SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૩૪. –જૈન યુગ– ૨-૩ તીર્થ માટે દેહ આપવા તૈયાર થયા અને મહારાણાશ્રીએ શેઠ અમૃતલાલ કાલિદાસ આ ઠરાવને ટકે આપતાં તેમને સ્વહસ્તે પારણ કરાવ્યું છે જે તમે જાણે છે. તેઓ જણાવ્યું કે આ દરખાસ્ત ઉપર વ્યવહારિક બુદ્ધિએ સાચા સાધુ અને યોગી છે. આપણે આશા રાખીએ કે વિચાર કરીને અસલ દરખાસી મૂકનાર સુધારા મુકશે સ તોષકારક સમાધાન આવી જશે ફકત તમારા શ્વેતાંબર એમ આશા રાખું છે. દિગબરના અંદર અંદરના ઝગડાનો નિકાલ લાવવાના રહે શ્રી મોહનલાલ દ. દેશાઈએ આ સુધારા પર છે. તેના ગુરૂની કૃપાથી નિકાલ થઈ જશે અને તે માટે જણાવ્યું કે ઠરાવ ઘડવામાં સાફ ભાવના મારી અને હું તેમનું દીર્ધાયુ ઈચ્છું છું. હારી સમિતિની હતી. આપણા સાધુ મુનિઓનું સ્થાન - શિક્ષણ સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહ મહાન છે અને જ્ઞાન એજ ગોરવ છે, તેમાં પ્રેરણા મળે તે કારની યોજના વિચારવા અને કેળવણી પરિષની ગણતરી છે. વિચારભેદ ભલે હોય પણ હૃદયભેદ હું વિચારણા માટે ગત શનિવાર તા. ૫ મી મેના રોજ પંડિત નથી ઈચ્છતો તેથી સ્વાગતાધ્યક્ષની ભલામણને માન સુખલાલજીના પ્રમુખપણા નીચે શિક્ષણ પ્રેમીઓને એક આપીને કરાવમાં અને સુધારામાં સુચવાએલ ફેરમેળાવડો જવામાં આવ્યા હતા; એટલે શિક્ષણ કાર્યના કારનો સમન્વય કરવા હું ખુશી થઈશ. તે મુજબ નિષ્ણાત પંડિતજીએ આ ઠરાવ રજુ કરતાં તેમની કમિ. સુધારે કરી ઠરાવ -વાંચી સંભળાવ્યા હતા. ત્યાર ટીએકરેલ વિચારણાને ઉલ્લેખ કર્યો હતો અને સમાજમાં પછી શ્રી પોપટલાલ રામચંદ શાહને સાંભળવાની માંગણી ચાલતી પાઠશાળાઓનું સંગઠ્ઠન કરવા, શિક્ષણકમ રચવા થતાં તેમણે સાદીલે પોતાના ઉગારે તેમની લાક્ષણિક અને તેનું સાહિત્ય તૈયાર કરવાની અગત્ય જણાવી શૈલીડે પ્રદર્શિત કર્યા પછી સુધરાસાથેને હરાવ સ્વીકારવા હતી જેને શ્રી બબલચંદ કેશવલાલ મોદી, શ્રી ગણપત- સભાને અરજ કરતાં અનુમતિ આપવા વિનંતી કરી હતી. લાલ મોહનલાલ અને શ્રી ધીરજલાલ ટોકરશીએ વિવેચન બાદ ઠરાવ પસાર થયેલે જાહેર થયા હતા. સાથે અનુમોદન આપ્યું અને શિક્ષણ સંસ્થાઓને પ્રાણવાન જળ સિંચન. બનાવવા આગ્રહ કર્યો હતો. ત્રણ દિવસની કાર્યવાહી, દરેક પ્રાંતના પ્રતિનિધિશ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ સ - એની મોટી હાજરી અને ઉત્સાહ તેમજ સરલતાપૂર્વક વ્યાખ્યા, પુસ્તક ભંડાર, સાહિત્ય પ્રચાર, જૈન બેંક યુવક-વૃદ્ધ માનસમાં પ્રેમા૫ણ જોઈને જનતામાં હર્ષના સ્વદેશી, સાધુ સંમેલન અંગે, વગેરે કરાવો પ્રમુખસ્થાનેથી આંદોલન છવાઈ રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી મણીલાલ રજુ કરવામાં અને પસાર કરવામાં આવ્યા હતા. મોહનલાલ હીમચંદ પાદરાકરે રૂ. ૨૦૦૧ કેન્ફરન્સ મરણ પ્રમાણ ઘટાડવા ને લગતા ઘણું ઉપયોગી નિભાવાડમાં પોતાના તરફથી અર્પણ કરીને જણાવ્યું અને વિવિધ સૂચનાએ વાળા ઠરાવ ડા, સી એન શ્રાફ કે જુન્નર મુકામે અવસાન થવાની તે૫ હાંકનારે રજુ કર્યો હતો અને તેના અનુમાનમાં ટી. એ. શાહ જાણવું જોઈએ કે નરેન્સ જીવંત છે સૂર્ય-ચંદ્રને તથા ડો. એન. કે. મોદીએ આરોગ્ય માટે સંભાળ રાખ- અસ્ત ન હોય તેમ કાનરન્સ એ જન સમાજમાં જયવત વાની કવી આવશ્યકના છે તે તથા રહેણી કરણીના જીવંત છે અને રહેશે તેની ખાત્રી આપવાને આપણે જળનિયમ આદિ' માટે જરૂરી વિવેચને કર્યા હતા. સીંચન કરવું જોઈએ. આ પ્રસંગે રૂ. ૨૦૦૧ બાબુ સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળે એને નિમળકુમારસિંહજી નવલખા, શ. ૧૦૦૧) શેઠ જીવાભાઈ લગતે માર્ગ સૂચક ઠરાવ શ્રી મોહનલાલ દ. દેશાઈએિ કેશરીચંદ અને છુટી રકમ તેમજ વટી વગેરે ભેટાને રજુ કરતાં જણાવ્યું કે સાધુ સાધ્વીનું સ્થાન ઘણું ઉચ્ચ પ્રવાહ વહેવા લાગ્યા હતા. ( જુઓ લિસ્ટ આ અંકમાં). છે અને તેનાં પ્રભા અને ગૌરવ ટકી રહે તે માટે જ્ઞાન - કલકત્તાનું નિમંત્રણ. પ્રાપ્તિનાં સાધનાની અગત્ય હોવાનું જણાવતાં રાવને બાબુ બહાદુરસિંહજી સીંધીએ તેની પુષ્ટીમાં કેન્સર હેતુ અને તેનું અમલમાં મૂકાતાં પરિણામ વગેરે બાબત સના કાર્યથી સંતોષ બતાવીને પોતાને આંગણે કક્ષકત્તા પર વિવેચન કર્યા બાદ શ્રી મોહનલાલ બી. ઝવેરીએ તેનું કોન્ફરન્સને નોતરવાને બંગાળ તરફથી આમંત્રણ કર્યું સમર્થન કર્યા પછી. અને બાબુ નિર્મળકુમારસિંહજી, શેઠ નરોત્તમ જેઠાભાઈ શ્રી સરચંદ પી. બદામીએ પોતાને સુધારે રજુ વગેરેના આગ્રહ સાથે આવતી કેન્ફરન્સ ભરવાને બંગાળનું' કરતાં જણાવ્યું કે જ્ઞાન સંપાદન સામે કોઈને વાંધો ન આમંત્રણ હર્ષનાદ વચ્ચે સ્વીકારવામાં આવ્યું. હોય પણ જ્ઞાનાવરણીકમના ઉદયથી કઈ જ્ઞાનને રસ્તે નજ ઝવેરી મોહનલાલ હેમચંદે કલકત્તાના આમંત્રણને ચડી શકે એમ હોય છતાં તપસ્વી યાની હોય તો તેને અંતરાય થવો ન જોઈએ; વલી સાધ્વીઓ સબંધે પણ વધાવી લેતાં કોન્ફરન્સનાં કાર્ય માટે સંતોષ વ્યકત કર્યો. ઠરાવના કેટલાક શબ્દો ઠીક નથી લાંગતા તે કાઢી નાંખવા શેઠ અમૃતલાલ કાળીદાસે વિશેષ અનુમોદન કરતાં માટે સૂચન કર્યું હતું. વધારામાં જણાવ્યું કે સાધુ સાધીને જણાવ્યું કે આપણે આગ્રહ ન રાખતાં સર્વાનુમતે કામ ધર્મ ઉપરાંત દેશકાળ અને વ્યવહારનું જ્ઞાન મળવું જોઈએ કરી શકયા છીએ તે માટે કાર્યવાહક અને યુવક તેથી તેવી યોજનાને હું કે આપું છું. ભાઈઓનાં સરલમાનસ માટે સંતોષ થાય છે, કેમકે
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy