુમાં લખેલ પણ સહિત સં. ૪૦૪ (૧૪૦૪ હેવું જોઈએ પત્રની જૂની પ્રત, ઉપનિષુત્તિ સાવરિની ૪ પત્રની પ્રત, ની લખેલ, મુરારિ મિશ્રકૃતિ અનર્થે રાઘવ પર માલધારી નરઆચારગ ભૂલ પત્ર ઝાક ની જુની પ્રત, મુકૃતાંત્ર મૂલ પત્ર માં અતિ પણકની પત્ર પ૦ ની સં. ૧૫૧૩ માં લેખા૯૧, સ્થાનાંગ મૂલ પત્ર ૧૩૪, સમવાયાંગ મત પત્ર ૬ ૬, ભગવતી સૂત્રલ પત્ર ૨૫૬ સં. ૧૫૪૩ માં લખાયેલી પ્રત: થેલી પ્રત (જુઓ મારે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિ(આ પ્રતની અંતે લખેલ છે કે “પરમ ગુરૂ ધી તપાગચ્છાધિપ - દાસ પાર ૫૫૭ ને જેની એક પ્રત જેસલમેર ભંડારમાં છે, ધર્મનંદનત છંદ–વસૂત્ર ટીકા પત્ર ૧૨ ની જુની ભારક પ્રભુ શશિ) મણિ થી ૬ આણંદવિમલસૂરિશિષ્ય * પ્રત' કે જેનાં પાનાં ફાટી ગયેલ છે ને જર્જરીત છે ! સવ પંડિત શશિરોમણિ પં. શ્રી ૬ વિનય ભાવ ગણિ પં. આ પૈકી જીત કપમૃત વૃત્તિ, સંગ્રહણીવૃત્તિની પ્રતમાં વીરવિમલ ગણીનાં વાચનાર્થે ગૃહીતાસ્તિ’-આ પછી આ પ્રત જતા અક્ષરમાં લાલ શાહીમાં અનુક્રમે એમ લખેલું જે સમયે લખાઈ પૂરી થઈ તે સમયની લગ્નકુંડલી આપી છે છે કે સાત બી વછા મુતસાહ સાહિસકરણ એ પુણ્યાર્થે પુસ્તને જણાવ્યું છે કે “એને ભગવતી સંપૂર્ણ ચોગ લગ્નલ || કમંડાર કારપિતા સુત વર્ધમાન પુસ્તક પ્રતિપાલનાર્થ, શુભાશુભ || પુસ્તકેયુ વિલેકિનીયં આયુર્કવા.” આવી લમકુંડલી અને “સાહા શ્રી વછો સુત સહસકિરણેન ભંડારે ગાડીવી ભાગ્યેજ જોવામાં આવે છે), ઉપાસક અંતત અને અનુત્તરે સત વર્ધમાન શાંતિદાસ પરિપાલનાથ ! વળી પાચન પપાતિક એ ત્રણેના તેત્રીસસે કલેકના સંસ્કૃત વિવરણવાળી વૃત્તિની પ્રત ઉપર “પત્ર ૨૮ ઓ. ૯ પ્રા: ૨' એમ પણ લખેલું સં. ૧૮૯૦ માં “ગરજ સરસપુર મધ્યે લખાયેલી ૨૮ છે તે પરથી સિદ્ધ થાય છે કે અમદાવાદમાં એક કોઈ ભંડાર પત્રની પ્રત, અંતકૃ૬ અને અનુત્તરોપાતિક મૂળની પત્ર ૨૮ ની હતી તેમાંની આ પ્રતે છે. આ પ્રતે એક મુસલમાન ભાદને ચિત્રાસહિત પ્રત (કે જેની પુપિકા એ છે કે “સંવત ત્યાં આવે છે તેની પાસેથી દરેકના ચારપાંચ આને કે એની ૧૫૮૨ ૨ વૈશાખ શુદિ ૪ મે જાંબુનગર વાસ્તવ્ય શ્રી નવી કિમતે ખરીદાય, એ પરથી જણાશે કે આવાં કસ્તશ્રીમાલ જ્ઞાતીય અરસીકરા ગેત્રે મું, બેજ ભા ભાવલદે લિખિત પતંક નેરેની સંખ્યામાં બેદરકારીને લીધે ચારાયો, પુત્ર મં. લાડણ ભાર્યા કુંઅરિ પુત્ર મં. સહજ સકલ પરિકર ફેંકી દેવાયાં ને એક હાથથી બીજે દેશપરદેશ ગયાં હશે. યુનેન શ્રી અમુત્તરવવા મૂર્વ લિખાવિત | ચ શ્રી અચલ હજુએ નાય તે એકલા અમદાવાદમાં લાખ આની ગચ્છે શ્રી ભાવસાગર સૂરીશ્વર વિનય રાજ પૂજય વાં. કિંમતનાં હસ્તલિખિત જૈન પુસ્તકા પડયાં છે કે જેને એક વિલરાજ ગણિ શશિ ૫. લાભશેખર નિ થિી એક મેટ વિશાલ “ફાયરફ” મકાનમાં મૂકાવી સુરક્ષિત અને પ્રદત્ત નિરંતર પ્રવામાન યાત્ II), અંતકૃતદશા મૃમની સુપ્રાય સ્થિતિમાં મૂકી શકાય અને પૂર્વજોને અમુલ્ય વાર ૨૩ પત્રની પ્રત કે જેની છેવટની લેખક પ્રશસ્તિમાંથી અમદા હિંદમાંજ રાખી શકાય, સાધુઓ અને શ્રીમતે આથી ચેતશે? વાદના નગર શેઠ શાંતિનાથની ટુંક હકીકત તથા તેમના પાંચ શ્રીયુત ઉપાધ્યાયજી આ પુસ્તકને જે કે વિદ્વાન ઉપયોગ પુનાં નામો મળી આવે છે ને આગ્રામાં પુસ્તક ભંડાર કરવા ચાહે તેને તે માટે આપવા તૈયાર છે અને તેમણે હતે તે વાત સ્પષ્ટ કરે છે (શ્રી શ્રી ૪ સિવતિલક મુરિ અર્ધમાગધી તેમજ જૈન સાહિત્યને સારે અભ્યાસ કર્યો છે ચ (ચિ)૨જીયાત | વા. દેવરાજ લકત / સાત શ્રી સરસ્ત્રકિરણ ને હમણું છેલ્લી એમ. એ. ની પરીક્ષામાં અર્ધમાગધી અશ્વાસ લઈ બીજા વર્ગ માં પાસ થયા છે તેમને ધન્યવાદ સંત શ્રી તપાગચ્યાઘાતકારક ક્રિયાશ૭િખપતિ સાથે અભિનંદન ઘટે છે. તેમનું કાણું શ્રી ચિંતામણિ પ્રાસાદિકારક શ્રી શત્રુંજયંતાએલાદિ રાજંકાટ પર છે અંબિકા ભવન Page #169 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૩૪ જૈન યુગ - - - - - વળી જે જેની પાસે હતલિખિત પ્ર છે તેની છેવટની ૧૮૬૮ (સિવિરસારક પ્રમિતિ)માર્ગશાક માર્સ પર્સ કર્તાની પ્રશસ્તિ વગેરે ઉતારી લેવરાવી પ્રકાશિત કરવામાં દશમીકિને કર્યું. લ. સ. ૧૯૬૪, ૩ સિદ્ધ પ્રાત પત્ર ૨૧, આવે તે ઘણી એતિહાસિક વિગતો મળી શકે છે. દા. ત. ૪ ચંદ્રપતિ પત્ર ૩૬૭ મલયગિરિ ટીકા સહિત. ૧ થી ૧૧ ઉપરની આંતકૃદ દશાની પ્રતના અંતની પુપિકા પરથી અમદા- અધુર, ૫ રણસિંહ રાજઋષિ કથાનક સંસ્કૃતમાં ૬ પુષ્પમાલા વાદના પ્રસિદ્ધ શેઠ શાંતિદાસ કે જેના વંશજો અત્યાર સુધી કથા પત્ર ૧૩ ૭ ધર્મ સાગરકૃત સટીક પાવલી-પ્રથમાદ ત્યાં નગરશેઠની પદવી ધારણ કરે છે અને જેના એક વંશજ ખુદ હીરવિજયસૂરિના શિખ્ય ૫. રામવિગણિની સહાયથી કોન્ફરન્સને હાલના એક જનરલ સેક્રેટરી શ્રીમાન અમૃતલાલ પં. જયવિજયે લખે ને તે પરથી સં. ૧૭૩૭ ભાદવા વદી કાલીદાસ છે તેના સંબંધમાં જાણી શકાય છે કે તેમણે તીજ બધે પં. પ્રીતવિજય ગણિએ મલ્લકાપુરમાં લખી પત્ર બાવન શિખરવાળા શ્રી ચિંતામણી પ્રાસાદ કરાવ્યો હતો, ૧૨, ૮ કુમાપુત્ત ચરિત્ત પ્રાકૃત પત્ર 9 છેવટે મારવાડી ભાષામાં શ્રી શત્રુંજય અને ગિરનાર વગેરે તીર્થના સંધપતિનું બિરૂદ છે કે “ત્રી વિજયદાને મૂરિ તત્ત સિખ પંડિત ધર્મવિમલ ! સંઘ કાઢી મેળવ્યું હતું, પાતશાહે (શાહજહાંએ) આપેલા તન સિખ ગણિ રવિ તેજવિજય નાથ ! કણસાગુર હાથીડા આદિ લમીના ધારક અને સંધમાં પ્રધાન હતા. સંવત ૧૬ ૧૬ વન દ્વિતીએ આસો વદિ ૧૪ ૨૬ તેમના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું ને તેમને પ નામે લાવતું રાજપાલ | જહારિ પ્રતિ વાંચવું તાહાંરિ ત્રકાલવંદના પન, રતનજી, લક્ષ્મીચંદ માણેકચંદ, હેમજી વગેરે હતા. જાણો | સમું ભવતું !', ૯ વિદગ્ધ મુખમંડનસડીક પત્ર ૧૪ પછી અધ્યાત્મરસિક સમર્થ વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ જૂની પ્રત, ૧૦ વિશે વાવસ્થસૂત્ર સવૃતિ પત્ર ૨૯૩ ની જુની થયેલા કાનજી સ્વામીની પધરામણી રાજકોટમાં થતાં ૨૮મી મે સુંદર પ્રત–હીરવિજયસૂરિ શિવ મુમુવિજય શિષ્ય રામવિયે વૈશાખ શુદિ પૂર્ણિમા દિને મનુષ્યત્વ પર પ્રભાવશાલી વ્યાખ્યાન ચિશે મૂકી., ૧૧ સાધારણુ જિનવર સ્તવનવૃતિ પત્ર ૭ આપ્યું તે ટુંકમાં ઉતારી લીધું. ૩૦ મી મેએ શ્રીમદ રાજચંદ્રના રચનાર વિજયસેનસૂરિ શિષ્ય કનકકુશલ સંવત ૧૭ આ ૪૬ બનેવી રા. ચત્રભુજ બહેચરભાઇ મહેતાએ શ્રી રાજચંદ્ર વર્ષે શાકે ૧૬ ૧૨ પ્ર. વૈશાખ વદિ ૯ દિને લિખિતમિદ સંબંધીનાં કેટલાંક સ્મર કહ્યાં ને લખી લીધાં. પહેલી જુને પુસ્તક શ્રીમદ રાજદ્રગે (આ રાજદંગ રાજકોટ હોય ર. ગોકુળદાસ નાનજી ગાંધી પાસેના હસ્તલેખિત પુસ્તક સંગ્રહ- તે સંભવ છે) ૧૨ પડદર્શન સમુચ્ચય સૂત્ર ટીકા પત્ર ૩૨. માંથી તેમને ત્યાં જઈ કેટલાંક પુસ્તકો છે તેમાંથી નવા ટીકાકારનું નામ અજ્ઞાત છે, ૮૭ મૂળ લેક પર ૧૨પર. ય નવીન કર્તા પ્રશસ્તિઓ અને લેખક પ્રશસ્તિ નોંધી લીધી. કક પ્રમાણ ટીકા છે-સં, ૧૫૩૩ વર્ષે ! શાકે ૧૩૯૮ ગુજરાતી ગ્રંથમાં પં. ધમસિંહ ગણિ શિષ્ય રત્નસિંહ પ્રવર્તમાન કાર્તિક સુદિ ૧ પ્રતિકા શુક્રવાસરે . સ્વાતિનક્ષત્ર ગણિએ ચતુવિ શતિ જિનતૈત્ર રચેલ છે તેમાં ૨૪ તીર્થ". આયુમાન્જામ વેગે ! શ્રી દિવ્યાં સુલિત્રાણ શ્રી બહલોલ કરેનાં ચરિત્ર આપેલ છે. દુર્ભાગ્યે આ ૩૭ પત્રની પ્રતમાં સાહિ વિજયરાયે શ્રી બૃહો વાદ્ર શ્રી મુનીશ્વરસૂરિ પ્રથમનાં ત્રણ પત્ર અને છેલ્લું પત્ર નથી. છેલ્લામાંથી કર્તાની સંતાના વા. ૫. શ્રી મુનિ કનકશિષ્ય મુનિ મલયહંસેવ્યઓળખાણ, ર સંવત વગેરેની માહિતી મળી શકત તે લેખિ, ૧૩ વિનયવિજય ઉપાધ્યાયક્ત કપ્રકાશની ૬૮ મળી નથી. કોઈ પાસે આની પ્રત હોય ને તેમાંથી છેલી ચિત્રો સહિતની સં. ૧૮૫૮ માં લખાયેલી ૪૧૯ પત્રની પ્રશસ્તિનો ભાગ તથા આદિ પત્રમાંથી મંગલાચરણની કડીઓ પ્રત છે. ૧૪ વિચારામૃતસંહની પ્રત છે. તે પૂરી પાડશે તે આભારી થઈશ. ૨ યોગશાસ્ત્ર પર મેસુંદર ઉપયોગી ગ્રંથ છે. કારણ કે તેમાં મંગલાચરણમાં કૃત બાળવિધ પત્ર ર૭. મૂળ કરતાં જુદા હસ્તાક્ષરમાં છેવટે કહ્યા માણે છે અને અન્યને રાશને ટાળવા આ વિચાએમ છે કે “પરમ ગુરૂ શ્રી આણું વિમલસૂરિ શિષ્ય પં. શ્રી નો સંગ્રહ કર્યો છે, તેમાં કુલ ૨૫ વિચાર છે (1) જિનધનવિમલ ગણિ ગણિ શ્રી કણ શિવવિમલ સીહવિમલપડનાર્થ".' પ્રવચન સ્વરૂપ વિચાર (૨) પાક્ષિક (૩) ચતુપાસક, [૪) પયું. ૩ કલ્પસૂત્ર બાળા-હીરવિજય-વિજયસેનવિજયતિલક- પણું (૫) સીમાધેિક, (૬) શ્રાવક પ્રતિક્રમણ, (૭) વર્ધમાન રિ–વિજયાણું મૃરિ-યુવરાજ વિજયરાજસૂરિના રાજ્યમાં સ્તુતિત્રય, (૮) મૃતદેવતાદિ કાયોત્સર્ગ, (૯) રેત્રિક દેવસિકદેવવિય–શાંતિવિજય શિષ......વિજયે કર્યો સં. ૧૭૦૭માં ચાર વિભાગ, (૧૦) ઉજિત સેલેયાદિ સ્તુતિદ્રય, (૧૧) આ પ્રમાણે કર્તાનું પૂરું નામ ફાટી ગયું છે. ૪ લેકનાલ વૈયાકરાદિ કાત્સર્ગ, (૧૨) ચેો સહિં થઈતિનિબોલાર પત્ર ૧૩, ૫ લાવણ્યસમયન વિમલપ્રબંધ પત્ર ૩૯ ઇતિ તિત્રય કાત્સગ પ્રમાણુ વિચાર; (૧૩) ચૂલિકાઅપૂર્ણ, ૬ દશાશ્વત સ્કંધ બાલા૦ પત્ર ૩૬, ૭ સમયસુંદરત સ્તુતિચતુ-ક, (૧૪ શ્રાવકોનું ચિત્યવંદન, (૧૫) પ્રણિપાતદંડક, ચંદશેઠ પઈ પત્ર ૧૫ લ. સં. ૧૭૪૯ મેડતામાં, ૮ (૧) પર્યાય કટાદિ વંદન, (૧૭) દ્રિતીય વંદનલાવણ્યસમયક્ત જિનસ્તુતિનમસ્કાર પત્ર ૬ ની સારી પ્રતિ, વિધિ પ્રત્યાખ્યાન, (૧૮) નમસ્કાર, (૧૯) પધમાં ૯ જ્ઞાનમેરૂ કૃત ગુણાવલી, ૨. સં. ૧૬૭૬ કતેપુરમાં, ૧૦ ભજન, (૨૦) પર્વથી અન્ય દિવસમાં પણ પવધગ્રહણ; સેમવિમલસૂરિ કૃત ચંપકરાસ ૧૧ ઉજલ કૃત નવકાર રાસ. (૨) અન્યકાચીણ વિચિત્ર સામાચારી પ્રમાણુ, (૨૨) ઉપ આ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત પુસ્તકમાં ૧ છત કલ્પસૂત્ર ધાનાદિ (૨૩) કથામુક તીર્થંકર દીક્ષાલંબન વિચિત્ર પ્રકીર્ણક પત્ર ૩૯-મૂળથી બીજ હસ્તાક્ષરમાં શ્રી ખરતરગ છે શ્રી કીર્તિ તપ, (૨૪) રહિયાદિ તપ, (૨૫) શ્રાવકનાં મુખત્રિકા નાચાર્ય વેર્યશિવ શ્રી કલ્યાણચંદ્રપાધ્યાયાનાં પુસ્તકનું રજોહરણાદિ-વિચાર, આમાં છેલ્લી પ્રશસ્તિને એક કલાક વામાન વિજયત-૨ શ્રીપાલ ચરિત્રગઇ ૪ પ્રસ્તાવમાં પત્ર છે ને પછીના કલોકવાળું અંતિમ પત્ર દુભાયે નથી, તે ૨૪ ન’’ મરિ રાયે તકનિએ પ્રાકૃતમાંથી સંસ્કૃત સં. આદિલેક નીચે મુજબ છે: Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ તા. ૧-૮-૩૪ વિશ્વગ્લાય તપાગણુાંબર ત પુષ્પદંત પ્રત્યે [ જૈન . કૅન્ફરન્સના ૧૪ મા અધિવેશનમ તા. ૬-૫-૩૪ને દિને ગવાયેલાં ગીત.] શ્રી સોમપ્રભ સૂરિ સેમતિલકાનચાન ચૂડામણી રૂઢ પ્રોઢ તદીય પ કમલા શૃંગાર હારેપમાં મંગલાચરણું. વિશ્વાશ્રયે વિધાયિનિર્મલ ગુણ ગ્રામભિરામોદયાઃ || આ પરથી તપગચ્છના સોમપ્રભ અને સંમતિલક (લ્યાણ) પરમ પુર આદીશ્વર. પ્રભુજી! આચાર્યના શિષ્ય કે શિષ્ય પરંપરામાંના કોઈએ આ ગ્રંથ આદીનાથ પ્રધાન, પ્રભુ! રચેલ છે એમ જણાય છે. ભવ ભય ભાવઠ ભંજણ, પ્રભુજી! આ સિવાય બીજાં પુસ્તકે તેમની પાસે હતાં તે વખત ભજિયે શ્રી ભગવાન પ્રભુજી !—૧ ન રહેવાથી જોઈ ન શકાયાં, તે હવે બીજી છુટીમાં તે જોઈ રસના સ્તવતી તુજ મહાગુણ, દ્રષ્ટિ કરે તવ, દર્શન પ્રભs! શકાશે. ૨. ગોકુળદાસભાઈએ પિતાને સંગ્રહ મારાપર સદ માહાત્મ્ય સાભળે તુજ અમ કણે, ભાવ રાખી મને જોવા આપવા હંમેશાં તત્પરતા બતાવી છે - નવ અંગે તવ, દર્શન પ્રભુજી!—૨. અને બતાવતા રહે છે. અગાઉ પણ કેટલાંક પુસ્તકે મેં એ સિ શુધ્ધ નિમિત્ત થઈ વિલમ્યાં. તપાસ્યાં હતાં. તેમણે મારા લખવાથી શ્રીમાન જિનવિજ્યજીને પ્રગટયો નિશ્ચય ભાવ પ્રભુજી ! પ્રબંધચિંતામણી, અન્ય પુરાતન પ્રબંધો, ચતુર્વિશતિ પ્રબંધ ઉદાસીનતા અન્ય સંબંધી, મળી ચાર પ્રતે આપી હતી કે જે પરથી તે વિદ્વાને સંશોધન છેરી વિકાર અભાવ પ્રભુજી ! -૩ કરી પ્રબંધચિતામણી પ્રકટ કરેલ છે અને બીજા પ્રબંધે ભાવ દૃષ્ટિમાં તું રહ્યા વ્યાપક, થોડા સમયમાં પ્રકટ કરનાર છે આવા ખાનગી ભંડારાની 1 રટિયે તારું નામ પ્રભુજી! વિગતવાર તપસીલવાળી ટીપ તૈયાર કરવાની જરૂર છે અને ભેદબુદ્ધિ ગઈ ભાવના પ્રભુમય, તું મુજ આતમરામ પ્રભુજી !–૪ તે તેના ખપી વિદ્વાનને રા. ગેકુળદાસભાઈની પેઠે જોવા દેવામાં આવે તે જૈન સાહિત્યને પ્રચાર સારી રીતે થઈ શકે –મેહનલાલ દલીચંદ શાહ, તેમ છે. પછી આપણું દેશભકત પ્રસિદ્ધ મહાસભાવાદી અને વિજ્ઞપ્તિ. સેવાભાવી શ્રી. વીરચંદ પાનાચંદ શાહે પિતાના વતન નામે - rsસમઢીઆળા ગામમાં ઉપડેલી મામસુધારણાની યોજનાનું સુધારણની યોજનાનું સિમજમાં ન આવે માયા આપકી પ્રમો–એ રાહ } પિતાનું એક પાનીઉં મુંબઈ છોડતી વખતે મને આપી સંધ—ગમ-સાધક આત્મબંધુઓ! સમઢીઆળે આવી જઈ જવા ખાસ આમંત્રણ આપ્યું હતું. આજીવન આત્મબંધુઓ! એટલે મોટર ભાડે કરી મારા મુરબી તેમજ બીજા ભાઈ ધર્મ–જ્ઞાન–ઉન્નતિ સાધક હૃદય-બંધુઓ! એને લઈ ત્યાં ગયા. ત્યાંની યોજના જોઈ. અમે કપેલી અને એપાનીપરથી મનમાં આંકેલી મહાભારત સુંદર પેજના આવન હૃદય-બંધુઓ !—૧ વીર સંતાન થશવી, કમવીર ને ઓજસ્વી, જેવું ત્યાં દીઠું નહિ, જે પ્રયાસ ચાલુ હતા તે સામાન્ય ધર્મવીર ને તેજસ્વી, વીર બંધુઓ !—આજીવન-૨ પ્રકારના હતા. કાંતવાન, પીંજવાને, સીવવાને એમ જુદા સ્વાર્થી વાસનાને તેડી, તન મન ધન સ જેડી, જુદા વર્ગો જુદા જુદા ઘરમાં રાખી ભાઈબહેને પાસેથી કાર્ય સન્યધ્વજ રહે પકડી, પ્રેમી બંધુએ-આજીવન-૩ લેવાનું હતું ને ગામની બહાર આ બધા વર્ગો એક સ્થળે દિલ ઉછાળી પ્રેમસાગર, છેડી ઐક્યના મધુરાસ્વર, એક મકાનમાં રહી શકે તે માટે મકાન બંધાવવાને પાયાઓ દાતા હતા ને તેમાં પચાસથી સાઠ હજાર રૂપીઆ ખર્ચ પ્રાણુ ધમપર ને છાવર, ધર્મી બંધુએ-આજીવન.-૪ વાને અડસટો તે કામપર દેખરેખ રાખતા ભાઈને હતે. – મોહનલાલ દલીચંદ દેશાઈ. શિવણ વર્ગની બાળાઓને પંડાએ અમે વહેં –શેરા વધુ સારું એમ અમારી વાણીઆશાહી બુદ્ધિ કહે છે. બુકમાં ર. વીરચંદભાઈની મને રથસૃષ્ટિ કૃતિમાં આવી કપેલાં પછી મુંબઈ જવાનું થયું તે પ્રવાસ પૂરો થયો. આ ફળ આપે અને બીજાને આદર્શરૂપ બને એવી જાતને અભિ- પ્રવાસ ખાસ શોધખાળ માટે નહે છતાં નિઃસ્વાર્થ" તે પ્રાય લખી ચાલ્યા આવ્યા. પિતાના વતનના ભાઈ બહેનને પ્રત્યે કાર્ય કરનારને અણધારી વસ્તુઓ મળી આવે છે. ઢાંકમાં શિક્ષણ સાથે કામ મળે એ લક્ષ વીરચંદભાઈનું સરે છે. અનેક જિન પ્રતિમાઓ વગેરે અવશે છે તે જોવા અને બાકી હજારો રૂપીઆ એક નાના ગામમાં ખરચતાં કાઈ વઢવાણમાં ચારેક પુસ્તક ભંડારે છે તે જોવા માટે ખાસ મેટા શહેરમાં મેટી જન પાર પાડવા ખચાય અને ઈચ્છા રાખી હતી પણ તે પાર પડી નહિ, ભવિષ્ય માટે તે નાનાં ગામમાં તેની જોગવાઈ પુરી પડે તેટલું ખચાય તે રાખી આ પ્રવાસ નોંધ પૂરી કરૂં છું. સુધારે–આજના અંકમાં પૃષ્ઠ ૧૪ અને ૧૪ ના બદલે અનુક્રમે પૃઢ ૧૭ તથા ૧૮ વાંચવું Page #171 -------------------------------------------------------------------------- ________________ Rouge No B 1995 તારનું કારખાનું – હદિસંઘ "ND ANG A' | || ના તિથટ્સ , it જૈ ન સૂ ગ. ક છે. CATHE JAIN YUGA. (શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર) જ sal sw દિન તંત્રી:–મેહનલાલ દલીચંદ દશા, બી. એ. એલએલ.બી. ઍડવોકેટ. વાષ્ટિ લવાજમ રૂપીયા બે. છુટક નકલ દઢ આને. તારીખ ૧૬મી ઓગષ્ટ ૧૯૩૪. અંક ૫ વિષય સૂચી. પૃષ્ઠ ૧. અધિવેશનમાં ગવાયેલા ગીત ... ... ... ૨૧ મહાત્માજીના અજવાસની પૂર્ણાહૂતિ ... ....૨૨થી ૨૪ ૨. તંત્રીની નોંધઃ આંક ફરકનો સટ્ટો, બેકારીના અને ૨૮ - રૂ. ના ચંપાર... ... ... ... ... ૨૫, ૨૬ ઉપાય, દાનની પ્રણાલિકા બદલે, બેટી શરમ, રસાધુ મુનિ મહારાજને, એક “લગ્ન છે, “દીને વેદના” અને “તારાં સંતાન' (કાવ્ય) ... ૨૭ બંધનનો ત્યાગ અને બીજું લગ્ન. અને ૫. વITH વિવિઘાજ્યનૅ ટી સાનેવારી છાત્રવૃત્તિયાં.. ૨૮ 9 જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ( ૧૪મા અધિવેશનમાં તા. ૭-૫-૩૪ના છેલ્લા દિને ગવાયેલાં ગીત. પ્રભુ–પ્રાર્થના. વિદાય–ગીત. [વા ઇલાહી મિટ ન જાયે દર્દ દિલ–એ રાહ.] હે પ્રભુ ! તારી દયાની આશ છે, તારી કરૂણામાં રહૈ વિશ્વાસ છે; ભટકે જેને કે દુ:ખી ઉદાસ છે, લાખો બંધાઈ આશમાં નિરાશ છે; આખા રડે છે ને મુખે નિઃશ્વાસ છે, શરા બધાને એક તારું ખાસ છે– હે પ્રભુ ! તારી. ખાનદાની ના ખરી આભાસ છે. અંધારું ચારે પાસ ના ઉજાસ છે; જ્યાં જ્યાં જુઓ ત્યાં મોહના અભ્યાસ છે, તારી કૃપા તે શાંતિમાં આવાસ છે – હે પ્રભુ! તારી દયાની આશ છે, તારી કરૂણામાં રહ્યા વિશ્વાસ છે. -મેહનલાલ દલીચંદ દેશાઇ. [ મહેમાને ઓ હાલાં! પુનઃ પધારજોએ રાહ.]: પ્રેમ ભર્યા આવ્યા તેવા સૈા આવજો રાખી પદ્દિ પર અધિકેરા ભાવ જે સંધ સમસ્તની સેવા સૈ સર્વસ્વથી કરી કરાવી લેજે મેધા તાવ જે–પ્રેમ ભર્યા “પ્રથમ જ્ઞાન ને પછી દયા પ્રભુએ કહ્યું જ્ઞાન પ્રકાશે દૂર ટળે અંધકાર જે ધર્મ ને જ્ઞાનની સંસ્થા સઘળે સ્થાપજો સમાજહિતમાં સદા થજે ઉદાર જે-પ્રેમ ભર્યા સહધર્મીના સગપણ સમ બીજું નહીં તે પ્રત્યે દાખવજે વત્સલ પ્રેમ જે યુવકે શિક્ષિત શ્રીમતે સધળા તમે લેજે સંધની સાર વિનવિયે એમ જે –પ્રેમ ભર્યા આવ્યા તેવા સૈા આવજે. –મેહનલાલ દલીચંદ શાઇ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન યુગ તા. ૧૬-૮-૩૪ E જૈન યુગ. 3 उधाविव सर्वसिन्धवः समुदीर्गातयी नाथ! दृष्टयः । મામંત જેનોએ રાજીનાં વધુ સાધન, નવા ઉદ્યોગ न च तासु भवान प्रश्पते, प्रविभकासु सरिस्बिोदधिः ॥ અને નવી જગ્યાઓ ઉધડવાની, કાર્ય–ગૃહ, ઉદ્યોગ અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે ગ્રહ સ્થાપવાની જરૂર છે. તેમ હે નાથ ! તારામાં સર્વ દૃષ્ટિઓ સમાય છે, પણ આજકાલ ઝાઝું ભણેલા અને થે ભણેલા મહેતા, જે પૃથક પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ કલાક કે એવી બેઠા નેકરીઓ બહુ શોધે છે, પણ તેવી પૃથક પૃથક દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. નોકરી હવે સારા પગારે એટલે કે પિતાના કુટુંબને નભાવવા જેટલા પગારે પણ મળતી નથી એટલે તેમને બહુ મુંઝાવું શ્રી હિરેન વિ. પડે છે. આ કારણે તેઓએ નોકરી કરી ને કરી એ ૯૯૭૦૭ ૭૭૭છwwwછws છે તૈયાર માલપર બેસવાનું છેડી દઈ કંઈ શ્રમજીવી ધંધે છે. શોધવાની જરૂર છે. હવે ખુરશી પર બેસી કામ કરી ખાવા જ પુરતું મેળવવાના દિવસે વહી ગયા છે. નવા નવા ઉદ્યોગ તા. ૧૬-૮-૩૪ ગુરૂવાર. . શધવા-કેળવવા અને પિતાની બધી શકિતને ઉપયોગ કરવા g p geet8 પ્રત્યે લક્ષ અપાય તેજ પિતાનું અને પિતાના કુટુંબનું ઠીક તંત્રીની નોંધ. ઠીક પાલન કરી શકાય તેમ છે, આપણી વણીક કામના યુવાનોને મહેનત કરી શ્રમજીવી બંધ કરવામાં શરમ આવે છે તે શરમ જવી જોઈએ-જેમ નહિ થાય તે ઉધાર નથી આંક ફરકને સટ્ટ-– આંક ફરકને સ મુંબઈમાં અન્ય કામનાને ગમે તે બંધ કરવામાં અને કોઈપણ શરૂ થશે અને હવે તેને પ્રચાર ગુજરાત અને કાઠીયાવાડમાં જાતને શ્રમ લેવામાં હરકત કે શરમ આવતી નથી અને ઠેર ઠેર થશે છે ને તેના પરિણામે હજાર માણસો પાયમાલ તેથી તેઓ સુખેથી રળી ખાય છે. દાખલા તરીકે વીજળીને થયા છે એટલું જ નહિ પણ તેના કુટુંબીઓની સ્થિતિ પણ ધંધો લઈએ, તેને લગતે સામાન વેચવામાં -“સેસન" ત્રાસજનક બની છે. પુરૂષો પિતાની સ્ત્રીની–માતાની—દીકરી તરીકે કામ કરવામાં આપણા ભાઇઓ તત્પરતા બતાવશે, બહેનની સ્ત્રીધનની મિલ્કત-દાગીના વગેરે લઈ જઈ કા પણુ વીજળીનું જિટિંગ કરવાનું કામ કરવામાં આનાકાની કરી નાંખે છે અને કુટુંબને તદ્દન નિરાધાર અને હતાશ કરશે. હાલ શારીરિક મનન જે ધંધામાં મોટા પ્રમાણમાં સ્થિતિમાં મુકે છે. આ સટ્ટા તે જુગાર છે અને જુગાર માટે કરવાની હોય છે તે ધંધામાં ઠીક ઠીક કમાણી છે. ધર્મ-શાસ્ત્ર અને નીતિને નિવેધ છે તે વાત આપણું નવા નવા ઉદ્યોગો ઉભા કરવામાં મોટી થાપણુ–મૂડીની ધર્મોપદેશક સાધુવર્ણ શ્રાવકને બરાબર સમજાવવાનો–સાવ- જરૂર હોય છે અને તેથી મહાપારી શ્રીમંત જેને પોતાની વાનો પ્રયતન કયારે કરશે? તે અને તેવાં બીજાં સામાજિક વેપારી કુનેહથી જે ધંધા ભવિષ્યમાં પ્રગતિ કરનાર.—નકાપાપ અનેક છે કે જેપર તે પૂજયવર્ગે સતત લક્ષ આખું વાળા લાગે તે ધંધા ઉભા કરીને તેમાં પોતાના ભાઈઓને હોત તે શ્રાવકને આળસ, પ્રમાદ અને નિરૂદ્યમમાં સબડવું રોકી શકે. આ કારણે તેમને ખાસ તેમ કરવાનું કહેવામાં ન પડત તેમજ સમાજને ભાર૩૫-કલંકરૂપ થવાનો વખત આવ્યું છે. આ ઉપરાંત તેઓ કાર્યગૃહ (વક-હાઉસ, ન આવત. વર્કશોપ), ઉગ (ઈન્ડસ્ટ્રીઅલ હોમ) સ્થાપે એ પણ અત્યારે શ્રાવક સમુદાયમાં બેકારી ઘણી છે, વચલા વર્ગને હરાવમાં જણાવ્યું છે. એમ થાય તે જ તેમાં અનેકને રોકનાં કમાણી ન હોવાને કારણે તેમની પાયમાલી વધતી જાય સાધનો પૂરાં પાડી શકાય. પરદેશી સરકાર દેશી ભાઈઓ છે, કુટુંબમાં અને સમાજમાં અશાંતિ, વૈમનસ્ય, દમા, પ્રપંચ માટે બહુ પ્રમાણમાં ન કરી શકે તે દરેક કામના શ્રીમંતોએ વગેરે પિતાનું શાસન જમાવે છે, પરિણામે કેવી ભયંકરતા તે જરૂર કરવું જોઈએ. પારસી મને લખપતિએ પિતાની આવશે તેનું ચિત્ર કલ્પનામાં દોરતાં કમકમાં આવે છે, જુગાર કેમવાળા માટે અનેક ઉદ્યોગગો વગેરે ઉધાડે છે અને અને સટ્ટ, નિરુદ્યમ–બેકારી-પ્રમાદ– આળસમાંથી જમ્યાં પોતાના ભાઈ બહેનોને કારીગર બનાવે છે કે જેથી તેઓ છે, તે તે બદી દૂર કરવા માટે તે નિફઘમી બેકારોને ધંધે સ્વતંત્ર રીતે પિતાને ધંધે કરી શકે. પાવાની પૂર્ણ જરૂર છે. શ્રીમતિ અને સંસ્થાએ ચેતે વિશેષમાં ત્રીજી કલમમાં જણૂાવેલ છે કે જેની અને પિતાના સાધર્મી ભાઈઓને માટે ઉદ્યમ કે નોકરી પર માલેકીની પેઢીઓ, મિલો, કારખાનાં, દેરાસ, સંસ્થાએ પડી ખરૂં વધર્મીવાત્સલ્ય બતાવે એ ઈચ્છીશું. થાય અને પાત્ર જેને કામે લગાડવામાં, નોકરીએ રાખવામાં - બેકારીના ઉપાય- છેલ્લી કૅન્ફરન્સની બેઠકમાં પ્રથમ લક્ષ આપશે. બેકારીના વિષય પર ખાસ ધ્યાન ખેંચાયું હતું ને તે સંબંધી દાનની પ્રણાલિકા બદલે-આપણી કામમાં હજારે જે ઠરાવ કરવામાં આવ્યું હતું તે પ્રત્યે સમાજનું ખાસ રૂપિયા ખર્ચાય છે અને તે પણુ દાનના ઉત્કૃષ્ટ ભાવથી. પણ લા ખેંચવામાં આવે છે. તેની પહેલી કક્કમ ત્વચે પ્રમાણે છે:- તેનું ફળ ચિરંજીવ કાયમનું આવતું નથી. પારસી કામમાં (૧) દરેક ને નેકરી કરતાં નવા ઉદ્યોગ, વેપાર, પણ લાખ રૂપીઆ દાનમાં અપાય છે પણ તે દાન પ્રત્યે આ ધંધામાં પડવાની અને તેમ તે કરે તેને કે ઉો નજર કરી જોઈશું તો જણાશે કે તેથી કામની આપવાની આગેવાની કરજ છે. મહા વેપારી તરીકે મન કયાણ વધાટે પ્રમાણુમાં સર્ચ અને ટકાઉ Page #173 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૩૪ જૈન યુગ ૨૩ રીતે થાય છે. આનું કારણું દાનના પ્રકારમાં ભેદ છે અને જૈન દેરાસરો કે મંદિરમાં અને બીજી ધાર્મિક તેથી બેકારીના ઉપાયો સંબંધી જે ઠરાવ ગત ર્કોન્ફરન્સમાં સંસ્થાઓમાં પહીવટદાર, મહેતા, પુજારીની અથવા બીજી કરેલ છે તેમાં બીજી કલમ એ મુકવામાં આવી છે કે – જગ્યાએ રેગ્ય જેનીજ નિમણુક કરવી એ ઈટ છે, દાનની પ્રણાલિકા બદલવાની આવશ્યકતા છે. અને એવા પ્રકારનું કામ કરી ગ્ય વેતન લેવું એમાં ઉજમણુ વખતે થતાં જમણ, , નવકારશીનાં જમણ, અધમ અથવા હલકાપણું નથી એમ માનીએ છીએ નાત-જમણોમાં ખવરાવવા વગેરેમાં ધન વપરાય છે તે અને પૂજ્ય આચાર્યો, મુનિ મહારાજે અને સત્ય નેતાઓએ ક્ષણિક અને અ૫ પુષ્ટિ આપે છે, તે જેથી ગરીબ એવા પ્રકારનું સમાજનું માનસ કેળવવું એમ નવિનંતિ કાયમ અને મહાન સહાય મેળવી પિતાની સ્થિતિ ઉચ્ચ કરીએ છીએ. કરી શકે તેવી યોજનામાં પોતાનાં તેમજ સામાજિક ધનનો સાધુ મુનિ મહારાજને વ્યય વધુ જીવનદાયક અને પોષક થશે. આપણી ઉન્નતિ કરવામાં જે છે એ વીશે કલાક સંઘતી આ સિદ્ધાંત હાલના સંજાગો જોતાં ઉગી અને તેના 52 સેવા અર્થે જીવન અપનાર આપણા સાધુઓ છે તેઓ પિત કાર્યમાં મૂકવા લાયક છે એમાં વિવાદને સ્થાન નથી. જેઓ ધારે તો ઘણું ઘણું કરી શકે. તેમનું નામ શ્રમણ રાખેલ જમાવામાંજ “સામાવલ” થાય છે એવું સમજે છે, છે તે પ્રમાણે સંધ સેવામાં શ્રમ લેવાને અને તે દ્વારા શરીરને તેઓએ હવે સમજવું જોઈએ કે તેમ કરતાં તે છેડા ચકલી નાખવાનો તેમને ધર્મ છે અને તેથી શ્રમણને પ્રધાન સમયની ઉદરતૃપ્તિ આપી શકાય છે, અને લાંબા સમય પદ આપીને શ્રમણ પ્રધાન સંઘને શ્રમણુસંધ એ નામ અપાયું છે, ગૃહસ્થસંસાર છોડ્યા પછી પોતાનો સાધુસંસાર સુધીની ઉદરતપ્તિ જેથી મળી શકે એવું વિદ્યાદાન આપવામાં, કરવામાં આવે તો તે સંસાર મુકિત અપાવી શકે નહિ. પિતાને ત્યાં તાલીમ આપી આગળ ધંધામાં વધારી સ્વતંત્ર આમ કરવા માટે પિતાના આચારમાં રહેતી શિથિલતા અને પિતાના પગ પર નભી શકે એવું કરવામાં ઉત્તમ દૂર કરવી જોઈએ. કડક આચાર અને શુદ્ધ ચારિત્રથી જેવો સામી વચ્છલ થાય છે. માટે સખી શ્રીમતિ દાન એ રીતે પ્રભાવ લોક પર પડે છે તેવો પ્રભાવ વકતૃત્વવાળાં ભાષણ કરી શકે કે જેથી પિતાના ભાઈઓ વિદ્યા, હુન્નર, કળા કે ઉપદેશથી પડતું નથી, શી શી શિથિલતા છે અને તે વગેરેમાં કાશથ મેળવી કુટુંબ, સમાજ અને દેશને વધુ સંબંધમાં શું શું કરવું ઘટે એ માટે તે સાધુઓ પૈકીજ કોઈ સમૃદ્ધ બનાવે. સાધુ જણાવે તે લક્ષમાં લેવું ઘટે. શ્રીમાન ઉદયવિજય નામના બેટી શરમ–ઉપર કહેવાઈ ગયું છે કે શ્રમજીવી સાધુનો ગત કૅન્ફરન્સના ઠરાવને ખરડો ઘડવા નીમેલી સમિતિ બંધ કરવામાં આપણું ભાઇઓને શરમ આવે છે, તેમ પાસે એક પત્ર રજુ થયું હતું તેમાં તે માટે એમ જણાવેલું બીજા પ્રકારની ખોટી શરમ તેમને ધાર્મિક સંસ્થામાં કામ હતું કે – કરવામાં આવે છે. આની શરમ રાખવામાં નિમિત્તભ્રત તરીકે ૧ સાધુ સાપ એ પુસ્તકના બહાને કપાટ, પેટીઓ. તેમનામાં પેસાડેલી યા પેસી ગયેલી એવી ભ્રમણા છે કે તે ટૂંક રાખે છે તે સઘળું ગામના સંધને સુપ્રત કરી સંસ્થાઓ દેવદ્રવ્યથી ચાલે છે અને તેથી તેમાં નોકરી દેવું જોઈએ અને પરિગ્રહના બેજાથી મુકત થઈ કરી પગાર લેવો એ દેવદ્રવ્યનું ભક્ષણ કરવા બરોબર નિગ્રંથ' તરીકે દરેક સાધુ સાધ્વીએ બહાર છે. આ બ્રમણ ખાટી અને શ.અને દેશની આવવું જોઈએ, વિધી છે. બધી માત્ર દેવદ્રવ્યથી ચાલતી સંસ્થા હતી ૨ વિહારમાં મજુરો રાખી મેટાં મોટાં પોટલાં ઉપડાવવાનું નથી, તે છતાં પણ ધારે કે કોઈ સંસ્થા માત્ર દેવદ્રવ્યથી બંધ થવું જોઇએ. ચાલે છે તો તેની પ્રમાણીક સેવા કરીને તેનું કામ કરીને તેના ૩ સાધુ સાધીઓએ માલીકી તરીકે ઘડીઆળ રાખવી જોઈએ નહી. વાસ્તવિક બદલા તરીકે લેવું તેમાં જરાયે દેવદ્રવ્યના ભક્ષણ જ નિરર્થક પાલ, તાર લખી ગુહસ્થના પૈસાને દુરૂપયોગ કરવાનું થતું નથી. જાત મહેનત કરી પ્રમાણીકપણે તેને કરે નહી બદલે લે એમાં ધર્મવિરોધ હોઈ શકે જ નહિ; છતાં લોકોમાં ૫ પિતાના ગુરૂની આજ્ઞા શિવાય એક માસા ઉપર એવી ખાટી માન્યતા થઈ ગઈ છે કે ધર્માદા ખાતામાં કામ બીજું ચોમાસું એકજ ગામમાં કરવું નહી. કરી પગાર લે એ ઠીક નથી અને તેથી તેમ કરનાર પ્રત્યે ૬ કાયમને માટે એક જ સ્થળે રહેવું નહિ. (શરીરના લોકમાં અવગણના થાય છે. આ જાતનું લૈકિક વાતાવરણ કારણ શિવાય.) મધારીપણું ત્યાગ કરવું જોઈએ. બદલવાની જરૂર છે. જે ધર્મને લગતું ધમાદા ખાતું હોય ૭ દીક્ષાથી પતિત થયેલા સાધુ સાધીને ફરીથી દીક્ષા તે ધર્મના અનુયાયી તેના વહીવટનું, તેનાં કામ કરવાનું કાર્ય કોઈએ આપવી નહી. કરે તે હદયની ખરી લાગણીપૂર્વક હોવાથી વધારે સારૂ અને ૮ સાધુ સાધ્વીનું વિરૂદ્ધ વર્તન જણાયાથી સંધે યોગ્ય વધારે ચેપ્યું હોય એ સહેજે સમજી શકાય તેવું છે. અલબત પગલાં લેવાં જોઈએ. તેમ કરતાં કંઈ ખોટે રસ્તે ઉતરી ખાવા જેવું યા તેમાંથી ૯ શહેરે છોડીને ગામડાઓમાં વિહાર કરી ઉપદેશને પ્રચાર કરવો જોઈએ “પાડવા” જેવું કાઈ કરે તે તે બીજે સ્થળે કરવામાં જેટલા અંશે ૧૦ શત્રજયાદિ તીર્થોમાં યાત્રા સિવાય પડી રહેવું નહીં પાપ છે તેટલે અંશે પાપ રૂ૫ છે, આથી લોકિક' ભ્રમણ દૂર અને આધાક ખાવાનું છોડી દઈ રસમાં લાલુપીપણું કરવા માટે બેકારીના ઉપાય સંબંધીના ઉપલા ઠરાવમાં ચોથી નહી રાખતાં તીર્થસ્થળમાં વધારે વખત પડી કલમમાં ઉમેરવામાં આવ્યું છે કે રહેવું નહી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન યુગ તા. ૧૬-૮-૩૪ ૧૧ ઉપધાનાદિ તથા પોથી પૂજનાદિના પિસા ગુહસ્થ પાસે સુશિક્ષિત-પિતાની સાધ્વી સ્ત્રી એક પુત્ર અને એક પુત્રી ખાનગી રખાવવા નહી હયાત છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે બીજી સ્ત્રી ૧૨ નિરર્થક ગહ પાસે સામૈયાં કરાવી પસાને દુરૂપયોગ પણ એક ડબલ ગ્રેજયુએટ અને નાગર જેવી ઉચ્ચ કામના ' કરાવવો નહી છે એટલું જ નહિ પણ એક મહાન સુધારકના પાત્રી અને ૧૩ સાધુઓમાં પદવી પ્રદાન બંધ થવું જોઈએ પુત્રી છે–આથી અમદાવાદમાં નહીં પણ સમસ્ત ગૂજરાતમાં ૧૪ સાધુ સાખીએ આગમને અભ્યાસ છોડી નિરર્થક છાપાં સનસનાટી અને ખળભળાટ ઉત્પન્ન થયેલ છે. તે જૈન ભાઈને , વાંચવામાં કાળ ગુમાવે નહી બીજી કોઈ લગ્નવિધિનો આશ્રય લેવો અનુકુળ ન ૧૫ પિતાના ગુરૂની આજ્ઞા શિવાય સાધુ સાધ્વીઓએ એકલા વિહાર કરે નહી (તેમાં સાવીને તે એકલા પડવાની લાગ્યો એટલે શિખના આનંદલગ્નની વિધિને આશ્રય લીધો, સખ્ત મનાઈ કરવી જોઈએ) અને તેની વીસા શ્રીમાળી જ્ઞાતિએ તેને જ્ઞાતિબહારની શિક્ષા ૧૬ સ્ત્રીવર્ગમાં અમુક વય થયાથી દીક્ષા આપવી જોઇએ કરી છે એ ખબર મળે છે. ૧૭ સાધુ સાધીને આગમાભ્યાસી થવા માટે અમુક શહેરમાં એક જન વણિક એક નાગરની કન્યા સાથે પરણે એક શાળા ખોલવી જોઈએ એ થાય કે અયોગ્ય છે તે વાત બાજુએ મૂકીને, આ ૧૮ વ્યાખ્યાનાદિ પ્રસંગે તવનો ઉપદેશ કરવાની જરૂર છે; લગ્નનાં અનેક અનિષ્ટ તત્વની ચર્ચા કરવી યોગ્ય થશે. નહિતર આગમના વકતા અને શ્રેતાઓ–બંનેને સામાન્ય રીતે ઉંચી વણેમાં એક પનિ વિદ્યમાન હોય ત્યારે અભાવ થવા સંભવે છે બીજી પત્નિ પુત્ર ન હોવાને કારણે પ્રથમ લગ્નને સારે કાળ ૧૯ કોઈ પણ સાધુએ કપડાં ધોવા માટે સાધ્વીને આપવાની સખ્ત મનાઈ કરવી જોઈએ ગયા પછી લાવવામાં આવે છે. આ દાખલામાં તે પ્રથમ ૨૦ વ્યાખ્યાન શિવાય સાથ્વી યા શ્રાવિકાનો પરિચય તદન પતિ હયાત છે. એટલું જ નહિ પણ તે પુત્રની માતા છે; બંધ વે જોઈએ (પ્રબળ પ્રસંગ સિવાય). છતાં તે ઉપર બીજી પત્નિ કરવામાં આવે છે કે જેમાં ૨૧ દિન પ્રતિદિન શ્રાવક કામને હાસ થતો જોવાય છે પ્રેમની પત્નિની સંમતિ લેવામાં આવી નથી, તેમ પ્રથમ માટે નૂતન દેવાલય કરાવવાનો મેહ છોડી છણે ધાર પત્નિ સાથે અકારું જીવન થઈ પડે એવી કોઈ સ્થિતિ કે તરફ ખાસ લક્ષ આપવું અને તેમાં ભગીરથ પ્રયત્ન ઘટના થઈ નથી, એમ પ્રથમ પત્નિના સ્પષ્ટ ઉદગાથી જણાય કરવો જોઇએ. S૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છ ૨૨: દરેક ગામમાં ટીપ થતી વખતે દર વર્ષે સાધારણ कॉन्फरसका बंधारण દિલીમેં ખાતાની એકજ મેટી ટીપ કરવી જોઈએ પછી ફાળે गतांक पृ. १८ के अनुसंधानमें आगामी पृ. २५ पर दिया गया है. અપાતા પ્રસંગે સાતે ક્ષેત્રમાં સદવ્યય થઈ શકે તેમ સુધારે. ૨૩.શ્રાવક શ્રાવિકા ક્ષેત્રના ઉધ્ધારાર્થે વિશાળ દ્રષ્ટિ કરવાની હિંદી બંધારણ પૃટ ૨૪-૨૫ ને બદલે ૨૫-૨૬ વાંચવા. જરૂર છે. •૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૨૪ ચાલતી જૈન પાઠશાળાઓનો અભ્યાસક્રમ અર્થ છે. આ છતાં બીજી કરનાર પતિ પોતે પોતાનાં માબાપથી સદિત’ થ જોઈએ અને યોગ્યતાનુસાર દિયા તુરક કરેલા લગ્નથી સુખી રહેતા અને થનાર નથી એમ જણાવે શિક્ષકે લક્ષ્ય આપવું જ જોઈએ. એકલી ગોખણ પદ્ધતિનું છે અને એજ પ્રમાણે બીજી પનિ થનાર સુશિક્ષિત બાન પરિણામ કંઈ પણું આવતું નથી તે માટે જૈન સંઘે જણાવે છે એ દાઝયા પર ડામ છે, પ્રથમ પત્નિના સુખના (અને સાધુ સાધ્વીએ) ખાસ દેખરેખ રાખવી સર્વનાશપર કળશ છે. અને તે પર એક મોટો કળશ તે ૨૫ સાધુ સાણીએ ગુરૂ મૃતિ, તેમનાં પગલાં, ભરાવવાનો અને પતિદેવ એમ કહીને ચડાવે છે કે મેં જેમ હટ લીધી તેમ પિતાના ફોટા પડાવવાનો આગ્રહ તદન છેડી દે છે , પ્રથમ પત્નિને છુટ લેવાને પોતે અધિકાર આપે છે. એટલે ઉપરની કલમે દરેક સંઘે માન્ય કરવી અને અનાદર કે બીજે પરણી જવાની સ્વતંત્રતા આપે છે. માબાપે કરેલાં કરે તેને સંઘથી બહિષ્કાર કરવો જોઈએ. આટલી કલમે પાસ લગ્નથી નારાજ થઈ આવેશમાં બીજાં લગ્ન કરવા યોગ્ય છે થઈ શકે તેજ સંઘને અભ્યદય થઈ શકે તેમ છે” એમ હોય તે હિંદુ સંસારમાં એવાં લગ્નોની સંખ્યા ઘણી આ રીતે પત્ર પુરો થાય છે. તેમાંની દરેક છે ને તે બધાં ફેક થવાની ઈષ્ટતા સ્વીકારવી પડશે અને કલમ વિચારવા જેવી છે. સંધ બહિષ્કારની શિક્ષા અને તેથી અનર્થ પરંપરા વધશે. બીજુ પ્રથમ લગ્ન પિતાની પસંદ નથી. તે તે ફાંસી જેટલી માટી અને ધાર્યું પરિણામ સંમતિથી ન થયાં હોય છતાં ગૃહસ્થાશ્રમ સેવી અનેક સંતાનનહિ લાવનારી છે, પણ નિયમભંગ માટે શિક્ષા તો કંઇ ને પ્રાપ્તિ કરવી એ તે એક જાતને મિથ્યાચાર સેવેલે ગણાશે કંઈ, પ્રમાણસર હેવી જોઈએ કે જેથી બીજાને પણ ધડો કે જેને બચાવે થઈ શકે તેમ નથી. ખરી રીતે માનવાનું મળે અને આખું બંધારણ કાયમનું નભી શકે. નિયમો કારણ છે કે પ્રથમ લગ્નને સંતાથી સ્વીકાર થયું હતું, હોય ત્યાં તેના ભંગ માટે દંડ પણ જોઇએ અને તેજ તે તેથી સંતાનપ્રાપ્તિ થઈ હતી, કદિ કલેશ કલહવાળું જીવન નિયમનું પાલન ટકે. થયું નહોતું, એ વસ્તુસ્થિતિ બતાવી આપે છે કે ગુહસ્થાએક “લગ્નબંધનનો ત્યાગ અને બીજું લગ્ન. શ્રમ દુઃખી નહોતા. આમ છતાં બીજું લગ્ન કરી બીજી નિયમને બંધન માનીને આવેશ માં આવતા કોઈપણ લાવવાનું બન્યું છે એ કોલેજમાં સહાધ્યયનથી થયેલ પરિચય નિયમને તોડી આવેલા પ્રમાણે વર્તવું એ સ્વછંદ છે, છ સાત વરસ સુથી ગાઢ મિત્રતામાં પરિણમી તેને આવેશના ઉછુંખલતા છે અને અધ:પતન છે. અમદાવાદમાં એક જૈન (અનુસંધાન પૃ. ૨૮ પર.). નવ્યય થઈ શકે તેમ કરવું આવશ્યક લાગે છે Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ता. १९-८-३४ 23 -22 स्थाई समिति (स्टेन्डिग कमिटी) की बैठक (मीटींग) १३ प्रांतिक और स्थानिक समितियां:-(१) कॉन्फरन्स प्रति वर्ष कम से कम एक बार अनुकूल स्थान पर बुलानी। के अधिवेशन के समय प्रत्येक प्रांतके स्थाई समिति किन्हीं भी आवश्यकीय प्रश्नों का विचार करने के लिये (स्टेन्डिग कमिटी) के सभ्य (मेम्बर) चुंटे जांय कम से कम इस समिति (कमिटी) के पैंतीस (३५) मेम्बरों उसमें से उन उन प्रांत के प्रांतिक मंत्रीयोंकी कॉन्फरन्स के हस्ताक्षरों वाला मांगनी पत्र (रेक्विजिशन ) आने पर नियुक्ति करे, इस प्रकार के प्रांतिक मंत्री उस उस स्थानिक महामंत्री (सिडेन्ट जनरल सेक्रेटरीज) जितनी प्रांतकी समिति उन उन प्रांत में से स्थाई समिति जल्दी हो सके स्थाई समिति स्टेन्डिग कमिटी की मीटिंग (स्टेन्डिग कमिटी) के जो सभ्य चंटे गये हों उन के बुलावेंगे। अलावा योग्य समझे तो दूसरे बढाकर प्रांतिक समिति नोटः-जो स्थाई समिति (स्टेन्डिग कमिटी) के सभासद बनाये और उस समिति द्वारा कॉन्फरन्स संबन्धी कार्य चुने जायगे उनको सुकृत भंडार फन्ट में कम से कम , तथा प्रस्तावों को अमल में लाने के प्रयत्न किये जाय, वार्षिक रु०५) अपने चन्दे के तौर पर देना होगा। यह प्रांतिक समितियां दूसरी स्थानिक समितियां तथा समिति ( कमिटी) का कोई भी सभासद उपरोक्त उनके मंत्री नियुक्त करेगी इन स्थानिक समितियों के प्रमाण से अपना चन्दा देने में निष्फल होगा तो वह सभ्य जो उस स्थान में रहते हो तो वे उसके सभ्य स्थाई समिति का सभासद नहीं गिना जायगा। और गिने जाएंगे. (२) इस प्रकार प्रांतिक समितियां वा उस सभासद के बदले दूसरे सभासद का चुनाव स्थानिक समितियां किसी कारणवश बनाई न जा किया जायगा। सके तो जनरल सेक्रेटरी इस प्रकारकी दोनो समितियों स्थाई समिति (स्टेन्डिग कमिटी) के किसी भी की रचना तथा उनके मंत्रीओं की नियुक्ति करेंगे. सभासद के स्थान पर चाहे वह कारण वश खाली हुई (३) यह प्रांतिक और स्थानिक समितियां बिना हो, उस प्रांत के सभासद एक मास के अन्दर नये रजिस्टर हुए उनके १०० सभ्य हो तो [प्रतिशत् ] पांच सभासद का चुनाव कर महामंत्री (रेसिडेन्ट जनरल प्रतिनिधि भेज सकेंगे और इसके लिए उसे सभा या सेक्रेटरी) का समाचार देंगे। यदि इस प्रमाणानुसार मंडल तरीके गिनने में आवेगी. (४) जिस स्थानपर समाचार देने में न आया ता कार्यवाहक समिति उस प्रतिनिधि की चुंटणी के लिए किसी कारणवश संघ प्रांत में से योग्य गृहस्थ का चुनाव कर खाली स्थान एकत्र न हुआ हो या न हो सके ऐसा हो वहां यह पूरा करेगी। समिति जाहिर सभा बुलाकर प्रतिनिधि नियुक्त कर ११ कार्यवाही समितिः-अखिल भारतवर्षीय स्थाई समिति भेज सकेगी. (५) यह प्रांतिक तथा स्थानिक समि (ऑल इन्डिया स्टेन्डिग कमिटी) में बम्बई में से चुने तियां अपने प्रांत या शहेर वा गांवमें से सुकृत भंडार हुए मेम्बर तथा इसी कमिटी के दूसरे विभागों में से फंड वसूल करेगी और उसमें से वसूलात का खर्च चुने हुए सभ्य जो बम्बई में रहते होंगे अथवा उपस्थित निकाल कर वाकी की रकम में से आधा भाग अपने होंगे उनकी एक कार्यवाही समिति बनेगी और वह प्रांतके स्थानिक समिति के खर्च, प्रचार कार्य आदि के कार्यवाही समिति कॉन्फरन्स का तथा स्थाई समिति लिए रख बाकी की आधी रकम मुख्य कार्यालय को भेजें। का हरेक कार्य करेगी। और स्थाई समिति (स्टेन्डिग ए। आर स्थाइ सामात (स्टान्डग १४ कॉन्फरन्स के प्रमुख का चुनावः-जहां कॉन्फरन्स का कमिटी) के प्रस्तावों पर अमल करेगी । यही कार्य ____ अधिवेशन होने वाला हो वहां की स्वागत समिति वाही समिति अपने प्रमुख और उपप्रमुख का चुनाव (रिसप्शनकमिटी) स्थानिक महामंत्रियों की सलाह करेगी और स्थानक महामंत्री उपरोक्त समिति के मंत्री लेकर उस अधिवेशन का प्रमुख चुनेगी। गिने जायंगे यह कार्यवाही समिति अपने कामकाज ज १५ कॉन्फरन्स का मुख्यकार्यालय (हेड आफिस): गाय का करने के उपनियम बनावेगी। कॉन्फरन्स का मुख्य कार्यालय बम्बई में कार्यवाही १२ महामंत्री (जनरल सेक्रेटरी ):-चुनी गई स्थाई समिति की देख रेख नीचे रहेगा और कार्यवाही ( स्टेन्डिग कमिटी) में से कॉन्फरन्स की बैठक के समिति की मीटिंग में यदि दूसरे ग्राम के कोई स्थाई समिति (स्टैंडिंग कमिटी) के मेम्बर बम्बई में हों तो समय पांच महामंत्री (जनरल सेक्रेटरी) का चुनाव वे भी भाग ले सकेंगे। करने में आवेगा जिनमें से दो बम्बई निवासी होंगे. बम्बई में रहने वाले महामंत्री ( जनरल सेक्रेटरी) १ १७ रिपोर्ट तथा हिसावः-स्थानिक महामंत्री कॉन्फरन्स स्थानिक महामंत्री (रेसीडेन्ट जनरल सेक्रेटरी) के के विषय में प्रत्येक काम काज की रिपोर्ट हर एक नाम से कहे जायगे । पांच महामंत्रियों में से किसी का महामंत्री तथा प्रांतिक समितियों के मंत्रियों से समा चारमनवाकर तैयार करेंगे और उनका हिसाब पडताल भी त्याग पत्र आयगा तो वम्बई की कार्यवाहक समिति ( ऑडिट ) करावेंगे और वह रिपोर्ट तथा हिसाब कार्य चलाने के लिये उसके स्थान पर महामंत्री का छपवा कर प्रसिद्ध कर कॉन्फरन्स के अधिवेशन पर चुनाव करेगी। पेश करेंगे। Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ता. ११-८-३४ कॉन्फरन्स की बैठक के समय काम काज चलाने के नियम । पणा १ कॉन्फरन्स की प्रत्येक वैठक स्वागत समिति के जाहिर ८ हर एक प्रस्ताव का पेश करने वाला, समर्थक, उपकिये, समय और स्थान पर होगी। समर्थक और.अनुमोदक सबजेक्टस कमिटी में चुने हुए प्रतिनिधि होने चाहिये । उनके अतिरिक्त दूसरे को २ कॉन्फरन्स में प्रथम दिन का कार्यक्रम यथा-संभव आज्ञा देना प्रमुख की इच्छानुसार है। निम्नलिखितानुसार होगा। (क) स्वागत समिति के प्रमुख का प्रतिनिधियों को ९ सबजेक्टस कमिटी में प्रस्तावक और समर्थन करने स्वागत करने वाला भाषण । वालों के नाम के साथ निश्चित किये हुए प्रस्ताव भी यदि प्रमुख को योग्य जान पडे तो वह अपनी ओर से (ख) कॉन्फरन्स के चुने हुए प्रमुख का यथा विधि पेश कर सकेंगे। उसमें किसी भी प्रकार का एतराज़ स्वीकार और उनका भाषण । नहीं हो सकता। (ग) कॉन्फरन्स के कामकाज की रिपोर्ट । १० सब बोलने वालों को अमुक समय तक ही बोलने देने (घ) विषय विचारिणी समिति (सबजेक्ट कमिटी) की, किसी भी बोलने वाले को नियमानुसार वर्तन का चुनाव। करने को कहने की, तथा किसी बोलने वाले को प्रमुख की ओर से सूचना मिलने पर भी चर्चा के ३ कॉन्फरन्स की प्रत्येक बैठक प्रारम्भ होने से पहिले नियमों का उलंघन होता हो तो उसके निश्चित किये यथासंभव उस दिन के काम काज के कार्यक्रम की समय से पहिले भी रोकने की सत्ता कॉन्फरन्स के छपी हुई नकलें सेक्रेटरी वांटेंगे। प्रमुख को होगी। ४ कॉन्फरन्स में जो भाषण हों उनपर अथवा उनमें बताये गये विचारों पर किसी भी प्रकार की वादविवाद ११ कॉन्फरन्स के कार्य में विघ्न करने वाले या नियम का भंग करने वाले किसी भी प्रातिनिधि या प्रेक्षक को करने की आज्ञा नहीं दी जायगी। कारण बताये या फीस लौटाये बिना मण्डप छोड ५ नियमानुसार और कामकाज चलाने की रीति अनुसार जाने की आज्ञा देने की प्रमुख को सत्ता होगी। सव प्रश्नों का प्रमुख स्वयं तुरत निर्णय करेंगे और उनका निर्णय सब कार्यों में अन्तिम और मान्य १२ स्वागत समिति की ओर से निश्चित किये इकरारों गिना जायगा। और शतों के अनुसार प्रेक्षकों को कॉन्फरन्स की बैठक ६ कोई गम्भीर गडवडवश अथवा और किसी उचित के समय उनके लिये जो भिन्न स्थान निश्चित किया कारणवश खास समय तक अथवा कोई भी दिन गया होगा उसी स्थान में वे उपस्थित रह सकेंगे। निश्चित किये बिना कॉन्फरन्स मुल्तवी करने की सत्ता उनकी तरफ से सभा के कार्य में विघ्न उपस्थित हुआ प्रमुख को होगी। देखेंगे तो उनको फीस दियं विना सभा से निकल ७ कार्यक्रम का जो अनुक्रम रक्खा हो उस अनुक्रम में जाने को किसी भी समय कॉन्फरन्स के प्रमुख फेरफार करने की प्रमुख को सत्ता है। कह सकेंगे। Page #177 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૩૪ જૈન યુગ ૨૭ જ દીન વેદના, આ જે ગેને દૂર કર્યા તેમાં તો તેઓ કસી ગયા બન્યા દાસ મિથ્યાત્વના ન કપાય તેને કસી રહ્યા (ભરવી) ભૂલી ગયા, હા ભૂલી ગયા તારાં બચ્ચાં નારી શિલા દયાનિધિ ! એ કેવો વ્યવહાર ? માંગી રહ્યા હવે કુધર્મની ટાંગી વિડિલેથી ભિક્ષા શ્વાન સદૃશ હડધુત થાના પગલે પગલે પાટુ ખાતાં વીતરાગ છે કિન્તુ સાથે અનન્ત કોણ તારી છે કિંચિત કયાંઈ ન પામતા આદર, અરે ! વધુ નવ ઢીલ કરે જરી ઢીલ નાશ કરનારી છે. સતા અત્યાચાર–દયાનિધિ ! માયાવી, મિથ્યાત્વી, અક્ષરપ્લે ને પગી છે મુખી દીન લેકથી જે ધન પામે ધર્મનાશની અર્થ આજ તે કરતા નારીને દુઃખી અન્યાનાં થર બહુ જામે પ્રલય દુર નથી જો નહિ વચમાં તું મદદે આવીશ નહીં તે બહું મોજ ઉડાવે આરામે, સાચું ખોટું એક બાળ પણ જીવતું તારું રહેશે નહીં પામે છેસકાર–દયાનિધિ ! એક તે અમે શ્રમ બહુ કરતા રૂઢિ રાક્ષસી ચડી બેઠી છે આજ ધમ સિંહાસન પર પાપોથી પણ સેવ કરતા કટ બેસી રહ્યા છે ઢોંગી મુખિયા તારા આસન પર હૃદયે સરલ ભાવ ધરતા તારી અધિક ઉપેક્ષાથી આ ઘોર અંધેર ફેલાયું છે પણ મળતાં કટ અપાર-દયાનિધિ ! ધર્મ બાળે અને સાથે પણ તારું નામ કુબાવ્યું છે બીજા જે બહુ વિત્તમત્ત છે ઢીલ ન કર ફરી એક વાર આ પાપથી હટી જવા દે. વિજેમાં અનુરક્ત ચિત્ત છે દયાજનક આ પુતિને ફરી શુદ્ધ જૈન બની જાવા દે વ્યભિચારી વળી વ્યસનરક્ત છે પામે તે અધિકાર–દયાનિધિ ! (પં. દરબારીલાલના એક હિંદી શું એની એ કદિ રહેશે? કાવ્યને ગુજરાતી અનુવાદ.] બળવાનોની સૃષ્ટિ રહેશે? શું ન દયાની વૃષ્ટિ વહેશે ? સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને વિનંતિ. થાશે ન પ્રેમ પ્રસાર ?–દયાનિધિ ! જે સભાસદેએ બંધારણનુસાર પિતાના ચાલુ વર્ષના શું ન પ્રાર્થના હૃદયે ધરશે ? સુત ભંડાર ફંડના ફાળામાં ઓછામાં ઓછા રૂપીઆ પાંચ દીનનાં દુ:ખે નહિ હરશે? મોકલાવ્યા ન હોય તેઓને તે રકમ શિધ્ર મેકલી આપવા દીનબંધુ હે ! નિફર રહેશે ? કરી સબલેબી યાર-દયાનિધિ! –કોન્ફરસ કાર્યાલય. વિષય સુખોની ચાહ છે નહિ કષ્ટોની પરવાહ છે નહિં કેવળ દિલમાં આહ એક છે પામીયે સમ અધિકાર દયાનિધિ ! થાયે સમ વ્યવહાર, [ “વત્સલ’ના હિંદી કાવ્યને અનુવાદ ] શ્રી ન્યાયાવતાર ... . . ૧- ૦ જૈન ડીરેકટરી ભાગ ૧લે . . –૮–૦ - તારાં સંતાન. - ,, , ભાગ ૧-૨ જે . . -૦૦ , શ્વેતાંબર મદિરાવળ .. . -૧૨–૦ જાતિ પંક્તિના ટૅગ કાઢવા તે શીખા બાપોકાર છે , ગ્રંથાવાળી ૩. ૧-૦—૦ નર-નારી ને ઉચ્ચ-નીચ્ચને, તે દેવાડયા સમ અધિકાર , ગુર્જર કવિઓ (પ્ર. ભાગ) રૂા. ૫-૦-૦૦ ક્રિયાકાંડની જાળને ટાળી ભાવધર્મ શીખાડી તે " , , ભાગ બીજે રૂ. ૩–૯–૦ ધમધમાં ગુપ્ત કતાઓને મારી ભગાડી તે , સાહિત્ય ::તિહાસ (સચિત્ર) રૂ. ૬–૦—૦ ખૂલી ગયા હવે ભૂલી ગયા તારી શિક્ષા તારાં બચ્ચાં તારું નામ પૂજે રિંતુ તુજને પૂજવામાં છેકાચા. લખ–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. અનેકાનનું અમૃત આજે પીતાં જે ગભરાવે છે ૨૦, પાયધુની, મુંબઈ ૩. બલા-કારથી પક્ષપાતથી વિધવિધ ટાંગ કરાવે છે . નીચેનાં પુસ્તક વેચાતાં મળશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ તા. 16-8-94 श्री जैन श्वेतांबर कॉन्फरंस. बनारस विश्वविद्यालयमें दी जानेकी छात्रवृत्तियां. कॉन्फरंसकी कार्यवाही समितिने बनारस युनिवर्सीटिमें जैन एक स्कॉलरशिप मासिक रू. 30) और 40) की दो वर्षके लिए साहित्य, तत्त्वज्ञान आदि विषयोंका अभ्यास करनेवाले विद्यार्थी ओंकी द्वितिय व प्रथम वर्षका कार्य पसंद पडनेपर स्कॉलरशिप दी एक हजार रूपै तककी छात्रवृत्तियां देना निश्चय किया है यहभी निर्णित किया गया है कि यह छात्रवृत्तियां लायक जैन विद्यार्थीको योग्य पडित को संशोधन-रीसच के लिए एक छात्रवृत्ति तीन फिरकेके भेद त्रिना तथा जैनेतरको जो जैन न्याय, तत्त्वज्ञान आदिका વર્ષ રિજી માસિક 6. 20) ના 2:) उक्त युनिवर्सीटीमें अभ्यास करे उसे नीचे मुताबिक देना इन छात्रवृत्तियोंका लाभ लेने की इच्छा रखनेवाले विद्यार्थी अपनी योग्यता, 4. शास्त्रीकी परीक्षाके लिए छात्रवृत्तियां-प्रथम, द्वितिय और अभ्यास, वय, जाति, वतन और किस वर्षका अभ्यास करते है तृतिय वर्ष के लिए अनुक्रममे 5, 6, और 7 रूप मासिक. आदि हकीकतयुक्त अरजी पंडित सुखलालजीकों (कॉन्फररंसद्वारा .. आचार्यकी परीक्षाके लिए 3 छात्रवृत्तियां अनुक्रमम रू. स्थापित की गई "जैन चेर"के अध्यापक बनारस हिंदु युनिवसीटी, 8-9-10 मासिक (प्रथम, द्वितिय और तृतिय वर्षक बनारस भेजे. દ, તરતજ્ઞાન દીજૈવ વૈ, p. જે વિધાર્થી મrg . | छात्रवृत्तिओंकी विगत. 10) ક્રી H છાત્રવૃતિયા, 1. जैन साहित्य, तत्त्वज्ञान, आदिका अभ्यास करनेवाले एम. ए. के उक्त छात्रवृत्तियां कान्फरन्सकी कार्यवाही समिति जो नियम विद्यार्थी ओंके लिए मासिक रूपे 15) की दो छात्रवृत्तियां. पास कर उनके आधीन रहेगी. अरजीयां शिघ्र पंडित मुखलालगी, 2. . . જા રી’ (Research) fer बनारस युनिवर्सी टी, बनारस को भेजी जानी चाहिए. (તંત્રીની ધ—પૃ. 24 થી ચાલુ.) જે માણસે એક સ્ત્રી કરી તેનાથી ત્રણ સંતાન પ્રાપ્ત કરેલ પરિણામે લગ્નના રૂપમાં બંને વ્યકિતઓએ કરવી નાખેલ છે. હોય તે બીજી સાથે પ્રેમ ઉપજતાં તેણીની સાથે લગ્ન કરવા અને તેમાં પ્રથમ પત્નિ અને તેથી થયેલ સંતાન પ્રત્યેના માટે પ્રથમ પથિી છુટા છેડા લેવાને પાત્ર અધિકારી બની પ્રેમ અને વાત્સલ્યને ભાગ અપાય છે. . શંક છે ? આવાં લગ્ન પ્રત્યે સહાનુભૂતિ આપનાર કાયદે, દિન બંને વાતે સાચે જે માગ હતો તેજ લેવાયા હતા કે સંસ્થા કદિ પણ લાભ મેળવી શકે તેમ નથી. તે આટલી કટુતા, સમાજમાં ચર્ચા અને સનસનાટી ઉભરાત અમે પ્રથમ પનિ પ્રત્યે અને તેના બાળકો પ્રત્યે સંપૂર્ણ નહિ. તે માં એ હતું કે બંનેએ જાહેર કરવું જોઈતું હતું સહાનુભૂતિ દર્શાવીએ છીએ અને ઇચ્છીએ છીએ કે તે કે અમે બંનેએ એકબીજાથી અલગ રહી શકીએ તેમ વધુ બહેન પ્રત્યે તેમનાં પતિ પૂર્વવત પ્રેમ અને આદર રાખે છે વખત સાંખી શકીએ તેમ નહોતું તેથી લગ્ન કર્યા છે. અને તેમને ગૃહસ્થાશ્રમ સુખી અને કલ્યાણુકર થાય. શે શકય તેથી પ્રથમ પરિણિતાને કઈ રીતે સહેવું નહિ પડે એવી દરેક મટી બહેન બને અને થયેલી ભૂલનો ખરો પશ્ચાત્તાપ ભૂલેલાને કાળજી અને ચીવટ અમે બંને રાખીશું. ' થાય ને તેનું તેઓ પૂરૂં પ્રાયશ્ચિત્ત પિતાના ઉદાર પ્રેમમય હિંદુ કાયદે આ બીજા લગ્નમાં વર વણિક અને કન્યા વર્તન અને ચારિત્રથી કરે. નાગર બ્રાહ્મણ હોવાથી તે બંનેનું લગ્ન સ્વીકારતા નથી તેથી મહાત્માજીના અપવાસની પૂર્ણાહુતિ-જગતને મહાન હિંદુ લગ્નવિધિ તેમને માટે ખુલી હતી નહિ. સન 1872 ને સંદેશ આપનાર, હિંદના ભાગ્યવિધાયક, અહિંસા અને સત્ય “ોલ મૅરેજ એકટ’ (ખાસ લગ્નનો કાયદો) એક ઉપર બીજી કરવાની સંમતિ આપી શકે તેમ નથી તેથી તે કાય માટે મન વચન કર્મથી પોતાની સર્વ શકિત અપનાર મહામાં દાનું અવલંબન લઈ શકાયું નહિ. વડેદરાને લગ્ન કાયદે ગાંધીજીએ હિંસામય અને અશુદ્ધિવાળું વાતાવરણ શુદ્ધ કરવા પણ બંને બ્રિટિશ રમત હોવાથી લાગુ પડે તેમ નહોતું એટલે અર્થે ગઈ તા. 6 ડીએથી સાત દિવસના ઉપવાસની પ્રતિજ્ઞા મનેએ શિખ બની આનંદ લગ્નના કાયદાનું શરણું લઈ કરી હતી તે પ્રમાણે તે ઉપવાસ તેમના જીવનને જોખમમાં લગન કર્યું, કારણ કે તે કાયદામાં એક ઉપર બીજી કરવાને નાંખ્યા વગર પૂરા થયા છે એ માટે આખું હિંદ પિતાને નિષેધ નથી. આમ કરી તેમણે પ્રથમ પતિનના સંસારમુખને આનંદ પ્રદશિત કરે છે. સાત ઉપવાસથી સાત રતલ વજન હણી નાંખી ભારે હિંસા કરી છે અને તેમને અત્યારે તે ઓછું કર્યું, પંખડી જેવી સુકલકડી જેવી કાયાને 65 માં સુખમય જેઠાણું લાગતું હશે પણ તેમણે પ્રથમ પત્નિને નાથ વર્ષ જેવડી વૃધાવસ્થામાં અન વગરની સહી સલામત હોવા છતાં અનાથ અત્યારે કરી મૂકી છે. રાખી શકયા, એ એમના યોગ અને આત્મ શકિતના સુચક છે - કાઈ કહે છે કે છુટા છેડાને કાયદે હેત તો આ પ્રસંગે એ મહા જ્યોતિર્ધર ચિરંજીવ રહી હિંદના મુકિત માટેના ધ ઈટ થાત. એવું કહેનાર શું કહેવા માગે છે તે સમગ્ર મહા પ્રયાસમાં સફલતા મે અને અમેશ્રવનું અંતિમ શકાતું નથી. આ બાબતમાં કાણે છટા છેડે લેવા યોગ્ય છે? પેય પામે એવી અમારી પરમાતમાં પ્રત્યે પ્રાર્થના છે. આ પત્ર મી. માબેકલાલ ડી. મોદીએ ધી કલાપી પ્રિ. પ્રેસ, સુતાર ચાલમાંથી છાપી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ માટે 20, પવેની. મુંબ ક થી પ્રગટ ".