SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તા. ૧૫-૧-૩૪. જૈન યુગ. ૩ષાવિ નર્વસિષa; સમુદ્રીતમ નાથ ! દg: I સત્ય હોય તે કેટલું બધું અધિર અને કેટલી બધી ગેરન = તામવાનુ કાર, વિમi[E સરિત્રિતોષિઃ આ વ્યવસ્થા કે અવ્યવસ્થાનું તંત્ર જ્ઞાતિના નાયકેને હાથે ચાલે છે તે સમજી શકાય તેમ છે. અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે વિશેષમાં એક મહત્વની વાત સાંભળવામાં આવી છે નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે; પણ જેમ પૃથક તે એ છે કે સં. ૧૮૪ બીજા શ્રા. સુદ ૧૧ (૨૭-૮-૨૮) પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક ના રોજ દુધરેજમાં આ બાર તાલુકાની કમિટી મળી હતી દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. તે વખતે સાયલાના શેઠ કાળ ગલા તરફથી કેળવણી મંડમાં, - સિદ્ધસેન દિવાકર. રૂા. ૫૦૦૦] પાંચ હજાર અપાયા હતા તે સંબંધી તેણે એવો ઠરાવ પસાર કર્યો હતો કે તે રકમના વ્યાજમાં આ જ્ઞાતીના અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને કેલરશિપ આપવાના મેંબરે ઠરાવી તેના નીચે પ્રમાણે ધેરણુ મુકરર કરવામાં તા. ૧૫-૧-૩૪ સેમવાર. આવે છે. - અ આ રકમના વ્યાજની વ્યવસ્થા સ્કોલરશિપમાં વાપરવા તથા રકમ તેમના નામ ઉપર રાખવા માટે નીચેના ઝાલાવાડમાં શા મેંબરે નીમવામાં આવે છે. ૧ શા. ડુંગરશી ત્રીકમ વઢવાણુવાળા રા. રતિલાલ લક્ષ્મીચંદ આદિની સહીથી ધ્રાંગધ્રાંવાળા, ૨ ઠારી કસ્તુરચંદ કશળચંદ વઢવાણવાળા બહાર પડેલ નિવેદન પરથી અને અમને ખબર મળ્યા ૩ દુર્લભજી જેચંદ મુળીવાળા, ૪ શા. ભુદરભાઈ પ્રાગજીપ્રમાણે ઝાલાવાડ દશા શ્રીમાળી જૈન મૂર્તિ પૂજકે ઘોળ ભાઇ સાયલાવાળા. સં. ૧૯૬૪માં બંધાયે અને તે ઘોળ હજુ સુધી વિદ્યમાન = આ કમિટીએ નીચેના ધોરણે કામ કરવું:- આપણી છે. ળથી ફાયદા છે તે કરતાં ગેરફાયદા વિશેષ છે છતાંએ જ્ઞાતીના વિદ્યાર્થીઓ જે કેલરશિપ માટે અરજીઓ ઘળના ફાયદા પૂરી રીતે પ્રાપ્ત કરવામાં તેના સુકાનીઓ કરે-તે અરજીઓ પ્રથમ તે જે તાલુકાને રહીશ હોય તે દક્ષ, પ્રમાણિક, સત્યનિષ્ઠ અને ન્યાયી હોવા સાથે કાર્ય- તાલુકામાં તેની સ્થિતિ વગેરે હકીકત જાણવા માટે લખી તત્પર હોય તેજ વેળ કંઈક સુખ આપનાર છે, નહિ તે જણાવવી, તે તાલુકા તરફથી એક અઠવાડીઆમાં કાંઇ ઘળમાં ત્રાસ, કંટાળે અને જુલમ વધી પડે છે, ઘેળનું હકીકત લખાઈ ન આવે તે પછી આ કમિટીએ તે વિષે બંધારણું પાકું અને મજબૂત હોય ને તે બરાબર ચલાવી તપાસ કરી એગ્ય કરવું. એક માસની મુદતની અંદર શકાય તે તે દ્વારા કેળવણી ફંડ એકઠું કરી ઘળના વિદ્યા- અરજીઓ દાખલ કરવા જાહેર પેપરમાં કમિટીએ છપાવી ર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવા માટે કેલરશિપ આપી શકાય બહાર પાડવું. છે અને તેથી અનેક શુભાશિષ લઈ શકાય છે. - આ માટે વ્યવસ્થાપક કમિટી ૧ શા જાદવરાય ઉપરના ઝાલાવાડ ઘોળમાં બાર તાલુકાનો સમાવેશ શિવલાલ વઢવાણુ શહેર. ૨ શા હરગોવિદ હીમચંદ છે -ધાંગધ્રા, વઢવાણ, લીંબડી, લખતર, સુદામડા, મૂળી, બટાદ. ધોલેરા, ચૂડા, બોટાદ, રાણપુર, સાયલા ને ચેટીલા. આ આ વાતને પાંચ વર્ષ વીતી ગયાં, છતાં આ પાંચ બારના ઘેળના બંધારણમાં ઘડેલા ધારા પૈકી એ પણ હજાર રૂ. ના વ્યાજમાંથી એક પાઈ પણ હજુ સુધી ખર્ચાઈ છે કેઃ-ધારા બાબ ૪ ની પેટા કલમ ૨૭ માં લખેલ છે કે નથી, અરજીઓ મંગાઈ નથી, જાહેર પત્રમાં એક પણ તે દરેક તાલુકામાં સગપણ કરતી વખતે વરવાળા પાસેથી સંબંધી નેટીસ પ્રગટ થઈ નથી અને તે રૂપીઆ બેંકમાં જ્ઞાતીમાં લેવા કૃ છે તે શીવાય વરવાળા પાસેથી રૂપીઓ ત્રણ નામ પર વ્યાજુ પડી રહ્યા છે ને મૂળ પરનું વ્યાજ એક કેળવણી ફંડમાં લે અને તે રૂપીઓ દરેક મુખ્ય તા. ૨૫-૬-૩૨ સુધીમાં રૂા. ૨૧૮૫-૮-૦ થઈ ગયું છે ને તાલુકામાં રાખવે, તથા ધારા બાબ ૫ ની પેટા કલમ ૪૯ માં ત્યારથી બીજું વધ્યું હોય તે જુદું. પણ લખેલ છે કે લગ્ન વખતે રૂપીએ એક વરવાળા પાસેથી ચાર જણને વાપરવાની ને પોતાના નામ પર મુળ કેળવણી ફંડ માટે નાતે લેવો અને તે રૂપીએ દરેક મુખ્ય રકમ રાખવાની સત્તા આપેલી છે, તે પૈકી મુળીવાળા તાલુકામાં મોકલી આપે. ધારો બરાબર રીતે ચલાવવા દુર્લભજી જેચંદ સ્વર્ગસ્થ થયા છે. અન્ય ત્રણ ગૃહસ્થાને માંટ કમીટી નીમવાની જરૂર હોવાથી બાર પૈકી દરેક લખવામાં આવે છે ત્યારે રા. ભુધર પ્રાગજી કે જે રૂપીઆ તાલુકાના અમુક અમુક સંખ્યાવાળી કમીટી નીમેલ છે. આ આપનાર કાળા ગલાના પિત્ર અને પ્રતિનિધિ છે તે તે સંખ્યા પ્રમાણે તાલુકાની જ્ઞાતિ તરફથી રીવાજ પ્રમાણે મુક્તક જણાવે છે કે ઠરાવ પ્રમાણે તેનું વ્યાજ અવશ્ય નીમાયેલ આવતા મેમ્બર કમિટીમાં હાજર થાય ને કેળવણી લેવા ઇરછતા વિદ્યાર્થીઓને કેલરશિપ માટે તેમનાથી કામ લેવાય. આમ કેળવણી ફંડ સંબંધી કામ વપરાવું જોઈએ, પણ સાથે એમ લખે છે કે તે માટે ઘળના કાજની જવાબદારી તે કમિટી ઉપર છે આ રીતે બાંધેલ મેંબરની મીટીંગ બોલાવવા માટે કિવઝીશન મે તે ધારા પ્રમાણે કેળવણી ફંડ ઉઘરાવવાનું ચાલતું નથી અને તે વાત સમજાતી નથી. રૂપીઆ આપી તે રૂપીઆ બેંકમાં તેને ઉપયોગ થતો નથી, એમ ખબર મળે છે. આ વાત રાખવા માટે પિતાનું નામ આપી એક કારે બેસી રહેવું
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy