________________
તા. ૧૫-૬-૩૪.
-જૈન યુગ
૨૦૧
(અનુસ ધાત પૃષ્ઠ ૧૯૧નું).
ઝવેરીએ વાંચી સંભળાવ્યા હતા (નામાવલિ માટે જુઓ શ્રી ગોડીજી મહારાજનાં દેરાસરજીમાં દર્શન કરી મુંબઈ • આ અંકમાં) ત્યાર બાદ પ્રમુખશ્રીએ પોતાનું વકતવ્ય માંગરોળ જૈન સભાના મહેલમાં કૅન્ફરન્સ તરફથી સત્કારાર્થ હિંદીમાં રજુ કર્યા પછી વિષય વિચારિણી સમિતિની મેળાવડે થયે તો ફુલ હાર અર્પણ થયાં અને પ્રાસંગિક ચુંટણી કરવા સબંધે શ્રી મોતીચંદ ગિ. કાપડીઆએ વિવેચને બાદ પ્રમુખશ્રી વાગતાધ્યક્ષ શ્રી. અમૃતલાલ કાલિદાસ જરૂરી સૂચના આપ્યા પછી તેની ચુંટણી કરવામાં આવી શેઠને બંગલે વાલકેશ્વર હંકારી ગયા હતા.
હતી. સબજેકટસ કમિટી ઠરાવ ધષ્યાનું કાર્ય કરવા બેઠકના દિવસોનો અહેવાલ.
રાતના મંડપમાં ૮-૩૦ વાગતે મળી હતી અને લગભગ
બે વાગ્યા સુધી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તા. ૫-૫-૩૪.
બીજે દિવસે તા. ૬-૫-૩૪ મુંબઈને આંગણે તા. ૫, ૬, ૭, મે શનિ-રવિ-સેમ
બીજા દિવસની બેઠક રવિંવારે બપોરના અગ્યાર વારના દિવસોમાં આ પરિષદ મળનાર હોવાથી અને તેની મેચ જાહેરાત પ્રચાર આદિના પરિણામે જે જાગૃતિ અને
વાગતાં મળી. આજે જનસંખ્યા વિશેષ પ્રમાણમાં ઉભઉત્સાહ જૈન સમાજમાં દૃષ્ટિગોચરે થતાં હતાં તેને સંપૂર્ણ
રાઈ જતી જોવાતી હતી. મંગળાચરણ બાદ કાર્યની અનુભવ પ્રથમ દિવસે અધિવેશન મંડળ માધવબાગના
શરૂઆતમાં ગત કાન્ફરન્સ પછીના સમયમાં રાષ્ટ્રનેતા ખુલ્લા ભાગ અને ટીકીટઓફિસ ટીકીટ ખરીદવા માટે
શ્રીમાનું વીઠલભાઈ પટેલ તથા શ્રી જે. એમ. સેનગુપ્તા જન સમૂહ સ્ત્રી અને પુરૂષને એક સરખો પ્રવાહઠાર યથા
અને આગેવાનો-કાન્ફરન્સના હિતેચ્છુ શેઠ ગોવિદજી ખુશાલ, સ્વરૂપ મલી શકતા હતા. નિયત સમય પહેલાં તો મંડપ
મણીલાલ ગોકળભાઈ, સારાભાઇ મેદી, કેશવલાલ પ્રેમચંદ
લાલ ગાકભાઇ, સા ચિકાર થઈ ગયા હતા અને મંડપ ઉપરાંત માધવબાગની વકીલ, ડો. નગીનદાસ, ખીમજી હીરજી કાયાણી, પુનમચંદ ગેલેરીઓમાં સ્ત્રી-પુરૂષની હાજરી આકર્ષક હતી. અનેકવિધ
Bહિ કરમચંદ કટાવાળા, શ્રી ગોપીચંદ એડવોકેટ, રાજા પાઘડીઓ જૂદા જૂદા હિંદના વિભાગોને સુચક કરતી હતી. વિજયસિંહજી દુધરીયા વગેરેના ખેદજનક અવસાન માટે ટિમ પણ વિશાળ હોવા છતાં આગેવાનોથી ભરા, દિલગીરીને ઠરાવ પસાર કરવામાં આવ્યા. ગયું હતું.
વ્યાપારી શિક્ષણ * પ્રમુખશ્રી બરાબર નિયત થયેલે સમયે આવી પહોંચતાં
જૈન સમાજ વ્યાપારી છે. એક વખત હિંદની સમૃસ્વયંસેવક મંડળના બેંડે સલામી આપ્યા બાદ મંડપના પ્રવેશ
દ્ધિને રીજો ભાગ જૈનેના હાથમાં હતા તેમ લોર્ડ કર્ઝને દ્વાર આગળજ વર્તમાનપત્રો વાળાએ તેમનો “ફેટ' લીધે
કહેલું. દેશના નાગનું સુકાન જેનેના હાથમાં હતું. હતો. ત્યાર બાદ પ્રમુખશ્રીએ વ્યાસપીઠ પર ખુરશી લીધી હતી.
દેશ-પરદેશમાં જૈનોની પેઢીએ ચાલતી હતી. આજે એ તે વખતે આ મંડપ પ્રતિનિધિઓ પ્રેક્ષકે અને સ્થાન ખસી ગયું છે. તે પુનઃ પ્રાપ્ત કરવા અને બેકારી સત્કાર સમિતિના સભ્યોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ટાળવા હુન્નરઉદ્યોગ અને વ્યાપારી શિક્ષણની ખીલવણીને આ બેઠકમાં સ્ત્રીઓની હાજરી પણ હટી સંખ્યામાં વિણ આપનાર તથા તીર્થ રક્ષણને લગતા અને કરાવે હતી અને બિહાર, યુ.પી મારવાડ, બેંગાલ, રજપુતાના, પ્રમુખસ્થાનેથી રજુ થયા હતા. માલવા, મેવાડ, સી પી સી. આઈ. કચ્છ, કાઠીયાવાડ,
બેકારી ટાળવાને ઠરાવ દોશી ફુલચંદ હરીચ દે ગુજરાત, મહારાષ્ટ્ર, વરાડ, બર્મા આદિના સંખ્યાબંધ
રજુ કરતાં શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપારી અનુભવો આપવા ડેલીગેટો ઉપસ્થિત થયા હતા.
અને ગૃહઉદ્યોગ વિકસાવવા પર ભાર મુકો અને જૈન સમાજ વ્યવસ્થા જાળવવા માટે ન સ્વયંસેવક મંડળની પોતાના ભાઇઓને અપનાવી ધે તેથી જ સાચું સ્વામીટુકડીઓ સ્થળે સ્થળે ગોઠવાયેલી હતી, બહેળી મેદનીને વાત્સલ્ય સમજાવ્યું. અવાજ પહોંચે તે માટે લાઉડસ્પીકરોની ગોઠવણ રાખવામાં આવી હતી તેમજ વજા પતાકા, આરકા વગેરેથી મંડપને
ભાઈ ધીરજલાલ ટોકરશીએ સામાજિક ખાતાઓમાં સુશોભિત બનાવવામાં આવ્યો હતો એટલું જ નહિં પણ
જેનેને રોકવા-રોકાવવાને જણાવ્યું, જ્યારે શ્રી મણીલાલ ભર ઉનાળાની મોસમમાં પણ મંડપમાં બેસનારાઓને
પાદરાકરે વ્યાપારી જીવનનું મહત્વ સમજાવ્યું. ગરમીને પરિચય ન થાય તે માટે પંખાઓની ગોઠવણ આ કરાવમાં આન્નતિના ફિયા તત્વને અવરોધ પણ રાખી હતી
આવે છે તેથી ઉપધાન શબદ કાઢી નાખવાને શ્રીયુત સૂરચંદ બરાબર એક વાગે કામકાજ શરૂ થતાં માંગરોળ પી. બદામીએ સુધારો મુક, જેને શ્રી ચુનીલાલ કલ્યાણજૈન કન્યાશાળાની બાળાઓએ સુંદર સરોદે મંગળાચરણ ચંદ, શેઠ અમૃતલાલ કાળીદાસ તથા મી. સાકરચંફ અને સ્વાગતગીત ગાયા પછી સ્વાગતાનું સન્કારાર્થ ઘડીયાળીએ અનુમોદન આપતાં મુળ દરખાસ્ત મુકનારે ભાષણ થયા પછી ( જુઓ આ અંકમાં) સહાનુભૂતિના જુદા ઉપધાન શબ્દ કાઢી નાખવાને ખુશી બતાવતાં અને જુદા શહેરાના સંઘો, મંડળે અને આગેવાનોના આવેલા શ્રી બદામીએ તેને અનુમોદન આપતા સુધારે રાવ સંખ્યાબંધ સંદેશા ચીફ સેક્રેટરી શ્રી મોહનલાલ ભગવાનદાસ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.