SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન યુગ તા. ૧-૬-૩૪, શ્રી જેન શિક્ષણ સંસ્થા સંગઠ્ઠન સમેલન. સંગફન સમિતિની નિમણુક અને તેની કાર્ય દિશા. શ્રી જૈન ભવેતાંબર એજ્યુકેશન બેડના આશ્રયત (૨) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનાં મુખપત્ર ન્ફરંસનાં સૈાદમાં અધિવેશનના દિવસોમાં (તા. ૫ મે ૧૯૩૪) તરીકે ચાલતા “જૈન યુગ' નામના પાક્ષિ પત્ર સાથે દરઅંકમાં ઓછામાં ઓછી એક જૈન શિક્ષણ સંસ્થાઓનાં સંગઠન માટેની વિચારણા કરવા કર્માની શિક્ષણ પત્રિકા પ્રસિદ્ધ કરવી, અગાઉથી જાહેરાત આમંત્રણ પત્રિકાઓ મેકલાયા મુજબ જેનું સંપાદન જૈન જ્યોતિના તંત્રી પ્રાથમિક સભા શ્રીયુત પંડિત સુખલાલજીના પ્રમુખપણ હેઠળ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કરશે. મલી હતી જે સમયની કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ નીચે શિક્ષણ સંસ્થાઓને મુંઝવતા પ્રશ્ન જે આ મુજબ છે. સમિતિ ઉપર મેકલવામાં આવ્યાં હશે તેને શકયતા મુજબ યોગ્ય ઉકેલ બતાવજૈન શિક્ષણ સંસ્થાઓમાં અરસપરસ સહકાર સાધવા વામાં આવશે અને તે કામ પંડિત અને શિક્ષણ સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન કરાવવા શ્રી જૈન શ્રી સુખલાલજી કરશે. કવિતાબર એજયુકેશન બેડ, મુંબઈ હસ્તક નીચેના સભ્યોની ) આ સમિતિ સાથે સંબંધ બાંધવા માટે લવાજમનું ધોરણ જેન શિક્ષણ સંસ્થા સંગઠન સમિતિ પિતાની સંખ્યામાં નીચે મુજબ રહેશે. વધારો કરવાની સતા સાથે નીમવામાં આવે છે. અ. પાઠશાળા તથા તેજ ઢબે ચાલતી ફક્ત ધાર્મિક શિક્ષણ આપનારી સંસ્થાનું લવાજમ વાર્ષિક ૧ પંડિત સુખલાલજી-અમદાવાદ લવાજમ રૂા. એક. ૨ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ-અમદાવાદ ૩ શ્રી ચંદ હરિચંદ દેશ-પાટણ બ. છાત્રાલય, ગુરૂલે, શાળાઓ, ઉદ્યોગ મંદિર, ૪ શ્રી લૈલ્લુભાઈ કરમચંદ દલાલ-મુંબઈ કે વાણિજ્ય વિદ્યામંદિરે વગેરે વ્યવહાર પ્રધાન ૫ શ્રી ઈન્દુમતી ચિમનલાલ શેઠ-અમદાવાદ કેળવણી આપનાર શિક્ષણ સંસ્થાઓ માટે ૬ શ્રી હીરાભાઈ રાયચંદ-બગવાડે રૂ. ત્રણે. ૭ શ્રી ભગવાનદાસ મીઠાભાઈ શાહ-જુન્નર ક. લવાજમનું વર્ષ ૧ જુન થી ગણવામાં આવશે. ૮ શ્રી લીલાવંતી બહેન દેવીદાસ-મુંબઈ ૯ શ્રી મેના બહેન નત્તમદાસ-મુંબઈ ડ, સભાસદ થનાર સંસ્થાને શિક્ષણ પત્રિકા ૧૦ શ્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી-મુંબઈ વિનામૂલ્ય મળશે તથા વખતો વખત ઉપયોગી ૧૧ શ્રી બબલચંદ કેશવલાલ મેદી-મુંબઈ પ્રશ્નમાં સલાહ મળશે.. ૧૨ શ્રી વીરચંદ મેલાપચંદ શાહ-મુંબઈ (૪) વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં ચાલતી તમામ પ્રકારની (૨) આ સમિતિ હાલ તુરત નીચેનાં ત્રણ કાર્યો કરશે. શિક્ષણ સંસ્થાઓએ આ સમિતિ સાથે લવાજમ ભરી સંબંધ બાંધવે એ પિતાનાં લાભનું છે એમ આ સભાને (૧) નીચે મુજબ પ્રાંતના ગ્રુપ બનાવી દરેક દઢ અભિપ્રાય છે. ગ્રુપના એકેક અનુભવી મહાશય દ્વારા એ પ્રાંતમાં ચાલતી શિક્ષણ સંસ્થાની માહિતી [ઉપરોકત એજના એજ્યુકેશન બોર્ડની વ્યવસ્થાપક એકઠી કરવી. સમિતિ સમક્ષ રજુ કરવામાં આવનાર છે.] (અનુસંધાન પૃષ્ઠ ૧૯૯ પરથી) જૈન સમાજ ... મેસાણ - શ્રી. કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદ પ્રતાપસિંહ મેહલાલભાઈ અમદાવાદ એસ. એમ. બાફણ (પ્રાઈમ મિનિસ્ટર) ઇન્દોર જૈન યુવક મંડળ મહુવત એમ. એમ. શાહ . નડીઆદ સુમીત્રર્સીહ લેતા આદિ જૈન મીશન , પુરણચંદ્રજી ... ... કલકત્તા સોસાયટી, બ્રાંચ એરપુરા ક્ષમાનંદજી • ભુજપુર , ગણેશલાલ ગુલાબચંદ અકેલા કરતીપ્રસાદ જૈન .. બીનઉલી શેઠ હીરાચંદ સુચંતી અજમેર નારણદાસ જૈન, જેન વેતાંબર સભા... શ્રી. બાબુરામ જૈન ... ઝરા ફકીરચંદ will Jhansi. , કુવરજી આણંદજી કાપડીઆ ભાવનગર ... ગુજરાનવાલા છે ગોપીચંદ ધારીવાલ ... અજમેર રતનચંદ ગો છો ... •• જબલપુર , આત્માનંદ જૈન સભા-પંજાબ ... અંબાલા ચંદુલાલ મયાચંદ ... ધક્ષકા શ્રી જૈન પારસવીર મંડળ ... .. ધમતરી C. P. પોપટલાલ ત્રીભોવનદાસ કરાંચીવાલા ... ભુજનગર શ્રી. મણીલાલ વી કોઠારી ... જોરાવરનગર હરજીવનદાસ દીપચંદુ વકીલ રાધનપુર માનકચંદ રૈની
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy