SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ • તા. ૨૧-૪-૩૪. – જૈન યુગ--- ૧૭૮ : નિરાશ્રિતે માટે અત્યાર સુધીમાં જૈન કન્ફરન્સ મારફતે જુદા જુદા શ્રી જૈન શ્વેતાંબર કંફરન્સ. ઉપગી કામોમાં ત્રણ લાખથી વધુ રકમનો ખર્ચ થયો છે જેની ટુંક વિગત નીચે મુજબ છે. માધવબાગ ખાતે મળનાર બેઠક, લગભગ. શિક્ષણ પ્રચારમાં શ્રી જેન કૅન્ફરન્સનું આવતું અધિવેશન મુંબઈ ખાતે રૂ. ૬૬ ૩૦) પુસ્તકધામાં છે. ૨૧૦૦થ તા. ૫-૬-૭ મે પ્રથમ વૈશાખ વદિ ૭-૮-૯, શની, રવી, મંદિરેશ્વાર અને તીધારમાં ... રૂ. ૩૫૦ ૦. સેમવારના દિવસમાં મળવાના ખબર સેકંડ ગામમાં કૅન્ફરન્સ જીવદયામાં ફી ૨૧૦૦ છે. તરફથી મેલાયેલ આમંત્રણ દ્વારા પહોંચી જતાં બંધારણું રૂ. ૩૦૦] અનુસાર પ્રતિનિધીઓની ચુંટણી ઠેકઠેકાણે થતી હોવાના સમાચાર યુનિવસીટી જેન ચેર માટે રૂ. ૫૦૦ કોન્ફરન્સના નિભાવ માટે ... રૂ. ૮૫૦૦૦ પત મળે છે. અને પ્રતિનીધી પત્રક ભરાઈને પરિષદ કાર્યાલયમાં અમે જૈન કેમના એક બળથી થયેલી ઉપલી આવવા લાગ્યાં છે ત્યાં જે સંસ્થાએ રજીસ્ટર થયેલ નથી સેવાઓ તરફ જેન કામનું ધ્યાન ખેંચીએ છીએ અને તેઓએ પિતાને વાર્ષિક ફાળા તરીકે રૂ. ૧) એક રુપીએ આગામી ચાદમી કોન્ફરન્સમાં ભાગ લઈ કામની સેવામાં મેકલી આપી રજીસ્ટર કરાવવાનું શરું કર્યું છે. ઘણી સંસ્થાપિતાને ફાળે આપવા દરેકને આગ્રહ કરીએ છીએ. ઓએ પિતાને નેધ પરિષદ કાર્યાલયમાં કરાવે છે. તેમજ લીસેવક જૈન ગ્રેજ્યુએટ એ પણ પોતાને નામે નોંધાવ્યા ન હોય સાકરચંદ માણેકચંદ ઘડીયાળી તેમણે નોંધાવવા માટે પિતાના નામે તુરત મેકલી આપવા એનરરી સેક્રેટરી–પ્રચાર અને પ્રકાશન ધ્યાનમાં લેવું કમિટિ. ૧૪ મી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ' જે સંસ્થાઓ, મંડળે સભા કે જૈન સૌએ હજુ સુધી પિતાના પ્રતિનીધીઓ માટેની ચુંટણી કરી એકલી ન હોય તેમણે (અનુસંધાન પૃષ્ઠ ૧૭૭ ૫૨) હવે તુરત તેરી ચુંટણી કરી કૅન્ફરન્સ ઓફીસ પર મેકલી કેમની આજની સ્થીતિ દિલ કંપાવનારી છે. વક્તાએ આપવી. કૅન્ફરન્સની બે કે મુંબઈ ખાતે જાણીતા શ્રી માધવ બાગમાં મળશે અને તે સંબંધી ઘટતી ગોઠવણ થઈ ચુકી છે. ઘણીજ અસરકારક ભાષામાં સમાજના દરેક બંધને સંપની સમય હવે ઘેડ હેવાથી જૈન સંઘે અને વૃદ્ધિમાં સહકાર કરી-અરસપરસ વાટાધાટ કરી જોડાવવી સંસ્થાઓએ પિતાના પ્રતિનીધીઓનાં નામે તુરત આગ્રહભરી અપીલ કરી હતી. હાજર રહેલાએ એ સંપવૃદ્ધિ માકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. માટે વકતાના વિચારો ખૂબ વખાણ્યા હતા. બાદ શ્રી બંધારણ અનુસાર પ્રતિનીધી ફી રૂા. ૩ રાખવામાં આવી મણીલાલ મોહનલાલ પાદરાકરે કૅન્ફરંસની ઉપયે.ગિતા છે. સુકત ભંડાર કંડમાં જે પ્રતિનીધીએ પ્રથમથી પિતાને અનેક દાખલા દલીલોથી સમજવી હતી બાદ શ્રી સાકરચંદ કાળે આપેલ ને હશે તેણે એ છોમાં ઓછા ચાર આના સુકૃત ધડીયાલી એ કૅન્ફરંસની સ્થાપના આદિની હકીકત રજુ કરી ભડાર ફડમાં આપવા જોઈશે પ્રેક્ષક પુ " અને સ્ત્રીઓ માટે ખાસ ગાર્ડવગી રાખવામાં આવશે. દરેકને અધિવેશનનાં કાર્યમાં એક હાથે કામ કરવા જાવ્યું હતું. બાદ જૈન જાતિના તંત્રી ધીરજલાલ ટોકરશી શહે સાકેરચંદ માણેકચંદ ઘડીયાળી. પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે કૅન્ફરંસ અત્યારે તરૂણુ એ, સેક્રેટરી, પ્રચાર અને પ્રકાશન કમીટી, અવસ્થામાં છે. તેનાં અંગોમાં અજબ ચૈતન્ય, તન્મના ૧૪ મી શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ. જોઈએ. તેની જવાબદારી મુંબઈ પૂરતી જ નથી ૫૭ જૈન યુવક પરિષદ જૈન યુવકેની પરિષદ મુંબઈમાં ૫-૫ લાખ જેનોને જવાબદાર આ સંસ્થા છે. અત્યારે બાપદાદાઓના કાર્યો પર કેઈએ ન રાચતા આપણે કામ તા. ૨-૩-૪ મે ના દિવસેએ મળનાર છે. તેની રવ ગત કરી બતાવવું જોઇએ. સંપ માટે કાર્ય કરવાની જરૂર છે સમિતિના પ્રમુખ તરીકે શ્રી કકલભાઈ બી. વકીલની વરણી પણુ તે અંગે જે પગલા ભરાય તે ઘણીજ કુનેહાથી થઈ છે અને આ અધિવેશન કતમંદ બનાવવા જૈન યુવકે ભરાવવાની જરૂર જણાય છે. કારણ તે માટે હૃદયપલટો તૈયારી કરી રહ્યા છે. થયો છે એ ખાત્રી હોવી જોઈએ. બાદ પ્રમુખ શેઠ ડ્રાફટ રેઝોલ્યુશન કમિટી તરફથી નિમાયેલ સદરહુ લલુભાઈ દીપચંદ ઝવેરી એ ફ્રેન જેવી વ્યાપારી કામને સમિતિના મંત્રી શ્રી પરમાનંદ કુવરજી કાપડીઆ એ કરાશિક્ષગુના અભાવે કેટલું સહન કરવું પડે છે, પરિષદુ એજ ને લગતા મુદ્દાઓ અભિપ્રાયાર્થે પ્રકટ કર્યા છે. અને તે માટે ઉપાય છે: સંધ રત્નની ખાણ છે આદિ બાબતે પર અન્ય કમિટીએ પણ પોતાનું કાર્ય કરી રહી છે. વિચારો દર્શાવ્યા બાદ આગામી અધિવેશનને યશસ્વી બનાવવા આ પરિષદનું પ્રમુખસ્થાન લેવા માટે સુરતના ઉત્સાહી દરેક જૈન એકત્ર થઈ કાર્ય કરે એવી ભલામણ કરી હતી. આગેવાન ડૉ. અમીચંદ છગનલાલ શાહને વિજ્ઞાપ્ત કરવા બાદ મેલડી રાત્રે પ્રમુખશ્રીને આભાર માની સભા વિસર્જન કેટલાક ગૃહસ્થે ગયા હતા અને તેમની વિજ્ઞપ્તિને માન થઈ હતી. આપી એઓશ્રીએ પરિષદનું પ્રમુખસ્થાન લેવા સ્વીકાર્યું છે. Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, Bhuleshwar 28, 1st Bhoiwada Bombay 2, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy