________________
૨૦૨
–જેન યુગ
તા. ૧૫-૬-૩૪.
સ્વામી ભાઇઓનો સહયોગ.
ધન્યવાદ આપી, ઈતર સ્થળોમાં આવા દાખલા હોય તો સુચવતા પાંચમા ઠરાવમાં કચ્છી ભાઈપકી જેમને સહકાર વધારવા ધ્યાન ખેંચ્યું હતું. તેમજ પૂર્વાચાર્યોએ મુંબઈ-પાલીતાણામાં નોકારશી અલગ જમણથી રાખવામાં એશીયાનગરી અને બીજે હજારો કુટુંબે જૈન બનાવવામાં આવે છે તેમને સહયોગ કરવાનો હતો. આ હરાવ ભગીરથ ફતેહ મળવી હતી તેની યાદ આપીને અત્યારે શેઠ અમૃતલાલ કાળીદાસે રજૂ કરતાં જણાવ્યું કે એક જ મુનિવરોને જૈન સમાજના વિકાસ માટે બનતું કરવા મહાવીરના સંતાનમાં આ જુજવારો રહે તે સ્વામી વિનતિ કરી લેતો. ભાઈના સગપણમાં ઉણપ ગણાય.
સાર્વજનિક ખાતાંઓ ને વ્યવસ્થિત વહીવટ પદ્ધશ્રી. મકનજી જે. મહેતાએ તેને અનુમોદન આપતાં
તિસર રહે અને એક જ દષ્ટિના ખાતામાં પરસ્પર કૅન્ફરન્સે આ મતલબને હરાવ અગાઉ કર્યો હતો તે યાદ સહકાર વધે તે માટે નવમો ઠરાવ શા. બાલચંદ હીરાચંદ આપીને આજે જગત ઐકય સાધનામાં આગળ વધે છે તે રજુ કરતાં જાહેર ખાતાની વ્યવસ્થિત એજનાની અગત્ય વખતે ઘરમાં જ ભેદભાવ ન રહે તેમ ઈચ્છયું અને શ્રી, સમજાવી હતી, જયારે અનુમોદન કરતાં શા, રતીલાલ લલુભાઈ કરમચંદ વધુ અનુમોદન કરતાં વર્ષો અગાઉ શેઠ બેચરદાસે જાહેર કંડાને અંધારામાં રાખવાથી દુર્થય મનસુખભાઈ ભગુભાઈની તેવી ભાવના હતી તે અનુભવ થવાને રહેતા ભય રજુ કરીને વહીવટદારની જવાબદારીને વ્યકત કરી તેને અમ થવાને ભાર મુકયો, અને મુંબઇમાં ખ્યાલ આપ્યો હતો. અને શાબુધાલાલ ઉકાભાઈએ વધુ આ મારવાડી સાથમાં દશા-વીશા વચ્ચે સંધજમણનો અનુમાનમાં આવા જ
અનુમોદનમાં આવા જાહેર ખાતા માટે કેટે જતા કેસે. મતભેદ છે તે સંકેલી લેવાને ભાવવાહી સુચન કર્યું.
તરફ ધ્યાન ખેંચીને રાજસત્તા તેમાં દખલ કરે તે પહેલાં
ચેતી જવાને સલાહ આપી હતી. આ ઠરાવ માટે સંતોષ વ્યકત કરતાં ડં. પુનશીભાઈએ શેઠ લાલજી ભારમલ તરફથી પ્રીતિભેજનનું
ને ત્રીજો દિવસ
તા. ૭-૪-૩૪ આમંત્રણ કર્યું જે વર્ષના નાદ વચ્ચે સ્વીકારવામાં તા. ૭ મી સોમવારે પણ અગ્યાર વાગતાં મંડપ આવ્યું હતું.
ચીકાર ભરાયો હતો, પરંતુ વિષયવિચારણી સમિતીનું લગ્નક્ષેત્ર ની વિશાળતા સૂચવતે છઠે ઠરાવ શ્રી.
કામ આગલી મોડી રાત સુધી બેસવા છતાં અધુરૂં રહેલું પરમાનંદ કુંવરજી કાપડીયાએ રજુ કરતાં વર્ષોના પરિશ્રમ
તેને ઉકેલ કરવા અને ઓલ ઈન્ડીઆ સ્ટેન્ડીંગ કમિટીની પછી આ પ્રશ્ન કાગળ ઉપર મુકવા માટે આનંદ પ્રદર્શિત
ચુંટણી કરવા બાદ કોન્ફરન્સના કાર્યની શરૂઆત કરવામાં
આવી હતી. કરતા, ધર્મ ક્ષેત્ર અને વ્યવહાર જીવન વચ્ચે રહેતા વિસં. વાદ મીટાવવાને જણાવ્યું. અનુમોદનમાં શ્રી. મેંતીલાલ
કેશરીયાજી. ચુનીલાલ તથા પોપટલાલ રામચંદે પોતાના મહારાષ્ટ્ર | તીર્થના પ્રશ્નને અંગે ઠરાવ ૧૦, ૧૧, ૧૨, પ્રમુખપ્રદેશમાં વસતી જુદી જુદી પાંચ-પચીસ ઘરની જ્ઞાતિ- સ્થાનેથી રજુ થતાં તે દિલસાજીપૂર્વક પસાર થયા. ઓના એકીકરણ વિના અનેક ધરે ગૃહસંસાર જેડી શકતા દરમીયાન લીંબડીનરેશ શ્રી દોલતસિંહજી પધારતાં શેઠ નથી તે તરફ ધ્યાન ખેંચ્યું. અને ડે. મણીલાલ બાલા- અમૃતલાલ કાળીદાસે તેમની માનવંત હાજરી માટે ઉપકાર ભાઈએ વડોદરા રાજ્યના જ્ઞાતિ-વાડા નિવારક ધારાનો માનતાં પરિચય કરાવ્યો હતો. જન્મ અને તેમાં પોતે સભ્ય હોઈને થયેલા અનુભવ
ના, લિંબડી નરેશ વર્ણવ્યો અને તે હરાવ પછી ટુંક વખતમાં જ ગુજરાતી
ના. ઠાકોર સાહેબ શ્રી દોલતસિંહજીએ ત્યારબાદ જ્ઞાતિઓમાં ધ્યાન ખેંચનારું પરિવર્તન થવા લાગ્યું છે.
ભાષણ આપતાં જણાવ્યું કે તમારી કોન્ફરન્સની કાર્યવાહી ઐકયતાને સાતમે હરાવ પ્રમુખસ્થાનેથી પસાર મેં વર્તમાનપત્રોમાં વાંચી અને સંતોષ થયો તેમજ આજે કરવામાં આવ્યું.
તે નજરે નિહાળવાની તક મળતાં અધિક આનંદ થાય છે. શુદ્ધિ અને સંગઠન ને આઠમાં ઠરાવ રજૂ કરતાં તમે જે ખંત અને ડાહપણથી કામ કરી રહ્યા છે તેમાં શ્રી ગુલાબચંદ દવાએ જેનોનું સંખ્યામમાણ કેમ ઘટે મારે કઈ કહેવાનું ન હોય. લાંબા લાંબા ભાષણથી છે તે જણાવીને તેમને અપનાવી લેવાની અગત્ય સમજાવતા લાભ નથી પણ તેને અમલમાં મુકજે. સ્વાગત પ્રમુખ મુનિશ્રી દર્શનવિજયજીએ તે દિશાએ શરૂ કરેલ પ્રવૃતિ તથા પ્રમુખનું ભાષણ મેં ધ્યાનથી વાંચ્યું છે. તેમની માટે ધન્યવાદ આપ્યા હતા અને અન્ય મુનિવરોનું ધ્યાન માર્ગદર્શક સુચના ગળે ઉતરશે તેમ ભલામણ કરું છું. • ખેંચ્યું હતું, બાદ શ્રી સમરથમલ રતનચંદ સીધી, ચંદ્ર- બાદશાહ કરતાં શાહનું સ્થાન વધે છે ને તે સ્થાન જાળવી કાંત સુતરીયા, શ્રી મોતીલાલ વીરચંદ તથા ઝવેરી મૂળચંદ રાખવાની કુંચી સં૫માં છે. આશારામ વૈરાટીએ તેના અનુમદનમાં આર્યસમાજને કેશરીયાજીના સંબંધમાં તમે મને સાંભળવા ઈચ્છો શુદ્ધિ પ્રથાનો દાખલો આપી જૈન સમાજના વિકાસ માટે છે પરંતુ તે માટે હું કંઈ કહી શકું નહીં. અને યોગીરાજ વ્યવહારૂ માર્ગ સુચન કર્યું હતું અને સુરતના સંઘે લાવવા- શાંતિવિજયજી મારા ગુરૂ છે. ૧૫ વર્ષથી હું તેમના સતશ્રીમાળી વિગેરે સાથે સંઘ સંબંધ વિકસાવવા માટે સમાગમમાં આવ્યો છું ને લાભ લઉં છું. તેઓ તમારા