________________
૧૩૬
–જૈન યુગ મુનિ સંમેલન અંક
તા. ૨૫–૨–૩૪.
5.
!
દષ્ટિ જોઈએ, જે ઉદાર માનસ જોઈએ, એ સત્તા ચલાવવાને
મુનિ સંમેલન પરત્વેજે સાર્વત્રિક સેવાવૃતિ જોઇએ તે ભાગ્યે જ કોઇમાં હશે. આજે મેટા તે મનાય છે કે જેના પક્ષમાં ધનવાનની સંખ્યા વધુ હોય યા શિષ-શિકાઓની સંખ્યા વધુ હોય !
જૈન સમાજની ચિરકાળ સેવિત આશાલતા પર પુષ્પો મોટી સંખ્યા ગુજરાત-કાઠિવાડનાં શહેરોમાં ફર્યા કરે
વિકસ્વર થવા માંડ્યાં છે અને ટૂંક સમયમાં ફળ એ પર છે, નવીન ક્ષેત્રો પર દ્રષ્ટિ કરતી નથી, માન–સંમાન પ્રાપ્તિમાં
બેસશે એવી વકી રખાય છે. એ આશાલતા એજ મુને તે હરિફાઈ કરે છે, સ્વગતાગ્રહને જ નહિ પણ દુરાગ્રહને
સંમેલન. થોડા દિનમાં તે રાજનગરના આંગણે અવશ્ય ત્યાગ સમગ્ર જૈનના હિતાર્થે કરવાની ના પાડે છે, એવી
મળવાનું. કાના પ્રમુખપણે એ ભરાશે કિંવા એમાં શું શું સ્થિતિમાં માનસિક એકય અને કેન્દ્રીત વ્યવસ્થાને પ્રચાર
બાબતે ચર્ચાશે એ વાતથી સાથે સમાજ, અરે એ માટે કયાંથી થાય ?
આમંત્રણ કરનાર ખુદ નગરશેઠ અને એમાં ભાગ લેનાર બહુકાળથી એકધારી સત્તા ભોગવી, મનરવીપણાને માટે મુનિ મહારાજે પણ સાવ અજ્ઞાત છે; છતાં લાંબાકાળની એ જનતામાંથી પિષણ મેળવી અને સાંકડા પરિધની બહાર દ્રષ્ટિ વાંછા હોવાથી આજે તે એ તરફ ઘણા ખરા સાધુ મહાપણ નહિ કરવાની સંકુચિત કૃતિ કેળવીને ન સાધુઓ આજે રાજેનાં કદમ થઈ રહ્યાં છે. કેટલાક વિચારક મહાત્મા પિતાની સાધુતાની વખારને કેહવડાવી રહ્યા છે.
આ સંમેલન ફતેહમંદ કેમ નિવડે એ ખાતર દહેગામ જેન સાધુ સૃષ્ટિમાં જયારે જયારે કર્તવ્યનું ભાન ભુલાયું મુકામે પ્રાથમિક વિચારણા ચલાવવાના છે એવા સમાચાર છે, ત્યારે ત્યારે તેમાં સુધારક જાગ્યા છે એમ ઈતિહાસ કહે પણ બહાર આવ્યા છે. આમ એક રીતે કહીયે તે આખી, છે, અને એ સુધારકનેય સ્થિતિચુસ્ત તરફથી ઘણું વેઠવું જેન આલમ મુનિ સંમેલન પ્રત્યે કોઈ અનેરી ઉત્સુકતાથી પડયું છે પરંતુ તેઓના કાર્યની અસર ભુંસાઈ નથી. આજે મિટ માંડી રહી છે. ફરીથી એવો સમય આવ્યો છે કે સાધુતાની વખારમાં પડેલા કોહવાટને અટકાવવા હિંમતવાન સુધારાની જરૂર છે અને
વાત પણ સાચીજ છે. જ્યાં દિન ઉગે એક યા તેમનું સ્થાન સાધુઓ પિતે નહિ લે તે શ્રાવકોને લેવાની જરૂર
બીજે પ્રકારે કલરના તણખા ઉડતા હોય અને પક્ષાપક્ષીમાં પડશે. એ વર્ગ ઉપસ્થિત થઈ ચુકી છે. તેણે પરિવર્તન સમાજનું નૂર હણાતું હોય, વળી એમાં પવિત્ર એવું કરવા માંડયું છે-ઉક્ત વખારને આંચ લાગવા માંડી છે.
સાધુત્વ નિમિત્તભ્રત બનતું હોય, ત્યાં શાન્તિ અને અમને લાગે છે કે આ સંમેલનનું પ્રથમ અને એક એકતાની ભૂખ જન્મ એ સહજ વસ્તુ છે. એ સાર સંમેકા" કેવળ જુદા જ પ્રકારનું ઐકય સાધવાનું છે, સંપ્રદાય લેન તરક દ્રષ્ટિ કે કોય તે તેમાં આશ્ચર્ય જેવું કંઈજ નથી. ભેગા ન થાય તે ચિંતા નહિ, પરંતુ વર્તમાન યુગમાં કરવા આમ છતાં સંમેલનની સફળતા પર ઘેરા વાદળાં યોગ્ય નવીન દિશાના કાર્ય પર ઐક્ય સાધવાનું છે; અને છવાયાં છે એ કઈ પળે તૂટી પડી સંમેલનના અસ્તિત્વને સ્થિતિચુત કાર્યવાહી તજ નવા વિચાર બળને તે ઓળખશે જોખમમાં મુકશે એ કળવું અતિ મુશ્કેલ છે. શ્રાવક સંધની. તે સાધુતાની પેઢીને ભવિષ્યના દેવાળા માંથી બચાવી લઈ સંમેલન માટેની ભૂખ જ જેટલી તીવ્ર જણાય છે એટલી શકશે.
સાધુગણની નથી દેખાતી, જેથી આકાશ નિર્મળ થવાને બદલે અમે જાણીએ છીએ કે કાનમ-મોટપ વચ્ચેની મારામારી ઘેરાતું જાય છે, કાઈ કાઈ તરફથી રૂમ તબ્બા આગળ આણી ચાલે છે, ધર્મોપચારમાં હાડોહાડ ધરવૃતિ પ્રસરેલી છે, હરીફને એ પજ ચુંથણાં કરવાના આગ્રહ મંડાશે એવા પડધા સંભગાળો દેવામાં ભાવિજ્ઞાનનો ઉપયોગ કરનારાઓ પણ ઘણા છે, થાય છે. કેટલાક તે આ સંમેલનની તુલના પૂર્વ કાળે કીર્તિ અને પ્રતિકાના ભૂતને વળગાડ કેટલાંકને વળગેલે છે. મળેલા, પાટલીપુત્ર ને વલભીપુર કે મથુરાના સંમેલન સાથે છતાં ભાવિ કાર્યદિશાની આંકણી કરવામાં એક ભાગ સંમત કરવા લાગ્યા છે. પણ અત્યારથી એ મત ઉચ્ચારો એ થઉ શકે તેમ છે અને તે ભાગનું સંગઠન કરવામાં આવશે તે જોખમ ભર્યું જ ગણાય. ઉક્ત વખારમાંના માલનું સાચું સરવૈયું કાઢી ભવિષ્યના વ્યાપારની દિશા રીતે નક્કી થશે. નહિ તે જુને કહ
મળતાપણા કરતાં જુદાપણ તરફ દ્રષ્ટિ ફેંકાય તે વાટ ચાલુ રહેવાને, જનતામાં અસતેજ તથા ઉપદ્રવ વધવાને,
ઘડીભર મન વિચાર-વિમળમાં ગોથા ખાય છે. એ પૂર્વ સાધુઓને પ્રભાવ ઘટવાને, અને જેતત્વના પ્રચારને હાનિ
સમયની ભવભીરુતા ને હૃદય નિર્મળતા આજે કેટલા પ્રમાથવાની.
| ગુમાં દષ્ટિગોચર થાય છે ? તે કાળની સમર્થ વ્યકિત
પિતાની નવી ભૂલને સંધ સમક્ષ પહાડ જેવી સ્વીકૃત કેહવા માંડેલા માલની વખારને માત્ર વાળવા છુવાથી કરવામાં ગારવ સમજે છે એટલું જ નહિ પણ એ માટે સુધારી નહિ શકાય અને ભવ્યતાનાં બાહ્ય દર્શનેથી જનતાને જાતે પ્રાયશ્ચિત્ત લેવાની તત્પરતા દાખવે છે; તે બદલે આજવા જેવાં કાર્યોકારા સડાને ઢાંકી નહિ શકાય-તેવી સમજ આજે શું સ્થિતિ છે ! એ કાળે સમર્થ અને વિદ્વાન
જ્યાં સુધી જૈન સાધુઓમાં આવશે નહિ ત્યાં સુધી તેઓ આ મહાત્માઓને સરળતાથી કહેતાં સાંભળીએ છીએ કે— સંમેલનને સફળ બનાવી શકશે નહિ એમ અમે માનીએ છીએ. મારી સમજ શકિત આ પ્રમાણે છે કિંવ મારી સ્મૃતિ
–પ્રજાબંધુને ૧૮-૨-૩૪ ને અગ્રલેખ. આમ છે છતાં તત્વ તે કેવળી જાણે.”