________________
તારનું સરનામું-હિંદસંઘ HINDSANGHA'
| | નો તિરંથસ છે
Regd. No.---1996.
Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
R
SSલ
પોલીસ જૈન યુગ.
The Jaina Vuga.
છે
થી રમે
(શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ–પત્ર) T uriniiiiiiiiiiiiii
તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. એડવોકેટ વાર્ષિક લવાજમ રૂપીયા એ.
છુટક મેલ દેને.
--
-
-
તારીખ ૧૫ મી ફેબરુઆરી ૧૯૩૪.
અંક ૧૯ નવું ૩ . |
વિષય સચિ. ૧. કુદરતનું તાંડવ નૃત્ય .. . . ૨૩ જૈન અઢી વર્ષ ઉપરનું વણાટ કામ મૃ. ૧૨૭-૮ ૨. પંડિત શ્રી સુખલાલજીને પત્ર ... , ૧૨૪ ૫. તંત્રી નોંધ-લગ્નનું વિસ્તૃત ક્ષેત્ર .., , ૧૨૯ ૩. અવલોકન અગ્નિશિખાનું તંત્રી ... , ૧૨૫ ૬. ખજુરાહોનાં જૈન મંદિર ... , ૧૨૯ ૪. વિવિધ વિષય–એક જૈન ભાઈનું અવસાન,
છે. દલિત કેમની સેવા, રા. અમૃતલાલ ઠક્કર. , ૧૩૦ ખરો તન કાણું અને ધમધ કાણું કુદરતનું તાંડવનૃત્ય. જતાં સંભવ છે કે એક મોટા નિધિનું કામ કરે. આપણે
ગરીબ છીએ, સામર્થ્યહીન છીએ; છતાં આ માટે
આપણું ઉપર વિશેષ અધિક જવાબદારી છે, કારણકે આપણી માનવતા અને બંધુભાવનાની આ અગ્નિ
ગરીબને મદદ ગરીબ નહીં કરે તે કેણ કરશે ? પરીક્ષા છે. આપણે કલ્યાણ માટે મોટી મોટી તીર્થ. યાત્રાઓ કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, આપણે
–પ્રેમચંદ. આપણાં આત્મ-પ્રદર્શનને માટે પૈસાને ઠકરાં ગણીએ છીએ, અને ભેગવિલાસ માટે ધનને પાણી પેઠે વાપ
(બિહાર ભૂકંપ સંકટ નિવારણ ફંડમાં જે કંઈ ફાળે રીએ છીએ. શું આજે જ્યારે આપણા લાખો ભાઈ આપીએ તે વિશ્વસનીય ગ્ય સ્થળે પહોંચે છે એની ખાસ અથનીય કષ્ટ ભોગવી રહ્યા છે ત્યારે આપણે આપણી કાળજી રાખવી ઘટે છે. આવાં કડાના નામે અનેક મંગલ કામને માટે તીર્થયાત્રા કરતા રહીશું ? ત્યારે જ પોતાના સ્વાર્થને સાધવા ઉધરાણું કરવા કરે છે આપણુ લાખો ભાઈ અન્ન વગરના અને નાગા રહી ત્રાસ આ
છે અને ધર્મને નામે અધમ કરતા રહે છે તેથી ખાસ પામી રહ્યા છે, ત્યારે શું લગ્ન વિવાહમાં રૂપીઆ લુંટાવવા
ચેતવાનું છે. બાબુ રાજેન્દ્રપ્રસાદ બિહારના એક મહાન આ સમયે ઉચત છે? જ્યારે પ્રકૃતિ પિતાનું તાંડવ
સ્વાર્થ ત્યાગી નેતા છે તેમણે બિહાર સેંટ્રલ રીલીફ કમિટી નૃત્ય બતાવી રહી છે ત્યારે આપણે હજુ પણ તમાશા
સ્થાપી છે તેમના પ્રત્યે યા વાઈસરોય ફંડ સરકારી જલસા (સીનેમા નાટક આદિ) જતા રહીશ ? પાડતા ઉઘડયું છે ત્યાં પહોંચે તેમ યાં બાએ નિકલ , મુંબઈ માટે ધણી તત્પરતાથી સહાયતાનું કામ શરૂ થઈ ગય સમાચાર અને બાબે સેંટિનલ એ ત્રણ પત્રો તરફથી છે. સરકારી અને બીનસરકારી શક્તિઓ સવેગથી ઉંઘટેલું ફંડ રાજેન્દ્રપ્રસાદને મોકલવામાં આવે છે તેમાં આ પુણ્ય કાર્યમાં કામ કરી રહી છે. પ્રાયઃ સર્વ
તેમજ મુંબઈના મેયરફંડ કે જેમાં વાઈસરોય ફંડ પ્રાંતામાં સહાયક સમિતિઓ પીડિતાને માટે ધન અને શ્રી રાજેન્દ્રપ્રસાદને મેકલવાનું ફંડ એમ બંને અને વસ્ત્ર એકત્રિત કરી રહી છે. વાઈસરોયે જે પિકી દિલ ચાહે તેમ કાઈ કુંડમાં આપવા અર્થે ઉઘાડફંડ ખેલ્યું છે તેમાં ચારે બાજુથી રૂપીઆ આવી રહ્યા વા
ગાવી છે. વામાં આવેલ છે ત્યાં મોકલવામાં વાંધો નથી. મનુષ્ય છે. આપણે પણ ધર્મ છે કે આપણા ભાઈઓને ધનથી અર્થ અને, વસ્ત્ર, ધન તેમજ પ્રાણીઓ અથે ચારો, વસ્ત્રથી, અનનથી મદદ કરીએ. એમ સમજવાનું નથી કે ઘાસ, ધન જે કંઈ બને તે દરેક ભાઈ બહેન આપવાની આપણુ બે ચાર આના શો મોટો ઉપકાર કરી શકશે?
ચાર આના શા મગ ઉપકાર કરી છે તે યથાશક્તિ સહાય કરે એવી અમારી હૃદયપૂર્વક આપણુ ચાર આના કોઈ ભાઇને આ સમયે મળી વિનંતિ છે.
તંત્રી.