SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪. – જૈન યુગ તા. ૧૫-૨-૩૪. જેન યુગ. ૩ષાવિત સર્વસિષય સમુદ્રીયિ નાથ ! : I અને પાઠ્યક્રમ એ તૈયાર છે કે જેમાં બંને રિકાના પેચ ગ્રંથે આવ્યા; તથા એજ અખંડ જેન પરીક્ષા નિયત થઈ ગઈ. ન જ તા; મવાનું બંદરતે, વિમાસું સરિસ્થિવર્ષ: || આ પરીક્ષા શાસ્ત્રી તથા આચાર્યને માટે રાખવામાં આવી. અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાએ સમાય છે નેમ છે મધ્યમ પરીક્ષા જૈન દર્શન માટે જાણી જોઇ જુદી રાખી નહી નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે? પણ જેમ પૃથક કારણ કે તેથી કાયદે કંઈ હતું નહીં. પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પથફ આ રીતે કિવન્સ કૅલેજમાં જૈન દર્શનને પાઠ્યક્રમ દાખલ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. કરાવવાને સવાલ કાલેજ પતી ગયું અને ૧૯૩૫ થી પરીક્ષા -શ્રી સિદ્ધસેન વિવાર. લઈ શકાશે. હવે પ્રશ્ન વિદ્યાર્થીઓને છે. અહીં દિગંબર વિદ્યાર્થી સંખ્યાબંધ છે. નવા આવે છે અને પરીક્ષા પણ દે છે. સંભવ છે કે દિગંબરભાઈ કેટલ ક દિવસ સાંપ્રદાયિકતાને કારણે નવીન પાઠ્યક્રમનું પઠન પિતાની સંસ્થાતા. ૧૫-૨-૩૪ ગુરૂવાર. એમા કરાવે નહિ અને વિદ્યાર્થીઓને પણું આ પરીક્ષામાં ન મેકલે. અહીં “તામ્બર વિદ્યાર્થી ઓછા આવે છે. જે મારી પંડિત શ્રી સુખલાલજીનો પત્ર. પાસે આવશે તે હિન્દુ યુનિવર્સિટીમાં પરીક્ષા આપશે અને હિંદુ યુનિવર્સિટીને પાયામ પણુ જે કિવન્સ કૅલેજને છે તે જ છે હિંદીમાં પત્ર છે તેને ગુજરાતી અનુવાદ). હવે હિન્દુ યુનિવર્સિટીમાં ન પાઠયક્રમ અંજાર થનાર છે, તેમાં કાશી હિન્દુ યુનિવર્સિટી. એચ. કવાર્ટ૨, તા ૩૧-૧-૩૪. આગમિક અને તાર્કિક અને વિભાગ અલગ અલગ રહે છે, ત્યારે શ્રીમાન રણછોડભાઈ તથા મોહનલાલભાઈ, કિવન્સ કૅલેજમાં એવું નથી. આ દશામાં એવું પણ થઈ શકે છે મંત્રી-વેતામ્બર કેન્ફરંસ-મુંબઈ. કે આગમિક પરીક્ષાની તૈયારીવાળા વિદ્યાર્થી હિન્દુ યુનિવર્સિટીમાં પ્રમુમ. ગઈ કાલે કિવન્સ કૅલેજમાં જૈન પાઠય ક્રમ નિયત પરીક્ષા આપે. ગમે તે થાય પણ નિયત થયેલી કે કરાવેલી એવી કરવા માટે મીટિંગ થઈ હતી. પ્રિન્સિપાલ ગોપીનાથ કવિરાજે પરીક્ષાને લાભ લેવાને માટે આપણે ખાસ પ્રબંધ તુરત કરવો પિતાની સહીથી મને બોલાવ્યા હતા. ર૧છટ્ટાર મંગલદેવ શાસ્ત્રીજી જોઈએ. આ માટે વિશેષ વિચાર તે હું ત્યારે પ્રત્યક્ષ મળીશ ને પહેલાં હું ધણીવાર મને હૉ. મેં મારી તરફથી એક ત્યારે કરીશ યા સમજાવીશ પરંતુ થોડી સૂચના આપી દઉં છું. પાક્ય કમ લખીને તેને પહેલાંજ આપી દીધું હતું અને સાથે ૧ કલકત્તાની પરીક્ષાને માટે આપણું વિદ્યાર્થીઓને તૈયાર ન એક એ પત્ર મોકલ્યા હતા કે જેમાં સાર્વજનિક સંસ્થાઓમાં કરવા, કારણું કે તે વ્યુત્પાદક નથી તેમ પૂર્ણ પણું નથી. ખાસ કરી કિવન્સ કૅલેજ જેવી સંસ્થાઓમાં જે સિદ્ધાંતોના ૩ શાસ્ત્રી પૂર્ણ પરીક્ષાને માટે અમુક અને આચાર્યની પૂર્ણ આધારે જેને પાઠયક્રમ દાખલ કર એગ્ય છે તે જણાવ્યું હતું. પરીક્ષા માટે અમુક રકમ ઇનામના રૂપમાં રાખવી જોઈએ, આ મારા બંને પત્ર તેમણે પહેલેથી જોઈ રાખ્યા હતા અને જ્યારે કોઇ તે તે પરીક્ષાને પૂર્ણ કરે ત્યારે તે રકમ આપવામાં તેમને પસંદ પણું પડયા હતા. આવે. બંને પરીક્ષાઓનાં છ વર્ષ છે અંદાજ એક હજાર અહીં આ પાકેય ક્રમમાટે ખાસ ચળવળ કરનારું દિગંબર રૂપીઆ રાખવામાં આવે. અધિક ન બને તે બે વર્ષ માટે પંડિત હતા. તેમણે પિતાને પાયક્રમ જુદો કર્યો હતે. બે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું. આ રીતે ત્રણ ચાર મારા પાધ્યમમાં તામ્બર દિગંબર બંનેને ગ્ય સાહિત્યનું હજાર રૂપીઆમાં બે આચાર્ય તૈયાર થશે અને લરશિપ સમુચિત સ્થાન હતું. તેમના પાઠ્યક્રમમાં માત્ર દિગબર ગ્રંથ દેવાની ખટપટ ચાલી જશે. હતા. તેમને પક્ષ અને એકાંતિક મત એ હતી કે દિગંબર ૩ ફક્ત વેતાંબરની મર્યાદા રાખવી નહિ. પરંતુ જેને ગ્રંથવાળેજ પાઠયક્રમ દાખલ થવે જોઈએ અને જે વેતાંબર પાઠયક્રમ અનુસાર પરીક્ષામાં પાસ થયેલ કોઈપણ વ્યકિતને ગ્રંથ રાખ હેય તે બે પરીક્ષાઓ અલગ અલગ થવી જોઈએ, તે પારિતોષિકને અધિકારી ગણવું જોઈએ કારણ કે મુખ્ય પણ દિગંબરની સાથે તાંબર ગ્રંથ બિલકુલ ન જોઈએ. અને ઉદેશ જૈન વ્યાપક વિદ્વાન કરવાનો છે અને ગમે ત્યાં એકજ પરીક્ષા ન હોવી જોઈએ, અને જે બંનેનાં ગ્રંથને વેતાંબરીય ઉચ્ચ સાહિત્યને પ્રચાર કર એ બેય છે. મિશ્રિત કેમ થશે અને એકજ પરીક્ષા લેવાશે તે તે લેકે તે અલબત તાંબરને પહેલી પસંદગી આપી શકાય છે. પાઠ્યક્રમને બહિષ્કાર કરવાને ઈરાદે મનમાં રાખતા હતા. ૪ “વેતાંબરી વિધાર્થીઓ માટે અહીંના માટે સ્ક્રોલરશીપની મારી સાથે તેમના એક પ્રતિનિધિ દિગંબર પંડિત પણ રકમ કંઇક વધારે કરવામાં આવે કે જેથી દૂરવાળાને પણ મીટિંગમાં આવ્યા હતા. તેમણે તે બુદ્ધિપૂર્વક મારી બધી દલીલ અહીં આવવાનું પ્રલોભન રહે. તથા પાઠ્યક્રમ પ્રત્યે પસંદગી બતાવી. તેઓ મને ફકત એટલું જ મેં અગાઉ યશવિજ્યજીની અનેકાન્તવ્યવસ્થા મેકલવાનું કહેતા હતા કે આપને પાયામ તથા તેના સિધ્ધાંત મિલકલ લખ્યું હતું તે તુરત મેકલશે. જે મારી ઇચ્છો અનુસાર ઠીક છે પરંતુ દિગંબર સમાજની મનોદશા સચિન હોવાના આવશ્યક પ્રબંધ હવે પછી કરી શકે તે જૈન સાહિત્ય તથા કારણે તે તેને અપનાવો નહિ ઈત્યાદિ. તત્વજ્ઞાનના અલગ અલગ ઈતિહાસ લખવાને વિચારાંકુર ફ્રુટ | મીટિંગના પ્રારંભમાં પ્રિન્સિપાલે પાઠ્યક્રમના સિદ્ધાંતની થયો છે. આ દિશામાં મારું મન આજકાલ કામ કરી રહ્યું છે, વાત ઉપસ્થિત કરી. રજીસ્ટ્રાર અને બીજા એક બંગાલી પંડિત પરંતુ આ કામ એટલું બધું અમસાપ્ય અને સાથીઓની અને ખુદ પ્રિન્સિપાલ એ ત્રણે મારા સિધ્ધાંત પ્રત્યે એકમત અપેક્ષા વાળ છે કે આ વખતે તે તે ખાલી મને માત્ર છે. થયા, તેથી મારા મિત્ર દિગબર પંડિતને વિરોધ નિષ્ફળ ગયે - સુખલાલ,
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy