SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B 1996. તારનું સરનામું-હિંદસંઘ 'માNDSANGHA' | નો વિભૂસ | ન SA જૈન યુગ. The Jaina Yuga. See ન (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર) 15% in.u niuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ બી. એડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દેઢ અને. વળ જુનું ૮ મુ. | તારીખ ૧૫મી જાન્યુઆરી ૧૭૪. નવું ૩ જુ. T અંક ૧૭, વિષય સચિ. ૧. શ્રી શાંતિ વિજય મહારાજની પ્રતિજ્ઞા ... તંત્ર. | ૫. વિવિધ વિષય (સંગ્રાહક) ... ... તંત્રી. ૨. ઝાલાવાડમાં કેળવણુ કંડની દશા ... તંત્રી. | ૬. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીનું મહત્વ ... “સુદર્શન'. ૩. અવલોકન • તબી. | ૭. વા પાત્ર અને નવેં? ... જાદરા ઢોસા. ૪. ઘટતી જતી જેનોની વસ્તી શ્રી નરોત્તમ બી. શાહ. શ્રી શાંતિવિજય મહારાજની પ્રતિજ્ઞા મહારાજશ્રીનું અનશન થાય અને બીજી બાજુ મુનિ તેમને શિરે છે. આ તેમની કસોટી પણ છે. એક બાજુ શ્રી કેશરીઆ તીર્થનું સંતોષકારક પરિણામ ફાગણ સંમેલન અમદાવાદમાં ભરાય એવી સ્થિતિ પણ આવસુદી ૧૭ સુધીમાં નહિ આવે તો તે મહારાજ અનશન આદરશે વાને સંભવ ઉભો છે. આ માટે શ્રીયુત ગુલાબચંદજી એવી તેમની પ્રતિજ્ઞા સર્વત્ર છાપામાં પ્રસિદ્ધ થઈ ચુકી છે. હતાએ શ્રી આણંદજી કલ્યાણજી પર એક જરૂરી અપીલ અનશન કરવું એ રમત વાત નથી; દેહત્યાગની ભૂમિકા દેહરાગ રૂપે પત્ર ૨૮-૧૨ નો લખી વિનંતિ કરી છે કે આવી છૂટે ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે. અને અનશનની પ્રતિજ્ઞા રિથતિમાં મુનિસ ખેલન બંધ થા મોકુફ રાખવું જોઈએ, પિતાના તીર્થની રક્ષા અર્થે કરવી એ માટે તે મુનિમહા- અને શ્રી કેશરીઆજી તીર્થ સંબંધી સત્વર પગલાં ભરવાં રાજશ્રીને અનેકશઃ ધન્યવાદ છે. શ્રી શત્રુંજય તીર્થના જોઈએ આનો ઉત્તર તે પેઢીએ શે આવે તેની ખબર ઉપસ્થિત થયેલ મામલામાં મનિ કે શ્રાવકે અનશન કર્યું નથી પરંતુ કોન્ફરન્સની વર્કીગ કમિટી તરફથી આ ૫ મી હત તે તેની અસર જુદીજ થાત અને જ ચૂકાદે આપણા જાન્યુઆરીએ તે પેઢી પર તાર થયો કે “કૃપા કરી અમને માથે લદાયે છે તે તે સ્થિતિમાં ન આવતા અને સંતોષકારક એકદમ તારથી જણાવે છે કેશરીઆઇના સવાલ તથા યોગિરાજ શાંતિવિજયના જાહેર કરેલા અનસન સંબંધી પરિણામ પ્રાપ્ત થાત; પણ તેમ કરવાની હિંમત કોઈની ગુલાબચંદજી ઢઢાના ૨૮-૧૨-૩૩ ના પત્રને શો જવાબ ચાલી નહિ અને કોઈ સ્થળે એવી વાત સંભળાઈ હતી કે તમે આપે. આપણી સંયુક્ત મીટીંગની જરૂર છે? તના આ પંચમ આરામાં આ વખતે અનશનને શાસ્ત્રમાં નિષેધ જવાબમાં છઠી તુરતજ તાર આવ્યું કે 'ઢઢાઈને ૧૫માથા છે !!! મહાત્માગાંધીજી એ અનશનની પ્રતિજ્ઞા લઈ બતાવી તે ૨૦ મી તારીખ વચ્ચે અહીં આવવા વિનવેલ છે. પત્ર આપ્યું કે બ્રિટિશ પ્રધાનને કરેલા કામી અકાદે પણ વાચા'-તે પત્રમાં ઉક્ત તારની હકીકત જણાવેલ છે, કરી શકો. હવે જોવાનું રહે છે કે શાંતિવિજયજીના “સબબ અમારા પ્રેસીડન્ટ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અનશનનું શું પરિણામ આવે છે? બેંગલોર ગયા છે તે તા. ૧૫ મી લગભગ પાછા આવવાના છે. શેઠ હાજી આવે તે વખત તમારામાંથી પણ જે કાઈ કહેશે કે મહારાજે ઉતાવળ કરી છે, ધૃષ્ટતા કરી ભાઈઓને આવવાની ઈચ્છા હોય તે અતરે આવવાનું છે કે વિષમતા કરી છે, ગમે તેમ છે, એટલું તો ખરું રાખો કે ખલાસ થાય. શેઠ ગુલાબચંદજી ઢઢા અંતરે છે કે પવિત્ર તીર્થ પ્રત્યેની પોતાની પરમ લાગણીનું આવવાની તારીખ નક્કી થઈ આવેથી તમને જણાવવામાં પ્રદર્શન પરમ પ્રતિજ્ઞાથી તેમણે કર્યું છે. તેમાં બીજા આવશે.’ આ તારને પત્રમાં “અનશન” સંબંધી કે “મુનિમુનિઓ કે શ્રાવકાએ સહકાર કે સહાનુભૂતિ બતાવવી કે સંમેલન’ સંબંધી કંઈપણ જણાવવામાં આવ્યું નથી. નહિ અને બતાવવી તે કઈ રીતે એની જવાબદારી (અનુસંધાન પૃષ્ઠ ૧૧૩ ઉપર).
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy