SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૫-૨-૩૪. –જૈન યુગ મુનિ સંમેલન અંક– ૧૩૭ જ્યારે આજે તે ચેલેન્જ, વાદવિવાદ અને એ તે પછી સંધસત્તા કે દીક્ષાને, ગોચરી કે વંદનાને, પાછળ મર્યાદા કુદાવી જાય તેવી અર્થથન્ય ને દેષજન્ય પ્રમુખ કે પટ્ટધરને, અગર એ કર્યો પ્રશ્ન મુંઝવનારે આવૃતિઓ બહાર પડે છે. વિચાર કરતાં શું એમ નથી ઉપસ્થિત થવાને ? જયાં એકજ મનોર્થ છે કે મન શુદ્ધ લાગતું કે આ ત્યાગીઓને જેટલી પિતાનાં મંતવ્યની પડી કરી શાસનસેવા કરવી અથવા તો 'જૈન' જયતિ શાસનમ' છે તેટલી ભવભ્રમણની કે પ્રભુશ્રી મહાવીર દેવના શાસ- ધ્વનિ કહાડો ત્યાં પછી અન્ય નવી વાતને સ્થાન કેવું? નની નથી પડી, શા સારૂ સ્થાવાદનો પૂજારી ઢાલની એક બાજુ જોવામાં આનંદ માને ? શા સારૂ આહંત શાસન સંધ સતાનો પ્રશ્ન એ પરસ્પરના પ્રેમની વસ્તુ છે. ને ઉપાસક પિતાની સમજ કે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનપર રાજા એ પ્રજાનો ઉપરી છતાં, પ્રજામત પ્રમાણે વર્તવાને મદભર રહી, સ્વામી વ્યકિતમાં પણ તેવી શકિત રહેલી છે, બ ધાયેલા તે ખજને ? એવીજ રીતે સાધુ મહારાજ અથવા તેની વાત પણ વિચારણીય છે એમ માની તેની શ્રાવક સંધને પૂજે છતાં તેની વાત સ્વીકૃત કરવાને સાથે શાન્તિપૂર્વક સરલતાથી ચર્ચા કરવા તૈયાર ન બ ધાયેલા તે ખરાજ ને ? દેશ રિથતિનું જે જ્ઞાન સ્થાયી થાય ? પ્રભુશ્રીના પછી લગભગ હજાર વર્ષે પુસ્તકાર થનાર સે ધન હોય તે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં અટન કરઆગમ શું વાદવિવાદ માટે છે ? નાર સાધુ મહારાજમાં કયાંથી સંભવી શકે તેટલા પુરતી સંધ સતા સ્વીકાર્યો નજ ચાલે. પવિત્ર આગમ મુત્ર બોલે આજની પરિસ્થિતિ દુ:ખજનક નથી લાગતી ! એક છે કે શ્રાવક સંધ એ સાધુના માતાપિતા તુલ્ય-કદાચ પચાસ દિવસને વળગે છે તે બીજે સૈનિર સાથે ગાંકે જિન આજ્ઞાને પ્રશ્ન આગળ ધરાય તે? એને જવાબ બાંધે છે ! કોઈ પ્રવચનસારોદ્વાર પર મુસ્તાક રહે છે તે લે છે. ત્યાં લગી અંતર જોવાની શકિત નથી ત્યાંલગી બને વળી ધમબિન આગળ ધરે છે ! “ અપેક્ષા” થી જોવાય બાય ડિયા પર આધાર રાખજ પડવાને; તેથીજ જ્ઞાની તે આખીએ વસ્તુ એના સાચા રૂ૫માં જણાય તેમ છે. પણ વિના અમુકને સંધ અને અમુકને હાડકાને માળખે કહેઅજાયબ જેવું તે એ છે કે અનેકાંતના પ્રચારક ને પૂજ• વાનો કોઈને પણ હક નજ હોય. કને ત્યાંજ આજે એનાં (અનેકાંત દ્રષ્ટિનાં) બહુમાન નથી ! પણ લાખે નિરાશામાં અમર આશા છુપાઈ’ છે એ દીક્ષાને પ્રશ્ન પણ આવી જ રીતે ઉકલી શકે શાસ્ત્ર વાકયમાં વિશ્વાસ રાખી સંખ્યાબંધ મતફેરે ને આજ્ઞા આઠ વર્ષની છે એ સામે કોઈને પણ વાંધે નજ હોય છતાં એટલું પણ સ્પષ્ટ છે કે ચોથા આ જેવા મતભેદોના વમળમાં ચકા ખાતાં શ્રમણસંધ પ્રત્યે નમ્ર ભાવે બે શબ્દો કહેવાની ધૃષ્ટતા કરીએ સુવર્ણ યુગમાં એ વયમાં લાભ લેનારાની સંખ્યા વધુ નથી જડતી તે પંચમા આરા જેવા વિષમ કાળમાં તો સંમેલનમાં પધારતા પૂજય સાધુ મહારાજ ઉપા. એથી પણ અ૫ (ાય માટેજ પરીક્ષા અનિવાર્ય છે. વળી, થાય શ્રી વિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે તેમ દેશકાળ જોતાં માતાપિતાની સંમતિ ઉપરાંત સંધની અને અ” અને “મમ' કે જે જગતને અધ કરનાર યુગલ છે જરૂર પડયે રાજયની પણ સંમતિ આવશ્યક છે. સાચી તેને હૃદથમાંથી સર્વથા બહિષ્કાર કરીને જ ત્યાં આપ વસ્તુને કશાને ભય નથી, છતાં એ સત્ય જનતા પિછાની પ્રવેશ કરને. પરમાત્મા શ્રી મહાવીર દેવના શાસનની શકે એ ખાતર ધીરજ ધરવાની જરૂર તે છે, જેને ધર્મ કીતિ જગત ભરમાં ગવાય એ માટે હૃદયની વિશાળતા પર અભાવ જન્મે એવું વાતાવરણ તે હરગીજ ન કરવું અને મતની ઉદારતા દાખવજે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ભાવ તરફ જોઈએ આવીજ રીતે જે બીજા પ્રકને છણાય તે સંમેપ્રતિક્ષણ લક્ષ રાખવાનું એ મહાપ્રભુનું જે વચન છે એ લનથી સમાજમાં કાઈ નવું જ ચેતન પ્રગટશે એ ચેતના રજ માત્ર ન વિસરતા-ચાહતો ગાળ બેસવાનું હોય કે યુવાનોમાં કાઈ અજબ પ્રેરણા રેલાવશે. યુવકે નાસ્તિક ચાહતે લાંબા વતું ળમાં વિરાજવાનું હોય પણ એક જ વાત છે-અધમ છે એમ કહી એમને તિરસ્કારવા કરતાં એમનાં અંતરમાં આલેખજે કે અવે એકત્ર થનાર પ્રત્યેક વ્યક્તિ ગળે ધમ તત્વનાં ઉમદા રહસ્ય ઉતારવામાં પૂરા સામર્થની એ સમગ્ર દેહની ભિન્ન ભિન્ન નાડીપજ છે'—એકજ જરૂર છે. એમાં પ્રભાવકતાને પાય છે. કમળ ' જેવા પિતાના સંતાન રૂપ છે. પ્રત્યેકનું મિશન-માર્ગો ભિન્ન નાસ્તિક શ્રેઢિપુત્રને સમજાવી ધર્મ માર્ગે વાળનાર આચાછતાં એકજ પ્રકારનું છે. શકય હોય તેટલા પ્રમાણમાં ભિન્ન યંના નામથી કર્યા જેન અજાણું છે ? માર્ગોના સમન્વય કરવાની ના નથી પણ એમ કરતાં ક્યાં શાસનના સ્થળે એકત્ર થાય છે ત્યાં વધુ મનાલેદની વૃદ્ધિ લગાર પણ ન થવી ઘટે. આ૫ પુત્ય વિનતિનો શો અર્થ ? “ થયાજ્ઞાિક વતની ' એ ન્યાયે ગણના નિર્ણય પર જૈન ધર્મનું ભાવિ અવલંબે છે એ રાજનગરનું સાધુ સંમેલન સફળતાને વધુ એજ શુભ રખે ચુકતા. ઈરછા ! ઉપલી ભાવનાથી જેમનાં અંતરે આકડ ભરેલાં છે તા, ક -સાધુ સંમેલનની સફળતા પછીજ શ્રાવક તેમના વડે ભરાયેલું સંમેલન નિષ્ફળતાનો સુર કહાડે એ સંમેલનની વિચારણા થઈ શંક, એ વેળા સકળ સંઘનું શું શકય છે ખરું ? ગમે તેવાં કાળાં વાદળાંને પણ વિખેરી પ્રતિનિધિત્વ હોય તેજ કરાવેલા કાર્યને ફળ બેસી શકે. નાંખવાનું એમાં પરિબળ સમાયેલું છે. જ્યાં ભૂમિકા શુદ્ધ માટે એ વિષય અત્યારે અપ્રસ્તુત છે. છે ત્યાં પછી ભવ્ય પ્રાસાદના ચણતરને કંઇએ વિલંબ નથી; – મોહનલાલ ચોકસી.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy