________________
૧૭૭
– જૈન યુગ–
તા. ૨૧-૪-૩૪,
ચિદમી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ.
કોન્ફરન્સ કરેલાં રચનાત્મક કાર્યો.
શ્રી જેન કવેતામ્બર કોન્ફરન્સે અત્યાર સુધીમાં જેનગ્રંથને અભ્યાસ માટે મોટું સ્થાન અપાવ્યું છે. અને આખી જેન કામના સહકારથી ધણા રચનાત્મક કાર્યો તેની લાયબ્રેરીમાં જન સાહિત્યના પુસ્તકને જગ્યા કર્યા છે અને તે જગજાહેર છે. એમ છતાં કેટલાક અપાવી છે. એ ઉપરાંત દેશના તેમજ પરદેશના વિદ્વાનને તરફથી એવી વાતો કરવામાં આવે છે કે અત્યારસુધી જેનધર્મની અને જૈન સાહિત્યની માહિતી પુસ્તિકે તેમજ જૈન કેમે કોન્ફરન્સ ભરી માટે ખર્ચ કર્યો તે છતાં પ મારફતે આપીને જૈનધર્મ વિષે જે ઘણીક ખોટી તેનું પરિણામ કાંઈ આવ્યું નથી. આવું કહેનારાઓ માન્યતાઓ હતી તે કેન્ફરન્સ દૂર કરાવી છે. એ કહેવાની પોતાની અજ્ઞાનતાજ જાહેર કરે છે. કેમકે તેઓ કેન્ફરન્સમાં પણ જરૂર છે. ભાગલીધા વગર અને કોન્ફરન્સ કરેલા કાર્યોની બારીક
| જૈન કન્ફરજો બજાવેલી ઉપલી સેવા ઘણી ટુંકમાં તપાસ કર્યા વગર ઉપલક નજરે જોઇને ખોટી વાતેજ,
" રજુ કરી છે. પણ જે તે વિષે વધુ માહિતી મેળવવી કરે છે.
હાય તો જૈન કોન્ફરન્સ ઓફિસને લખવાથી ઘણાને ખરી વાત એ છે કે કોન્ફરન્સની સંસ્થા કોઈ એક ધણી નવી બાબતે જાણવાની મળશે. બે માણસેની કે એક બે હજાર માણસેની નથી. પણ એ સંસ્થા આખી જૈન કોમની છે. અને તેમાં જેઓ
સ્વદેશ સેવા ભાગ લે છે. તેઓ કામ માત્રની વગર સ્વાર્થે સેવા
જૈન કોન્ફરન્સ ઓફસે જે વખતે દેશના દરેક બજાવે છે. કાન્ફરન્સ ઓફીસના આગેવાનો કોઈને પગાર
ભાગમાં સ્વદેશી હીલચાલ ચાલી હતી. તે વખતે સ્વદેશી લેતા નથી પણ મરજીઆત કામની સેવામાં પોતાના
માલને ઉત્તેજન મળે તે માટે મોટાં રચનાત્મક કાર્યો હાથ વખતને એક સારો એવો ભેગ આપે છે અને
ધર્યા હતાં. તેણે સ્વદેશીના પ્રચાર માટે સંખ્યાબંધ દેશની, રાજ્યની, કામની અને તીર્થોની સેવામાં પોતાને
સભાઓ ભરી ભાષણો કરીને અને કરાવી તે જનસમુબની શકતો મોટો ફાળો આપે છે.
હમાં જાગૃતિ આણી હતી અને ઘણાકાને સ્વદેશી માલ જૈન સાહિત્ય અને પુસ્તકે ધાર. વાપરવાની પ્રતિજ્ઞા લેવાડી હતી. તેણે કેટલાક સ્વદેશી જૈન સાહિત્યના ઉદ્ધાર માટે જૈન કોન્ફરન્સ કેટલે
વસ્તુઓના પ્રદર્શન ભર્યા હતાં અને સ્વદેશી માલ તરફ
લોકપ્રીતિ વધારવાના પ્રયાસ કર્યા હતાં. આ બધાં કામે સારે ફાળે આવે છે તેનો ખ્યાલ બહુ ઘેડાને છે.
માટે આગેવાનોએ અનેક ઠેકાણે ભાષણ કર્યા હતાં. અને કેન્ફરન્સ ઓફીસે અત્યારસુધીમાં સંખ્યાબંધ પુસ્તક
એ રીત જનસમુહને જાગ્રત કરીને દેશસેવા બજાવી હતી. પ્રગટ કરીને જૈન સાહિત્યનો બનતો ઉદ્ધાર કર્યો છે. તેણે પ્રગટ કરેલ જૈન ગ્રંથાવલી ગ્રંથ અતિ મહેનત પછી
વિવિધ સેવાઓ તૈિયાર થયે હતો. અને હાલમાં પાડ્યું તે અજોડ છે. એ પુસ્તકમાં જુદા જુદા જૈનભંડારોમાંના સંખ્યાબંધ
જૈન કોન્ફરન્સ જુદા જુદા ક્ષેત્રોમાં કેવી સેવાઓ પુસ્તકોની વિગત એવી સારી રીતે આપવામાં આવી છે
બજાવી છે તેની ખરી માહિતી તો તેના સંખ્યાબંધ કે જે વિદ્વાનને માર્ગદર્શક થઈ પડે! જેન ડીરેકટરીના
હેવાલે વાંચવાથીજ માલુમ પડે એમ છે. જીવદયાના પ્રચાર બે ભાગ જનની વસ્તી ઉપર સારું અજવાળું પાડે છે.
માટે, ધાર્મિક જૈન ખાતાના હિસાબ ચોકમાં રહે તે જૈન શ્વેતામ્બર મંદિરાવલી આખા હિંદના જૈન મંદિરે
માટે, સરકારમાં અને દેશના જુદા જુદા ખાતાંઓમાં જન વિષે સારી માહિતી આપે છે. શ્રી સિદ્ધસેન દિવાકરકૃત
તહેવાર સ્વીકારવામાં આવે તે માટે કામમાં પ્રચલિત ન્યાયાવતાર ગ્રંથ ન્યાયશાસ્ત્રને અપુર્વ ગ્રંથ છે “જૈન ગર હાનિકારક રિવાજો દૂર કરાવવા માટે, પાંજરાપોળને કવીએ "ના બે ભાગ જેનાના ગુજરાતી કવિઓની કતિ સુધારવા માટે પ્રાણીઓની રક્ષા માટ, જૈન ભંડારે રક્ષિત એને સારી રીતે જાળવી રાખનાર ગ્રંથ છે, “જૈન
રહે તે માટે અને બીજી અનેક દિશામાં ન કાન્ફરન્સ સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામનો લગભગ બાસે
બનતી સેવા બજાવી છેજ. પાનાનો ગ્રન્થ છે અને તે જનસાહિત્યના ભંડાર૩૫ છે, જેન આ બધા તરફ જેઓ દુર્લક્ષ કરીને “જૈન કે - કોન્ફરન્સ જૈન સાહિત્યને આ રીતે અતિ ઉજજલ બનાવ્યું જો કંઈ કર્યું નથી ” એવું જેઓ કહે છે તેઓ એ છે. પણ એટલું જ પુરતું નથી-તેણે દેશની યુનિવર્સિટીઓમાં સંસ્થાને મોટો ગેરઇન્સાફ કરે છે.