SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૩૪. -જૈન યુગ– ૧૬૧ તમારે જનાવરની સંભાળ બરાબર રાખવી અને કોઈને ૧૭ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલું હોઈને એક જમાદાર અને વેંચવું. હેય તે તે ઉદેપુરમાં વેચે પણ “મગરા' માં નહિં. નામા (માણસો) ત્યાં આગળ “બસ્તને માટે રહેશે. ૧૨ પ્રક્ષાલ, આંગી અને આરતીના નિયમો નીચે પ્રમાણ. તેમની નીમણુક અને બરતરફી અત્રેથી કરવામાં આવશે. તમે તમારી ઇચ્છા મુજબ કાંઈ કરી શકશે નહિ. ૧ પાછળથી તૈયાર કરવામાં આવેલી જડાઉ આંગી શ્રાવક - ૧૮ વધારામાં, જો ત્યાં શહેરમાં કોઈ સરદાર અથવા સાહેબ ધરાવે તે રૂા. ૫ ભંડારમાં અને રૂા. ૨ા સેવકને મલી અથવા શિરસ્તેદાર આવે અથવા તે ખેરવાડામાંથી કઈ રૂા. છ આપવા તેમાંથી હવે. રૂ. ૩ા ત્રણ રૂપીઆ દરા કારકુનો આવે તે તેઓ શાક પાન વેચનાર તથા કુંભાર આના ભંડારમાં જમા કરાવવા અને બાકીના રૂ. વાદ લેકે પાસે વેઠ કરાવી શકશે નહિ. તેને માટે એક પરવાને ત્રણ દશ આના ધરેણાંની આંગીની રીતે પુનરી લેશે. કાઢવામાં આવેલ છે કે જેથી તેઓ તેની વિરૂદ્ધ કાંઈ કરે ૨ પહેલાં પ્રતિમાજીને સાદી ઘરેણાંની આંગી ચડાવવામાં નહિ, જો તેઓને કઈ વસ્તુ, મજુર અથવા બામી, આવતી. તેના માટે રૂ. ૧ ભંડારમાં અપાત અને ધાસ અથવા લાકડાં કાંઈ પણ જોઈએ તે તેઓ પૈસા બાકીનું પુજારીને મળતું. હવે પહેલાને રિવાજ સુધાર- આપી લઈ શકશે. તેઓ પૈસા આપ્યા સિવાય કોઇ પણ વામાં આવ્યો છે અને તેથી રૂ. સવા ભંડારમાં લઈ શકશે નહિ. તમારે તે જગ્યાના મહતમીમ (મેનેજર) જમા કરાવે અને બાકીનું તમારે લેવું. કે જે ખેરવાડાના હાકેમ છે, તેની જરૂરીયાત ઉપર ધ્યાન આપવા ચુકવું નહિ. ૩ “પ્રક્ષાલ' કરાવે કેસર ચડાવે અને આખડી છોડાવે તે બદલે પુજારીઓને પહેલાં મળતું તેમ તમારે લેવું અને (વધારે માટે) દબાણ કરવું નહિં. આંક “E” ૪ બીજી “ આરતી' સબંધે પુજારીએ રૂા. ૧થી 9 સુધી લે '' 0 2 (સંવત ૧૯૭૪ ના કારતક વદ ૬ ના મહારાજ કુમારના અને વધારે માટે ઝીકર કરવી નહિ. નાળીયેર રિવાજ હુકમની નકલ.) મુજબ લેવાં. કમિટીને ચુકાદો એટલા સુધારા સાથે મંજૂર કરવામાં આવે છે કે સંવત ૧૯૦૬ અને ૧૯૧૬ ના પરવાના મુજબ ૫ શ્રી ઋષભદેજીની પુન તમારે નાહી શુદ્ધ થઈને કરવી. • બધી આવક જમાં કરાવવી જોઈએ અને સેવકોને રોજને પ્રક્ષાલ” નાં પાણીને ઘડે તમારે જાતે લાવ. ગુમાસ્તા એક રૂપિયો આપવો અને જે તેઓને આમાં કાંઈ વાંધા પાસે પુજા કરાવવી નહિં “સુતક’ હોય ત્યારે મંદિરમાં હોય અને તેઓ પિતાને બધી આવક મેળવવા હકદાર છે તમારે જવું નહિ. (ત્યારે) ગુમાસ્તા પાસે પુજા કરાવવી તેમ માનતા હોય તો તેઓએ કાયદાની કેર્ટમાં દીવાની ૬ યાત્રાળુ મરજી પ્રમાણે ભેટ ચડાવે, તમારે વધારે માટે દાવો લાવીને તેમને હક પુરવાર કરવો જોઈએ; અને તેને દબાણ કરવું નહિં આરતી અને આંગીની બેટને આવા હકને કાર્ટ જ્યાં સુધી ચુકાદો ન આપે ત્યાં સુધી શિરસ્તે ઉપર જણાવવામાં આવ્યું છે તે કરતાં શ્રાવક આ હુકમને અમલ કરો. આ હુકમને અમલ હમેશનાં વિદાય થતી વખત સેવં કે ભંડારીને પિતાની મરજીથી ધોરણ મુજબ કરો. સં. ૧૯૭૯ ના કારતક વદ . વધારે આપે તે તે લેવું, તેમાં ભંડારને વાંધે નહિં. મંદિરના અંદરના ભાગમાં વારા પ્રમાણે ૧ સેવક અને પંચને ૧ માણસ રહેશે. આ ઉપરાંત બીજે કઈ (સંવત ૧૯૮૭ ના ભાદ્રપદ વદ ૯ ના મંદિરના અંદરના ભાગમાં રહે નહિ, ના. મહારાણાના હુકમની નકલ) ૧૩ જે ચડાવ નીચલી વર્ણના માણસો પાસેથી મળે તેમાંથી (૧૮ મી ઓગસ્ટ સને ૧૯૩૦) ઉપર જણુવ્યા મુજબ, ૩૫ ટકા પ્રમાણે તમે લઈ શકશે. તેના કરતાં જેટલી રકમ વધારે મળેલ હશે તે બધી ધુલેવમાં રહેતા અને સરા જાતના સેવકો દુધ અને ભંડારમાં જમા કરાવવામાં આવશે અને તેનો સદાવ્રત પાણીની પખાલની બોલીની બધી આવક લે છે તે બાબતના ખાતામાં ઉપયોગ કરવામાં આવશે. કાગળ રજુ થતાં હુકમ કરવામાં આવે છે કે સંવત ૧૯૭૯ ના કારતક વદ ૬ ના હુકમને અમલ કરો. બધી ૧૪ જ્યોત (દવા)ને માટે જે “ઘી' મળે તે સર્વ તેજ . • આવક સંવત ૧૯૦૬ ના અને ૧૯૧૬ ના પરવાના મુજબ જમા ઉપયોગ અર્થે (જ્યોત અર્થે) વાપરવામાં આવશે. કાદ તે " કરાવવી સેવકોને દરરોજ એક રૂપી આપો અને તેઓને ઘેર લઈ નહિ જઈ શકશે. (સેવકાને) આ બાબતમાં કાંઈ હરકત હોય અથવા તેઓને ૧૫ જિંદારીના નેકરીતે જે કામ કરશે તે તેમને પગાર બધી આવક મળવી જોઈએ તેમ માનતા હોય તે તેઓએ તેમને મળશે. કામ કર્યા વગર તેઓને પગાર મળશે નહિ. કાયદાની કોર્ટમાં દીવાની દાવો લાવીને તેમને હક પુરવાર ૧૬ મકાનને લગતું જે કંઈ કામ હોય તે તમારે તેની ઉપર કરી આપ, અને કાર્ટના ચુકાદ ન આવે ત્યાં સુધી આ ધ્યાન આપવું છે અને જરૂરીઆત સિવાય શિલક કરતાં હુકમનો અમલ કરવો. વધારે ખર્ચી શકશે નહિ.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy