________________
–જૈન યુગ: –
તા. ૧-૪-૩૪
--
-
-
-
------
ઉદેપુરના ના. મહારાણુને મોલાયેલ મેમોરિયલ સાથેનાં–
ખતપત્રો.
આંક “D"
- ૨ કઈ જમીન, ગામ કે ઘર ભેટ આપે તો તે ભંડારમાં જમે
કરાવવાં. કોઈ માણસને આપે છે તે ભગવે તેની છુટ છે. ઉદેપુર(મેવાડ) રાજ્યને પરવાને ૩ ધુલેવમાં જે જમીન છે તેની આવકમાંથી) ભાગ
ભંડારમાં જમે કરાવે બધી જમીનની ચકબંદી' કરાવવી સં. ૧૯૨૬ ના કારતક વદ ૧૦ રવિવાર
અને બધે હિસાબ ભંડારમાં લખાવે. (૨૧ મી ઓકટોબર ૧૮૫૯)
૪ “ખાલસા' ધર અને દુકાને વગેરેની આવક ભાડું ભંડારમાં શ્રી ગણેશ, શ્રી રામ. એકલિંગજી જમે કરાવવું તમારા પિતાનાં (ધર) હોય અને જેની રાજ્યની મહાર,
સનદે તમારે પાસે હોય તે તમારાં રહેશે.
૫ શ્રી ઋષભદેવજીનાં ધરેણાં, રોકડ ચીજ વસ્તુ વગેરે જે સ્વસ્તિકી ઉદયપુર શુભસ્થાને મહારાજાધિરાજ મહારાણજી
ભંડારી, પુજારી કે આના અગાઉ બીજા પાસે હોય તે શ્રી સરૂપસિંહજી તરફથી શ્રી કષભદેવજીના ભંડારી જવાન
ભડારમાં જમે કરાવવા. આદમ તથા સમસ્ત ભંડારીને આપવામાં આવેલા હુકમ. - હવે પછી ભંડારનું નામું જમા ખચ નાંખતી વખતે
ભંડારી દલીચંદ ગુજરી ગયેલ અને જવાનને તેને એળે નગર શેઠ પ્રેમચંદજી અને શેઠ ચનનમલને માણસ અને લેવામાં આવ્યું પણ તે સગીર હોવાથી ચગ્ય વ્યવસ્થા નહોતી.
પંચે અને ભંડારીને માણસ હાજર રાખી માંડવું અને તેથી તમારી સર્વની અરજપરથી અગાઉના રિવાજ ધ્યાનમાં તેના દરેકના માણસ વિના તમારી મરજીથી કાંઈ કરવું નહિં. લીધા પછી અને ધારાધોરણ બાંધ્યા પછી સં. ૧૯૦૬ ના વૈશાક ૭ “મા” (કસ્ટમ ટેકસ) અને “ધર નું પી' (૨હેવાની શુદ ૯ શનિવારને જ કેમ મુજબ એક પરવાને કાઢવામાં જમીનનું ભાડું) પહેલેથીજ શ્રી ઋષભદેવજીની માલકીનાં આવ્યો ત્યારપછી લેભને લઈને ભંડારી આદમે સવાઇસિંહ છે અને તેથી ભડારમાં જમે કરાવવા. સંવત ૧૯૧૧ ના મેહતાને રૂા. ૫ આપીને સં, ૧૯૧૧ ના ફાગણ વદ ૧૧ ની કાગણ વદ ૧૧ ને પરવાને તમે ચાલુ કરાવ્યા છે તે મિતિને એક પરવાનો મેળવ્યું પણ તે વખતે અહિંથી કઈ પ્રમાણે તમને મળશે પણ “નઝરાણા' તરીકે દર વર્ષે હુકમ કાઢવામાં આવ્યું નહોતું. જે તેણે માગણી કરી હતી
રૂા. ૬૫ તમારે આપવા તમે ભંડારીઓએ તે સંબંધે તે તેને ઠીક લાગે તેવી શરતેવાળે પરવાને ન આપતાં હુકમ અરજ કરી કે ન કર તમને મળે છે તેથી તમારી કાઢ હોત. ઉપર જણાવ્યા મુજબને પરવાને જે તેણે મેળવ્યા અરજ પ્રમાણે તે તમને મળશે. હતા તેમાં ભંડારીઓને કાયદાકારક શરતે મેળવી છે જ્યારે તે ઘોડા, ઘોડી દશ તબેલામાં રહેશે તેમાંથી ધાડ. ૨ અને પુજારીઓએ મને અરજ કરી કે ભંડારી આદમે સવાઇસિંહ ૧ ભંડારી જવાન અને આદમ પાસે અનુક્રમે રહેશે અને મારફતે મને અરજ કરીને પિતાને કાયદાકારક શરતે કરાવી તેને ઘેર “વલાણા” તરીકે રહેશે અને તેને ‘નોંધ’ છે અને તેઓને માટે કાંઈ કરવામાં આવ્યું નથી, ત્યારે મેં (ખેરાકી વગેરે) ભંડારમાંથી મળશે. જે સંખ્યા (ઘોડાની) ન્યાય આપે. ભંડારીઓને લગતી શરત પુજારીઓના કહેવા દશથી વધારે થાય છે તે વેચવા અને આવક ભંડારમાં પ્રમાણે છે અને પુજારાઓ માટે કાંઈ કરવામાં આવ્યું નથી જમા કરાવવી. વધારે રાખવા નહિં. તેથી હું તમારી (પુજારીઓની) માગણીથી હું નિર્ણય કરે ૯ શ્રી કષભદેવજીનાં મંદિમાં “પાટી” પાસેથી જે “ચડાવા” છું અને (નીચે પ્રમાણે) પરવાને અને હુકમ બહાર પાડું છું મળે તે પંચને એક માણસ અને તમારામાંથી એક અને તમારે તે પરવાના પ્રમાણે વર્તવું. જે તેને ભંગ થશે ભરોસાપાત્ર માણસે મલીને ભંડારમાં જમા કરાવવા. તે ગુન્હેગાર થશે.
આ ૨ “નામા' (માણસ) અને પુજારી સિવાય બીજા ૧ જડાઉ અને બીજાં ઘરેણાં, હાથી અને ઘેડા તથા કપડાં કેઈએ (મંદીરમાં) રહેવું નહિ.
જે ભેટ તરીકે અને તે ભંડારમાં જમા કરાવવાં. ધરેણુને ૧૦ રોકડ મળે તેમાંથી નીચે પ્રમાણે ૩૫ ટકા પ્રમાણે તમારે લેવું. બદલે જે રેકડ આવતી તેમાં ભંડારીએને ભાગ મળને રૂા. ૨ ભંડારી જવાન લેશે નહોતો તેથી સં. ૧૯૧૧ ના ફાગણ વદ ૧૧ ના રૂા. ૧૧ ભંડારી આદમ લેશે પરવાનામાં તેઓએ તે દાખલ કરાવ્યું કે ઘરેણાં ભંડારમાંથી રૂા. ૫. બીજા હાજર હોય તેને આપવા.
અથવા ધુલેવપુરીમાંથી રોકડ ખરીદવા અને ભગવાનને ૧૧ ભેટ તરીકે ચેપમાં જનાવરે મળે તે માટે નીચે પ્રમાણે નિયમ ચડાવવાં. આમાંથી તમારા ભાગ પ્રમાણમાં તમને ભાગ મળશે. રહેશે. ઉંટ ‘બેટ' આવે તે ભંડારીને મળે અને તેણે તે કઇ યાત્રાળુ બહારથી ધરેણાં લાવે અને ભેટ તરીકે આપે વેંચવા નહિં, ગાય બળદ અને ભેંસ પુજારીઓને મળશે, ગાય તેમાં તમારે હક નથી.
ભેંસનું દુધ હમેશાં શ્રી પરમેશ્વરની પ્રક્ષાલ માટે વાપરવું.